Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोग वन्द्रिका टीका सूत्र ७० नोआगमतो भावोपक्रमनिरूपणम् अन्यच्च-"जुत्तं गुरुमगगहणं नाऊण तयं जहट्ठियं तत्तो।
जह होइ सुष्पसन्नं, तह जइयत्वं गुणत्थीहिं" ॥१॥ छाया-युक्त गुरुमनोग्रहणं, बात्वा तदा यथास्थितं ततः ।
यथा भवति सुप्रसन्नं, तथा यतितव्यं गुणार्थिभिः ॥१॥ पुनः "गुरुचितायत्ताई, वक्खाणंगाइ जेण सव्वाई।
तेण सह सुप्पसन्नं, होइ तयं तं सहा कुज्ना" ॥२॥ छाया-गुरुचितायत्तानि, व्याख्यानाङ्गानि येन सर्वाणि ।
तेन यथा सुप्रसन्न, भवति तदा तत् तथा कुर्यात् ॥या रूप समस्त अध्ययन गुरु महाराज के समीप में ही होता है इसलिये समस्त शास्त्रारम्भ गुरुमहाराज के आधीन है। अतः अपने हित की अभिलाषा रखने वाले शिष्य का कर्तव्य है कि वह गुरु महाराज की आराधना करने में . प्रत्पर रहे।
१॥ और भी गुरुमहाराज के मनका-अभिप्राय -शिष्य को जानना उचित है। तब ही वह उनसे यथार्थ में शास्त्र का रहस्य ज्ञात कर सकता है। इसलिये गुणाथी-विनीत शिष्य को चाहिये कि जिस प्रकार से गुरु महाराज सुप्रसन्न रहें ऐसा यत्न उसे करते रहना चाहिये ।
२॥-फिर भी कहा है 'गुरु चित्ताई इत्यादि । व्याख्यान के समस्त अंग गुरु महाराज के चित्ताधीन रहा करते हैं। इसलिये जिस प्रकार से वे सुप्रसन्न रहें वैसा सब काम शिष्य को अवश्य कर्तव्य है। ३॥ और भी આદિરૂપ સમસ્ત અધ્યયન ગુરૂ મહારાજની સમીપે જ થાય છે, તેથી સમસ્ત શાસ્ત્રારંભ ગુરૂને આધીન છે. તેથી પોતાના હિતની ખેવના રાખનાર શિષનું એ કર્તવ્ય થઈ પડે છે કે તેણે ગુરૂમહારાજની આરાધના કરવાના કાર્યમાં તત્પર રહેવું જોઈએ. ' (૧) ગુરૂમહારાજના મનભાવને (અભિપ્રાયને, જાણી લે તે શિષ્યને માટે અતિ આવશ્યક છે. ત્યારબાદ જ તે તેમની પાસેથી શાસ્ત્રના યથાર્થ રહસ્યને જાણી શકે છે. તેથી જે પ્રકારે ગુરૂ રાજી રહે એ પ્રકારને પ્રયત્ન ગુણથી વિનીત શિષ્ય કરે જઈએ.
(२) छ -"गुरुचित्ताई" त्याह-व्यायानना समरत को गु મહારાજના ચિત્તાધીન રહે છે. તેથી જે પ્રકારે તેઓ પ્રસન્ન રહે તે પ્રકારના કામે શિષ્યએ અવશ્ય કરવા જોઈએ.
For Private and Personal Use Only