Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगवन्द्रिक टीका. म. ६८ क्षेत्रोपक्रमनिरूपणम् कुलिकादिभिः-हलं प्रसिद्वम्, कुलिकं हलविशेषः तत् लघुतरं काष्ठं खलु तृणादिच्छेदनार्थमुपयुज्यते । तादिभिः क्षेत्राणि उपक्रम्यन्ते-चीजवपनयोग्यानि क्रियन्ते। अयं भावः-हलकुलिका दिभिः क्षेत्राणां यद्वीजवपनयोग्यता रणं तत्परिकर्मविषयः क्षेत्रोपक्रमः । तथा-गजबन्धनादिभिर्यत् क्षेत्राणि उपक्रम्यन्ते-विनाश्यन्ते, तद् वस्तु विनाशविषयः क्षेत्रोपक्रमः । गजमू पुरिस दिना क्षेत्रगतबीजप्ररोहणशक्ति विनाश्यते, इति विनष्टानि क्षेत्राण्युच्यन्ते । इस द्विविधः क्षेत्रोपक्रमो वाध्य इति ।।
ननु क्षेत्रगत पृथिव्यादि द्रव्याणामेव एतौ परिकर्मविनाशौ। इत्यं च तं खेत्तोवक कमे) क्षेत्रोपक्रम का स्वाप इस प्रकार से है कि जो हल एवं कुलिसतृणादिको खेत में से दूर करने के लिये काम में लिये गये एक प्रकार का हल जैसा लघुता काष्ठ-आदि से जोतकर खेबीज पन (बोने) के योग्य बनाये जाते. हैं वह क्षेत्रोरम का स्वरूप है। यह क्षेत्रोपक्रम परिपर्म और विनाश को लेकर दो प्रकार का है-इनमें जो हल आदे से जोतकर क्षेत्र को बीजोतारन की योग्यतावाला बनाना यह परिकम विषयक क्षेत्रोपक्रम है तथा खेतों में हाथी आदि को को बांधकर उन्हें बीजवपन (बोने) के अयोग्य बना देना यह वस्तु विनाश विस क्षेत्रोक्रम है। हाथी की मूत्र और लिंडों से खे। में वीडोयाइन क ने की शके का नाश हे। जाता है। इस प्रकार यह दोनों प्रकार का क्षेगपरुम जानना चाहिये ।
- शंका-परिकर्म और विना। जो होते हैं वे क्षेत्रगत पृथिवी आदि द्रयों के ही होते हैंखेत्तोक्कमे) क्षेत्रापर्नु २१३५ मा प्ररनु छ भने अलि (मेतमाथी તૃણદિકેને દૂર કરવાને માટે એક પ્રકારનું હળ જેવું લઘુતર કાષ્ઠ વિશેષ વપરાય છે તેનું નામ કુલિક છે) આ વડે ખેડીને ખેતરને બીજ વાવવાને ગ્ય બનાવવાનું કાર્ય થાય છે તેને ક્ષેત્રેપકમ કહે છે. તે ક્ષેત્રેપકમના પરિકર્મ અને વિનાશની અપેક્ષાએ બે ભેદ પડે છે. હળ આદિ વડે ખેડીને ખેતરને જે બીજે પાદનની ગ્યતાવાળું બનાવવાને ઉપકમ (પ્રયત્ન) થાય છે, તેને પરિકમ વિષયક ક્ષેત્રપક્રમ કહે છે. તથા ખેતરમાં હાથી આદિને બાંધીને તેને બીજોત્પાદનને માટે અગ્ય બનાવવાને જે ઉપકમ થાય છે તેને વિનાશ વિષક ક્ષેત્રે પક એ કહે છે. એવું માનવામાં આવે છે કે હાથીને મૂત્ર, મળ આદિ જે ખેતરમાં પડવું હોય તે ખેતરની બીજેત્પાદન શકિતનો નાશ થઈ જાય છે આ પ્રકારે અહીં બન્ને પ્રકારના ક્ષેત્રપરિકમનું સ્વરૂપ પ્રક્ટ કરવામાં આવ્યું છે.
શંકા– પરિકર્મ અને વિનાશ જે થાય છે તે તે ક્ષેત્રગત પૃથ્વી આદિ દૂને જ થાય છે. તેથી તેને ક્ષેત્રોમાં કહેવાને બદલે દ્રોપકમ જ કહે
For Private and Personal Use Only