Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारा च एक द्रव्यमाश्रित्यानुपूर्वीत्वस्य परित्यागे पुनर्लाभे च सति मध्ये योऽन्तः सः जघन्यत एकसमयात्मको बोध्या, उत्कृष्टतस्तु अन्तरमनन्तकालं भवति । तथाहित तदेव विवक्षितं किमप्यानुपूर्वीद्रव्यं पूर्ववदेव भित्रम् , ततस्ते परमाणवोऽन्येषु परमाणुद्वयणुकत्र्यणुकप्रभृतिषु अनन्ताणु कस्कन्धपर्यन्तेषु प्रतिस्थानमुस्कृष्टां स्थिति मनुमवन्तः पर्यटन्ति । इत्थं पर्यटनं कृत्वा कालस्थानन्तवाद विश्रसादिपरिणामतः पुनयदा तैरेव परमाणुभिस्तदेव विवक्षितमानुपूर्वीद्रव्यं जायते तदा उत्कृष्टतोऽनन्त परमाणुओं के संयोग से निष्पन्न हो गया-विवक्षित आनुपूर्वी रूप बन गया। इस प्रकार एक आनुपूर्वः द्रव्य को आश्रित करके आनुपूर्वी स्वरूप के परित्याग हो जाने पर और पुनः उसी स्वरूप में आने पर बीच में जो अन्तर पडा वह जघन्य से एक समय का पडा-इस प्रकार यह एक समय का अन्तर जानना चाहिये । तथा उत्कृष्ट से अन्तर अनंत काल का, इस प्रकार से अजाता है कि कोई एक विवक्षित आनुपूर्वी द्रव्य पूर्वोक्त रूप से आनुपूर्वी पर्याय से रहित हो गया। इस प्रकार निर्गत वे परमाणु अन्य व्यणुक व्यणुक आदि से लेकर अनन्त स्कंध पर्यन्त रूप अनन्त स्थानों में प्रत्येक उत्कृष्ट काल की स्थि. ति का अनुभव करते हुए संश्लिष्ट रहे । इस प्रकार प्रत्येक व्यणुक आदि अनन्त स्थानो में अनंत काल तक संश्लिष्ट होते २ अनन्त काल: समाप्त होने पर जब उन्हीं परमाणुओं द्वारा वही विवक्षित आनुपूर्वी द्रव्य पुनः निष्पन्न हो जावे तब यह अनंत काल का उत्कृष्ट अंतर
રૂપ બની જાય છે. આ રીતે એક આનુવ દ્રવ્યના આનુપૂવ સ્વરૂપને. પરિત્યાગ થઈ ગયા બાદ ફરીથી એજ સ્વરૂપમાં આવી જવામાં જે કાળને આંતરે પડે છે તે કાળના આંતરા રૂપ જઘન્ય અંતર એક સમયનું સમજવું ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે અનંત કાળનું અંતર કહ્યું છે તેનું ષ્ટીકરણ નીચે પ્રમાણે છે-ધારો કે કઈ એક વિવક્ષિત આનુપૂવી દ્રવ્ય પૂર્વોક્ત રૂપે આનુપૂવી પર્યાયથી રહિત થઈ ગયું છે. આ રીતે વિભક્ત થયેલાં તે પરમાણુઓ અન્ય બે અણુવાળા, ત્રણ અણુવાળા વગેરેથી લઈને અનંત પર્યન્તના અણુવાળા કન્ય રૂપ અનંત સ્થાનેમાંની પ્રત્યેક સ્થાનમાં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિને અનુભવ કરતાં થકા સંલિષ્ટ રહા. આ પ્રમાણે પ્રત્યેક કવણુક આદિ અનંત સ્થાનમાં અનંત કાળ સુધી સંશ્લિષ્ટ રહ્યા બાદ એટલે કે એ સ્વરૂપમાં રહેતાં હતાં અનંત કાળ વ્યતીત થઈ ગયા બાદ એજ પરમાણુઓ દ્વારા ત્યારે વિવક્ષિત આનુપૂર્વી દ્રવ્યનું ફરીથી નિર્માણ થઈ જાય છે, ત્યારે એમ
For Private and Personal Use Only