Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
.
२७४
अनुयोगद्वारसत्रे परकीयाभिप्रायस्य उपक्रमण यथावत्परिज्ञान भावोपक्रम इति । तत्र-द्विविधे नोआगमतो भावोपक्रमे, अप्रशस्ता भावोपक्रमः-डोडिणि गणिकाऽमात्यादीनां बोधः । अयमाशयः-डोडिणिनाम्न्या ब्राह्मण्या गणिकया अमात्येन च यत् पराभिप्रायरूपस्य भावस्य यथावत् उपक्रमः-परिज्ञान कृत तद् नोआगमतोऽप्रशस्त भापक्रमः। अप्रसस्तत्वं चास्य संसारफलत्वात्, इति । डाडिण्यादि भियथा पराभिप्रायः परिज्ञातः प्रसङ्ग शात्तदुच्यते
____ आसीत्काऽपि डोडिणि नाम्नी ब्राह्मणी। तस्या आसंस्तित्रो दुहितरः । साताः परिणाय्यैवं चिन्तितवती-जामाणामभिप्रायं परिज्ञाय दुहितरः शिक्षणीयोः परकीय भाव अभिप्रायका , यथावत् परिज्ञ न होना इस का नाम भावोपक्रम है । (तत्थ) नोआगम की अपेक्षा से द्विविध हुए भावापक्रम में जो अप्रशस्त भावोपक्रम है-वह डोडिणि ब्राह्मणी गणिका, और अमात्य आदि कों में जानना चाहिये । डोडिणि नाम की ब्राह्मणी एक बेश्या और एक अमात्य था सब पर के अभिप्राय का जो यथावत् परिज्ञात कर लिया करते थे वह उनका नाआगम से अप्रशस्त भावोपक्रम था । अप्रशस्तता इस में इसलिये है कि यह संसाररूप फल का जनक होता है।-डोडिणि आदि ने जिस प्रकार से पर का अभिप्राय जाना-प्रसंगवश उसे यहां दर्शाया जाताहै
एक कोई डोडिणी नामकी ब्राह्मणी थी। उसकी ३ तीन लडकिया थीं। उनका उसने विवाह करदियो ! विवाह करने के बाद उसने सोचा कि में जामाताओं के अभिपाय को ज्ञात कर अपनी इन पुत्रियों को शिक्षित कर भने (५) भलिभाय. पाशते ५२४ीय भानु (मलप्रायनु) यथार्थ परिज्ञान वु तनु नाम वापस छे. (तत्थ) नामागमभावामना २ मे । वाम આવ્યા તેમને જે અપ્રશસ્ત ભાવપકમ કહ્યો છે તેને સદૂભાવ ડેડિણિ બ્રણી, ગણિકા અને અમાત્ય વગેરેમાં જાણવે. હવે આ ડેડિણિ બ્રાહ્મણ આદિના અપ્રશસ્ત ભાવપકમને સમજાવવાને માટે અહીં તેમની કથા આપવામાં આવી છે. તે ત્રણે બધાંના અભિપ્રાયને પરિજ્ઞાત કરવાને સમર્થ હતા. તેમને તે ભાવપક્રમ નેઆગમની અપેક્ષાએ અપ્રશસ્ત ભાવપક્રમરૂપ હતું. તેમને ભાવપક્રમ અપ્રશસ્ત તે કારણે હતું કે તે સંસારરૂપ ફલને જનક હતે. ડોડિણિ આદિએ જે પ્રકારે અન્યને અભિપ્રાય જાર્યો હતો તે પ્રકારનું અહીં પ્રસંગવશ કથન કરવામાં આવે છે–કેાઈ એક ગામમાં ડેડિણી નામની એક બ્રાહ્મણ રહેતી હતી. તેને ત્રણ પુત્રીઓ હતી. તેણે તે ત્રણેના વિવાહ કરી નાખ્યા. પુત્રીઓને વિવાહ કર્યા બાદ તેને એ વિચાર આવ્યો કે ત્રણે જમાઈઓને અભિપ્રાય (સ્વભાવ) જાણી લઈને મારે મારી પુત્રીઓને એવા પ્રકારની શિક્ષા આપવી જોઈએ કે તે શિક્ષાને અનુરૂપ જીવન
For Private and Personal Use Only