Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Mondanbi
१२६
अनुयोगद्वारसूत्रे ' सम्प्रत्युपसंहरन्नाह-'से तं जाणयसरीरदव्यावस.य' इति । तदेतत् ज्ञा' क शरीरद्रव्यारश्यकं वर्णितम् । इति ॥ मू० १७॥ हैं । इतना वथन कर अब सूत्रकार इसका उपसंहार व रते हुए कहते हैं वि.(से तं जाणयसरी दव्या स्सयं) इस प्रकार पूर्वोक्त · ज्ञार कशरीरद्रध्यावश्यक का यह वर्णन है।
. ' भार्थ-सूत्रकारने इस सूत्र द्वारा ज्ञायकशरीर द्रव्यावश्यक का स्वर प वर्णन किया है। यह बात पहिले स्पष्ट की जा चुकी हैं कि भूत या भवियतका कारण ही द्रा होता है। अतः जो साधु आदि आश्यत्र शास्त्र को जान रहा है परन्तु उसका उसमें उपयोग नहीं है ऐसा वह साधु आदि का जीव. द्रव्यावश्यक है। इस द्रव्यावश्यक वा भेद ही नोआगम द्रव्या ३५व है। जिस साधुने पहिले आवश्यक सूत्र का सविधिज्ञान प्राप्तकर लिया था और जब वह पर्यापान्तरित हो है तो उसका वह निजी व शरीर आवश्यक मूत्र के ज्ञान से सर्वथा अभावविशिष्ट होने के कारण ही नोआगमज्ञायकशरीरद्रपादक है । आगमज्ञान जिस में बिलकुल नहीं है ऐसा वह इ.रीर उस आगम के ज्ञाता का है कि जिसने उस आगम को जाना तो था परन्तु वह उसमें उपयोग से विही। था। इस तरह नोआगमनाय .रीर द्रव्यावश्यक पदों के अर्थ से वह निर्जीव शय्यादिगत साधु का शरीर नोआगमज्ञायक પ્રયોગ કરીને એ વાતનું પ્રતિમાદન કરવામાં આવયું છે કે જયારે આયુકર્મને ક્ષય થાય છે ત્યારે જ પ્રાણીઓનાં પ્રાણ શરીરમાંથી નીકળી જાય છે. "
वे सूत्रा२ मा सुत्र ५सार ४२di | प्रमाणे ४ छे-(से तं जाणय सरीरदब्वावस्सयं) मा २ पूर्वाहत ज्ञाय: शरी२ २८य.१२यनु २१३५ छे.
આ ભાવાર્થ સૂત્રકારે આ સુત્રદ્વારા જ્ઞાયક શરીર દ્રવ્યાવશ્યકના રવરૂપનું વર્ણન કર્યું છે. એ વાત તે પહેલા સ્પષ્ટ કરવામાં આવી ચુકી છે કે ભૂત અથવા ભવિષ્ય પર્યાયનું કારણું જ દ્રય હોય છે તેથી જે સાધુ આદિ આવશ્યકશાસ્ત્રને જાણી ગયાં છે પણ તેમાં તેને ઉપયોગ નથી એટલે કે જે અનુપયુક્તતા સં૫-ન છે, એવાં તે સાધુ આદિને જીવ પ્રભાવશ્યક કહેવાય છે.
"नाद्रमावश्या" मा दयावनी समेह .
જે સાધુએ પહેલાં આવશ્યક સૂત્રનું સવિધિ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. એવા સાધુને જીવ જયારે. મનુષ્યપર્યાયમાંથી નીકળીને અન્ય પર્યાયમાં ચાલ્યા જાય છે. ત્યારે તેનું તે નિર્જીવ શરીર આવક સૂત્રના જ્ઞાનથી સર્વથા અભાવવિશિષ્ટ સહિત) થઈ જાય છે. તે કારણે તેનાતે નિર્જીવ શરીરને અને આગમજ્ઞાયક શરીર દ્વવ્યાવશ્યક રૂપ કહેવામાં આવે છે. આગમજ્ઞાન જેના બિલકુલ નથી. એવું તે શરીર તે આગમજ્ઞાતાનું છે કે જેણે તે આગમને જાણે તે હતું પણ તે તેમાં ઉપયાગથી વિહીન (અનુપયુકત) હતું. આ રીતે આગમ જ્ઞાયક શરીર
For Private and Personal Use Only