Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११२
अनुयोगद्वारसत्रे 'संप्रति सुखविवर्तोऽस्ति' इत्यादि । अनेन वाक्येन हि वर्तमानक्षणवति सुखाख्यं पर्यायमात्र प्रदर्श्यते । तस्य मते-एको देवदत्तादिः अनुपयुक्तः, आगमत एकं द्रव्यावश्यकम् । अयं भावः-ऋजुसूत्रनयो हि वर्तमानकालिकमेव पर्यायवस्तुं बोध' ति, नातीतं विन्ष्टत्वात्, नाप्यनागतमनुत्पन्नत्वात् । वर्तमानकालिकमपि विविध अवस्थाओं का सम्मेलन व्य कोटि में आता है पर्याप कोटि मे आता है क्योंकि पर्याय एक क्षणवर्ती होती है। उसमें भी वर्तमान का नाम ही पर्याय है। क्योंकि अतीत विनष्ट और अनागत अनुत्पन्न होने के कारण उनमें पर्याय का व्यवहार नहीं हो सकता । इसी से ऋजु त्रनय का विषय वर्तमान पर्यायमात्र कहा गया है। आशय यह है कि यह नय विद्यमान अवस्थारूप से ही वस्तु को स्वीकार करता है। द्रव्य उम्मे सर्वथा अविवक्षित रहता है। अतः पर्याय संबन्धी जितने भी विचार होते हैं वे सब ऋजु सूत्रनय की श्रेणि में आते हैं । जैसे "संप्रति सुखविवर्तो रित" इस समय सुखयुक्त हैं इस वाक्य से वर्तमानण- ती सुख नाम की पर्याय मात्र दिनलाई गई है। इसके मत में एक अनुपयुक्त देवदत्तादि एक आगम द्रव्यावश्यक है। यह अभी २ स्पष्ट किया गया है कि वर्तमानकालीन पर्याय वस्तु को ही रह नय विषय करता है अतीत अनागत पर्यायों को नहीं-क्योकि अतीत पर्याय निष्ट है और अनागत पर्याये अनुत्पान हैं। वर्तमान कालीन पर्याय में भी जो લયમાં રાખે છે. પરંતુ વિવિધ અવસ્થાઓનું સંમેલન દ્રવ્યકેટિમાં આવે છેપર્યાયકેટમાં આવતું નથી. વાસ્તવમાં તે એક પર્યાય જ પર્યાયકોટિમાં આવે છે, કારણ કે પર્યાય એક ક્ષણવતી હોય છે. તેમાં પણ વર્તમાનનું નામ જ પર્યાય છે. કારણ કે અતીત (ભૂતકાલિન) વિનષ્ટ હોય છે અને અનાગત (ભવિષ્ય કાલિન) અનુત્પન્ન હોય છે. તે કારણે તેમનામાં પર્યાયને વહેવાર થઈ શકતો નથી. તે કારણે જુસૂત્ર નયને વિષય વર્તમાન પર્યાય માત્ર જ કહ્યો છે. આ કથનને ભાવાર્થ એ છે કે આ નય વિદ્યમાન અવરથા રૂપે જ વસ્તુને સ્વીકાર કરે છે. દ્રવ્ય તેમાં સર્વથા અવિક્ષિત રહે છે. તેથી પર્યાય સંબંધો જેટલાં વિચારો હોય છે, તે मां सूत्रनयनी शिमा मावी तय छे. भले "संप्रति सुखवितोऽस्ति" આ વાક્યથી વર્તમાન ક્ષણવત સુખ નામની પર્યાય માત્ર જ બતાવવામાં આવી છે. ઋજુત્રનયની માન્યતા અનુસાર એક અનુપયુકત દેવદત્તાદિ એક આગદ્રવ્યાવશ્યક છે. એ વાત તે આગળ સ્પષ્ટ કરવામાં આવી ચૂકી છે કે આ નય વર્તમાન કાલિન પર્યાયવરતુને જ વિષય કરે છે–અતીત અનાગત પર્યાને વિલય કરતો નથી કારણ કે અતીત (ભૂતકાલિન) પર્યાયે વિનષ્ટ હોય છે અને અનાગત (ભવિષ્ય
For Private and Personal Use Only