Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २० लौकिकद्रव्यावश्यक निरूपणम् १४१ ધારના રોજ સિદ્યાપિ ગામામાવાવ હર્વથા નોગામત્વ, નોશાત્ર सर्वथा आगमनिषेधे वर्तते । तदेतत् लौकिकं द्रव्यावश्यकं वर्णितम् ॥६० २०॥ आगमता आजाती है । इस प्रक र सर्वथा आगम के अभावजन्य द्रव्याव याता इनमें होने से लौकिक द्रध्यावश्यकता इनमें बन जाती है। इस तरह से लौकिक द्रव्याः श्यफ का स्वरूप वर्णन है।
भावार्थ---इस मूत्रद्वारा सूत्रकार ने तद्वयतिरिक्त लौकिकद्रव्यावश्यक का स्वरूप बतलाया है। उसमें संसारीजनोंद्वारा जो भी मांगलिक कृत्य हैं कि जिन्हें करना आवश्यक होता है वे सब लौकिक द्रव्यावश्यक हैं। मंगल निमित्त सर्पयो का क्षेप करना दूर्वा का संसार कार्यों में उपयोग करना. दहीं आदि का किसी शुभ कार्य के निमित्त भक्षण करना आदि सब द्रव्यावश्यक हैं । र द्यपि इन लौकिक आषश्यक पर्याय के प्रति कोई संबंध नहीं है फिर भी इन्हें द्र २३ क का अर्थ अधानभूत आवश्यक मानकर द्रव्यावश्यकरूप माना गया है। इन लौकिक कार्यो में आगम का सर्वथा अभाव रहता है। अतः ये नोआगमरूप हैं ।सूत्र२०॥
વ્યાવશ્યકરૂપ કહે છે આ પ્રકારને કથાવશ્યકનો અર્થ પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રકારે રાજેશ્વરાદિના સંસાર કારણભૂત મુખધાવન આદિ કાર્યોમાં પ્રભાવશ્યકતા ઘટિત થઈ જાય છે. આ મુખધાવનાદ કૃત્યમાં પ્રસિદ્ધિની અપેક્ષાએ પણ આગમરૂપતા નથી. તે કારણે તે ક્રિયાઓમાં આગમનો અભાવ હોવાને લીધે નો આગમતા સિદ્ધ થાય છે. આ પ્રકારે આગમના સર્વથા અભાવ જન્ય દૂ૦થાવશ્યકતા તેમનામાં હોવાથી તેમનામાં લૌકિક દ્રવ્યાવશ્યકતા હોવાની વાત સિદ્ધ થઈ જાય છે દ્વવ્યાવશ્યકતાના - સ્વરૂપતું આ પ્રકારનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે.
ભાવાર્થ–આગલા બે સત્રમાં (૧૭ અને ૧૮ મા સૂત્રમાં જ્ઞાયક શરીર કળા વશ્યક અને ભવ્ય શરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવ્યું. હવે તે બનેલી ભિન્ન એવા દ્રવ્યાવશ્યકની પ્રરૂપણ કરવામાં આવે છે. આ સત્ર દ્વારા તેના પ્રથમ ભેદરૂપ લૌકિક દ્રવ્યાવશ્યકનું વરૂપ બતાવવામાં આવ્યું છે. સંસારી જીવે દ્વારા જે જે માંગલિક ક્રિયાઓ કરવાનું આવશ્યક માનવામાં આવે છે. તે સઘળી ક્રિયાઓ ને લૌકિક દ્રવ્યાવશ્યક કહેવામાં આવે છે. મંગળ નિમિત્તે સરસવ આદિને પ્રક્ષેપ કરે, દૂર્વા (દર્ભ)ને માંગલિક કાર્યોમાં ઉપગ કરે. કોઈ શુભકાર્યને નિમિત્તે દહીં આદિનું ભક્ષણ કરવું. વગેરે ક્રિયાઓને લૌકિક વ્યાવશ્યક કહે છે. જો કે આ લૌકિક આવશ્યક કૃત્યોને આવશ્યકપર્યાયની સાથે કેઈ સંબંધ નથી. છતાં પણ દ્રવ્યાવશ્યકને અર્થ અપ્રધાનભૂત આવશ્યક માનીને તેને દ્રવ્યાવશ્યકરૂપ માનવામાં આવેલ છે. આ લૌકિક કાર્યોમાં આગમને સર્વથા અભાવ રહે છે. તેથી તેઓ એ આગમરૂપ છે. સૂ૦ ૨૦
For Private and Personal Use Only