Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगवन्द्रिका टीका २४ भाषावश्यकस्वरूपनिरूपणम् श्यकार्थज्ञस्य आवश्यकोपयोगपरिणाम आगमता भावावश्यकम् । साध्वादिस्तु तादृशपरिणामवस्वादुपचारादागमतो भावावश्यकमुच्यते। ___इदमावश्यकोपयोगपरिणामरूपं भावावश्यकं धर्मपदवाच्यं भवति, श्रुत धर्मान्तर्गतत्वादत्र जिनाज्ञायाः सत्त्वात् । जाती है। अतः वे भी धर्मपदवाच्य नहीं हो सकती है। इसलिये उस लोकातरिक द्रत्यावश्पक में भी निर्जराजनकत्व का अभाव होने से जिन भगवान की आज्ञा उसे मान्यता प्रदान करने की-वह आराधना करने योग्य है इस प्रकार की नहीं हैं। इस प्रकार यह आग्.म भावावश्यक, का वर्णन किया। ____ भावार्थ--यह सूत्रकारने पहिले ही अट करदिया है कि विवक्षित क्रिया के अनुभव से युक्त अर्थ का नाम भाव है। अर्थात् जो आवश्यक शास्त्र का ज्ञाता है और उसमें उपयोग से युक्त है-ऐसा साध्वादिरूप अर्थ भावावश्यक है। इस भावावश्यक के दो भेद हैं–? एक आगम भावावश्यक और दूसरे नोआगम भावावश्यक । आगम भावावश्यक में ज्ञाता का उपयोग रूप परिणाम आगमरूप माना गया है। अतः वह परिणाम आगम की अपेक्षा भावावश्यक होने से आगम भावविश्यक है। साध्वादिको कि जो आवश्यकशास्त्र के ज्ञाता होकर उसमें उपयुक्त बने हुए हैं जो आगमभावावश्यक वहा जाता है वह उस परिणाम की अभेद विवक्षा से कहा जाता है। जिन भगवान् ने इस आगमभावावश्यक को ही धर्मपदवाच्य होने के कारण उपादेय ક્રિયાઓ કરતા હોય છે. તે કારણે તેમની તે ક્રિયાઓ ધ પદવાણ્ય (ધર્મ કહી શકાય એવી) હેતી નથી. તેથી એ લેકેરરિક દ્રવ્યાવશ્યકમાં પણ નિજ રાજકત્વનો અભાવ હોવાથી જિન ભગવાને તેમને આરાધના કરવા ગ્ય કહી નથી. આ પ્રકાર આ સૂત્ર દ્વારા આગમ ભાવાવશ્યકનું સ્વરૂપે પ્રગટ કરવામાં આવ્યું છે. ' ,
ભાવાર્થ–સૂત્રકારે એ વાત તે આગળ પ્રકટ કરી દીધી જ છે કે. વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુકત અર્થનું નામ ભાવ છે. એટલે કે જે સાધુ આવશ્યક શાશાને જ્ઞાતા છે અને તેમાં ઉપયુક્ત (ઉપગ પરિણામથી યુક્ત) છે, એવા સાધુ આદિ રૂપ અર્થને ભાવાવશ્યક કહે છે. આ ભાવાવશ્યકના બે ભેદ બતાવ્યા છે (૧) આગમ ભાવાવશ્યક અને (૨) આગમ ભાવાવશ્યક.
આગમ ભાવાવશ્યકમાં જ્ઞાતાના ઉપગ રૂપ પરિણામને આગમ રૂપ માનવામાં આવેલ છે. તેથી તે પરિણામ આગમની અપેક્ષાએ ભાવાવશ્યક રૂપ હેવાથી તેને આગમ ભાવાવશ્યક કહેવામાં આવ્યું છે. સાધ્વાદિકે કે જેઓ આવશ્યક શાસ્ત્રના જ્ઞાતા હોવાની સાથે સાથે તેમાં ઉપયુકત બનેલા તેમને જ જે આગમ ભાવાવશ્યક કહેવામાં આવે
-
For Private and Personal Use Only