Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ९८ पूानुपूादिमेदत्रयनिरूपणम् ४३७ समयशब्दोऽनेकार्थकः शपथादिष्वपि वर्तते, अतः कालमर्थ बोधयितुम्-'अदा' इति विशेषणोपादानम् । पट्टसाटिकादिपाटनदृष्टान्तसिद्धः सर्वक्ष्मः पूर्वापरकोटिविममुक्तो वर्तमानः एकः कालांश इति 'अद्धासमय' शब्दार्थों बोध्यः, अत एवात्र मंस्तिकायत्वाभावः, बहुपदेशवति द्रव्य एव तस्य सद्भावात् । इह तु नास्ति प्रदे
बाहुल्यम्,-अतीतानागतयोविनष्टानुत्पन्नत्वेन एकमात्रस्य वर्तमानरूपस्य "समयस्य प्रदेशस्य सद्भावात् । ननु समयबहुत्वाभावे 'समया वलियमुहुत्ता काल वाचक है और समय शन्द अनेकार्थक है। क्योंकि समय शब्द का प्रयोग शपथ आदि अनेक अर्थों में भी होता है । अतः कालरूपअर्थ का वह यहां बोधक है, इस बात को बोध कराने के निमित्त सूत्रकार ने उसका विशेष अद्धापद रखा है। वर्तमान एक कालांश का नाम अद्धा समय है । यह अत्यंत सूक्ष्म है। पूर्व और अपर कोटि से यह रहित होता है। इसकी सिद्धि पट्ट साटिकादि के फाइने रूप दृष्टान्त से होती है। अर्थात् सर्व सूक्ष्मातिसूक्ष्म जो वर्तमान कालांश है वही अद्धा समय का वाच्यार्थ है। इसे अस्तिकाय में परिगणित नहीं किया गया है। क्यों कि इसमें बहुप्रदेशत्व का अभाव है। जो बहुप्रदेश वाले-होते हैं उन्हे ही अस्तिकाय कहा गया है । अतीतकाल विनष्ट हो जाने के और भविष्यत् काल अनुत्पन्न होने के कारण एकमात्र वर्तमानरूपसमय प्रदेश का सद्भाव है इसलिये उसमें प्रदेशबाहुल्य नहीं है।
शंका-समय की बहुता के आभाव में “समयावलियमुटुत्ता दिव. અનેકાર્થક છે, કારણ કે સમય શબ્દને પ્રવેગ શપથ આદિ અનેક અર્થોમાં પણ થાય છે. તેથી તે પદ અહીં કાળરૂપ અર્થનું બેધક છે, તે વાતને સમજાવવાને માટે સૂત્રકારે તેનું વિશેષ અદ્ધાપદ રાખ્યું છે. વર્તમાન એક સમયનું નામ અદ્ધા સમય છે. તે અત્યંત સૂક્ષમ છે. પૂર્વ અને અપર કટિથી તે રહિત હોય છે. તેની સિદ્ધિને માટે પટ્ટ સાટિકા આદિ ફાડવાનું દાન્ત આપવામાં આવે છે એટલે કે સર્વ સૂફમાતિસૂમ જે વર્તમાન કાયાંશ છે એજ અદ્ધાસમયના વાગ્યાથું રૂપ છે. તેને અસ્તિકામાં ગણાવવામાં આવેલ નથી કારણ કે તેમાં બહુ પ્રદેશત્વનો અભાવ છે. જે બહુ પ્રદેશવાળાં હોય છે તેમને જ અસ્તિકાય કહેવાય છે. અતીતકાળ (વ્યતીત થઈ ગયેલો કાળ) વિનષ્ટ થઈ જવાને કારણે અને ભવિષ્યકાળ અનુત્પન્ન હોવાને કારણે એક માત્ર વર્તમાન રૂપ સમયપ્રદેશને જ સદ્દબાવે છે, તેથી તેમાં પ્રદેશબાહુલ્ય નથી.
-सभयनी महताना भानामा माव, तो " समयाव
For Private and Personal Use Only