Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
अनुयोगचन्द्रिका टीका.सू०२६ लौकिक भावावश्यकनिरूपणम् भवति, श्रोताऽपि च श्रवण-गात्र संयतत्व-करसंपुटीकरणादिनियावान् भवति । एवं तयोः क्रियावत्वेन नो भागमत्वम्, 'किरियाऽऽगमो न होइ" इति वचनात् । क्रियारूपे देशे आगमत्वाभावाद् नोआगमत्वमपि । अत्र ना शब्दस्य देशनिषेधव धकत्वात । लोके भारतादावागमत्वं व्यवहियते, तस्माद्देशत आगमोऽत्यपि । तस्मात् पूवालऽपराह्ने यथानिर्दिष्टकाले भारताधुपयुक्तो यदवश्यं भारतादिकं वाचति शृणं ति वा, तसाचनं श्रवणं च लौकिकं भावावश्यक मिति बाचते समय भाषण क्रिया से, पुस्तक के पन्नों को पलटने आदिरूप क्रिया से, और निज हाथ से इशारा करने रूप अभिनय क्रिया से युक्त होता है। तथा जो श्रोता होते हैं। वे भी श्रवण क्रिया से शरीर को संयत करनेरूप क्रिया से और दोनों हाथों को जोडे रहनेरूप क्रिया से युक्त होते हैं। इस तरह की इन दोनों की इन क्रियाओं में आगमता नहीं है-क्यों कि "किरिया- आगमो न होइ" प्रिया आगम नहीं होती है ऐसा सिद्धात का वचन है। इसलिये क्रियारूप देश में आगमता का अभाव होने से नोआगमता भी हैं । यहां नो शब्द देशनिषेधका बोधक है। परन्तु लोक में महाभारत आदि ग्रन्थों में आगमता का व्यवहार होता है-इसलिये इनमें आगमता भी है। इस तरह क्रिया में आगमता का सद्भाव होने से वहीं आगमता का सद्भाव और कहीं आगमता का अभाव बन जाने से नो एकदेश से आगमता बन जाती है। इस प्राार यथा निर्दिष्ट पूर्वाह्न और आराध काल में भारतादि में उायुक्त हुए व्यक्ति आदि का जा उनका वाचना और सुननारूप आरપાનાંઓ ફેરવવાની ક્રિયાથી યુકત હોય છે, તથા શ્રોતાઓ તે શ્રવણ કરવા રૂપ ક્રિયાથી, શરીરને સંયત કરવા રૂપ ક્રિયાથી અને બંને હાથને જોડી રાખવા રૂપ ક્રિયાથી યુકત હોય છે. આ પ્રકારની વકતા અને ઘાતાની તે ક્રિયાઓમાં આગમतान। सहमा डात नथी ४।२९५ "किरिया आगम न हाइ" " [340 આગમરૂપ હોતી નથી,” આ પ્રકારનું સિદ્ધાન્તનું કથન છે. આ પ્રકારે ક્રિયા રૂપ દેશમાં આગમતાનો અભાવ હોવાથી તેમાં નૈ આગમતાને પણ સહભાવ હોય છે. અહીં “ના” શબ્દ દેશ નિષેધન (અંશત નિષેધન) બોધક છે. પરંતુ લેકમાં મહાભારત આદિ ગ્રંથોમાં આગમતાને વ્યવહાર થાય છે, તે કારણે તેમનામાં આગમતાને સદૂભાવ પણ રહે છે. આ રીતે ક્રિયામાં આગમતાને અભાવ અને મહાભારત આદિમાં આગમતાને સદભાવ હોવાથી એટલે કે એક પ્રકારે આગમતાને સદુભાવ હોવાથી તેમાં નોઆગમતા (એક દેશની અપેક્ષાએ આગમતા) સિદ્ધ થાય છે. આ પ્રકારે યથા નિર્દિષ્ટ પૂર્વાહન કાળમાં મહાભારત આદિમાં ઉપયુક્ત (ઉપગ પરિણુમથી યુકત) થયેલ વ્યકિતનું જે તેમના વાચન અને શ્રવણ રૂપ
For Private and Personal Use Only