Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसत्रे तिस्तु नैरन्तय विस्थापितलोहशलाकानामिव परस्परनिरपेक्षाणामपि स्यादत आह'समागम' इति । षट्प्रदेशिकस्कन्धवत् एकीभूतोयमावश्यक श्रुतस्वन्धः। प्रकृतमुंपसंहरन्नाह-सोऽसौ नोआगमतो भावस्कन्धः, इति । भावस्कन्धः सर्वतोऽपि निरूपित इहि सुचयितुमाह-सोऽसौ भावस्कन्धः, इति ॥सू० ५७ आत्मा में एकरूप होना" यह है। इस तरह सूत्रकारने इस समागमपद से यह स्पष्ट किया है कि नैरन्त र्य रूप में अवस्थापित लोह शलावाओ के समान पास्पर निरपेक्ष सामायिक आदि पड आवश्षकों की समुदयसमिति नोआगम से भावस्कंध नहीं है । (से तं नोआगमओ भारखधे) इस तरह यह नोआगम से भावस्कंध है । (से तंभारख'धे) इस प्रकार भावसकंध का वर्णन किया। . भावार्थ---सूत्रकारने इस सूत्र द्वाग नोआगम को आलित करके भावस्कंध का रूरूप प्रकट किया है। इसमें उन्होंने यह कहा है कि परसर संश्लिष्ट सामायिक आदि छह अध्ययनों के निरन्तर सेवन करने से जो आन्मा में तल्लीनता होनेरूप उपयोग परिणाम होता है और उस परिणाम से जो आवश्यकश्रुतस्कंध निष्पन्न होता है उसका नाम भावस्कंध है। यही भावस्कंध जब सदोरकमुखरस्त्रिका आदि व्यापाररूप क्रिया से विवक्षित किया जाता है। तब वह नोमागम भावस्कंध हैं। स्कंध पदार्थ का ज्ञान आगम उसमें ज्ञाता का उपयोग भाव और जो रजोहरण आदि द्वारा किं, આત્મામાં એકરૂપ થવું", એ અર્થ થાય છે. આ રીતે સૂત્રકારે આ સમાગમ પદના પ્રયોગ દ્વારા એ વાત સ્પષ્ટ કરી છે કે નરન્તર્ય રૂપે અવસ્થાપિત લેહંશલાકાઓની લેઢાની સળીઓની) જેમ પરસ્પર નિરપેક્ષ સામાયિક આદિ છ આવશ્યआनी समुध्यसमिति न भनी अपेक्षा माप२४-५ नथी. (से तं नोआगमओ भावन धे) नमाजमनी अपेक्षा मा .धनु मा ४२नु २१३५ छ. (से तं भावख धे) मा रीते मा१२४धना मन्ने हो - RI समास थाय छे.
ભાવાર્થ--સૂત્રકારે આ સૂત્ર દ્વારા આગમને આશ્રિત કરીને ભાવસ્કન્ધના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. તેમાં તેઓએ એ વાત પ્રતિપાદિત કરી છે કે પરસ્પર સંશ્લીઝ (સંબદ્ધ) સામાયિક આદિ ૬ અધ્યના નિરતર સેવનથી આત્મામાં જે તલ્લીન. તા થવા રૂપ ઉપગ પરિણામ થાય છે અને તે પરિણામથી જે આવશ્યકશ્રુત કન્ય નિષ્પન્ન થાય છે, તેનું નામ ભાવકન્ય છે. એજ ભાવકલ્પને જયારે સદેરક મુહત્તી રજોહરણ આદિ વ્યાપારરૂપ ક્રિયાથી વિવક્ષિત કરવામાં આવે છે, ત્યારે તે આગમભાવસ્ક ધ કહેવાય છે. સ્વધ પદાર્થના જ્ઞાનનું નામ આગમ છે, તેમાં જ્ઞાતાના ઉપયોગ પરિણામનું નામ ભાવ છે, અને જે રજોહરણ આદિવડે થતી ક્રિયા
For Private and Personal Use Only