Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ८७ अन्तरद्वारनिरूपणम् .. ३७१ - ननु अनानुपूर्वीद्रव्यं यदाऽनन्तानन्तपरमाणुपचितस्कन्धेन सह संयुज्यते, तत्संयुक्तं चासंख्येयं कालमवतिष्ठते, ततोऽसौ स्कन्धोभिद्यते । भिन्ने च तस्मिन् स्कन्धे यस्तस्माल्लघुःस्कन्धो भवति, तेनापि सह संयुक्तमसंख्यातं कालमवतिष्ठते, पुनस्तस्मिन्नपि स्कन्धे भिद्यमाने यस्तस्माल्लघुतरः स्कन्धो भवति तेनापि लघुतरेण स्कन्धेन सह संयुक्तमसंख्येयं कालमवतिष्ठते, इत्येवं क्रमेण पुनस्तस्मिन्नपि भिद्यमाने स्कन्धे यस्तस्माल्लघुतमः स्कन्धो भवति, तेनापि संयुक्तमसंख्येयं कालमवतिष्ठते, इत्येवं तत्र भिद्यमाने क्रमेण कदाचिदनन्ता अपि स्कन्धा संभ
शंका-जब एक अनानुपूर्वी द्रव्य अनंतानंत परमाणुओं के प्रचय रूप से संयुक्त होता है और वह उसके साथ संयुक्त अवस्था में असंख्यात काल तक रहता है और बाद में जब यह स्कंध भेद को प्राप्त होता है-अर्थात् टूटता है-तब उससे जो लघुस्कंध उत्पन्न होता है, उसके साथ भी यह परमाणु रूप अनानुपूर्वी द्रव्य असंख्योत काल तक संयुक्त रहता है । बाद में जब वह भी स्कंध भेद को प्राप्त होता हैतब उससे भी एक लघुतर स्कंध उत्पन्न हो जाता है । और उस लघुतर स्कंध के साथ भी यह असंख्यात काल तक संयुक्त रहता है। इस प्रकार के क्रम से जब वह लघुनर स्कंध भी भेद प्राप्त हो जाता है-तब उससे भी एक लघुतम स्कंध उत्पन्न हो जाता है। और यह परमाणु रूप अनानुपूर्वी द्रव्य उस लधुलर स्कंध के साथ भी असंख्यात काल
શંકા-જ્યારે એક અનાનુપૂર્વી દ્રવ્ય અનંતાનંત પરમાણુઓના પ્રચય રૂપ સ્કંધ સાથે સંયુકત થાય છે અને તે તેની સાથે સંયુક્ત અવસ્થામાં અસંખ્યાત કાળ સુધી રહ્યા બાદ જ્યારે તે સ્કંધ વિભકત થઇ જાય છે ત્યારે તેમાંથી કઈ લઘુસ્કંધ ઉત્પન્ન થઈ જાય છે. તે લઘુસ્કંધની સાથે પણ તે પરમાણુ રૂપ અનાનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત કાળ સુધી સંયુક્ત રહે છે. ત્યારબાદ જયારે તે કઇ પણ વિભકત થઈ જાય છે ત્યારે તેમાંથી કે લઘુકંધ ઉત્પન્ન થઈ જાય છે તે લઘુસ્કંધની સાથે પણ તે પરમાણુ રૂપ અનાનું પૂર્વા દ્રવ્ય અસંખ્યાત કાળ સુધી સંયુકત રહે છે. ત્યાર બાદ જ્યારે તે સ્કધ પણું વિભકત થઈ જાય છે ત્યારે તેમાંથી પણ એક લઘુતર સ્કંધ ઉત્પન્ન થઈ જાય છે, અને તે લઘુતર સ્કંધ સાથે પણ તે પરમાણુ રૂપ અનાનુપૂર્વા દ્રવ્ય અસંખ્યાત કાળ સુધી સંયુકત રહે છે ત્યાર બાદ તે લઘુતર સ્કંધ પણ વિભકત થઈ જાય છે અને તેમાંથી પણ એક લઘુતમ અંધ ઉત્પન્ન થઈ જાય છે. આ પરમાણુ રૂ૫ અનાનુપૂર્વ દ્રવ્ય તે લઘુતમ સ્કંધની સાથે પણ અસંખ્યાત કાળ સુધી સંકિટ (સંયુક્ત) રહે
For Private and Personal Use Only