Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०८
अनुयोगदारसूत्रे च," इत्यादि । तस्य एवमेव-नैगमवदेव एको देवदत्तादिरनुपयुक्त आगमत एकं द्रव्यावश्यकम, दावनुपयुक्तौ आगमतो द्वे द्रव्यावश्यके, त्रयाऽनुपयुक्ता अगमतस्त्रीणि द्रव्यावश्यकानि । एवं यावन्तोऽनुपयुक्तास्तावन्ति आगमतो द्रव्यावश्यकानि विज्ञातव्यानि । विशेषार्थप्रतिपादकतया नैगमव्यवहारयोः साम्यम्, अतःक्रमप्राप्त संग्रहमतिक्रम्य ग्रन्थलाघवार्थ व्यवहारं पन्यासो नैगममनुकृतः । सम्प्रति कौन सा जीवद्रव्य संसारी जीव या मुक्त जीव ? इस तरह यह ०५वहार नय वहाँ तक भेद करता चला जाता है कि फिर जिस से और भेद नहीं हो सके । जिस विधि से संग्रह किया जाता है उसी विधि से उनका विभाग किया जाता है । इस प्रकार नैगमन्य की तरह ही अनुपयुक्त. एक देवदत्त आदि व्यक्ति आगम द्रव्यावश्यक है। अनुपयुक्त दो व्यक्ति दो आगम द्रच्यावश्यक हैं। अनुपयुक्त तीन व्यक्ति तीन आगम द्रव्या इयक हैं। इस तरह जितने भी आगम में अनुपयुक्त व्यक्ति हैं वे सब उतने ही आगम द्रव्यावश्यक हैं। जिस प्रकार विशेषरूप अर्थ की प्ररूपणा नैगमनय करता है उसी प्रकार से उसकी प्ररूपणा व्यवहारनय भी करता है-एता ता इन दोनों में समानता है। इसीलिये सूत्रकारने क्रमप्राप्त संग्रहनय को छोडकर शास्त्र की लघुता निमित्त व्यवहारनय का उपन्यास संग्रहनय से पहिले और नैगमनय के पीछे किया है। संग्रहनय की विचारधारा के अनुसार आगम द्रव्यावश्यक एक ही है-वह इस प्रकार से सामान्य मात्र को विषय करनेवाला जो पराજે જીવદ્રવ્ય સત્ હોય તે કયું છવદ્રવ્ય એવું છે-સંસારી જીવદ્રવ્ય એવું છે કે મુકત જીવદ્રવ્ય એવું છે ? આ પ્રકારે આ વ્યવહારનય ત્યાં સુધી ભેદ કરતે જ જાય છે કે છેવટે એમાંથી અન્ય કોઈ ભેદ પાડી શકાય જ નહીં. જે વિધિથી સંગ્રહ કરવામાં આવે છે, એજ વિધિથી તેમને વિભાગ કરવામાં આવે છે. આ પ્રકારે ગમનયની જેમજ અનુપયુકત એક દેવદત્ત આદિ વ્યકિત એક આગમ દ્રવ્યાવશ્યક છે. અનુપયુકત બે વ્યકિત બે આગમવ્યાવશ્યક છે. અનુપયુકત ત્રણ
વ્યકિત ત્રણ આગમદ્રવ્યાવશ્યક છે. એ જ પ્રમાણે જેટલી આગમમાં અનુપયુકત વ્યકિતઓ હોય, એટલાં જ આગમદ્રવ્યાવેશ્યક સમજવા. જે પ્રકારે ગમન વિશેષ ૩૫ અર્થની પ્રરૂપણ કરે છે, એ જ પ્રમાણે તેની પ્રરૂપણું વ્યવહારનય પણ કરે છે. એટલા પુરતી એ બનેમાં સમાનતા છે. તે કારણે સૂત્રકારે ક્રમ પ્રાપ્ત સંગ્રહનયને છેડીને શાસ્ત્રની લઘુતાને નિમિત્તે નૈગમનયની પછી અને સંગ્રહના પહેલાં વ્યવહારનયને ઉપન્યાસ કર્યો છે.
સંગ્રહાયની માન્યતા અનુસાર આગમકવ્યાવશ્યક એક જ છે. તે આ પ્રમાણે . સમજવું-સામાન્ય માત્રને વિષય કરનારે જે પરામર્શ (અભિપ્રાય-માન્યતા) છે, તેને
For Private and Personal Use Only