Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २४ भावावर यकस्वरूपनिरूपणम् ___टीका--शिष्यः पृच्छति—'से किं तं आगमओ भावावस्सय' इति । अथ किं तद् आगमतो भावावश्यकम् ? उत्तरमाह-'आगमओ भावावस्सय' इत्यादि। आगमतो भावा श्यक ज्ञारक उपयुक्तः । अयमर्थः-आवयक आ .३२क पदार्थज्ञरत जनित-संवेगेन विशुध्यमानपरिणाम तत्र चोपयुक्तः साध्वादिरागमतो भावावश्यकम् । आवश्यकार्थज्ञानरूपस्यागमस्यात्र सत्त्वात् । भावेश्चात्रावश्यकार्थज्ञानजनितोपयोगवत्त्वात्, भावमाश्रित्यावश्यकमिति व्युत्पत्तेः । इदमुक्तं भवति-आव
___ उत्तर--(आगमओ भावा स्सयं जाणयउवउत्ते) आवश्यकसूत्र के अर्थ को जानने वाला ऐसा उसमें उपयोगयुक्त बना हुआ साध्यादि कि जिसके परिणाम संवेग से विशुद्ध बन रहे हैं आगमतः भावाकक है। क्योंकि इसमे आवश्यक सूत्र के अर्थज्ञानरूप आगमका सद्भाव हो रहा है। यद्यपि आइया के अर्थज्ञान से जनित जो उपयोग है. उसका नाम भाव है। और इस भाव को आश्रित करके जो आवश्यक है वह मावावश्यक है, इस प्रार की व्युत्पत्ति से आवश्यक अर्थ के ज्ञाता का आवश्यक में उपयोगरूप बना हुआ परिणाम, आगम से भावावश्यकरू! ठहरता है फिर भी जो साध्वादि को भावा एकरूप में कहा जाता है वह इस प्रकार के परिणाम से युक्त हने के का ण उपचार से कहा जाता हैं ऐसा जानना चाहिये । आश्यक में जो यह उपयोग परिणाम
से किं तं आगमओ भावावस्सयं" त्या:
શબ્દાર્થ–હે ભગવન આગમને આશ્રિત કરીને (આગમની અપેક્ષાએ) ભાવ આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
उत्तर-(आगमओ भावावरसयं जाणय उवउत्ते) मा१श्य सूत्रना अथ ने જાણનારો અને તેમાં ઉપયોગ યુકત બનેલે સાધુ કે જેના પરિણામે સંગને લીધે વિશુદ્ધ બની રહ્યા હોય છે, તે આગમની અપેક્ષાએ ભાવાવશ્યક હોય છે, કારણ કે એવા સાધુમાં આવશ્યક સૂત્રના અર્થજ્ઞાન રૂપ આગમનો સદૂભાવ થઈ રહ્યો હોય છે. જો કે આવશ્યકના અર્થજ્ઞાનથી જનિત જે ઉપયોગ છે તેનું નામ ભાવ છે, અને તે ભાવને આશ્રિત કરીને જે આવશ્યક છે, તેનું નામ ભાવાવશ્યક છે, આ પ્રકારની વ્યુત્પત્તિ અનુસાર આ શ્વક અર્થના જ્ઞાતાનું આવશ્યકમાં ઉપયોગયુકત બનેલું પરિ. ણામ (વૃત્ત) આગમની અપેક્ષાએ ભાવાવશ્યક રૂપ પ્રતિપાદિત થાય છે, છતાં પણ જે સાધુ આદિને ભાવાવશ્યક રૂપ કહેવામાં આવેલ છે તે આ પ્રારના પરિ. ણામથી યુદત હોવાને કારણે ઔપચારિક રીતે કહેવામાં આવ્યું છે, એમ સમજવું.
For Private and Personal Use Only