Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अनुयोगचन्द्रिका टीका. सू०२८ लोकोत्तरिकभावावश्यक निरूपणम्
賣
एवं श्रवण करना ये निर्दिष्ट समय पर क्रियमाण होनेसे आवश्यक रूप इनमें बाचक और श्रोताका जो अर्थोपयोग परिणाम है वह भावरूप हैं । इसलिये वाचक और भाता, कि जिनका ग्रन्थों में उपयोग रूप परिणाम लग रहा हैं वे लौकिक भाषावश्यक हैं। तथा लोकको अपेक्षा भारतादिक आगम मी हैं । इन आगमों में उपयुक्त घने हुए वक्ता और ताजन में उस समय विविध प्रकारकी जो क्रिया होती रह हैं वे आगमरूप नहीं हैं क्योंकि श्रुतज्ञान ही आगमरूप माना गया है । इ तरह एकदेश में आगमकी विद्यमानता हे। नेसे भारतादिकका वाचन aण लौकिक भावावश्यक है । चरक चीरिक आदि पाखंडीजनों द्वारा जो होम यज्ञ आदि क्रियाएं की जाती हैं ये सब उनके लिये उनके मान्य सिद्धान्तानुसार अवश्य पर्तव्य हैं इसलिये ये सब क्रियाएँ आवश्यक हैं । इन आवश्यक क्रियाओं के संपादन करते समय उन संपादन कर्ताओं का उपयोग आदि रूप परिणाम उनमें संलग्न रहता है इसलिये ये भाव हैं । इस तरह ये क्रियाएँ भावावश्यक मान ली जाती है । इनका ज्ञान आगम, और संपादन कर्ताओं की करशिर संयोजनादिरूप क्रियाएँ अनागम हैं । इस प्रकार एकदेशमें आ मताका सद्भाव होनेसे आगम के एकदेशकेा आत करके ये क्रियाएँ कुप्रावचनिक भावावश्यक हैं ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
For Private and Personal Use Only
دی
1
અને શ્રવણુ કરવા રૂપ કાર્ય નિર્દિષ્ટ સમયે ક્રિયમાણુ હાવાથી આવશ્યકરૂપ છે. તેમાં વાચક અને શ્રેતાનુ' જે અર્થપયોગ યુકત પરિણામ છે, તે ભાવરૂપ છે. આ કારણે તે ગ્રંથામાં ઉપયેાગ યુકત પરિણામથી યુકત એવાં તે વાચક અને શ્રોતાજના લૌકિક ભાવાવશ્યક રૂપ ગણાય છે તથા લેાકની અપેક્ષાએ મહાભારત આદિને આગમ પણ ગણુવામાં આવે છે. તે આગમામાં ઉપયુક્ત બનેલા વકતા અને ત્રાતાઓમાં તે સમયે વિવિધ પ્રકારની ક્રિયાઓ થતી રહે છે, તે ક્રિયાએ આગમરૂપ નથી, કારણ કે શ્રુતજ્ઞાનને જ આગમ રૂપ માનવામાં આવ્યુ છે. આ રીતે એકદેશની અપેક્ષાએ માગમની વિદ્યમાનતા હૈાવાના કારણે મહાભારત આદિનું વાંચન અને શ્રમણ નાઆગમ લૌકિક ભાવાવણ્યક' રૂપ છે. ચરક, ચીરિક આદિ પાખડીઓ દ્વારા જે યજ્ઞ, હામ, હવન આદિ ક્રિયાએ કરવામાં આવે છે તે તેમના માન્ય સિદ્ધાન્તાનુસાર તેમને માટે અવસ્ય કરવા ચેાગ્ય મનાય છે. તેથી તે બધી ક્રિયાઓને આવશ્યક રૂપ કહેવામાં આવે છે. આ આવશ્યક ક્રિયાએ કરતી વખતે તે ક્રિયાએ કરનાર લેાકાના ઉપયાગ આદિ રૂપ પરિણામ તે આવશ્યક ક્રિયાઓમાં સલગ્ન રહે છે, તેથી મા પ્રકારના ભાવથી યુકત તે ક્રિયાઓને ભાવાવશ્યક રૂપ માનવામાં આવે છે. તે ક્રિયાઆનું જ્ઞાન આગમ રૂપ ગણાય છે. અને તે ક્રિયાઓ કરનારની કર શિર સમૈગ આફ્રિ રૂપ એ અનાગમ રૂપ ગણાય છે. આ પ્રકારે એક દેશમાં આગમતાના