Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
अनुयोगबारसो ... टी -शिष्यःपृच्छति-'से किं ,तं' इत्यादि । अथ किं तन कुप्रावचनिकं द्रव्यावश्यकम् ? उत्तरमाह-कुप्रावचनिक-कुस्सितं प्रवचनं येषां ते कुम पचनाः, कुत्सितत्वं चाय प्रवचनस्य मोक्षानुषयोगित्वाल, तेपाभिदं कुप्राबचनिपम् द्रव्यापक्ष्यकमेवं विज्ञेयम-य इमे चरकाचीरिकचर्मस्खण्डिक-मिक्षीप्ड-पाण्डुराङ्गगीतमगोप्रतिकगृहिधर्मधर्मचिन्तकाविरुद्धविरूद्धवृद्धभावकप्रभृतयः... पाप
स्थाः, तत्र-चरकाः घाटिवाहकाः-पृथबद्धाः सन्तो ये मिक्षां चरन्ति ते चरकार, अथवा-भुजाना ये चरन्ति ते चरकाः । चीरिकारध्यापतितवस्त्रखण्डधारकाः, चर्मस्खण्डिका-चर्मक्सना, यहा-चर्ममा सर्वोपकरणा', भिक्षोष्डा ये मिक्षालब्धमेवान्नादिकं भुञ्जते न तु स्वपालितगवादीनां दुग्धादिकं, ते मिक्षोपडा दवावस्सयं) उपलेपन क्रिया करते हैं, संमार्जन क्रिया करते हैं, दुग्ध एव गन्धों दक आदि से ग्नान क्रिया करते हैं, पुष्पपूजा करते हैं, धूपपूजा करते है, चन्दन से उनका उपलेपन करते हैं उन पर माला चढाते हैं, इत्यादिरूप जो द्रध्यावश्यक करते हैं वह सव कुप्रायचनिक द्रव्यावश्यक है। इस प्रकार पूर्व प्रक्रान्त द्रव्याश्यक का यह स्वरूप है।
जो समुदायरूप में एकत्रित होकर भिक्षा मांगते हैं घे चरक हैं । अथवा खाते २ जो चलते हैं वे चाक हैं मार्ग में पड़े हुए दखखंडों को जो पहना करते हैं वे चीरिक हैं। चमडे को यस्वरूप में पहनते हैं अथवा चमडे के ही समस्त उपारण जिनके होते हैं उनका नाम चर्मखंडिक है। भिक्षा में प्राप्त हुए अन्न से ही जो अपनाउदर पूर्ण करते हैं-अपने घर में पालित गाय आदि के दुग्धादिक से नहींदवावस्सयं) [या ४२ छ, समान या ४२ छ, ६५, आधी माह વડે સ્નાન કરાવવાની ક્રિયા કરે છે, લે વડે પૂજા કરે છે, ધૂપપૂજા કરે છે, ચદન વડ તેનું ઉપલેપન કરે છે, તેમના પર માળાઓ ચડાવે છે, ઈત્યાદિ પ્રકારના જે દ્વવ્યાવશ્યક કરે છે તે સઘળા દ્રવ્યવશ્યકને કુપ્રવચનિક દ્રવ્યાવશ્યક કહે છે. પૂર્વ પ્રસ્તુત કુપ્રવચનિક દ્રવ્યાવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ છે હવે ચરક આદિ પદને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે–જેઓ સમુદાયરૂપે એકત્ર થઈને ભિક્ષા માગે છે તેમનું નામ ચરક છે. અથવા ખાતાં ખાતાં જેઓ ચાલે છે. તેમને “ચરક' કહે છે. માર્ગ પર પડેલા વસ્ત્રખંડોને એકત્ર કરીને જેઓ તે વખંડોને ધારણ કરે છે પહેરે છે–તેમને “ચીરક કહે છે, ચામડાને જ વરૂપે પહેરનાર અથવા ચામડાનાં જ ઉપકરણે રાખનારને ચર્મખંડિત કહે છે.
ભિક્ષામાં પ્રાપ્ત થયેલા અન્નથી જ જેઓ પિતાનું પેટ ભરે છે-પિતાને ઘેર પામેલી ગાય આદિના દૂધ આદિથી જે પિતાનું પેટ ભરતે નથી તેને ભિક્ષેડ
For Private and Personal Use Only