Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
"
अनुयोगचन्द्रिका टीका. सू० २१ कुप्रावचनिकडन्यावर कनिरूपणम् १४९ भवनपतिविशेषस्य वा यक्षस्य वा भूतस्य वा यक्षोभूतौ चन्तरविशेषौ मुक*दस्य नारायणस्या, आर्यायाः आर्या देवी विशेषः, तस्या वा दुर्गा:सिंहारूढामहिषासुरं हतुं तदुपरिनिहितैकचरणा दुर्गा तरया वा कोड क्रियायाः = महिषकुट्टनपरा को क्रिया तया बा, उपलेपन संमार्जनावर्ष णधूपपुष्पगन्धमाल्यादिकानि द्रव्यावश्यकानि कुर्वन्ति । तत्र उपलेपनम् = नवनीताद्युपलेपः, सम्मार्जनं= बनखण्डेन संशोधनम्, आवर्षणम् = दुग्ध - गन्धोदकादिना रूपतम्, पुष्पं = पुष्पैः पूजनम्, धूपः = धूपदानए, गन्ध : = चन्दनाद्यनुलेपनम्, माल्य = मालापरिधापनम्, एतान्यादौ येषां तानि तथा द्रव्यावश्यकानि कुर्वन्ति । अयं भावः य इमे चरकचीरिकादयः पापण्डस्थाः कल्ये प्रादुष्प्रभा तर जन्यादिक्रमेण समुत्थाय इन्द्राकुबेर का नाम है । भवनपति विशेष नागकुमार का नाम नाग है । यक्ष और भूत ये व्यन्तरदेवविशेष हैं । नारायण का नाम मुकुंद है । दुर्गा नाम की एक देवी है। जिसकी सवारी सिंह पर है । महिषासुर को मारने के लिये इसका एक चरण सिंह पर रखा रहता है - इसरूप में इसकी मूर्ति बनी हुई होती है। कोट्टक्रिया नाम की भी एक देवी होती है। जिसने महिषासुर का नाश किया है। नवनीत - मक्खन आदि का इन पर उपटन करना इसका नाम उपलेपन है । वस्त्रखंड से इनको झाडना पंछना इसका नाम सम्मार्जन है । दुग्ध एवं गन्धोदक से इन्हें नहलाना इसका नाम स्नपन हैं । तात्पर्य कहने का यह है कि जो चरक चीरक आदि पाषण्डस्थ प्रातःकाल आदि के વિશેષને માટે વપરાયા છે. વૈશ્રણવ એટલે કુબેર નામના લેપાલ- દસ પ્રકારના ભવનપતિ દેવામાં જે નાગકુમાર દેવા છે તેમને અહીં “નાગ” કહેવામાં આવેલ छे. यक्ष मने भूत. या जन्ने व्यन्तर नियना हेवा छे. "भुङ्कुह" मेरो नारायशु (विषणु लगवान), 'दुर्गा” या नामनी हेवी है. ते सिड पर सवारी रे छे. મહિષાસુરને મારનારી આ દેવીની એવી મૂર્તિ બનાવવામાં આવે છે કે જેના એક ચરણુ મહિષાસુર પર અને ખીન્ને સિંહ પર રહેલા ડાય છે. ‘“કેટક્રિયા’ આ નામની પણ એક દેવી હાય છે, જેણે મહિષાસુરના ત્રÖસ કર્યાં હતા.
હવે ઉપલેપન આદિ પદ્માના અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે-ઉપર્યુકત દેવદેવીએની સ્મૃતિ પર માખણ આદિત્તુ ઉપરન (લેપન) કરવુ તેનું નામ ઉપલેપન છે. વસ્ત્રના કકડા વડે તેમની કૃતિઓને લૂછવી અથવા આપટવી તેનું નામ સ’માજન છે. દૂધ અને ગન્ધાદક (સુગન્ધયુકત જળ) આદિ વડે તેમની સ્મૃતિ ને નવરાવવી તેનું નામ ‘રૂપન’ છે.
આ સઘળા કથનનેા ભાવાર્થ એ છે કે ચરક. ચીરિક આદિ ઉપર્યું કત પાષઙસ્થા (પાખડીએ) પ્રાત:કાળ આદિ સમયે ઇન્દ્રાદિકાની પ્રતિમાએનુ' ઉપલેપન આફ્રિ
For Private and Personal Use Only