Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अनुयोगबारको तथा च देशिकागमाभावमाश्रित्य मोआगमस्थमपि । नो शब्दस्यात्रापि देशनिषेध परस्यात् । घरकचीरिकादिभिः पाषण्डस्पैरवश्यं क्रियमाणम् इज्याञ्जलि होमादिक कुमावनिकं भावावश्यकमितिभावः । तदेतत् कु. विचमिकं भावावश्यकं वर्णितमामुः२७॥
आगम है। इस तरह दैशिक आगमके अभाव को लेकर उन क्रियाओं में नोआगमता है । नोआगम का तात्पर्य एकदेश में आगमता का सद्भाव है। अतःचरक, पीरिक आदि पाषंडस्थ पुरुषों द्वारा की गई इज्या (यज्ञ) अंजलि होमादिकरूप एक देश क्रियाओं के ज्ञान में तो आगमता है। इस प्रकार कुप्रावचनिक-भावक का यह स्वरूप है। - भाषार्थ-यहां नोआगम का तात्पर्य सर्वथा आगमाभाव से नहीं है। .. किन्तु एदेशमें आगम के अस्तित्व से है। चरक चीरिकादि पाखण्डी जनों को यज्ञादि क्रियाएँ उनके सिदान्तानुसार अवश् यारणीय होती हैं, वे उन्हे उपयोगपूर्वक करते हैं । उनमें उनकी अटूट श्रद्धा हेती है । इस तरह ये क्रियाएँ भावाव यकसैंप में पडती है और ये सब क्रियाएं उनकी ज्ञान मूलक ही होती हैं । इसलिये इन क्रियाओं के ज्ञानमें तो आगम रहता ही हैं। परन्तु जो और उनकी हस्त शिर की संयोजन आदिरूप क्रियाएं हैं उनमें
-
આગમ રૂપ જ છે, કારણ કે આ ક્રિયાઓ આગમમાન્ય ક્રિયાઓ જ છે. આ રીતે શિક આગમના અભાવની અપેક્ષાએ છે ક્રિયાઓમાં નો આગમતાને સદભાવ હોય છે એમ સમજવું. “ને આગમતા” એટલે એકદેશની અપેક્ષાએ આગમતા. તેથી ચરક, ચીરિક આદિ પૂર્વોકત પાખંડસ્થ પુરુષો દ્વારા કરવામાં આવેલી યજ્ઞ, અંજલિ દ્વારા અભિષેક, હમ આદિ રૂપ એકદેશરૂપ ક્રિયાઓના જ્ઞાનમાં તે આગમતાને સદભાવ છે. તે દૃષ્ટિએ વિચારતા તે ક્રિયાઓ કુપ્રવચનિક ભાવાવશ્યક રૂપ ગણાય છે. કુપાવચનિક ભાવાવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ સમજવું.
ભાવાર્થ-ને આગમ” આ પદ સર્વથા આગમાભાવતા દર્શાવતું નથી, પણ એકદેશ આગમને સદૂભાવ બતાવે છે. ચરક, ચીરિક આદિ પાખંડી લેકેને માટે યાદિ ક્રિયાઓ તેમના સિદ્ધાન્તાનુસાર અવશ્ય કરણીય ગણાય છે. તેઓ તે ક્રિયાઓ પિગપૂર્વક કરે છે. તેમાં તેમને અતૂટ શ્રદ્ધા હોય છે. આ રીતે આ ક્રિયાઓ
ભાવાવથક રૂપ છીણાય છે, અને તેમની આ બધી ( યાઓ જ્ઞાનમૂલક જ હાથ છે. તેથી તે ક્રિયાઓના જ્ઞાનમાં તે આગમને સદભાવ રહે છે જ પરંતુ એ સિવાયની હસ્તશિરના સજન આદિ રૂપ જ ક્રિયાઓ છે તેમાં આગમરૂપતા હોતી
For Private and Personal Use Only