Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका. सू०२२ तद्वयतिरिक्तलोकोत्तरिगद्रव्यावसकनिरूपणम् १५७ प्रद्वितस्तत्प्रदीपितवह्वीराजप्रासादसहित समस्तमपि तन्नगरं ददाह । ततो राज्ञा स वणिग्दण्डितो नगराद् निष्कासितश्च । : तथा त्वमपि अविधिप्रवृत्तस्य अस्य प्रशंसां कुर्वन् आत्मानं संघ च विना शयसि । यदि पुनस्तपमेनं शिक्षयसि, तदाऽपर नृप इव स्वपरकल गणकारको भविष्यसि । तथाहि- .
. आसीत्कश्चिद् राजा, यो हि तथाविधकर्मकारिणं कंचीदेकं वणिज समाहूब प्रोक्तवान्–दि तव पद्मरागमणिमिरनेस्तर्पणमावश्यकं, तर्हि वने गत्वा को भी स्वाहा करदिया । राजा ने जब परिस्थिति का विचार किया तो अपने भज्ञानना पर उसे बडा पश्चात्ताप हुआ । अन्तमें उसने उस वणिक् को दण्डित करअपने नगर स बाहिर निकाल दिया। इसी प्रकार आप भी अविधि में प्रवृत्त हुर इस साधु की जो प्रशंसा करते हैं-वह आप का आर संघ का विनाशक है। यदि इस संघ में आप किसी एक को भी शिक्षित करदे तो आपका यह कार्य एक दूसरे राजा की तरह स्व और पर का कल्याणकारक होगा-सुनिये-एक राना था। उसके राज्य में भी इसी अग्निभक्त वणिक की तरह एक वणिक रहता था। वह भी प्रतिवर्ष पद्मरागमणियों को घर में भरकर उसमें आग लगा देता था और इस तरह से अग्नि का संतर्पित किया करता था । जब राजा को उसकी इस बात का पता लगा-व उसे बुलाकर उसने कहा कि यदि पद्मरागमणियों से अग्नि को संतर्पित करना तुम्हारे लिये आवश्यक है-तो तुम यह कार्य नगर में रह લેવાનું કાર્ય મુશ્કેલ બની ગયું. તે આગની જવાળાઓમાં રાજમહેલ સહિત આખું નગર ભસ્મીભૂત થઈ ગયું. જ્યારે રાજાએ આ પરિસ્થિતિના કારણને શાંત ચિત્ત વિચાર કર્યો ત્યારે તેને પિતાની અજ્ઞાનતાને માટે પશ્ચાત્તાપ થયે. તેણે તે વણિકને સજા ફરમાવીને પિતાના નગરમાંથી હાંકી કાઢયે. તે રાજાની જેમ આપ અવિધિમાં-પાપાચારમાં પ્રવૃત્ત થયેલા આ શઠ સાધુની જે પ્રશંસા કરી છે, તે આપને અને સંઘને વિનાશ કરનારી નિવડશે. જે આપ આ સંઘમાંથી એવા એક સાધુને પણ શિક્ષા કરીને હાંકી કાઢશે. તે આપનું તે કાર્ય એક બીજા રાજાના કાર્યની જેમ વ અને પરનું કલ્યાણ કરનારું થઈ પડશે. હવે તે સંવિગ્ન ગીતાર્થ સાધુ તે રાજાની કથા તે આચાર્યને કહી સંભળાવે છે , - કોઈ એક રાજાના નગરમાં ઉપર્યુક્ત અગ્નિભક્ત વણિક જે એક વણિક રહેતું હતું. તે પણ અગ્નિદેવને તૃપ્ત કરવા નિમિત્તે પ્રતિવર્ષ પિતાના ઘરમાં પધરાગમણિઓ ભરીને ઘરને આગ લગાડી દેતા હતા જ્યારે રાજાને તેની આ વાતની ખબર પડી ત્યારે તેણે તે વણિકને પોતાની પાસે બોલાવીને આ પ્રમાણે ચેતવણી આપી-જે પધરાગ મણિઓ ઘરમાં ભરીને તેને આગ લગાડીને તમે અગ્નિદેવને
For Private and Personal Use Only