Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ९० अल्पबहुत्ववारनिरूपणम् पवादुमयार्थतया चिन्तायामयमेव विशेषः-अनानुपूर्वीद्रव्याणि द्रव्यार्थतामाश्रित्य अवक्तव्यक द्रव्यापेक्षया विशेषाधिकानि भवन्ति, तत्र प्रदेशरहितत्वात् प्रदेशार्थतापा असंभवात् सर्वस्तोकत्वं न गृहीतम् । प्रत्येकचिन्तायां तु प्रदेशार्थतापक्षे तदपि गीतम्। एतदर्थमेव उभयार्थता पक्षोपादानम् । इत्थं नवविधमनुगममुक्त्वा सम्मति पकरणमुपसंहरमाह-' से तं' इत्यादि । स एषोऽनुगमः। सैषा नैगमव्यवहारयोरनोपनिधिको द्रव्यानुपूर्वीति ॥०९०॥ गुणे हैं और प्रदेशार्थता की अपेक्षा करके आनुपूर्वीद्रव्य अनन्तगुणा है। इस प्रकार प्रत्येक पक्ष से विचार करने की अपेक्षा जो यह उभयार्य पक्ष की अपेक्षा लेकर विचार करने में आया है उसमें यही विशेषता है कि जैसे इस पक्ष में अनानुपूर्वी द्रव्य, द्रव्यार्थता को आश्रित करके अवक्तव्यक द्रव्यों की अपेक्षा विशेषाधिक कहे गये हैं। वैसे वे प्रदेश होने के कारण सर्वस्तोक प्रदेशार्थता असंभवता से नहीं लाये गये हैं । परन्तु जब प्रत्येक पक्षको लेकर इनका विचर होता है तब यह सर्वस्तोकता भी उनमें प्रकट की जाती है। इसी निमित्त से यहां यह तृतीय पक्षल्प उभयार्थता गृहीत की गई है। इस प्रकार नव. विध अनुगम कह करके अब सूत्रकार इस प्रकरण का उपसंहार करमे के अभिप्राय से ( से तं अणुगमे, से तं गमयवहाराणं अणोवणिदिया व्वानुपुव्वी ) इन पदों द्वारा यह प्रकट कर रहे हैं कि इस प्रकार કરવામાં આવે છે-દ્રવ્યાર્થતાની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત ગણું અને પ્રદેશાર્થતાની અપેક્ષાએ આનુપૂવી દ્રવ્ય અનંત ગણું છે. આ પ્રકાર પ્રત્યેક પક્ષને અનુલક્ષીને વિચાર કરવાની અપેક્ષાએ જે અહીં ઉભયાર્થપક્ષની 1. અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યું છે તેમાં એજ વિશેષતા છે કે-જેમ દ્રાર્થિતાની દષ્ટિએ વિચાર કરીને અનાનુપૂવી દ્રવ્ય અવક્તવ્યક દ્ર કરતાં વિશેષાધિક પ્રકટ કરવામાં આવ્યા છે, એ પ્રમાણે પ્રદેશાર્થતાની અપે. ક્ષાએ અનાનુપૂવી દ્રવ્યોને વિશેષાધિક બતાવવામાં આવ્યા નથી, કારણ કે તેઓ પ્રદેશરહિત હોવાને કારણે અવક્તવ્યક દ્રવ્ય કરતાં અ૫પ્રમાણુવાળા છે. પરતુ જે પ્રત્યેક પક્ષની અપેક્ષાએ તેમને વિચાર કરવામાં આવે તે આ સર્વસ્તકતા (સૌ કરતાં અ૫પ્રમાણતા) પણ તેમનામાં પ્રકટ કરી શકાય છે. એજ નિમિત્તને લીધે અહીં તૃતીય પક્ષ રૂ૫ ઉભયાથતા ગૃહીત કરવામાં આવી છે આ પ્રમાણે નવ પ્રકારના અનુગામનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર भ ने ५२ ४२ता 3 छ -(से त अणुगमे से तणेगमवय. हाराण अणोवणिहिया दवाणुपुव्वी) अनुगमनु' ४२ १३५ छ.
For Private and Personal Use Only