Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगबारसूत्रे त्वाद् द्रव्यत इन्द्रादिरभिधीयते, यथा-राजकुमारोऽपि राजा प्रोच्यते भाविराज पर्यायप्राप्तिहेतुत्वात् । एवमचेतनस्य काष्ठादेरपि भूतभविष्यत्पर्यायकारणत्वेन द्रव्यता भावनीयेत्यर्थः। . एवं द्रव्यरूप मावश्यकम् । तद् द्रव्यावश्यकं हि विधं प्रज्ञप्तम् ? तद्यथाआगमतश्च-आगममाश्रित्य, नो आगमतश्च-नो आगममादित्य । च शब्दौढयोरपि स्वस्वविपये प्राधान्यख्यापनाौँ ॥सू० १३॥ -- तत्र-आगमतो द्रव्यावश्यकं निरूपयति
मूलम्--से कि तं आगमओ दव्वावस्सयं ? आगमओ दव्वावस्सयं जस्स णं आवस्सएत्ति पदं सिक्खियं ठियं जियं मियं परिजियं नामसमं घोससमं अहीणक्खरं अणच्चक्खरं अव्वाइद्धक्खरं अक्खलिय अभिलियं अवच्चामेलियं पडिपुण्णं पडिपुण्णघोसं कठेट्रिविप्पइन्द्र की पर्याय से उत्पन्न होनेवाला हो उसे भविष्यकालीन इन्द्र पर्याय का कारण होने के कारण राजकुमार को राजा कहने की तरह इन्द्र पहना यह भी द्रव्य निक्षेप का विषय है। यद्यपि राजकुमार वर्तमान में राजा नहीं है आगे राजा होगा-परन्तु जो उस अवस्था में भी वह राजा कहा जाता है वह भाविराज पर्याय की प्राप्ति का हेतु होने से ही कहा जाता है। इसी तरह से अचेतनकाष्ठ आदि में भी भूत. भविष्यत् पर्याय की कारणतालेकर द्रव्यता घटित कर लेनी चाहिये। इस तरह द्रव्यरूप आवश्यक का नाम द्रव्यावश्यक है। यह द्रव्यावश्यक आगम को आश्रित करके और नो आगम को आश्रित करके दो प्रकार का होता हैं । भावार्थ स्पष्ट है-सूत्र १३॥ ભવિષ્યકાળમાં રાજા બનવાને હેય એવા રાજકુમારને “રાજા કહેવામાં આવે છે, એ જ પ્રમાણે જે જીવ ભવિષ્યમાં ઈન્દ્રની પર્યાયે ઉત્પન્ન થવાનું હોય તેને ભવિષ્યકાલિન ઈન્દ્ર પર્યાયનું કારણ હોવાને લીધે ઉદ્ર કહે તે પણ દ્રવ્યનિક્ષેપને વિષય છે જે કે રાજકુમાર અત્યારે રાજા નથી, પરંતુ ભવિષ્યમાં રાજા થવાને છે, છતાં પણ તેને રાજકુમારની અવસ્થામાં પણ જે રાજ કહેવામાં આવે છે તે ભાવિ રાજપર્યાયની પ્રાપ્તિરૂપ કારણની અપેક્ષાએ જ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે અચેતન કાષ્ઠ આદિમાં પણ ભૂત-ભવિષ્ય પર્યાયની કારણુતાની અપેક્ષાએ દ્રવ્યતા ઘટિત કરી લેવી જોઈએ. આ પ્રકારે દ્રવ્યરૂપ આવશ્યકનું નામ દ્રવ્યોશ્યક છે તે દ્રવ્યાશ્યક બે પ્રકારનો છે-(૧) આગમની અપેક્ષાએ અને તે આગમની અપેક્ષાથી બે પ્રકારના સમજવા. ભાવાર્થ સ્પષ્ટ છે. સૂત્ર ૧૩ છે
For Private and Personal Use Only