Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२८
अनुयोगद्वारसूत्रे अथ-अकृस्त्नस्कन्धं निरूपयति. मूलम्-से कि त अकसिणखधे ? अकसिणखधे सो चेव दुपए. सियाइखधे जाव अणंतपएसिए खंधे।से तं अकसिणख धे ।सू०५३॥
जीव में असंख्यात प्रदेश होता है। इस प्रकार असंख्यात प्रदेशरूप से जीव की सर्वत्र तुलाता है । अतः गजो दम्बंधों में बृहत्तरता की असिद्धि है। (से त' कसिणख धे) इस तरह यह कृत्स्नग्कंध का स्वरूप है।
भावार्थ-सूत्रकारने इस स्त्र द्वारा दूसरी तरह से तद्वयतिरिक्त द्रव्याकंध के भेदों का यथन किया है । इन में जो कृतम्नस्कंध है उस में तत् १ जीव और तत्र जीगधिष्ठितशरीरावयवरूपसमुदाय विवक्षित हुआ है। इस तरह हयस्कंध अपने रूप से गजादिस्कंध अपने रूप से अपने २ में पूर्ण हैं। इसलिये ये स्कंध कृतनस्कंध हैं। आत्मा को शास्त्रकारोंने असंख्यात प्रदेशी कहा है। ये प्रदेश चाहे हयाक ध हो चाहे गजस्कंध हो सब में पूर्ण रहते हैं। यही इनकी अपने-अपने स्कंध में पूर्णता हैं। सचिनद्व्यस्कंध में तत्तत् जीवाधिष्ठितशरीर विवक्षित नहीं है वहाँ तो केवल उस शरीर में वर्तमान जीव ही विवक्षित है। इस प्रकार कृत्स्नस्कंध में और-सचित्त द्रव्यस्कंध में अन्तर जानना चाहिये । ॥ सू० ५२ ॥
એક જીવમાં અસંખ્યાત પ્રદેશ હોય છે. આ પ્રકારે અસંખ્યાત પ્રદેશીરૂપે જીવની સર્વત્ર તુલ્યતા (સમાનતા) છે. તેથી ગજાદિ સ્કોમાં અશ્વાદિ સ્કન્ધ કરતાં मपिता सिद्ध थती नथी. (से तं कसिणस्न धे) मा प्रा२नु २४न्धनु २१३५छ. | ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા તયતિરિકત દ્રવ્યસ્કાન ભેદનું બીજી રીતે કથન કર્યું છે. તેમાંથી જે કૃમ્નસ્કન્ધ છે તેમાં તે તે જીવ અને તે તે (હય, ગજાદિ જવાધિષ્ઠિત શરીરવયવ રૂ૫ સમુદાય વિવક્ષિત થયે છે. આવી રીતે હયસ્ક અને ગજાદિ સ્કન્ધ પિતાપિતાને રૂપે પરિપૂર્ણ છે. તેથી તે સ્કન્ધને કૃકલ્પ કહેવામાં આવેલ છે. આત્માને શાસ્ત્રકારોએ અસંખ્યાત પ્રદેશી કહ્યો છે. તે પ્રદેશ ભલે હયસ્કન્ધ હોય અથવા ભલે ગજઔધ હોય બધામાં પૂર્ણ રહે છે એજ તેમની પિતાપિતાના સ્કર્ષમાં પૂર્ણતા છે. સચિત્તદ્રવ્યસ્કન્ધમાં તે તે (અધ, ગજ આદિ પ્રત્યેક જીવાધિષ્ઠિ શરીર વિવક્ષિત થયું નથી, ત્યાં તો કેવળ તે તે શરીરમાં રહેલા જીવની જ વિવિક્ષા થઈ છે. આ પ્રકારનું કૃત્નસ્કન્ધ અને સચિત્ત દ્રવ્યસ્ક ધ વચ્ચેનું અંતર ( a) सभा .. ॥ सू. ५२ ।।
For Private and Personal Use Only