Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११४
अनुयोगद्वार
,
ज्ञाय क:- ज्ञाता, अथ च अनुपयुक्तः, इत्येतत् अवस्तु = असत्, न संभवतीत्यर्थः । कस्मात् एवमुच्यते ? इत्याह- ' जह' इत्यादि - यदि ज्ञायको भवति अथ अनुपयुक्तो न भवति, यदि अनुपयुक्तो भवति तर्हि ज्ञार को न भवति । अयं भात्रःआवश्यक शास्त्रज्ञस्तत्र चानुपयुक्त आगमतो द्रव्यावश्यकमिति पूर्वं प्ररूपितम् । एतच्च शब्दादिनया न स्वीकुर्वन्ति । एतेषां मते यो हि - आवश्यक शास्त्रज्ञः सोअनुपयुक्तो न भवितुमर्हति यो हि-अनुपयुक्तः स आवश्यकशास्त्रज्ञो न भवितुमर्हति ज्ञानस्योपयोगरूपत्वात् । एते हि शुद्धन माश्रित्य वस्त्वभ्युपगच्छन्ति, मान्यता है कि द्रव्य और पर्याय के संबन्ध में जितने विचार होते हैं उनका वर्गीकरण उपर्युक्त चार नयों में ही हो जाता है। जिनका वर्गीकरण स्वतंत्र नय द्वारा किया जाय ऐसे विचार ही शेष नहीं रहते । तथापि विचारों को प्रकट करने और इष्ट पदार्थ का ज्ञान कराने का प्रधान साधन शब्द है । इसलिये इसकी मुख्यता से जितना भी विचार किया जाता है वह सब तीन नयों की ही कोटि में आता है। ये नय यह कहते हैं कि अबतक शब्द प्रयोग की विविधता होने पर भी अर्थ में भेद स्वीकार नहीं किया गया है परन्तु जहाँ शब्दनिष्ठ तारतम्य है उसके अनुसार अवश्य अर्थभेद है । इसीलिये ये कहते हैं कि यह बात कैसे बन सकती है कि जो आवश्यक शास्त्र का ज्ञाता है वह उसमें अनुपयुक्त है । क्यों कि ज्ञाता होने पर अनुपयुक्त - और अनुपयुक्त होने पर ज्ञाता यह असत् है - संभावित नहीं होता है ।
આ ત્રણે ના માને છે—અર્થની પ્રધાનતા માનતા નથી. આ નચેાની એવી માન્યતા છે કે દ્રવ્ય અને પર્યાયના સંબધમાં જેટલા વિચારા હૈાય છે. તે વિચારાનુ વગી - કરણુ ઉપર્યુકત ચાર નયમાં જ થઈ જાય છે.
જેમન્તુ વગી કરણુ સ્વતંત્ર નય દ્વારા કરી શકાય એવા કે!ઇ વિચાર જ ખાકી રહેતા નથી. છતાં પણ વિચારાને પ્રકટ કરનાર અને ઇષ્ટ પદાર્થાનું જ્ઞાન કરાવનાર મુખ્ય સાધન શબ્દ છે. તેથી તેની (શબ્દની) પ્રધાનતાની અપેક્ષાએ જેટલા વિચારા કરવામાં આવે છે તેટલા વિચારાને આ ત્રણ નયાની કૅટિમાં જ મૂકી શકાય છે. તે નયા એ ખતાવે છે કે હજી સુધી શબ્દ પ્રયાગની વિવિધતા હૈાવા છતાં પણ અમાં ભેદના સ્વીકાર કરવામાં આા નથી પરંતુ જયાં શબ્દ નઠ તારતમ્ય છે. તેના અનુસાર અથભેદ પણ અવશ્ય છે જ. તેથી તેઓ કહે છે કે- એવી વાત કેવી રીતે સંભવી શકે કે જે આવશ્યકશાસ્ત્રના જ્ઞાતા છે. તે તેમાં અનુપયુકત છે, કારણકે જ્ઞાતા હ।વા છતાં પણ અનુપયુકત હોય અને અનુપયુકત હાવા છતાં પણુ જ્ઞાતા હાય એ વાત જ અસંભવિત હૈાય છે. જ્ઞાતા હાય તા તે તેમાં ઉપયુકત
For Private and Personal Use Only