Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
-
-
h
अनुयोगबन्द्रिका टीका सूत्र ७६ नैगमव्यवहारार्थपदमरूपणा अस्याः प्रयोजनं किम् ? ति दयितुमाह
मूलम्-पसाए गं नेगमडवहाराणं अट्ठपयपरूवणयाए किं पओयणं? एयाए णं नेगमववहाराणं अटुपयपरूवणयाए भंगसमुक्त्तिणया कजई ॥सू८७६॥ जितने भी स्कंध हैं वे सब यहां "अर्थ" शब्द से गृहीत हुए हैं। इस अर्थ से युक्त अथवा इस अर्थ को विषय करनेवाला जो पद है उसका नाम अर्थपद है। इसकी प्ररूपणा का नाम अर्थ पद प्ररूपणा है। इस प्ररूपणा में पुद्गल परमाणु और विप्रदेशी स्कंध वर्जित हो जाते हैं। क्यों कि-एकपुद्गलपरमाणु आनुपूर्वी रूप नहीं है और द्विप्रदेशी स्कंध अवक्तव्य है । सब से जघन्य आनुपूर्वी का प्रारंभ त्रिप्रदेशी स्कंध से होता है। क्योंकि यहीं से क्रम की सम्पूर्ण गणना चलती है । गणना का तात्पर्य गिनती से हैं। आदि मध्य और अंत इस प्रकार से गणना जहां होती है वहीं पर आनुपूर्वी रूप परिपाटी मौजूद रहती है। यह अर्थ पद प्ररूपणारूप आनुपूर्वी नैगमनय और व्यवहारनय इन दोनों नयों को संमत है। ये अर्थ पद प्ररूपणारूप आनुपूर्वियां एक से लेकर अनन्त हैं। इसका कारण यह है कि धिप्रदेशी आदिस्कंध से लेकर अनन्तप्रदेशी स्कंध तक के जितने भी स्कंध हैं वे सब अनन्त हैं। ॥मू० ७५॥ પર્યન્તના પ્રદેશવાળા જેટલા જ છે, તે બધાને લઈને અહીં “અર્થ”: પદેથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ અર્થથી ચુકત અથવા આ અર્થનું પ્રતિપાદન કરનારૂં જે પદ છે તેનું નામ “અર્થપદ છે. તેની પ્રરૂપણાનું નામ “ અર્થે પદ પ્રરૂપણ' છે, આ પ્રરૂપણામાં મુદ્દલ પરમાણુ અને દ્વિપ્રદેશી સ્કંધ વજિત થઈ જાય છે–એટલે કે તેમની પ્રરૂપણ થતી નથી, કારણ કે એક પુદ્ગલ પરમાણુ આનુપૂર્વી રૂપ નથી અને દ્વિપદેશી કપ અવકતવ્ય છે. જઘન્યમાં જઘન્ય આનુપૂરીને પ્રારંભ ત્રિપ્રદેશી સ્કધથી થાય છે, કારણ કે ત્યાંથી જ કમની સંપૂર્ણ ગણના ચાલુ થાય છે. (ગણના એટલે ગણતરી આદિ, મધ્ય અને અન્ત, આ પ્રકારની ગણના જયાં સંભવિત હોય છે, ત્યાં જે આનુપૂર્વી રૂપ પરિપાટી મોજુદ રહે છે. આ અર્થપદ પ્રરૂપણા રૂપ આનपूवी ममनय भने "व्यवहारमय, मान्ने नया द्वारा समत (मान्य) છે. આ અર્થપદ પ્રરૂપણારૂપ આનુપૂર્વીઓ એકથી લઈને અનંત પર્યન્તની છે, કારણ કે વિપ્રદેશથી લઈને અને પ્રદેશ સુધીના જેટલા કેધ છે, તે બધાં અનંત છે. સૂ૦૭૫ “
For Private and Personal Use Only