Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ७५ अनौपनिधिकी द्रव्यानुपूर्वीनिरूपणम्
३१६:
ननु तर्हि परमाणुपुल बनानुपूर्वीत्वेन कथं नोच्यते ? इति चेदाह - परस्परापेक्षया पूर्वपश्चाद्भावमात्रस्य सद्भावादयमनानुपूर्वीत्वेनापि वक्तुं न शक्यते । इत्थमानुपूर्वीत्वेन अनानुपूर्वीत्वेन च वक्तुमशक्यत्वाद वक्तव्यक एव द्वचणुक स्कन्धः । अनेन चेदमायातं यत् त्रिपदेशिकादौ भादिमध्यान्तभावस्य विद्यमानतयाऽसीकूर्येण पूर्वपचाद्भावस्य सच्चात् त्रिपदेशिकादिः स्कन्ध एवानुपूर्वी, परमाणुपुखनानुपूर्वी, द्वेणुस्त्ववक्तव्यक इति । एवं चात्र संज्ञासंज्ञिसम्बन्धकथनरूपाऽपदरूपणा कृता भवति ।
शंका- जब यह डिप्रदेशिकस्कंध आनुपूर्वीरूप से नहीं कहा जा सकता है तो फिर इसे पुद्गन्द्रपरमाणु की तरह अनानुपूर्वी रूप से क्यों नहीं कह देते हैं ?
उत्तर - परस्पर की अपेक्षा से इसमें पूर्वपश्चाद्भाव मात्र का जब सद्भाव है तो फिर इसे अनानुपूर्वी रूप से भी कैसे कहा जा सकता है?। इस प्रकार आनुपूर्वी और अनानुपूर्वी रूप से यह द्विप्रदेशिकस्कंध वक्तुं अश क्य होने से अवक्तव्य कोटि में मानलिया गया है। इस कथन से यह बात आई कि त्रिप्रदेशिक आदि स्कंध में आदि, मध्य और अन्त-भाव की विद्यमानता होने से समग्र रूपमें पूर्वपचाद्भाव मौजुद है। यह त्रिप्रदेशिक आदि स्कंध ही आनुपूर्वी है। और परमाणु पुद्गल अनानुपूर्वी है तथा इणुकरकंध अवक्तव्य है । इस प्रकार यहां पर संज्ञासंज्ञि सम्बन्धरूप अर्थ पद की प्ररूपणा हो जाती है।
1
સદ્
શંકા-જો દ્વિપ્રદેશી કંધ આનુપૂર્વી રૂપ કહી શકાતા નથી, તે તેને પુદ્ગલ પરમાણુની જેમ અનાનુપૂર્વી રૂપ કહેવામાં શે। વાંધા છે? ઉત્તર–પરસ્પરની અપેક્ષાએ તેમાં પૂર્વ પશ્ચાદૂભાવ માત્રના જ જો ભાવ છે તે તેને અનાનુપૂર્વી રૂપ પણુ કેવી રીતે કહી શકાય ? આ રીતે શ્રા દ્વિદેશી કધ ભાનુપૂર્વી રૂપ પણ કહી શકાય તેમ નથી અને અનાડુ પૂર્વી રૂપ પણ કહી શકાય તેમ નથી, તે કારણે તેને અવક્તવ્ય કાટિમાં ગુણાવવામાં આવ્યે છે. આ ક્શન દ્વારા એજ વાત સિદ્ધ થાય છે કે ત્રિશ્ન દેશિક આદિ, સ્કંધમાં આદિ મધ્ય અને અન્ત ભાવની વિદ્યમાનતા હોવાથી તેમાં સમગ્રરૂપે પૂર્વ પશ્ચાદ્ભાવ મેજૂદ છે. તેથી આ ત્રિપ્રદેશિક આદિ કોષ્ટ સાતુપૂર્વી રૂપ છે, અને પરમાણુ પુદ્ગલ અનાનુપૂર્વી રૂપ છે તથા દ્વિદેશી પ वतव्य टिना हे या अरे यही संज्ञा संज्ञी समध १५ અથ પદ્મની પ્રરૂપણા થઈ જાય છે,
अ० ४०
For Private and Personal Use Only