Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
va
अनुयोगद्वारसूत्रे
आगम को आश्रित करके और दूसरा नाआगम को अश्रित करके । इनमें
१४ वे सूत्र में गया है - वैसा ही
आदि ने स्कंध के
से
जान तो लिया है
आगम को आश्रित करके द्रव्यस्कंध का स्वरूप जैसा पीछे आगम को आति करके द्रव्यावश्यक का स्वरूप कहा जानना चाहिये। जिसका तात्पर्य यह है कि जिस साधु स्वरूप को प्रतिपादन करनेवाले शास्त्र को अच्छी तरह परन्तु वह उसमें उपयोग से वर्जित है ऐसा वह साधु rotest ज्ञायकशरीर द्रव्यस्sध, भव्यशरीर द्रव्यस्क ध, व्यतिरिक्त द्रव्यtra इसतरह से ३ तीन प्रकार का है। इनमें पहिले पदबा स्वरूप १६, १७, १८, इन तीन सूत्रो द्वारा पीछे स्पष्ट किया गया है । वहाँ आवश्यक पद की जगह स्कंध पद लगाकर इसे समझलेना चाहिये । इसका सारांश ह है कि स्कंधशास्त्र के ज्ञाता का जो निर्जिव शरीर हैं वह नोआगम की अपेक्षा ज्ञायकशरीर है। तथा आगे जिस शरीर से स्कंधशास्त्र को वह
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
(૧) માગમને આશ્રિત કરીને અને (૨) ના આગમને આશ્રિત કરીને.
આગમના આધાર લઇને દ્રવ્યસ્કન્ધનુ કેવુ' સ્વરૂપ છે તે હવે સમજાવવામાં આવે છે. ૧૪માં સૂત્રમાં આગમના આધાર લઇને દ્રાવક્ષકનું જેવું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એવુ' જ આગમને આશ્રિત કરીને દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ સમ જવું. આ કથનના સ'ક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે સમજવા.
आगम की अपेक्षा
और इन दोनों से
જે સાધુ આદિએ સ્કન્ધના સ્વરૂપનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રને સારી રીતે જાણી લીધું' છે, પરન્તુ તે તેમાં ઉપયાગ પરિણામથી રહિત છે, એવા તે સાધુ આગમની અપેક્ષાએ દ્રવ્યસ્ક ધ રૂપ છે. નાઆગમની અપેક્ષાએ દ્રશ્યસ્કન્ધના ત્રણ પ્રકાર કહ્યા કે (૧) નાયકશરીર દ્રવ્યસ્કન્ધ, (૨) ભયશરીર દ્રવ્યસ્કન્ધ અને (૩) ઉપર્યુકત બન્નેથી યતિરિકત (ભિન્ન એવે!) દ્રવ્યસ્કન્ધ આ ત્રણ પ્રકાશમાંના પહેલા એ પ્રકારનું સ્વરૂપ ત્ર ૧૭ ૧૮ અને ૧૯માં સૂત્રમાં કહ્યા અનુસાર જ સમજવું જોઈએ. ત્યાં ‘આવશ્યક' શબ્દની જગ્યાએ સ્કન્ધ' શબ્દ મૂકવાથી સ્કન્ધ વિષયક કથન ખની જશે. તે સુત્રાના સારાંશ નીચે પ્રમાણે છે અન્ધશાસ્ત્રના જ્ઞાતાનું જે નિજીવ શરીર છે. તે નાઆગમની અપેક્ષાએ નાયકશરીર દ્રવ્યસ્કન્ધ રૂપ છે, તથા જે જીવ ગૃહીત શરીર દ્વારા ભવિષ્યમાં સ્કધશાસ્ત્રના જ્ઞાતા બનવાના છે, તેના શરીરને નાઆગમ ભવ્યશરીર દ્રવ્યસ્કન્ધ રૂપ સમજવુ.
હવે આ બન્નેથી વ્યતિરિક્ત (ભિન્ન) જે દ્રશ્યસ્કન્ધ છે, તેનુ સ્વરૂપ સમજા
For Private and Personal Use Only