Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योन्द्रिका टीका सूत्र ७३ नामाचानुपूर्वीनिरूपणम्
२९३
संग्रहस्य खलु एकोऽनुपयुक्तः, अनेके वाऽनुपयुक्ता आगमतो द्रव्यानुपूर्वी द्रव्यानुपूर्व्यो वा एकैव द्रव्यानुपूर्वी बोध्या । ऋजुमूत्रस्य एकोऽनुपयुक्त आगमत एका द्रव्यानुपूर्वी, पृथक्त्व' नेच्छति । त्रयाणां शब्दनयानां ज्ञायकोऽनुपयुक्तोऽवस्तु, कस्मात् ? यदि ज्ञायकः, अनुपयुक्तो न भवति, यदि अनुपयुक्तः, ज्ञायको म भवति तस्माद् नास्ति तन्मते आगमतो द्रव्यानुपूर्वी । अत्रोक्तानां शिक्षितादि पदानां व्याख्या पूर्ववद् बोध्या । एतदुपसंहरन्नाह - सैषाऽऽगमतो द्रव्यानुपूर्वीति । जानना चाहिये संग्रहनय की ऐसी मान्यता है कि एक द्रव्यानुपूर्वी है। नैगम और व्यवहार नय की मान्यता के अनुसार द्रव्यानुपूर्वी जो एक और अनेकरूप है - सो यह नय ऐसा कथन करता है कि सामान्यतत्व के आधार पर समस्त द्रव्यानुपूर्वियां एक ही हैं-भिन्न २ अनेक नहीं । ऋजु सूत्रनय की मान्यतानुसार वर्तमान क्षण में एक अनुपयुक्त साधु आगम की अपेक्षा एक आनुपूर्वी है। यह नय आनुपूर्वी में भिन्नताअनेकता नहीं मानता है। तीन शब्दनय की मान्यतानुसारशायक होकर भी जो अनुपयुक्त होता है वह अवस्तु स्वरूप है। क्यों कि जो ज्ञायक होगा वह अनुपयुक्त नहीं होगा, जो अनुपयुक्त होगा वह ज्ञायक नहीं होगा । इसलिये आगम की अपेक्षा लेकर जो द्रव्यानुपूर्वी बनती है वह नहीं है। यहां पर जो शिक्षित आदि पद आये हैं उनकी व्याख्या पहिले की व्याख्या के समान समझनी એકત્વ અનેકત્વનું કથન સમજવું જોઇએ. સ ́ગ્રહનયની એવી માન્યતા છે કે એક જ દ્રવ્યાનુપૂર્વી છે. મૈગમનય અને વ્યવહાર નયની માન્યતા અનુસાર દ્રવ્યાનુપૂર્વી જે એક અને અનેકરૂપ છે તેનું કારણ એ છે કે આ નય એવુ' કથન કરે છે કે સામાન્ય તત્ત્વના આધાર પર સમસ્ત દ્રવ્યાનુપૂર્વી એ એક જ છે–ભિન્ન ભિન્ન અનેક-નથી. ઋજીસૂત્ર નયની માન્યતા અનુસાર વર્તમાન ક્ષણે એક અનુપયુક્ત સાધુ આગમની અપેક્ષાએ એક આનુપૂર્વી છે. આ નય આનુપૂર્વી માં ભિન્નતા (અનેકતા)ને માનતા નથી. ત્રણે શબ્દનયાની માન્યતા અનુસાર સાયક હાવા છતાં પણ જે અનુપયુક્ત હાય છે તે અવસ્તુસ્વરૂપ છે. કારણ કે જે જ્ઞાયક હુશે તે અનુપયુક્ત અહી... હાય અને જે અનુપયુક્ત હો તે જ્ઞાયક નહી. હાય, આ પ્રકારની તે ત્રણે શખ્સ નયાની માન્યતા છે. તેથી માગમની અપેક્ષાએ જે દ્રવ્યાનુપૂત્રી અને છે તેના મા ત્રણે શખ્તનયાની માન્યતા અનુસાર સદ્ભાવ જ હતેા નથી. અહી જે શિક્ષિત સ્માદિ પદ્મ આવ્યાં છે તેમની વ્યાખ્યા આગળ આપ્યા પ્રમાણે જ સમજવી. આ પ્રકારનું આગમ દ્રવ્યાનુપૂર્વી સ્વરૂપ છે.
For Private and Personal Use Only