Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
अनुयोगद्वारसूत्रे
अयं भावः - द्विप्रदेशिक स्कन्ध रूपमव व्यकद्रव्यं विघटितं स्वतन्त्रं परमाणुद्वयं जातम् । समयमेकं विघटितमेव स्थित्वा पुनः एतदेव परमाणुइयं परस्परं मिलित्वा द्विपदेशिकः स्कन्धो जातः । यद्वा - विघटित एत्र द्विपदेशिकः स्कन्धः स्वतन्त्र परमाणुरूपतां माध्य, अन्येन परमाण्वादिना समयमेकं संयुज्य- समयादध्वं तथो त्रियुज्य पुनस्तदेव परमाणुद्वयं परस्परं मिलित्वा द्विपदेशिकः स्कन्धो निष्पन्नः, इत्यमवक्तव्यकद्रव्याणां जघन्यत एकं समयमन्तरं बोध्यम्,
नाणादन्वाई पडुच्च णत्थि अंतरं) एक अवक्तव्यक द्रव्य की अपेक्षा जधन्य अंतर एक समय का, और उत्कृष्ट अंतर अनंत काल का है। तथा नाना अवक्तव्यक द्रव्यों की अपेक्षा अंतर नहीं है । इस कथन का तात्पर्य इस प्रकार से है कि एक द्विप्रदेशी स्कंध द्रव्य विघटित हो गया और वह स्वतंत्र रूप से दो परमाणु रूप बन गया। अब वे दो परमाणु एक समय तक परस्पर जूदे २ रहे। फिर एक समय बाद आपस में संश्लिष्ट हो गये और उनके श्लेष से वही द्विप्रदेशी स्कंध पुनः उत्पन्न हो गया । अथवा - द्विप्रदेशि स्कंध विघटित हो गया और उससे दो परमाणु उत्पन्न हो गये । वे परमाणु अन्य परमाणु आदि के साथ एक समय तक संयुक्त रहे और बाद में उससे विघटित होकर वे ही परमाणु परस्पर मिलकर उसी द्विपदेशिक स्कंध रूप में परिणत हो
नाणादव्वाइ' पडुन्च णत्थि अंतरं ) मे वयनी अपेक्षा धन्य (मे छमां मोछु) मंतर थे! समय भने छुट ( वधारेभा वधारे) અતર અનંત કાળનુ છે, તથા વિવિધ અવકતવ્યક દ્રવ્યેની અપેક્ષાએ અત
ને સદ્ભાવ જ નથી આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-કોઇ એક દ્વિપ્રદેશી સ્કન્ધ રૂપ અવકતવ્યક દ્રવ્ય ધારા કે વિઘટિત (વિભકત) થઇને એ સ્વતંત્ર પરમાણુ રૂપ અસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ આછામાં ઓછા એક સમય સુધી તે તે અને પરમાણુ એક ખીજાથી અલગ જ રહે છે, પણ ત્યાર બાદ તેઓ એક બીજાની સાથે સશ્લિષ્ટ (સયુકત) થઈ જઈને ફરીથી દ્વિદેશી કન્ય રૂપ બની જાય છે. અથવા-દ્વિપ્રદેશી સ્કંધ વિઘટિત થઈ જઈને તેમાંથી એ પરમાણુ ઉત્પન્ન થઈ જાય છે. તે પરમાણુંએ અન્ય પરમાણુ આાહિની સાથે એક સમય સુધી સ`શ્લિષ્ટ રહે છે, પશુ ત્યાર બાદ તેઓ તેનાથી વિયુકત થઈને પરપરની સાથે સયુકત થઈ થઇને ફરીથી દ્વિપદેશિક ક રૂપે પરિણત થઈ જાય છે. આ રીતે એજ દ્વિદેશી સ્કંધનું તેમના દ્વારા નિર્માણુ થઈ જાય છે. આ પ્રકારે દ્વિદેશી કધ રૂપ અવસ્થાના
For Private and Personal Use Only