Book Title: Charnanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan
Catalog link: https://jainqq.org/explore/001956/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ : સંપાદક : અ. પ્ર. ઉપાધ્યાય મુનિશ્રી કન્ફયાલાલ ‘કમલ' परस्परोग्रहोजीवानाम વીર્યાચાર C તાચાર 0 ચારિત્રાચાર Cો દર્શનાચાર જ શાનદાર D 0 ચરણાનયોગા TO Elicac ions For PVPETUSED www. rydig Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ સમતામૂર્તિ સ્વ. પૂ. પિતાશ્રી કાનજીભાઈ શીવજીભાઈ (સંગજીભાઈ) મહેતા વાત્સલ્યમૂર્તિ સ્વ. પૂ. માતુશ્રી ગુલાબબેન કાનજીભાઈ મહેતા ના સ્મરણાર્થે હસ્તક સુપુત્ર : મહેન્દ્રકુમાર કાનજીભાઈ મહેતા, પુત્રવધુ: ધનલક્ષ્મીબેન (મીનાબેન) પૌત્ર : પ્રશાંત મહેન્દ્રકુમાર મહેતા, પૌત્રવધુ: વૈશાલી પ્રશાંતકુમાર મહેતા પ્રપૌત્ર : ગૌરવ પ્રશાંત મહેતા, પ્રપૌત્રી :નિયતી પ્રશાંત મહેતા તરફથી પ્રેમ Page #5 -------------------------------------------------------------------------- ________________ ચરણાયોગ For Private & Peronal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ તેવી ( શ્રી ફતેહ-પ્રતાપ-ગુરુદેવ સ્મૃતિ-પુષ્પ ) ( આગમ અનુયોગ ગ્રંથમાળા પુષ્પ-૪ ) શ્રી ફતેહ-પ્રતાપ-ગુદૈવ સ્મૃતિ-પુષ) ૯ વાર ચરણાનુયોગ [ | ગુજરાતી ભાષાંતર (પ્રથમ ખંડ) • (જૈન આગમોમાં વર્ણિત આચાર ધર્મ-વિષયક સામગ્રીનું પ્રામાણિક સંકલન) : પ્રધાન-સંપાદક : આ અનુયોગ-પ્રવર્તક ઉપાધ્યાય-પ્રવર પં. રતન | મુનિ શ્રી કન્ફયાલાલજી મ. “કમલ) : સંયોજક : આગમરસિક 1 શ્રી વિનયમુનિજી “વાગીશ”!! : સંપાદિકા-અનુવાદિકા : મહાસતીશ્રી મુક્તિપ્રભાઇ મહાસતીશ્રી દિવ્યપ્રભાજી; એમ.એ., પીએચ.ડી. એમ.એ., પીએચ.ડી. = - - - - - - - - - ---- - - - ... - T . મહાસતીશ્રી અનુપમાજી એમ.એ., પીએચ.ડી. મહાસતીશ્રી ભવ્યસાધનાજી એમ.એ., પીએચ.ડી. મહાસતીશ્રી વિરતિસાધનાજી બી.એ. : પ્રધાન પરામર્શક : પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા : ગુજરાતી આવૃત્તિ સંપાદક-સંશોધક : ડૉ. રમણીકભાઈ શાહ એમ.એ., પીએચ.ડી. : પ્રકાશન-સહયોગી : સુણાવ નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી ચુનીલાલ ધોરીભાઈ પટેલ અને સુપુત્રો શ્રી નવનીતભાઈ - જયંતિભાઈ - પ્રવીણભાઈ પટેલ પરિવાર (પાર્શ્વનાથ કોર્પોરેશનવાળા), અમદાવાદ (ગુજરાત) i : પ્રકાશક : 'આગમ અનુયોગ ટ્રસ્ટ અમદાવાદ, આગમ અનયોગ સ્ત્ર ; For Private & rsonal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ : ''3' સર્વાધિકાર પ્રકાશકાધીન. --"'. દ સેવા-સહયોગી શ્રમણ મંડળ : ૧. મધુર વ્યાખ્યાન શ્રી ગૌતમ મુનિજી ૨, વિનોદપ્રિય શ્રી મિલનમુનિજી સેવાભાવી શ્રી સંજયમુનિજી - 31Dec- 30 ૩. પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : આગમ અનુયોગ ટ્રસ્ટ, સ્થાનકવાસી જૈન વાડી, સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા ક્રોસિંગ,અમદાવાદ- ૩૮૦૦૧૩ ફોન : ૪૬૫૪૨૬, ૪૪૯૭૧૧ - - -- . :: સંપર્ક સૂત્ર : શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર સજીમડી સામે, માઉન્ટ આબુ (રાજસ્થાન) પીન-૩૦૫૦૧, ફોન : ૩પs | સેવા-સહયોગી શ્રમણી મંડળ : મહાસતી શ્રી દર્શનપ્રભાજી મહાસતી શ્રી ચારશીલાજી મહાસતી શ્રી યોગસાધનાજી મહાસતી શ્રી ઉત્તમ સાધનજી મહાસતી શ્રી અપૂર્વસાધનાજી મહાસતી શ્રી વિરાગસાધનાજી - મીરા, Ed Bરત – - - - - - ::: : - રાજક પ્રથમ આવૃત્તિ : વીર નિર્વાણ સંવત - ૨૫૨૩ વિક્રમ સંવત - ૨૦૫૩ ઈ.સ. ૧૯૯૭ અક્ષયતૃતીયા (૯ - મે) ૪. ટ્રસ્ટી મંડળ : ૧. શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ ૨. શ્રી હિંમતલાલ શામળદાસ શાહ ૩. શ્રી મહેન્દ્રભાઈ શાંતિલાલ શાહ શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ શ્રી રમણલાલ માણેકલાલ શાહ શ્રી વિજયરાજ બી, જૈન શ્રી અજયરાજ કે. મહેતા શ્રી જયંતિભાઈ ચંદુલાલ સંઘવી (માનદ્મંત્રી) ૯. ડૉ. શ્રી સોહનલાલ સંચેતી (સહમંત્રી) મૂલ્ય : પાંચસો રૂપિયા રૂા. ૫૦૦ મુદ્રક : (૧) ધરણિધર પ્રિન્ટર્સ (લેટરપ્રેસ જોબ) હઠીભાઈની વાડી સામે, અમદાવાદ. ) સ્કેન-ઓ-ગ્રાફિક્સ (કોમ્યુટર-ઓફસેટ જોબ)|| ૩એ, રવિકુંજ સોસાયટી, નારણપુરા, અમદાવાદ-૧૩ ફોન : ૪૯૪૩૯૦ પ્રફ સંશોધક : માંગીલાલ શર્મા (ફરડામાં) Page #8 -------------------------------------------------------------------------- ________________ MOS - ----- Published in memory of Rev. Gurudeva Fateh-Pratap Agam Anuyog No. 4 -- - - - - - - - - - - - - - - -- - - - - CARAŅĀNUYOGA - - GUJARATI TRANSLATION - - - - - - - - (Part-I) : Chief-Editor : Anuyog Pravartak Upadhyaya Pravar Pandit Ratna Muni. Shri Kanahiyalalji 'Kamal' : Colligator : Agam Rasik Shri Vinay Muniji "Vageesh", : Translators : Mahasati Shri Muktiprabhaji Mahasati Shri Divyapra M.A., Ph.D. MA., Ph.D. - - - - - - - - - - - - - - - - - - - - : Assistant Editors : Mahasati Shri Bhavyasadhanaji M.A., Ph.D. - - - - - Mahasati Shri Anupamaji _M.A., Ph.D. Mahasati Shri Viratisadhanaji B.A. - - -- - : Special Advisor : Pandit Shri Dalsukhbhai Malvania : Gujarati Edition Editor : Dr. R. M. Shah M.A., Ph.D. i Publishing Co-ordinatior : Shri Chunilal Dhoribhai Patel (Sunav) & Shri Navnitbhai, Jayantibhai, Pravinbhai Patel Family (Parshwanath Corporation) WW Agam Anuyog Trust - For Private & gersonal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ 米 * PUBLISHER: Agam Anuyog Trust, Sthanakvasi Jain Wadi, Sthanakvasi Jain Society, Naranpura Crossing. Ahmedabad 13. Ph: 465426 CONTECT PLACE: Shri Vardhman Mahavir Kendra Opp. Subjimandi, Mt. ABU. (Raj.) Pin 307501. Ph: 3566 FIRST EDITION : AD. 2053 Year: 1997 Akshya Trutiya (9 - May) PRICE: Rs.500/-(Rupees Five Hundred) PRINTED BY: (1) Dharnidhar Printers (Letterpress Job) Opp. Hathibhai's Wadi, Ahmedabad (2) Scan-O-Grafix (Computer-Offset Job) 3-A, Ravikunj Society. Naranpura, Ahmedabad-13. Ph: 494390 SEVA SAHYOGI SHRAMAN MANDAL: 1 Madhur Vyakhyani Sh. Gautam Muniji 2 Vinodpriya Sh. Milan Muniji 3 Sevabhavi Sh. Sanjay Muniji SEVA SAHYOGI SHRAMANI MANDAL: Mahasati Sri Darshanprabhaji 1 C 2 Mahasati Sri Charushilaji 3 Mahasati Sri Yogsadhanaji 4 Mahasati Sri Uttamsadhanaji 5 Mahasati Sri Apurvasadhanaji 6 Mahasati Sri Viragsadhanaji *TRUSTIES: 1 Shri Baldevbhai Dosabhai Patel 2 Shri Himatlal Shamaldas Shah 3 Shri Mahendrabhai Shantilal Shah 4 Shri Navanitbhai Chunilal Patel 5 Shri Ramanlai Maneklal Shah 6 Shri Vijayraj B. Jain 7 Shri Ajayraj K. Mehta 8 Shri Jayantibhai Chandulal Sanghavi (Secretary) 9. Dr. Shri Sohanlal Sancheti (Co-Secretary) PROOF READER : Mangilal Sharma (Kurdayan) Page #10 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય સમ્રાટ શ્રી આનન્દઋષિજી મહારાજના કર-કમળોમાં.. તારું જ આ તુજને અર્પણ છે! 'ચરણ-કરણનું આ ચિંતન 1 પંચાચાર પરિપૂર્ણ પ્રભો ! તવન ચરણ-કમળમાં સવિનય વંદન! : શ્રુત-સેવક : અનુયોગ પ્રવર્તક ઉપાધ્યાય કયાલાલ “કમલ શ્રી વિનયમુનિ વાગીશ” તથા આર્યા મુક્તિપ્રભા, દિવ્યપ્રભા Page #11 -------------------------------------------------------------------------- ________________ '' ' -- - છે કે આચાર્યશ્રી આનંદસરષિજી મ. ન સલિત પરિચય : : તેઓ નાની ઉંમરમાં જ દીક્ષિત થઈ ગયા. તે શ્રમણસંઘના બીજા પાટવી આચાર્ય હતા. તેમની આજ્ઞામાં ૧૧૦૦ સાધુ-સાધ્વી વિચરણ કરતા હતા. તે બહુજ જ્ઞાની-સરલ સ્વભાવી હતા. તેમની જ્ઞાન પ્રત્યે વિશેષ લાગણી હતી. તેમની પ્રેરણાથી ઘણીજ શિક્ષણ સંસ્થાઓ થઈ, જેમાં પાથડ બોર્ડ દ્વારા દર વર્ષે હજારો જ્ઞાનાર્થીઓ લાભ લે છે. તેમના ચરણોમાં કમલ હતો. તેઓ સતત સ્વાધ્યાયમાં લીન રહેતા હતા. તેમની મુખાકૃતિ તેમજ બેસવાની જેવી સ્થિતિ હતી એવી જ સ્થિતિ - ઉપાધ્યાય શ્રીજીની છે. જે લોકો જુએ છે તે કહે છે કે આનંદઋષિજી જેવા જ છે. તેમની ઉપાધ્યાયજી ઉપર વિશેષ કૃપાદૃષ્ટિ હતી. તેઓ દરરોજ એકાસણા કરતા હતા. તેમને ક્રિયામાં વિશેષ રૂચિ હતી અને સાથે જ્ઞાન પ્રત્યે એટલોજ આદરભાવ પણ હતો. તે કારણે જ આ આચારધર્મ વિષયનો ગ્રંથ ચરણાનયોગ” નો પહેલો ભાગ અર્પણ કરવામાં આવે છે. • ગજ્યમાલાના આધ પ્રેરકો. ધર્મપ્રાણ વીરલોકાશાહની પરંપરામાં અનેક મહાપુરુષો થયા, જેમાં આચાર્ય જીવરાજજી મ.નું નામ કિયોદ્વારકમાં વિશેષરૂપથી ગણાય. તેમના મુખ્યરૂપથી ચાર શિષ્યો થયા. જેમાં આચાર્યશ્રી સ્વામીદાસજી મ. નું નામ અગ્રણીય હતું. તેઓ પરણવા જતા હતા ત્યાં રસ્તામાં જ પૂજ્ય શ્રી દીપચંદજી મ. નો ઉપદેશ ચાલતો હતો, તે સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે જ સમયે ભાવિ પત્નીને રાખડી બાંધી, બહેન બનાવી દીક્ષિત થઈ ગયા. તે બહુ જ મહાન જ્ઞાની થયા, પ્રભાવશાળી થયા. તેમના અક્ષરો મોતી જેવા હતા. આજે પણ તેમની લખેલી બત્રીસી જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. એમની પરંપરામાં ઘણા બધા તપસ્વી-જ્ઞાની સંતો થયા. તેમાં જ પૂજ્ય ગુરૂદેવશ્રી ફતેહચંદજી મ. હતા જેમની ૮૦ વર્ષની ઉંમરમાં પણ બધી ઈન્દ્રિયો સ્વસ્થ હતી. તેઓ દરરોજ એક આસન પર બેસીને સાત કલાક ભજન કરતા હતા. તેમના જ ગુરૂભાઈ પ્રતાપચંદ્રજી મ. હતા. તેમનો અવાજ બહુ જ બુલંદ હતો તેમના રાત્રિ પ્રવચનમાં બધી જ્ઞાતિના લોકો (જેન - જૈનેતર) આવતા હતા. એવા તે પ્રભાવશાળી હતા. તેમના જ શિષ્ય કમલમુનિ છે. તેમને ભણાવવામાં ઘણી જ કાળજી રાખી મોટા પંડિતો પાસે અધ્યયન કરાવ્યું. ૧૧ વર્ષ સુધી વૈરાગ્યકાળમાં (દિક્ષાર્થી અવસ્થામાં) રાખી આગમોનું અને ટીકા-ચૂર્ણ-ભાષ્યનું વિશેષ અધ્યયન કરાવ્યું તે તેમનો મહાન ઉપકાર હતો, તે કારણે જ આ ગ્રન્થમાળા તેમની સ્મૃતિમાં પ્રગટ થઈ રહી છે, પાઠક આ ગ્રન્થોનો ખૂબ જ લાભ લે એજ અભ્યર્થના. - વિનયમુનિ YO Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રિકાશકીય... * = = = - - ભારતીય સંસ્કૃતિનું સર્વમાન્ય સૂત્ર છે ગર: પ્રચો ધર્મ: આચાર પ્રથમ ધર્મ છે. જૈન પરંપરામાં 'યાર પઢને મંજો આચાર પ્રથમ અંગ છે.- અંગનો અર્થ ધર્મશાસ્ત્ર તો છે જ, પરંતુ વ્યાપક અર્થમાં લઈએ તો - જીવનનું મુખ્ય અંગ પણ છે. ભારતીય આગમોમાં માનવતાનું જેટલું મહત્ત્વ કહેવાયું છે તેનાથી પણ ઘણું અધિક મહત્ત્વ સાધક-જીવનમાં આચાર ધર્મનું કહેવાયું છે. પ્રાચીન જૈન પરંપરામાં ‘આચાર'ને માટે ચરણ” શબ્દનો પ્રયોગ થતો હતો. ચરણ એટલે ચરિત્ર, મનુષ્યના આચાર ધર્મની મર્યાદા, સંયમ-સાધનાનો વ્યવસ્થિત માર્ગ ચરણ છે. જૈન શ્રુત જ્ઞાન- શાસ્ત્રોને ચાર અનુયોગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. ૧. ચરણાનુયોગ, ૨. ધર્મકથાનુયોગ, ૩. ગણિતાનુયોગ અને ૪. દ્રવ્યાનુયોગ. આ ચારે મૂળ અને હિન્દી અનુવાદ સાથે પ્રકાશિત થઈ ચૂક્યા છે. મૂળ અને હિન્દી અનુવાદની સાથે સાથે જ ગુજરાતી અનુવાદની યોજના અમલમાં મુકાઈ હતી અને તેમાં આ પૂર્વે ધર્મકથાનુયોગ ગુજરાતી ભાષાન્તર બે ભાગમાં પ્રકાશિત થઈ ચૂકેલ છે. ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ બે સૌથી અધિક મહત્ત્વપૂર્ણ અને વિશાળ ગ્રંથો છે. ચરણાનુયોગ ગ્રંથ મોટો છે એટલે વાચકોની સગવડ માટે તેને બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાંથી ચરણાનુયોગ મૂળ અને ગુજરાતી ભાષાન્તરનો પ્રથમ ભાગ પાઠકોની સેવામાં પ્રસ્તુત કરતાં અને અત્યંત આનંદ અનુભવીએ છીએ. બીજો ભાગ પણ શીધ્ર પ્રકાશિત કરીશું એવી અમને આશા છે. અનુયોગ સંપાદન પ્રકાશનકાર્ય માટે ગુરૂદેવ ઉપાધ્યાય શ્રી કહૈયાલાલજી મ.સા. કમલ” એ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું છે. આવા જીવનદાની શ્રુત-ઉપાસક સંત પ્રત્યે આભાર વ્યક્ત કરવો તે એક ઔપચારિકતા જ ગણાશે, આવનારી પેઢીઓ યુગ-યુગ સુધી તેમનો ઉપકાર યાદ કરીને શ્રુતનું બહુમાન કરશે તે જ તેઓ પ્રત્યેની સાચી કૃતજ્ઞતા મનાશે. આ સાથે જ ગુરૂદેવશ્રીના પરમસેવાભાવી કાર્યદક્ષ શિષ્ય શ્રી વિનયમુનિજી વાગીશ” અને સ્થાનકવાસી જૈન સમાજનાં પ્રખ્યાત વિદુષી સ્વ. મહાસતીશ્રી ઉજ્જવલકુમારીજીના સુશિષ્યા મહાસતી શ્રી મુક્તિપ્રભાજી, મહાસતીશ્રી દિવ્યપ્રભાજી તથા તેઓની શ્રુતાભ્યાસી શિષ્યાઓની સેવા આ કાર્ય માટે સમર્પિત છે, આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ પણ તેઓશ્રીએ જ કર્યો છે એ આપણા સહુનું અહોભાગ્ય છે. I :-::-_ R For Private & P1 Stral Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના વિખ્યાત વિદ્વાન શ્રી દલસુખભાઈ માલવણિયા પ્રાચીન ભારતીય વિદ્યાઓના પ્રતિનિધિ વિદ્વાન છે. તેમનો આત્મીય સહયોગ સંપાદનકાર્યમાં પ્રારંભથી જ રહ્યો છે. તેઓએ અત્યધિક ઉદારતા તથા નિઃસ્વાર્થ ભાવનાથી આ કાર્યમાં માર્ગદર્શન આપ્યું, સહયોગ આપ્યો, સમય-સમય પર મૂલ્યવાન પરામર્શન પણ આપ્યું. આથી તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવી અમારું કર્તવ્ય છે. ગુજરાતી ભાષાન્તરનું સંશોધન પ્રમાર્જન-સંપાદન આદિનો કાર્યભાર ગુજરાત યુનિવર્સીટીના પ્રાકૃત વિભાગના અધ્યક્ષ ડૉ. રમણીકભાઈએ સંભાળ્યો તેમના પણ આભારી છીએ. પૂજ્ય ઉપાધ્યાય શ્રી કમલ મુનિજી મોટી ઉમર હોવા છતાં અમદાવાદ પધાર્યા અને તેમના સાન્નિધ્યમાં ૧ જાન્યુઆરી ૯૬ એ અનુયોગ લોકાર્પણ સમારોહનું મોટું આયોજન શ્રેષ્ઠિવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈની અધ્યક્ષતામાં થયું. શ્રેષ્ઠીવર્ય શ્રીદીપચંદભાઈગાર્ડ, શ્રી ઉત્તમચંદભાઈ મહેતા, શ્રી પૂરણરાજ જી બોહરા, હસમુખલાલ કસ્તુરચંદભાઈ શાહ, શ્રીમતી સુશીલાબેન પાલનપુરવાળા વગેરે વિશેષ અતિથિ તરીકે પધાર્યા અને તેઓનો બહુજ સહકાર મળ્યો, તથા અનેક નામી અનામી મૂકદાતાઓનો સહયોગ મળ્યો છે. તેમને અમે ઋણી છીએ. આગમ અનુયોગ ટ્રસ્ટના સહયોગી સદસ્ય મંડળના પણ અમે આભારી છીએ કે જેઓના આર્થિક અનુદાનથી આટલું વિશાળ વ્યયસાધ્ય કાર્ય પુરૂ કરવામાં અમે શક્તિમાન બન્યા છીએ. શ્રી ચુનીલાલ ધોરીભાઈ પટેલ તેમજ તેમના સુપુત્રો જ્ઞાન પ્રત્યે વિશેષ રુચિ ધરાવનાર સેવાભાવી શ્રી નવનીતભાઈ, જયંતિભાઈ, પ્રવિણભાઈ (પાર્શ્વનાથ કોર્પોરેશન) અમદાવાદવાળા પરિવારના અમે અત્યંત આભારી છીએ કે જેમણે આ ભાગના પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ ઉપાડયો છે. શ્રી નવનીતભાઈ (પાશ્વનાથ કોર્પો.)નો કયા શબ્દોમાં આભાર વ્યક્ત કરીએ, જ્યારે જ્યારે આગમ અનુયોગનાં કાર્યમાં જરૂરત પડે છે. ત્યારે તન-મન-ધનથી, ખંત, નિષ્ઠાથી સહયોગ આપે છે. તેમના મૂક યોગદાન માટે ધન્યતા અનુભવીએ છીએ. આ કાર્યમાં સંપૂર્ણ સહકાર ને પુસ્તકો મોકલવા વગેરેની વ્યવસ્થાના સહભાગી થવા માટે નારણપુરા સંઘના પણ વિશેષ આભારી છીએ. ગુજરાતી ભાષાન્તરની પ્રેસકોપી મહાસતી શ્રી ડૉ. અનુપમાજી તથા વિરતી સાધનાજીએ કરી આપી તથા ગુજરાતી ટાઈપકોપી વડોદરાવાળા શ્રી જીતુભાઈ કાપડીયાએ કરી આપી તેમના આભારી છીએ. કાર્યાલયની વ્યવસ્થા સંભાળતા શ્રી શામજીભાઈ તથા પ્રેસ સંબંધી, ટ્રસ્ટસંબંધી અને પ્રૂફરીડીંગ ઈત્યાદિ કાર્ય તન્મયતાથી કરી આપવા માટે શ્રી માંગીલાલજી શર્મા ધન્યવાદને પાત્ર છે.. પ્રેસવાળા શ્રી દીલીપભાઈ (સ્કન-ઓ-ગ્રાફિક્સ), ધરણીધર પ્રિન્ટર્સ એ સુંદર, સમયસર અને શુદ્ધ મુદ્રણ કરી આપ્યું તે માટે તેઓનો પણ અત્રે આભાર માનીએ છીએ. અસ્તુ... વિનીત બળદેવભાઈ ડોસાભાઈ પટેલ (અધ્યક્ષ) જયન્તિલાલ ચંદુલાલ સંઘવી (માનદ્મંત્રી), a કભિ ા ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય... ઉપાધ્યાય કન્વેયાલાલ કમલ' ચરણ” પ્રવૃત્તિ અને પુરુષાર્થનું પ્રતીક છે. "ચરણ” માં મર્યાદા અને સમ્યફ વિવેકનો યોગ હોવાથી તે આચરણ(ગા મહાય) કહેવાય છે. આચરણ અર્થાત્ આચાર-ધર્મ. ચરણાનુયોગનો અર્થ થાય છે આચાર-ધર્મ સંબંધી નિયમાવલી, મર્યાદા વગેરેની વ્યાખ્યા અને સંગ્રહ. પ્રસ્તુત ચરણાનુયોગ ગ્રંથ પોતાની આ અભિધામાં સાર્થક છે. જૈન સાહિત્યમાં અનુયોગ” નાં બે રૂપ મળે છે. (૧) અનુયોગ વ્યાખ્યા (૨) અનુયોગ- વર્ગીકરણ કોઈપણ પદ વગેરેની વ્યાખ્યા કરવા માટે, તેનું હાર્દ સમજવા સમજાવવા માટે ૧. ઉપક્રમ, ૨. નિક્ષેપ, ૩. અનુગમ અને ૪. નય -આ ચાર શૈલીઓનો આશ્રય લેવામાં આવે છે. મનુયોગનમનુયા: (ગv[નો મyગોળો) સૂત્રનો અર્થની સાથે સંબંધ જોડીને તેની ઉચિત વ્યાખ્યા કરવી તેનું નામ છે અનુયોગ-વ્યાખ્યા (નવૂડ વૃત્તિ). અનુયોગ-વર્ગીકરણનો અર્થ છે અભિધેય (વિષય) ની દ્રષ્ટિથી શાસ્ત્રોનું વર્ગીકરણ કરવું. જેમકે, અમુક-અમુક આગમ, અમુક અધ્યયન, અમુક ગાથા-અમુક વિષયની છે. આ રીતે વિષયવસ્તુની દ્રષ્ટિથી વર્ગીકરણ કરીને આગમોનો ગંભીર અર્થ સમજવાની શૈલી અનુયોગ વર્ગીકરણ પદ્ધતિ છે. પ્રાચીન આચાર્યોએ આગમોના ગંભીર અર્થને સરળતાપૂર્વક સમજાવવાને માટે આગમોનું ચાર અનુયોગોમાં વર્ગીકરણ કર્યું છે. ૧. ચરણાનયોગ : આચાર સંબંધી આગમ ૨. ધર્મકથાનુયોગ : ઉપદેશપ્રદ કથા તથા દ્રષ્ટાંત સંબંધી આગમ. ૩. ગણિતાનુયોગ : ચન્દ્ર, સૂર્ય, અંતરિક્ષ (ખગોળ) વિજ્ઞાન તથા ભૂગોળનાં ગણિત વિષયક આગમ, ૪. દ્રવ્યાનયોગ : જીવ, અજીવ આદિ નવ તત્ત્વોની વ્યાખ્યા કરનાર આગમ. અનુયોગ-વર્ગીકરણના લાભો : જો કે અનુયોગ વર્ગીકરણ પદ્ધતિ આગમોના ઉત્તરકાલીન ચિંતક આચાર્યોની દેન છે, પરંતુ તે આગમપાઠી, ઋતાભ્યાસી મુમુક્ષુઓ માટે ઘણી ઉપયોગી છે. આજના યુગમાં તો આ પદ્ધતિની અત્યધિક ઉપયોગિતા છે. વિશાળ આગમ-સાહિત્યનું અધ્યયન કરવું સામાન્ય વ્યક્તિ માટે અત્યંત મુશ્કેલ છે. એટલા માટે જ્યારે જે વિષયનું અનુસંધાન કરવું હોય ત્યારે તે વિષયના આગમપાઠનું અનુશીલન કરીને જિજ્ઞાસાનું સમાધાન કરવું પડે. આ ત્યારે સંભવિત બને જ્યારે અનુયોગ પદ્ધતિથી સંપાદિત આગમોનાં શુદ્ધ સંસ્કરણો પ્રાપ્ય હોય. અનુયોગ પદ્ધતિથી આગમોનો સ્વાધ્યાય કરવાથી અનેક જટિલ વિષયોનું આપમેળે જ સમાધાન થઈ જાય છે, જેમ કે – ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ Sછે સારા સારા-સાર, ૯ આગમોનો કેવી રીતે વિસ્તાર થયો છે તે સ્પષ્ટ થઈ જાય છે. ક્યો પાઠ આગમ સંકલનકાળની પછીથી પ્રવિષ્ઠ થયો છે ? આગમપાકોમાં આગમલેખન પૂર્વે તથા પછી વાચનાભેદનાં કારણે તથા દેશકાળના વ્યવધાનનાં કારણે લિપિક-કાળમાં શું તફાવત છે ? ક્યો આગમપાઠ સ્વ-મતનો છે, ક્યો પાઠ પરમતની માન્યતાવાળો છે ? તથા ભ્રાંતિવશ પરમતમાન્યતાવાળો ક્યો પાઠ આગમમાં સંકલિત થઈ ગયો છે ? આ પ્રકારનાં અનેક પ્રશ્નોનું સમાધાન આ શૈલીથી મળી જાય છે. જેનું આધુનિક શોધ છાત્રો/પ્રાચ્યવિદ્યાના સંશોધક વિદ્વાનો માટે ઘણું મહત્ત્વ છે. અનુયોગ કાર્યનો પ્રારંભ: લગભગ આજથી ૬૦ વર્ષ પહેલાં મારા મનમાં અનુયોગ વર્ગીકરણ પદ્ધતિથી આગમોનું સંકલન કરવાની ભાવના જાગી હતી. શ્રી દલસુખભાઈ માલવણિયાએ તે સમયે મને માર્ગદર્શન આપ્યું, પ્રેરણા આપી અને નિઃસ્વાર્થ - નિસ્પૃહ ભાવથી આત્મિક સહયોગ આપ્યો. તેમની પ્રેરણા અને સહયોગ મેળવી મારો સંકલ્પ દઢ થતો ગયો અને હું આ શ્રુતસંવામાં જોડાઈ ગયો. આજના અનુયોગગ્રંથો તે બીજનાં મધુર ફળો છે. સર્વપ્રથમ ગણિતાનુયોગનું કાર્ય સ્વર્ગસ્થ ગુરૂદેવ શ્રી ફતેહચંદજી મ.સા.ના સાનિધ્યમાં શરૂ થયું હતું. પરંતુ તેનું પ્રકાશન તેઓશ્રીના સ્વર્ગવાસ બાદ થયું. થોડા સમય પછી ધર્મકથાનુયોગનું સંપાદન કાર્ય શરૂ કર્યું. તે બે ભાગોમાં પરિપૂર્ણ થયું, ત્યાં સુધીમાં ગણિતાનુયોગની પ્રથમ આવૃત્તિ અપ્રાપ્ય થઈ ચૂકી હતી. તથા અનેક સ્થળેથી તેની માંગ આવતી રહેતી હતી. આ કારણે ધર્મકથાનુયોગની પાછળ ફરી ગણિતાનુયોગનું સંશોધન શરૂ કર્યું. સંશોધન શું, લગભગ ૫૦ટકા નવું સંપાદન જ થઈ ગયું. તેનું પ્રકાશન પૂર્ણ થયા બાદ ચરણાનુયોગનું આ સંકલન પ્રસ્તુત છે. કહેવત છે "શ્રેયસ વહુ વિપ્ન” શુભ અને ઉત્તમ કાર્યમાં અનેક વિઘ્નો આવે છે. વિજ્ઞ મુશ્કેલીઓ આપણી દ્રઢતા અને ધીરતા, સંકલ્પ-શક્તિ અને કાર્યનિષ્ઠાની પરીક્ષારૂપ છે. મારા જીવનમાં પણ આવી પરીક્ષાઓ અનેકવાર આવી છે. અનેકવાર શરીર અસ્વસ્થ થયું. ભારે બીમારીઓ આવી, સહયોગી પણ ક્યારેક મળ્યા ક્યારેક નહિ, પરંતુ પોતાના કાર્યમાં હું લાગ્યો રહ્યો. સંપાદનમાં સેવાભાવી વિનયમુનિ વાગીશ' પણ મારી સાથે સહયોગી બન્યા, તેઓ આજ પણ શારીરિક સેવાની સાથોસાથ માનસિક દ્રષ્ટિથી પણ મને પરમ સાતા આપી રહ્યા છે. ગુજરાતી ભાષાનું જ્ઞાન નહીં હોવા છતાં પણ પ્રૂફ તપાસવાં સક્રિય બની ગયા અને અનુયોગ સંપાદનમાં પણ સંપૂર્ણ જાગરૂકતા સાથે સહકાર આપી રહ્યાં છે. ખંભાત સંપ્રદાયના આચાર્ય પ્રવર શ્રી કાન્તિઋષિજી મ. એ મારા પર અનુગ્રહ કરીને વ્યાકરણાચાર્ય શ્રી મહેન્દ્રષિજી મ. ને શ્રુત સેવામાં સહકાર આપવા માટે મોકલ્યા હતા, આથી હું તેઓનો હૃદયથી કૃતજ્ઞ છું. સંપાદકીય – સહયોગ: - વિદુષી મહાસતી ડૉ. મુક્તિપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી અને તેમની સાક્ષર શિપ્યા પરિવારનો એવો અનુપમ સુયોગ મળ્યો કે અનુયોગનું કાર્ય આગળ વધતું ગયું. મને અતીવ પ્રસન્નતા છે કે તે શ્રમણીઓએ આ કાર્યમાં તન્મય બનીને જે સહયોગ આપ્યો છે તેનો ઉપકાર આગમ-અભ્યાસીઓ યુગ-યુગ સુધી યાદ કરશે. તેઓની રત્નત્રય-સાધના સર્વદા સફળ હો એ જ મારો હાર્દિક આશીર્વાદ છે. ૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ - - - અનુયોગ સંપાદનકાર્યમાં પ્રારંભમાં તો અનેક મુશ્કેલીઓ નડી. જેમકે, આગમના શુદ્ધ સંસ્કરણોની પ્રતોનો અભાવ, પ્રાપ્ત પાઠોમાં ક્રમ ભંગ અને ખાસ કરીને બનાવ” શબ્દનો અનપેક્ષિત અનાવશ્યક પ્રયોગ, છતાં પણ ધીરે ધીરે જેમ જેમ આગમ સંપાદનકાર્યમાં પ્રગતિ થતી ગઈ તેમ તેમ મુશ્કેલીઓ પણ દૂર થતી ગઈ. મહાવીર જૈન વિદ્યાલય - મુંબઈ, જૈન વિશ્વભારતી - લાડનું તથા આગમ પ્રકાશન સમિતિ - બાવર આદિ પ્રકાશન સંસ્થાઓનો એ ઉપકાર જ માનવો જોઈએ કે આજ આગમોના સુંદર ઉપયોગી સંસ્કરણો ઉપલબ્ધ છે અને તે મોટા ભાગે પહેલાં કરતાં શુદ્ધ-સુસંપાદિત છે. જો કે આજ પણ ઉક્ત સંસ્થાઓના નિર્દેશકોની આગમ-સંપાદનશૈલી પૂર્ણ વૈજ્ઞાનિક અથવા જેવી જોઈએ તેવી નથી. લિપિ દોષ, લેખકનાં મતિ ભ્રમ તથા વાચના ભેદ વગેરે કારણોથી આગમોના પાઠોમાં અનેક સ્થાનો પર વ્યસ્કમ જોવા મળે છે. પાઠભેદ તો છે જ –“નાવ' ક્યાંક અનાવશ્યક જોડી દેવાયો છે, જેનાથી અર્થ બદલાઈ પણ જાય છે, ક્યાંક લગાવવામાં નથી આવ્યો અને ક્યાંક સંપૂર્ણ પાઠ આપીને પણ “કાવ'' લગાવી દીધો છે. પ્રાચીન પ્રતિઓમાં આ પ્રકારના લેખન-દોષો રહી ગયા છે. જેનાથી આગમનો યોગ્ય અર્થ કરવામાં તથા પ્રાચીન પાઠ-પરમ્પરાનો બોધ કરાવવામાં મુશ્કેલી પેદા થાય છે. વિદ્વાન સંપાદકોએ આ પાસા ઉપર ધ્યાન આપવું જોઈતું હતું. પ્રાચીન પ્રતિઓમાં ઉપલબ્ધ પાઠ જેમનો તેમ રાખવો અડગ શ્રત શ્રદ્ધાનું રૂપ નથી, આપણી શ્રુતભક્તિ પાઠોને વ્યવસ્થિત અને શુદ્ધ રૂપમાં પ્રસ્તુત કરવામાં છે. કોઈ કોઈ વાર એક પાઠની તુલના કરવામાં અને યોગ્ય પાઠનું નિર્ધારણ કરવામાં કેટલાંય દિવસ કે સપ્તાહ પણ લાગી જાય છે. પરંતુ વિદ્વાન સંશોધક તેને યોગ્ય સ્વરૂપમાં જ પ્રસ્તુત કરે છે. આજ આવા પ્રકારના આગમ-સંપાદનની જરૂર છે. અસ્તુ. હું મારી શારીરિક અસ્વસ્થતાના કારણે, વિદ્વાન સહયોગીઓના અભાવના કારણે તથા પરિપૂર્ણ સાહિત્યની અનુપલબ્ધી અને સમયાભાવના કારણે જેવો સંશોધિત શુદ્ધ પાઠ આપવા માંગતો હતો તેવો આપી નથી શક્યો, છતાં પણ મેં પ્રયત્ન કર્યો છે કે પાઠ શુદ્ધ રહે. લાંબા લાંબા સામાસિક પદોનું ઉચ્ચારણ દુષ્કર હોય છે તથા ઉચ્ચારણ કરતી વખતે અનેક આગમપાઠીઓ પણ ઉચ્ચારણદોષ કરી બેસે છે. આવા દુરૂહ પાઠો સંગમ સ્વરૂપે પ્રસ્તુત કરી નાનાં નાનાં પદો બનાવી મૂકવામાં આવે અને બરાબર સામે જ તેમનો અર્થ આપવામાં આવે તે અર્થબોધ સરળ બની જાય. જો કે જે સંસ્કરણનો મૂળ પાઠ લીધો છે, હિન્દી અનુવાદ પણ તેનો જ મોટા ભાગે લીધો છે, છતાં પણ સાવધાની રાખીને વ્યવસ્થિત કરેલ છે. ક્યાંક ક્યાંક ઉચિત સંશોધન પણ કર્યું છે. ઉપર્યુક્ત ત્રણ સંસ્થાઓ ઉપરાંત આગોદય સમિતિ - રતલામ તથા સુત્તા (પફભિખુજી)ના પાઠો પણ ઉપયોગી થયા છે. પૂજ્ય અમોલક ઋષિજી મ., પૂજ્ય ઘાસીલાલ જી મ. તથા આચાર્યશ્રી આત્મારામજી મ. દ્વારા સંપાદિત અનુવાદિત આગમોનો પણ યથાવશ્યક ઉપયોગ કર્યો છે. હું ઉક્ત આગમોના સંપાદક વિદ્વાનો અને શ્રદ્ધેય મુનિવરોનો આભારી છું. પ્રકાશન સંસ્થાઓ પણ ઉપકારક છે. તેમનો સહકાર કૃતજ્ઞ ભાવથી સ્વીકારવો તે અમારે કર્તવ્ય છે. હવે પ્રસ્તુત ગ્રંથ 'ચરણાનુયોગ' વિષયમાં પણ કંઈક કહેવા ઈચ્છું છું. ચરણાનુયોગ : આગમોનો સાર આચાર છે. - ‘એTM fh સારી ?’ ‘માય!' આચારાંગ આગમ તો અંગોનું સારભૂત આગમ છે જ, પરંતુ આચાર અર્થાત 'ચારિત્ર' તે આગમન - શ્રતનો સાર છે. “શીની વિરતઃ ” જ્ઞાનનું ફળ વિરતિ છે. શ્રુતનો સાર ચારિત્ર' છે. આથી ચારિત્ર સંબંધી વિવરણ આગમોમાં યત્ર-તત્ર ઘણી અધિક માત્રામાં મળે છે. આમ પણ કહી શકાય કે ચારિત્રનો વિષય સહુથી વિશાળ તથા વ્યાપક છે. ધર્મકથાનુયોગની જેમ ચરણાનુયોગ પણ વર્ણનની દ્રષ્ટિથી વિસ્તૃત છે. આથી આની સામગ્રી અનુમાનથી અધિક થઈ ગઈ. એટલા માટે આને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ C. _ આચાર” ના મુખ્ય પાંચ વિભાગો છે. ૧. જ્ઞાનાચાર, ૨. દર્શનાચાર, ૩. ચારિત્રાચાર, ૪. તપાચાર અને ૫, વીર્યાચાર. વર્ણનની દ્રષ્ટિએ ચારિત્રાચાર સહુથી વિશાળ છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ (આઠ પ્રવચનમાતા)એટલાનું વર્ણન પ્રથમ ભાગમાં થઈ શક્યું છે. સંયમ, સમાચારી, સંઘવ્યવસ્થા, શ્રાવકાચાર વગેરે અનેક મહત્ત્વપૂર્ણ વિષયો બીજા ભાગમાં પ્રકાશિત થશે. સાથે જ ચરણાનુયોગની તુલનાત્મક વિસ્તૃત પ્રસ્તાવના, શબ્દસૂચિ, સંદર્ભ સ્થળોની નિર્દેશિકા આદિ બીજા ભાગમાં આપવામાં આવશે. મેં એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે જે વિષય આગમોમાં અનેક સ્થાનો પર આવ્યો છે ત્યાં એક આગમનો પાઠ મૂળમાં આપી બાકી આગમના પાઠો તુલના માટે ટિપ્પણોમાં આપવામાં આવે, જેથી તુલનાત્મક દ્રષ્ટિથી વાંચનારને તે ઉપયોગી બને. અનેક પાઠોના અર્થમાં ભ્રાંતિ થાય છે ત્યાં ટીકા, ભાષ્ય વગેરેની સહાય લઈને પાઠનો અર્થ પણ સ્પષ્ટ કરાયો છે, વ્યાખ્યાનો તફાવત પણ દર્શાવ્યો છે. કેટલાંક પાઠોની પૂર્તિ માટે વૃત્તિ, ચૂર્ણિ, ભાખ્ય વગેરેનો પણ ઉપયોગ કર્યો છે. પાઠોનો અર્થ સારી રીતે જાણી શકાય તે માટે મૂળની સામે જ બહુ જ સાવધાની પૂર્વક અર્થ ગોઠવેલ છે. આ રીતે પૂરેપૂરી સાવધાની રાખી છે કે જે વિષય જ્યાં આવે ત્યાં પોતાની રીતે સંપૂર્ણ આવે. એટલા માટે તેના સમાન, પૂરક તથા ભાવસ્પષ્ટ કરનારા અન્ય આગમોના પાઠો પણ અંકિત કર્યા છે. મારો દ્રઢ વિશ્વાસ છે કે આગમ જ્ઞાનમાં રુચિ, શ્રદ્ધા અને ભક્તિરાખનારા વાચકોને માટે આ ચરણાનુયોગતેમની જિજ્ઞાસાનેતૃપ્ત કરશે, જ્ઞાનની વૃદ્ધિ કરશે અને શ્રુત ભક્તિને અધિક સુદ્રઢ બનાવશે. સંપાદિત સાહિત્યનું શુદ્ધ રૂપમાં મુદ્રણ હોય તે પણ પરમ આવશ્યક છે. અનુયોગ ગ્રંથોના શુદ્ધ અને સારી રીતે થયેલા મુદ્રણ કાર્યમાં શ્રીયુત શ્રીચંદ્રજી સુરાણા 'સરસ'નો પણ મહત્ત્વપૂર્ણ સહયોગ રહ્યો છે. અંતમાં આ મહાન કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહયોગ આપનારા સર્વ સહયોગીજનો પ્રત્યે હાર્દિકભાવથી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વિશેષ : આગમ અનુયોગ ટ્રસ્ટના કાર્યકર્તાઓ અને સહયોગીઓની એ ભાવના હતી કે આનું ગુજરાતી. અનુવાદયુક્ત સંસ્કરણ પણ પ્રગટ થાય. તદનુસાર ધર્મકથાનુયોગના બે ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે અને આ ચરણાનુયોગનો પ્રથમ ભાગ વાચકોના હાથમાં છે. આનો ગુજરાતી અનુવાદ મહાસતી શ્રી મુક્તિપ્રભાજીએ કર્યો છે અને સંશોધન-સંપાદન ડૉ. રમણીકભાઈએ કહ્યું છે. બીજા ભાગનું કાર્ય ચાલુ છે. ગણિતાનુયોગનો ગુજરાતી અનુવાદ ડૉ. કનુભાઈ શેઠ તથા દ્રવ્યાનુયોગનો અનુવાદ મહાસતીજી શ્રી મુક્તિપ્રભાજી, દિવ્યપ્રભાજી, અનુપમાજી કરી રહ્યા છે. આગમ અનુયોગનું કાર્ય વ્યવસ્થિત રાખવા માટે સ્થાનકવાસી જૈન સંઘ નારણપુરાનો સહયોગ ધન્યવાદને પાત્ર છે . તથા આ કાર્યને વેગવંતુ બનાવવા માટે તથા ફંડ એકત્રિત કરવા માટે આગમ અનુયોગ ટ્રસ્ટના માનદ્દમંત્રીશ્રી જયન્તિભાઈ સંઘવીની સૂઝ સમજ અભિનંદનીય છે. મારું સ્વાચ્ય હવે એટલું અનુકૂળ નથી રહેતું, છતાં શ્રી વિનયમુનિની પ્રબળ પ્રેરણાથી તથા શ્રી માંગીલાલ શર્મા વગેરેના પુરુષાર્થથી ગુજરાતી ભાષાન્તરના કાર્યમાં પ્રગતિ થઈ રહી છે તે સંતોષનો વિષય છે. શ્રી ગૌતમ મુનિ તેમજ પ્રવચન પ્રભાવનામાં શ્રી મિલન મુનિ અને સંજય મુનિ સેવા-સહકારમાં તત્પર છે. * જાજમ પર ૧૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ SSSSSCOUTOOS ર હકકકી T COS બીલ ઉપાધ્યાય પ્રવર ૫. ૨ના 'મુનિશ્રી કન્વેયાલાલજી મ. ‘‘કમલ’’ આગમ મનીષી. શ્રી વિનયમુનિજી મ. ‘વાગીશ’ જ ST SESSIES કાજકોટ ઉ ટિફિલિ િિિિી LTISSITYST.STL SYSTYS કરિાકલ્યાણી U Fછે કે શ્રુતાચાર્ય પરમ વિદુષી. 'મહાસતીજી ડૉ. શ્રી મુકિતપ્રભાજી ‘‘‘અરિહંત પ્રિયા'' વિદુષી ૨૯ના 'મહાસતીજી ડાઁ. શ્રી દિવ્યપ્રભાઇ Page #19 -------------------------------------------------------------------------- ________________ આગમ અનુયોગ ટ્રસ્ટ - ટ્રસ્ટી મંડળ શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ શ્રી હિમ્મતલાલ શામળદાસ શાહે શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ શ્રી મહેન્દ્રભાઈ શાન્તિલાલ શાહ | શ્રી આર. એમ. શાહ | શ્રી વિજયરાજ બી. જૈન શ્રી અજયરાજ કે. મહેતા | શ્રી જયન્તિભાઈ સી. સંઘવી (મંત્રી) ડૉ. શ્રી સોહનલાલજી સંચેતી (સહમંત્રી) Jain Education memoriam Page #20 -------------------------------------------------------------------------- ________________ ચરણાનયોગ” ભાગ-૧ પ્રકાશન સહયોગી દાતા ///// શ્રી ચુનીભાઈ ધોરીભાઈ પટેલ, સ્વ. સુરજબેન સી. પટેલ - આપબહુજ ભાવનાશીલ સુશ્રાવક છો. વર્ષોથી ઘણાજ ઉપાશ્રય આદીમાં સહકાર પણ આપ્યો છે. અનેક જગ્યાએ હોસ્પીટલ, ધાર્મિકક્ષેત્રે, શૈક્ષણિકક્ષેત્રે, જાહેર સંસ્થાઓ વગેરેમાં પણ સહકાર આપેલ છે. ૮૪ વર્ષની જૈફ ઉંમરે સાધુ સાધ્વીજીની વૈયાવચ્ચ એજ એમનો જીવન મંત્ર છે. હર હાલતમાં મુકદાનનો પ્રવાહ વહાવે છે. ભોળીયા ભગવાનનું બિરૂદ પામેલ સૌના અમ્મા પિયા છે. તેમનું સ્વાથ્ય સારુ રહે તેવી શુભ ભાવના..... - આપની ધર્મપત્ની સ્વ. શ્રીમતી સુરજબેન પણ બહુજ ભાવનાશીલ હતા. આપના સુપુત્રો શ્રી નવનીતભાઈ, પ્રવિણભાઈ, જયન્તીભાઈ બહુજ ભાવનાશીલ ઉદાર હૃદયી ધર્મશ્રદ્ધાળુ શ્રાવક છે. આપના પરિવારનો આગમ અનુયોગ ટ્રસ્ટને બહુજ મોટો ૪ Aસહકાર મળેલ છે. ચરણાનુયોગ ભાગ-૧ના પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ-સહયોગ આપના સહપરિવાર તરફથી મળેલ છે. TITUITITITITUTITITITITITIT ધર્મપ્રેમી શ્રી નવનીતભાઈ સી. પટેલ અ.સૌ. ઈન્દિરાબેન એન. પટેલ ZZZZZZZZZZZZZZZZZZZZZZZA "સંપત્તિ મળી સભાગ્યથી, કરણી કરે સત્કાર્યની, એ સંપતિ હોય છે, પુન્યાનુબંધી પુન્યની” - જેમને અનેક તડકા છાંયડાના વહેતા સમયને પ્રત્યક્ષ નિહાળી - હૃદયમાં કરુણા પ્રેમ - આદર સદૈવ સૌ પ્રત્યે રહ્યા પૂ. દાદા } - માત-પિતા પ્રત્યેની અનન્ય ભક્તિએ અને પોતાની નમ્રતા - સુઝ-સમજથી સાધુ - સાધ્વીજી જૈન -જૈનતરમાં અનોખુ અણમોલ Aસ્થાન પામ્યા છે. A ધર્મપત્ની અ.સૌ. ઈન્દિરાબેન રથના બન્ને પૈડાં સરીખાની જેમ હરકાર્યમાં હરહાલતમાં સાથ આપી રહ્યા છે. લાડલી | Aદિકરીઓ - દિકરા ઋષભભાઈ પિતાના પાવન પગલે મુકદાન વહાવી રહ્યા છે. નાના મોટા ઉપાશ્રય - સ્કુલ - કોલેજ - હોસ્પીટલ તેમજ અનેક અકલ્પનીય દાન તેજ તેમની વિશાળતાના દર્શન કરાવે છે. 6 આગમ અનુયોગટ્રસ્ટના કાર્યમાં તન-મન-ધનથી તેમનો ફાળો વંદનીય - અભિનંદનીય બની રહ્યો છે. તેમનું સ્વાચ્ય શાસન સેવા સાનુકુળ રહે તેવી અંતરની ભલી ભાવના સહ... TITUITITUTIINIMITUITIINITTUNTUITINTIIMIIMTIMIZ 1 . wwjainelibrary.org For Private & Personal use only Page #21 -------------------------------------------------------------------------- ________________ ZUZEUZELZ ITUTTET | શ્રી પ્રવિણભાઈ સી. પટેલ - અ.સૌ. લત્તાબેન પી. પટેલ WZZZg સુણાવ નિવાસી-માતા-પિતા-દાદાના ધર્મના સંસ્કારનો વારસો દિપાવી રહ્યા છો. અ.સૌ. લત્તાબેન ખૂબજ ધર્મ ભાવનાવાળા નમ્ર અને સાદાઈભર્યા જીવનમાં આનંદ માનનાર છે. પરમાર્થના કાર્યમાં આપના કુટુંબને મળેલો અમરવારસો સૌ દિપાવી રહ્યા છો. TITZETIZZTITUITZIZITZIZ | શ્રી જયંતીભાઈ સી. પટેલ - અ.સૌ. દિપિકાબેન જે. પટેલ ZZZZZZZZZZZZZ WZZZZ///// ઉદારદિલ મૂકદાતાનું પ્રશંસનીય બીરૂદ ધરાવનાર શ્રી જયંતીભાઈ કે જેમણે પરમાર્થના કાર્યકરી માનવતાની મહેંક ચોમેર ફેલાવી છે. તેમના ધર્મપત્નીનો ધર્મકાર્યમાં ખૂબજ સહકાર રહે છે. સોલા શ્રીસંઘમાં જયંતીભાઈનો ખૂબજ ફાળો રહ્યો છે. આંગણે આવેલ કોઈ દીન દુઃખીયો ખાલી હાથે ન જાય એ એમનો ઉત્તમગુણ ચોમેર સુવાસ ફેલાવી રહ્યો છે. આગમ અનુયોગ ટ્રસ્ટને સારો ફાળો આપી ચરણાનુયોગમાં સહભાગી થયા છે. TIZITZITITZITZ 7777777x અ.સૌ. રિદ્ધિબેન આર. પટેલ | શ્રી ઋષભભાઈ એન. પટેલ / // કરીને તે Jain Education CISONS USE Page #22 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ સહયોગી : ૧. ૨. ૩. ૪. ૫. 9. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૩. આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદ સહયોગી સદસ્યોની નામાવલિ શ્રીમતી સૂરજબેન ચુન્નીભાઈ ધોરીભાઈ પટેલ, પાર્શ્વનાથ કોર્પોરેશન હસ્તે, સુપુત્ર શ્રી નવનીતભાઈ, પ્રવીણભાઈ, જયંતિભાઈ શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે, શ્રી બળદેવભાઈ, બચુભાઈ, બકાભાઈ આઈડિયલ સીટ મેટલ સ્ટેપિંગ એન્ડ પ્રેસિંગ પ્રા.લિ....હસ્તે, શ્રી આર.એમ.શાહ શ્રી આત્મારામ માણિકલાલ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે, શ્રી બળવન્તલાલ, મહેન્દ્રકુમાર, શાન્તિલાલ શાહ શ્રી હસમુખલાલ કસ્તુરચંદભાઈ શાહ શ્રી પ્રેમ ગ્રુપ પીપલિયા કલાં, શ્રી પ્રેમરાજ ગણપતરાજ બોહરા હસ્તે શ્રી પૂરણચંદજી બોહરા શ્રી રાજમલ રિખબચંદ મેહતા ચેરીટેબલ ટ્રસ્ટ....હસ્તે, શ્રી સુશીલાબેન રમણિકલાલ મહેતા શ્રી શ્રેણીકભાઈ કસ્તુરચંદ શેઠ શ્રી દિપચંદભાઈ ગાર્ડી સાહેબ શ્રી યુ. એન. મહેતા સાહેબ શ્રી કોકીલાબેન જંયતિલાલ કાંતિલાલ પટેલ એક સદ્ગૃહસ્થ તરફથી...હસ્તે શ્રી ભરતભાઈ શેઠ શ્રી વાલકેશ્વર સ્થા. જૈન સંઘ શેઠ શ્રી ચુનીલાલ લધુભાઈ ગુંદીયાળાવાળા.. હસ્તે અરવિંદભાઈ શ્રી કે. ડી. શેઠ ચેરીટેબલ ટ્રસ્ટ. .હસ્તે જગદીશભાઈ કાંતિલાલ શેઠ શ્રી રસીકલાલ શાંતિલાલ રાજેન્દ્રભાઈ શ્રી હસમુખલાલ સી. શેઠ શ્રી રૂપાબેન શૈલેશભાઈ મહેતા શ્રી પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ....હસ્તે શ્રી નવનીતભાઈ શ્રી કાલુપુર કોમર્શિયલ કો.ઓ.બેંક લિ. શેઠશ્રી ચુન્નીલાલ નરભેરામ મેમોરિયલ ટ્રસ્ટ હસ્તે, શ્રી મનુભાઈ બેકરીવાલા, રૂબી મિલ શ્રી પ્રભૂદાસભાઈ એન. વોરા શ્રી પી. એસ. હૂંકડ ચેરિટેબલ ટ્રસ્ટ....હસ્તે શ્રી પુંખરાજજી લૂંકડ શ્રી ગાંધી પરિવાર...હસ્તે, અમરચન્દ રિખવચન્દ્ર ગાંધી શ્રી ગુલશનરાયજી જૈન શ્રીચન્દજી જૈન, જૈન બન્ધુ શ્રી ઘેવરચંદજી કાનુંગા, એલ્કોબક્સ પ્રા.લિ. શ્રીમતી તારાદેવી લાલચંદજી સિંધવી શ્રી થાનચંદ મેહતા ફાઉન્ડેશન.....હસ્તે, શ્રી નારાયણચંદજી મહેતા શ્રી ઉદયકુંવર ધર્મપત્ની શ્રી ઉમ્મેદમલજી સાંડ....હસ્તે, શ્રી ગણેશમલજી મોહનલાલજી સાંડ શ્રીમતી સોહનકંવર ધર્મપત્ની ડો. સોહનલાલજી સંચેતી તથા સુપુત્ર શ્રી શાન્તિપ્રકાશ, મહાવીરપ્રકાશ, જિનેન્દ્રપ્રકાશ અને નગેન્દ્રપ્રકાશ સંચેતી શ્રી જેઠમલજી ચોરડિયા, મહાવીર ડ્રગ હાઉસ શ્રી શાન્તિલાલજી નાહર ૧૭ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ અમદાવાદ મુંબઈ અમદાવાદ સાણંદ અમદાવાદ મુંબઈ અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ પાલનપુર અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ મુંબઈ મુંબઈ હૈદરાબાદ દિલ્હી દિલ્હી જોધપુર કુશાલપુરા જોધપુર જોધપુર જોધપુર બેંગ્લોર અમદાવાદ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ૩૫. 39. ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. ૪. ૪૭. ૪૮. ૪૯. ૫૦. ૫૧. પર. ૫૩. ૫૪. ૧૫. ૫. ૫૭. ૫૮. ૫૯. o. ૬૧. ૨. ૩. ૬૪. ૫. 99. ૬૭. ૬૮. $e ૭૦. ૭૧. ૭ર. ૭૩. ૭૪. ૭૫. ૭. શ્રી ભીમરાજજી ઝવેરચંદજી શ્રી કમળાબેન હીરાલાલજી જીરાવાલા શ્રી જયંતીભાઈ સુંદરજીભાઈ ગોસલિયા ડૉ. શ્રી યોગેન્દ્રભાઈ શાંતિલાલ ભાવસાર શ્રી હિમ્મતલાલ શામળદાસ શાહ શ્રી મોહનલાલજી મુકનચંદજી બાલિયા શ્રી વિજયરાજજી બાલાબક્સજી બોહરા - સાબરમતી શ્રી અજયરાજજી કે. મહેતા - એલિસબ્રીજ શ્રી ચીમનભાઈ ડોસાભાઈ પટેલ....હસ્તે, નવનીતભાઈ કાંતાબેન જંયતિલાલ મનસુખલાલ લોખંડવાલા શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ (નગરશેઠનો વંડો) હસ્તે ભરતભાઈ શેઠ શ્રી સ્થા. જૈન સંઘ (નારણપુરા) અમદાવાદ...હસ્તે શાંતિભાઈ શ્રી સાણંદ સાર્વજનિક ટ્રસ્ટ....હસ્તે, શ્રી બલદેવભાઈ શ્રી પંજાબ જૈન ભ્રાતૃ સભા - ખાર શ્રી રતનકુમારજી જૈન, નિત્યાનન્દ સ્ટીલ રોલર મિલ શ્રી માણેકલાલજી રતનશી બગડીયા શ્રી હરીલાલ જયચંદ દોશી, વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટ શ્રી તેજરાજજી રુપરાજજી બમ્બ હસ્તે, શ્રી માણેકચન્દજી રુપરાજજી બમ્બ શ્રીમતી સુગનીબાઈ મોતીલાલજી બમ્બ....હસ્તે, શ્રી ભીમરાજજી બમ્બ પીહવાલા શ્રી સ્થા. જૈન સંઘ, નવરંગપુરા શ્રી નંદુભાઈ મહાસુખભાઈ પટેલ શ્રી ભાઈલાલભાઈ હરિલાલ ગોસલિયા શ્રી ધીરજલાલ મોરબિયા શ્રી સ્થા. જૈન સંઘ (સોલા) શ્રી ધીરેશભાઈ ટી. શાહ શ્રી બંસીભાઈ શીવલાલ કાપડિયા શ્રી ગુલાબચંદજી માંગીલાલજી સુરાણા શ્રી નેમનાથજી જૈન શ્રી બાબુલાલજી ધનરાજજી મહેતા શ્રી હુકમીચંદજી મહેતા (એડવોકેટ) શ્રી કેશરીમલજી હીરાચંદજી તાતેડ સમદડીવાલે શ્રી આર.ડી. જૈન, જૈન તાર ઉદ્યોગ શ્રી દેશરાજજી પૂરણચંદજી જૈન શ્રી રોયલ સિન્થેટિકસ પ્રા.લિ. શ્રી વિરદીચંદજી કોઠારી શ્રી મદનલાલજી કોઠારી મહામંદિર શ્રી જંવતરાજ સોહનલાલજી બાફના શ્રી ધનરાજજી વિમલકુમારજી રુણબાલ શ્રી જગજીવનદાસ રતનશી બગડીયા શ્રી સુગાલ એન્ડ દામાણી શ્રી ભવરાજજી હજારીમલજી-સારાવવાલે મે. મરુધર ઈલેકિટ્રકલ્સ હસ્તે, શ્રી અક્ષયકુમારજી સામસુખા – જોધપુરવાલા શ્રી વિજયરાજજી મહેતા .... For Private & sonal Use Only સાંડેરાવ અમદાવાદ અમદાવાદ ખંભાત અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ઈચલકરંજી (મહારાષ્ટ્ર) ભાદવાવાલા હૈદરાબાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ આબુરોડ અમદાવાદ અમદાવાદ અમદાવાદ સિકન્દ્રાબાદ ઈન્દૌર (મધ્યપ્રદેશ) સાદડી (મારવાડ) જોધપુર હુબલી દિલ્હી અમદાવાદ મુંબઈ કિશનગઢ જોધપુર બેંગ્લોર બેંગ્લોર દામનગર (ગુજરાત) નઈ દિલ્હી કોસમ્બા મુંબઈ અમદાવાદ Page #24 -------------------------------------------------------------------------- ________________ 0 અનુક્રમણિકા (D “ચરણાનુયોગ” : ભાગ-૧ સૂત્રોક 1T ૦ ૦ ૦ ૦ & છ ૩-૪ ૭-૧૦ ૪-૫ ^ \ \ \ 6 0 - - ------ વિષય મંગળ સૂત્ર નમસ્કાર સૂત્ર નમસ્કાર મંત્રનું મહત્વ પંચપદ વંદન સૂત્ર મંગળ સૂત્ર ઉતમ સૂત્ર શરણ સૂત્ર ચોવીસ તીર્થકરોના નામ ચતુર્વિશતિ સંસ્તવ સૂત્ર મહાવીર- વંદન સૂત્રો શ્રી વીર- સ્તુતિ વીર શાસન સ્તુતિ ગણધર વંદન સૂત્ર ગણધર નામ સંઘ સ્તુતિ સંઘ- વંદન સૂત્ર (૧) સંઘને નગરની ઉપમા (૨) સંઘને ચક્રની ઉપમા (૩) સંઘને રથની ઉપમા (૪) સંઘને પદ્મની ઉપમા (૫) સંઘને ચંદ્રની ઉપમા (૬) સંઘને સૂર્યની ઉપમા (૭) સંઘને સમુદ્રની ઉપમા (૮) સંઘને મેરૂની ઉપમા શ્રુત નમસ્કાર સૂત્ર ભગવતી શ્રુત દેવતાને નમસ્કાર ગણિપિટક નમસ્કાર સૂત્ર લિપી નમસ્કાર સૂત્ર વંદન ફલ સૂત્ર ચતુર્વિશતિ સંસ્તવ ફલ સૂત્ર સ્તવ સ્તુતિ મંગળ ફલ સૂત્ર ધર્મ- પ્રજ્ઞાપના ભગવાન મહાવીર વર્ણન ભગવાનની ધર્મદેશના ધર્મ સ્વરૂપની જિજ્ઞાસા ભાવ લોકના પ્રકાર ભવની અપેક્ષાએ જ્ઞાનાદિની પ્રરૂપણા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 6 ૧૭ -૧૮-૨૦ ૧૦-૧૧ ૦ • - ૦ ૦ ૦ જ ૦ ટ ૨૬-૨૭ ૧૩-૧૭ ૦ - ૦ - du - - o ૧૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક પૃષ્ઠક ૩૩-૩૪ ૧૮ ૧૯-૨૦ ૩૫ ૨૦ ૩૮ ૨૧-૨૩ ૨૩-૨૪ ૨૫ ૨૫-૨૬ ૨૬ ૨૬ ૨૭ ૨૭-૨૮ ૨૯-૩૧ ૩૨ ૩૨ ૩૨ ૩૨. ૪૭ ૪૮ ૪૯-૫૯ ૬૦-૬૭ ૬૮ ૬૯-૭૦ ૭૧ ૩૨-૩૪ ૩૪-૩૬ ૩૭ છે વિષય - - છે પ્રકારના ભિાવ ભાવ પ્રમાણ પ્રરૂપણ જ્ઞાન ગુણ પ્રમાણ અનુમાન પ્રમાણ ઉપમા પ્રમાણ આગમ પ્રમાણ દર્શનગુણ પ્રમાણ ચારિત્ર ગુણ પ્રમાણ નય પ્રમાણ પ્રસ્થક દૃષ્ટાંત વસતિ દષ્ટાંત પ્રદેશ દષ્ટાંત ધર્મનું સ્વરૂપ અવિરોધ ધર્મ આજ્ઞા ધર્મ ધર્મનાં પરિણામો ધર્મના ભેદ- પ્રભેદ ધર્મનું માહાભ્ય ધર્મના અનધિકારિઓ અનુત્તર ધર્મની આરાધના ધર્મને દ્વિીપની ઉપમા કેવલી પ્રણીત ધર્મની અપ્રાપ્તિ કેવલી પ્રણીત ધર્મની પ્રાપ્તિ છદ્મસ્થ યાવતુ પરમાવધિયોના ક્રમથી સિધ્ધ હોવા અથવા ન હોવાનું નિરૂપણ કેવલીનો મોક્ષ અને સંપૂર્ણ જ્ઞાન કેવલી પ્રરૂપિત ધર્મશ્રવણને અનુકૂળ અવસ્થા કેવલી પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણનો અનુકૂલ કાલ ધર્મ આરાધનાનાં અનુકૂલ ક્ષેત્રો ધર્મનો પરિત્યાગ કરનાર અને અધર્મનો સ્વીકાર કરનારની ગાડીવાન સાથે તુલના ધર્મ આરાધકની જાદુગારી સાથે તુલના અધર્મ કરનારની નિષ્ફળ રાત્રીઓ ધર્મ કરનારની સફળ રાત્રીઓ ધર્મ પાથેયની સુખી અપાથેયની દુઃખી દુર્લભ ધર્મ ધર્મ સાધનામાં સહાયક શ્રદ્ધાના સ્વરૂપનું પ્રરૂપણ કરણના પ્રકાર ઉપક્રમના ભેદ વ્યવસાય (અનુષ્ઠાન) ના પ્રકાર સંયતાદિની ધર્માદિમાં સ્થિતિ પ્રત્યુપકાર દુષ્કર, પ્રત્યુપકાર સુકર ૭૨ ૭૩-૭૫ ૭૬ ૩૯ ૩૯-૪૧ ૪૧ ૪૧-૪૨ ๕ ๕ ๕ ๕ * * ૮૫ ૮૬-૯૨ ૪૪-૪૭ ४७ ૯૪ ૪૭ ૯૬ ૪૭ ૪૭ ४८ ૪૮-૫૦ ૫૦-૫૧ ૨૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૩ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪-૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯-૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭૩૮ ૧૩૯ વિષય ધર્માર્જિત વ્યવહાર ચાર- ચાર પ્રકારનાં ધાર્મિક અને અધાર્મિક પુરૂષ ધર્મનિંદા કરણ - પ્રાયચિત્ત અધર્મ પ્રસારણ પ્રાયશ્ચિત્ત આચાર પ્રાપ્તિ નિર્ગન્ધોનો આચાર ધર્મ આચાર ધર્મ પ્રવિધિ આચારના પ્રકાર પાંચ ઉત્કૃષ્ટ ચાર પ્રકારોનો મોક્ષ માર્ગ આરાધનાના પ્રકાર આરાધનાના ફળની પ્રરૂપણા ત્રણ પ્રકારની બોધિ ત્રણ પ્રકારના બુદ્ધ ત્રણ પ્રકારના મોહ ત્રણ પ્રકારના મૂઢ આચાર સમાધિ કલ્પસ્થિતિ (આચાર મર્યાદા જ્ઞાનાચાર ચાર પ્રકારની શ્રુતસમાધિ જ્ઞાનની ઉત્પત્તિના અનુકૂલ કાલ જ્ઞાનની ઉત્પત્તિની અનુકૂલ અવસ્થા જ્ઞાનની ઉત્પત્તિ અને અનુત્પત્તિનાં કારણ જિન પ્રવચન શ્રવણ કર્યા વગર અભિનિબોધિક જ્ઞાન યાવતુ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ અને અનુત્પત્તિ જિન પ્રવચન સાંભળી નાભિનિબોધિક જ્ઞાન ધાવતુ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ અને અનુત્પત્તિ વિભંગજ્ઞાનની ઉત્પત્તિ જ્ઞાનની મુખ્યતા જ્ઞાનથી સંયમનું પરિક્ષાન જ્ઞાનથી સંસારભ્રમણ અટકે છે. શ્રુત આરાધનાનું ફળ જ્ઞાનથી નિર્વાણ પ્રાપ્તિ પ્રથમ કાળ જ્ઞાનાચાર કાળ પ્રતિલેખનાનું ફળ સ્વાધ્યાય- કાળ પ્રતિલેખના સ્વાધ્યાય- ધ્યાનાદિનો કાળ વિવેક વ્યતિકૃષ્ટ કાળમાં નિર્ગન્ધો માટે સ્વાધ્યાય નિધ વ્યતિકૃષ્ટ કાળમાં નિર્ઝન્થિની માટે સ્વાધ્યાય વિધાન નિÁન્ય- નિર્ઝન્થિનીઓ માટે સ્વાધ્યાય કાળ વિધાન નિર્દેન્ધ-નિર્મન્ધિની માટે અસ્વાધ્યાય કાળ વિધાન ૨૧ પૃષ્ઠાંક ૫૧ ૫૧-૧૨ પર પર ૧૩ ૧૩ ૫૩ ૫૩ ૫૪ ૫૪ ૫૪-૫૫ ૫૫ ૫૫ ૫૫ પ પ પ ૫૭ ૫૭ ૫૭ ૫૮ ૫૮-૫૯ ૫૯-૬૦ So ૧ ૬૧ ૧ ૬૧ ૬૧-૬૩ ૪ ૬૪ ૬૪ ૬૪ ૫ ૬૫ ૬૫ . Page #27 -------------------------------------------------------------------------- ________________ વિષય સૂત્રાંક ૧૪૦. ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ પૃષ્ઠક ૬૫ ૫-૬ - ૭ ૬૮ ૬૮-૬૯ ૬૯-૭૦ ૭૧ ૭૧-૭૨ ૭૨ ૭૩ ૭૩-૭૪ ૭૪-૭૬ ૭૬-૮૧ ૮૧-૮૨ ૮૨ ૮૩-૮૪ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૩ ૧૫૪- ૧૫૮ ૧૫૯ ૧૮ ૧૧-૧૬ ૧૬૭-૧૬૮ ૧૬૯-૧૭૨ ૧૭૨. ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯-૧૮૦ ૧૮૧-૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮ ૧૮૭-૧૯૦ ૧૯૧ ૧૯૨. ૧૯૩-૧૯૭ ૧૯૮ ૧૯૯ ૨૦૦ ચાર પ્રકારનો અસ્વાધ્યાય કાળ ચાર મહા પ્રતિપદાઓમાં સ્વાધ્યાય નિષેધ દસ પ્રકારનાં ઔદારિક સમ્બન્ધી અસ્વાધ્યાય શારીરિક કારણ હોવાથી સ્વાધ્યાયનો નિષેધ દસ પ્રકારનાં અંતરિક્ષ અસ્વાધ્યાય અકાળે સ્વાધ્યાય કરવાનું અને કાળે સ્વાધ્યાય ન કરવાનું પ્રાયશ્ચિત દ્વિતીય વિનય જ્ઞાનાચાર વિનયાચાર કહેવાની પ્રતિજ્ઞા વિનય પ્રયોગ અવિનયનું ફળ વિનયને મૂળની ઉપમા આચાર્યની વિનય પ્રતિપત્તિ શિષ્યની વિનય- પ્રતિપત્તિ વિનયના ભેદ- પ્રભેદ વિનય પ્રતિપન્ન પુરૂપ વિનીતનાં લક્ષણ આઠ પ્રકારના શિક્ષાશીલ પંદર પ્રકારના સુવિનીત શિષ્યનાં કરવા યોગ્ય કાર્યો ગુરૂ સન્મુખ બેસવાનો વિધિ પ્રશ્ન પૂછવાની વિધિ શિષ્યના પ્રશ્નનો ગુરૂ દ્વારા ઉત્તર ગુરૂ પ્રત્યે શિષ્યનાં કર્તવ્યો શિષ્ય પ્રત્યે ગુરૂનાં કર્તવ્યો અનુશાસન- પાલનમાં શિષ્યનું કર્તવ્ય ગુરૂના અનુશાસનનો શિષ્ય પર પ્રભાવ ક્રોધી ગુરૂ પ્રત્યે શિષ્યનું કર્તવ્ય ચાર પ્રકારની વિનય સમાધિ વિનયનું સુપરિણામ અવિનીતનાં લક્ષણો ત્રણ પ્રકારના અવિનય ચૌદ પ્રકારના અવિનીત અવિનીતનું સ્વરૂપ ગુર્નાદિના પ્રત્યેનીક અવિનીતની ઉપમાઓ અવિનીત અને વિનીતનું સ્વરૂપ અવિનીત- સુવિનીતનાં લક્ષણ અવિનીત અને સુવિનીતના આચરણનો પ્રભાવ વિનીત- અવિનીતનું સ્વાગત ચિંતન શિક્ષા પ્રાપ્ત ન થવાનાં પાંચ કારણ શિક્ષા માટે અયોગ્ય ૮૬-૮૭ N N * ૮૮ ૮૮-૮૯ ૮૯-૯૧ ૮૧ ૯૧-૯૨ ૯૨-૯૩ ૯૩ ૯૩ ૯૪ For Private & Fogonal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪-૨૦૫ ૨૦ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨૦ ૨૨૧ ૨૨૨ ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨ ૨૨૭ ૨૨૮-૨૨૯ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩ ૨૩૭-૨૩૮ ૨૩૯ વિષય તેત્રીસ આશાતનાઓ અન્ય પ્રકારે તેત્રીસ આશાતના આશાતનાના ફળનું નિરૂપઝે આશાતનાનું પ્રાયશ્ચિત અવિનય કરનારનું પ્રાયશ્ચિત્ત તૃતીય બહુમાન જ્ઞાનાચાર આચાર્યોનો મહિમા આચાર્યની સેવાનું ફળ વૃક્ષ- ભેદથી આચાર્યના ભેદ ફળ ભેદથી આચાર્યના ભેદ કરંડિયા સમાન આચાર્ય આચાર્ય- ઉપાધ્યાયની સિદ્ધિ આચાર્યની ઉપાસના ગુરૂ પુજા તથારૂપ શ્રમણો કે માહણોની પર્યુપાસનાનું ફળ ગુરૂ અને સાધર્મિકની સુશ્રુષાનું ફળ ગુરૂ કુળવાસનું મહત્વ પ્રશ્ન પૂછવાની વિધિ ઉત્તરવિધિ સમાધિનું વિધાન શ્રુતધરના પ્રકાર બહુશ્રુતનું સ્વરૂપ અબહુશ્રુતનું સ્વરૂપ ચોથો ઉપધાનાચાર શિક્ષા- યોગ્ય પાંચમો અનિવાચાર અસાધુનું સ્વરૂપ છઠ્ઠો વ્યંજન જ્ઞાનાચાર, સાતમો અર્થ જ્ઞાનાચાર, આઠમો તદ્રુભય જ્ઞાનાચાર સુત્રાર્યને છુપાવવાં નહિ જ્ઞાનાચાર પરિશિષ્ટ જ્ઞાન અને આચારભેદથી પુરૂષોના પ્રકાર જ્ઞાની અને અજ્ઞાની જ્ઞાન દર્શનની ઉત્પત્તિ અને અનુત્પત્તિ અતિશયુક્ત જ્ઞાન- દર્શનની ઉત્પત્તિ ન હોવાનાં કારણ અતિશયયુક્ત જ્ઞાન- દર્શનની ઉત્પત્તિનાં કારણ જ્ઞાન દર્શનાદિની વૃધ્ધિ કરનારા અને હાનિ કરનારા અવધિજ્ઞાનના ક્ષોભકો કેવળજ્ઞાન- દર્શનના અક્ષોભક જ્ઞાન સમ્પન્ન અને ક્રિયા સમ્પન્ન જ્ઞાનયુક્ત અને આચારયુક્ત જ્ઞાનયુક્ત અને જ્ઞાન પરિષ્ઠન ૨૩ પૃષ્ઠાંક ૯૪-૯૬ -)-2-6-7 ૯૯-૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૧ ૧૦૧ ૧૦૧-૧૦૨ ૧૦૨ ૧૦૨-૧૦૩ ૧૦૩ ૧૦૩ ૧૦૩ ૧૦૩-૧૦૪ ૧૦૪ ૧૦૫-૧૦૬ ૧૦૬-૧૦૭ ૧૦૭-૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૦૮-૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૩ ૧૧૩-૧૧૪ ૧૧૪ ૧૧૪ ૧૧૫ ૧૧૫ ૧૧૬ ૧૧૬-૧૧૭ ૧૧૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક पवय | પૃષ્ઠક ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ૨૪૪ ૨૪૫ ૨૪૬ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૫૭ ૨૫૮ ૨પ૯ ૨૬૦ વિષય - - - - - - - - - - જ્ઞાનયુક્ત અને વેષયુક્ત જ્ઞાનયુક્ત, શોભાયુકત અયુક્ત પાંચ પ્રકારની પરિસ્સા શરીર સંપન્ન અને પ્રજ્ઞા સંપન્ન ઋજુ- ઋજુપ્રજ્ઞ અને વક્ર, વક્રપ્રજ્ઞા દીન અને અદીન, દીન- પ્રજ્ઞાવાન અને અદીન પ્રજ્ઞાવાન આર્ય અને અનાર્ય, આર્ય- પ્રજ્ઞાવાન અને અનાર્ય પ્રજ્ઞાવાન સત્યવક્તા અને અસત્યવકતા, સત્યપ્રજ્ઞા અને અસત્યપ્રજ્ઞા શીલ સંપન્ન અને દુઃશીલ સંપન્ન, શીલ પ્રજ્ઞાવાન અને દુઃશીલ પ્રજ્ઞાવાન શુદ્ધ અને શુદ્ધ પ્રજ્ઞાવાન, અશુદ્ધ અને અશુદ્ધ પ્રજ્ઞાવાન વાચનાદાતા, અદાતા, અહિતા, અગ્રહિતા સૂત્રાર્થ ગ્રાહક, અગ્રાહક પ્રશ્નકર્તા- અકર્તા સૂત્રાર્થ વ્યાખ્યાતા, અવ્યાખ્યાતા શ્રત અને શરીરથી પૂર્ણ અથવા અપૂર્ણ તથી પૂર્ણ અને અપૂર્ણ, પૂર્ણ જેવા અને અપૂર્ણ જેવા શ્રુતથી પૂર્ણ અને અપૂર્ણ, શ્રમણવેષથી પૂર્ણ અને અપૂર્ણ શ્રુતથી પૂર્ણ અને અપૂર્ણ, ઉપકારી અને અપકારી શ્રતથી પૂર્ણ અને અપૂર્ણ, શ્રુતના દાતા અને અદાતા શ્રુતથી અને શરીરથી સમ્પન્ન અથવા અવનત જાતિ સંપન્ન, જાતિ હીન, શ્રુત સંપન્ન અને શ્રુત હીન કુલ સંપન્ન અને કુલહન, શ્રુત સંપન્ન અને શ્રુત હીન સુરૂપ અને કુરૂપ, શ્રુત સંપન્ન અને શ્રુતહીન બળ સંપન્ન અને બળહીન, શ્રુતસંપન્ન અને શ્રુતહીન સૂત્રધર, અર્થધર છ દિશાઓમાં જ્ઞાનવૃધ્ધિ જ્ઞાન વૃધ્ધિના દસ નક્ષત્ર ત્રણ પ્રકારના નિર્ણય ત્રણ પ્રકારની નિવૃત્તિ ત્રણ પ્રકારના વિષયાનુરાગ ત્રણ પ્રકારના વિષયસેવન જ્ઞાનાચાર કોષ્ઠક દર્શનાચાર (સમ્યક્દર્શન : સ્વરૂપ તથા પ્રાપ્તિ ઉપાય-૧) દર્શનનું સ્વરૂપ સમ્યકત્વને દીપની ઉપમા દર્શનનું લક્ષણ સમ્યક્દર્શનનાં આઠ અંગો સમ્યકત્વની દસ પ્રકારની રૂચિ ત્રણ પ્રકારનાં દર્શન દર્શન- સંપન્નતાનું ફળ ૧૧૭ ૧૧૭ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૮-૧૧૯ ૧૧૯ ૧૧૯ ૧૧૯ ૧૧૯-૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૧ ૧૨ ૧ ૧૨૧ ૧૨૧ ૧ ૨૧ ૧૨૨ ૧૨૨ ૧૨૨ ૧૨૨ ૧૨૨ ૨૬૧ ૨૬૨ ૨૩ ૨૪ ૨૬૫ ૨૬૬ ૨૬૭ U. * o o ૨૬૮ o ૨૬૯ ૧૨૩ ૧૨૪ ૨૭૧ ૨૭૨ ૨૭૩-૨૭૪ ૨૭૫ ૨૭૬ ૨૭૭-૭૮ ૨૭૯ ૧૨૫ ૧૨૫ ૧૨૫ ૧૨૫ ૧૨૬ ૧ ૨૭ ૧૨૭ For Private & Conal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સુત્રાંક ૨૮૦-૮૧ ૨૮૨ ૨૮૩ ૨૮૪ ૨૮૫ પૃષ્ઠક – – – – ૧૨૭-૧૨૯ ૧૨૯ ૧૨૯ ૧૨૯ ૧૨૯ ૨૮૬ ૧૩૦ ૨૮૭ ૨૮૮ ૨૮૯-૯૨ ૨૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૨૯૭ ૨૯૮-૨૯૯ ૩૦૦ ૩૦૧ ૩૦૨-૩૦૭ ૩૦૮ ૩૦૯ - - વિષય - - - - - - - - - - - - - - - દર્શનાવરણીયના ક્ષયથી બોધિલાભ અને ક્ષય ન થવાથી અલાભ દર્શન પ્રાપ્તિ માટે અનુકૂળ કાળ દર્શન પ્રાપ્તિ માટે અનુકૂળ અવસ્થા દર્શન પ્રાપ્તિ માટે અનુકૂળ દિશાઓ પાંચ દુર્લભબોધિ જીવ પાંચ સુલભબોધિ જીવ ત્રણ દુર્બોધ્યા ત્રણ સુબોધ્ય સુલભબોધિ અને દુર્લભબોધિ બોધિલાભમાં બાધક અને સાધક શ્રદ્ધાળુ- અશ્રદ્ધાળુ સમ્યદર્શી શ્રમણનો પરિષહ- જય અસમ્યકદર્શી શ્રમણનો પરિષહ- પરાજય સમ્યકત્વ- પરાક્રમના પ્રશ્નોત્તર સંવેગ આદિનું ફળ નિર્વેદનું ફળ સમ્યકત્વીની ચાર પ્રકારની શ્રદ્ધા સમ્યકત્વના પાંચ અતિચાર પ્રધ્વજ્યાપૂર્વક સાધકની નિર્વેદદશા એકત્વ ભાવનાથી પ્રાપ્ત નિર્વેદ અનુસોત અને પ્રતિસોત સાધુતાથી પતિત દશા સંયમમાં રતને સુખ અને અરતને દુઃખ સંયમમાં અસ્થિર શ્રમણની સ્થિરતા માટે ચિત્તન મિથ્યા દર્શન વિજયનું ફળ ચાર અન્યતીર્થિકોની શ્રદ્ધાનું નિરસન પ્રથમ તજજીવ તત્ શરીરવાદીની શ્રદ્ધાનું નિરસન બીજા પંચમહાભૂતવાદીની શ્રદ્ધાનું નિરસન તૃતીય ઈશ્વર કારણિકવાદીની શ્રદ્ધાનું નિરસન ચોથા નિયતિવાદીની શ્રદ્ધાનું નિરસન લોક રચનાના અનેક પ્રકાર અકારકવાદી એકાત્મવાદી આત્મષષ્ઠવાદ અવતારવાદ લોકવાદ- સમીક્ષા પચસ્કંધવાદ સ્વ-સ્વ- પ્રવાદ- પ્રશંસા અને સિદ્ધિ - લાભના દાવા વિવિધ વાદ નિરસન મિથ્યાદર્શનોથી સંસારનું પરિભ્રમણ ૩૧૦ ૧૩૦ ૧૩૦ ૧૩૦-૧૩૧ ૧૩૧ ૧૩૧-૧૩૨ ૧૩૨ ૧૩૨-૧૩૩ ૧૩૩-૧૩૪ ૧૩૪-૧૩૫ ૧૩૫ ૧૩૫-૧૩૬ ૧૩-૧૩૭ ૧૩૮-૧૩૯ ૧૪૦-૧૪૧ ૧૪૧-૧૪૨ ૧૪૨-૧૪૪ ૧૪૫ ૧૪૫-૧૪૬ ૧૪-૧૪૭ ૧૪૩-૧૪૯ ૧૪૯-૧૫૩ ૧૫૭-૧૫૫ ૧૫૫-૧૫૭ ૧૫૭-૧૫૯ ૧૫૯-૧૬૦ ૧% ૧૬૦ ૧૬૧ ૧૬૧ ૩૧૧-૩૧૩ ૩૧૪ ૩૧૫-૩૧૬ ૩૧૭ ૩૧૮ ૩૧૯ ૩૨૦ ૩૨૧ ૩૨૨ ૩૨૩ ૩૨૪ ૩૨૫ ૩૨૬ ૩૨૭ ૩૨૮ ૩૨૯ ૩૩૦ ૩૩૧ ૩૩૨ ૧૬૧ ૧૬૧-૧૬૨ ૧૬૨ ૧૬૨-૧૩ ૧૬૩ For Private & P al Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સત્રાંક વિષય પૃષ્ઠોક ૩૩૩ ૩૩૪-૩૩પ ૩૩૬-૩૮ ૩૩૯ ૩૪) ૩૪૧ ૩૪૩ ૩૪૪ ૩૪૫ ૩૪૬ उ४७ उ४८ ૩૪૯-૩પ૩ ૩પ૪-૩૫૫ ૩૫૬ ૩પ૭ ૩૫૮ ૩પ૯ ૩૬૦ ૩૬૧-૩૬૨ મિથ્યાત્વ અજ્ઞાન અનાચરણ-૨ મિથ્યા દર્શનના ભેદ- પ્રભેદ મિથ્યાત્વના ભેદ- પ્રભેદ અન્યતીર્થિકોની દર્શન પ્રજ્ઞાપના મોહમૂઢને બોધદાન મોહમૂઢની દુર્દશા વિવાદ- શાસ્ત્રાર્થના છ પ્રકાર અન્યતીર્થિકોના ચાર વાદ ક્રિયાવાદીઓની શ્રદ્ધા એકાન્ત ક્રિયાવાદી એકાન્ત ક્રિયાવાદ અને સમ્યફ ક્રિયાવાદ પ્રરૂપક સમ્યક્ ક્રિયાવાદના પ્રતિપાદક અને અનુગામી અક્રિયાવાદીનું સ્વરૂપ અક્રિયાવાદીઓની સમીક્ષા અક્રિયાવાદીનો મિથ્યાદંડ પ્રયોગ એકાન્ત જ્ઞાનવાદી અજ્ઞાનવાદ એકાન્ત અજ્ઞાનવાદ સમીક્ષા એકાન્ત- વિનયવાદીની સમીક્ષા પુંડરીક રૂપક શ્રેષ્ઠ પુંડરીક પ્રાપ્ત કરવામાં અસફળ ચાર પુરૂષો ઉત્તમ વેત કમળની પ્રાપ્તિમાં સફળ નિઃસ્પૃહ ભિક્ષુ દૃષ્ટાંતોના દૃષ્ટાન્તિકની યોજના એકાન્ત- દષ્ટિ નિષેધ અન્યતીર્થિકોની મોક્ષ પ્રરૂપણા અને તેનો પરિહાર અન્યતીર્થિકોની પ્રરૂપણા અને પરિહાર મોક્ષ- વિશારદનો ઉપદેશ નિર્વાણ જ સાધ્ય છે. મોક્ષ માર્ગમાં અપ્રમત્ત ભાવથી ગમનનો ઉપદેશ નિર્વાણનું મૂલ સમ્યફદર્શન પ્રધાન મોક્ષ- માર્ગ ઉન્માર્ગે ગમન કરનારની નરકગતિ નિર્વાણ માર્ગની સાધના સન્માર્ગ- ઉન્માર્ગનું સ્વરૂપ મોક્ષમાર્ગ જિજ્ઞાસા નિર્વાણ માર્ગ અનુત્તર જ્ઞાન- દર્શન મૈત્રીભાવના સિધ્ધ- સ્થાનનું સ્વરૂપ સત્યવકતા, અસત્યવકતા, દર્શનસત્યા, દર્શન અસત્યા સુશીલ અને દુ:શીલ, સુદર્શન અને કુદર્શન ૧૬૪ ૧૪-૧૫ ૧૫ ૧૬૫ ૧૬-૧૭ ૧૬૭ ૧૬૮ ૧૬૮ ૧૬૮-૧૬૯ ૧૯-૧૭૦ ૧૭-૧૭૧ ૧૭૧-૧૭૨ ૧૭૨-૧૭૩ ૧૭૩-૧૭૯ ૧૭૯-૧૮૦ ૧૮૦-૧૮૨ ૧૮૨ ૧૮૨ ૧૮૨-૧૮૩ ૧૮૩-૧૮૬ ૧૮૬-૧૮૮ ૧૮૮-૧૮૯ ૧૮૯-૧૯૧ ૧૯૧-૧૯૨ ૧૯૩ ૧૯૩-૧૯૪ ૧૯૪ ૧૯૪-૧૯૫ ૧૯૫ ૧૯પ ૧૯૫-૧૯૬ ૧૯૬ ૧૯૭ ૧૯૭ ૧૯૭-૧૯૯૮ ૧૯૮ ૧૯૮-૨૦૦ ૨૦૦-૨૦૧ ૩૬૩ ૩૬૪ ૩૫ ૩૬૬ ૩૬૭ ૩૬૮ ૩૬૯ ૩૭૦ ૩૭૧ ૩૭૨ ૩૭૩ ૩૭૪ ૩૭૫ ૩૭૬ ૩૭૭ ૩૭૮-૩૭૯ ૩૮૦ ૩૮૧ ૩૮૨ ૨૦૧ ૨૦૧ For Private & Penal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ !.. . સૂત્રોક પૃષ્ઠક ૨૦૧ ૩૮૩ ૩૮૪ ૩૮૫-૩૮૭ ૨૦૧ ૨૦૨ ૨૦૩-૨૦૪ ૨૦૫ ૩૮૮-૩૯૦ ૩૯૧-૩૯૫ ૩૯૬-૩૯૮ ૩૯૯-૪૦૦ ૪૦૧ ૪૦૨ ૪૦૩ ૪૦૪ ૪૦૫ ૪૦૬ ૪૦૭ ૪૦૮ ૪૦૯ ૪૧૦ ૪૧૧ ૪૧૨ - - - - - - - - - - - - --- - - --- - - વિષય - - - - -- - - - - - - - - - - શુદ્ધ અને અશુદ્ધ, શુદ્ધ દર્શનવાળા અને અશુદ્ધ દર્શનવાળા ઉન્નત અને અવનત, ઉન્નત-દર્શની, અવનત- દર્શની સરલ અને વક્ર, સરલદષ્ટિ અને વક્રદૃષ્ટિ દર્શનાચાર પરિશિષ્ટ (સમ્યક્દર્શન કોષ્ટક) ચારિત્રાચાર ચરણવિધિનું મહત્વ સંવરની ઉત્પત્તિ અને અનુત્પત્તિ આશ્રવ અને સંવરનો વિવેક , પાંચ સંવર કારોનું પ્રરૂપણ પાપસ્થાનોથી જીવોની ગુરૂતા વિરતિ સ્થાનોથી જીવોની લધુતા દસ પ્રકારનો અસંવર પાંચ સંવર દ્વારા મહાયજ્ઞ દશ પ્રકારના સંવર દસ પ્રકારની અસમાધિ દસ પ્રકારની સમાધિ અસંવૃત્ત અણગારનું સંસાર પરિભ્રમણ સંવૃત્ત અણગારનું સંસાર પારગમન ચારિત્ર- સંપન્નતાનું ફળ કેટલાક લોકો ચારિત્રને જાણવા માત્રથી જ મોક્ષ માને છે. પ્રથમ મહાવ્રત : અહિંસા મહાવ્રત : સ્વરૂપ અને આરાધના : ૧ સર્વ તીર્થકરોએ સર્વ પ્રાણ- ભૂત- જીવ સત્વોની રક્ષા કરવી જોઈએ એવી પ્રરૂપણા કરી છે. પ્રથમ મહાવ્રત આરાધના પ્રતિજ્ઞા પ્રથમ મહાવ્રત અને તેની પાંચ ભાવના અહિંસાનાં સાઠ નામ ભગવતી અહિંસાની આઠ ઉપમાઓ અહિંસા સ્વરૂપના પ્રરૂપક અને પાલક આત્મસમદષ્ટિ પજીવનિકાય- સ્વરૂપ : હિંસા નિષેધ-૨ ભગવાને છ જવનિકાયની પ્રરૂપણા કરી છે. ૭ જીવનિકાયોની આરંભ ન કરવાની પ્રતિજ્ઞા છ જીવનિકાયની હિંસા ન કરવી જોઈએ. પૃથ્વીકાયનો આરંભ ન કરવાની પ્રતિજ્ઞા સચિત્ત પૃથ્વી પર નિષધા (બેસવાનો) નિષેધ અચિત્ત પૃથ્વી પર બેસવાનું વિધાન પૃથ્વીકાયના જીવોની વેદના જાણીને તેમના આરંભનો નિષેધ અપકાયિક જીવોનો આરંભ ન કરવાની પ્રતિજ્ઞા અપ્રકાયિક જીવોની હિંસાનો નિષેધ તેજલ્કાયિક જીવોનો આરંભ ન કરવાની પ્રતિજ્ઞા ૨૦૬ ૨૦-૨૦૮ ૨૦૮-૨૧૨ ૨૧૨-૨૦૧૩ ૨૧૪ ૨૧૪ ૨૧૪ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨ ૧૫ ૨૧૫-૨૧૬ ૨૧૬ ૨૧-૨૧૭ ૨૧૭ ૨૧૭ ૪૧૩-૪૧૫ ૪૧૬ ४१७ ૪૧૮ ૪૧૯ ૪૨૦ ૪૨૧ (કખ) ૨૧૮-૨૧૯ ૨૧૯ ૨૧૯-૨૨૧ ૨૨૧-૨૨૩ ૨૨૩-૨૨૪ ૨૨૪-૨૨૬ ૨૨-૨૨૭ ૪૨૨-૪૨૩ ૪૨૪-૪૨૫ ૪૨૧-૪૩૨ ૪૩૩-૪૩૪ ૪૩૫ ૪૩૬ ૪૩૭–૪૩૯ ४४० ૪૪૧-૪૪૨ ૨૨૮ ૨૨૮-૨૨૯ ૨૨૯-૨૩) ૨૩૦-૨૩૧ ૨૩૧ ૨૩૧-૨૩૪ ૨૩૪ ૨૩૪-૨૩૬ ૨૩૬-૨૩૭ For Private & R onal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ = = સૂત્રાંક વિષય પૃષ્ઠક ) ૪૪૩ ૪૪૪-૪૪૬ ૪૪૭-૪૪૮ ४४८ ૪પ૦-૪૫૩ ૪૫૪-૪૫૬ ૪૫૭ ૪૫૮ ૪૫૯ ૪૬૦-૪૬૧ ૪૬૨-૪૬૪ ૪૬૫ ૪૬-૪૬૭ ૪૬૮ ૪૬૯ ૨૩૭ ૨૩૩-૨૩૯ ૨૩૯-૨૪૦ ૨૪૦-૨૪૧ ૨૪૧-૨૪૨ ૨૪૨-૨૪૩ ૨૪૪ ૨૪૪-૨૪૫ ૨૪૫-૨૪૬ ૨૪૬ ૨૪૬-૨૪૮ ૨૪૮-૨૪૯ ૨૪૯-૨૫૦ ૨૫૦-૨૫૧ ૨૫૧ ૨૫૨ ૪૭) ૪૭૧ ૪૭૨ ४७३ ૪૭૪ ૪૭૫ ૪૭૬ તેજલ્કાયિક એક અમોઘ શસ્ત્ર તેજકાયિક જીવોની હિંસાનો નિષેધ વાયુકાયિક જીવોની આરંભ ન કરવાની પ્રતિજ્ઞા વાયુકાયિક જીવોની હિંસાનો નિષેધ વનસ્પતિકાયિક જીવોનો આરંભ ન કરવાની પ્રતિજ્ઞા વનસ્પતિકાયિક જીવોની હિંસાનો નિષેધ વનસ્પતિ શરીર અને મનુષ્ય શરીરની સમાનતા ત્રસકાયિક જીવોનું સ્વરૂપ ત્રસકાયિકના ભેદ- પ્રભેદ ત્રસકાયના અનારંભની પ્રતિજ્ઞા ત્રસકાયિકની હિંસાનો નિષેધ આર્ય-અનાર્ય વચનોનું સ્વરૂપ પ્રાણાતિપાતથી બાળજીવોનાં વારંવાર જન્મ-મૃત્યુ અયતનાનો નિષેધ છ જીવનિકાયની હિંસાનું પરિણામ પડ્રજવનિકાય- હિંસાકરણ- પ્રાયશ્ચિત્ત-૩ સચિત્ત વૃક્ષના મૂળમાં આલોકન આદિનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સચિત્ત વૃક્ષ પર ચડવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ત્રસ પ્રાણીઓને બાંધવાનું અને બંધનથી મુકત કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પૃથ્વીકાય આદિનો આરંભ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સચિત્ત પૃથ્વી કાયિક પર કાયોત્સર્ગ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ઈડાવાળા કાષ્ઠ પર કાયોત્સર્ગ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અસ્થિર થણી આદિ પર કાયોત્સર્ગ આદિ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સદોષ- ચિકિત્સા-નિષેધ-૪ સદોષ ચિકિત્સા નિષેધ ગૃહસ્થ પાસે વ્રણ- પરિકર્મ ન કરાવવું જોઈએ. ગૃહસ્થ દ્વારા ગંડાદિનું પરિકર્મ ન કરાવવું જોઈએ. ગૃહસ્થ દ્વારા શલ્ય ચિકિત્સા ન કરાવવી જોઈએ. ગૃહસ્થ દ્વારા વૈયાવૃત્ય ન કરાવવી જોઈએ ગૃહસ્થ કૃત ચિકિત્સાની અનુમોદનાનો નિષેધ ગૃહસ્થ દ્વારા કાંટા આદિ કાઢવાની અનુમોદનાનો નિષેધ ગૃહસ્થ દ્વારા લીખ આદિ કાઢવાની અનુમોદનાનો નિષેધ ચિકિત્સાકરણ પ્રાયશ્ચિત્ત-૫ (૧) પરસ્પર ચિકિત્સા કરવાનાં પ્રાયશ્ચિત્ત વ્રણ પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પરસ્પર વ્રણની ચિકિત્સાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ગંડાદિ પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર એક બીજાનાં મંડાદિની ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર કૃમિ કાઢવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર એકબીજાના કૃમિ કાઢવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ગૃહસ્થની ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૫૨-૨૫૩ ૨૫૩ ૨૫૩ ૨૫૩-૨૫૪ ૨૫૪ ૨૫૪ ૪૭૭-૪૭૮ ૪૭૯ ४८० ૪૮૧ ૪૮૨ ૪૮૩ ४८४ ૪૮૫ ૨૫૫ ૨૫૫-૨૫૬ ૨૫૬ ૨૫૭ ૨૫૭ ૨૫૭ ૨૫૭ ૨૫૭ ૪૮૬ ૪૮૭ ૪૮૮ ૪૮૯ ૪૯૦ ૪૯૧ ૪૯૨ ૨૫૮ ૨૫૮-૨૫૯ ૨૫૯-૨૬૧ ' ૨૬૧-૨૬૨૨ ૨૬૨-૨૬૩ ૨૬૩ ૨૬૩ ૨૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ સત્રાંક _ ક ૨૬૪ ૨૬૫-૨૬૬ ૨૬૬ ૪૯૩ ૪૯૪ ૪૯૫ ૪૯૬ ૪૯૭ ૪૯૮ ૨૬૭ ૨૬૭-૨૬૯ ૨૯ ૪૯૯ ૫૦૦ ૫૦૧ ૨૭૦ ૨૭૦-૨૭૨ ૨૭૨ ૫૦૨ ૫૦૩ ૫૦૪ ૨૭૩ ૨૭૪-૨૭૫ ૨૭૬ - - - - - - - - - - - - - - - - વિષય (૨)નિર્ચન્થ-નિગ્રન્ચિની પરસ્પર ચિકિત્સા પ્રાયશ્ચિત્ત : નિર્ચન્થી દ્વારા નિર્ચન્થનાં ઘણોની ચિકિત્સા કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર નિર્ચન્થી દ્વારા નિર્ચન્થનાં ગંડાદિની ચિકિત્સા કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર નિર્ચન્થી દ્વારા નિર્ચન્થનાં કૃમિ કઢાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર નિર્ચન્થ દ્વારા નિર્ચન્થીના વ્રણોની ચિકિત્સા કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર નિર્ચન્થ દ્વારા નિર્ચન્થીનાં ગંડાદિની ચિકિત્સા કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર નિર્ચન્દ દ્વારા નિર્ચન્થીનાં કૃમિ કઢાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર (૩) અતીર્થિક યા ગૃહસ્થ દ્વારા ચિકિત્સા કરાવવાનાં પ્રાયશ્ચિત્ત : વ્રણની ચિકિત્સા કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ગંડ આદિની ચિકિત્સા કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર કૃમિ કઢાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર (૪) અન્યતીથિક કે ગુહસ્થની ચિકિત્સા કરવાના પ્રાયશ્ચિત્ત અન્યતીર્થિક અથવા ગૃહસ્થનાં ત્રણની ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અન્યતીર્થિક અથવા ગૃહસ્થનાં મંડાદિની ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અન્યતીર્થિક અથવા ગૃહસ્થનાં કૃમિ કાઢવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર આરંભજન્ય કાર્યો કરવાનાં પ્રાયશ્ચિત્ત - પાણી વહેવાની નાળી નિર્માણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર શીકુ નિર્માણ કરણ પ્રાયશિચત્ત સૂત્ર પદમાર્ગાદિ નિર્માણ કરણ પ્રાયશ્ચિત્ત સૂત્ર પદમાર્ગાદિ નિર્માણ સંબંધી પ્રાયશ્ચિત્ત સૂત્ર દંડાદિ પરિસ્કાર સંબંધી પ્રાયશ્ચિત્ત સૂત્ર દારૂદંડ કરવા આદિનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સોય આદિનાં પરિષ્કારનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અન્યતીર્થિકાદિ દ્વારા સોય આદિનાં ઉત્તરકરણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પ્રયોજન વિના સોયાદિ યાચનાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અવિધિથી સોય આદિ યાચનાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સોય આદિન વિપરીત પ્રયોગોનું પ્રાયશિચત્ત સૂત્ર સોય આદિ એકબીજાને પ્રદાન કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અન્યતીર્થિક અને ગૃહસ્થ પાસે ગૃહ ધૂમ સાફ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પ્રથમ મહાવ્રતનું પરિશિષ્ટ: પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ પ્રથમ ભાવના બીજી ભાવના ત્રીજી ભાવના ચોથી ભાવના પાંચમી ભાવના ઉપસંહાર આરંભ- સારંભ- સમારંભના સાત સાત પ્રકાર અનારંભ, અસારંભ અને અસમારંભનાં સાત સાત પ્રકાર આઠ સૂક્ષ્મ જીવોની હિંસાનો નિષેધ પ્રથમ પ્રાણ સૂક્ષ્મ ૫૦૫ ૫૦૬ ૫૦૭ ૫૦૮ ૫૦૯ ૫૧૦ ૫૧૧ ૫૧૨ ૫૧૩ ૫૧૪ પ૧પ ૫૧૬ ૫૧૭ ૨૭૬ ૨૭૬ ૨૭૬ ૨૭૬-૨૭૭ ૨૭૭ ૨૭૮ ૨૭૮ ૨૭૮ ૨૭૯ ૨૭૯ ૨૭૯-૨૮૦ ૨૮૦ ૫૧૮ ૨૮૧ ૨૮૧ ૨૮૧ ૨૮૨ ૫૧૯ ૫૨૦ ૫૨૧ ૫૨૨ ' પ૨૩ ૨૮૨-૨૮૩ ૨૮૩ ૨૮૪ ૨૮૪ ૨૮૪ ૨૮૫ ૨૮૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠાંક : પ૨૪ ૫૨૫ ૫૨૬ ૫૨૭ પ૨૮ પ૨૯ ૫૩૦ પ૩૧ ૨૮૫-૨૮૬ ૨૮૬ ૨૮૬ ૨૮૬ ૨૮૭ ૨૮૭ ૨૮૭ ૨૮૮ ૨૮૮ ૨૮૮ ૫૩૨ ૫૩૩ ૨૮૯ પ૩૪ પ૩૫ ૫૩૬ ૨૮૯ ૨૮૯-૨૯૦ પ૩૭ ૫૩૮ પ૩૯ ૫૪૦ ૫૪૧ ૫૪૨ ૫૪૩ ૫૪૪ ૫૪૫ ૫૪૬ ૫૪૭ ૫૪૮ - વિષય બીજુ પનક સૂક્ષ્મ ત્રીજું બીજ સૂક્ષ્મ ચોથે હરિત સૂક્ષ્મ પાંચમું પુષ્પ સૂક્ષ્મ છઠુ અંડ સૂક્ષ્મ સાતમું લયને સૂક્ષ્મ આઠમું સ્નેહ સૂક્ષ્મ પંચેન્દ્રિય જીવોના ઘાતકો દશ પ્રકારનો અસંયમ કરે છે. દસ પ્રકારનો અસંયમ પંચેન્દ્રિય જીવોનો ઘાત ન કરનાર દશ પ્રકારનો સંયમ કરે છે. દસ પ્રકારનો સંયમ પાપ શ્રમણનું સ્વરૂપ અન્યતીર્થિકોનો સ્થવિરોની સાથે પૃથ્વી- હિંસા વિષયક વિવાદ દ્વિતીય મહાવ્રત સ્વરૂપ અને આરાધના - ૧ બીજા મહાવ્રતના આરાધકની પ્રતિજ્ઞા મૃષાવાદ વિરમણ મહાવ્રતની પાંચ ભાવના સત્ય સંવરના પ્રરૂપક અને આરાધક સત્ય વચનનો મહિમા સત્ય વચનની છ ઉપમાઓ અવકતવ્ય સત્ય વિકતવ્ય સત્ય સત્ય વચનનું ફળ અલ્પ મૃષાવાદનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વસુરાત્મિક- અવસુરાનિક કથનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વિપરીત કથનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વિપરીત પ્રાયશ્ચિત્ત કહેવાનું પ્રાયશિચત્ત સૂત્ર બીજું મહાવ્રત : પરિશિષ્ટ-૧ મૃષાવાદ- વિરમણ અથવા સત્ય મહાવ્રતની પાંચ ભાવના પ્રથમ ભાવના બીજી ભાવના ત્રીજી ભાવના ચોથી ભાવના પાંચમી ભાવના ઉપસંહાર ન બોલવા યોગ્ય છ વચનોનો નિષેધ ભાષા સંબંધી આઠ સ્થાનોનો નિષેધ તૃતીય મહાવ્રત : સ્વરૂપ અને આરાધના -૧ ત્રીજા મહાવ્રતની આરાધનાની પ્રતિજ્ઞા તૃતીય મહાવ્રત અને તેની પાંચ ભાવના દત્ત અનુજ્ઞાત- સંવરનું સ્વરૂપ અદત્તાદાન વિરમણ મહાવ્રત આરાધક વડે અકરણીય કૃત્ય ૨૯૧ ૨૯૧-૨૯૨ ૨૯૩ ૨૯૩-૨૯૪ ૨૯૪ ૨૯૪ ૨૯૫ ૨૯૫ ૨૯૫ ૨૯૫ ૨૯૫ ૨૯-૨૯૭ ૫૪૯ પપ૦ ૨૯૭ ૨૯૭-૨૯૮ ૨૯૮ ૨૯૮- ૨૯૯ ૨૯૯ ૨૯૯-૩૦૦ ૩૦૦ પપ૧ પેપર પપ૩ ૩૦૦ ૩૦૦ પપ૪-પપપ ૫૫૬ પપ૭-૫૮ પપ૯ ૩૦૧-૩૦૨ ૩૦૨-૩૦૪ ૩૦૪ ૩૦૪-૩૦૫ For Private & 30nal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક વિષય પૃષ્ઠક T ૫૬૦ ૫૬૧ ૫૬૨ પ૬૩ ૫૬૪ ૫૫ ૫૬૬ ૩૦૬ ૩૦૭ ૩૦૭ ૩૦૭ ૩૦૭ ૩૦૭-૩૦૮ ૩૦૮ ૫૬૭ ૩૦૯ ૫૬૮ ૩૦૯ ૩૧૦ ૩૧૦ ૩૧૦-૩૧૧ ૩૧૧ ૩૧૨ ૩૧૨-૩૧૫ ૫૯ ૫૭૦ પ૭૧ ૫૭૨ પ૭૩-૧૭૪ ૫૭૫ પ૭૬ ૫૭૭ પ૭૮ ૫૭૯ ૫૮૦ દત્ત અનુજ્ઞાત સંવરના આરાધક દત્ત અનુજ્ઞાત સંવરનું ફળ અન્ય સાધુના ઉપકરણ- ઉપયોગ હેતુ અવગ્રહ પ્રહણ વિધાન રાજ્ય પરિવર્તનમાં અવગ્રહ અનુજ્ઞાપન અલ્પ અદત્તાદાનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર શિષ્ય અપહરણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર આચાર્યનું અપહરણ અથવા પરિવર્તનકરણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર તૃતીય મહાવ્રત પરિશિષ્ટ તૃતીય અદત્તાદાન મહાવ્રતની પાંચ ભાવના પ્રથમ ભાવના દ્વિતીય ભાવના તૃતીય ભાવના ચોથી ભાવના પાંચમી ભાવના ઉપસંહાર અન્યતીર્થિકો દ્વારા અદત્તાદાનનો આક્ષેપ સ્થવિરો દ્વારા તેનો પરિહાર ચતુર્થ મહાવ્રતઃ બ્રહ્મચર્ય સ્વરૂપ-૧ ચતુર્થ બ્રહ્મચર્ય મહાવ્રતના આરાધનની પ્રતિજ્ઞા મૈથુન વિરમણ વ્રતની પાંચ ભાવનાઓ બ્રહ્મચર્ય મહિમા બ્રહ્મચર્યની સાડત્રીસ ઉપમાઓ બ્રહ્મચર્ય ખંડિત થવાથી સર્વ મહાવ્રત ખંડિત થાય છે. બ્રહ્મચર્યની આરાધના કરવાથી સર્વ મહાવ્રતોની આરાધના થાય છે. બ્રહ્મચર્યનાં વિધાતક બ્રહ્મચર્યનાં સહાયક બ્રહ્મચર્યની આરાધનાનું ફળ બ્રહ્મચર્યનાં અનનુકૂળ સ્થાનો બ્રહ્મચર્યને અનુકૂળ અવસ્થા બ્રહ્મચર્યના અનુકૂળ પ્રહર બ્રહ્મચર્યની ઉત્પત્તિ અને અનુત્પત્તિ બ્રહ્મચર્ય પાલનનાં ઉપાયો-૨ ધર્મરથ- સારથી ધર્મારામ વિહારી બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય સમાધિ સ્થાન દસ બ્રહ્મચર્ય સમાધિ સ્થાનોનાં નામ વિવિક્ત શયનાસન સેવન સ્ત્રીકથા નિષેધ સ્ત્રીના આસન પર બેસવાનો નિષેધ સ્ત્રીની ઈન્દ્રિયોના અવલોકનનો નિષેધ સ્ત્રીઓના વાસનાજન્ય શબ્દ શ્રવણનો નિષેધ મુંક્ત- ભોગોના સ્મરણનો નિષેધ વિકારવર્ધક આહાર કરવાનો નિષેધ ૩૧૬ ૩૧૬-૩૧૮ ૩૧૮-૩૧૯ ૩૧૯-૩૨ ૧ ૩૨૧ ૩૨૧-૩૨૨ ૩૨૨ ૩૨૩ ૩૨૩ ૫૮૧ ૩૨૩ ૧૮૨ ૫૮૩ ૫૮૪-૮૫ ૩૨૩ ૩૨૪ ૩૨૪-૩૨૫ ૫૮૬ ૫૮૭ ૫૮૮ ૫૮૯-૯૪ પ૯૫-૯૬ પ૯૭-૬૦૧ ૦૨-૦૪ $04-50S ૦૭-૦૮ ૬૦૯-૬૧૧ ૩૨૫ ૩૨૫-૩૨૬ ૩૨૬ ૩૨૬-૨૭ ૩૨૭-૨૮ ૩૨૮ ૩૨૯ ૩૨૯-૩૩૦ ૩૩૦ ૩૩૦-૩૩૧ For Private & 3 qonal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ સૂત્રાંક ૬૧૨-૧૩ ૬૧૪-૧૫ ૬૧-૬૨૧ ૩૩૧ ૩૩૧-૩૩૨ ૩૩૨-૩૩૩ ૩૩૩ ૩૩૩-૩૩૪ ૩૩૪ ૬૨૨ ૬૨૩ ૬૨૪ ૬૨૫ ૨૬-૬૩૧ ૩૨ ૩૩ ૩૪ ૬૩૫ ૩૩૫ ૩૩પ-૩૩૯ ૩૩૯ ૩૩૯-૩૪૦ ૩૪૦ ૩૪૦ ૩૪૧ ૩૪૨ ૩૪૨ ૩૪૨ ૩૪૨ $35 ૩૭ ૬૩૮ ૬૩૯ ૪૦ ૬૪૧ ૬૪૨ ૬૪૩ - - - - - - - - - વિષય અધિક આહારનો નિષેધ વિભૂષા કરવાનો નિષેધ શબ્દાદિ વિષયોમાં આસક્તિનો નિષેધ બ્રહ્મચર્યની રક્ષાનાં ઉપાય વેશ્યાઓની ગલીમાં આવગમન નિષેધ બ્રહ્મચર્યના અઢાર પ્રકાર અબ્રહ્મ નિષેધનાં કારણ- ૩ અધર્મનું મૂળ સ્ત્રી રોગ નિષેધ ગૃહસ્થકૃત કાયક્રિયાની અનુમોદના નિષેધ ગૃહસ્થકૃત શરીરના પરિકર્મોની અનુમોદનાનો નિષેધ ગૃહસ્થ પાદપરિકર્મની અનુમોદનાનો નિષેધ ઉદ્યાનાદિમાં ગૃહસ્યકૃત પગ આદિના પરિકર્મોની અનુમોદનાનો નિષેધ ગૃહસ્થકૃત પાદપરિકર્મ નિષેધ ગૃહસ્થ દ્વારા મેલ કઢાવવાની અનુમોદનાનો નિષેધ ગૃહસ્થવૃત રોમ- પરિકર્મોની અનુમોદનાનો નિષેધ ભિક્ષુ-ભિક્ષુણીની અન્યોન્ય પરિકર્મ ક્રિયાની અનુમોદનાનો નિષેધ અન્યોન્ય પાદાદિ પરિકર્મ ક્રિયાની અનુમોદનાનો નિષેધ વિભૂષાના સંકલ્પથી સ્વ- શરીરની ચિકિત્સાનું પ્રાયશ્ચિત્ત- ૧ વિભૂષાના સંકલ્પથી ઘણોની ચિકિત્સા કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વિભૂષાના સંકલ્પથી ગંડાદિની ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વિભૂષાના સંકલ્પથી કૃમિ કાઢવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુનના સંકલ્પથી સ્વ- શરીરની ચિકિત્સાનું પ્રાયશ્ચિત્ત-૨ મૈથુન સેવનના સંકલ્પથી ત્રણની ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવનના સંકલ્પથી ગંડાદિ ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવનના સંકલ્પથી કૃમિ કાઢવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવનની ઈચ્છાથી અન્યોન્ય ચિકિત્સા કરવાનાં પ્રાયશ્ચિત્ત-૩ મૈથુન સેવનના સંકલ્પથી પરસ્પર વ્રણની ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મેથુન સેવનના સંકલ્પથી પરસ્પર ગંડાદિની ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવનનાં સંકલ્પથી પરસ્પર કૃમિ કઢાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પરિકર્મ-કરણ- પ્રાયશ્ચિત્ત - શરીર પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મેલ દૂર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પાદપરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર નખારા ભાગોનાં પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર જાંઘાદિનાં રોમ (રૂંવાટીનાં) પરિકર્મોનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ઓષ્ઠ-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ઉત્તરોઠાદિક રોમ પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો દાંત-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો આંખ-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો અક્ષિપત્ર-પરિકર્મ પ્રાયશ્ચિત્ત સૂત્ર ૩૪૨-૩૪૩ ૩૪૩-૩૪૪ ૩૪૪ ૬૪૪ • ૬૪૫ ૬૪૬ ૩૪૫ ૩૪૬-૩૪૭ ૩૪૭ ૬૪૭ ૬૪૮ ૩૪૮ ૩૪૯-૩પ૦ ૩૫૦ ૬૪૯ ૬૫૦ ૫૧ ૬૫૨ ૬૫૩ ૫૪ : ૬૫૫ ૫૬ ૬૫૭ ૬૫૮ ૬૫૯ ૩૫૧ ૩પ૧ ઉપર ૩૫૨ ૩પ૨-૩૫૩ ૩પ૩-૩૫૪ ૩૫૪ ૩પ૪ ૩૫૪-૩૫૫ ૩૫૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક પૃષ્ઠક - - ૬૦ - s૬૧ ૪૨ s૬૩ ૪ ૬૫ ss ૬૬૭ s૮ ૬૬૯ ૬૭૦ ૬૭૧ 350 ૬૭ર ૬૭૩ ૬૭૪ ૬૭૫ ૬૭૬ — — — — – વિષય -- ભૂકુટિ આદિના, રોમ પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર ૩૫૫ વાળનાં પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૩૫૬ મસ્તિષ્ક ઢાંકવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૩૫૬ પરસ્પર શરીર-પરિકર્મ પ્રાયશ્ચિત્ત-૨ એકબીજાના શરીરના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩પ૬ એકબીજાના મેલ કાઢવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩પ૭ એકબીજાનાં પાદ-પરિકમનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૫૭-૩૫૮ એકબીજાના નખાઝ કાપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૩૫૮ એકબીજાના જાંઘ આદિની રુંવાટીનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૫૮ એકબીજાના હોઠોના પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩પ૮-૩પ૯ એકબીજાના ઉત્તરોઠાદિ રોમ (ઠંવાટી)નાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩પ૯ એકબીજાના દાંતોના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩પ૯-૩૬૦ એકબીજાના આંખોના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - એકબીજાના અલિપત્રોનાં પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૩૬૧ એકબીજાના ભૂકુટિ આદિના રોમ પરિકમના પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૧ એકબીજાનાં કેશ-પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૩૬૧ એકબીજાના મસ્તિષ્ક (માથા)ને ઢાંકવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૩૬૧ અન્ય તીર્થિકાદિ દ્વારા સ્વશરીરનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત-૩ શરીરનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૧-૩૬૨ મેલ દૂર કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૨ પગના પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૨-૩૬૩ નખાઝ પરિકર્મ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૩૬૩ જાંધ આદિનાં રોમનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૩-૩૬૪ હોઠોનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૪-૩૬૫ ઉત્તરોષ્ઠાદિનાં રોમ (રુંવાટી)નું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૫ દાંતનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૫ આંખોનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૫-૩૬૬ અક્ષિપત્રનું પરિકર્મ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૩૬૬ ભૂકુટિ આદિનાં રોમનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૬ કેશ-પરિકર્મ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૩૭ મસ્તિષ્કને ઢંકાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૩૬૭ નિર્મન્થી દ્વારા અન્ય તીર્થિકાદિ પાસે નિર્ગસ્થ શરીર-પરિકર્મ પ્રાયશ્ચિત્ત-૪ સાધ્વી દ્વારા સાધુના શારીરિક પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૭-૩૬૮ નિર્ઝન્થી દ્વારા નિર્ચન્થની આંખ આદિનો મેલ કઢાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૮ નિર્ચન્થી દ્વારા નિર્ચન્થના પગનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૮-૩૬૯ નિર્મન્થી દ્વારા નિર્રન્થના નપાત્રોને પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૬૯ સાધ્વી દ્વારા સાધુનાં જાંધ આદિના રોમ (રંવાટી)નું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સુત્રો ૩૬૯ સાધ્વી દ્વારા સાધુનાં હોઠનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૭૮ સાધ્વી દ્વારા સાધુનાં ઉત્તરોષ્ઠ આદિનાં રોમ (૨વાટી) નું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૭૦-૩૭૧ સાધ્વી દ્વારા સાધુના દાંતનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૭૧ સાધ્વી દ્વારા સાધુની આંખોનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૩૭૧-૩૭૨ ૬૭૮ ૬૭૯ ૬૮૦ ૬૮૧ ૬૮૨ ૬૮૩ ૬૮૪ ૬૮૫ ૬૮૬ ૬૮૭ ૬૮૮ ૬૮૯ ૬૯૦ ૬૯૧ ૬૯૨ ૯૩ ૬૯૪ ૬૯૫ ૬૯૬ ૯૭ ૩૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ — — સૂત્રાંક પૃષ્ઠક ૩૭૨ ૩૭૨ ૯૮ ૯૯ ૭૦૦ ૭૦૧ ૩૭૨ ૩૭૩ ૭૦૨ ૭૦૩ ૭૦૪ ૭૦૫ ૭૦૬ ૭૨૭ ૭૦૮ ૭૦૯ ૩૭૩ ૩૭૪ ૩૭૪-૩૭૫ ૩૭૫ ૩૭૫ ૩૭૬ ૩૭૬-૩૭૭ ૩૭૭ ૩૭૭-૩૭૮ ૩૭૮ ૩૭૮ ૩૭૮ ૩૭૮-૩૭૯ ૭૧૦ ૭૧ ૧ ૭૧૨ ૭૧૩ ७१४ ૭૧૫ ૭૧૬ ૭૧૭ — - --- - — - - - - - - - - - - - - - - - - - - વિષય સાધ્વી દ્વારા સાધુનાં અક્ષિપત્રો ( પાંપણોનું પરિકર્મ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સાધ્વી દ્વારા સાધુનાં ભૂકુટિનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો સાધ્વી દ્વારા સાધુના વાળનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો સાધ્વી દ્વારા સાધુનું માથું ઢંકાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અન્ય તીર્થિકાદિ દ્વારા નિર્ચન્વ-નિર્મન્થી શરીર-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત-૫ સાધુ દ્વારા સાધ્વીનાં શરીરનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો સાધુ દ્વારા સાધ્વીના (આંખો આદિના) મેલ કઢાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો સાધુ દ્વારા સાધ્વીના પગનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો સાધુ દ્વારા સાધ્વીના નખાત્રોનું પરિકર્મ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સાધુ દ્વારા સાધ્વીની જાંઘ આદિના રોમનાં પરિકર્મ કરાવવાનો પ્રાયશ્ચિત્ત સૂત્રો સાધુ દ્વારા સાધ્વીના હોઠોનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો સાધુ દ્વારા સાધ્વીના ઉત્તરાદિ રોમનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો સાધુ દ્વારા સાધ્વીના દાંતનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સુત્રો સાધુ હારા સાધ્વીની આંખોનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સુત્રો સાધુ દ્વારા સાધ્વીના અક્ષિપત્રો (પાંપણો નું પરિકર્મ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સાધુ દ્વારા સાધ્વીનાં ભૂકુટિ આદિનાં રોમનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો સાધુ દ્વારા સાધ્વીના વાળનું પરિકર્મ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સાધુ કારા સાધ્વીના મસ્તકને ઢંકાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અન્યતીર્થિકનાં પરિકર્મ કરવા માટેનાં પ્રાયશ્ચિત્તઅન્યતીર્થિક અથવા ગૃહસ્થનાં શરીર-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો અન્યતીર્થિક અથવા ગૃહસ્થના મેલ કાઢવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો અન્યતીર્થિક અથવા ગૃહસ્થનાં પગનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો અન્યતીર્થિક અથવા ગૃહસ્થના નખાઓના પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અન્યતીર્થિક અથવા ગૃહસ્થના જાંઘાદિના રોમનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો અન્યતીર્થિક અથવા ગૃહસ્થના હોઠોના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો અન્યતીર્થિક અથવા ગૃહસ્થના ઉત્તરોષ્ઠ રોમ આદિના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો અન્યતીર્થિક અથવા ગૃહસ્થના દાંતોનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો અન્યતીર્થિક અથવા ગૃહસ્થના આંખોનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો અન્યતીર્થિક અથવા ગૃહસ્થના અક્ષિપત્રો (પાંપણો)નાં પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : અન્યતીર્થિક અથવા ગૃહસ્થના ભૂકુટિ આદિના રોમ પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો અન્યતીર્થિક અથવા ગૃહસ્થના વાળના પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અન્યતીર્થિક અથવા ગૃહસ્થનાં મસ્તકને ઢાંકવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વિભૂષાના સંકલ્પથી સ્વશરીર-પરિકર્મ કરવાનાં પ્રાયશ્ચિત્ત-૭. વિભૂષાનાં સંકલ્પથી શરીર-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો વિભૂષાના સંકલ્પથી મેલ કાઢવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો વિભૂષાના સંકલ્પથી પગનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો વિભૂપાના સંકલ્પથી નમાઝ પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વિભૂષાના સંકલ્પથી જાંધના સેમનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો વિભૂષાના સંકલ્પથી હોઠનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો વિભૂષાના સંકલ્પથી ઉત્તરોઠાદિના રોમનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો વિભૂષાના સંકલ્પથી દાંતના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો D 9 0 જ એ - ૩૭૯ ૩૭૯-૩૮૦ ૩૮૦ ૩૮૧ ૩૮૧ ૩૮૨ ૩૮૨-૩૮૩ ૩૮૩ ૩૮૩-૩૮૪ ૩૮૪ ૩૮૪ ૩૮૪ ૩૮૫ જ " = = જ ૭૨૬ ૩૨૭ ' 0 ' 0 0 ( = Ral ૩૮૫ ૩૮૬ ૩૮૬ ૩૮૭ ૩૮૭ ૩૮૮ ૩૮૮ ૩૮૯ J & M (U ૭૩૪ કુરૂપ ૩૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ — — — — — — — — — — સૂત્રાંક — — ૭૩૬ ૭૩૭ ૭૩૮ ૩૮૯-૩૯૦ ૩૯૦ ૩૯૦ ૩૯૦ ૩૯૦ ૭૩૯ ૩૪૦ ૩૯૧ ૭૪૧ ૭૪૨ ૭૪૩ ૭૪૪ ૭૪૫ ૭૪૬ ૭૪૭ ७४८ ७४८ ૭૫૦ ૭પ૧ ઉપર ૭૫૩ ૩૯૨ ૩૯૨-૩૯૩ ૩૯૩ ૩૯૩-૩૯૪ ૩૯૪-૩૯૫ ૩૯૫ ૩૯૫-૩૯૬ ૩૯૬ ૩૯૭ ૩૯૭ ૩૯૭ ૩૯૭ — વિષય — વિભૂષાના સંકલ્પથી આંખનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો વિભૂષાના સંકલ્પથી આંખોની પાંપણોના પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વિભૂષાના સંકલ્પથી કૃટિ આદિના રોમનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સુત્રો વિભૂષાના સંકલ્પથી વાળ પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વિભૂષાના સંકલ્પથી મસ્તક ઢાંકવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથનેચ્છાથી કરેલ સ્વશરીર-પરિકર્મ પ્રાયશ્ચિત્ત -૮ મૈથુન સેવનનાં સંકલ્પથી શરીરના પરિકર્મ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈિથુન સેવનના સંકલ્પથી મેલ કાઢવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવનના સંકલ્પથી પગનાં પરિકર્મ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવનના સંકલ્પથી નખોનું પરિકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવનનાં સંકલ્પથી જાંઘ આદિનાં રોમનાં પરિ કર્મ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવનનાં સંકલ્પથી હોઠોનું પરિકર્મ કરવાનાં પ્રાયશ્ચિત્ત સુત્રો મૈથુન સેવનના સંકલ્પથી ઉત્તરોઠાદિના રોમ પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મિથુન સેવનનાં સંકલ્પથી દાંતોના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈિથુન સેવનના સંકલ્પથી આંખનું પરિકર્મ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈિથુન સેવનના સંકલ્પથી અલિપત્ર (પાંપણ)નું પરિકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવનના સંકલ્પથી ભ્રકુટિ આદિન રોમના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવનના સંકલ્પથી કેશ-પરિકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવનના સંકલ્પથી મસ્તક ઢાંકવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈિથુનના સંકલ્પથી કરેલ પરસ્પર પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત-૯ મૈથુન સેવનના સંકલ્પથી પરસ્પરના શરીરના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવનના સંકલ્પથી પરસ્પરનો મેલ દૂર કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવનના સંકલ્પથી પરસ્પર પગનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવનના સંકલ્પથી પરસ્પર નખાઓનું પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવનના સંકલ્પથી પરસ્પર જાંઘનાં રોમના પરિકર્મના પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈિથુન સેવનના સંકલ્પથી હોઠ-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવનના સંકલ્પથી પરસ્પર ઉત્તરોઠાદિ રોમ-પરિકમનાં પ્રાયશ્ચિત્ત સુત્રો મૈિથુન સેવનના સંકલ્પથી પરસ્પર દાંતનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવનના સંકલ્પથી પરસ્પર આંખનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈિથુન સેવનના સંકલ્પથી પરસ્પર અલિપત્ર પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવનના સંકલ્પથી ભૂકુટિ આદિના રોમનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવનના સંકલ્પથી પરસ્પર કેશ-પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મિથુન સેવનના સંકલ્પથી પરસ્પર મસ્તિષ્ક ઢાંકવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મિથુનના સંકલ્પથી નિષિદ્ધ કૃત્યોનાં પ્રાયશ્ચિત્ત-૭ મૈથુન સેવન-સંકલ્પનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો વિકુર્વિતરૂપે મૈથુન-સંકલ્પનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો સચિત્ત પૃથ્વી આદિ પર નિષધા કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો અંક-પત્યેકમાં નિષેધાદિ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ધર્મશાળા આદિમાં નિષદ્યાદિ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો પુદ્ગલ-પ્રક્ષેપણાદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો પશુ-પક્ષીઓના અંગ સંચાલનાદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૭૫૪ ૭૫૫ ૩૯૮-૩૯૯ ૩૯૯ ૩૯૯-૪૦૦ ૭૫૬ ૭૫૭ 800 ૭૫૮ ૭પ૯ ૭૬૦ ૭૬૧ ૭૬૨ ૪૦૦-૪૦૧ ૪૦૧-૪૦૨ ૪૦૨-૪૦૩ ૪૦૩ ૪૦૩-૪૦૪ ૪૦૪ ૪૦૪-૪૦૫ ૪૦૫ ૪૦૫ ૭૬૩ 15 ૭૬૫ ૩૬૬ ૭૬૭ ૭૬૮ توو ૪૦૫-૪૦૬ ૪૦-૪૦૦ ૪૦૭-૪૦૮ ४०८ ૪૦૮ ૪૯ ૭૭૦ ૭૭૧ ૭૭૨ ૭૭૩ For Private & 4onal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ — — — — — — — — –– – સૂત્રાંક — — - - - ७७४ ૩૭૫ ૭૭૪ ૭૭૯ ૭૮૦ ૭૮૧ ૭૮૨ ૭૮૩ ૪૦૯-૪૧૦ ૪૧૦ ૪૧૦ ૪૧૦ -૪૧૨ ૪૧૨ ૪૧૨ ૪૧૨ ૪૧૨ ૪૧૨-૧૩ ૪૧૩-૪૧૪ ૪૧૪ ૪૧૫ ૪૧૫ ૪૧૫ ૪૧૫ જ V દ V © V ૭૮૭ ૭૮૮ ૭૮૯ ૭૯૦ ૭૯૧ ૭૯૨ ૭૯૩ ૭૯૪ ૭૯૫ — વિષય — — ભક્તપાન આદિ આદાન-પ્રદાન કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો વાચના દેવા-લેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો આકાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુનસેવનના સંકલ્પથી ચિકિત્સા કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવન માટે ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવન માટે પ્રાર્થના કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવન માટે વસ્ત્ર અપાવૃત્ત કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવન માટે ગુહ્ય અંગ દર્શનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ગુહ્ય અંગ પરિકર્મના પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવન સંકલ્પથી ગુહ્ય અંગ-પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અંગ-સંચાલનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર હસ્તકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવનના સંકલ્પથી હસ્તકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સુત્ર શુક્રના પુદ્ગલ કાઢવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પશુપક્ષીની સાથેના મૈથુનભાવનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુનેચ્છાથી ઉપકરણ ધારણાદિનાં પ્રાયશ્ચિત્ત-૮ મૈથુન સેવનના સંકલ્પથી વસ્ત્ર ધારણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો વિભૂષા-હેતુથી ઉપકરણ ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વિભૂષાના હેતુથી ઉપકરણ પ્રક્ષાલનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુનના સંકલ્પથી વસ્ત્ર નિર્માણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવનના સંકલ્પથી આભૂષણ નિર્માણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવનના સંકલ્પથી માળા નિર્માણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુન સેવનના સંકલ્પથી ધાતુ નિર્માણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મૈથુનેચ્છા સંબંધી પ્રકીર્ણક પ્રાયશ્ચિત્ત-૯ મૈથુન સેવન માટે કલેશ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવનના સંકલ્પથી પત્ર-લેખનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૈથુન સેવનના સંકલ્પથી પ્રણીત આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વશીકરણસૂત્ર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર એકલી સ્ત્રી સાથે રહેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતનું પરિશિષ્ટ ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ પહેલી ભાવના-સ્ત્રી સહિત સ્થાનનો નિષેધ બીજી ભાવના-સ્ત્રી કથાનો ત્યાગ ત્રીજી ભાવના-સ્ત્રીઓની ઈન્દ્રિયોના અવલોકનનો નિષેધ ચોથી ભાવના-ભોગોની સ્મૃતિનો નિષેધ પાંચમી ભાવના-વિકારવર્ધક આહારનો નિષેધ ઉપસંહાર બ્રહ્મચર્યની નવ અગુપ્તિઓ બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ પાંચમું અપરિગ્રહ મહાવ્રત (અપરિગ્રહ મહાવ્રતની આરાધના-૧). અપરિગ્રહ મહાવ્રતની આરાધનાની પ્રતિજ્ઞા ૪૧૬ ૪૧૬ ૪૧૭ ૪૧૭-૪૧૮ ૪૧૮-૪૧૯ ૪૧૯ ૪૧૯-૪૨૦ ૭૯૬ ૭૯૭ ૭૯૮ ૭૯૯ ૮૦૦ ૪૨૦ ૪૨૦ ૪૨૦-૪૨૧ ૪૨૧ ૪૨૧-૪૨૨ ૮૦૧ ૮૦૨ ૪૨૨-૪૨૩ ૪૨૩ ૪૨૩-૪૨૪ ૪૨૪ ૪૨૪-૨૫ ૪૨૫ ૪૨૬ ૪૨-૪૨૭ ૮૦૩ ૦૪ ૮૦૫ ૪૨૭ ૮૦૬ ૪૨૭-૪૨૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ — | પૃષ્ઠ સૂત્રાંક ૮૭-૮ ૪૨.૮ ૪૨૮-૪૨૯ ૪૨૯ ૪૨૯-૪૩૦ ૪૩૦ ૪૩૦-૪૩૧ ૪૩૧ ૪૩૧-૪૩૨ ૮૦૯ ૮૧૦ ૮૧૧ ૪૩૩ ૪૩૩ ૮૧૨ ૮૧૩ ૮૧૪ ૮૧૫ ૮૧૬ ૮૧૭ ૮૧૮ ૮૧૯ ૮૨૦ ૮૨૧. ૮૨૨ ૮૨૩ ૮૨૪ ૮૨૫ — — — - — -- — - — - - ------- -- વિષય -- - - - - -- - - - અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ પહેલી ભાવના- શ્રોત્રેન્દ્રિય સંયમ બીજી ભાવના- ચક્ષુરિન્દ્રિય સંયમ ત્રીજી ભાવના- ધ્રાણેન્દ્રિય સંયમ ચોથી ભાવના- જિલ્વેન્દ્રિય સંયમ પાંચમી ભાવનાને સ્પર્શેન્દ્રિય સંયમ અપરિગ્રહ મહાવ્રતને વૃક્ષની ઉપમા અપરિગ્રહ મહાવ્રત આરાધકને અકલ્પનીય દ્રવ્ય અપરિગ્રહ મહાવ્રતના આરાધકો-૨ અપરિગ્રહી અપરિગ્રહી શ્રમણને પાની ઉપમા બધા એકાંત પંડિતો સર્વત્ર સમભાવના સાધક હોય છે. સર્વ બાળજીવો આસક્ત છે, સર્વ પંડિતો અનાસક્ત છે. અનાસક્ત જ મરણથી મુક્ત થાય છે અનાસક્ત જ સર્વથા અહિંસક હોય છે કામમાં અનાસક્ત નિર્ચન્થ અપરિગ્રહી નિગ્રંન્ય ત્યાગી શ્રમણોને પ્રમાદનો નિષેધ શલ્યને સમાપ્ત કરનારો જ શ્રમણ હોય છે ત્યાગીઓની દેવગતિ ધીર પુરુષ ધર્મને જાણે છે ધ્રુવચારી કર્મરજને ખંખેરે છે શ્રામણ્ય-રહિત શ્રમણ પાંચ આશ્રવારો પરિગ્રહનું સ્વરૂપ - ૩ પરિગ્રહનું સ્વરૂપ પરિગ્રહ-પાપનું ફળ દુ:ખ પરિગ્રહમાં આસક્તિનો નિષેધ પરિગ્રહ મહાભય પરિગ્રહ વિરક્તિ જ મુક્તિ છે. પરિગ્રહથી દુઃખ અને અપરિગ્રહથી સુખ સુખી થવાના ઉપાયનું પ્રરૂપણ તૃષ્ણાને લતાની ઉપમા અર્થલોલુપ હિંસા કરે છે લોભનો નિષેધ જીવન-વિનાશી રોગ હોવા છતાં પણ ઔષધ આદિના સંગ્રહનો નિષેધ અશન આદિના સંગ્રહનો નિષેધ બાલજીવ દૂર કર્મ કરે છે મૂર્ખ ધર્મને જાણતા નથી આસક્તિ-નિષેધ -૪ સર્વજ્ઞ જ સર્વ આશ્રયોને જાણે છે ૪૩૩ ૪૩૩ ૪૩૪ ४३४ ૪૩૪ ૪૩૫ ૪૩૫ ૪૩૫ ૪૩૫ ૪૩૫ * ૪૩૬ ૪૩૬ ૪૩૭ ૮૨૬ ૮૨૭-૨૮ ૮૨૯ ૮૩૦ ૮૩૧ ૮૩૨ ૮૩૩ ૮૩૪ ૮૩પ ૮૩૬ ૪૩૭ ૪૩૭-૪૩૮ ૪૩૮ ૪૩૮ ૪૩૯ ૪૩૯ لا لا ل ل ل ل ل ૮૩૭ ૪૩૯ ૪૩૯-૪૪૦ ४४० ૪૪૦-૪૪૧ ૪૪૧ ૪૪૧-૪૪૨ ૪૪૨ ૮૩૮-૩૯ ૮૪૦ ૮૪૧ ૮૪૨ ૪૪૨-૪૬૩ For Private & 3 nal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૮૪૩ ૮૪૪-૪૫ ૮૪૬ પૃષ્ઠક ૪૪૩ ४४३ ४४४ ४४४ ४४४ ૪૪૫ ૪૪૫ ૪૪૬ ૪૪૬ ૪૪૬ ૮૪૮ ૮૪૯ ૮૫૦ ૮૫૧ ૮૫ર ૮૫૩ ૮૫૪ ૮૫૫ ૮૫૬ ૮૫૭-૫૯ ૮૬૦ ૮૬૧ ૮૬૨-૩ ८१४ ૮૬૫ ૮૬૬ ૮ ૬૭ ૮૬૮-૭૧ ૮૭૨ વિષય રતિનો નિષેધ અરતિનો નિષેધ રતિ-અરતિનો નિષેધ સાધુએ રતિ કે અરતિ કરવી ન જોઈએ રાગ-શમનનો ઉપાય આત્યંતર પરિગ્રહના પાશ વડે બંધાયેલા પ્રાણી આવ્યેતર પરિગ્રહથી વિરત પંડિત પરિગ્રહ-વિરત પાપકર્મ-વિરત બને છે ગોળાનું રૂપક ભોગોથી નિવૃત્ત બનો મનોજ્ઞ-અમનોજ્ઞ કામભોગોમાં રાગદ્વેષનો નિગ્રહ કરવો જોઈએ સર્વ કામભોગો દુ:ખદાયી છે કામભોગાભિલાષી દુઃખી થાય છે કામભોગોમાં આસક્તિનો નિષેધ કામગુણોમાં મૂછનો નિષેધ શબ્દશ્રવણમાં આસતિનો નિષેધ રૂપદર્શનની આસક્તિનો નિષેધ અજ્ઞાની જીવોના દુઃખાનુભવના હેતુઓ સર્વ એકાંત બાલ જીવ મમત્વયુક્ત હોય છે આતુર વ્યક્તિઓને માટે પરીષહ અસહ્ય હોય છે. કષાયથી કલુષિત ભાવોનું સંવર્ધન થાય છે સ્વજનો શરણદાતા થતાં નથી કર્મ વેદતી વેળાએ કોઈ શરણ થતું નથી અપરિગ્રહ મહાવ્રત આરાધનાનું ફળ-૫ અપરિગ્રહ આરાધનાનું ફળ સુખ-સ્પૃહા નિવારણનું ફળ વિનિવર્તનાનું ફળ આસક્તિનાં પ્રાયશ્ચિત્તશબ્દ શ્રવણ આસક્તિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો વપ્રાદિ (જળાશય-વિશેષ)ના શબ્દ સાંભળવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ઈહલૌકિક આદિ શબ્દોમાં આસક્તિ રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ગાયન આદિ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મુખ આદિથી વીણા જેવી આકૃતિ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મુખ આદિથી વીણા જેવો અવાજ કાઢવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વપ્રાદિ અવલોકનનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો રાજા અને તેમની રાણીઓને જોવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ઈહલૌકિક આદિ રૂપોમાં આસક્તિ રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પાત્ર આદિમાં પોતાનું પ્રતિબિંબ જોવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ગંધ સૂંઘવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અલ્પ અચિત પાણીથી હાથ ધોવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર કુતુહલનાં સંકલ્પથી સર્વ કાર્ય કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૪૪૬-૪૪૭ ४४७ ૪૪૭-૪૪૮ ४४८ ४४८ ૪૪૮-૪૫૧ ૪પ૧-૪૫૨ ૪૫૨ ૪૫૨ ૪૫૨-૪૫૩ ૪પ૩ ૪૫૩-૪૫૫ ૪૫૫-૪૫૬ ૪૫૬ ૮૭૩ ૮૭૪ ૮૭૫ ૪૫૬ ૪૫૬ ૮૭૬ ૪૫૭ ૪૫૮-૪૬૦ ૪૬૦ ૮૭૮ ૮૭૯ ૮૮૦ ૮૮૧ ૮૮૨ ૪૬૦-૪૬૧ ૪૬૧-૪૬૨ ૪૬૨-૪૬૩ ४६४ ૪૬૪ ૪૬૪-૪૬૫ ૪૬૫ ૪૬૫ ૪૬૫-૪૬૭ ૮૮૬ ૮૮૭ ૮૮૮ For Private 36 sonal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૮૮૯ ૮૯૦ ૮૯૧ ૮૯૨ ૮૯૩ ૮૯૪ ૮૯૫ ૮૯૬ ૮૯૭ 22-222 002 ૯૦૧-૦૨ ૯૦૩ ૯૦૪ ૯૦૫ ૯૦ ૯૦૭ ૯૦૮ 0) ૯૧૦ ૯૧૧ ૯૧૨ ૯૧૩-૧૪ ૯૧૫ ૯૧૬-૧૭ ૯૧૮ ૯૧૯ ૯૨૦ ૯૨૧ વિષય વશીકરણ-પ્રાયશ્ચિત્ત-૭ રાજાને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો અંગરક્ષકને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો નગરક્ષકને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો નિગમ રક્ષકને વશ કરવા આદિના પ્રાયશ્ચિત્ત સૂત્રો સીમારક્ષકને વશ કરવા ગાદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો દેશ-રક્ષકને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો સર્વ રક્ષકને વશ ક૨વા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ગામ-રક્ષકને વશ કરવા અાદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો રાજ્ય-તકને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો પાંચમા મહાવ્રતનું પરિશિષ્ટ-ટ પાંચમા અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ પ્રથમ ભાવના- શ્રોત્રેન્દ્રિય સંયમ બીજી ભાવના-ચક્ષુરિન્દ્રિય-સંવર ત્રીજી ભાવના-પ્રાણેન્દ્રિય સંયમ ચોથી ભાવના : રસેન્દ્રિય સંયમ પાંચમી ભાવના સ્પર્શેન્દ્રિય સંયમ ઉપસંહાર પાંચે મહાવ્રતોનું પરિશિષ્ટ-ક પાંચ મહાવ્રતોની આરાધનાનું ફળ આરંભ-પરિંગણનો ત્યાગી કર્મોનો અંત લાવે છે. ભિક્ષુનાં પાંચ મહાવ્રતોનું પાલન છઠ્ઠું વ્રત ઃ રાત્રિ ભોજન - નિષેધ - ૧ છઠ્ઠા વ્રતની આરાધના-પ્રતિજ્ઞા રાત્રે અશનાદિ ણનો નિષેધ રાત્રિભોજન-નિષેધનું કારણ રાત્રિભોજનનો સર્વથા નિષેધ રાત્રિમાં આહારાદિના ઉપયોગનો નિષેધ રાત્રિમાં લેપ લગાવવાનો નિષેધ રાત્રિમાં તેલ આદિની માલિશનો નિષેધ રાત્રિમાં કહ્કાદિના ઉબટનનો નિષેધ રાત્રિભોજનનાં પ્રાયશ્ચિત્ત-૨ સૂર્યોદય કે સૂર્યાસ્તનાં સંબંધમાં શંકા હોવા છતાં આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર દિવસે કે રાત્રે અનાદિ ગ્રહો કરવાનું તથા ખાવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રો રાત્રે અશન આદિનો સંગ્રહ કરવા તથા ખાવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો દિવસનાં ભોજનની નિંદા અને રાત્રિભોજનની પ્રશંસાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો દિવસે કે રાત્રે ગ્રહણ કરેલા છાણનાં લેપનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો દિવસે કે રાત્રે ગ્રહણ કરેલ લેપ પ્રયોગનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ઉદ્દગાલ (ઓડકાર) ગળવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર For Private & Petal Use Only પૃષ્ઠાં ૪૬૭ ૪૬૮ ૪૬૮ ૪૮ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૭૦ ૪૭૦-૪૭૧ ૪૭૧-૪૭૨ ૪૭૨-૪૭૩ ૪૭૩-૪૭૪ ૪૭૪-૪૭૫ ૪૭૫-૪૭૬ ૪૭૬-૪૭૭ ૪૭૭-૪૭૮ ૪૭૮ ૪૭૮-૪૭૯ ૪૭૮ ૪૭૯ ૪૭૮ ૪૮૦ ૪૮૦ ૪૮૦ ૪૮૦ ૪૮૦-૪૮૩ ૪૮૩ ૪૮૪ ૪૮૪ ૪૮૪-૪૮૫ ૪૮૫ ૪૮૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ સૂત્રો ૯૨૨-૨૩ ૯૨૪-૨૫ ૯૨ ૯૨૭-૨૮ ૯૨૯ ૯૩૦ ૯૩૧ ૯૩૨ છે છે ૯૩૪ છે મેં ૯૩૬ ૯૩૮ ૯૩૯ ८४० ૯૪૧ ૯૪૨ ૯૪૩ ૯૪૪ ૯૪૫ ૯૪૬ વિષય પૃષ્ઠક ચારિત્રાચાર કોક ૪૮૬ અષ્ટ પ્રવચન માતાનું સ્વરૂપ અષ્ટ પ્રવચન માતા ४८७ આઠ સમિતિઓ ૪૮૭-૪૮૮ ઈર્ષા સમિતિ વિધિકલ્પ-૧ ઈર્ષા સમિતિનાં ભેદ-પ્રભેદ ४८८ ઈર્ષા સમિતિનું સ્વરૂપ ૪૮૮-૪૮૯ પ્રાસુક વિહાર સ્વરૂપ પ્રરૂપણ ૪૮૯ ભાવિત-આત્મા અણગારની ક્રિયાનું વિધાન ૪૮૯-૪૯૦ સંવૃત્ત અણગારની ક્રિયાનું વિધાન ૪૯૦-૪૯૧ નિષેધકલ્પ-૨ અસ્થિર લાકડાં આદિ પરથી જવાનો નિષેધ ૪૯૧ સાધુ કોલસાદિનું અતિક્રમણ ન કરે ૪૯૧ રાત્રિગમન નિષેધ - ૪૯૧ સાંઢાદિનાં ભયથી ઉન્માર્ગે જવાનો નિષેધ ૪૯૧ અનાર્યોના પ્રદેશમાં માર્ગ-ગમનનો નિષેધ ૪૯૨ નિષિદ્ધ ક્ષેત્રોમાં વિહાર કરવાના પ્રાયશ્ચિત્ત સૂત્રો ૪૯૨ ચોરોના ભયથી ઉન્માર્ગગમનનો નિષેધ ૪૯૩ ચોરનો ઉપસર્ગ થતાં મૌન રહે ૪૯૩ ચોરો ઉપકરણ છીનવી લે તો પણ ફરિયાદ ન કરે ૪૯૩ બીજા પાસે ઉપકરણ વહન કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૪૯૩ પથિકનાં પૂછવાથી મૌન રાખવું જોઈએ ૪૯૪ માર્ગમાં ગૃહસ્થો સાથે વાર્તાલાપનો નિષેધ માર્ગમાં ટેકરા આદિ અવલોકનનો નિષેધ ૪૯૪ માર્ગમાં કચ્છાદિ અવલોકનનો નિષેધ ૪૯૫ અન્યતીર્થિક આદિ સાથે નિષ્ક્રમણ અને પ્રવેશ નિષેધ ૪૯૫ અન્યતીર્થિકાદિની સાથે પ્રામાનુગામ-ગમનનો નિષેધ ૪૯૫ અન્યતીર્થિકાદિની સાથે પ્રવેશ અને વિક્રમણનું પ્રાયશ્ચિત્ત સૂત્રો ૪૯૬ અન્યતીર્થિક આદિની સાથે પ્રામાનુગ્રામ વિહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૪૯ વિધિ-નિષેધ કલ્પ - ૩ ભિક્ષને ચાલવાનો વિધિ-નિષેધ ૬૯૬ વિષમ માર્ગે જવાનો વિધિ-નિષેધ ૪૯-૪.૭ ભિક્ષાર્થ ગમન માર્ગનો વિધિ-નિષેધ ૪૯૭-૪૯૮ ગ્રામાનુગ્રામ ગમનનો વિધિ-નિષેધ ૪૯૮ આચાર્યાદિની સાથે જવાનો વિધિ-નિષેધ ૪૯૯ માર્ગમાં આચાર્યાદિનો વિનય ૪૯૯ માર્ગમાં રત્નાધિકની સાથે જવાનો વિધિ-નિષેધ ૪૯૯ માર્ગમાં રત્નાધિકનો વિનય ૪૯૯ વિરોની સેવા માટે પરિહાર કલ્પસ્થિત ભિક્ષુના ગમન સંબંધી વિધિ-નિષેધ અને પ્રાયશ્ચિત્ત ૫૦-૫૦૧ અટવીમાં જવાના વિધિ-નિષેધ ૫૦૧ વિરુદ્ધ રાજ્યાદિમાં જવાનો વિધિ-નિષેધ ૫૦૧-૧૦૨ ૪૯૪ ૯૪૭ ८४८ ૯૪૯ ૯પ૦ ૯૫૧ ૯૫૨-૫૩ ૯૫૪-૫૫ ૯૫૭ ૯૫૮ ૯૫૯ ૯% ૯૬૧ ૯૪૨ For Private & O onal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૯૬૩ ૯૬૪ ૯૫ es ૯૬૭ ૯૮-૯ ૯૦૦ ૯૭૧-૭૨ ૯૭૩ ૯૭૪ ૯૭૫ ૯૭૬-૭૭ ૯૭૮ ૯૭૯ ૯૮૦ ૯૮૧ ૯૮૨ ૯૮૩ ૯૮૪ ૯૮૫ ૯૮૬ ૯૮૭ ૯૮૮-૮૯ ૯૯૦ ૯૯૧ ૯૯૨-૯૩ ૯૯૪ h22 542 2--02 ૯૯૯ ૧૦૦૦ ૧૦૦૧ ૧૦૦૨ ૧૦૦૩ ૧૦૦૪ ૧૦૦૫-૦૯ ૧૦૧૦ ૧૦૧૧ વિષય ——— અરાજક વિરુદ્ધ રાજ્યમાં ગમનાગમનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અભિષેક રાજધાનીઓમાં વારંવાર જવા આવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ફોજનો પડાવ હોય એવા માર્ગનાં ગમનનો વિધિ નિષેધ સેનાથી નજીક ક્ષેત્રોમાં રાત રહેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર જીવ-જંતુવાળા રસ્તે જવાનો વિધિનિષેધ મહાનદી પાર કરવાના વિધિનિષેધના પાંચ કારણ પાંચ મહાનદી પાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર નૌકા વિહારનો વિધિ-નિષેધ જંધા પ્રમાણ પાણી પાર કરવાની વિધિ નૌકા-વિહારનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ભાષા સમિતિ વિધિકલ્પ ત્રિકાલિક તીર્થંકરો દ્વારા ચાર પ્રકારની ભાષાની પ્રરૂપણાં વિવેક પૂર્વક બોલે તે આરાધક, વિવેક વગર બોલે તે વિરાધક ભાષાના ભેદ-પ્રભેદ એકવચન વિવા બહુવચન વિયા સ્ત્રીલિંગ શબ્દ પુલિંગ શબ્દ નપુંસક લિંગ શબ્દ આરાધની ભાષા અવધારિણી ભાષા પ્રજ્ઞાપની ભાષા મન્દ્રકુમારાદિની ભાષા આદિનો બૌધ સોળ પ્રકારનાં વચનનો વિવેક અસાવધ અસત્યાક્રૃષા ભાષા બોલવી જોઈએ કપાયનો ત્યાગ કરી બોલવું જોઈએ આમંત્રણના સંબંધમાં અસાવદ્ય ભાષા વિધિ અંતરિક્ષના વિષયમાં ભાષા વિધિ રૂપના વિષયમાં અસાવદ્ય ભાષા વિધિ દર્શનીય પ્રાકાર આદિના સંબંધમાં અસાવધ ભાષા વિધિ ઉપસ્કૃત અશનાદિનાં સંબંધમાં અસાવધ ભાષા વિધિ પુષ્ટ શરીરવાળા મનુષ્યાદિના સંબંધમાં અસાવધ ભાષા વિધિ ગાય આદિનાં સંબંધમાં અસાવધ ભાષા વિધિ ઉઘાનાદિનો સંબંધમાં અસાવધ ભાષા વિધિ વનફળોના સંબંધમાં અસાવધ ભાષા વિધિ ઔષધિઓના સંબંધમાં અસાવધ ભાષા વિધિ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શાદિના સંબંધમાં અસાવધ ભાષા વિધિ નિષેધ કલ્પ એકાંત નિશ્ચયાત્મક ભાષાનો નિષેધ છે નિધ્ધિ વચન આઇ નિષિદ્ધ સ્થાન For Private & Ponal Use Only પૃષ્ઠાંક ૧૦૨ ૫૦૨ ૫૦૩ ૫૦૩ ૧૦૩ ૫૦૪ ૫૦૪ ૫૦૫-૫૦૮ ૫૦૮-૫૦૯ ૫૦૯-૧૧૨ ૫૧૨ ૫૧૨-૫૧૩ ૫૧૩-૫૧૪ ૫૧૪ ૫૧૪-૫૧૫ ૫૧૫ ૫૧૫ ૫૧૫ ૫૧૫-૫૧૬ ૫૧૬-૫૧૭ ૫૧૭-૫૧૮ ૫૧૮-૫૧૯ ૫૧૯-૫૨૦ ૫૨૦ ૫૨૧ ૫૨૧ પર૧ ૫૨૧-૫૨૨ ૫૨૨ પૂર ૫૨૨ ૫૨૩ ૫૨૩ ૫૨૩ ૫૨૩ ૫૨૪ ૫૨૪-૫૨૬ ૫૨૬ ૫૨૬ Page #47 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૧૦૧૨ ૧૦૧૩ ૧૦૧૪-૧૫ ૧૦૧૬ ૧૦૧૭ ૧૦૧૮ ૧૦૧૯ ૧૦૨૦-૨૩ ૧૦૨૪-૨૫ ૧૦૨૬ ૧૦૨૭ ૧૦૨૮ ૧૦૨૯ ૧૦૩૦ ૧૦૩૧ ૧૦૩૨ ૧૦૩૩ ૧૦૩૪ ૧૦૩૫ ૧૦૩: ૧૦૩૭ ૧૦૩૮ ૧૦૩૯ ૧૦૪૦ ૧૦૪૧ ૧૦૪૨ ૧૦૪૩ ૧૦૪૪ ૧૦૪૫ ૧૦૪૬ ૧૦૪૭ ૧૦૪૮ ૧૦૪૯ ૧૦૫૦ ૧૦૫૧ ૧૦૫૨ ૧૦૫૩ વિષય ચાર પ્રકારની સાવધ ભાષાનો નિષેધ મૃષા આદિ ભાષાઓનો નિષેધ સત્યામૃતા (મિશ્ર) ભાષાઓનો નિષેધ અવર્ણવાદ આદિનો નિષેધ સાવધ વચનનો નિષેધ ગૃહસ્થના સત્કારાદિનો નિષેધ પધિકોના સાવધ પ્રશ્નોના ઉત્તર આપવાનો નિષેધ આમંત્રણમાં સાવધ ભાષાનો નિષેધ રોગી આદિના સંબંધમાં સાવધ ભાષાનો નિષેધ પ્રાકાર આદિનાં સંબંધમાં સાવધ ભાષાનો નિષેધ ઉપસ્કૃત અશનાદિનાં સંબંધમાં સાવદ્ય ભાષાનો નિષેધ પુષ્ટ શરીરવાળા મનુષ્ય આદિનાં સંબંધમાં સાવદ્ય ભાષાનો નિષેધ ગાય આદિના સંબંધમાં સાવધ ભાષાનો નિષેધ ઉદ્યાન આદિનાં સંબંધમાં સાવદ્ય ભાષાનો નિષેધ વન-ફળોનાં સંબંધમાં સાવધ ભાષાનો નિષેધ ઔષધિઓનાં સંબંધમાં સાવદ્ય ભાષાનો નિષેધ શબ્દાદિનાં સંબંધમાં સાવધ ભાષાનો નિષેધ વિધિ-નિષેધ કલ્પ - ૩ કહેવા ન કહેવા યોગ્ય ભાષા દાન સંબંધી ભાષા-વિવેક અતિકારી ભાષા વિવેક સાધુ ભાષા સંબંધી વિવેક સંખડી, ચોર અને નદીનાં સંબંધમાં ભાષા વિવેક નદીઓના સંબંધમાં ભાષા વિવેક ચ-વિક્રયનાં ભાષાનો વિવેક સંદેશ વિષયક ભાષા વિવેક ભાષા-સમિતિનાં પ્રાયશ્ચિત્ત – ૪ અલ્પ કઠોર વચન કહેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અગાઢ વચનોનું પ્રાયશ્ચિત્ત સૂત્ર એપલા સમિતિ-૧ એષણા સમિતિ પિંડપણા સ્વરૂપ અને પ્રકાર – ૨ સર્વ દોષમુક્ત આહારનું સ્વરૂપ આહાર નિષ્પાદનના કારણો તથા તેને ગ્રહણ કરવાની અને ખાવાની વિધિ ગંધમાં આસક્તિનો નિષેધ માધુકરી વૃત્તિ મૃગચર્ચા-વૃત્તિ કાપોની વૃત્તિ અદીન-વૃત્તિ આહાર નિમિત્તે ભિક્ષુકને ધુણની ઉપમા ભિક્ષાવૃત્તિ નિમિત્તે ભિક્ષુકને મત્સ્યની ઉપમા ૪૨ પૃષ્ઠાંક ૫૨૬ ૫૨૭ ૫૨૭ ૫૨૭ ૫૨૭ ૫૨૮ ૫૨૮-૫૨૯ ૫૨૯-૫૩૦ ૧૩૦ ૫૩૧ ૧૩૧ ૫૩૧ ૫૩૧ ૫૩૨ ૫૩૨ ૫૩૨ ૫૩૨ ૫૩૩ ૫૩૩ ૫૩૩૫૩૪ ૫૩૪ ૫૩૪ ૫૩૪ ૫૩૪-૫૩૫ ૫૩૫ ૫૩૫ ૫૩૫ ૫૩૬ ૫૩ ૧૩૭ ૫૩૭ ૫૩૮ ૫૩૮ ૫૩૮ ૫૩૮ ૫૩૯ ૫૩૯-૫૪૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંકન વિષય | પૃષ્ઠક ૧૦૫૪ ૧૦૫૫ ૧૦૫ ૧૦૫૭ ૧૦૫૮ ૧૦૫૯ ૧૦૦ ૧૦૬૧ ૧૦૬૨ ૧૦૬૩ ૧૦૪ ૧૦૬પ-૭૨ ૧૦૭૩-૭૫ ૧૭૬ ૧૦૭૭ ૧૦૭૮ ૧૦૭૯ ૧૦૮૦ ૧૦૮૧ ૧૦૮૨ ૧૦૮૩ ૧૦૮૪-૮૬ ૧૦૮૭ ૧૦૮૮ ૧૦૮૯ ૧૦૦ ૧૮૯૧ ૧૯૨ ૧૦૯૩ ૧૦૯૪ ૧૯૫ ૧૦૯૬-૯૭ ૧૦૯૮ ૧૦૯૯ ભિક્ષાવૃત્તિ નિમિત્તે ભિક્ષુને પક્ષીની ઉપમા વાચકના પ્રકાર ચાર પ્રકારના આહાર ત્રણ પ્રકારનો આહાર અવગ્રહિત આહારના પ્રકાર વિગઈ (વિકૃતિ) નાં નવ પ્રકાર વિગઈના અન્ય પ્રકાર એષણાના ત્રણ પ્રકાર શુધ્ધ ભિક્ષાના નવ પ્રકાર આહાર પકવવાનો નિષેધ છ પ્રકારની ગોચરી શુધ્ધ આહારની ગવેષણા અને ઉપભોગનો ઉપદેશ સામુદાનિકી ભિક્ષાનું વિધાન એષણા-કુશલ ભિક્ષુ ભિક્ષુની ગવેષણા વિધિ આહાર-ઉદ્ગમ-ગવેષણા સ્વજન-પરિજન-ગૃહમાં જવાનો વિધિ નિષેધ સ્વજનના ઘરેથી આહાર-ગ્રહણ હેતુ વિધિ નિષેધ સ્વજનના ઘરે અકાળે જવાનો નિષેધ સ્વજન-પરિજનનાં ઘરે અસમયે જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ગવેષણાકાલમાં જવાની વિધિ ગવેષણા કાળમાં આચરણીય કૃત્ય ભિક્ષા કાળમાં જ જવાનું વિધાન ગવેષણકાળમાં ઊભા રહેવા આદિની વિધિ શ્રમણ આદિને જોઈ ઊભા રહેવાની તથા પ્રવેશની વિધિ ગૃહસ્થના ઘરમાં નહિ કરવાના કાર્ય સંકલેશ સ્થાન નિષેધ ગોચરી જવાના સમયે પાત્ર-પ્રતિલેખનની વિધિ અસમયમાં પ્રવેશનો વિધિ નિષેધ એષણા ક્ષેત્રનું પ્રમાણ આહાર કરતા પ્રાણીઓના માર્ગમાં આવવા-જવાનો નિષેધ ભિક્ષાના સમયે ઉન્મત્ત સાંઢ આદિને જોઈ વિચરણનો વિધિ નિષેધ ખાડાવાળા માર્ગમાં જવાનો નિષેધ અધૃણિત કુળોમાં ગોચરી જવાનો વિધાન ધૃણિત કુળોમાં ભિક્ષાર્થે જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અગવેષણીય કુળ નિષિદ્ધ કુળમાં ગવેષણા નિષેધ નિષિદ્ધ ઘરમાં ભિક્ષા લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ભિક્ષાચાર્યમાં મળ-મૂત્રાદિ પરઠવાની વિધિ બંધ દ્વારને ખોલવાનો વિધિ નિષેધ ભિક્ષાચર્યામાં માયા કરવાનો નિષેધ ૫૪૦-૫૪૧ ૫૪૧ ૫૪૧ ૫૪૧-૫૪૨ ૫૪૨ ૫૪૨ ૫૪૨ ૫૪૨-૫૪૩ ૫૪૩ ૫૪૩ ૫૪૩-૫૪૪ ૫૪૪-૫૪૫ ૫૪૫ ૫૪૫ પ૪૬ પ૪૬ ૫૪૬ ૫૪૭ ૫૪૭-૫૪૮ ૫૪૮ ૫૪૮ ૫૪૮-૫૪૯ ૫૪૯ ૫૪૯-૫૫૦ ૫૫૦ ૫૫૦-૫૫૧ ૫૫૧ ૫૫૧ ૫૫૧-૫૫૨ ૫૫૨ ૧૧૦૦ ૧૧૦૧ ૧૧૦૨ ૧૧૦૩ ૧૧૦૪ ૧૧૦૫-૦૬ ૧૧૦૭ પપ૨-૫૫૩ પપ૩ ૫૫૩ પપ૪ ૫૫૪ ૫૫૪ ૫૫૪ ૫૫૪ ૫૫૫ ૫૫૫ For Private & senal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ — — | | પૃષ્ઠક | સૂત્રાંક ૧૧૦૮ ૧૧૦૯ ૧૧૧૦ ૧૧૧૧ ૧ ૧૧૨ ૫૫૬ ૫૫૬ ૫૫૬-૫૫૭ ૫૫૭ ૫૫૭ પપ૮ પપ૮ પપ૯ ૧૧૧૩-૧૫ ૧૧૧૬ ૧૧૧૭ ૧૧૧૮ ૧૧૧૯ ૫૬૦-૫૬૧ ૫૬૧ ૫૬૨ ૫૬૨-૫૬૩ ૫૬૩ ૧૧૨૦ ૧૧૨૧ ૧૧૨૨ ૧૧૨૩ ૧૧ ૨૪ — - — - — - - - - - - - - વિષય અભિનિચરિકામાં જવાનો વિધિ નિષેધ ચરિકા પ્રવિષ્ટ ભિક્ષનું કર્તવ્ય ચરિકા નિવૃત્ત ભિક્ષુનું કર્તવ્ય નવનિર્મિત પ્રામાદિમાં આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર નવા લોઢા આદિની ખાણોમાં આહાર ગ્રહણ કરવા આદિનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ઉગમ-દોષ (પ્રાકથન) આહાર દોષ સોળ ઉદ્દગમ દોષ ઉદ્ગમ દોષ - ૪ (૧) આધાકર્મ દોષ આધાકર્મી આહાર ગ્રહણ કરવાનો નિષેધ આધાકર્મી આહાર કરવાથી કર્મબંધનનાં એકાંત કથનનો નિષેધ કલ્પસ્થિત અકલ્પસ્થિતના નિમિત્ત બનેલા આહાર ગ્રહણનો નિર્ણય આસક્તિપૂર્વક આધાકર્મ આહાર કરવાનું ફળ આધાકર્મ આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર (૨) ઔદેશિક દોષ ઔશિક આહાર ગ્રહણ કરવાનો નિષેધ દાનાર્થે રાખેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ પુણ્યાર્થ આપેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ ભિખારીઓ માટે રાખેલો આહાર પ્રહણ કરવાનો નિષેધ શ્રમણાર્થે રાખેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ (૩) પૂતિકર્મ દોષ પૂતિકર્મદોષયુક્ત આહારનો નિષેધ પૂતિકર્મ દોષયુક્ત આહાર પ્રહણ કરવાનું પરિણામ પૂતિકર્મ દોષયુક્ત આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર (૪) સ્થાપના દોષ સ્થાપના દોષનું પ્રાયશ્ચિત્ત સૂત્ર (૫) ક્રીત દોષ કીત આહાર પ્રહણ કરવાનો નિષેધ ઔષધ સંબંધી કતાદિ દોષોનું પ્રાયશ્ચિત્ત સૂત્ર (૬) અભિવૃત દોષ અભિવૃત આહાર ગ્રહણ કરવાનો નિષેધ અભિવૃત દોષનું પ્રાયશ્ચિત્ત સૂત્ર (૭) ઉભિન્ન દોષ ઉદૂભિન્ન આહાર ગ્રહણ કરવાનો નિષેધ ઉભિન્ન આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર (૮) માલોપકૃત દોષ માલપત આહાર ગ્રહણ કરવાનો નિષેધ માલોપહૃત આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર કોઠીમાં રાખેલો આહાર લેવાનો નિષેધ કોઠીમાં રાખેલા આહાર લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૫૬૩ ૫૩ ૫૬૪ પ૬૪ પ૬૪ ૧૧૨૫ ૧૧૨૬ ૧૧૨૭ ૫૬૪ ૫૬૪-૫૬૫ ૫૫ ૧૧૨૭ ૧૧૨૯ ૧૧૩૦ પ૬પ ૫૬૫-૫૬૬ ૧૧૩૧ ૧૧૩૨ ૫૬૬ ૫૬૬ ૧૧૩૩-૩૪ ૧૧૩૫ ૫૬૭ ૫૬૭ ૧૧૩૬ ૧૧૩૭ ૧૧૩૮-૩૯ ૧૧૪૦. ૫૬૭-પ૬૮ ૫૬૮ ૫૬૮-૫૬૯ ૫૬૯ For Private & P al Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૧૧૪૧-૪૨ ૧૧૪૩-૪૫ ૧૧૪૮ ૧૧૪૯ ૧૧૫૦ ૧૧૫૧ ૧૧૫૨ ૧૧૫૩ ૧૧૫૪ ૧૧૫૫-૫૭ ૧૧૫૮ ૧૧૫૯ ૧૧૬૦ ૧૧૬૧ ૧૧:૨ ૧૧૬૩ ૧૧૬૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭-૬૮ ૧૧૦૯ ૧૧૭૦ ૧૧૭૧ ૧૧૭૨ ૧૧૭૩ ૧૧૭૪ ૧૧૭૫ ૧૧૭૬ ૧૧૭૭ વિષય (૯) અનિસૃષ્ટ દોષ અનિસૃષ્ટહાર ગ્રહણ કરવાનો વિધિનિષેધ ઉત્પાદન દોષ ૫ પ્રાથન (૧) કોપપિંડ દોષ અશનાદિન ન મળવાથી ક્રોધ કરવાનો નિષેધ લોભ-પિંડ દોષ પૂર્વ પશ્ચાત્ સ્તવ દોષ પૂર્વ પશ્ચાત્ સંસ્તવ દોષનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ઉત્પાદન દોષોનો ત્યાગ અને શુદ્ધ આહાર-ગ્રહણનો ઉપદેશ ધાતૃપિંડ આદિ દોષયુક્ત આહાર કરનારનું પ્રાયશ્ચિત્ત સૂત્ર એષણા દોષ-૬ (પ્રાથન) (૧) શંક્તિ દોષ શંકા હોવાથી આહાર ગ્રહણ કરવાનો નિષેધ (૨) નિક્ષિપ્ત દોષ પૃથ્વીકાય પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ કરવાનો નિષેધ અકાય પર મૂકેલો આહાર મણ કરવાનો નિષેધ અગ્નિકાય પર મૂકેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ વનસ્પતિકાય પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ કરવાનો નિષેધ ત્રસકાય પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ કરવાનો નિષેધ નિક્ષિપ્તદોષયુક્ત આહાર રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર (૩) દાયક દોષ : ગર્ભવતીના હાથે આહાર ગ્રહણનો નિષેધ સ્તનપાન કરાવતી સ્ત્રીના હાથે આહાર-ગ્રહણનો નિષેધ પૂર્વકર્મયુક્ત (અચિત્ત) મીઠાનાં ગ્રહણનો નિષેધ પૂર્વકર્મયુક્ત (અચિત્ત) સંઘટ્ટન આદિનાં ગ્રહણનો નિષેધ પૂર્વકર્મયુક્ત હાથ આદિથી આહાર ગ્રહણનો નિષેધ પૂવકર્મકૃત હાથ આદિથી આહાર લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વાયુકાયની વિરાધનાથી ભિક્ષા લેવાનો નિષેધ અને પ્રાયશ્ચિત્ત વનસ્પતિકાયની વિરાધનાથી આહાર લેવાનો નિષેધ વિવિધકાય વિરાધકો પાસેથી ભિક્ષા લેવાનો નિષેધ (૪) ઉન્મિય દોષ ઃ પ્રાણી અાદિથી યુક્ત આહાર મહાનો નિષેધ તથા ગૃહીત આહાર પરઠવવાની વિધિ અનંતકાય સંયુક્ત આહાર ગ્રહણ પ્રાયશ્ચિત્ત સૂત્ર પ્રત્યેકકાય સંયુક્ત આહાર મહલ પ્રાયશ્ચિત્ત સૂત્ર (૫) અપરિણત દોષ અશસ્ત્ર પરિણત કમળ-કંદ-દિને સહજ કરવાનો નિષેધ અશસ્ત્ર પરિણત પીપર આદિ ગ્રહણ કરવાનો નિષેધ અશસ્ત્ર પરિણત ફળોને ગ્રહણ કરવાનો નિષેધ અશસ્ત્ર પરિષ્ઠત પ્રવાહને ગ્રહણ કરવાનો નિષેધ For Private & Ponal Use Only પૃષ્ઠાં ૫૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૫૭૨ ૫૭૨-૫૭૩ ૧૭૩-૧૭૪ ૫૭૪ ૫૭૫ ૧૭૫ ૫૭૫ ૫૭૫-૫૭૮ ૫૭૮ ૫૭૮ ૫૭૮ ૫૭૯ ૫૭૯ ૫૭૯ ૫૭-૫૮૦ ૧૮૦ ૫૮૦ ૫૮૧ ૫૮૧-૫૮૨ ૫૮૨ ૫૮૨-૫૮૩ ૫૮૩ ૫૮૩ ૫૮૩ ૫૮૪ ૫૮૪ ૫૮૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠક ૫૮૪ ૫૮૫ ૫૮૫ ૫૮૫ પ૮૫ ૫૮૬ ૫૮૬ સૂત્રાંક — – ૧૧૭૮ ૧૧૭૯ ૧૧૮૦ ૧૧૮૧ ૧૧૮૨ ૧૧૮૩ ૧૧૮૪ ૧૧૮૫-૮૭ ૧૧૮૮ ૧૧૮૯ ૧૧૯૦ ૧ ૧૯૧ ૧૧૯૨ ૧૧૯૩ ૧૧૯૪ ૧૧૯પ ૧૧૯૬ ૫૮૬ ૫૮૭ ૫૮૭ ૫૮૮ ૫૮૮ ૫૮૮-પ૮૯ ૫૯૦ પ૯૦-૫૯૧ પ૯૨ ૫૯૨-૫૯૩ ૧૧૯૭ ૧૧૯૮-૯૯ ૧૨૦૦ અશસ્ત્ર પરિણત કોમળ ફળને ગ્રહણ કરવાનો નિષેધ અશસ્ત્ર પરિણત શેરડી આદિનાં પ્રહણનો નિષેધ અશસ્ત્ર પરિણત ઉત્પલ આદિનાં પ્રહણનો નિષેધ અશસ્ત્ર પરિણત અઝબીજ આદિનાં પ્રહણનો નિષેધ અશસ્ત્ર પરિણત શેરડી આદિના ગ્રહણનો નિષેધ અશસ્ત્ર પરિણત લસણ આદિનો નિષેધ અશસ્ત્ર પરિણત જીવયુક્ત વાસી આહારનાં ગ્રહણનો નિષેધ અપરિણત મિશ્ર વનસ્પતિનાં પ્રહણનો નિષેધ અપરિણત-પરિણત ધાન્યનાં ગ્રહણનો વિધિ-નિષેધ કૃત્ન ધાન્ય ભક્ષણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સેકેલા ડુંડા આદિ ગ્રહણનો વિધિ-નિષેધ અપરિણત-પરિણત તાડફળનાં ગ્રહણનો વિધિ નિષેધ અપરિણત-પરિણત આમ (કેરી) ગ્રહણ કરવાનો વિધિ-નિષેધ સચિત્ત આમ્રફળ ઉપભોગનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અપરિણત-પરિણત શેરડી ગ્રહણનો વિધિ-નિષેધ સચિત્ત શેરડી ખાવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અપરિણત - પરિણત લસણ ગ્રહણનો વિધિ નિષેધ (ક) લિપ્ત દોષ સંસ્કૃષ્ટ હાથ આદિથી આહાર ગ્રહણનો વિધિ-નિષેધ સચિત્ત દ્રવ્યથી ખરડાયેલા હાથ આદિથી આહાર ગ્રહણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર છÊત દોષ એષણા વિવેક - ૭ ગર્ભવતી નિમિત્તે બનેલા આહારનો વિધિ-નિષેધ અદૃષ્ટ સ્થાને જવાનો નિષેધ રજયુક્ત આહાર પ્રહણનો નિષેધ પુષ્પાદિ વિખરાયેલા સ્થાનમાં પ્રવેશનો નિષેધ બાળક આદિને ઉલ્લંઘવાનો નિષેધ વધુ ત્યાજ્યભાગવાળા આહાર ગ્રહણનો નિષેધ અગ્રપિંડના ગ્રહણનો નિષેધ નિત્ય દાન અપાતા ઘરમાંથી આહાર લેવાનો નિષેધ નિત્ય દાન પિંડ આદિ ખાવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર જંગલમાં જનારના આહારાદિ ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર નૈવેદ્યપિંડ ભોગવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અત્કૃષ્ણ આહાર લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર રાજપિંડ ગ્રહણ અને ભોગનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અંત:પુરમાં પ્રવેશ તથા ભિક્ષા ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૂર્ધાભિષિક્ત રાજાનો અનેક પ્રકારનો આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મૂર્ધાભિષિક્ત રાજાના છ દોષાયતન જાણ્યા વગર ગોચરીએ જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર યાત્રાએ નીકળેલા રાજાનો આહાર ગ્રહણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર બહાર ગયેલ રાજાનો આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મુભિષિક્ત રાજાના કાઢેલા આહારને લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પ૯૪ પ૯પ. પ૯૬ પ૯૬ પ૯૬ પ૯૬ ૫૯૭ પ૯૭ ૧૨૦૧ ૧૨૦૨ ૧૨૩ ૧૨૦૪ ૧૨૦૫ ૧૨૦૬ ૧૨૦૭ ૧૨૦૮ ૧૨૦૯ ૧૨૧૦ ૧૨૧૧ ૧૨૧૨ ૧૨૧૩ ૧૨૧૪ ૧૨૧૫-૧૬ ૧૨૧૭ ૧૨૧૮ ૧૨૧૯ ૧૨૨૦ પ૯૭-પ૯૮ પ૯૮ પ૯૮ ૫૯૯ પ૯૯ પ૯૯ પ૯૯ પ૯૯-૬૦૦ 00 ૬૦૧ ૦૧-૦૨ ૬૦૨ ૦૨-૬૦૪ For Private Ssonal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ -- - - ----- -- --- વિષય - - - - T - - - - - - - સત્રાંક 1 પૃષ્ઠક ૬૦૫ ૧૨૨૧ ૬૦૬-૦૭ ૬૦૭-૦૮ ૦૮ ૬૦૯ ૧૨૨૨-૨૩ ૧૨ ૨૪ ૧૨૨૫-૨૬ ૧૨૨૭ ૧૨૨૮ ૧૨ ૨૯ ૧૨૩૦-૩૧ ૧૨૩૨ SOC GOC ૬૦૯-૧૦ ૧૧ ૬૧૧ ૧૧ ૬૧૧ ૬૧૨-૧૩ ૬૧૩ ૬૧૩ ૬૧૩ ૬૧૪ અનેક સ્થાનોમાં રાજપિંડ લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પ્રકીર્ણક દોષ - ૮ ઔદેશિક આદિ આહાર ગ્રહણ કરવાનો વિધિ-નિષેધ આમંત્રણ કર્યા પછી પણ દોષયુક્ત આહારાદિ લેવાનો નિષેધ સાવદ્ય સંયુક્ત આહાર ગ્રહણનો નિષેધ આહાર પ્રત્યે આસક્તિ કરવાનો નિષેધ સંગ્રહ કરવાનો નિષેધ સંખડી નિષેધ અને શુદ્ધ આહારનું વિધાન દોષ રહિત આહાર પ્રહણ અને તેનું પરિણામ નિર્દોષ આહાર ગવેષકની અને દેનારની સુગતિ પરિભોગૈષણા - ૯ આહાર કરવાનો ઉદ્દેશ્ય આહાર કરવાના સ્થાનનો નિર્દેશ ગોચરીમાં પ્રવેશેલા ભિક્ષુના આહારની વિધિ ઉપાશ્રયમાં આહાર કરવાની વિધિ મુનિ આહારની માત્રાનો જ્ઞાતા હોવો જોઈએ. લેપ સહિત પૂર્ણ આહાર કરવાનો નિર્દોષ રસગૃદ્ધિનો નિષેધ આગંતુક શ્રમણોને આમંત્રણ દેવાની વિધિ વિગઈભોક્તા ભિક્ષુ આચાર્યો આપ્યા વગર વિકૃતિ-ભક્ષણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ફરી ભિક્ષાર્થે જવાનું વિધાન પુલાશ્મફત ગ્રહણ થયા બાદ ગોચરી જવાનો વિધિ-નિષેધ સાધારણ આહારને આજ્ઞા લઈને વહેંચવાની વિધિ શ્રમણ, બ્રાહ્મણ ઈત્યાદિ માટે પ્રહિત આહાર વહેંચીને ખાવાની વિધિ સ્થવિરો માટે સંયુક્ત ગૃહીત આહારનો પરિભોગ અને પરવવાની વિધિ વધેલા આહાર સંબંધી વિધિ સાંભોગિકોને નિમંત્રણ કર્યા વગર પરઠવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પ્રાપ્ત આહારમાં માયા કરવાનો નિષેધ આહારનો ઉપભોગ કરવામાં માયા કરવાનો નિષેધ નિરસ આહાર પરઠવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર મળેલા મીઠાનો પરિભોગ અને પરિષ્ઠાવનની વિધિ જીવયુક્ત આહારનો પરિભોગ અને પરવવાની વિધિ પાણી આદિથી સહિત આહારનો પરિભોગ અને પરઠવવાની વિધિ અચિત્ત અનેષણીય આહાર પરઠવવાની વિધિ આચાર્યો આપ્યા વિના આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પત્રોનો આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ગૃહસ્થના પાત્રમાં આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પૃથ્વી આદિ પર અશનાદિ રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પરિભોગેષણાનાં દોષ - ૧૦ ઈંગાલ આદિ દોષોનું સ્વરૂપ ૧૨૩૩ ૧૨૩૪ ૧૨૩૫ ૧૨૩૬ ૧૨૩૭ ૧૨૩૮ ૧૨૩૯-૪૦ ૧૨૪૧ ૧૨૪૨ ૧૨૪૩ ૧૨૪૪ ૧૨૪૫ ૧૨૪૬ ૧૨૪૭ ૧૨૪૮ ૧૨૪૯ ૧૨૫૦ ૧૩૫૧ ૧૨૫૨-૫૩ ૧૨૫૪ ૧રપપ ૧૨૫૬ ૧૨૫૭ ૧૨૫૮ ૧૨૫૯ ૧૨% ૧૨ ૬૧ ૧૨૬૨ ૧૪ ૧૪ ૬૧૪ ૬૧૫ ૧૫ ૬૧૫-૧૭ ૬૧૭ ૬૧૭-૧૮ ૬૧૮ ૧૮ ૬૧૮-૧૯ ૬૧૯ ૬૧૯-૪૨૦ ક૨૦ ૨૦ ૬૨-૬૨૧ કુર ૧ ૬૨૧ ૨૧ ૬૨૧ ૧૨૬૩ ૬૨૨ For Private & P89 al Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ " પૃષ્ઠક ૬૨૨-૨૩ ક૨૩-૬૨૪ ૬૨૪ ૬૨૪-૨૫ ૬૨૫ ૬૨૫-૬૨૬ ૬૨૬ ૬૨૬ ૬૨૬-૨૭ ૬૨૭-૨૮ ૬૨૮ ૬૨૮-૨૯ ૬૨૯-૩૦ ૩૦ ૬૩૧ ૬૩૧ ૬૩૧ – ––––– – ––––––– ––––– સિત્રાંક વિષય ૧૨૬૪ ઈંગાલ આદિ દોષરહિત આહારનું સ્વરૂપ ૧૨૬૫ ક્ષેત્રાતિક્રાન્ત આદિ દોષોનું સ્વરૂપ ૧૨૬ આહાર લેવાનાં કારણ ૧૨૬૭ આહાર ત્યાગનાં કારણ ૧૨૬૮-૬૯ કાલાતિક્રાન્ત આહાર રાખવા અને ખાવાનો નિષેધ તથા પ્રાયશ્ચિત્ત સૂત્ર ૧૨૭૦-૭૧ માર્ગીતિક્રાન્ત આહાર રાખવા અને ખાવાનો નિષેધ અને પ્રાયશ્ચિત્ત સૂત્ર ૧૨૭૨ આહારની પ્રશંસા અને નિંદાનો નિષેધ સંખડી - ગમન - ૧૧ ૧૨૭૩ અર્ધ યોજન ઉપરાંત સંખડી (જમણવાર)માં જવાનો નિષેધ ૧૨૭૪ સંખડીમાં જવાથી થનાર દોષ ૧૨૭૫ સંખડીમાં જમવાથી ઉત્પન્ન થતા દોષ ૧૨૭૬ આકીર્ણ સંખડીમાં જવાનો નિષેધ તથા તેના દોષ ૧૨૭૭ ઉત્સવમાં આહાર ગ્રહણનાં વિધિ નિષેધ ૧૨૭૮ મહામહોત્સવમાં આહાર ગ્રહણનો વિધિ નિષેધ ૧૨૭૯ આકીર્ણ કે અનાકર્ણ સંપડીમાં જવાનો વિધિ નિષેધ ૧૨૮૦ સંખડીમાં જવા માટે માયાસ્થાન સેવનનો નિષેધ ૧૨૮૧ રાત્રે સંખડીમાં જવા માટેનો નિષેધ ૧૨૮૨-૮૩ સંખડીમાં જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સાગારિક - ૧૨ ૧૨૮૪ સાગરિકનાં અશનાદિ ગ્રહણનો નિષેધ ૧ ૨૮૫-૮૬ પરિહરણીય શય્યાતરનો નિર્ણય ૧૨૮૭ સંસ્કૃષ્ટ અસંતૃષ્ટ શય્યાતર પિંડનાં ગ્રહણનો વિધિ-નિષેધ ૧૨૮૮ શયાતરનાં અસંતૃષ્ટ પિંડને સંસ્કૃષ્ટ કરવાનો નિષેધ અને પ્રાયશ્ચિત્ત સુત્ર ૧૨૮૯ શય્યાતરનો ઘેર આવેલ આહારનાં ગ્રહણનો વિધિ-નિષેધ ૧૨૯૦ શયાતરે અન્યત્ર મોકલેલ આહારને ગ્રહણ કરવાનો વિધિ-નિષેધ ૧૨૯૧ શય્યાતરનો અંશમાત્ર આહાર ગ્રહણ કરવાનો વિધિ-નિષેધ ૧૨૯૨ પૂજ્ય પુરુષોનો આહાર કરવાનો વિધિ-નિષેધ ૧૨૯૩ શયાતરનાં આગંતુક નિમિત્તે આહાર ગ્રહણનો વિધિ-નિષેધ ૧૨૯૪ શયાતરનાં દાસ આદિ નિમિત્તે બનાવેલ આહાર ગ્રહણનો વિધિ-નિષેધ ૧૨૯૫ શયાતરનાં ઉપજીવી જ્ઞાતિજન નિમિત્ત બનેલા આહાર ગ્રહણનો નિષેધ ૧૨૯; શય્યાતરની ભાગીદારીનો પદાર્થ પ્રહણ કરવાનો વિધિ-નિષેધ ૧૨૯૭ શયાતરની ભાગીદારીની ભોજન સામગ્રી ગ્રહણ કરવાનો વિધિ નિષેધ ૧૨૯૮ શધ્યાતરની ભાગીદારીવાળા આમ્રફળ પ્રહણ કરવાનો વિધિ નિષેધ ૧૨૯૯ સાગરિકનો આહાર ભોગવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૧૩૦૦ સાગારિકનાં આહાર પ્રહણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૧૩૦૧ શયાતરનું ઘર જાણ્યા વિના ભિક્ષાએ જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૧૩૦૨ સાગરિકની નિશ્રામાં અશન આદિની યાચનાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પાણષણા ૧૩૦૩ અચિત્ત પાણી ગ્રહણ વિધિ ૧૩૦૪ બિમાર નિર્ચન્થ માટે કલ્પનીય વિકટ દાતી ૧૩૦૫-૦૬ અમાસુક પાણી લેવાનો નિષેધ ૬૩૨ ૩૨ ફ૩૨-૩૩ ૬૩૩ ૬૩૩ ૬૩૩ ૩૪ ૬૩૪ ૩પ ૬૩૫-૬૩૬ ૬૩૬-૩૭ ૩૭-૩૮ ૬૩૮ ૬૩૮ ૬૩૯ ૩૯ ૬૩૯ ૬૩૯ ૬૪૧-૪૨ ૬૪૨ ૬૪૨-૬૪૩ For Private & P Chal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક | ૬૪૩ ૬૪૩ ૬૪૪-૪૫ ૬૪૫ ૬૪૬ ૬૪૬ ૬૪૬-૪૭. ૬૪૭ ૬૪૮ ૪૮ ૬૪૮-૬૪૯ ૬૪૯ ૬૪૯ ૬૪૯ ૬૪૯-૬૫૮ ૫૦ --- - -- --- - ---- -- - - - - - - - - -- - સૂત્રાંક વિષય - --- - - ૧૩૦૭ અસાવધાનીથી આપેલું ચિત્ત પાણી પરઠવવાની વિધિ ૧૩૦૮ સરસ-નીરસ પાણીમાં સમભાવનું વિધાન ૧૩૦૯-૧૦ પાણી પ્રહણ કરવાનું વિધાન અને નિષેધ ૧૩૧૧ અમનોજ્ઞ પાણી પરઠવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૧૩૧ ૨ તત્કાળ ધોયેલા પાણીને ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર શàષણા : વિધિ કલ્પ-૧ ૧૩૧૩ શ્રમણને રહેવા યોગ્ય સ્થાન ૧૩૧૪ ઉપાશ્રયની યાચના ૧૩૧૫ ઉપાશ્રયમાં પ્રવેશ-નિક્રમણની વિધિ ૧૩૧૬ હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં નિર્મન્થોની વસતિવાસ મર્યાદા ૧૩૧૭-૨૧ નિર્ચન્થોના કથ્ય ઉપાશ્રય ૧૩૨૨ હેમન્ત અને ગ્રીષ્મમાં નિર્ગન્ધિયોની વસતિવાસ મર્યાદા ૧૩૨૩-૨૬ નિર્ગન્ધિઓનાં કલ્પ ઉપાશ્રય ૧૩૨૭-૨૮ નિર્મન્થ-નિર્ઝબ્ધિઓનાં કષ્ય ઉપાશ્રય ૧૩૨૯ * ગ્રામાદિમાં નિર્મન્થ-નિર્ઝબ્ધિઓને રહેવાની વિધિ ૧૩૩૦ અભિક્રાન્તક્રિયા કલ્પનીય શપ્યા ૧૩૩૧ અલ્પ સાવદ્યકિયા કલ્પનીય પ્યા શઐષણા : નિષેધ કલ્પ - ૨ ૧૩૩૨-૩૩ ગૃહનિર્માણ નિષેધ ૧૩૩૪-૩૬ નિર્ચન્થોના અકલ્પનીય ઉપાશ્રય ૧૩૩૭-૪૦ નિર્ગન્ધિયોના અકલ્પનીય ઉપાશ્રય ૧૩૪૧-૦ નિર્મન્થ-નિર્ગન્ધિઓ માટે અકથ્ય ઉપાશ્રય ૧૩૬૧ ગૃહસ્થ પ્રતિબધ્ધ ઉપાશ્રયના દોષ ૧૩૬૨ શુધ્ધ ઉપાશ્રયની પ્રરૂપણા ૧૩૬૩ વારંવાર સાધર્મિકના આગમનની શપ્યાનો નિષેધ ૧૩૪ કાલાતિક્રાન્ત ક્રિયાનું સ્વરૂપ ૧૩૬૫ ઉપસ્થાન ક્રિયાનું સ્વરૂપ ૧૩૬૬ મુનિને એક ક્ષેત્રમાં ફરી આવવાની કાલમર્યાદા ૧૩૬૭ અનભિક્રાન્ત ક્રિયાનું સ્વરૂપ ૧૩૬૮ વર્ષ ક્રિયાનું સ્વરૂપ ૧૩૬૯ મહાવર્રક્રિયાનું સ્વરૂપ ૧૩૭૦ સાવદ્ય ક્રિયાનું સ્વરૂપ ૧૩૭૧ મહાસાવદ્ય ક્રિયાનું સ્વરૂપ ૧૩૭૨ વગડા જેવા પ્રામાદિમાં નિર્મન્થ-નિર્ઝબ્ધિઓને રહેવાનો નિષેધ ૧૩૭૩ નિ ગ્રન્થ-નિર્ગન્ધિઓ માટે પાણીના કિનારા પર નિષેધ કાર્ય ૧૩૭૪ નિર્ગન્ધિઓના ઉપાશ્રયમાં નિર્મળ્યો માટે નિષેધ કાર્ય ૧૩૭૫ નિર્ઝન્થોના ઉપાશ્રયમાં નિર્ગન્ધિઓ માટે નિષેધ કાર્ય ૧૩૭૬ સ્વાધ્યાય ભૂમિમાં નિષેધ કાર્ય શત્રેયણા : વિધિ - નિષેધ - ૩ ૧૩૭૭ અન્તરિક્ષ ઉપાશ્રય માટે વિધિ-નિષેધ ૧૩૭૮-૮૩ એષણીય અને અષણીય ઉપાશ્રય ૬૫ ૧ ૫૧ ૬પ૧-કપર ઉ૫૨-૫૭ ૬૫૮ ૬૫૮-૫૯ ૬૫૯ ૬૫૯ પ૯ ૬૫૯ ૬૬૦ ૬૦ ૬૬૧ ૧ ૬૧ એ ક ” છે ખ ” કર ૬૬૨ ૪૩ ૬૬૩-૬૬૫ For Private & Pegenal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ) – — -- -- -- સૂત્રાંક 1 પૃષ્ઠક ૬૫-૪ ફક ૬૬૬-૬૭ ૧૩૮૪-૮૫ ૧૩૮૬ ૧૩૮૭ ૧૩૮૮ ૧૩૮૯ ૧૩૯૦ ૬૮ ၄y ૧૩૯૧ ૧૩૯૨ ૧૩૯૩ ૧૩૯૬ ૧૩૯૫ ૧૩૯૬ ૧૩૯૭ ૧૩૯૮ ૧૩૯૯ ૧૪૦૦ ૧૪૦૧ ૧૪૦૨ ૧૪૦૩ ૬૮-૬૯ ૬૬૯ ૬૬૯ ૬૬૯ ક0 ૪૭૦ ફ૭૦ ૭૧. ૭૧ ૭૧ વિષય ઘાસ પરાળ નિર્મિત ઉપાશ્રયનો વિધિ નિષેધ દરવાજા રહિત ઉપાશ્રયનો વિધિ-નિષેધ અનાજથી ભરેલા ઉપાશ્રયનો વિધિ નિષેધ આહારવાળા ઉપાશ્રયનો વિધિ નિષેધ કાયોત્સર્ગ હેતુ સ્થાનનો વિધિ નિષેધ સ્વાધ્યાય ભૂમિમાં જવાનો વિધિ નિષેધ શષણા : વિધિ નિષેધ પ્રાયશ્ચિત્ત - ૪ સુરાયુક્ત ઉપાશ્રયમાં રહેવાનો વિધિ નિષેધ તથા પ્રાયશ્ચિત્ત પાણીવાળા ઉપાશ્રયમાં રહેવાનો વિધિ નિષેધ તથા પ્રાયશ્ચિત્ત અગ્નિવાળા ઉપાશ્રયમાં રહેવાનો વિધિ નિષેધ તથા પ્રાયશ્ચિત્ત દીવાવાળા ઉપાશ્રયમાં રહેવાનો વિધિ નિષેધ તથા પ્રાયશ્ચિત્ત અલ્પજ્ઞો સાથે રહેવાનો વિધિ નિષેધ અને પ્રાયશ્ચિત્ત હંમેશા રહેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ઔદેશિક આદિ શૈયાઓમાં પ્રવેશનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર નિષિદ્ધ શય્યાઓમાં પ્રવેશ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર ધૃણિત કુળોમાં રહેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સાધ્વીઓના ઉપાશ્રયમાં અવિધિથી પ્રવેશ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સાધ્વીઓના આગમન માર્ગમાં ઉપકરણ રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર સ્વજનાદિને ઉપાશ્રયમાં રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર રાજાની પાસે રહેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અવગ્રહ ગ્રહણ વિધિ - ૫ પાંચ પ્રકારનાં અગવડ આજ્ઞા ગ્રહણ કરવાની વિધિ પૂર્વગ્રહિત અવગ્રહને ગ્રહણ કરવાની વિધિ અવગ્રહ ક્ષેત્રનું પ્રમાણ અવગ્રહને ગ્રહણ કરવાનો અને તેમાં રહેવાનો વિવેક અવગ્રહ ગ્રહણ નિષેધ - ૬ સચિત્ત પૃથ્વી આદિના અવગ્રહનો નિષેધ અંતરિક્ષજાત અવગ્રહનો નિષેધ ગૃહસ્થ સંસર્ગવાળા ઉપાશ્રયનો અવગ્રહ નિષેધ ગૃહસ્થના ઘરના સંસર્ગવાળા ઉપાશ્રયનો અવગ્રહ નિષેધ અકલ્પનીય ઉપાશ્રયનો અવગ્રહ નિષેધ સચિત્ર ઉપાશ્રયનો અવગ્રહ લેવાનો નિષેધ સંસ્કારક ગ્રહણ વિધિ - ૭ આગંતુક શ્રમણોની શૈયાસંસ્મારકની વિધિ શય્યા સસ્તારક ગ્રહણ કરવાની વિધિ સાધુઓ માટે કલ્પનીય આસન શધ્યા સસ્તારક લાવવાની વિધિ શય્યા સસ્તારકની ફરી આજ્ઞા લેવાની વિધિ શયા સંસ્મારક બીછાવવાની વિધિ શયા સંસ્મારક પર આરૂઢ થવાની તથા શયનની વિધિ ૭૧ ૭૧-૭૨ ૭૨ ૧૪૦૪ ૧૪૦૫ ૧૪૦૬ ૧૪૦૭ ૧૪૦૮ ૬૭૨ ૬૭૨ ૬૭૨-૭૩ ૬૭૩ ૬૭૩ ૬૭૩ ૧૪૦૯ ૧૪૧૦ ૧૪૧૧ ૧૪૧ ૨ ૧૪૧૩ ૧૪૧૪ ૬૭૪ ૬૭૪ ૬૭૪ ૬૭૫. ક૭૫ ૬૫ ૬૭પ ૧૪૧૫ ૧૪૧૬ ૧૪૧૭ ૧૪૧૮ ૬૭૫ ૬૭૬ ૧૪૧૯ ૬૭૬ وتو ૧૪૨૦ ૧૪૨૧ ૬િ૭૭ For Private & Poal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક છે પૃષ્ઠક ૬૭૭ ૧૪૨ ૨ ૧૪૨૩ ૧૪૨૪ ૧૪૨૫ ૧૪૨ ૬૭૭-૭૮ ७८ ૬૭૮ ૧૪ ૨૭ ૧૪૨૮ ૧૪૨૯ ઉ૭૮ ૬૭૯ ૭૯ ૧૪૩૦ ૧૪૩૧ ૧૪૩૨ ક૭૯-૬૮૦ ૬૮૦ ૬૮૦ ૬૮૧ ૧૪૩૩ ૧૪૩૪ ૧૪૩પ ૬૮૨ ૬૮૨ ૬૮૨ ૬૮૨-૮૩ \ છે ૧૪૩૬ ૧૪૩૭ ૧૪૩૮ ૧૪૩૯ ૧૪૪૦ ૧૪૪૧ ૧૪૪૨ વિષય અન્ય સાંભોગિકને પીઢ ઈત્યાદિ માટે નિમંત્રણ વિધિ સાગારિકના શય્યા સસ્તારકની અર્પણ વિધિ ખોવાયેલા શા સંસ્મારક શોધવાની વિધિ પ્રતિલેખન કર્યા વગર શય્યા પર શયન કરવાવાળા પાપશ્રમણ હોય છે. અનુકૂળ અને પ્રતિકૂળ સયાઓ સંસ્કારક ગ્રહણ નિષેધ - ૮ સાધ્વીઓના અકલ્પનીય આસન બીજીવાર આજ્ઞા લીધા વિના શય્યા સંસ્કારક ગ્રહણ કરવાનો નિષેધ શિય્યા સંસ્મારક પાછું આપ્યા વિના વિહાર કરવાનો નિષેધ સંસ્તારક ગ્રહણ વિધિ - નિષેધ - ૯ કલ્પનીય અકલ્પનીય શય્યા સસ્તારક શયા સંસ્કારક ગ્રહણ કરવાનો વિધિ નિષેધ સંસ્મારક પ્રત્યર્પણ વિધિ નિષેધ સંસ્તારક સંબંધી પ્રાયશ્ચિત - ૧૦ શધ્યા સસ્તારક સંબંધી પ્રાયશ્ચિત્ત સૂત્ર ગૃહસ્થના વસ્ત્રથી આચ્છાદિત બાજોઠના આસનનું પ્રાયશ્ચિત સૂત્ર સાગારિકના શય્યા સંસ્મારક વગર આજ્ઞાએ લેવાનું પ્રાયશ્ચિત સૂત્ર વઐષણ સાધુ સાધ્વીઓના વઔષણાનું સ્વરૂપ વસ્ત્રનું પ્રતિલેખન કર્યા પછી વસ્ત્ર પ્રહણની વિધિ હેમંત ગ્રીષ્મમાં વસ્ત્ર ગ્રહણ કરવાનું વિધાન પ્રવ્રજ્યા પર્યાયના ક્રમથી વસ્ત્ર ગ્રહણનું વિધાન નિર્ચન્થોની વચ્ચેપણા વિધિ નિર્ચન્થીની વસ્ત્રપણા વિધિ સાધ્વીની વસ્ત્રાગ્રહ વિધિ નિષેધ કલ્પ-૨ ઔદૂદેશિકાદિ વસ્ત્રના ગ્રહણનો નિષેધ શ્રમણ આદિને ગણીને બનાવેલા વસ્ત્રાદિ લેવાનો નિષેધ અર્ધ યોજનથી આગળ વસ્ત્રપણા માટે જવાનો નિષેધ મહા મૂલ્યવાન વસ્ત્રોના ગ્રહણનું નિષેધ મત્સ્ય ચર્માદિથી બનેલાં વસ્ત્રોના પ્રહણનું નિષેધ સંકેત વચનથી વસ્ત્ર ગ્રહણનો નિષેધ અપ્રાસુક વસ્ત્ર ગ્રહણનો નિષેધ પરિકર્મકૃત વસ્ત્ર ગ્રહણનો નિષેધ શ્રમણના નિમિત્તે ધોવડાવેલાં વસ્ત્ર પ્રહણ નિષેધ કંદ આદિ કાઢી અપાતા વસ્ત્ર ગ્રહણનો નિષેધ વર્ષાવાસમાં વસ્ત્ર ગ્રહણનો નિષેધ વિધિ નિષેધ કહ્યું - ૩ રાત્રે વસ્ત્રાદિ ગ્રહણનો વિધિ-નિષેધ શ્રમણ આદિના ઉદ્દેશ્યથી બનાવેલ વસ્ત્ર લેવાનો વિધિ-નિષેધ કિતાદિ દોષયુક્ત વસ્ત્ર-ગ્રહણનો વિધિ - નિષેધ ક્રિતાદિ દોષ યુક્ત વસ્ત્ર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત સૂત્ર For Private & nal Use Only \ ધ ૬૮૩ ૬૮૩-૮૪ ૬૮૪ ૧૪૪૩ ૧૪૪૪ ૧૪૪૫ ૧૪૪૬ ૧૪૪૭ ૧૪૪૮ ૧૪૪૯ ૧૪૫૦ ૧૪પ૧ ૧૪પર ૧૪૫૩ ૬૮૪-૬૮૫ ૬૮૫ ૬૮૫ ૬૮૫-૮૬ ૬૮૬ ૬૮૬-૬૮૭ ૬૮૭ ૬૮૭ ૬૮૭-૬૮૮ ૬૮૮ ૬૮૮ ૧૪૫૪ ૧૪૫૫ ૧૪૫ ૧૪પ૭ ૬૮૮-૮૯ ૬૮૯ ૬૮૯ ૬૮૯-૯૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ — -- -- -- -- - સૂત્રાંક — - -- વિષય પૃષ્ઠાંક ૧૪૫૮ ૯૦. ૧૪પ૯ ૧૪૦ ૧૪૬૧ ૧૪૬૨ ૧૪૬૩ ૧૪૬૪ ૧૪પ ૧૪૬ ૬૯૦ ૬૯૦-૬૯૧ ૯૧ ૬૯૧-૯૨ ૬૯૨ ૬૯૨-૯૩ ૯૩ ૬૯૩ ૧૪૬૭ ૧૪૬૮-૬૯ ૧૪૭૦ ૧૪૭૧ ૧૪૭૨ ૧૪૭૩ ૧.૪ ૭૪ ૧૪૭૫ ૬૯૩-૯૪ ૬૯૪ ૬૯૪ ૬૯૫ ૬૯૫ ૬૯૫ ૯૫ ૯૫ ૧૪૭૬ ૧૪૭૭-૮૦ અતિરિક્ત વસ્ત્ર વિતરણનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર વસ્ત્ર ધારણ વિધિ - ૪ વસ્ત્ર ધારણના કારણો એષણીય વસ્ત્ર એષણીય વસ્ત્ર ધારણનું વિધાન એક વસ્ત્રધારી ભિક્ષુ બે વસ્ત્રધારી ભિક્ષુ ત્રણ વસ્ત્રધારી ભિક્ષુ સાધ્વીઓની પછેડીઓનું પ્રમાણ નિર્ઝેન્થિને પછેડી સીવડાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વસ્ત્ર ધારણ વિધિ નિષેધ : ૫ વસ્ત્ર ગ્રહણનાં વિધિ-નિષેધ ધારણીય-અધારણીય વસ્ત્રનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર આકુંચન પગના પ્રહણનો વિધિ-નિષેધ અવગ્રહાનન્તકાદિના ગ્રહણનો વિધિ નિષેધ કૃત્નાકૃમ્ન વસ્ત્રોનો વિધિનિષેધ કૃત્ન વસ્ત્ર ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ભિન્નભિન્ન વસ્ત્રોનો વિધિ-નિષેધ અભિન્ન વસ્ત્ર ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વસ્ત્ર ધોવાનો નિષેધ વસ્ત્ર સુગંધિત કરવા અને ધોવાનો નિષેધ વસ્ત્ર સુગંધિત કરવા અને ધવાનાં પ્રાયશ્ચિત્ત સુત્ર વસ્ત્ર આતાપન - ૭ વિહિત સ્થાનો પર વસ્ત્ર સૂકવવાનું વિધાન નિષિદ્ધ સ્થાનો પર વસ્ત્ર સૂકવવાનો નિષેધ નિષિદ્ધ સ્થાનો પર વસ્ત્ર સૂકવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર વસ્ત્ર પ્રત્યર્પણનો વિધિ-નિષેધ-૮ પ્રાતિહારિક વસ્ત્ર ગ્રહણ કરવામાં માયા કરવાનો નિષેધ અપહરણના ભયથી વસ્ત્ર વિવા કરવાનો નિષેધ ચોરાના ભયથી અવળે માર્ગે જવાનો નિષેધ ચોરોથી લુંટાયેલા વસ્ત્રોની યાચનાનો વિધિ-નિષેધ વસ્ત્ર વિવર્ણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર ચર્મ-સંબંધી વિધિ નિષેધ - ૯ સરોમ ચર્મના વિધિ નિષેધ સરોમ ચર્મના ઉપયોગનું પ્રાયશ્ચિત્ત સુત્ર કૃસ્નાકુમ્ન ચર્મનો વિધિ-નિષેધ અખંડ ચર્મ ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ચિલમિલીની વિધિ - ૧૦ ચિલમિલી રાખવાનું અને ઉપયોગ કરવાનું વિધાન ચિલમિલિકા જાતે નિર્માણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ચિલમિલિકા નિર્માણ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સુત્ર ૬૯ ફ૯૬-૯૭ ૧૪૮૧ ૧૪૮૨ ૧૪૮૩ ૬૯૮ ૬૯૮ ૬૯૯-૭૦૦ ૧૪૮૪ ૧૪૮૫ ૧૮૮૬ ૧૪૮૭ ૧૮૮ ૭૦૦ ૭૦૦-૭૦૧ ૭૦૧ ૩૦૧ ૧૦૧ ૧૪૮૯ ૧૪૯૦ ૧૪૯૧ ૧૪૯૨ ૭૦ર ૭૦ર ૭૦૨ ૭૦૨ ૧૪૯૩ ૧૪૯૪ ૧૪૯૫ ૭૦૩ ૭૦૩ For Private & Peqgnal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ | સૂત્રાંક પૃષ્ઠક ૧૪૯૬ ૧૪૯૭ ૧૪૯૮ ૧૪૯૯ ૧પ૦૦ ૧૫૦૧ ૧૫૦૨ ૧૫૦૩ ૧૫૦૪ ૧પ૦૫ ૧૫૦૬ ૧પ૦૭ ૭૦૩ ૭૦૩ ૭૦૩ ૭૦૪ ୨୦୪ ૭/૪ ૭૦૪ ૭૦૫ ૭૦૫ ૭૦૫ ૭૦૫-૭૦ ૭૦૬ ૧પ૦૮ ૧૫૦૯ ૧૫૧૦ ૧૫૧ ૧ ૭૦૭ ૭૦૭ ૭૦૭-૭૦૮ ૭૦૮ ૧૫૧૨ ૧૫૧૩ ૧પ૧૪ ૧૫૧૫ ૧૫૧૬ ૧૫૧૭ ૧પ૧૮ ૧૫૧૯ ૧પ૨૦ ૧પ૧ ઉપર ૧૫૩ વિષય વચ્ચેષણા સંબંધી અન્ય પ્રાયશ્ચિત્ત - ૧૧ અન્યતીર્થિક આદિને વસ્ત્રાદિ દેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અજ્ઞાત વસ્ત્ર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ધૃણિત કુળથી વસ્ત્રાદિ ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સુત્રા ઊંચા સ્વરથી વસ્ત્રની યાચના કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર વસ્ત્રો માટે એક સ્થાને રહેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર સચેલ અચેલની સાથે રહેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર ગૃહસ્થના વસ્ત્રોનો ઉપયોગ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ચાદરને લાંબી દોરી બાંધવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર કપાસને કાંતવાનું પ્રાયશ્ચિત સૂત્ર ભિક્ષુને ચાદર સીવડાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વસ્ત્ર પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર વસ્ત્રથી પૃથ્વીકાય આદિને કાઢવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર પારૈષણા એષણીય પાત્ર પ્રતિલેખન કર્યા બાદ ગ્રહણ કરવાનું વિધાન : વિરનાં નિમિત્તે લાવેલાં પાત્ર આદિની વિધિ અતિરિક્ત પાત્ર વિતરણનું પ્રાયશ્ચિત સૂત્ર નિષેધ કલ્પ-૨ ઔશિકાદિ પાત્ર ગ્રહણનો નિષેધ શ્રમણ આદિની ગણત્રી કરીને બનાવેલાં પાત્ર લેવાનો નિષેધ પાત્રણા માટે અર્ધ યોજનની મર્યાદાથી વધુ જવાનો નિષેધ પાત્ર માટે અર્ધ યોજનાની મર્યાદા ભંગ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર બહુમૂલ્યવાળા પાત્ર ગ્રહણ કરવાનો નિષેધ નિષિદ્ધ પાત્રનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર સંકેત વચનથી પાત્ર ગ્રહણનો નિષેધ અપ્રાસુક પાત્ર ગ્રહણ કરવાનો નિષેધ પરિકર્મકૃત પાત્ર ગ્રહણનો નિષેધ શ્રમણના નિમિત્તે ધોવાતા પાત્ર ગ્રહણનો નિષેધ કંદાદિ કાઢીને પાત્ર આપવાનો નિષેધ ઔશિક આહાર પાણી સહિત પાત્ર ગ્રહણનો નિષેધ વિધિ નિષેધ કલ્પ - ૩ શ્રમણ આદિના ઉદ્દેશ્યથી બનાવેલાં પાત્રનો વિધિ-નિપંધ ક્રતાદિ દોષયુક્ત પાત્ર ગ્રહણનો વિધિ નિષેધ ક્રતાદિ દોષયુક્ત પાત્ર ગ્રહણ કરવાનાં પ્રાયશ્ચિત સૂત્ર પાત્ર ગ્રહણનો વિધિ – નિષેધ રાખવા યોગ્ય તથા અયોગ્ય પાત્રનાં પ્રાયશ્ચિત સૂત્ર અતિરિક્ત પાત્ર દેવાનો વિધિ - નિષેધ પાત્ર ધારણ વિધિ નિષેધ - ૪ સવૃત્ત પાત્ર ધારણ વિધાન સવૃત્ત પાત્ર ધારણ નિષેધ ૭૦૯ ૭૦૯ ૭૦૯ ૭૧૦ ૭૧૦ ૭૧૦-૭૧૧ ૭૧૧ ૭૧૨ ૭૧૨-૭૧૩ ૭૧૩ ૭૧૩ ૭૧૪ ૧૫૨૪ ૧પ૨૫ ૧પ૨૬ ૧પ૭ ૧પ૨૮-૨૯ ૧૫૩૦ ૭૧૪ ૭૧૫ ૭૧૫ ૭૧૫ ૭૧૬ ૭૧૬ ૧૫૩૧ ૧૫૩૨ ૭૧૬ ૭૧૭ For Private & Veenal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૧૫૩૩ ૧૫૩૪ ૧૫૩૫ ૧૫૩૬ ૧૫૩૭ ૧૫૩૮ ૧૫૩૯ ૧૫૪૦ ૧૫૪૧ ૧૫૪૨ ૧૫૪૩ ૧૫૪૪ ૧૫૪૫ ૧૫૪૬ ૧૫૪૭ ૧૫૪૮ ૧૫૪૯ ૧૫૫૦ ૧૫૫૧ ૧૫૫૨ ૧૫૫૩ ૧૫૫૪ ૧૫૫૫ ૧૫૫૬ ૧૫૫૮ ૧૫૫૯ ૧૫૦ ૧૫૬૧ ૧૫૨ ૧૫:૩ ૧૫૪ ૧૫:૫ ૧૫૬૬ ૧૫૬૭ વિષય ઘટીમાત્રક ધારણનું વિધાન ઘટીમાત્રક ધારણનો નિષેધ કલ્પનીય પાત્રની સંખ્યા પાત્ર તપાવવાનો વિધિ-નિષેધન્ય વિહિત સ્થાનો પર પાત્ર સૂકવવાનું વિધાન નિષિદ્ધ સ્થાનો પર પાત્ર સૂકવવાનો નિષેધ નિષિદ્ધ સ્થાનો પર પાત્ર સૂકવવાનું પ્રાયશ્ચિત સૂત્ર પાત્ર-પ્રત્યર્પણ વિધિ-નિષેધ - પ્રાતિહારિક પાત્ર ગ્રહણ કરવામાં માયા કરવાનો નિષેધ પાત્ર વિવર્ણ આદિ કરવાનો નિષેધ પાત્રને વર્ણ પરિવર્તન કરવાનાં પ્રાયશ્ચિત સૂત્ર ચોરોના ભયથી અવળે માર્ગે જવાનો નિષેધ ચોરોથી લુંટાયેલા પાત્રની યાચનાનો વિધિ-નિષેધ પાત્ર-પરિકર્મનો નિષેધ-૭ પાત્ર-પરિકર્મનો નિષેધ પાત્ર પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર સ્વયં પાત્ર નિર્માણ ક૨વાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પાત્ર નિર્માણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પાત્રને કોતરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર પાત્ર સાંધવાનાં અને બાંધવાના પ્રાયશ્ચિત્ત સૂત્ર પાત્રૈષણા સંબંધી અન્ય પ્રાયશ્ચિત્ત-૮ પાત્રમાંથી જીવજંતુ કાઢવાનું સૂત્ર પાત્ર માટે (કોઈ સ્થળે) રહેવાનાં પ્રાયશ્ચિત સૂત્ર માંગી-માંગીને યાચના કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર સ્વજનાદિ ગવેષિત પાત્ર રાખવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર પાયંપુંછણ (પાદપ્રોંછન) એષણા કાષ્ઠ દંડવાળા પાદપ્રોંછન વિધિ નિષેધ કાષ્ઠ દંડવાળા પાદપ્રોછન પ્રાયશ્ચિત્ત સૂત્ર પાદપ્રોછન પાછું ન આપવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર રજોહરણ એષણા રજોહરણ સંબંધી પ્રાયશ્ચિત્ત સૂત્ર ગોચ્છા આદિના વિતરણનો વિવેક ૪. આદાન-નિક્ષેપ સમિતિનું સ્વરૂપ-૧ આદાનભાણ્ડ માત્ર નિક્ષેપણા સમિતિનું સ્વરૂપ ઉપકરણ ધારણના કારણ સર્વ ભાંડોપકરણ સહિત ગમન વિધિ ઉપકરણ અવગ્રહ ગ્રહણ વિધાન એકલા સ્થવિરના ભાંડોપકરણ અને તેમના આદાન નિક્ષેપણની વિધિ દંડાદિ પરિષ્કાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર દંડાદિને પરઠવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર અતિરિક્ત ઉપધિ રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર For Private & únal Use Only પૃષ્ઠાંક ૭૧૭, ૭૧૭ ૭૧૭ ૭૧૭ ૩૧૮ ૭૧૮-૭૧૯ ૭૧૯-૨૦ ૧૨૦ ૭૨૦-૭૨૧ ૭૨૧ ૭૨૧ ૭૨૧-૭૨૨ ૭૨૨-૭૨૩ ૭૨૩ ૩૨૩-૦૨૪ ૭૨૪ ૭૪ ૭૨૪-૭૨૫ ૭૫ ૭૨૫ ૭૨૫-૭૨૬ ૭૨-૭૨૭ ૭૨૭ ૭૨૭-૭૨૮ ૭૨૮-૭૨૯ ૭૨૯ ૭૨-૭૩૦ ૭૩૦ ૭૩૦-૭૩૧ ૭૩૧ ૭૩૨ ૭૩૨ ૭૩૨ ૭૩૨ . Page #60 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૧૫૮ ૧૫૯ ૧૫૦ ૧૫૭૧-૭૨ ૧૫૭૩ ૧૧૭૪ ૧૫૭૫ ૧૫૭૬ ૧૫૭૭ ૧૧૭૮ ૧૫૭૯-૮૦ ૧૫૮૧ ૧૧૮૨ ૧૫૮૩ ૧૫૮૪ ૧૫૮૫ ૧૫૮૬-૮૭ ૧૫૮૮ ૧૫૮૯ ૧૫૯૦ ૧૫૯૧ ૧૫૯૨ ૧૫૯૩-૯૪ ૧૫૯૭ ૧૫૯૮ ૧૫૯૯ ૧૬૦૦ ૧૬૦૧ ૧૬૦૨-૩ ૧૬૦૪ ૧૬૦૫ વિષય ઉપકરણ પ્રતિલેખન-૨ શય્યા સંસ્તારક ઈત્યિાદિનું પ્રતિલેખન વિધાન ઉપધિને ઉપયોગમાં લેવાની વિધિ અપ્રમાદ પ્રમાદ પ્રતિલેખન પ્રકાર પ્રતિલેખનમાં પ્રમત્ત પાપ શ્રમણ ઉપધિ અપ્રતિલેખનનું પ્રાયશ્ચિત સૂત્ર ઉપકરણ પ્રત્યર્પણ પ્રત્યાખ્યાન-૩ પ્રાતિહારિક સોય આદિ પ્રત્યર્પણ કરવાની વિધિ અવિધિથી સોય આદિનું પ્રત્યર્પણ કરવાનાં પ્રાયશ્ચિત સૂત્ર નિશ્ચિત સમયમાં દંડ આદિને પાછા ન સોંપવાના પ્રાયશ્ચિત્ત સૂત્ર ઉપધિ પ્રત્યાખ્યાનનું ફળ પડી ગયેલા કે વિસ્તૃત થયેલા ઉપકરણની એષણા (૫) ઉચ્ચાર-પ્રશ્રવણ નિક્ષેપ સમિતિ પરિષ્ઠાપના સમિતિનું સ્વરૂપ ચાર પ્રકારના સ્થંડિલ દસ લક્ષણયુક્ત સ્થંડિલમાં પરઠવવાનું વિધાન ઉચ્ચાર પ્રાવણ ભૂમિના પ્રતિલેખનનું વિધાન મળમૂત્રાદિની પ્રબળ ઈચ્છા થવા પ૨ કરવાની વિધિ મળ-મૂત્રાદિને પરઠવવાની વિધિ શ્રમણના મૃતદેહને પરઠવવાની તથા ઉપકરણોને ગ્રહણ કરવાની વિધિ પરિષ્ઠાપનાનો નિષેધ-૨ ઉદ્દેશિક આદિ સ્થંડિલમાં મળ-મૂત્રાદિ પરઠવવાનો નિષેધ પરિકર્મ કરેલા સ્પંડિલમાં મળ-મૂત્રાદિ પરઠવવાનો નિષેધ વિભિન્ન સ્થળોમાં મળ-મૂત્ર પઠવવાનો નિષેધ પરિષ્ઠાપના વિધિ-નિષેધ-૩ પ્રાસુક અપ્રાસુક સ્થંડિલમાં પરઠવવાનો વિધિ-નિષેધ શ્રમણ, બ્રાહ્મણ ઉદ્દેશ્યથી બનાવેલા સ્થંડિલમાં પરઠવવાનો વિધિ નિષેધ નિષિદ્ધ પરિષ્ઠાપના સંબંધી પ્રાયશ્ચિત-૪ નિષિદ્ધ સ્થાનો પર ઉચ્ચાર પ્રશ્રવણ પરઠવવાનું પ્રાયશ્ચિત સૂત્ર અન્યતીર્થિકાદિની સાથે સ્થંડિલ જવાનું પ્રાયશ્ચિત સૂત્ર આવૃત્ત સ્થાનોમાં મળ-મૂત્ર પરઠવવાનું પ્રાયશ્ચિત સૂત્ર ઉચ્ચારણ પ્રશ્રવણ ભૂમિનું પ્રતિલેખન ન કરવાનાં પ્રાયશ્ચિત સૂત્ર અવિધિથી મળ-મૂત્ર આદિ પરઠવવાનું પ્રાયશ્ચિત સૂત્ર સ્થંડિલ સામાચારીનું પાલન કરવાનાં પ્રાયશ્ચિત સૂત્ર ગુપ્તિ ગુપ્તિ-અગુપ્તિ-૧ ગુપ્તિનું સ્વરૂપ ત્રિગુપ્તિ સંયત ગુપ્તિ તથા અગુપ્તિના પ્રકાર For Private &onal Use Only પૃષ્ઠાંક ૩૩૩ ૭૩૩ ૭૩૩-૭૩૪ ૭૩૪ ૭૩૪ ૭૩૫ ૧૩૫ ૭૩૫-૭૩૬ ૭૩ ૭૩૬-૭૩૭ ૭૩૭ ૭૩૭ ૭૩૭૭૩૮ ૭૩૮ ૭૩૮-૭૩૯ ૭૩૯ ૧૩૯ ૭૩૯-૭૪૦ ૭૪૦ ૭૪૦-૭૪૨ ૭૪૨-૭૪૩ ૭૪૩ ૭૪૩-૭૪૬ ૭૪ ૭૪૭ ૭૪૭ ૭૪૭ ૭૪૭-૭૪૮ ૪૮ ૭૪૮ ૭૪૮ Page #61 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક પૃષ્ઠક ૭૪૮ ૭૪૯ ૭૪૯ ૭૪૯-૭પ૦ ૭૫૧ ૭૫૧ ૭પ૧ ૭૫ ૧ ૭૫૧ ૩૫૧ ઉપર ૭પર વિષય L— — — — મન ગુપ્તિ-૨ ૧૬૦૬ મનગુપ્તિ સ્વરૂપ ૧૦૭ , ચાર પ્રકારની મન ગુપ્તિ ૧૦૮ મનને દુષ્ટ અશ્વની ઉપમા ૧૬૦૯-૧૦ - દશ ચિત્ત સમાધિ સ્થાન ૧૬૧૧ વ્યાકુળ ચિત્તવૃત્તિવાળાનું દુષ્કૃત્ય ૧૬૧૨ મનને વશમાં કરવાનું ફળ ૧૬૧૩ મનસમાધારણાનું ફળ ૧૬૧૪ મનની એકાગ્રતાનું ફળ વચન ગુપ્તિ - ૩ ૧૬૧૫ વચન ગુપ્તિનું સ્વરૂપ ૧૬૧૬ ચાર પ્રકારની વચનગુપ્તિ ૧૬૧૭ ગુપ્તિના કૃત્યો ૧૬૧૮ વચન ગુપ્તિની પ્રરૂપણા ૧૬૧૯ વચન ગુપ્તિનું ફળ ૧૬૨૦ વચન સમાધારણાનું ફળ કાયા ગુપ્તિ -૪ ૧૬૨૧ કાય ગુપ્તિનું સ્વરૂપ ૧૬૨૨ કાય ગુપ્તિના અનેક પ્રકાર ૧૬૨.૩ કાય ગુપ્તિનું મહત્ત્વ ૧૨૪ કાયગુપ્તિનું ફળ ૧૬૨૫ કાય સમાધારણાનું ફળ ૧૬૨૬ ઈન્દ્રિય નિગ્રહનું ફળ ૧૨૭ અપ્રમત્ત મુનિનાં અધ્યવસાય ૧૨૮ કાયદંડનો નિષેધ ૧૨૯ અસ્થિર આસનવાળો પાપશ્રમણ પરિશિષ્ટ ૪૯ (૨) એનગાર ધર્મ પ્રરૂપણ ૨૭૬ (૨) સમ્યફ આદિ ત્રણ પ્રકારની રૂચિઓ ૩૮૮ (૨) સામાન્યતયા શ્રમણચર્યાનું પ્રરૂપણ ૭પર ૭પર ૭પર ઉપર ૭૫૩ ૭પ૩ ૭૫૩ ૭૫૪ ૭૫૪-૭૫૫ ૭પપ ૭૫૫ ૭૫૪ ૭૫૬ ૭પ૬૭પ૭ Page #62 -------------------------------------------------------------------------- ________________ ॥णाणायारो॥ काले विणये बहुमाणे, उवधाने तहा अणिण्हवणे। वंजण - अत्थ - तदुभए, अट्ठविधो णाणमायारो ।। निशीथभाष्य, भाग-१, गा० ८ ચરણાનુયોગા (ज्ञानाचार) URSUAL airceducation international SEE S fos Rovate & Personal use only Sawarjainelibrarigoras Page #63 -------------------------------------------------------------------------- ________________ Page #64 -------------------------------------------------------------------------- ________________ अहम् नमोऽत्थुणं समणस्स भगवी वड्ढमाणस्स मंगल सुत्ताणि મંગળ સૂત્ર णमोक्कार सुत्त નમસ્કાર સૂત્ર१. नमो अरिहंताण', ૧. અરિહંતને નમસ્કાર, नमो सिद्धाणं, સિદ્ધોને નમરકાર, नमो आयरियाणं, આચાર્યોને નમરકાર, नमो उवज्झायाण, ઉપાધ્યાયને નમસ્કાર, नमो लोए सवसाहूण, લોકમાં સમસ્ત સાધુઓને નમસ્કાર, -वि. स. १, उ. १; सु. १ णमोक्कारमंत महत्तं નમક્ષર મંત્રનું મહત્વ२. पसो पंच नमुक्कारो, सव्वपावप्पणासणो। २. मा viय नम२४॥२, सपाचोनाक्षय ना तथा मंगलाणं च सव्वेसिं, पढम हवइ मंगलं ।। ---आव. अ. १ सु. १ पंचपदचंदण सुत ५५४ सूत्र३. नमिऊण असुर-सुर-गरुल ૩. અસુર-સુર ગરુડ અને નાગકુમારેથી વંદિત, કલેશभुयंग-परिवदिए। રહિત અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા गयकिलेसे अरिहे सिद्धायरिए सवसाधुओने नभ२७॥२ शने ("यानुयो"नो) उवज्झाए सव्वसाहणं ॥ પ્રારંભ કરવામાં આવે છે. -चंद. गा, २ मंगल सुक्त મંગળ સૂત્ર४. चत्तारि मंगलं, ४. या२ मण, अरिहंता मंगलं, सिद्धा मंगलं, અરિહંત મંગળ છે, સિદ્ મંગળ છે, સાધુ મંગળ છે, साह मंगल, केवलिपण्णत्तो धम्मो मंगलं । કેવલી પ્રરૂપિત ધર્મ મંગળ છે. उत्तम सुत्तं ઉત્તમ સૂત્રचत्तारि लोगुत्तमा, લામાં ચાર ઉત્તમ છે ? अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, લેકમાં અરિહતે ઉત્તમ છે, સિદ્દો ઉત્તમ છે, सात लोगुत्तमा, केवलिपण्णत्तो धम्मो સાધુએ ઉત્તમ છે, અને કેવલી પ્રરૂપિત ધર્મ उत्तम. लोगुत्तमो। सरण सुत् શરણ સૂત્રचत्तारि सरण पवज्जामि, यानु श२१ वा छु अरिहंते सरणं पवज्जामि, અરિહંતાનું શરણ સ્વીકારું છું, १ (क) जंबु. व. १, सु. १ (ख) सूर, पा. १, सु. १ (ग) चन्द. पा. १, सु. १ २ आव. अ. १, सु. १ Page #65 -------------------------------------------------------------------------- ________________ २] चरणानुयोग णमोक्कार सूत्र सूत्र ४ सिद्धे सरणं पवज्जामि, साहू सरण पवज्जामि, केवलिपण्णत्तं धम्म सरण पवज्जामि' । -आव. अ. ४, सु १२-१४ સિદોનું શરણ સ્વીકારું છું, સાધુએનું શરણ સ્વીકારું છું, કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું. अरहंता मंगल मज्झ, अरहंता मज्झ देवया । अरहं। कित्तइत्ताण, बोलिरामित्ति पागं ॥ सिद्धा य मंगल मझ, सिद्धा य मउस देवा । मिद्धे २ कित्तइत्ताणं, बोसिरामित्ति पावगं ।। आयरिया मंगलं मज्झ, आयरिया मम देवया । आयरिए कित्तइत्ताणं, बोसिराभित्ति पा संग ।। उवज्झाया मंगलं मज्झ, उवज्झाया मम देवया । उनलाया कित्तइत्ताण, बोसिरामित्ति पावगं ॥ साहू य मगलं मझ, साहू य मञ्झ देवया । साहू य कित्तइत्ताणं, बोसिरामित्ति पायगं ॥ -~-पइण्णय ६, गा. १-५ (ख) चउसरण गमणं अरिहंत-सिद्ध-साहू, केवलि-कहिओ सुहाबहो धामो। एए चउरो चउगह-हरणा, सरण लह्इ धन्नो ।। अरिहंता सरण अह सी जिणभत्ति-भरूच्छरंतरोमंच-कंचुअकरालो । पहरिम-पण-उम्मी, सीसमी कयंजली भगइ ।। रागद्दोसारीणं हंता कम्मट्ठगाइअरिहना । विमय कमायारीण, अरिहंता हुँतु म सरणं ।। रायसिरिमुवक्कमित्ता, तवचरणं दुच्चरं अणुचरित्ता । फेवा मिरिमरिहंता, अरिहंता हुँतु गे सरण ।। थुइवंदणमरिहंता, अमरिंद-नरिंद पूअमरिहंता । सामय मुहमरहंता, अरिहंता तु में सरणं ।। परमणगय मुणता, जोइंद-महिन्दझाजमरहता । वामक अरिहंता, अरिहंता हुनु में सरणं ।। सम्वजिआणम हिंसं, अरहंता सच्चययण मरहंता । बभन्वयमरहंता, अरिहंता हुँतु में सरणं ।। ओसरणमवसरित्ता, चउतीसं अइलए निसेवित्ता । धग्मय ह च कहता, अरिहंता हुँतु गे सरणं ।। एगाइ गिराऽणेगे, संदेहे देहिणं सम छित्ता । तिहुयममणुलासंता, अरिहंता हुतु मे सरणं ।। वयणामएण भुवणं, निश्वाविता गुणेमु ठावंता । जिअलोअमुरंता, अरिहंता हुँतु मे सरणं ।। अच्चन्भुयगुणवते, निअ-जस-समहर-पमाहिम- दिने। निअयगणार अणते, पडिवन्नो सरणमरिहते ।। उन्शिअ-जर-मरणाणं, समत्त-दुक्खत्त सत्त-सरणाणं । तिहुण-जणसुहयाणं, अरिहंताणं नमो ताण ।। सिद्धा सरण अरिहंत-सरण-मल्ल-सुद्धि-लद्ध-सुविसुद्ध-निद्ध-बहुमायो । पाय-मिर-रइय-कर-कमार-सेहरी-महरिस भगइ ।। कम्मद ठक्खयसिद्धा, साहाविअ-नाण-दमण समिद्धा । सम्वट्ठ-रद्धि-सिद्धा, ते सिद्धा हुँतु मे सरणं ॥ तिअलोअमत्ययस्था, परम पयत्था, अचित-गमत्था । मंगल-सिद्ध-परस्था, सिद्धा सरणं मुह-पमत्था । मूलुक्खय-पडि वक्खा, अमूदलकावा मजोगिपटचक्ला । साहावि अत्त-सुकन्वा, सिडा मरणं परममुक्या ।। पडिपिल्लिअपडिणीया, समग्ग-झाणग्गि-दट्ट-भव-बीआ। जोइमर-मरणीया, सिद्धासरणंमुमरणीआ ।। पाविअ-परमाणंदा, गुणीनीसंदा विभिन्न-भव-कंदा | लहुईकय-रवि चंदा, सिद्धा सरणं स्वविअदंदा ॥ उवलद्ध-परम-बंभा, दुल्लह-लेभा विमुक्क-संरंभा । भुवण-घर-धरण-वभा, सिद्धा सरणं निरारंभा ।। साहू सरण सिद्ध सरणेण नवबंभ-हे उ-साहु-गुण-णि अ-बहुमायो । मेइणि-मिलंत-सुपसत्य, मत्थओ तस्थिमं भगइ ।। जिअलोअ-बंधुणो, कुगइ-सिंधुणो पारगा महाभागा । नाणाइए हिं मिव-मुकग्व-साहगा साहुणो सरण ॥ केवलिणो परमोही, विउलमई सुअहरा जिणमयमि । आयरिअ-उवज्झाया, ते सव्वे साहुणो मरणं ।। चउदस-दस-नवपुठवी, दुवालसिक्कारसंगिणो जे अ। जिणकप्पाऽहालंदिअ, परिहारविसुद्धि माहू अ॥ खीरामव-महुआसव सभिन्नस्सोअ-कुबुद्धि अ। चारण घेउन्वि-पथाणुसारिणो साहुणो सरणं ॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ चतुर्विंशतिस्तवसूत्र मंगल सूत्र [३ चउवीस तित्थयरणामाणि વીશ તીર્થકરેના નામ : ५. वंदे उसमें अजियं संभवमभिनंदणं ५. १-१५, २-मलित, 3-समय, ४-भिनन, सुमइ-सुप्पभ-सुपासं । ५-सुभति, -4भम, ७-सुपा, ८-य' भ, ससि पुष्फदंत सीयल -सुविधि (५४), १०-शीत, ११-श्रेयांस १२-थासुपूज्य, १३-विभत, १४-मानत, १५-धी, लिज्जसं वासुपुज्जे च ॥ १६ शान्ति, १७-थु, १८-०२, १८-भक्षित, विमलमणतं य धम्म, २०-मुनिसुनत, २१-वभि, २२-नभि, २३-पाव तथा संति कुंथु अरं व मल्लि च । ૨૪–ભગવાન મહાવીરને (વર્ધમાનને) હું વંદન मुणिसुव्यय-नमि-नेमि, पासं तह वद्धमाणं च ॥ -न. थ. गा. १८-१९ चउवीससंथव सुत्त ચતુર્વિશતિ સંસ્તવ સૂત્ર: ६. लोगस्स उज्जोयगरे, धम्म-तित्थयरे जिणे। ६. सपू विश्यमा यमन उधीत- पाथना. अरिहंते कित्तइस्सं, चउवीसं पि केवली ॥ ધર્મ-તીર્થની સ્થાપના કરનારા, રાગ-વને, જીતનારા, અતરંગ કામ ક્રોધાદિ શત્રને નાશ કરનાર, એવા કેવળજ્ઞાની ચોવીસ તીર્થકરેનું હું કીર્તન शश-स्तुति शश. उसममजियं च धंदे, હુ શ્રી કષભદેવ, શ્રી અજિતનાથજીને વંદન ___ संभवमभिणदण च सुमई च । अछु, समय, मलिनन, सुमति पत्र पउमप्प सुपासं, સુપાશ્વ અને રાગ-દ્વેષને વિજેતા ચંદ્રપ્રભને વંદન जिणं च चंदप्पह चंदे ॥ सुविहिं च पुरफदंत, श्री पुष्पहत (भुविधिनाथ), शीत, श्रेयांस, पासुसीअल-सिजस-वासुपुज्जं च । પૂન્ય, વિમલનાથ, અનંત જિનેશ્વરને, ધર્મનાથ विमलमणंतं च जिणं, તથા શાતિનાથ ભગવાનને વંદન કરું છું. धम्म संतिं च धंदामि ॥ उज्झिय बदर-विरोहा, निच्चमदोहा पसंतगुह-सोहा । अभिमय-गुणसंदोहा, हयमोहा साहुणो सरणं ॥ खंडिअ- सिंह-दामा, अकामधामा निकाम सुहकामा । सुपरित-मणाभिरामा, आयारामा मुणी सरणं ॥ मिल्हिअ विय-कसाया, उझियवर-घरगिसंग-मुहसाया। अकलिय-हरिस-विसाया, साहू सरणं गय-पमाये ॥ हिंसाइ-दोन मुन्ना, कय-कारुन्ना यंभुरुप्पन्ना । अजरामर-यह-खुन्ना, साह सरणं सुकय-पुन्ना ॥ कामविडचणचुक्का, कलिमलमुकका विविक्क-चोरिकका । पाच रय सुरय-रिक्का, साहू गुण-रयण-चच्चिक्का ।। साहुत्त-सुट्ठिया जं, आयरियाई तो य ते साहू । साहुभणिएण गहिया, तम्हा ते साहुणो सरणं ।। केवलिकहिओ धम्मो सरणं परिवन्न साहु-सरणो, सरणं काउं पुणो वि जिग-धम्म । पहरिस-रोमंच-पर्वच-कंचुअचिअ-तणू भणइ ॥ पवर-सुकए हि पत्त, पत्तेहि वि नबरि केहि वि न पत्तं । तं केवलि-पन्नत, धम्म परणं पवन्नोऽहं ॥ पत्तेण अपत्तेग य, पत्ताणि अजेण नर-सुरसुहाई। मुकाव-मुहं पुण पत्तेण, नवरि धम्मो स मे सरणं ।। निदलिअ-कलुसकम्मो,कय-सुह-जम्मो खलीकयअहम्मो। पमुह-परिणाम-रम्मो, सरणं मे होउ जिणधम्मो ।। कालत्ता वि न मयं, जम्मण-जर-मरण-बाहि सय-समय । अमयं व बहुमयं, जिणमयं च सरणे पवन्नोऽहं ।। पसमिअ-काम-पमोह, दिवादिठेसु न कलिय-विरोहं । सिव-मुह-पलरममोहं, धम्म सरणं पवन्नोऽहं ॥ नरय-गइ गमण-रोह, गुग- मंत्रोहं पवाइ-निक्खोहं । निहगि अ-वम्मह-जोह, धम्म सरणं पवन्नोऽहं॥ भासुर-सुवन्न - सुन्दर - रयणालंकार-गारव-महग्य । निहिमिव दोगच्च-हरं, धम्म जिय-देसि वंदे ।। - पइणयसुत्तेसु कुसलाणुबंधि अज्झयणं गा. ११-४८ । Page #67 -------------------------------------------------------------------------- ________________ * ? चरणानुयोग શું માં ૬ મહિલ્ક, धंदे मुनिसुव्वयं नमिजिणं च । दामि रिडुनेमिं एमए अभिथुआ, વિમા, ટીન-ગ-મળા | चडवीस पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥ पासं तह वद्धमाणं च ॥ યિ-ત્રિય પ્રક્રિયા, जे प लोगस्स उत्तमा सिद्धा । आरुग्णवोहिला, समादिवरमुत्तमं दितु ॥ महावीरचंदणं सुत्ताणि चंदेसु निम्मलयरा, आइचेसु अहियं पयासयरा । સાળવામી, सिद्धा सिद्धि मम दिसंतु ॥ -આવ. અ. ૨, ૩. ૨૬ ૭. જ્ઞયર્ નનીય નોળી, महावीर वन्दन सूत्र त्रियाणओ जगगुरु जगाणंदो । जगनाहो जगबंधू, जय जगपियामहो भयवं ॥ जयइ सुआणं पभवो, तिरथवराणं अपच्छिमो जय । जय गुरु लोगाणं, जय महत्या महावीरो ॥ भर्द सच्च जगुज्जोगस्स, भद्दे सुरासुरनमंसियस्स, भवं जिणस्स वीरस्स । भदं यकम्मरयस्स ॥ ~{. ધ. . ? ૮. વય-ન-મળ-મર, धंदामि जिणवरिंदं, सिद्धे अभिषंदिऊण तिथिदेणं । लोक-गुरु महावीरं ॥ —q. વર્• હૈ, .? સૂત્ર ૭૮ શ્રી કુંથુનાથ, અનાથ, ભગવતી મલ્લિ, મુનિસુવત તથા રાગદ્વેષના વિજેતા નમિનાથજીને ત્રંદન કરુ ધુ, એ જ પ્રમાણે હું અરિષ્ટનેમિ (નેમિનાથ),પાર્શ્વનાથ અને નિમ તીર્થંકર વપમાન (માહી) સ્વામીને વદન કરું છું. જેમની એ' આ પ્રમાણે સ્તુતિ કરી છે, જે રૂપી મૂળ તથા સેલથી રહિત છે, જે જરા-મરણ દયાથી સવથા મુક્ત છે, એવા અત્તમ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનારા ધમ પ્રવક ચાવીશે તીથ કરી મારા પર પ્રસન્ન થાઓ. જેમની (ઇન્દ્રાદિ દેવા તથા મનુષ્યાએ) પ્રશ’સા કરી . પાત કરી છે. વંદના કરી છે. સાબથી પૂત કરી છે અને જે સ્પૂન સંસારમાં સૌથી ઉત્તમ છે એવા સિદ્ધ-તીથ‘કર ભગવતા મને આરોગ્ય અર્થાત્ આત્મશાંતિ, એધિસમ્યગ્દર્શનાદિ રત્નત્રયના પૂ લાલ તથા ઉત્તમ સમાધિ પ્રદાન કરશે. જે (અનેક કાટા-કોટિ) પોથી અધિક નળ અને સુર્યાંથી પણ વિશેષ પ્રકાશમાન છે, મહાસમુદ્રથી પણું અધિકગાર છે, એવા (વીપ'૭૬) સિદ્ધ ભગવતા અને સિદ્ધિ પ્રદાન કરેા (અર્થાત એમના સાલ બનથી અને સિદ્ધિ-માક્ષ પ્રાપ્ત થાઓ.) મહાવીર-વંદન સૂત્રો 9. આપના સુ પ્રાણીઓના ઉત્પત્તિ-સ્થાનાને (યાનિઓને) તણુતારા, જગતના ગુરુ, જગદાન, જગન્નાથ,, જગતના અંધુ, જગતના પિતામહ જિનેશ્વર ભગવાન સદા યવંત છે. સમસ્ત શ્રુતજ્ઞાનના મૂળસ્રોત, વર્તમાન અવસર્પિણી કાળના દર્દી તો કરામાંના અતિમ અને લેકગુરુ મહાત્મા મહાવીર સદા યવ ત છે, મજ હિન, દેવ-દાનવા દ્વારા વાદિત, સ જગતના ઉદ્યોત કરનારા જિન મહાવીરનું સદા કલ્યાણ થાઓ. જન્મ-મૃત્યુના બંધથી રહિત સિહોને ત્રિવિધ [મન-વચન-કાયા દ્વારા] વંદન કરીને શૈલેાકચગુરુ જિનેન્દ્ર ભગવાન મહાવીરને હું વંદન કરું છું. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૬, सूत्र ९-११ महावीर वन्दन सूत्र मंगल सूत [५ ९. वीरवरस्स भगवओ जर-मरण ૯. જરા મરણ, કલેશ, તેલ ઈત્યાદિથી રહિત વીવર ક્રિોસોદિય ! ભગવાન મહાવીરના સદા સુખદાયી ચરણમાં હું धंदामि विणयपणओ વિનયપૂર્વક વંદન કરું છું. નવ-વિકસિત કમળ, નીલેપલ કે શતપત્ર કમળના सोक्खुप्पाए सया पाए ॥१॥ પત્ર જેવા દીઘ નેત્રવાળા અને મદમસ્ત ગજેન્દ્રની -દૂર. . ૨૦, મુ. ? ૭, . ૬ સુલલિત ગતિવાળા ભગવાન મહાવીર જય પામે છે. શ્રી વીર-સ્તુતિ : १०. जयइ णवणलिणकुवलयवियसिय [શ્રી જ બુસ્વામી કહે છે કે -] હે પ્રભે ! મને સચવત્તાત્ત છો. શ્રમણ, બ્રાહ્મણે, ગૃહસ્થો અને અન્ય તીથિકાએ वीरो गयंदमयगलसललियगयविक्कमो પૂછયું કે, જેમણે ઉત્તમ રીતે વિચાર કરીને એકંત મય રૂપે કલ્યાણ કરનારા અનુપમ ધમ કહ્યો છે તે – . IT. ? કેણુ છે ? | હે મુનિ, તે જ્ઞાતપુત્ર [ભગવાન મહાવી૨]નું सिरि वीरस्थुई જ્ઞાન કેવું હતું ? દર્શન કેવું હતું ? અને શીલ ચારિત્ર કેવું હતું ? હે ભિક્ષુ, આપ એ યથાર્થ પણે ११. पुच्छिस्सु णं समणा माहणा य, જાણે છે, માટે આપે જેવું સાંભળ્યું છે, જેવું અવધાર્યું છે તેવું કહે. से केइ णेगंतहियं धम्ममाहु, [શ્રી સુધર્માસ્વામી, જબૂસ્વામી આદિ શિષ્ય સિર્સ સાદુ-મરવા તે વગને ઉત્તર આપે છે] તે મહર્ષિ ખેદ (સંસારના कहं च नाणं कहं दसण से, પ્રાણુઓના દુઃાના રાતા) હતા, કુશલ-કમરૂપી કુશને લણવામાં નિપુણ, આશુપ્રજ્ઞ–સદા સર્વ ઉપसीलं कह नाय-सुयस्स आसी? । વેગ રાખનારા, અનંતાની અને અનંતદશી હતા. નાગણિ મિg! દાળ, [ભવસ્થ કેવળ અવસ્થામાં જગતના] લેાચનમાર્ગમાં अहासुयं बूहि जहा णिसंतं ॥ સ્થિત એવા યશસ્વી ભગવાન મહાવીરના ધર્મને खेयन्नए से कुसले महेसी, તમે જાણે અને તેમના પૈર્યને જુએ. अणंतनाणी य अणंतदसी । તે મા ઊંચી નીચી અને તિછી દિશામાં जसंसिणो चक्खुपहे ठियस्स, રહેલ ત્રસ અને સ્થાવર પ્રાણુઓને જાણીને તેમ જ [જગતના સર્વ પદાર્થો દ્રવ્યની અપેક્ષાએ નિત્ય जाणाहि धम्म च धिइंच पेहि ॥ [અને પર્યાયની અપેક્ષાએ) અનિત્યની સમ્યક રીતે उडुढं अहे यं तिरिय दिसासु, સમીક્ષા કરીને કીપ જેવા આધારભૂત અથવા દીપક तसा य जे थावर जे य पाणा। જેવા સર્વ પદાર્થોને પ્રકાશિત કરનાર ધર્મની સમત્વ તે નિર્દૂિ સમિકરૂપને, પૂર્વક પ્રરૂપણ કરી છે. दीवे व धम्म समिय उदाहु ।। ને તે ભગવાન મહાવીરસ્વામી સર્વદર્શી, અપ્રતિહતાની, વિશુદ્ધ ચારિત્રવાન, ધેયવાન અને આત્મ સ્વરૂપમાં લીન હતા, તેમ જ સમરત જગતમાં ઉત્કૃષ્ટ निरामगंधे धिम ठियप्पा ॥ વિદ્વાન હતા, થિરહિત, નિર્ભય અને આયુષ્યકર્મअणुत्तरे सव-जगंसि विज्जं, રહિત હતા, __गंथा अतीते अभए अणाऊ ॥ તે ભગવાન મહાવીર સ્વામી અનતજ્ઞાની, અપ્રતિબદ્ધવિહારી, સંસાર સાગર પાર થયેલા, से भूइपण्णे अणिएअचारी, પરમ ધીર ગંભીર અને સર્વદી હતા, સૌથી વધુ હૂદંતરે ધીરે અત-ત્રકા તપનાર સૂર્ય સમાન તેજસ્વી હતા તથા અનિ अणुत्तरे तप्पह सूरिए वा, સમાન અજ્ઞાન-અંધકારને દૂર કરી, પદાર્થોના वहरोयणिदे ब तमं पगासे ॥ યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરનાર હતા. અત્ત ધમમ નિtrળ, જેમ સ્વર્ગલોકમાં સહસ્ત્ર દેવમાં ઈ વિશિષ્ટ પ્રભાવશાળી નેતા છે, તેમ સમરત જગતમાં પ્રભાવनेया मुणी कासव आसुपन्ने । શાળા સર્વજ્ઞ કાશ્યપગેત્રી મુનિશ્રી વર્ધમાનસ્વામી इ'देव देवाण महाणुभाचे, ઋષભ આદિ જિનવરે પ્રણત અનુત્તર ધર્મના सहस्सनेता दिवि चिसिटूठे ॥ વિશિષ્ટ અને પ્રભાવશાળી નેતા હતા. Page #69 -------------------------------------------------------------------------- ________________ ६ ] चरणानुयोग महावीर वन्दन सूत्र સૂત્ર , से पन्नया अक्खय-सायरे वा, ભગવાન સમુદ્ર સમા અક્ષય પ્રજ્ઞાવાન, સ્વયંભૂमहोदही वा वि अणतपारे । રમણમુદ્ર સમાન અપાર પ્રસાવાળા, એ સમુદ્રના જળ સમાન સ્વચ અને નિર્મળ, સમસ્ત કવાથી अणाइले वा अकसाइ मुक्के, રહિત અને જીવનમુક્ત વિહારી, દેના અધિપતિ સર સેવાઢિ મ ઈન્દ્ર સમાન દિવ્ય તેજથી સંપન દેવાધિદેવ હતા. એ ભગવાન વીર્ય શકિતથી પૂર્ણ વીર્યવાન શારીરિક અને આધ્યાત્મિક બળમાં અસીમ હતા. से वीरिएण पडिपुण्णवीरिण, જેમ સુદર્શન-મેરુપર્વત બધા પર્વતમાં મુખ્ય છે, વા -નવવસે 1 તેમ ભગવાન બધા પ્રાણુઓમાં શ્રેષ્ઠ હતા, જેમ મેરુ પર્વત દેવના નિવાસ સ્થાન છે અને सुरालए वासि-मुदागरे से, નિવાસીઓ માટે આનંદદાયક છે, તેમ ભગવાન विरायए णेग-गुणोववेए । અનેક ગુણોથી યુક્ત અને જગતનાં છાને આનંદ દાયક એવા મેરુની માફક શોભતા હતા. સ સત્તા ૩ નોગળાજ, તે સુમેરુ પર્વત ર લાખ જન ઊ એ છે, तिकंडगे पंडग-वेजयंते । તેના ત્રણ કાંડ (વિભાગ) છે.-પૃથ્વીમય, સુવર્ણમય से जोयणे वणवए सहरसे, અને બેડર્યા નય. તેમાં સૌથી ઊંચુરિત પંડગવન उद्यस्सितो हे सहस्समेग ॥ જ્યતા પતાકા જેવું કરી રહ્યું છે. gટે જે વિરું મૃમ-વnિ, (જમીન ઉપર) તે સુમેરુ પર્વત નવાણું હજાર જન ઊંચે છે (અને જમીનની અંદર) એક હજાર जं सूरिया अणुपरिवट्टयंति । જન ઉડે છે. से हेमवन्ने बहुनंदणे य, તે સુમેરુ પર્વત ઉપર આકાશને સ્પર્શ કરતે जैसी रतिं वेदयंती महिंदा ॥ અને નીચે પૃથ્વીમાં અંદર સ્થિત છે. સૂર્યાદિ જેसे पम्वए सद्द-महप्पगासे, તિષ્કગણ તેની પરિક્રમા કરે છે. તે નેરી રંગને विरायती कंचण-म-वण्णे । છે અને બહુ (અર્થાત ચાર) નંદનવનેથી ભરેલો अणुत्तरे गिरिसु य पध-दुग्गे, છે. ત્યાં મહેન્દ્રો પણ આનંદ અનુભવ કરે છે. गिरीयरे से लिप व भोमे ॥ તે મે ર પર્વતામાં શ્રેષ્ઠ છે, ઉપ પર્વતોના महीइ मन्झमि ठिण णगिंदे, કારણે દુગમ છે અને મહિલાઓ તેમજ ઓષધીઓથી gન્નાથને રિક- ભરપૂર હોઈ પ્રજવલિત ભૂમિવાળે શોભી રહ્યો છે. તે સુમેરુ પર્વત જગતમાં અનેક નામે (જેમ કે एवं सिरीए उ स भूरि-बन्ने, મંદિર , સુદર્શન, સુગિરિ વગેરે)થી પ્રસિદ્ધ છે. मणोरमे ओयइ अन्चिमाली ॥ તેના રંગ સો જે શુદ્ધ અને સુભિત છે. તે નગેન્દ્ર પૃથ્વીના અધ્ય ભાગમાં સ્થિત છે, सुदस्सणस्सेव जसो गिरिस्स, +ાં રમાન તેજસ્વી કાંતિવાળે છે, અને અનેક पवुच्चइ महतो पन्चयस्स । વણ વાળ હોઈ અનુપમ શાભાવાળે, મનેમ છે पतोवमे संगणे नाय-युत्ते, તેમ જ સૂર્ય ની જેમ સર્વ દિશાઓને પ્રકાશિત arષ્ટ્ર-કરત-in-નાસા કરનાર છે. જેમ સમસ્ત પર્વતોમાં સુમેરુ પર્વતને યશ જિજat ચા નિવાથam, સર્વથી શ્રેષ્ઠ કહેવાય છે, તેમ તેની ઉપમાવાળા રાતપુત્ર શ્રમણ ભગવંત મહાવીર સ્વામી પણ જાતિ, रुयए व सेठे वलयायताण । ચશ દશન, દાન અને ચારિત્રામાં સર્વથી શ્રેષ્ઠ હતા. તમોને --જને, જેમ લાંબા પર્વતોમાં નિષધ પર્વત સર્વથી मुणीण मज्ने तमुदाहु पन्ने ॥ લાં છે અને વર્તુળાક્ષર પર્વતોમાં સુચક પર્વત સર્વ થી શ્રેષ્ઠ છે, તેમ તેમની ઉપમાવાળા ભગવાન મહાવીર જગતમાં સર્વ મુનિએમાં પ્રભૂત પ્રજ્ઞામાં અદ્વિતીય અને શ્રેષ્ઠ હતા. Page #70 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११ अणुत्तरं धम्ममुईरदत्ता, જીતુ સુવ, અવાર अणुतरम परमं महेसी, सिडिंगते साहमणतपत्ते, अणुसरं झाणवरं शियाई । સરવુ-પાસવર્ાન असेस-कम्मं स चिसोहता । रूक्खेसु णाए जह सामली वा नाणेण सीलेण यदेषेण ॥ वणेसु वा नंदणमाहु सेठ, जंसी रति वेदयति सुन्नः । धणिय व सद्दाण अतरे ड नाणेण सीलेण व भूपने गंधेसु वा चंदणमाहु सेद्रठं, સો કે તારા 151મ || जहा सयंभू उदहीण सेटूटे, एवं मुणीणं अपडिन्नमाह ॥ खोओदप वा रस-वेजयंते, नागेसु वा धरणिमाडु लेटे । हत्थीसु परायणमाडु णाप, तवोवहाणे मुणि वेजयते ॥ पक्खीसु या गरले वेणुदेवे, सीहो मियाणं सलिलाण गंगा | महावीर वन्दन सूत्र जोहेसु णाए जह वीससेणे, निग्ाणवादी हि नायपुते ॥ सत्तीण सेटूठे जह दंत उपके पुष्फेसु वा जह अरविंदमा | दाणाण से अभय-व्ययाण दसीण सेठेत बदमाणे ॥ तवेसु वा उत्तम वंभचेरं, सच्चेसु वा अणवज्जं वयंति । डिण सेठा लबसलमा बा लोगुत्तमे समणे णावपुते ॥ निव्वाण सेडा जह सत्य-धम्मा सभा मुहम्मा व समाज सेठा । पुडोवमे धुण विजय गेही, न पायता परस्थि पाणी ॥ तरि समुदं व महाभवोघ, न सणिहिं कुव्वर्ड आसुन्ने | मंगल सूत्र [ ७ ભગવાન મહાવીરે સર્વોત્તમ ધમ બતાવ્યા હતા સર્વોત્તમ ધ્યાનની સાધના કરી હતી, તેમનુ ધ્યાન માત્ર શુકલ ગાન-સર્વાહ હતું અને શબ તથા રામાની સમાન શુભ અને નિર્મળ હતું. अभयंकरे वीर अनंतचक्खू ॥ ન, મહર્ષિ ભગવાન મહાવીર સ્વામીએ દર્શન અને ચારિત્રના પ્રભાવથી સમસ્ત કર્મનો કચ કરીને, સત્તા, મુખ્ય સાદિ અનત એવી સિદ્ધગતિને પ્રાપ્ત કરી. જેમ વૃદ્ધોમાં ય વૃક્ષ શ્રેષ્ઠ છે, અને તે મુળ સ્થાન છે, અથવા નોમાં તેમ જ્ઞાન અને શીલમાં શ્રેષ્ઠ હતા. ક્ષેત્રમાં હેલા ચાલ કુમાર દેશનું ક્રીડાન જેમ ન'દનવન શ્રેષ્ઠ છે, સર્વ ભગવાન મહાવીર જેમ શબ્દોમાં ( નયમાં) દેવગઢ'ના ઉત્તમ છે, નક્ષત્રમાં મહાનુભાવ ચંદ્રમા મુખ્ય છે, તથા સુવારિત પાધર્ધામાં વદન શ્રેષ્ઠ છે તેમ સર્વ કામના-નુકત ભગવાન મહાવીર સ્વામી સ સુનમાં શ્રેષ્ઠ મનાય છે. જેમ સન્ડ્રોમાં સ્વયં ભ્રમણ, નાગકુમારોમાં ચન્દ્ર અને રાવાળા પાર્ધામાં ઇટ્સ શ્રેષ્ઠ છે તેમ તપ-ઉપદ્માનમાં સર્વાં સુનમાં ભગવાન મહાવીર જન્મતીપતાકાથી પડે સર્વોપરિ હતા. જેમ હાથીઓમાં અરાવત, પશુમાં સિંહ, નદીઓમાં ગગા અને પક્ષીઓમાં વેણુદેવ ગડ શ્રેષ્ઠ છે, તેમ નાયાદીમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાીર શ્રેષ્ઠ હતા. જેમ યાઓમાં વિશ્વોન, ક્લેમાં કમળ અને ક્ષત્રિયામાં દન્તક મુખ્ય ગણાય છે, તેમ ઋષિએમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતા. જેમ દાનોમાં અભયદાન, સત્યમાં અનવદ્ય ( નિર્દય ) સત્ય અને વર્ષમાં પ્રથમ ઉંત્તમ છે, તે પ્રમાણે લોકમાં જ્ઞાતપુત્ર શ્રમણ ઉત્તમ હતા. જૈસ સમસ્ત સ્થિતિમાં વસત્તમા સ્થિતિથી સભામાં સુધર્માં સભાથી ને ધર્મામાં નિર્વાણું ( સાક્ષર) ધમાંથી કઈ શ્રેષ્ઠ નથી. તે પ્રમાણે જ્ઞાનીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરથી કોઇ પરમ જ્ઞાની નથી. ભગવાન મહાવીર સ્વામી પૃથ્વીની જેમ પ્રાણીઓના ગાધાન છે. આમાંનો નાશ કરનાર છે. આસકિત રહિત એવા તે કોઈપણ પદાનો સગ્રહ ન કરનાર છે, આશુપ્રજ્ઞ, પ્રાણી સાત્રને અભય આપનાર અને અનંત સસાર સાગરને પાર કરનાર તે અનંતચક્ષુ-અન તજ્ઞાની છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૨-૨૫. ૮ ] કાવ્યો संघ स्तुति कोहं च माणं च तहेव माय, મેં શરબ્ધ અક્ષ0-રોણા | एआणि वंता अरहा महेसी, न कुम्वई पाव न कारवेइ ॥ किरियाकिरियं वेणइयाणुवाय, से सव-चाय इह वेयइत्ता, उचट्ठिए संजम दीह-रायं ॥ से वारिया इथि सराइभत्तं, उवहाणवं दुक्ख खयट्रयाए। लोगं विदित्ता आरं परं च, सव्वं पभू वारिय सव्व वारं ॥ सोच्चा य धम्म अरिहंतभासियं, समाहियं अपओवसुद्धं । तं सद्दहाणा य जणा अणाऊ, इंदा व देवाहिवइ आगमिस्संति ॥ –4. . ૧, મ. Tr, ૨૨૬ અરિહંત મહર્ષિ ભગવાન મહાવીર સ્વામીએ કોધ, માન, માયા અને લાભ એ ચાર આંતરિક દોનો ત્યાગ કર્યો હતો. તે સ્વયં પાપ કરતા ન હતા અને કરાવતા પણ ન હતા, કિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી એ સર્વ મતવાદીઓના મતને જાણીને ભગવાન મહાવીર સ્વામી દીર્ઘ રત્ર (યાવત-જીવન) સંયમમાં સ્થિત રહ્યા હતા. ઉપધાનવાન ભગવાન મહાવીર સ્વામીએ દુઃખનો નાશ કરવા માટે સ્ત્રીસંગ તથા અત્રિ ભોજનનો ત્યાગ કર્યો હતો, તેમ જ કર્મોનો ક્ષય કરવા માટે સદા તપમાં પ્રવૃત્ત હતા. આ લોક અને પરલોકનું સ્વરૂપ જાણુને તેમણે સર્વ પ્રકારના પાપનો સર્વથા ત્યાગ કર્યો હતો. અરિહંત દેવ દ્વારા કથિત, યુકિતસંગત, શબ્દ અને અર્થ થી શુદ્ધ ધર્મને સાંભળીને જે છે તેના પર શ્રદ્ધા રાખે છે. તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે, અથવા (કદાચિત શેવ કર્મ રહી જાય તે) ઇન્દ્ર સમાન દેવતાઓના અધિપતિ બને છે અને ત્યાર પછીના ભાવમાં સિદ્ધ થાય છે. १२ निव्वुइ-पह-सासणय जयइ, सया सव्वभावदेसणय । कुसमय-मय-नासणयं, जिणिद चर-वीर-सासणय ॥ -નં. ૧, , ૨ गणहर चंदण सुत्त१३ णमो गोयमाईण गणहराण - વિ. રતિસુરાં ૧૨. વર શાસન સ્તુતિ: નિવૃત્તિમાન શાસક, સર્વ ભાવના તથા પદાર્થોના ઉપદેશક, કુદર્શનાએાના અભિમાનને તાડનારા, જિનેન્દ્ર ભગવાન મહાવીરનું શાસન સદા જયવંત છે. ૧૩. ગણધર વદન સૂત્ર : ગૌતમાદિ ગણધરને નમસ્કાર. ૧૪. ગણધર નામ : પ્રથમ ઇદ્રભૂતિ જેમનું નામ ગૌતમ છે, બીજી અશ્વિનભૂતિ, ત્રીજા વાયુભૂતિ, ચેથા વ્યકત, પાંચમા સુધર્મા, છઠ્ઠા મહિલપુત્ર, સાતમા મૌર્યપુત્ર, આઠમા અકલ્પિત, નવમા અચલભ્રાતા, દસમા મેતાય અને અગિયારમા પ્રભાસ. આ અગિયાર ભગવાન મહાવીરના ગણધરે (ગણ-વ્યવસ્થાપકે) હતા. १४ पढमित्थ इदभूई, વીર પુળ દોરું ત્તિ. तइए य वाउभूई, तो वियत्ते सुहम्मे य ॥ વરિર-રાપુ, अकपिए चेव अयलभाया य । मेयज्जे य पहासे, गणहरा हुंति वीरस्स ॥ -નં. ૬. મા. ૨૦-૨૧ संघस्स थुई१५ तव नियम विणयवेलो जयइ सया नाणविमलविउलजलो ।। हेउसयविउलवेगो संघसमुद्दो गुणविसालो ॥ -વિ, સ. ૪૨, ૩. ૨૬, જા. ૨ ૧૫. સંધ-સ્તુતિ - તપ, નિયમ અને વિનરૂપી વેળા-ભરવીવાળા, નિર્મળ જ્ઞાન રૂપી વિપુલ પાણીવાળા, સેંકડે હેતુ રૂપી વિપુલ વેગવાળા અને ગુણથી વિશાળ એવા સંધ રૂપી સમુદ્રને જય થાઓ. Page #72 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६ महावीर वन्दन सूत्र Iઢ ફૂલ [ ૧ સંધ-વદન ૨ - ૧૬. (૧) રાંધને નગરની ઉપમા : ગુણરૂપ ભવ્ય ભવનેથી વ્યાત, કૃત શાસ્ત્રારૂપ રથી પરિપૂર્ણ, વિશુદ્ધ સમ્યકત્વરૂપ રાજમાર્ગવાળા, નિરતિચારી ચારિત્રરૂપ કિલલાવાળા, હે સંઘનગર ! તારું કલ્યાણ થાઓ. ૨૬ (૨) સંઘ જોવાT-મh-gબ ! ગુર-રવા-મરિન ! gr-વિરુદ્ધ સ્થrt ! ! સંઘ-નર! એ તે અવતરિત્તજાર! (२) संघस्स चक्कोवमासंजम-तव-तुबारयस्स नमो सम्मत्तपारियल्लस्स । अप्पडिचक्कस्स जओ होउ सया संघचक्कस्स ॥ (૨) સંઘને રાકની ઉપમા : સંચમ જેની નાભિ છે, (બાહ્ય અને આત્યંત૨) તપ જેનાં આરા છે, સમ્યકત્વ જેની પરિધિ છે. એવા સંઘ રૂપી ચક્રને નમસકાર. જેની તુલના કરી શકતું નથી એવા સંઘચકને સદા જય થાઓ.' (૩) સંઘ દ્દોરમrभददं सील-पडागूसियस्स तव-नियम-तुरय-जुत्तस्स । संघरहस्स भगवओ समझाय-सुनंदिघोसस्स। (૪) ઘર નમોવમ --ૌદ-વિનિ જાથા (૩) સઘને રથની ઉપમા : શીલાંગરૂપ ધજા જેની ઉપર કરકી રહી છે, જેમાં તપ અને સંયમરૂપ સુંદર અવયુગલ જોડાયેલ છે, જેમાંથી [પાંચ પ્રકારના સ્વાધ્યાયના મંગળમય મધુર દવનિ નીકળી રહેલ છે એવા ભગવાન “સંઘરથનું કલ્યાણ થાઓ. (૪) સધને પદમની ઉપમા : જે સંઘરૂપ પદુમ કમ રજ રૂપી જળપ્રવાહમાં નીકળેલ છે, જેને તરત્નમય દીધ નાલ છે, જેની પંચ મહાવતરૂપ સ્થિ૨ કળીઓ છે, ઉત્તર ગુણરૂપ જેની પરાગકેશર છે, જે શ્રાવક જરૂપી ભ્રમરથી ઘેરાયેલ છે, જે જિનેશ્વરરૂપ સૂર્યના તેજથી વિકાસ પામેલ છે અને શ્રમણ ગણુરૂપ હજારે પાંદડાઓથી જે શણગારાયેલ છે એવા શ્રી સંધ પધનુ સદા કલ્યાણ હે. ઘa-Hવા-ચિર-કથિત सावग-जण-महुअर-परिवुडस्स નિ-સૂરજોયq a || संघ-पउमस्स भदं સમur-for-~ -પત# || (બ) સંશ૪ ચોરાતર-સંગમ- માળ ! અવિના-દ-રિક ! જિન્ના ના હૈ ! निम्मल-सम्मत्त-विसुद्ध-जोहागा! ॥ () શિવ [વમાपर-तित्थिय-गह-पह-नासगस्स તર--કિર-ર૪૩ नाणुज्जोयस्स जए જ મરું રમ-લંઘ-પુરા , (૭) હા રમુજમાभर्द ! धिइवेलापारिगयस्स પન્ના-ન-માત ! अक्खोहस्स भगवओ संघसमुहस्स સુસ || (૫) સંધને ચંદ્રની ઉપમા : તપ અને સંચમરૂપ મૃગલાંથી યુક્ત, અકિયાવાદીરૂપ રાહુના મુખથી ગળી ન શકાય તેવા નિર્મળ (નિરતિચાર) સભ્યફવરૂપ ચાંદનીથી શણગારાયેલા હે સંધચન્દ્ર ! તારે સદા જય હે. (૧) સંઘને સૂર્યની ઉપમા : ડતીર્થિક રૂપી ચહેના તેજને નષ્ટ કરનાર તપતેજથી દેદીપ્યમાન સભ્ય જ્ઞાનરૂપ પ્રકાશથી ભરેલા દમ-પ્રધાન સંધરસૂર્યનું જગતમાં કલ્યાણ થાઓ, (૭) સંઘને સમુદ્રની ઉપમા ? પૈયરૂપી વેલા (અર્થાત આત્મિક પરિણામરૂપ ભરતી)થી ઘેરાયેલ સ્વાદયાય અને શુભ ગરૂપી મગરોથી યુક્ત, પરીષહે અને ઉપસર્ગોથી અક્ષુધ, સર્વ ઐશ્વચંયુક્ત ભગવાન સંધરૂપી સમુદ્રનું ક૯યાણ હે. Page #73 -------------------------------------------------------------------------- ________________ चरणानुयोग (૮) સંપ્રÇ મૈપમાસમન્વય-વર-વઢા-ટુ પેટમ્સ ! ધર્મ - વર - થળ • મંદિયચામીચર - મેઘાન || नियमूसिय-कणय- सिलायलुज नंदण-वण-मणहर મુખ . - ઝીવ-ચા-મુક્ષુ-જય દેવસય - ધાર - વાજીંતસંવર-વ-જ્ઞજ-પઢિય-ઉપાર મૅન-ચિત્તા-૧ | सी-गंधुमास्स || સાવા - કાળ×પન-વંતવિળય-નચળવળિવવુાંત વિચિત્રશુલ+H*T< ૨. महावीर वग्दन सूत्र મુશિવમાં ત્રણ ધ रयण - दित्तोसहिगुहस्स || पचिरायमाण हा रस्स । મોર - નવત-દુરસ ॥ विज्जुज्जलंत - सिहरस्स | સુરજી-વાસ || દાળ-વર-ચ-પિત્ત-ત ચેટિય-જિજુમ્સ | दामि विणय पणओ संघ महामन्दर- गिरिस्स । મુળ-પશુાસ ધર્મ ની-નધિત્વ-મંત્રિત્યેનું ચ-વા-સિદધ સમર્મર મંત્ર ॥ नगर-रह- चक्क पडने चंदे सूरे समुद्दमेरुम्मि । जो उवमिज्जइ सययं तं संघ-गुणायरं वंदे ॥) -ન. ૧. . ૪-૬૭ सुअस्स णमोक्कार मुत्त १७. णमो सुअस्स । વિ.સ. , ૩, ૨, મુ. રૈ सुदेवया णमोक्कार सुत्ताह-સુન્નાર્ १८ नमो सुदेवयाप भगवती । वि.स.१७७.१, सु. १ 2 १९ कुमुय सुसंयिचलणा सुयदेवया भगवई अमलियकोरंटवेंटसंकासा । मम मतितिमिरं पणासेउ ॥ વિ. અંતિમસુત્ત (૬) 'ધને મેરુની ઉપમા સદનરૂપ ગાદ શ્રેષ્ઠ વમય હૃદ્ધ એવી જેની પૃ પીટિકા છે ઉત્ત ગુણોથી સોભિત શ્રેષ્ઠ ધર્મ મૃગુળ રૂપ જેની સુવા-મેખલા ફે એવી, નિયમરૂપી સુવણુ-શિલામાંથી ઉજ્જવળ જવલંત ચિત્તરૂ પી ઊંચા શિખરોનાળા શરૂપ સુંગધથી કથા ચેલા મનહર નંદનવના જેમાં છે એવા, વચારૂપ સુદર કદરાઓમાં રહેલા ઉત્કૃષ્ટ સ્થા ભિમાની અનેક મુનિવરૂપી સૃગેન્દ્રોવાળા, સેફડા હેતુ રૂપી ધાતુઓથી જીતી દિવ્ય બાબપી ઔષપીનોવાળ ગુફાવાળા. સવરૂપી બહેનો શ્રેષ્ઠ જલધારાંથી સુરભિત અાવાળા વાદળેને જોઈને નાચતા અને લર્વ કદના મારગની જેમ વિવિધ બાંહતભાવોથી માલતા અને નાચતા શ્રાવક ગણાવાળા. - બિનચધી ના મુનિયાપી મતી વિજળીથી તેજસ્વી અનેલ શિખરાળા વિવિધ ગુણુરૂપ ફૂલ કે ફળવાળા કલ્પવૃક્ષ સમાન. સાનફ્સ શ્રેષ્ઠ કતાથી દિશ્ચમન મુંદર વૈડુ મણિમય નિળ શિખરવાળા સ’ઘરૂપ મહાન મેરુને હુ વિનયપૂર્વક નમીને વદન કરું છું. ગુરૂપી કનોથી ઉજવળ ના મધ્યભાગ છે; જેની પાશ્વભૂમિ શીલ રૂપી સુગ'ઘથી સુગધિત અને તપથી સુશોભિત છે, જે દ્વાદશાંગ તરૂપ શિખરોથી સપન છે, એવા મહાન ભેરુને હુ” વંદન કરું કું નગર, થ, ચક્રે, પદ્મ, ચંદ્ર, સૂર્યાં, સમુદ્ર અને મેરુની જેને ઉપમા આપવામાં આવી છે એવા ગુણાકર અર્થાત ગુણાની ખાજુ સમાન સધને હરે મંદન કર્યુ કું. શ્રુત નમસ્કાર સૂત્ર ૧૭. શ્રૃત્તને નમસ્કાર શ્રુત દેવતા નમસ્કાર સૂત્ર— ૧૮. ભગવતી શ્રુત દેવતાને નમસ્કાર 1. ૧-તગર, ૨-૫, ૩-ચક્ર, ૪-પદ્મ, પ-ચન્દ્ર, ૬-સૂર્ય, છ-સમુદ્ર, ૮--મેરુએ ઉપમા--અષ્ટક મહામાનવની પ્રતિષ્ઠાના વ્રોતક છે. તેમાં અધ્યાત્મ સાધાને સધ ઉપમેય છે. શ્રેષ્ઠતમ ઉપમાની દ્વારા સંધમાં એ બધા અનિવાય ગુણાની પ્રતિષ્ઠા થવી ઘણી જરૂરી છે જેથી સાધક સાધનામાં સહેજે સિદ્ધિ મેળવી રાકે છે, ભગ. સ. ર૬ ૩, ૧ ૨. ૧ ૧૯-કમળ પ ધરેલ ચકુચળવાળા, નિર્મળ કરત પુષ્પની કળા સમાન એવા ન્ય પ્રદેવી મારા જ્ઞાનને નાશ કરી. Page #74 -------------------------------------------------------------------------- ________________ सूत्र २० महावीर बन्दन सूत्र मंगल सूत्र [ ११ २० वियसियअरविंदकरा ૨૦- જેના હાથમાં ખીલેલ કમળ છે, જેણે અજ્ઞાનરૂપ नासियतिमिरा सुयाहिया देवी ।। અધકારને નાશ કર્યો છે, બુધ-પંડિત અને વિબુધमज्झपि देउ मेह દેવે જેમને હમેશા નમે છે, એવી તાધિઠિત દેવી મને બુદ્ધિ આપે. સુદ-વિશુદ-મવિકા . सुयदेवयाप पणमिमो અમે ધ્રુતદેવતાને પ્રણામ કરીએ છીએ, જેની કૃપાથી जीए पसाएण सिक्खियं नाण । રહ્યાન રાખ્યું છે. અને વળી શાન્ત કરવાવાળી છે अण्णं पवयणदेवी એવી પ્રવચન - દેવીને મારા નમરકાર છે. __ संतिकरी तं नमसामि ॥ મૃતદેવતા, કુધિર ચક્ષ, બ્રહ્મશાન્તિ, વૈરૈયા, सुयदेवया य जक्खो कुभधरो बंभसंति वेरोट्टा। વિદ્યા અને અંતહુડી લેખન કરનારને નિવિદા કરે. विजा य अंतहुडी देउ अविग्धं लिहंतस्स ॥ वि. अंतिमसुत्त गणिपिडग णमोक्कार सुत्त ગણિપિટક નમરકાર સૂત્ર२१. णमो दुवालसंगस्स गणिपिडगस्स । ૨૧. દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર वि. अंतिमसुतं लिवि णमोक्कार सुत्त' લિપિ નમસ્કાર સૂત્ર૨૨. ઇrો મrs fસ્ટથી” | વિ.સ. ૩.૨ કુ. રર. બ્રાહતી લિપિને નમરકાર. घंदणा फल सुत्त' વંદન-ફળ સૂત્ર२३. प्र. चंदणएणभन्ते ! जीवे कि जणयह ? ર૩. પ્ર. અંતે! વંદનાથી છવ શું પ્રાપ્ત કરે છે ? ૩૦ નળ નીચાચં વર્ષ ઘા સુન્નાભોઇ ઉ. વંદનાથી તે નીચ કુળમાં ઉત્પન્ન કરનાર (જન્મ निबन्धइ । सोहग्गं च णं अपडिहयं आणाफलं આપનાર) કર્મોને નાશ કરે છે, ઉચ્ચ કુળમાં निव्वरोइ दाहिणभायं च णं जणयइ । ઉપન્ન કરનાર કમેને બાંધે છે, જેની આજ્ઞાને લોકે શિરોમાન્ય કરે છે, અબાધિત પરમ સૌભા--૩૪. એ. ૨૧, સુ. ૨૨ ગ્યને પ્રાપ્ત થાય છે, તેમજ દાક્ષિણ્યભાવ પણ પ્રાપ્ત કરે છે. ૩. બ્રાહ્મી લિપિને નમસ્કાર શા માટે અને કેમ ? અક્ષર વિન્યાસરુપ એ કે લિપિબદ્ધ શત દ્રશ્ચત છે. લખવામાં એવા અક્ષર સમૂહનું નામ લિપિ છે. ભગવાન ઋષભદેવ પિતાની પુત્રી ત્રાહીને જમણા હાથે લખવાનાં સ્વરૂપ જે લિપિ શીખવી ને "માહ્મી લિપિ કહેવાય છે. બ્રાહતી લિપિને નમસ્કાર કરવાના સંબંધમાં ત્રણ પ્રશ્નો ઉભા થાય છે. (૧) લિપિ અક્ષરસ્થાપનાકપ હોવાથી તેને નમસ્કાર કરવા એ દ્રવ્યમંગલ છે. જે કે એકાંત મંગલરૂપ ન હોવાના કારણે અહીં કેવી રીતે ઉપાદેય થઈ શકે ? (૨) ગણુધરેએ સૂત્રને લિપિબદ્ધ કર્યા નથી એવી પરિસ્થિતિમાં એમણે લિપિને નમસ્કાર શા માટે ક્ય? પ્રસ્તુત રાા પોતે જ મંગલપ છે. પછી શા માટે એ મંગળ શા માટે કરવામાં આવ્યું ? તેનું યથાક્રમે સમાધાન આ પ્રમાણે છે પ્રાચીન કાળમાં શાસ્ત્રને કંઠસ્થ કરવાની પરંપરા હતી, લિપિબદ્ધ કરવાની નહીં. એવી સ્થિતિમાં લિપિને નમસ્કાર કરવાની જરૂર ન હતી. છતાં પણ લિપિને નમસ્કાર કરવામાં આવ્યું છે તેના માટે વૃત્તિકાર સ્પષ્ટતા કરે છે કે આ નમસ્કાર પ્રાચીનકાળના લોકે માટે નથી, આધુનિક લેકે માટે છે. માટે એ પુરા થાય છે કે ગણુધરેએ લિપિને નમસ્કાર કર્યો નથી. આ નમસ્કાર શાસ્ત્રને લિપિબદ્ધ કરનાર કોઇ પરંપરાનુગામીથી કરવામાં આવેલ છે. અક્ષરસ્થાપનારૂપ લિપિ પિતે જ પોતાના સ્વરૂપમાં નમસ્કરણીય હોતી નથી. એવું જ છે હોત તો લાટી, યજની, તુર્કી, રાક્ષસી ઈત્યાદિ પ્રત્યેક લિપિ નમન યોગ્ય છે. પરંતુ અહીં બ્રાહ્મી લિપિને નમન ગ્ય બતાવી છે. તેનું કારણ એવું છે કે શાસ્ત્ર બ્રાહ્મી લિપિમાં જ પ્રતિબદ્ધ હોવાના કારણે તે લિપિ આધુનિક લોકેના માટે શ્રતજ્ઞાનરૂપ ભાવમળરૂપે ઘણી જ ઉપકારી છે. દ્રવ્યશ્રત ભાવAતનું કારણ હોવાથી સંજ્ઞાક્ષર૩૫ (બ્રાહ્મી લિપિપ) દ્રવ્યકૃતને પણ મંગળસ્વરૂપે માન્યું છે. વાસ્તવમાં અહીં નમન યોગ્ય ભાવક્ષત જ છે. તે જ પૂજ્ય છે. અથવા શબ્દનયની દૃષ્ટિએ શબ્દ અને તેનો કર્તા એક જ થઈ જાય છે, એવી અભેદ-વિવક્ષાથી જમી લિપિને નમસ્કાર ભગવાન ઋષભદેવ (બ્રાહ્મી લિપિના નિમૉતા)ને નમસ્કાર કરવા બાબર છે. માટે લિપિને નમસ્કાર કરવાને અર્થ અક્ષર-વિન્યાસને નમસ્કારરૂપ લેવામાં આવે તે અતિશ્યાતિ દેવ થશે. Page #75 -------------------------------------------------------------------------- ________________ १२ ] चरणानुयोग महावीर वन्दन सूत्र सूत्र २५ રાવિશતિસસ્તવ કુળ સૂત્ર चउवीसथवफल सुत्त૪. કo ચડવીનur મરે! ની લિંક કળય? ૨૪. પ્ર. ભલે! રાતવિંશતિસંસ્તવ ચાવીશ તીર્થંકરની સ્તુતિ કરવાથી જીવ શું પ્રાપ્ત કરે છે ? ઉ. ચતુવિંશતિસંસ્તવથી સમ્યકત્વની વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે, ૩૦ વદવસથઇ રંપરિદિ કાળા – ૪, ૫, ૨૬, મુ. ૨ थव-थुई मंगल फल सुत्त'૨. ૦ થયુમેનટેન મેતે ! વી fજ કાય?? उ० थवथुइमंगलेणं नाणदसणवरित्तवोहिलाभ जणयह । नाणदंसणचरित्त-बोहिलाभसंपन्ने यण जीवे अन्तकिरिये कप्पविमाणोववसिगं आराहण' ચાર | -૩ર. મેં, ૨૧, સે. ૨૬ સ્તવ સ્તુતિ મંગળફળ૨૫. પ્ર. ભતે ! સ્તવ અને સ્તુતિરૂપ મંગળથી છવ શું પ્રાપ્ત કરે છે ? ઉ, સ્તવ અને તિરૂપ મંગળથી તે જ્ઞાન, દર્શન અને રચારિત્રરૂપ બાધિને લાભ પ્રાપ્ત કરે છે. કાન, દર્શન અને ચારિત્રના બધ-લાભથી સંપન્ન વ્યક્તિ એક્ષ-પ્રાપ્તિ અથવા વૈમાનિક દેમાં ઉત્પન્ન થવા ગ્ય આરાધના કરે છે. જેના અવસાનાવરણીય કમેને પશમ નથી, તે કેવલી પાસેથી વાવ કેવલી પાક્ષિક ઉપાસિક પાસેથી સાંભળ્યા વિના સંવર આરાધના કરી શકતા નથી. ગૌતમ આ પ્રયોજનથી આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ सूत्र २६ धर्म प्रज्ञापक भगवान महावीर ધર્મ પ્રજ્ઞાપના ૨૩ धम्मपण्णवणा ધર્મ-પ્રજ્ઞાપન २६. ते पं काले ण ते णं समए ण समणे भगवं महावीरे। आइगरे तित्थयरे सय संवुद्ध । पुरिसुत्तमे पुरिससीहे पुरिसवरपुडरीए पुरिसवरगंधहत्थी। लोगुत्तमे लोगनाहे लोगहिए लोगपईवे लोगपज्जोयगरे । अभयदए चक्खुदए मग्गदए सरणदए जीवदए बोहिदए । धम्मदए धम्मदेसए धम्मनायगे धम्मसारही धम्मवर-चाउरत-चक्कवट्टी । दीवो ताणं सरणगई पई? अप्पडिहयवरणाणदंसणधरे । વિ૬ ૩ ! जिणे जाणय तिण्णे तारए તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર મૃત-ચારિત્રધર્મના પ્રવર્તક ચતુવિધ તીર્થના સંસ્થાપક સ્વચંખુદ પુરુમાં ઉત્તમ પુરુષોમાં સિહ સમાન પુરુષોમાં શ્રેષ્ઠ પુરીક-કમળ સમાન પુરુષોમાં શ્રેષ્ઠ ગધહરતી સમાન, લોકમાં સર્વોત્કૃષ્ટ લોકના નાથ લોકના હિતકર લોકપ્રદી૫ (લોકમાં દીપક સમાન) લોકમાં ઉદ્યોત (પ્રકાશ) કરનારા. અભયદાન-દાતા, રાનચક્ષુ-દાતા, (મેક્ષ)-માર્ગદર્શક શરણદાતા જીવદયાના કરનારે, બાધિદાતા, ધમદાતા, ધર્મોપદેશક, ધનાયક, ધર્મ સારથી, ધમના શ્રેષ્ઠ ચાતુરંત ચક્રવતી, દ્વીપ સમાન રક્ષક, શરણાગતના આધાર આવરણ રહિત અનુત્તર જ્ઞાન દર્શનના ધારક, કિપટ રહિત, રાગ-દ્વેષ-વિજેતા, રાગ-દ્વેષને જીતવાને પથ દર્શાવનાર (પિત) સંસાર સાગર તરી ગયેલ, (બીજાને) સંસારના તારક બાહ્યાભ્યન્તર પરિગ્રહથી મુક્ત પરિગ્રહથી મુક્ત કરનારા मोयए Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬ ] चरणानुयोग बुद्धे મોવ सव्वण्णू सय्यदरिसी सिवायलमरु अमणं तमखयमव्वावाहमपुणरायस सिडिगह नामधेये ठाण संपादिका मे अरहा जिणे केवली सत्तद्दत्धुस्सेहे धर्म प्रज्ञापक भगवान महावीर समच उरंससंडासंडिए वज्जरि सहनारायसंघयणे अनुलोम वाउवेगे कंकरगहणी कोयपरिणामे सजिपस पितरोहपरिणप पडमुपलगंध सरिस णिस्सास सुरभिवयणे निरायंग उत्तम सत्य - आइसेयणिरुथमपले जल्ल-मल - कलंक सेय-रय दोसवज्जियसरी रे णिरुवलेवे छायाजोदयंगमंगे થળ-ચય: - सुबद्ध-लक्खणुन्नयकूडागारणिभपिंडियग्गसिर सामलिबोंड घण- णिचियच्छोडियमिउ-विसयપસંસ્થ-સુહુમ-હવન-ધ-સુર-મુગમોfsr-iz-હ-પદ-મમરાળ૬-પુયत्रिय कुंचियपयहिणावसमुद्धसिर - રામ-જુસબ કિ-વિમ્મ-મુળન केसंत केसभूमि छत्तागारुत्तमांगदे से जिध्वण-सम-ल चंदजसमणिडाले उ-पडिपुण्ण- सोमवपणे अल्लीण प्रमाणन्त-सवणे જીવાજીવ દ્રવ્યેના સાતા જીવાજીવ દ્રવ્યોનો ઉપદેશક સન સદશી, ઉપય-દિન, ચિર. શ-પ્રતિ, અનન, અક્ષય, આધા-તિ, પુનરાવત'કે સિદ્ધતિ નામક સ્થાનને પ્રાપ્ત કરવાની કામના વાળા હતા, सूत्र २६ ને અહિન કેવાડાની હતા. સાત હાથ ઊંચા હતા. સમર્થેાસ સંસ્થાનવાળા, વૃષભનારાય સહનન યુકત તેમના શરીરમાં દરેક વાયુ અનુકુળ વેગવાળા હતા. ક ના જેવા ગારાયવાળા કપાતના જારામ જેવા જકનિયાળા હતા. એસના પૃષ્ઠ ભાગના અંતમાં અપાન ભાગ અને ઉરુ શનિ (પક્ષી)ની જેમ સુગહિત હતા. એમના નિઃશ્વાસ અને વદન પમ જેવા સુગંધિત હતા. એમનુ શરીર રોગરહિત ઉત્તમ પ્રાત સીજામ ગુયુક્ત અતિવૈત અને અનુપમ માંસ વાળુ .. એમનુ' શરીર અનેક પ્રકારના મેલ, પરસેવા, રજ, મસા, નલ આદિ કલ' હત, જ પથી નિ હાવાથી નિર્મળ હતુ. એસનાં પ્રત્યેક આ ગ-ઉપાંગ તેજસ્ત્રી કાંતિવાળાં હતાં. એમનું મસ્તક સધન શુઅદ્ગોળાકાર ઉત્તમ ક્ષણોથી સંપન્ન પુતના ઉન્નત શિખર જેવુ હતુ. એના મસ્તક પના કેશ શાાંશ ફળને ફાડીને નીકળેલા સઘન રેશા જેવા કામળ, વિશાળ પ્રશસ્ત સૂક્ષ્મ લક્ષણ આદિથી સપન્ન સુગંધિત અને સુદર હતા, ત્રાંકડિયા અને મુત્રનાયક મા કાળ તથા ભ્રમર જેવા કાળા ચમકદાર પુષ્ટ સઘન અને દક્ષિણાવ હતા. એસના મસ્તક પર કેશ જેમાંથી નીકળતા તે ચામડી દાડમના ફૂલ જેવી તથા તપેલા સોના જેવી નિળ અને સવાળી હતી. એમના મસ્તકના મધ્યભાગ ત્રાકાર હતા. મનુ લલાટ વસ્તુના ચિથી રહિતસમતલ મણ સુંદર તેમજ અર્ધ ચંદ્રાકાર હતું.... એમનુ મુખ શરદઋતુના પૂર્ણ ચંદ્ર સમાન સૌમ્ય .. એમના કાન ચાગ્ય અને પ્રમાણસર હતા. Page #78 -------------------------------------------------------------------------- ________________ सूत्र २६ धर्म प्रज्ञापक भगवान महावीर धर्म प्रशापना [१५ पीण-मंसल कवोलदेसभाए आणामिय चाप-रुहल किण्हरभराइतणु#fહળ-નિદ્ મમુદ્દે अवदालिय-पुडरीय-णयणे कोआसिय-धवल-पत्तलच्छे गरुलाययउज्जु-तुंग-णासे उपचिय-सिलप्पवाल-बिवफलसण्णिभाहरो? पंडुर-ससिसयल-विमल-णिम्मलसंख-गोखीरफेणकुद-दग-रयमुणालिया-धवल दंतसेढी अखंड दंते उप्फुडिय दंते अविरल दंते सुणिद्ध दंते सुजाय दंते एकदंत सेढी विव अगदंते इयवह-णिद्धत-धोय-तत्त-तवणिज्जरत्ततलસાસુ अवडिय-सुविभत्त-मंसू એમના ગાલ પુષ્ટ અને માંસલ હતા. એમની ભ્રમરે નમેલા ધનુષ જેવી વાંકી તથા વાદળ જેવી કાળ, પાતળી અને સ્નિગ્ધ હતી, એમના નેત્ર ખીલેલા પુંડરીક કમળ જેવાં હતાં, એમની કીકીએ તથા છત ભાગ અત્યંત તેજસ્વી હતા, એમનું નાક ગરુડની ચાંચ જેવું લાંબુ, સીધુ તથા ઊંચું હતું. એમના હોઠ પરવાળા અને બિમ્બફળ જેવા હતા. એમના દાંત ચંદ્રખંડ જેવા, નિર્મળ શંખ જેવા. ગાયના દૂધના ફીણ જેવા, કંદ પુપ જેવા તથા કમળના રેસા જેવા વેત હતા, એમના દાંત અખડ હતા. એમના દાંત ફાટ રહિત હતા. એમના દાંત એકબીજાની સાથે યુક્ત હતા. એમના દાંત ચીકણ હતા. એમના દાંત સુંદર હતા. બધા દાંત એકજ સળંગ દંતશ્રેણિ હોય તેમ લાગતું હતું, એમનું તાળવું અને જીભ અગ્નિથી તપેલા અને પાણીથી ધોયેલા રોના જેવા રતાશ પડતા હતા. અવધનશીલ બે ભાગેથી વહેચાયેલા એમનાં દાઢીને મુછ સુવ્યવસ્થિત હતા. એમની હડપચી શાદુલસિંહની હડપચીના જેવી માંસલ-વિશાળ અને પુષ્ટ હતી, એમની ગદ્દન ચાર આંગળ પ્રમાણે છેક શંખ જેવી હતી, એમના ખભાને ભાગ શ્રેષ્ઠ મહિષ, શૂકર, શાલ સિંહ, વૃષભ અને ઉત્તમ હાથીના સકંધ જે પરિપૂર્ણ હતા. ગાડીના પૈડાં જેવી મજબૂત અને વિરોષ સ્નાયુઓથી બંધાયેલી મુદત સાંધાઓવાળી, જોડાયેલી એમની ભુજાઓ નગરના દરવાજાના આગળા જેવી હતી. ઇચિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે નાગરાજની ફેલાયેલી ફણની માફક તેમના હાથ લાંબા અને દઢ હતા. એમની રાવણ હથેળી મસલ, તથા વિશેષ લક્ષણવાળી હતી અને આંગળીઓ મેળવવાથી એમાં છિદ્રો દેખાતાં નહેતાં, એમની સુંદર આંગળીઓ માંસલ અને કેમળ હતી, એમના હાથની આંગળીઓના નખ આછા રકતવણ વછ, ચીકણુ, પાતળા તથા રામકદાર હતા. એમના હાથમાં ચંદ્ર-સૂર્ય, શખ, શાક, દક્ષિણવત સ્વસ્તિક ઈત્યાદિ આકૃતિ સાથેની સુંદર અને સ્પષ્ટ માએ હતી. એમનું વક્ષસ્થલ સ્વણશિલા જેવું ઉજ્જવલ, વિશાળી, સંમતલ, માંસલ, પહેલું' તથા શ્રીવસના શિવાળ હતુ'. मंसल-संठिय-पसत्थ-सदूल-विउल-हणुए चउरंगुल-सुप्पमाण-कंबुवरसरिसग्गीवे वर महिस-वराह-सीहसदद्ल उसभ-णागवरपडिपुण्णखधे નુા-પિvમ-વીજ-બ-જવર કુટિvગુણિદિ-રિલિજિંદથળચર-સુવધિ-પુરઘરफलिहवट्टिय-भुए મુનીલ-ડિસ્ટ-મન-શાકાળ-રૂઢિા ૩છૂતदीहबाहू रत्ततलोवइय-मउय-मंसल-सुजाय-लक्षणपसत्थ-अछिद्द-जाल-पाणी पीवर कोमल वरंगुली आयंब-तंब-तलिन सुई-रुइल-णिद्ध-णखे ચંદ્ર- સૂત્ર-ચક્ર- તિથિ-પિત્ત-g7હુથ info कणगसिलातलुज्जल-पसत्थ-समतल उवचियवित्थिपणपिहुल-खिरवच्छंकिय वच्छे Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬ ] चरणानुयोग पीणरय पासे સાય-સાથ-સુર-સુનાય-નિયમા इस विहग सुजायवीण कुच्छी खुद करणे चरणे धर्म प्रज्ञापक भगवान महावीर ગાયત્ત-ચદિખાવત્ત-તરામનુર-વિધિઃतरुण-बोहिय अकोसायंत पउमगंभीर वियड णाभे साहयसोद- मुसल यणणि करियरकणगच्छ सरिसवर वर वलियम पमुइय- वरतुरग सीहवर - वट्टिय कडी वरतुरगसुजाय गुज्मदे से आइण्ण हउच्च णिरुपले वे गयससण सुजाय-सन्निभोरु समगा णिमा- गूढ जाणु पणी - कुरुविंदात्त वहाणुपुव्ध जंघे संठिय-सुसिलिट्ठ- गूढ-गुफे सुपट्टिय कुम्म वापरणे रनुपलपस-मय- सुकुमाल फोमल-तले -કોમલ-સહે नग-नगर-मगर-सागर-चकंकवरंग-मंगलंकिय अणुपुग्व- सुसहयंगुलीप ૩ળય-તળુ-સં་-ઢિયે वरवारणतुल्य-विपकम- बिलसिय-गई कणगसिलाय सुजाय-वि-देहधारी ૩ જીય-સમ-દિય-જ્ઞઅતળુતિ-નિર્દે-બાન ૪-મસ્ત્રિઓમrt हुयवह- णिडम जलिय तडितडिपतरुण-रवि-વિન-મેળ सूत्र २६ એમના શરીરને પડખાના ભાગ શરીરાનુસાર સુંદર, માંસલ અને પ્રમાણસર તથા સુંડાલ હતા. એમનુ ઉદર (પેટ) માછલી તથા પક્ષી જેવુ 'દર હતુ.. એમના ઉદર (પેટ) ના આંતરડા સ્વસ્થ હતા. એમના નાભિ ગગા નદીના દક્ષિણાયન તળાથી અનેલા વમળો જેવી તોળ, તરુણ સૂચના કિાચી સપૂર્ણ ખીલેલા કમળ જેવી ગહન અને ગભીર હતી. એમના શરીરના મધ્યભાગ (કઢિભાગ) ત્રિપાઈના મધ્યભાગ જેવા, સાંબેલાના મધ્યભાગ જેવા, પશુના દડ જેવા, ગળાના સાનાની સુદરતીબાપના મૂડ જેવા અને શ્રેષ્ઠ વના મધ્યભાગ જેવા હતા. એમની કમરનો ભાગ ઉત્તમ ધોડાની અને સિંહની સુડાળ કમર જેવા હતા, એમનો ગુલપ્રદેશ સાત વાડાના પ્રદેશના ચા પરિપૂર્ણ હતા. અત્યંત ઉત્તમ પ્રકારના ઘેાડાના શુદ્ઘપ્રદેશના જો બળયાનનો પ્રદેશ દ્વેષ રહિત હતાં. એમની બન્ને જ ધાએ હાથીની સૂંઢ જેથી સુગડિત હતી. એમના પુરણા ડબ્બાના તાંકક્કા જેવા સુસ્થિત (ચોગ્ય રીતે બીડાયેલ) હતા. એમની પિડીતો હજીના વિડીઓ જેવી, બિંદ નામના ઘાસ જેવી, ક્રમસર ગોળાકાર થતી એવી હતી. એમના પગની ઘૂંટીએ સુગઠિત સુવ્યવસ્થિત અને ગાઢી હતી. એમના ચરણ કાચમાની ઉપરના ભાગ જેવા સુંદર અને નિર્જિત હતાં. એમનાં પગના તિળયાં રકતકમળપત્ર જેવાં, અત્યત સામળ હતાં. એમનાં પગનાં તળિયા પત, નગર, મગર, સાગર, ચક, સ્વસ્તિક ઇત્યાદિ માંગલિક ચિહ્નોથી સુશોભિત હતા. એમના પગની આંગળી ક્રમશઃ નાની મેટી તથા એકત સાથે ભીડાયેલી હતી. એમના ગની આંગળીઓના નખ તણાં, ઉન્નત, ચીકણા તેમજ પાતળા હતા. એમની પ્રગતિ પ્રતસ્મિની ગતિની જેમ પરાક્રમપૂ -(ગોપૂલ') હતી. તેઓ ક‘ચનશલાકા સમાન તથા રાગાદિક પીડા રહિત દેહધારી હતા. એમના શરીરની રામાજી સીધી, એક સરખી, એકમેકને મળેલી, પાતળી, કાળી, લાવણ્યમય અને રમણીય હતી. એમનુ તેજ ધુમાડા જગાના (નિધમ) પ્રત્યસિત અગ્નિ જેવુ વિદ્યુત જેવુ' તથા તરુણ સૂચના કિરણો જેવુ હતુ, Page #80 -------------------------------------------------------------------------- ________________ લૂક ૨૭-૩૦ धर्मस्वरूप जिज्ञासा મંગારું સૂત્ર [ ૨૭ અળસ કામ અને છિન્ની જિજરે તેઓ આ પ્રવાહિત, મમવરહિત, પરિહરહિત, ववगय-पेम-राग-दोस मोहे શંકરહિત અને લેપ રહિત (મધ્યસ્થી હતા. णिग्गंथस्स पधयणस्स देसण ભગવાન પ્રેમ, રાગ, દ્વેષ અને મેહથી રહિત હતા. सत्थगाइणायगे, पइट्ठाचप, समणगपई समणग પ્રભુ નિગ્રંથ પ્રવચનના ઉદેશક હતા. विंद परियट्टिए તેઓ શાસ્ત્રકારના આદિનાયક, પ્રતિષ્ઠાપક શ્રમણ સ્વામી હતા અને સાધુવૃત્તિથી ઘેરાયેલા હતા. चउतीसबुद्धवयणातिसेस पत्ते તેઓ એવી બુધવચનાતિશયેથી સંપન્ન હતા, पणतीससच्चवयणातिसेस पत्ते - उव.सु. १६ તેઓ પાંત્રીસ સત્યવચનાતિશયેથી સંપન્ન હતા. २७. तए णं समणे भगवं महावीरे तीसे य महइ. ર૭ તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અતિ મહાન महालियाए परिसाए, मुणि परिसाए, जड़ परिसाए, સભાઓ, મુનિઓની સભાઓ, યતિઓની સભાઓ देव परिसाए, अणेगसयाए अणेगसयवंदाण દેવેની સલાએ, અનેક સે સંખ્યાવાળ, અનેક अणेगसयचंदपरिवाराए, सारयणवत्थणिय-महुर સે સંખ્યાના દેવાળી સભાઓ, અનેક સે સંખ્યાના છંદોના પરિવારવાળી સભાઓને, શરદ गम्भीरकोंचणिग्योस-दुंदुभिस्सरे ઋતુના નવીન મેઘની ગર્જના જેવા, મધુર તેમ જ उरे वित्थडाए, कंठे पट्टियाए ગંભીર તથા કૉચ પક્ષાના મંજુલ નિર્દોષની જેવા सिरे समाइण्णाए મીઠા તેમજ દુદુભિના સ્વરની જેમ દર સુધી વિસ્તअगरलाप રાયેલા હોય એવા વિનિથી હદયમાંથી વિસ્તરાયેલા. अमम्मणाए કંઠમાં સ્થિર રહેલા,મસ્તકમાં ફેલાયેલા એવા અસ્પષ્ટ ઉચાણ સહિત, અવ્યક્ત દવનિ (ગણગણુટ) सुवत्तक्खरसपिणवाइयाए पुण्णरत्ताप सब्व રહિત, સકલ વાડમય સ્વરૂપ, સવ અક્ષરના भासाणुगामिणीए सरस्सईए સ વેગથી યરાગ યુકત, સવભાષામાં પરિણમન जोयण णिहारिणा सरेणं પામવાના સ્વભાવવાળી વાણુથી, જન સુધી દર अद्धमागहाण भासाए धम्म परिकहर સંભળાય એવા સ્વરથી અર્ધમાગધી ભાષામાં ધર્મની પ્રરૂપણ કરી. सा वि यण अद्धमागहा भासा तेसिं सव्वेसि આ અર્ધમાગધી ભાષા એ સર્વ આર્ય-અનાર્ય आरियमणारियाणं अपणो सभासाए परिणामेणं શ્રોતાઓની પોતપોતાની ભાષામાં સ્વય' કુપાતરિત परिणम ૩૩. . • ૬ થાય છે. ૨૮. મારો ધમ્મ – ૨૮ ભગવાનની ધર્મદેશના ततो ण समणे भगवं महावीरे उप्पन्नणाण અનુત્તર દાન દશનના ધારક શ્રમણ ભગવાન दसणधरे अप्पाणं च लोगं च अभिसमिक्ख पुवं મહાવીરે કેવળજ્ઞાન દ્વારા પિતાના આત્મા અને લેકને देवाणं धम्ममाइक्खती, ततो पच्छा माणुसाणं । સમ્યક પ્રકારે કાળ પહેલાં દેવોને ત્યારબાદ મનુને , . ૨, ૫, ૬:. . ૭૭૫ ધર્મદેશના આપી. धम्मसरूपं जिण्णासा ધર્મ સ્વરૂપની જિજ્ઞાસા२९. ५०-कतरे धम्मे अक्खाते माहणेण मतीमता? ૨૯ પ્ર, અહિંસાના પરમ ઉપદેશક કેવળરૂની મહાવીર उ०-अंजु धम्म अहातच्च जिणाणं तं सुणेह मे। સ્વામીએ કર્યો ધમ બતાવે છે ? સુય. . , ૬ ૬. જિતેશ્વર કથિત એ સરળ ધર્મ યથાર્થ સ્વરૂપે મારી Tr, ૬, પાસેથી સાંભળો. भावलोअप्पयारा ભાવલોકના પ્રકાર ૨૦. સિવિશે કોને ઇત્ત, સં H1 ૩૦ લેક ત્રણ પ્રકારના કહ્યા છે. ૨. નાગો , ૧ - કાનલોક ૨. ઢાઢો, ૨ - દશનલોક રૂ. ત્તિને ! - ચારિત્રલોક હા . ૨, ૩. ૨. સુ. ૨૬ (૨) ૨. ૩યા મુ. ૧ ભગવાન મહાવીરના શરીરનું આ વાણુંક પાતિક સુત્રનાં સૂત્રોમાંથી લેવામાં આવ્યું છે. પરંતુ પ્રાપ્ત પ્રતિમાં જુદી જુદી વાચનાના પાઠ છે. માટે પ્રતિ વણે કપાડનાં રાક્ષનમાં બધી જ મતિઓનો ઉપયોગ કરવામાં આવ્યા છેવર્ણ કમાં સૂવાને જે ટલે અંશ જરૂરી હો તેટલે જ લેવામાં આવે છે. અને સૂવાંક આગમ પ્રકાશન સમિતિ ખ્યાવરના લેનામાં આવ્યા છે. ૨. Page #81 -------------------------------------------------------------------------- ________________ १८] चरणानुयोग भवावेकखया णाणादण परूवणा ३१. प० - भविष भंते! नाणे ? परभविए नाणे ? तदुभयभविष नाणे १ उ०- गोयमा ! इहभविष वि नाणे, परभविष वि नाणे, तदुभयभवि‍ वि नाणे । दसणं पि पयमेव प० - इहभविए भंते ! चरिते ? परभविए चरिते ? तदुभयभविए चरिते ? उ०- गोयमा ! इभवि बरिले नो परभविष चरिते, तो तदुभयभविष चरिते । एवं तवे संजमे - वि. स. १, उ. १, मु. १० छबिदा भाषा३२. छबिहे भावे पण्णले तं जहा १. ओदइए, २. उवसमिप, ३. खइप, ४. खओवसमिए ५. पारिणामिष, छ विध भाव ६. सन्निवाइए । ' १. (क) अणु उवक्कम. सु. २०७. - ठाणं. अ. ६, सु. ५३७ બયની મપેક્ષાએ જ્ઞાનાદિની પ્રરૂપણા ३१. अ. ते ! ज्ञानभाष घी छे ! भ समाधा! छे उभयव समश्री छे ? ઉ. ગૌતમ ! જ્ઞાન આ હાવ સબધી પણ છે, પર ભવ સબ‘ધી પણ છે, ઉભયભવ સમ`ધી પણ છે. એ જ પ્રમાણે દાન પણ હળવુ अ. अते! यात्रि मा अव समधी छे ? भव સબંધી છે ? કે ઉભચલય સબંધી છે ! ૬. ગૌતમ ! ચારિત્ર આ ભવ સ ધી છે,પદ્દભવ સ’અ`ધી નથી અને ઉભયભવ સબંધી પણ નથી. એ જ પ્રમાણે સંપ અને સુચમના વિષયમાં પણ mary. છ પ્રકારના ભાવ— ३२. सूत्र-३१-३२ अाता ह्या छे, भडे ૧ - ધિક ભાવ- જે બાય કહ્રદયી નિષ્પન્ન થાય છે, તે બ્રાયને શ્રોષિત ભાષ ક છે, જેમકે કોષ માનાદિ એકવીસ ભાવ. ૨ - ઔપામિક ભાવના કર્મીના ઉપરામથી નિષ્પન સત્યાદિ એ ભાવ. ૫ ૩ - જ્ઞાયિક ભાષ - ઘાતિ કમના ક્ષયથી ઉત્પન થતાં અનંત જ્ઞાન, દનદિ નવ ભાવ, ૪ - ક્ષાયાપક ભાવ - ઘાત કર્મના કાચાપરામથી થતા મતિ શ્રુત જ્ઞાનાદિ અવાર ભાવ, પાચ્છિાત્રિક ભાવ - કાઈ કર્મના ઉદય વિના અનાદિથી ચાલતા આવતા જીવત્વ આદિ ત્રણ लाव. - હું - સાતિપાત બાય-વિક આદિ પાંચ ભાવના સયોગથી ઉત્પન્ન થતા ભાવ સાન્તિપાતિક ભાવ છે. (ख) “छविहे भावे" इत्यादि, भवनं भावः पर्याय इत्यर्थः गाहा ओदश्व उवसनिए य, खइए व तहा खओवसमिए व । परिणाम सचिवाए म उहि भावो || (१) तदधिकद्विविधः १, उदय-२ उदयनिष्यन्नश्व तत्रोदयोऽष्टाना कर्मप्रकृतिनामुदयः - शान्तावस्थापरित्यागेनोदी रणावलिका मतिक्रम्योदयावलिकायात्मीयात्मीयरूपेण विपाक इत्यर्थ: अत्र वैवं व्युत्पत्तिः– उदय एवौदयिकः उदयनिष्पन्नस्तु कर्मेदिनितो जीवस्य मानुपत्यादिः पर्यायः तत्र च ये नितस्तत्र या भय इस्पोरिक इत्येवं व्युत्पत्तिरिति, (२) तथा औपशमिकोऽपि द्विविधः - १. उपशम, २. उपशमनिष्पन्नच. तत्रोपमो दर्शनकम कोऽनन्तानुच्यादिः मिन्नस्योपशमणिप्रतिपन्नरूप का मोहनीयमेदान् अनन्तानुध्यादीनुपशमयतः उदयाभाव इत्यर्थः उपशम एवोपशमिकः . Page #82 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३३ भावप्यमाणपरूवणं | ३३. प०-से कि तं भावरमाणे ? भावप्रमाण प्ररूपण अशमनिष्यन्नस्तु उपशान्त क्रोध इत्यादि उदयाभावफलस्वरूप आत्मपरिणाम इति भावना. [च] व्युत्पत्तिः–उपशमेन निर्वृन औषमिक इति (३) तथा क्षायिको द्विविधः १ प २ निष्पन्नरच तत्र योऽप्रानां प्रवृतीनां ज्ञानावरणादि मैदानां, क्षय कर्माभाव पवेत्यर्थः स एव पारिणामिकइत्युच्यते । ભાય પ્રમાણ પ્રરૂપ – ३३ अ. भाव प्रभाशु डेटना अमरता उद्यां छे ? चयनिष्पन्नस्तु तत्परूपो विचित्र आत्मपरिणामः केवलज्ञानः दर्शनचारिनादि तत्र क्षयेण निवृत्तः "क्षायिक" इति व्युत्पत्तिः । (४) तथा क्षायोपशमिको द्विविधः १ अत्रोपम २ क्षयोपशमनिष्पवश्च । तर क्षयोपशमस्तुतिकर्मणां केानयतिचाधकानां ज्ञानावरण-दर्शनावरण- मोहनीयान्तरायाणां क्षयोपशम इह उदीर्णस्य पोऽनुदीर्णस्य च विरामधिकृत्योपशम इति यते । आह औपशमिकोऽप्येवंभूत एव, नवं । तत्रोपान्तस्य प्रदेशानुभवतोऽप्यवेदनात् अस्मि वेदनाति अयं च क्षयोपशमक्रियारूप एवेति क्षयोपशम एवं क्षायोपशमिकः ॥ अपोपशम निष्पन्नस्त्वाभिनित्रोधिक ज्ञानदिपपरिणाम आत्मन एवं क्षयोपशमेन निवृत्तः क्षायोपशमिक इति च पतिरिति । (५) तथा परिणमनं परिणाम: अपरिपक्तपूर्वावस्वस्य तद्भावमनमित्यर्थः । उक्तं च परिणामोार्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् । न च सर्पा विनाशः, परिणामस्तविदामिष्टः ॥ चामेदेन दिविधः १ तसादिः जीवस्य सादित्यादिति । २. अनादिपारिणामिकस्तु धर्मास्तिववादीनां तदुभावस्य तेषामनादिखादिति । (4) तथा सन्निपातलकस्तेन निर्वृतः सन्निपातः अयं सम्भवानपेक्षया पविंशतिभंगरूपः । धर्म प्रज्ञापना [ १९ 3 वियोगेश मोगेऽपि चतुकसंयोगे पक्ष पक्षसंयोगेश्येक एवेति । सर्वेऽपि पविंशतिरिति । इह चाविरुद्धाः पञ्चदश सन्निपातिकभेदा इप्यन्ते ते चैवं भवन्ति । गादाओ उस परिणाम के वि पोहरी, तपभाचे उसमे पि॥ पञ्चानामौदविकादिभावानां इत्यादि संयोगः सम्भवा अभिलाषः पूर्ववत् नवरे मनुष्य विषय एवं केए कि मानुषारामको जव पेय सिद्धस्यैक एवं धाकि सम्यक् पारिणामिको यमिति । एवमेतेर्भः सहिताः प्रागुक्ताः द्वादश अविरुद्ध सान्निपानिका भेदाः पञ्चदशभवन्तीति । एक्सेस्सि । अविरुद्वसनिवाय भैया एमेव पनरत 21 औविषोपमकारिणामिकः सान्निपातिक एकको गतिचतुष्केऽपि । तद्यथा-औद्धिको नारकत्व, क्षायोपशमिक इन्द्रियाणि पारिणामिको जीवत्वमिति । इत्थं तिर्यग्रामरेष्वपि योजनीयमिति बावारी भेदाः तथा क्षययोगेनापि नरवर एक तारु गतिषु । अस्तुदयिको नामक इन्द्रियाणि सम्यकस्य पारगामिको जीवस्यामिति एवं तिर्वगादिष्यि माध्यं सन्ति ते क्षायिक सम्यग्योऽतिमान्पथानुपपत्तेरिति भावनीयमिति । " -तय भावे" ति क्षायिकामादाच्छेषजय भावे चौपानकेनापि एव उपमानस्य विभावादिति । अभिलापस्तचैव नवरं सम्यक्त्यस्थाने उपशान्तवत्वमिति वक्तव्यमेते चाष्टी भंगाः प्राक्तनाश्चत्वार इति द्वादश, उपशमश्रेण्यामेको भेदः तस्या मनुष्येष्वभावात् । . Page #83 -------------------------------------------------------------------------- ________________ २०] चरणानुयोग ज्ञान गुण प्रमाण सूत्र ३४-३५ उ०-भावप्पमाणे तिविहे पण्णते, तं जहा- ७. भाव मा १ सय ७. am १. गुणप्पमाणे, २. णयप्पमाणे, ३. संखप्पमाणे। प्रभारी - सच्या --अणु० सु० ४२७१-शुष्य प्रमाण २-नय अभाव भने પ્રમાણ. ३४. प०-से कि तं जीवगुणप्पमाणे? ૩૪ પ્ર. જીવ ગુણ પ્રમાણે કેટલા પ્રકારનાં છે ? उ०-जीवगुणप्पमाणे तिविहे पण्णत्ते तं जहा ઉં. જીવ ગુણ પ્રમાણે ત્રણ પ્રકારનાં છે, તે આ १. णाणगुणप्यमाणे, २. दसणगुणप्पमाणे, अभाव - ३. चरित्तगुणप्पमाणे य। ૧ - જ્ઞાન ગુણ પ્રમાણુ ૨ દશન ગુણ પ્રમાણ. 3 - यात्रिय प्रमाण. अणु. सु. ४३५ णाणगुणप्पमाण३५. प०-से किं तं णाणगुणप्पमाणे? ज्ञान गुण प्रमाणउ०-णाणगुणप्पमाणे चउविहे पणते तं जहा- ३५. ज्ञान ४ मा eartri D? १. पच्चक्खे, २. अणुमाणे, ३. ओवम्मे, ઉ. જ્ઞાન ગુણ પ્રમાણ ચાર પ્રકારનાં છે તે આ પ્રમાણે - ૧ - પ્રત્યક્ષ ૨ - અનુમાન ४. आगमे । 3-6यमा ४ - मागम प०-से किं ते पच्चक्ने? પ્ર, પ્રત્યક્ષ કેટલા પ્રકારનાં છે ? उ०-पच्चक्खे दुबिहे पण्णत्ते, तं जहा ઉ. પ્રત્યક્ષ બે પ્રકારનાં છે. તે આ પ્રમાણે - १. इंदियपञ्चक्खे य, २. नो इंदियपच्चक्खे य। -न्द्रय प्रत्यक्ष २ -नन्द्रिय प्रत्यक्ष. प०-से किं तं इदियपच्चक्खे ? » ઇન્દ્રિયપ્રત્યક્ષ કેટલા પ્રકારનાં છે ? उ०-इदियपच्चक्खे पंचविहे पण्णत्ते, तं जहा- ઉ, ઇન્દ્રિય પ્રત્યક્ષ પાંચ પ્રકારનાં છે. તે આ પ્રમાણે - सोइंदियपच्चक्खे-जाव-फासिदियपच्चक्खे, ૧ - થોન્દ્રિય પ્રત્યક્ષ યાવત સ્પશેન્દ્રિય પ્રત્યક્ષ, से त* दियपच्चक्खे । [द्रिय प्रत्यक्ष समाप्त.] प०-से किं तं नो इंदियपच्चक्खे ? પ્ર. ને-ઈન્દ્રિય પ્રત્યક્ષ કેટલા પ્રકારનાં છે ? उ०-नो इंदियपञ्चक्खे तिविहे पण्णत्ते तं जहा- ઉ. ને-ઇન્દ્રિય પ્રત્યક્ષ ત્રણ પ્રકારનાં છે. તે આ પ્રમાણે - १. ओहिणाणपच्चक्खे, २. मणपज्जवणाणप- ૧ - અવધિજ્ઞાન પ્રત્યક્ષ ર – મનઃ પર્યાવજ્ઞાન પ્રત્યક્ષ उचक्खे, ३. केवलणाणपच्चक्खे, ૩ - કેવલજ્ઞાન પ્રત્યક્ષ से त' नो इदियपच्चक्खे, से त' पच्चक्खे । 1 - ઇન્દ્રિય પ્રત્યક્ષ સમાપ્ત अणु. सु. ४३६-४३९ प्रत्यक्ष समाप्त] औपचगाहाओ-उयसमिए २ स्वविएऽविय ९ खयउयसम १८ उदय २१ पारिगामे ३ य । दो नत्र, अट्ठारसंग, इगंविसा तिन्नि भेएणं ॥ १. सम्म चरिते पढमे, १. दंगण, २. नाणे य, ३. दाण, ४. लाभे य । ५. उवभोग, ६. भोग, ७. वी रिय, ८. सम्म, ९. चरित्ते तह बीए |-10 (ङ) ४ चउनाण ३ ऽन्नापतियं, ३ दंसगतिय ५ पंचदाणलद्धीओ । १ समत्त, १ चारित्तं चं, १ संजमासंजमें तइए |-11 ४ चउगइ, ४ चउक्कसाया, ३ लिंगत्तियं ६ लेसछक्क १ अन्नाणं । १ मिच्छत्त १ मसिद्धत्त, १ असंजमे तह चउत्थे उ ॥-11 पंचगम्मि य भावे, १ जीव, २ अभवत्त, ३ भवत्ता चेव, पंचण्हवि भावाणं, भेया एमेव तेवन्ना ||-|| -સ્થાનાં ટીમમાંથી ઉમૃત ૧. (ક) અહીં ગુનું પ્રમાણ અને નચ પ્રમાણ લીધાં છે. સંખ્યા પ્રમાણ ગણિતાનુગમાં (કાળ પ્રમાણે પૃ, ૬૬૧ પર કાલલોકમાં તથા ક્ષેત્ર પ્રમાણુ પરિશિષ્ટ-૨-પૃ. ૭૫૪ પર) આપવામાં આવ્યું છે. (ખ) આની પહેલાનું એક રાવ દ્રવ્યાનુયોગમાં આપેલ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३६ ज्ञानगुण-अनुमान प्रमाण પ્રજ્ઞાપના [ ૨૧ અણુમાનgerરૂ. 1૦-f સં અજીમાને? उ०-अणुमाणे तिविहे पण्णत्तेः तं जहा ૨. દિવë, ૨. સેસઘં, ૩, ૪ સાઇન્મવંશ 1-સે f સૅ gઘઉં? उ०-पुत्वव पंचविहे पण्णत्ते तं जहा૨. ચા, ૨, વા વા, રૂ. ના વા, ૪. વા, ૧. તિરુપst at | કંeળા મા-~ माता पुत्त जहा णटुं, जुचाणं पुणरागयं । થઈ જામિનાઝા, પુસ્ટન ઇr I-I છે તે પુa | ૦-સે ઉર્જા ? ૩૦-રેસ ઉગ્રવિટું , જ્ઞદા૬. જાનેon, ૨. rol, ૨. ગુi, છે. વાવ , ". મraun ! T૦-સે ઉર્જ તે લાઇi ? उ०-कज्जेण=संखं सद्देणं, मेरि तालिएणं, वसभं ढेकिएणं, मोरं केकाइएणं, हयं हिसिपणं, गयं गुलगुलाइएणं, रहं घणघणाइपणं, से त' कडजेणं । ર૦-રે જિં તે જાળ ? उ०-कारणेणं-तंतवो पडस्स कारण, न पडो तंतुकारण, वीरणा कडस्स कारणं, न कडो वीरणकारणं, मिप्पिडो घडस्स कारण', न घडो मिम्पिडकारण। સે ત ારગ ! અનુમાન પ્રમાણ ૩૬ પ્ર. અનુમાન (પ્રમાણ) કેટલા પ્રકારનાં છે ? ઉ, અનુમાન ત્રણ પ્રકારનાં છે. તે આ પ્રમાણે – " - પૂર્વવત, ર - શેષત, ૩ – ૬૨-સાધચંવત પ્ર. પૂર્વવત્ કેટલા પ્રકારનાં છે ? ઉ. પૂર્વવત્ પાંચ પ્રકાસ્નાં છે, તે આ પ્રમાણે -- ૧ – ક્ષતથી ૨ - વર્ણથી, ૩ – મસાથી ૪ – લાંછનથી ૫ - તલથી. સ'ચહણી ગાથાથ : કઈ માતાને પુત્ર આયાવસ્થામાં જ પરદેશ જતા રહ્યો હતો. યુવાન થયા બાદ ઘેર આવ્યું ત્યારે માતાએ કે પૂર્વ દ્વિના આધારે ઓળખી લીધે. [પૂર્વવત્ સમાપ્ત) પ્ર. શેષવા કેટલા પ્રકારનાં છે ? ઉ, શેષગત પાંચ પ્રકારનાં છે. તે આ પ્રમાણે – ૧ - કાર્યથી ૨ – કારણથી ૩ - ગુણથી ૪ – અવયવથી ૫. – આશ્રયથી પ્ર. કાર્ય નું સ્વરૂપ કેવું છે. ? ઉ. કાર્ય ઉપરથી કારણનું અનુમાન કરવું તે આ પ્રમાણે - શબ્દથી શંખ, વગાડવાથી ભેરી, ધુરવાથી સાંઢ, કેરવથી મચર, હણહણાટથી જોડે, ગજેનાથી હાથી, ઘણુ ઘણુટથી રથનું અનુમાન કરવું તે. [કાર્ચ સમાપ્ત]. 5. કારણનું સ્વરૂપ કેવું છે ? ઉ, કારણુ - તે આ પ્રમાણે - તંતુ :ટનું કારણ છે. પેટ તંતુનું કારણ નદી, - વીરણ (4ણવિશેષ) સાદડીનું કારણ છે. સાદડી વિરણનું કારણ નથી. સળીઓ ચટાઈનું કારણ છે, ચટાઈ સળાઓનું કારણું નથી, માટીને પિંડ ધડાનું કારણ છે, ઘડે માટીના પિંડનું કારણ નથી. [કારણ સમાપ્ત] પ્ર. ગુણુનું સ્વરૂપ કેવું છે ? ઉ. ગુણ – તે આ પ્રમાણે -- સુવર્ણ કાઢીથી, ફૂલ સુવાસથી, લવણ (મી કું) રસથી, દારૂ સ્વાદથી, અને વસ્ત્ર સ્પર્શ થી. [ગુણ સમાપ્ત] પ્ર. અવયવનું સ્વરૂપ કેવું છે ? ઉ. અવયવ - તે આ પ્રમાણે – ભેસ શીગડાંથી, ફકડો કલગીથી, હાથી દંતશૂળથી જગલી રમૂવર દાઢેથી, મેરે પીછાથી, ઘેડે ખરીથી, વાઘ નથી, રામરી ગાય વાળાના ગુનાથી, દ્વિપદમનુષ્યાદિ, ચતુષપદ – ગાય આદિ, બહુપદ – ચંદન આદિ, સિંહ કેશવાળીથી, બળદ ખભા પરના હેકાથી, સ્વી ચૂડલાથી. ને f a rળે ? उ०-गुणेणंसुवण्णं निकसेण, पुष्फ गंधेणं, लवणं रसेणं, मदिरं आसायिएणं, वत्थ સેળ ા ગુન' ! 1૦-રે જિં સં સવારે ? ૩૦-અવધે'=મદિi far', કુકુરુ સદા, हत्थि विसाणेणं', वराहं दाढाए, मोरं पिछेणं, आसं खुरेणं, वग्धं नहेणं, चमरं वालगंडेणं, दुपय मणुसमाइ, चउपयं गवमाइ, बहुपय ઘારુ, સીરું , વ #vi, महिलं वलयबाहाए। - રૂક્તશા-હાથીદાંત Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] ચાઈનાનુયો ज्ञानगुण-अनुमान-प्रमाण सूत्र ३६ संगहणी गाहा સંગ્રહ માથાથ – परियर-बंधेण भडं, जाणिज्ज महिलिय णिवसणेणं । વેદો કમર પટ્ટાથી, સ્ત્રી વેષભૂષાર્થ, દ્રણ-પાક सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाप-॥ (દેણુમાં પાકતું અન) કણથી, કવિ એક ગાથાથી. [અવયવ સમાd] લે પ્રવચન' ! પ્ર. આશ્રયનું સ્વરૂપ કેવું છે ? प०-से किं तं आसएणं? . આશ્ચય – તે આ પ્રમાણે -- उ०-आसरणं अग्गि धूमेणं, सलिल बलागाहिं, ધૂમાડાથી અનિ, બગલાએથી પાણી, વર્ષો વાદળથી, वुठं अभविकारेणं, कुलपुत्तं सीलसमायारेणं। સદાચારથી કુલપુર fin - સંગ્રહણું માથાથ - इंगियामारणेयेहि किरियाहिं भासिपण य । અંતરમનના ભાવ શારીરિક અગેના હાવભાવથી, કિયાએથી, વાણથી, આંખ અને મુખના ભાવથી ત્તિ- વવિવાદિ નિકા અતા મri I- રામજી શકાય છે. से त' आसण से त सेसव' । [આશ્રય સમાપ્ત] प०-से किं तं दिसाहम्मघं ? [ોષવત સમાપ્ત]. उ० दिसाहम्मवं दुविहं पण्ण तं जहा પ્ર. દષ્ટસાધચ્ચે કેટલા પ્રકારના છે ? ૬., સામvorfટું ૨, ૨. વિશ્વવિદં ચ | ઉ. દુષ્ટસાધભ્ય બે પ્રકારના છે, – તે આ પ્રમાણે - प०-से किं ते सामण्णदिटूठे ? ૧ - સામાન્ય ૬૪ ૨ – વિશેષદષ્ટ उ०-सामण्णविठ्ठ-जहा-एगो पुरिसो तहा बहवे । પ્ર. સામાન્યદષ્ટનું સ્વરૂપ કેવું છે ? ઉ. સામાન્ય - તે આ પ્રમાણે – જે એક પુરુષ છે એવા અનેક પુરુ પો છે. जहा बहवे पुरिसा तहा पगो परिसी। જેવા અનેક પુરુષ છે એ એક પુરુષ છે. जहा एगो करिसावणो, तहा बहवे करिसावणा, જે કાપણ (સિક્કો) છે એવા અનેક કાપણ છે. Tદા જિલ્લાવળા, નો વારિવાળો જેવા અનેક કાપણું છે એ એક કાપણ છે. से त सामग्णदिछ । [સામાન્ય સમાપ્ત] g૦-રે ક્રિ સં વિસરિ ? ", વિષદષ્ટનું સ્વરૂપ કેવું છે ? उ०-विसेसदिटुं-से जहाणामए केइपुरिसे कंचि ઉ. વિશેષદષ્ટ તે આ પ્રમાણે पुरिस बहूणं पुरिसाणं मजझे पुवदिट्ट' જેમ કોઈ પુરુષ કે પહેલા જોયેલા (પૂવંદષ્ટ) પુરુષને ધણુ પુરુની વચમાં તેને એમ અનુમાન જામિનાને કા- થે સે કુરિસે’ | કરે કે “આ તે જ પુરુષ છે” તે જ પ્રમાણેवहणं वा करिसावणाणं माझे पुवदिह' करि પહેલાં જોયેલા કાપણ (સિક્કા)ને ઘણુ કાપણ सावर्ण पच्चभिजाणेज्जा । 'अयं से करिसावणे' (સિક્કા)ની વચમાં જઈને એમ અનુમાન કરે કે “આ तस्स समासओ तिविहं गहणं भवति, तं जहा. તે જ કાપણુ (સિક્કો) છે.' ૨. તારાદvi, ૨. પcuત્રઢvi, તે ત્રણ પ્રકારથી જાણી શકાય છે. જેમકેરૂઅળrગયારશgvi I. ભૂતકાળથી જાણ શકાય, વર્તમાનકાળથી જાણી g૦-સે જ સં તતકાઢvi? શકાય, ભવિષ્યકાળથી જાણી શકાય. પ્ર. ભૂતકાળનું સ્વરૂપ કેવું છે ? ૩૦-તીરજાદાદviverre fજ, ને ઉ, ભૂતકાળ તે આ પ્રમાણ पणसस्सं वा मेदिणि, पुण्णाणि य कुण्ड-सर ઘાસવાળા જંગલો, તૈયાર થયેલ અનાજના ખેતરે, णदि-दीहिया-सलागाई पासित्ता, तेणं ભરેલા કુંડ, વાવ, તળાવ, નદી ઇત્યાદિ જોઈને અનુમાન साहि जइ जहा सुवुट्टी आसि । કિરે કે અહી' સાથે વરસાદ થયો છે. છે તે તીdદા હૈ | fભૂતકાળ ચહણ સમાપ્ત प०-से कि तं पदुप्पण्णकालगहणं ? પ્ર. વર્તમાન કાળનું સ્વરૂપ કેવું છે? उ०-पडप्पण्णकालगहणं साहु गोयररगगयं विच्छ- ઉ. વર્તમાન કાળ તે આ પ્રમાણેडिडयपउरभत्त-पाणं पासित्ता। तेणं साहिज्जइ શાચરી ગયેલા સાધુ વધુ માત્રામાં ભાત-પા મળેલાં જઈને અનુમાન કરે કે અહીં સુકાળ છે. जहा सुभिक्खे वट्टए । से त पटुप्पणका लगहण । [વર્તમાનકાળ ગ્રહણ સમાપ્ત) Page #86 -------------------------------------------------------------------------- ________________ ज्ञान गुण-उपमा प्रमाण मंगल सूत [२३ प०-से कि त अणागयकालगहणं ? , ભવિષ્યકાળનું સ્વરૂપ કેવું છે ? उ०-अणागयकालगहणं । ઉ, ભવિષ્યકાળ તે આ આ પ્રમાણે સંગ્રહણી ગાથાથसंगहणी गाहा સ્વી આકાશ, કાળા વર્ણનાં વાદળમાં વીજળી अम्भस्स निम्मलत्त, ચમી અને ગર્જના થવી, વળી થ, રક્તવર્ણ कसिणा य गिरीसविज्जुयामहे । સંધ્યા, આદ્રા, મૂળાદિ નક્ષત્રોને વેગ, અન્ય પ્રશસ્ત थणिय वाउभामा, संशा रत्ता य णिद्धा य॥-॥ ઉત્પાત એ છે ઈ ને અનુમાન કરે કે અહીં સારામાં સારો वारुणं वा, माहिद वा, १२साह थशे. अण्णयरं वा पसत्थ उपाय [ભવિષ્યકાળ ચહણ સમાપ્ત.) पासित्ता ते ण साहिज्ज महा सुबुट्ठी भविस्सा। से तं अगागयकालहणं । पर्णसं चेव विवच्चासे तिविहं गहण भघर, એનાથી વિપરિત ત્રણ પ્રકારે જાણી શકાય છે. તે तं जहा या प्रमाणु१. तीतकालगहण, २. पडुप्पन्नकालगहण ૧. ભૂતકાળથી, ૨, વર્તમાનકાળથી ३. अणागय कालगहणं । 3. भविष्याथी. प.-से कि त तीतकालगहणं ? प्र. भूतनु स्व३५ (छ? उ०-तीतकालगहण-नित्तणावणाई, ઉ, ભૂતકાળ તે આ પ્રમાણે-- अणिप्फण्णसरसच मेइणि सुक्का णि य कुण्ड- ઘાસ વગરનાં જંગલે, પાક વગરના ખેતરે, કુંડ, सर-णदि-दह-तलागाइं पासित्ता तेण साहिज्जति- पाय, त, नही इत्यादि सुयाने “ली जहा कुबुट्ठी आसी। વરસાદ નથી થ” એવું અનુમાન કરે, से तं तीतकालगणं । [भूत समात] प०-से किं तं पदुप्पणकालगहण ? પ્ર. વર્તમાનકાળનું સ્વરૂપ કેવું છે ? उ०-पडुप्पणकालगहणं-साह गायरग्गगयं अलभमाणं . वर्तमान प्रमाणपासित्ता तेणं साहिज्जइ, जहा दुटिमक्खे घट्टइ। ગોચરી ગયેલા સાધુ, ભાત-પાણી ઓછા મળેલ से तं पडुप्पपणणकालगहणं । હોય તે “અહીં દુકાળ છે” એવું અનુમાન કરે. वर्तमान सभात] प०--से कि ते अणागकालगहणं ? મ, ભવિખ્ય કાળનું સ્વરૂપ કેવું છે ? उ०-अणागयकालगहण अग्गेय वा, वायव्वं वा . भविष्य - भाणु अण्णयरं वा अप्पसत्थं उप्पायं पासित्ता तेणं અગ્નિ ખૂણામાંથી કે વાયવ્ય ખૂણામાંથી પવન साहिज्जर जहा कुबुट्ठी भविस्सइ । આવતા હોય અને અન્ય અપ્રશસ્ત (અશુભ) ઉત્પાત से तं अणागय कालगणं । से तं विसेमदिटें । से ते કોઈને “ભવિષ્યમાં વરસાદ નહી થાય” એવું टिट्टसाहम्मय । से तं अणुमाणे । मनुमान १३. [અનાગતકાળ ચહણ સમાપ્ત, વિશેષ દ્રઢ સમાત, अणु० सु० ४४०-४५७ દ્રષ્ટ સદશ્ય સમાપ્ત, અનુમાન સમાપ્ત.] उवमापमाणं ઉપમા પ્રમાણ:३७. प०-से किं तं ओवम्मे ? ૩૭. પ્ર. ઉપમા કેટલા પ્રકારની છે? उ.-ओवम्मे दुथिहे पण्णते, ते जहा ઉ, ઉપમા બે પ્રકારની કહી છે. તે આ પ્રમાણે १. साहम्मोचणीए य, २. वेहम्मोवणीण य । १. साधन्यभा, २. धन्यौपभा. प्र०-से किं तं साहम्मोवणीए ? પ્ર. સાધપમા કેટલા પ્રકારની છે ? उ०-साहम्मोवणीए तिविहे पण्णते, तं जहा ઉં, સાધચૅપમાં ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે १. किचिसाहम्मे, २. पायसाहम्मे, ३. सच १.५सान्य २. मसान्य, साहम्मे य । 3. सवसाधान्य Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૪] ચળાનુયોગ प०-से कि तं किंचिसाहम्मे उ०- किंचि साहम्मे जहा मंदरो तहा सरिसवो, जहा सरिसवो वहा मंदरों जहा समुद्दो નહા રોય, ગાળચેના નમુદ્દો जहा चंद्रो तहा कुन्दो, जदा कुन्दो तहा નવો કે તે વિદ્યાર્મ્સે । । प०-से किं तं पायसाहम्मे उ०- पायसाम्मे जहा गेो तहा गथयो, जहा गययो સદા ભૈ । સેતું વાચસામે ज्ञान गुण उपमा प्रमाण प्र०-से कि ते सत्यसाम्मे उ०- साम्मे ओम्मं णत्थि । तहा वि तस्स ओवम् फीर । जहा अरिहंतेहिं अरिहंतसरिसं कयं । vi चक्कवट्टिणा चक्कवट्टिसरिसं कथं । बलदेवेण बलदेवसरिसं कयं । वासुदेवेण वासुदेवसरिस कथं । साहुणा साहुसरिस कथं । से तंञ्याह से साइम्मोचनी । પ્ર- જિ તં વેદોવળી ? ૩૦- નૈનાવની" સચિત્તે વારો, મેં બહાન १. किंचि वेहम्मे, २. पायवेहम्मे ३. सव्व वे हम्मे પ્ર॰--સે શિ ત ધિનિવેદન્મે ? उ०- किंविवेहम्मे-जहा सामले। न तहा बाह लेरा, जहा बाहुलेशन तहा सामले मेहम्मे । । 1.મે f = વાયવમે ? उ०- पायवेहम्मे जहा वायसेोन तहा पायसे । जहा पायसेा न तहा वायसेा । से तं पापमे । —સે જ મેં સવવેદમાં उ०- सम्ववेहम्मे =नत्थि ओवम्मे । तहावि तेणेव तस्स ओवम्मं कीरइ । 1--hoળ વધારું दासेण वाससरिसं कयं । काकेण काकसरिसं कार्य । साणे खाणसरिखं कथं । पाणेण पाणसरिसं कथं । से तं सव्ववेहम्मे । से तं वेहम्मोचणीयं । से तं ओवम्मे । अणु. सु. ४५८-४६६ ૫. ઉ. પ. 5. અલ્પ સાધનું પ્રમાણ કેવુ છે ! અલ્પ સાધ-તે આ પ્રમાણે [અપ સાધ સમાપ્ત] અધર્ષ સાધનું સ્વરૂપ કેવું ? બધ સાધ− ને ક્યા પ્રમાણે જેથી ગાય છે તે વગ નીલગાય) છે. જેવુ' ગવય (નીલગાય) છે, તેથી ગાય છે. [અધ સાધભ્ય સમાપ્ત] કેવું છે? થી જ નધી, છતાં ધૃ અહિ તેથી અહિં તાનુ પ્ર. સર્વ સાધનુ' સ્વરૂપ ઉં. સવ સાધકંપમાં ઉપમા આપવામાં આવે છે. સાધ, એ જ પ્રકાર જેવો મેરુ વત છે તેવા વાઈનો દાણા છે, જેવા રાઈના દાણા છે, તે મેરુ પત છે. જેવા સમુદ્ર છે, તેજી ગાયનું પગલું છે. એક ગાયનું પગલું છે, તેવા સમુદ્ર છે. જેવો થ ૢ છે, તેવુ પુષ્પ છે. પુષ્પ છે, તેવા ચદ્ર છે. જેવું પ્ર. ઉ. પ્ર. ૬. ચક્રવતી' સાથે ચક્રવર્તીનુ સાધ, અળવ સાથે બળ ન સાપમ વાસુદેવ સાથે વાસુદેવનુ સાધન્ય, સાધુ સાથે સાધુનુ' સાધ ૪. દોષોઁપમા કેટલા પ્રકારની છે? ૩. દીધાપમાં શબ્દ પ્રકારની કહી છે. તે આ પ્રમાશે. ૧. અલ્પ ોધ, ૨. બંધ દીધ ૩ સવ વૈધ . પ્ર.પ ોધનું સ્વરૂપ ક્યુ છે ? ઉ. અલ્પ વૈધ, તે આ પ્રમાણે सूत्र ३७ [સ સાધન્ય સમાપ્ત સાધીપતીત સમાપ્ત] જેવી શ્યામ ગાય છે, એવી શ્વેત ગાય નથી. જેવી શ્વેત ગાય છે, તેવી શ્યામ ગાચ નથી. [અલ્પ વૈધ મ ોધનું સ્વરૂપ કેવુ' છે ! ધ વૈધ, તે આ પ્રમાણે જેવા કાગડા છે તેવુ‘ દૂધ નથી. જેવુ દુધ છે, તેા કાગડો નથી. પાણીએ પાણી જેવુ કર્યુ. સવ ોધ સમાપ્ત] અપ દોષગ્યા સમાપ્ત] સવ વધાપમાનુ સ્વરૂપ કેવુ છે? સ વૈધાપમા હોતી જ નથી, છતાં પણ તેની ઉપમા આપવામાં આવે છે. તે આ પ્રેમાણેનીચે નીચ જેવુ ક્યું, દાસે દાસ જેવુ કાગડાએ કાગડા જેવુ કર્યુ” કનાએકના જેગુ ક્યું'. . સમાન ઊંધપિનીય સમાપ્ત. ઉપમા સમાપ્ત] Page #88 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३८-३९ दर्शनगुणप्रमाण धर्मप्रशापना [२५ आगमप्पमाणे मागम - ३८.५०-से कि त आगमे? ૩૮. પ્ર. આગમ કેટલા પ્રકારનાં છે ? उ०... आगमे दुविहे पण्णत्ते । तं जहा ૬. આગમ બે પ્રકારનાં છે. તે આ પ્રમાણે१. लाइए य, २. लेागुत्तरिए य । १. जोडि माराम, २. सत्त२ माम. प०-से किं न लेाइए ? છે. લૌકિક આગમ કેટલા પ્રકારનાં છે ? उ०--लाइए जण इम अण्णाणिहि मिच्छादिष्ट्रि લૌકિક આગમ-તે આ પ્રમાણે- અશાની મિથ્યા एहि सच्छदबुद्धि मइ विमपियं । तं जहा-- દષ્ટિઓની સ્વછંદ બુદ્ધિથી રહિત મહાભારત, रामायण, मागयत,स" (सitin)याय २६. भारई रामायण-जाव-चत्तारि य वेया [લોકિક આગમ સમાપ્ત.] संगोवंगा। से तं लोहा आगरी । प०--से किं ते लोगुत्तरिण? છે. લોકોત્તર આગમનું સ્વરૂપ કેવું છે? उ.-लोगुत्तरिण जे इम अरहतेहिं भगतेहिं उप्पण्ण- ૩. લેકિન્નર આગમ, તે આ પ્રમાણે णाण-दसणधरेहिं तीय-पच्चुप्पण्ण-मण गय કેવળરાન, કેવળદાન દ્વારા શૂન, ૨પાન અને जाणहि तेलोक्का चहिय-मरिय-इहिं सव- હવિષ્ય જાણવાવાળા સર, સર્વ દશી, અરિહંત पहिं सव्यदरिसीहि पणीयं दुवालसंग गणि ભગવત દ્વારા મત કી..: ગણિપિટક. पिडगं । तं जहा-आयारो जान दिहिवाओ। જેમ કે આચારાંગ વ્યાવત દટવાદ, લાકેત્તર આગમ સમાપત. से त' लोगरि आगम। अवा--आगमे विविहे पण्णत्ते । तं जहा અથવા આગમના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે१. सुत्तागमे य, २. अस्थागमे य, ३. तदुः १. सूत्रागन, २. मागभ, ३.भनेतलयाम. भयागमे य। अहवा-आगमे निविहे. गण्णत्ते, तं जहा અથવા આગમ ત્રણ પ્રકારનાં છે. તે આ પ્રમાણે१. असागमे, २, अणंतरागमे, ३. परंपरागमे । १. आत्माराम, २. अनन्ताभ, 3. ५२५पभ. तित्थगराणं अत्थस्स अत्तागमे । તીર્થકરોના અર્થાગમ એમના તમામ છે. गणहराण सुत्तस्स अत्तागमे, ગણધરના સુત્રાગમ એમના આત્માગમ છે. અને અર્થાअत्थस्स अण'तरागमे, ગ: અનરાગમ છે. ગણધર પૈસા માટે બાગમ, गणहर सीमाण सुत्तस्स अणंतरागमे अन्थस्स અનરાગમ છે અને અર્ધામમ ' રાગમ છે. परपरागमे । ત્યારબાદ અર્થાત્ પછીનાએ મઢ વાગમ પણ तेण गरं सुत्तस्स वि अत्थस्स वि नो असागमे અા અગમ પણ ન આKા': ', ન અનતજાગર नो अणंतरागमे परंपरागमे । छ. परंतु ५६ ५ . से त' लोगुत्तरिए । से त आगमे । લંકેત્તર સમાપ્ત, આગમ સમાપ્ત, से तं णगुणप्पमाणे। જ્ઞાન ગુણ પ્રમાણ સમાપ્ત -अणु० सु० ४६७-४७० दसणगुणप्पमाण દર્શનગુણ પ્રમાણુ - ३९. प०-ते कि तं दंसणगुणप्पमाणे? ૩૯. પ્ર. દશતગુણું પ્રમાણ કેટલા પ્રકારનાં છે ? उ०-दसणगुणापमाणे चउविहे पण्णत्ते । तं जहा- . २ मा PAR HUMinा प्रमाण१. चक्खुदसणगुणप्पमाणे, २. अचक्खुदसण ૧-ચક્ષુ દર્શનગુણું પ્રમાણ, ર.--અચક્ષુ દર્શનગુણ गणप्पमाणे, ३. ओहिदसणगुणापमाणे, ४. केबल પ્રમાણ, ૩.-અવધિ દર્શનગુણા પ્રયાણ, ૪.-કેવલ देसणगुणप्पमाणे य। દર્શન ગુણ પ્રમાણ." चक्खुदसणं-चपखुदंसणिस्स घड-गड-का ૧ચક્ષુ શનગુણું પ્રમાણ ('ધવાળા છો) दोशनया पद, ८, स्थधत्यादि रहादिएसुब्वेसु। -द्रव्यानवायछ. Page #89 -------------------------------------------------------------------------- ________________ २६ ] चरणानुयोग नय प्रमाण सूत्र ४०-४१ ૨. અચક્ષુદાન - અચક્ષુદનથી તે પિતાને अचक्खुदंसणं-अचक्खुदसणिस्स आयभावे। ओहिदसण-ओहिदंसणिस्स सब्वरूविदम्वेहि न पुण सव्वपज्जवेहि । केवलदसणं-केवलदंसणिस्स सध्वदम्वेहि सब्ध पज्जवेहि य । से तं दसणगुणयमाणे । ---अणु०सु० ४७१ चरित्तगुणप्पमाण४०. प०-से किं तं चरितगुणप्पमाणे? उ०-चरित्तगुणप्पमाणे पंचविहे पण्णत्ते, जहा ૩. અવધિદર્શન -. અધિદર્શનથી સવ રૂપી ને જુએ છે, સિવાય, વાત નથી. ४. वक्ष - शनयी यसले સવ પર્યાયાન જુએ છે. દશનગુણું પ્રાણ સમાપ્ત રાારિત્રગુણ પ્રમાણે :૪૦. પ્ર. ચરિત્રગુણું પ્રમાણ કેટલા પ્રકારનાં છે? ઉ. ચારિત્રગુણું પ્રમાણ પાંચ પ્રકારનાં છે. તે આ प्रमा૧- સામાયિક ચારિત્રગુણ પ્રમાણ. ર-દોપથાપનીય રારિ પ્રમાણા. ૩-૧રહાર વિશુદ્રિક ચાજિંત્રણ પ્રણ, -સૂફસર 'કાગ ચાર ગુણ પ્રમાણ, પ-અથાખ્યાત રામુણું પ્રયાણ. ૧. સામાયિક ચારિત્રગુણ બે પ્રકારનાં કહ્યાં છે. તે આ પ્રમાણે १. सामाइय चरित्तगुणप्पमाणे। २. छेदोवडावणिय चरित्तगुणप्पभाणे, ३. परिहारविसुद्धिय चरित्तगुणम्पमाणे, ४. सुहमसंपराय चरित्तगुणप्पमाणे, ५. अक्खाय चरित्सगुणप्पमाणे । सामाइय चरित्तगुणप्पमाणे दुविहे पण्णसे। तं जहा१. इत्तरिप य, २. आवकहिप य । छेदोवट्ठावणिय चरित्तगुणप्पमाणे दुविहे पण्णत्ते, तं जहा १. सातियारे य, २, निरतियारे य। परिहारविसुद्धिय चरित्तगुणप्पमाणे दुचिहे पण्णते, तं जहा१. णिघिसमाणप य, २, णिबिद्रकाथिए या सुहमसंपराय चरित्तगुणप्पमाणे दुविहे पण्णते, तं जहा१. संकिलिस्समाणयं य, २. विसुज्झमाणयं य । अहक्खाय चरित्तगुणप्पमाणे दुविहे पण्णप्ते, तं जहा१. पडिवाई य, अपडिवाई य। १. छउमत्थे य, २. केवलिए य। से तं चरित्तगुणप्पमाणे, से तं जीवगुणप्पमाणे, से तं गुणप्पमाणे। अणु० सु. ४७२ जयप्पमाणं४१. प०-से किं तं नयप्पमाणे? उ०-नयप्पमाणे तिबिहे पण्णते, तं जहा १. पत्थगदिहन्तेण, २. असहिदिहन्तेणं, ३. पपसदिढन्तेणं -अणु०सु. ४७३ १. धत्वरिः = न, ૨. યાવતકથિ = જીવનપયા . ૨ - છેદપાપનીય વારિત્રગુણ પ્રમાણુ બે પ્રકાaiii . त सा१..२ तश२, २-नितिया२. ૩. પરિહાર વિશુદ્રક ચારિત્રગુણુ પ્રમાણુ બે પકા રતાં કહ્યાં છે. તે આ પ્રમાણ ૧-નિવિષમાનક, ૨-નિર્વિષ્ટકાયિક. ૪. સૂક્ષ્મ સપરાય ચાવગુણું પ્રમાણુ બે પ્રકારનાં Hai .तामा - १-समिश्यमान,२-विशुपयभान. ૫. ચયાખ્યાત ચારિત્રગુણું પ્રમાણુ બે ઉપકારનાં કહ્યાં છે. જે આ પ્રમાણે१-प्रतिपाति, २-प्रति ૧ મિથિક ૨ કેવલિક. ચારિત્રગુણ પ્રમાણ સમાપ્ત, જીવગુણું પ્રમાણુ સમાપ્ત, ગુણપ્રમાણ સમા 1. नय प्रभाव:૪૧. પ્રનય પ્રમાણે કેટલા પ્રકારનાં છે? ઉ૦ નય પ્રમાણુ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે १- प्रथ, ६inथी, २-वसतितथी, 3-प्रशांतथी. Page #90 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४२-४३ प्रस्थक दृष्टान्त धर्म-प्रज्ञापना [२७ पत्थगदिद्वस्तां-- પ્રસ્થક દૃષ્ટાંત :४२.५०-से किं तं पत्थगदिद्वन्तेण? ૪૨. પ્ર. પ્રસ્થક (અનાજ માપવાનું એક પાત્ર) દષ્ટાંત કોને કહેવાય ? उ०—थगदिद्वन्तेण-से जहा नामए केइपुरिसे परसुं ઉ૦ પ્રસ્થક દર્શન- જેવી રીતે કે ઈ પુરુષ કુહાડી गहाय अडविहुत्ते गच्छेज्जा। લઈને જંગલમાં જાય. તેને જોઈને કોઈ કહે કે “તુ तं च केइ पासित्ता वदेज्जा-- जयां य ?" त्या३. ___ कत्थ भवं गच्छसि ? (१) अविसुद्धो नेगमो भणइ-पत्थगस्स गच्छामि। ૧- અવિશુદ્ધ ને ગામનચવાળ કહે છે. “પ્રસ્થક तं च के छिदमाणं पासित्ता बदेज्जा માટે જઈ રહ્યો છું.” તે પુરુષને લાકડાં કાપતા જોઈ કઈ किं भवं छिदसि? हे "तुशुपी २यो छ ?" त्या विशुद्धत नैगमविसुद्धतराओ नेगमो भणइ-पत्थयं छिदामि । નયવાળ કહે છે, “પ્રસ્થક કાપી રહ્યો છું.” તે પુરુષને तं च केइ तच्छेमाण पासित्ता वदेज्जा લાકડું છોલતા જોઈ ને કોઈ કહે “તું શું છેલી રહ્યો છે ?” ત્યારે વિશુદ્ધતર નૈગમનયવાળે કહે છે, “પ્રસ્થક છેલી किं भवं तच्छेसि? રહ્યો છું.” તે પુરુષને લાકડુ કેરતા જોઈને કઈ કહે विसुद्धतराओ नेगमो भणइ “તું શું કરી રહ્યો છે?” ત્યારે વિશુદ્ધતર ગમનયવાળે पत्थयं तच्छेमि । हेछ, “५३ री यो धु." a पुरुषनेता ते च के उक्किरमाणं पासिता वदेज्जा ખેદતા જોઈને કઈ કહે કે “તું શુ ખાદી રહ્યો છે ?” किं भवं उक्किरसि? ત્યારે વિહતર નૈગમનચવાળા કહે છે, “પ્રથક બાદી विसुद्धतराओ नेगमोभणइ-पत्थय उक्किरामि। રહ્યો છુ.” આ પ્રમાણે વિશુદતર નેગમયનવાળા तं च केइ विलिहमाण पासित्ता वदेज्जा-- આ પ્રસ્થકના સંબંધમાં કહે છે. किं भवं विलिहसि? बिसुद्धतराओ नेगमोभणइ-पत्थयं विलिहामि। एवं विसुद्धतरागस्स नेगमस्स नामाउडितओ पत्थओ। (२) एवमेव ववहारस्स वि। ૨ - એ જ પ્રમાણે વ્યવહારનયવાળે પણ કહે છે. (३) संगहस्स चितोमिओ मिज्जसमारूढो पत्थओ। ૩ - સંવહનયવાળે અનાજને સંગ્રહ કરીને પ્રસ્થક દ્વારા માપવાને પ્રારંભ કરે ત્યારે તેને પ્રસ્થક વજુસૂત્રનયવાળે પ્રસ્થથી અનાજ માપતો હોય ત્યારે તેને પ્રસ્થક કહે છે. ત્રણેય શબ્દનય પ્રસ્થકનાં કાર્યને જાણીને પ્રસ્થક . પ્રસ્થક દૃષ્ટાંત સમાપ્ત (४) उजुसुयस्स पत्थओ विपन्थओ मिजं पि से पत्थओ। तिण्हं सद्दनयाण पत्थगाहिगारजाणओ पत्थगो। जस्स वा वसेणं पत्थगो निष्फज्जइ । से तं पत्थगदिट्टतेण । ---अणु. सु. ४७४ बसहिदिन्त४३.५०--से कि तं वसहिदिद्वन्तेण? उ.-धसहिदिद्वन्तेण--से जहानामए के पुरिसे कंचि पुरिसं वएजजा-किं भवं वससि? सति id:४३..- यसतिrintinाय? ઉ૦ - વસતિ દષ્ટાંત-જેવા ફતે કઈ પુરુષ બીજા કોઈ પુરુષને કહે, ‘તમે કયાં રહે છે ?” ત્યારે અવિશદ્ધનગમનયવાળ કહે છે-“હું આ લેકમાં तत्थ अविसुद्धो नेगमो भण-'लोगे वसामि ।' લેક ત્રણ પ્રકારના છે ? ૧- ઉદવ લેટ, ૨-અલેક 3-तिय શું એ ત્રણેયમાં આ૫ રહે છે ? लोगे तिविहे पण्णते, त जहा Page #91 -------------------------------------------------------------------------- ________________ २८ ] चरणानुयोग वसति दृष्टान्त सूत्र ४३ १. उडलोण, २. अहोलोए, ३. तिरियलोए। विशुत मनापाणे - "तियतेसु सब्वेसु भव' वससि ? विसुद्धतराओati .' नेगमो भणइ-'तिरियलोप वसामि ।' तिरियलोए जंबुद्दीवादीया सयंभुरमणपजन- તિયકમાં જ બુકીપથી લઈને સ્વયભૂમણ સમુદ્ર वसाणा असंखेज्जा दीव समुहा पण्णता । સુધી અસંખ્ય દ્વીપ સમુદ્ર કહ્યા છે, “શું એ સર્વેમાં આપ तेसु सव्वेसु भवं वससि? रहेछ।' विसुद्धतराओ नेगमो भणइ-जंबुहीवे बसामि । વિશાતર નેગમનયવાળે કહે છે-“હું જ બુદ્વીપમાં जंबुद्दीवे दस खेत्ता पण्णत्ता, तं जहा१. भरहे, २. परवण, ३. हेमवए, ४. एरण्णवण, ५. हरिवस्से, ६. रम्मगवस्से, ७. देवकुरा, ८. उत्तरकुरा, ९. पुब्वविदेहे, १०.अबरविदेहे। तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ नेगमो भण-भरहे वसामि । જબુદ્વીપમાં દસ ક્ષેત્ર કહ્યાં છે. તે આ પ્રમાણે १-१२०,२-२५त, 3-भवत ४-१२एयत, ५-६रिव५ 5-२भ्य वर्ष, ७-५२, ८-२३२, ६-पूर्व विख, १०-अ५२ (पश्चिम) विह. “शु आ५ से समां है। छ.?" વિશુદ્ધતર નિગમનયવાળ કહે છે. “હુ' ભરતક્ષેત્રમાં भरहेवासे दुविहे पण्णत्ते, तं जहा-- ભરતક્ષેત્ર બે પ્રકારનાં છે. ૧- દક્ષિણ ભારત, १. दाहिणडढभरहे य, २. उत्तरड्ढभरहे य, २-तात. "शु' मेसमा २ ?" तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ नेगमो भणइ-- વિશુદ્ધતર નગમનયવાળ કહે છે- “હું દક્ષિણા दाहिणडढभरहे वसामि। सतभा २९धु." दाहिणढभरहे अणेगाइं गाम-नगर-खेड- દક્ષિણ ભારતમાં અનેક ગામ, નગર, ખેટ, कब्बड-गडंव-दोणमुह-पट्टणाऽऽसंवाह-संनिवे. કબંટ, મડબ, દ્રોણમુખ, પટ્ટણ, આવાહ, સનિવેસ साईतेसु सव्वेसु भवं वससि ? ઇત્યાદિ છે. “શું આપ એ સવમાં રહે છે ?” विसुद्धतराओ नेगमो भणइ-पाडलिपुत्ते वसामि। विशुद्धत मनपा ७ -"दु साधुनमा पाडलिपुत्ते अणेगाई गिहाई, પાટલીપુત્રમાં અનેક ઘર છે. શું આપ એ બધામાં तेसु सब्वेसु भषं वससि? हे। छ? विसुद्धतराओ नेगमो भणह--देवदत्तस्स घरे विशुद्धत२ रामनयवाणा - "हुवित्तना बसामि। घरमा छु" देवदत्तस्स घरे अणेगा कोडगा । દેવદત્તના ઘરમાં અનેક એરડીએ છે. શું એ तेसु सव्वेसु भवं वससि? मधाम आ५२४। छ।?” चिसुद्धतराओ नेगमो भणइ-गम्भघरे बसामि। વિશદતર ને ગમનયવાળ કહે છે-“હુ મધ્યભાગમાં एवं विसुद्धस्स नेगमस्स वसमाणो वसइ । રહુ છુ” આ પ્રમાણે વિશુદ્ધતર મૈગમનયવાળે રહે છે. एवमेव ववहारस्स वि । એ જ પ્રમાણે વ્યવહારનયવાળે પણ संगहस्स संथारसमारूढो बसइ । સંગ્રહનયવાળે પિતાના બિછાના પર રહે છે. હજુસુત્ર નયવાળે જેટલા આકાશ પ્રદેશમાં સ્થિત उज्जुसुयस्स जेसु आगासपफ्सेसु ओगाढो છે એટલામાં રહે છે. અર્થાત વર્તમાનમાં તે જેટલી तेसु वसइ । જગ્યામાં છે. એટલામાં રહે છે. तिण्हं सहनयाण आयभावे वसइ। ત્રણેય શબ્દનચવાળાનું કથન છે- “તે આત્મભાવમાં से तं वहिदिद्वन्तेणं । अणु ० सु० ४७५ વસતિ દષ્ટાંત સમાપ્ત Page #92 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४४ प्रदेश दृष्टान्त पपसदिन्तબ8. -સે ઉર્જ સં mદિકણ ? उ० -पएसदिट्ठन्तेणं-नेगमो भणइ-तुहं पएसो, સં કદા૨. ધમ્બviણો, ૨. ધમivો, ३. आगासपएसो ૪. વીઘાઘરો, ૬. રેસાસ ! પ્રદેશ દષ્ટાંત:૪૪. પ્ર. - પ્રદેશ દષ્ટાંત કોને કહેવાય? ઉ૦ – પ્રદેશ દષ્ટાંત - ગમનયવાળ કહે છે-એ ને પ્રદેશ છે. ૧- ધર્માસ્તિકાયને પ્રદેશ ૨ - અધર્માસ્તિકાયને પ્રદેશ ૩- આકાશાસ્તિકાયને પ્રદેશ - જીવાસ્તિકાયને પ્રદેશ ૫- સ્કંધને પ્રદેશ ૬ – દેશને પ્રદેશ આ પ્રમાણે કહેલા બેગમનયવાળાને સંગ્રહનયવાળે કહે છે-“જે તમે એને પ્રદેશ કહે છે તે યથાર્થ નથી.” एचं वयंत नेगम संगहो भणइ, जं भणसि छह पएसो, तण्ण भवइ । v૦- ઠ્ઠા ? પ્રી-કેવી રીતે ? उ०-जम्हा जो सो देस पयसो तस्लेव दव्वस्स। ઉ૦-જે દ્રવ્યનાં દેશના જે પ્રદેશ છે તે પ્રદેશ તે જ દ્રવ્યનાં છે. v૦–ારા જે રિતો? પ્રવ-દષ્ટાંત શું છે ? उ०-दासेण मे खरो कीलो, दासो वि मे, खरो ઉ૦મારા નેકરે ગધેડે ખરીદ્યો છે. તો નોકર પણ वि मे, तं मा भणहि-छहं पपसो। મારે છે. ને ગધેડે પણ મારે છે. એટલા માટે અનાદિ- પંદું પvલ, સં ગદા છએને પ્રદેશ ન કહે. પાંચના પ્રદેશ કહે. १. धम्मपएसो, २. अधम्मपएसो, ૧- ધર્માસ્તિકાયને પ્રદેશ ३. आगासपएसो ४. जीवपएसो, ૨- અધર્માસ્તિકાયને પ્રદેશ ૩- આકાશાસ્તિકાયને પ્રદેશ - જીવાસ્તિકાયને પ્રદેશ પ- કંધને પ્રદેશ एवं चयंत संगह ववहारो भणह આ પ્રમાણે કહેતા સંગ્રહનચવાળાને વ્યવહારનયવાળ ज भणसि पंचण्ह पएसो तं न भवद ।। કહે છે-જે તમે પાંચેયને પ્રદેશ કહે છે તે યથાર્થ નથી. ૫૦- g? પ્ર–કેવી રીતે? उ०--जद जहा पंचई गोट्टियाणं के ब्व जाए ઉ૦ - જેવી રીતે પાંરા મિત્રનાં કેટલાંક દ્ર સામvળા તેં કદા-દv વા, કુum at, (પદાર્થ) ભાગીદારીનાં છે-જેમ કે હિરણ્ય, સુવણ, ને વા,ધ, વાતકૃત્ત વન્ન કદ પંચરું જ . ધનધાન્ય. તે શુ પાંચેયના પ્રદેશની જેમ આ પાંચેયનાં દ્રવ્ય છે. એવું કહેવું યંગ્ય ગણાય? માટે પાંચેયના પ્રદેશ સં મા મriદtivĖ Tw! ન કહે. પાંચ પ્રકારના પ્રદેશ છે-એવું કહે. જેમ કેभणाहि-पंचविही पएसो, तं जहा ૧- ધર્માસ્તિકાયના પ્રદેશ ૨. ઘરમwો , ૨. ધમ્મપત્તિો , ૨- અધર્માસ્તિકાયના પ્રદેશ ૩. ૩r Invસી, ૪, નીયપક્ષો, ૩- આકાશાસ્તિકાયના પ્રદેશ છે. વધvu - જીવાસ્તિકાયના પ્રદેશ પ- કંધના પ્રદેશ एवं वयंत चवहारं उज्जुसुओ भणइ મrષ રાવ પનો, સં મઘરા આ પ્રમાણે કહેતા વ્યવહારનયવાળાને જુસૂત્રનયવાળે કહે છે- “જે તમે પાંચ પ્રકારના પ્રદેશ કહે છે તે યથાર્થ નથી. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] જળાજુથા प्रदेश दृष्टान्त પ્ર. કેવી રીતે ? ઉં, જો તમે પાંચ પ્રકારના પ્રદેશ કહે છે તે એકએકના પાંચ પ્રકારના પ્રદેશ હશે. આ પ્રમાણે પચીસ પ્રકારના પ્રદેશ થાય છે, માટે પાંરા પ્રકારના પ્રદેશ ન કહો. પ્રદેશ-વિભાજ્ય છે એવું કહે. ૩૦ - ના તે વંદો પડ્યો ઘઉં ને ઘર पपसो पंचविहो । एवं ते पणवीसविहो पएसो भवइ । तं मा भणाहि-पंचविहो पएसोभणाहि-भइयव्वो पएसो૨. શિવ ધર્મ , ૨. વિશા અધHTvો, ૨. વિયા થાપા, ૪. સિગા વપvat, ૫. નિશા ઉધપાત્તા एवं वयंत उज्जुसुयं संपइ सद्दणयो भणइ । जं भसि भाइयव्यो पपसो तं न भवइ । v૦ –? उ० -१, जइ ते भइयव्वो पण्सो एवं ते धम्मपएसो विसिया अधम्मपएसो, सिया आगासपपलो, सिया जीवपएसो, सिया खंधपएसो । २. अधम्मपएसो वि सिया धम्मपएसो, सिया आगासपएसो, सिया जीवपएसो, सिया धपएसो। ૧. કયારેક ધર્માસ્તિકાયના પ્રદેશ છે, ૨. કયારેક અધર્માસ્તિકાયના પ્રદેશ છે, ૩. કયારેક આકાશાસ્તિકાયના પ્રદેશ છે, ૪. કયારેક જીવાસ્તિકાચના પ્રદેશ છે, ૫. કયારેક સ્કંધના પ્રદેશ છે. આ પ્રમાણે કહેતા વજુસૂદનચવાળાને શબ્દનયવાળ કહે છે જે તમે “પ્રદેશ વિભાજ્ય છે” એવું કહે છે તે યથાર્થ નથી. પ્ર. કેવી રીતે? ઉ, ૧-જે તે પ્રદેશ વિભાજ્ય હેચ તે જે ધર્માસ્તિ કાયના પ્રદેશ છે તે કયારેક અધમસ્તિકાય ને. પ્રદેશ પણ થશે, કઈ વાર આકાશાસ્તિકેયને પ્રદેશ પણ કરો, કઈ વાર જીવાસ્તિકાયનો પ્રદેશ પણ થશે અને કઈ વાર સ્કંધનો પ્રદેશ પણ થશે. -જે અધમસ્તિકાયને પ્રદેશ છે તે કઈ વાર ધર્માસ્તિકાયને પ્રદેશ થશે. કોઈ વાર આકાશાસ્તિકાયને પ્રદેશ અણુ થશે. કે ઇવાર જીવાસ્તિકાયને પ્રદેશ પણ થશે અને કેાઈ વાર ધને પ્રદેશ પણ થશે. ૩-જે આકાશાસ્તિકાયને પ્રદેશ છે તે કયારેક ધર્માસ્તિકાચન પ્રદેશ પણ થશે. કેઈ વાર અધમસ્તિકાયને પ્રદેશ પણ થશે, કેઇ વાર જીવાસ્તિકાયને પ્રદેશ પણ થશે અને કોઈ વાર ધને પ્રદેશ પણ થશે, -જે જીવાસ્તિકાયને પ્રદેશ છે તે કઈ વાર ધર્માસ્તિકાયને પ્રદેશ પણ થશે. કેઈ વાર અધર્મારિતકાયને પ્રદેશ પણ થશે, કોઈ વાર આકાશાસ્તિકાયનો પ્રદેશ પણ થશે અને કોઈ વાર આંધને પ્રદેશ પણ થશે. પ-જે સધને પ્રદેશ છે તે કોઈ વાર ધમસ્તિકાચને પ્રદેશ પણ થો. કઈ વાર આકાશસ્તિ. કાચને પ્રદેશ પણ થશે અને કઈ વાર છવાસ્તિકાયને પ્રદેશ પણ થશે. તમારા મતથી આ પ્રમાણે અનવસ્થા (અવ્યવસ્થા) થઈ જશે. માટે પ્રદેશ વિજય છે એવું ન કહે પરંતુ એવું કહેધર્માસ્તિકાયને જે પ્રદેશ છે તે ધર્માસ્તિકાય છે. ३. आगासपएसोवि, सिया धम्मपएसो, सिया अधम्मपएसो, सिया जीवपएसो, सिया खधपएसो। ४. जीवपणलो विसिया धम्मपासो, सिया अधम्मपएसो, सिया आगासपपसो, सिया खंधपएसो। ५. खंधपएसो चिसिया धम्मपपसो, सिया अधम्मपएसो, सिया आगासपपसो, सिया जीवपएसो। एवं ते अणवत्था भविस्सइ, तं मा भणाहि भइयवो पधसो। भणाहि धम्मे पपसे से पपसे धम्मे । Page #94 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४४ प्रदेश दृष्टान्त ધર્મ-પ્રશાપના [ ૩૨ अधम्मे पपसे से पएसे अधम्मे । અધમરિતાને જે પ્રદેશ છે તે અધમસ્તિકાય છે. આકાશાસ્તિકાયને જે પ્રદેશ છે તે आगासे पपसे से पएसे आगासे । આકાલાસ્તિકાય છે. जीवे पपस से पपसे णो जीवे । વારિતકાને જે પ્રદેશ છે તે જીવાસ્તિકાય નથી. खधे पपसे से पासे णो खंधे । સધને જે પ્રદેશ છે તે કિધ નથી. एवं वयं सद्दणयं समभिरूढो भणति આ પ્રમાણે કહેતા શબ્દને સમલિનયે કહ્યું – # મનિ-ધને ઘસે, સે લે અને સાર તમે જે કહે છે કે ધર્માસ્તિકાયને જે પ્રદેશ છે खंधे पदेसे, से पदेसे नो खंधे, तं न भवइ । તે ધર્માસ્વિકારે છે–ચાવત સ્કંધને જે પ્રદેશ છે તે રકધ નથી. એવું ન કહે, ૦ –ા ? પ્ર. શા માટે? उ० -पत्थ दो समासा भति, तं जहा ઉ. અહી બે સમાસ થાય છે ૨. સરજુને ચ, ૨. વાલ્મધારા ય ૧. તપુરુષ, ૨. કર્મધારય. प० तं न नज्जइ कयरेणं समासेणं भणसि ? તમે કયા સમાસના આધારે એવું કહે છે એ कि तप्पुरिसेण कि कम्मधारपण? જણાતું નથી, ત પુરુહ સમાસથી કહે છે કે કામધારય સમાસથી કહે છે ? તે તત્પુરુષ जइ तप्पुरिसेणं भणसि तो मा एवं भणाहि રામાસથી કહેતા હે તો આ પ્રમાણ ન કહે, अह कम्मधारएण भणसि तो विसेसओ भणाहि કમલાક્ય સમાસથી કહેતા હો તે વિશેષરૂપથી કહો એટલે કે સ્પષ્ટ કહે. धम्मे य से परसे से पएसे धम्मे । ધમસ્તિકાને જે પ્રદેશ છે તે ધર્માસ્તિકાય જ છે, એટલે કે ધર્માસ્તિકાયથી અભિન્ન છે. અધર્માસ્તિअधम्मे य से पपसे से पएसे अधम्मे। કાને જે પ્રદેશ છે તે અધમસ્તિકા જ છે, એટલે કે અધર્માસ્તિકાયાથી અભિન્ન છે. આકાશાआगासे य से पएसे से पएसे आगासे । રિતકાયને જે પ્રદેશ છે તે આકાશસ્તિકા જ છે, એટલે કે આકાશાસ્તિકાયથી અભિન્ન છે. (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાચ અને આકાશક્તિકાય એ ત્રણેય એક એક દ્રયાત્મક છે, માટે આ પ્રમાણે કહેવું જ એગ્ય ગણાય.) जीवे य से परसे से पपसे नो जीवेखधे य से पपसे से पपसे नो खंधे । જીવાસ્તિકાયને જે પ્રદેશ છે એટલે એક જીવ જીવાસ્તિકા નથી. (જીવાસ્તિકાય અનત જીવાત્મક છે. એટલે એક જીવ જવાસ્તિકાય ન થઈ શકે). સ્કલ્પને જે (એક) પ્રદેશ છે, તે રકધ નથી. एवं वयंतं संपर्य समभिरूढं एवंभूओ भण जज भणसि तं तं सब् कसिणं पडिपुण्णं निरवसेस एगगहणगहियं देसे वि मे अवत्थू पपसे वि मे अवत्थू । (ધ જઘન્ય બે પ્રદેશાત્મક યાવત્ અન પ્રદેશાત્મક હોય છે. એટલે એક પ્રદેશ સ્કન્ધ નથી.) આ પ્રમાણે કહેતાં સમભિનયવાળાને એવભૂતનયવાળાએ કહ્યું-તમે જે જે ના સંબંધમાં કહે છે એ સર્વને પૂણુ, અખંડ, નિરવશેષ, એકના ચહણથી ગ્રહણ કરનારને દ્રવ્ય માનું છું “હું દેશને પણ અવડુ માનું છું. અને પ્રદેશને પણ અવસ્તુ से तं पएसदिळेंतेणं । से तं नवप्पमाणे । -अणु० सु० ४७६ પ્રદેશ દૃષ્ટાંત સમાપ્ત નય પ્રમાણ સમાપ્ત. Page #95 -------------------------------------------------------------------------- ________________ ३२] चरणानुयोग धर्म का स्वरूप પુત્ર - ૨ પામe ધર્મનું સ્વરૂપ :૬. રોજા રા રેખા રજા નિમિત્તા ૪૫. આચાર્યોની વાણું કવણ કી મેધાવી સાધક समियाए धम्मे आरिहं पवेइए।' હૃદયંગમ કરે કે–આએ સમતામાં ધર્મ કહ્યો છે. બ૦ ૦ 1, ૨૦ ૬, ૩૦ રૂ, ૬૬૭ (ત્ર 7) अविरोहो धम्मो४६. भूपहिं न विरुज्झज्जा, एस धम्मे बुसीमओ। અવિરોધ ધમ :बुसिम जग परिन्नाय, अस्सि जीवित-भावणा॥ ૪૬. પ્રાણુઓની સારે જે-વિરોધ ન કરે, એ જ તીર્થ કેર અ થવા 'ચમીને ધર્મ છે, સુસંયમી માવજ-નોના-gષા, ન નવા જ આદિવાન સાધુ (ત્રણ સ્થાવરક :) ૦૮ મતનું સ્વરૂપ સંખ્યકરૂપે मावा व तीर-संपन्ना सव्वदुक्खा तिउट्टइ ॥ જાણીને આ વીતરાગ પ્રતિપાદિત ધર્મમાં જીવિતજૂનું૬, , ૫૦ ૪-૬ ભાવના (જીવ-સમાધાન-કેરિષ્ણુ પચીસ અથવા બાર પ્રકારની ભાવના) કરે. ભાવનાથી જેને આમા શુદ્ધ થઈ ગયું છે, તે પુરુષ જળમાં ના સમાન કહેલ છે. જેમ નકા અનુકળ વાયુને સંયોગ મળવાથી કિનારે પહોંચી દય છે, તેવી જ રીતે ભાવનાગા સાધુ સમસ્ત દુઃખેથી મુક્ત થઈ જાય છે. आणा धम्मो આમ ધમ - ૪૭. “ભાજપ મામi ધH” ઘર ૩ત્તરવરે ઇ ૪૭. ભગવાન મહાવીરે કહ્યું-“મારે અભિમત ધર્મ माणवाणं वियाहिए। મારી આજ્ઞા પાળવામાં છે. માનવીને માટે આ –ખ્યા ૦ સુ , ૦ ૬, ૩૦ ૨, મુ૨૮ (IT) મારુ સર્વોત્તમ કથન છે.” ધમારામાÉ--- ધર્મનાં પરિણમે :૪૮ ૪૦-૫મહાપ જ ! કી f =ાર ? ૪૮. પ્ર. અંતે! ધમ-શ્રદ્ધાથી જીવને કયાં ફળની પ્રાપ્તિ उ०-धम्मसद्धारण सायासोक्खेसु रज्जमाणे विरज्जद। થાય છે ? आगारधम्म च णं चयइ । अणगारिएणं जीवे ઉર હે ગૌતમ ! સાતાદનીય કર્મ જન્ય સુખમાં सारीरमाणसाणं दुक्खाणं छेयण-मेयण-संजो અનુકકત આ જીવ વૈરાગ્ય પ્રાપ્ત કરે છે. ત્યારબાદ गाणं बोच्छेयं करेइ, अव्वाबाई च सुहं ગૃહસ્થ ધરસને છોડીને અણગાર ધમને ચહણ કરતા નિદત્તર I થકા શારીરિક અને માનસિક દુખનું છેદન-ભેદન તથા અનિષ્ટ સં યામજન્ય માનસિક દુઃખને ક્ષય કરે -૩૦ મe ૨૬, સુ કે છે. ત્યારબાદ બધા જ પ્રકારનાં વિરહિત સુખ પામે છે. धम्मस्स मेयप्पमेया ધર્મના ભેદ-પ્રભેદો : ૪૯. ધમ બે પ્રકારના કહ્યા છે. ४९. दुविहे धम्मे पण्णते, तं जहा ૧-શ્રત ધર્મ (દ્વાદશાંગ શ્રતને અભ્યાસ કરો. सुयधम्मे चेव, चरित्तधम्मे चेव । ૨. ચારિત્ર ધર્મ (મૂલગુણ અને ઉત્તર ગુણરૂપ सुयधम्मे दुविहे पण्णते, तं जहा આચરણ) सुत्तसुयधम्मे चेव, अस्थसुयधम्मे चेव । શ્રત ધર્મના બે પ્રકાર છે. चरित्तधम्मे दुविहे पण्णत्ते, तं जहा ૧- સૂત્ર-શ્રત ધર્મ (મૂળ સૂત્રોનું અધ્યયન કરવું) आगारचरित्तधम्मे चेध, अणगारचरित्तधम्मे चेव। ૨-અર્થ-શ્રત ધર્મ (સૂવાના અર્થનું અધ્યયન કરવું) ટાળઐ૦ ૨, ૩૦ ૨, મુદ્ર ચારિત્ર ધર્મના બે પ્રકારે છે. ૧- અગાર-રાારિત્ર ધર્મ ( શ્રાવકને અરાવત વગેરે રૂ૫ ધમ). ૨- અણગાર-ચારિત્ર ધર્મ (સાધુઓને મહાબત આદિરૂપ ધર્મ) ૨. મા, મુ૨, અ૦ ૮, ૩૦ ૨, મુ. ૨૦૬ [] Page #96 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ પૂત્ર પ૦-૪ જ ઃ મેર-કમેક ધર્મ ગણાવના ५० दुविहे सामाण पण्णते, तं जहा ૫૦. સામાચિકના બે પ્રકાર કહ્યા છે યથા१. अगारसामाइए चेव, २. अणगारसामाइए ૧- અગર સામાયિક. ર - અણગાર સામાચિક. વેવ 'ટof૦ ૩૦ ૨, ૩, ૩૮ ५१. तिविहे धम्मे एण्णते, तं जहा ૧, યુગધર્મ, ૨. સિત્તઘર, પ૧. ધમ ત્રણ પ્રકારને કહ્યો છે. ૧- શ્રત ધર્મ - વીતરાગ ભાવનાની સાથે શાસ્ત્રોને સ્વાધ્યાય કરે. ૨- ચરિત્ર ધમ- મુનિ ને શ્રાવકના ધમનું પરિ પાલન કરવું. ૩- અસ્તિકાચ ધર્મ -પ્રદેશવાળાં દ્રવ્યને અતિકાય કહે છે અને તેના સ્વભાવને અરિતકાય-ધમ કહેવાય છે. ३. अस्थिकायधम्मे। ટાઇi se ૨, ૩૦ ૨, ૩ ? ૧૪ (?) પર. પ્રજ્ઞાપનાના ત્રણ પ્રકાર કહ્યા છે, યથા - ૧- જ્ઞાન પ્રજ્ઞાપના, ૨- દશન પ્રજ્ઞાપના, ૩- ચારિત્ર પ્રજ્ઞાપના. ५२. निविहा पण्णवणा पण्णत्ता, तं जहा ૬. બાળપvgવળા, २. दसणपण्णवणा, ३. चरित्तपण्णबणा। तिविहे सम्मे पण्णत्ते, तं जहा૨. ખાન, ૨. કળrછે, ૩. નિત્તા ટાળ૦૫૦ ૨, ૩.૪૫ ૦ ૨૧૮૨- સભ્ય ત્રણ પ્રકારનાં કહ્યાં છે. યથા૧-જ્ઞાન સમ્યફ, ૨-દર્શન સમ્યફ૩-ચારિત્ર સમ્યફ ५३. तिविहे भगवया धम्मे पण्णते, ते जहासुअहिन्झिए, g, सुतवस्सिए। जया सुअहिज्झिय भवइ, तया सुझाइय भवइ । जया सुमाइय भवइ, तया सुतवस्सियं भवइ । से सुअहिज्झिए, सुझाइए, सुतवस्सिए, सुयक्खापणं, भगवया धम्मे पण्णत्त । ठाण अ० ३, उ० ४, सु० २१७ ૫૩. ભગવાને ત્રણ પ્રકારને ધર્મ કહ્યો છે. ૧- સુ-અધીત (ગ્ય રૂપથી કરેલ અધ્યયનવાળો) ૨- મુ-યાત (ગ્ય રૂપથી કરેલ ચિંતનવાળા) ૩- સુ-તપસ્વિત (ગ્ય રીતે આચરેલ) જયારે ધમ સુ-અધીત હોય છે ત્યારે તે સુ- ત હોય છે. જ્યારે તે સુ ધ્યાત હોય છે ત્યારે તે સુ-તપસ્થિત હોય છે. સુ-અધીત, સુધ્યાત અને સુ-તપવિત ધર્મને ભગવાને સમ્યક્ ધર્મ કહ્યો છે. ૪. વિદે અને roorો, 7 જૂદા ૫. ધર્મ દશ પ્રકાર છે, આ પ્રમાણે गामधम्मे, नयरधम्मे, रधम्मे, पासंडधम्मे, ૧. ચામધામ ૨. નગરધમ, ૩. રાષ્ટ્રધમ ધો, પ, સંઘપ, કુવધ, ૪. પાખંડધર્મ, ૫. કુળધમ, ૬. ગણધર્મ ૭. સંઘધમ, ૮, શ્રતધર્મ, ૯, ચારિત્રધર્મ चरित्तधम्मे, अत्थिकायधम्मे । ૧૦. અસ્તિકાયધમ. કાળ ૦ ૦, મુ૭૬ ૦ ' ૧. આ દસ ધમાં પહેલા ચાર ધર્મ cલૌકિક ધર્મ છે. પાંચમે, છઠ્ઠો અને સાતમે લૌકિક અને લોકેનર બંને ધર્મ છે. આઠમો અને નવમો લોકેત્તર ધર્મ છે. દસમે દ્રચૂ ધર્મ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ३४ ] चरणानुयोग ५५. दसविहे समणधम्मे पण्णले तं जहाखेति, मुक्ति, अज्जवे, मदये, लाघवे सच्चे, संजमे तवे चियाए, भचेरवासे । ★ धर्म : भेद-प्रभेद -ठाण ०अ० १०, ०७१२ (२) ५६. १०-१. खतीय णं भंते! जीवे किं जणयह उ०- सन्तीय णं परीसहे जिगह प०- (२) मुत्तीय णं भंते! जीवे किं जणयर ? १. उ०- मुली णं अकिवणं जणयर अकिंचणे य जीवे अस्थलोला पुरिसाण अपत्यणिज्जे भवइ । प० - ३. अज्जचयाए णं भंते ! जीवे किं जणयइ ? उ०- अज्जवयाप णं काउज्जययं भावुज्जययं भासुक्तययं अविसंवायण अविसंवायणसंपन्नया णं जीवे जणयइ । मस्स आराहप भवइ । प० - ४. मद्दवयाप णं भंते! जीवे किं जणयइ ? उ०- महवया ने अणुस्सियतं जणयर अणुस्सियो णं जीवे मिउमद्दवसंपन्ने अठ्ठ महाणाई निट्टवेर ॥ -उत्त०अ०२९, सु०४८-५१ ५७. प०-२५ पडियार मे भंते! जीवे कि अणय ? उ०- पडिरुपया गं लाघवियं जणय उहुभूष ण जीवे अप्यमत्ते पागडलिंगे विसुद्ध - सम्म सत्तसमिह समते सव्वपाणभूयजीबसतेसु बीससणिज्जरुवे अप्पडिले जिरन्दिए बिजलतयसमिसमन्नागए बाबि भवइ । - उत्त० अ०२९, सु० ४४ ૫૫. શ્રમણુધ १. क्षमा, २. झोल, 3 सस्णता, ४. मृहुता દશ પ્રકારો છે, તે આ પ્રમાણે ८. 1224, ५. अघुता . सत्य, ७. सयभ ८. त्याग, १०. ब्रह्मचर्य पास. सूत्र-५५-५७ પ૬. પ્ર.૧ ભતે ! ક્ષમાથી જીવ શું પ્રાપ્ત કરે છે? ઉ.-૧ ક્ષમાથી તે પરિષહો પર વિજય પ્રાપ્ત કરે છે. अब त ७२ ७ १ ७. २. भुस्तिथी व अडियनता (अपरिया) ने પ્રાપ્ત કરે છે. ચિન જીવ અથ લાભી પુરુષોથી અબાનીય હાય છે. તેની પાસે કઈ યાચના કરતા નથી. अाथी साथी शु आप्त छ ? ઉ.-૩. ઋજુતાથી તે કાચાની સરળતા, મનની સરગતા, ભાષાની સળતા અને અવસાદ એટલે કે અવ ચકવૃત્તિને પ્રાપ્ત કરે છે. અવચત્તિથી સપન્ન જીવ ધાન આરાધક होय . ४. अते! ताथा व शु भारत १३ छ ? ४. भृतार्थी ते अनुदत (शांत) भनो आपने પ્રાપ્ત કરે છે. અનુત્યંત મનોભાવવાળા જીવ મૃદુ-મા ભાવયુક્ત હાય છે. જેથી તે મદનાં આય સ્થાનોને વિનાશ કરે છે. ५७. अ-पते ! प्रतियता (निया नेवा साथखुनु' 'पान ४२५) थी व शु आत ३७ ? ૩.-૫. પ્રતિરૂપતાથી તે થવા" પ્રાપ્ત કરે છે. ઉપકરણાના અપીકરણથી હલકા થયેલા लब अप्रमत्त, अटवाणी, प्रशस्तशिवाणी विशुद्ध सभ्यत्वा અને સાંમતિથી પરિપૂર્ણ સવ સાળુ, ભૂત, અને સન્ધા માટે વિશ્વનીય રૂપવાળા, પ પ્રતિક બનવાળા, સિન્ડિય તથા વિપુલ તપ અને સમિતિઓના સત્ર પ્રયોગ કરનારા होय छे. (क) चन्तारि धम्मदारा पथाशा से जहा संति, मुक्ति भव्य मह - ठाणं ४, ०४, तु०३७२ (ख) पंच अज्जवठाणा पण्णत्ता, तं जहा - साहु अज्जवं साहु मद्दवं, साहु लाघवं, साहु खति, साहु मुत्ति । -ठाणं अ० ५, उ० १, सु० ४०० (ख) (ग) सम० १०, सु० १ (घ) चाई, लज्जू, धन्ने, तवस्सी, खंतिखमे, जिसिदिए, सोहिए, अणियाणे, अबहिल्लेसे, निरुवलेवे । अममे, अकिंचणे, छिन्नगये, प० संवरद्दार, ५, मु० ९ - उत्त० अ० ३१, गा० १० (च) म्मम्म दसविहे । जे निक्लू जग नि से नई मंड (छ) पंच ठाणा ई समणेण भगवता महावीरेण समणाण णिग्ग्रंथाणं णिच्च वणिताइ निच्च कित्तिताई णिच्च बुझ्याइ विच्च पराइ निमाता भवंति से जहा—संती, मुती, अजवें मह पंच ठाणाइ समणेण भगवया महावीरेण समणाणं णिग्गंथाणं णिच्च' वणियाह' जाव णिच्चमभपुण्णायाइ तं जहा१. सच्चे २. संजमे, ३. तवे, ४. चियाए, ५. बंभचेवासे । -ठाणे०२०५ ३०१, ०३९६ (१-४) . Page #98 -------------------------------------------------------------------------- ________________ धर्म सूत्र ५८-६० ૮. ૧૬, (૬) માયકે નમતે! ઝી 1 નાયક ? उ०- भावसच्चे णं भावविसोहि जणयह भायविसोहि वमाणे जीवे अरहन्त पन्नत्तस धम्मस्स आराहण्याप अम्भुडे | अरहन्तपन्नत्तस्स धम्मरस आराहण्याए अम्मुट्ठित्ता " परलोगधम्मस्स आराहण વર્ ।'' (स) करणसरचे णं भते! जीवे किं રસને ′′ મતે ગાયક ? करणच्चे णं करणसन्ति जणय करणसच्चे वट्टमाणो जीवै जहावाई तहाकारी વિ મયર્ । (IT) ગોસર આ મને વિધ વિધ ગળથયુ ? जोगसच्चे पण जोग विसोहेर । माहात्म्य —ત્તત મૈં ૨૨, સુ૰ ૬૨૪ ૨. ૧૦=૭. સનમેળ અંતે ! ઝવે કિ સયર ? उ०- संजमेण अण्णहयतं जणय | ०८. तवेण भते जीवे किं जणय ? ૩૦—તત્વ નોધા નામ | -૩૧ ૦ ૨૬, ૫૦ ૨૮-૨૨ धम्ममाहप्प १०. एस धम्मे सुद्धे णितीय सासर समेच्च રોમ ધ સે હૈં ન उट्टिएस वा अणुट्ठिमसु वा, उयट्टिएस वा अणुafsue बा, उचरतदंडेसु वा अणुवरतदंडेसुवा, सोचधिरसुवा, अणुवहिपसु बा, संजोगरपसु वा असंजोग वा तच्चं चेतं तहा चेतं अस्सि चेतं पवुच्चति । ते आ ण विहे ण णिक्खिवे, जाणिलु જન્મ ગોંનિદા | धर्म प्रज्ञापना ૫૮. પ્ર.-૬. (૩) ભતે ! ભાવ-સત્ય ( અંતરાત્માનુ સત્ય)થી જીવ શું પ્રાપ્ત કરે છે? ઉ.-૬. (ક) ભાવ-સત્યથી જીવ ભાવની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. બાત્રિદિનાં વર્તમાન અત્રે અન-: ન ધમ ના શોધનામાં તત્પર બને છે. અહં ત્ – પ્રાપ્તની આરાધનામાં તત્પર થયેલા ત્ત [] પલાકમાં જીણુ ધમ ના આરાધક અને છે. પ્ર.-૬ (બ) બને ! કર્ણ-સત્ય (કાની સત્યતા)થી જીવ શુભ પ્રાપ્ત કરે છે? ઉ.-૧. (ખ) કરણ-સત્યથી જીવ પણ-શક્તિ (અધ્વ કાર્ય કરવાનું શામ)ને પ્રાપ્ત કરે છે. કરણ-સત્યમાં વત માન થ કરેલ ક છે તેવુ કરે છે. પ્ર.-૬, (ગ) ભૂતે ! યોગ-સત્ય (મન-વચન - કાયાની સત્યતા) થી જીવ શું પ્રાપ્ત કરે છે? F-૬.(ગ) ચેાગ-સત્યતાથી જીવ મન-વચન-કાયાની પ્રવૃત્તિને વિશુદ્ધ કરે છે. ૫૯. પ્ર. ૭. ભતે ! સચમથી જીવ શું પ્રાપ્ત કરે છે? ઉ,-૭. સયમથી જીવ આશ્રવનો નિરોધ કરે છે. ૬.. ૮. ભર્તા ! તમથી જીવ શું પ્રાપ્ત કરે છે? - તેથી જીથ વ્યવદાન-પૂર્વ સાચિત કર્મનો ક્ષય કરી વિહિને પ્રાપ્ત કરે છે. ધનું માહાત્મ્ય ઃ આ ધર્માંશુ, નિત્ય અને શાશ્વત છે. ખેદનસસારના દુઃખને કાળુના હિનાએ (જીવ) લોકો સભ્યો પ્રકારે ણીને તેનું પ્રતિપાદન કર્યું છે. જે ધર્માચરણ માટે તત્પર અને અતત્પર છે, જે શ્રવણ માટે ઉપસ્થિત અથવા અનુપસ્થિત છે, જે હું જીવાને માનસિક - વાષિક - યક) આપવાથી ઉપરત અથવા અનઉરત છે, જે ઉપાધિથી ચુક્ત છે અથવા ઉપાધિથી રહિત છે, જે સ'ચોગોમાં રાગી અથવા ત્યાગી છે. ને (અશિાત પ્રરૂપિત ધર્મ) તત્ત્વ-સત્ય છે. તથ્ય છે (તથારૂપ જ છે) અને તેમાં સભ્યપે પ્રતિપાદિત છે. સાધક તેને (ધર્મને) પણ કરીને તેના - ચરણ માટે પેાતાની શક્તિને) છુપાવે નહિ, અને ન તે તેને (આવેશમાં આવી) ફેકી દે અથવા ડે. ધનુ જેવું સ્વરૂપ છે તે ણી (આજીવન) તેનું આચરણ કરે. ૧.-[ક] ચૈઇએત્યાગના માટે જુવા જ્ઞાનાચાર [ખ] ભચેર વારે ના માટે જુએ બ્રહ્મચર્ય હાવ્રત, Page #99 -------------------------------------------------------------------------- ________________ રૂદ ] ચાળાનુથા धर्म - माहात्म्य सूत्र ६१ दिहिं णिवेयं गच्छेज्जा। (ઇદ-અનિ.) રૂપિથી (ઇન્દ્રિયको लोगस्सेसण चरे। વિષમાં) વિરક્તિ પ્રાપ્ત કરે. તે લોકેષણામાં ન जस्स पत्थि इमा णाती, अण्णा तस्स को ભટકે. જે મુમુક્ષુમાં આવી (લોકેષણા) બુદ્ધિ નથી, તેનાથી અન્ય પ્રવૃત્તિ કેમ થશે? અથવા જેમાં સમ્યક્ત્વ શાન નથી અથવા અહિંસા બુ નથી दिसुयं मया विण्णाय, जमेय परिक તેમાં બીજી અર્થાત વિવેક-બુદ્ધિ કયાંથી હોય? દિક્તિા આ જે ધર્મ કહેવામાં આવી રહ્યો છે તે દર समेमाणा पलेमाणा पुणो पुणो जाति (જોયેલો), કૃત (સાંભળેલ), મત (માનેલો) અને पकप्पेंति। વિશેષરૂપથી સાત (જાણેલો) છે. अहो य रातो य जतमाणो धीरे सया आगत હિંસામાં રુથિ રાખવા અને તેમાં જ લીન पण्णाणे, पमते बहिया पास, अप्पमते सया રહેનારા મન વારંવાર જન્મ લેતા રહે છે.(સભ્ય -દર્શનમાં) અહનિશ યત્ન કરનારા, સતત પ્રજ્ઞાવાન, परक्कमेज्जासि । ધીર સાધક એમને જુએ કે જે પ્રમત્ત છે, (ધમ થી) –આવતુ૦૨,૪૦૪, ૩૦, ૬ ૨ ૨ ૨() ૨ વિમુખ છે. માટે તું અપ્રમત્ત બની [સમ્યકૃત્વમાં પરાક્રમ કર.] એવું હુ કહુ છું. ૬૨. સોહી નુભૂવર, ધમો ગુપ્ત વિદા ૧૧. જે કાજુભૂત (સરળ) હોય છે, તે શુદ્ધિ પ્રાપ્ત કરે निब्वाणं परमं जाई, घय-सित्त ब्ध पावण ॥ છે. અને જે શુદ્ધ હોય છે તેનામાં ધમ ટકે છે, જેમાં ધર્મ રિથર છે તે) ઘીથી સિચેલા આનની જેમ પરમ નિર્વાણું (વિશુદ્ધ આત્મદીતિને પ્રાપ્ત થાય છે. विगिंच कम्मुणो हेउ, जस संचिणु खन्ति । કમના હેતુઓને દૂર કરી, ક્ષમાથી ય ન સંચય पाढवं सरीरं हिच्चा, उड्ढ' पक्कमई दिसं॥ કર. આમ ફરના પાર્થિવ શરીર છેડી ઉર્વ દિશા (સ્વમ કે મેદા)ને પ્રાપ્ત કરે છે. विसालिसेहिं सीलेहिं, जक्खा उत्तर-उत्तरा। [1] વિવિધ પ્રકારનાં શીલની આરાધના કરી દેવકો અથવા તિર્થી પણ ઉપરના દેવલોકના महासुक्का व दिप्यन्ता, मन्नन्ता अपुणच्चव ॥ આયુષ્યને ઉપભેગ કરે છે. તે ઉત્તરોત્તર મહાશુકલ (ચંદ્ર-સૂર્ય) ની જેમ દીપ્તિમાન બને છે. “સવમાં થી પુનઃ એચવન નથી થતું ” એવું માને છે. अप्पिया देवकामाण. कामरूव-विउविणो । - તે દેવે ભાગે માટે સ્વયમેવ રામવિત उड्ढं कप्पेसु चिट्ठन्ति, पुवा वाससया बहू ।। છે, ઈચ્છાનુસાર રૂપ ધારણ કરવાનું સામયિ ધરાવે છે, સેકડો પૂર્વ વર્ષો સુધી અસંખ્ય કાળ સુધી ઉષ્ય દેવલોક્યાં રહે છે. तत्थ ठिच्चा जहाठाण, जक्खा आउक्खए चुया। તે દેવે તે કપમાં પિતાના શીલની આરાउवेन्ति माणुस जोणिं, से दसगेऽभिजायइ ॥ ધનાનુસાર સ્થાનેમાં રહેતાં રહેતાં આયુષ્ય ક્ષય થવાથી ચવિત થઈને મનુષ્ય-નિને પ્રાપ્ત કરે છે. તે ત્યાં દશ અવાળી ભેગસામગ્રીથી યુક્ત (શરીરધારી) થાય છે. खेत वत्थु हिरण च, पसवो दास-पोरुस । ક્ષેત્ર-ખેતરની ભૂમિ, વાસ્તુ-ઘરબાર, સુવર્ણ चत्तारि काम-खन्धाणि, तत्थ से उवबज्जई॥ અને પશુઓ અને દાસ – આ ચાર કામધે જ્યાં હોય છે તે કુળમાં તેઓ ઉત્પન્ન થાય છે. मित्तवं नाय होइ, उच्चागोए य वण्णवं । તેઓ મિત્રવાન, તિવાન, ઉર શેત્રવાળા, अप्पायके महापन्ने, अभिजाए जसोबले ॥ સ્વરૂપવાન, નીરોગી, મહાપ્રજ્ઞ, અમિત, યશસ્વી અને બળવાન બને છે. भोच्चा माणुस्सए भोप, अप्पडिरूवे अहाउयं । આજીવન અનુપમ માનવીય ભેગેને ભેગવી पुव्वं विसुद्ध-सद्धम्मे, केवल बोहि बुझिया ।। પૂર્વ જન્મમાં વિશુદ્ધ સર્કમી (નિયાણરહિત તપ કરનાર) હોવાના કારણે તે વિશુદ્ધ બાધિને અનુભવ Page #100 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६२-६८ धर्म - आराघक ઇ-શ્રાપના [ ૩૭ चउरंग दुल्लहं मत्ता, संजम पडिज्जिया। તેઓ ઉક્ત ચા૨ અને દુર્લભ માનીને સંतवसा धुय कम्मसे, सिद्धे हवइ सासम ॥ ચમને સ્વીકાર કરે છે. ત્યારબાદ તપસ્યાથી કામના – . કં. રૂ . ૨૨-૨૦ સવ અને બેઈ શાશ્વત રિદિને પામે છે. દ૨. ધ યુ દ સાવ ૬ર. આ નિયથ-કથિત ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત सिद्धासिज्झतिचाणेण, सिज्झिस्संति सहावरे।। છે. તેનાથી અનેક આભાએ અતીતમાં સિદ્ધ થયા - ૪.૫, ૨૬, જા. ૨૧ છે, વર્તમાનમાં સિદ્ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં સિદ્ધ થશે. ૬૩. ધ માસ્ટવિવાદ, લા રંગનો તો ૧૩. અહિંસા, સંચમ અને પરૂપ ધમ ઉત્કૃષ્ટ મંગલ देवा वि तं नमसति, जस्स धम्मे सया मणो॥ છે. એવા ધર્મમાં જેનું મન રમી રહ્યું છે, તેને --જ. એ. , . ? દેવતાએ પણ નમસ્કાર કરે છે. धम्मस्स आराहया ધર્મના આરાધકે :૬૪. મને ધમમરાવ જાતિનુnmfz ૬૪. કેટલાક સાધક ધર્મ સ્વીકાર કરીને પ્રારંભથી चरे अपलीयमाणे दढे सञ्चंगेहि परिण्णाय । જ માયાજાળમાં ફસાતા નથી પણ દતાપૂર્વક - T. ૨, ૩.૬, ૩, ૨, સે. ૨૮૪(૧) સર્વ પ્રતિસાનું પાલન કરે છે. ६५. छन्नं च पसंसं णो करे. ૬૫. માહણ [અહિંસાધમી સાધુ) માયા કે લાભ ન કરે ૩ ૧ -nora-wાદા . તેમજ માન કે કોઇ પણ ન કરે. જેમણે ધુત (કને तेसिं सुविवेगमाहिते, ક્ષય કરનાર સંયમ)નું સારી રીતે સેવન કર્યું છે. पणया जेहिं सुज्झोसिस धुये ॥ એમને જ સુવિવેક પ્રસિદ્ધ છે. તેઓ જ અનુત્તર अणिहे सहिप सुसंवुडे, धम्मट्टी उपहाणवीरिए। ધર્મ પ્રત્યે સમર્પિત છે. તે અનુત્તરધમાં સાધક કેઈ પણ પદાર્થની विहरेज्ज समाहिति दिए, સ્પૃહા કે આસક્તિ ન કરે, જ્ઞાન, દર્શન, ચારિત્રની आहियं खु दुहेण लब्भइ ॥ વૃદ્ધિ કરનાર હિતેષી સાધક ઇન્દ્રિય અને મનને પિત-~ !. ૨, એ. ૨, ૩. ૨, . ૨૧-૨ ૦ સુરક્ષિત રાખે, ધર્માથી તપસ્યામાં પરાક્રમી અને, ઈન્દ્રિયોને સમાહિત-વશવત રાખે, આ પ્રમાણે સંયમમાં વિચરણ કરે કારણ કે આત્મહિત મુકે લીથી પ્રાપ્ત થાય છે. દ૬, દિ કાજે vછા ૬૬. પાનકાળમાં જે પુરુષેએ ધમની આરાધના તે બીજા વધyભુજા, નાઘવાત વિથ | કરી છે, તે પશ્ચાત્તાપ કરતા નથી. બંધનમુક્ત થયેલ –. સુ. ૧, ૨, ૩, ૪. , . તે ધીરપુરુષે અસંયમી જીવનની ઇબ કરતા નથી. ૬૭. p– રમે મને ! જા, મજા, રન્ના , ૬૭. પ્ર. અંતે ! જે ઉચકુળ, ગોકુળ, રાજન્યકુળ, ईक्खागा, नाया, कोरब्धा पण अस्सि धम्मे ઇક્વાકુકુળ, સાતકુળ અને ફોરવ્યકુળના ક્ષત્રિય છે. ओगाहति? अस्सि धम्मे ओगाहिता अस्सि શું એ બધા આ ધર્મમાં પ્રવેશ કરે છે ? પ્રવેશ કરીને આઠ પ્રકારનાં કર્મક રજભળને अट्टविहं कम्मरयमलं पवाहेति ? ધુએ છે? अविहं कम्मरयमल पवाहिता तओ पच्छा ત્યારબાદ તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિવૃત્ત सिज्झति, बुज्झति, मुच्चति, परिणिव्वायति, થઈ સર્વ દુઃખોનો અંત કરે છે ? सव्वदुक्खाणमंत करेंति? ૩૦–ઢતા યમr! રે મે ૩ric, મા, ઉ. હે ગૌતમ! જે ઉચકુળ આદિના ક્ષત્રિયે છે त चेव-अंत करे ति। अत्थेगइया તેઓ યાવત્ સવ દુઃખાને અંત કરે છે અને કેટअन्नयरेसु देवलोपसु देवत्ताप उववत्तारो લાક ક્ષત્રિયે દેવલોકમાં દેવરૂપે ઉત્પન થાય છે. મઘત્તિો -f. સ. ૨૦, ૩. ૮, મુ. ૨૬. धम्माणहिगारिणो ધર્મના અધિકારીએ - ૬૮. ના મોતે જે સતતં મૂદે પ્રશ્ન ૧૮. જરા અને મૃત્યુના આક્રમણથી ત્રસ્ત અને નામનાતા -..૨, .૨, ૩, ૪. ૨૦૮(૨) મૂઢ બનેલે માનવી કદાપિ ધમ કરી શકતા નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ ३८ ] चरणानुयोग धर्म - अनधिकारी સૂત્ર ૬૨-૭૩ अणुत्तरधम्मस्स आराहणा અનુત્તર ધર્મ ની આરાધના :६९. उत्तरमणुयाण आहिया, ૬૯. મે ( સુધર્માસ્વામીએ ) પરંપરાથી એમ गामधम्मा इति मे अणुस्सुतं । સાંભળ્યું છે કે ચામ-ધમ (પાંચ ઈન્દ્રનાં શબ્દ जसी विरता समुहिता, આદિ વિષ અથવા એન-સેવન) આ લોકમાં મનુષ્ય માટે જેચ કહ્યાં છે. જેનાથી વિરત (નિવૃત્ત) कासवस्स अणुधम्मचारिणो ॥ તથા સંયમમાં (સંચમાનુષ્ઠાનમાં) ઉસ્થિત (ઉદ્યત) પુરુષ જ કાયપાત્રીય ભગવાન વિષભદેવ અ થવા ભગવાન મહાવીર સ્વામીના ધર્માનુયોથી સાધકે છે. जे एय चरंति आहिय, नातेण महता महेसिणा। - જે પુરુ મહાન મહર્ષિ ફાતપુત્ર દ્વારા ઉપते उहित ते समुट्टिता, દિષ્ટ આ ધર્મનું આચરણ કરે છે, તેઓ મેક્ષ માગ માં ઉપસ્થિત (ઉદ્યત) છે અને તેઓ સર્વ પ્રકારે अन्नोन्नं सारेति धम्मओ ॥ સમુચિત (સમુદ્યત) છે. તથા તેઓ જ ધર્મથી વિચલિત કે ભ્રષ્ટ થતાં એકબીજાને સંભાળે છે, ફરીથી ધર્મમાં સ્થિર કે પ્રવૃત્ત કરે છે. મા પદ પુરા નામ કામિજાણે ૩ પુનિતા પૂર્વ ભાગવેલા શબ્દાદિ વિષયેનું અંતર जे दृवणतेहि णो णया, ते जाणति समाहिमाहिये । નિરીક્ષણ ન કરે, ઉપાધિ-માવા કે અષ્ટવિધ કમ પરિગ્રહને નાશ કરવાની અભિકક્ષા (ઈચછા) કરે, જે મનને દૂષિત કરનારા શબ્દાદિ વર્ષમાં આસક્ત થતા નથી, તે (સાધકો)તાના આત્મામાં નિહિત સમાધિને (રાગ-દ્વેષથી નિવૃત્ત અથવા ધમયાનસ્થ ચિત્તવૃત્તિને જાણે છે. णो काहिए होज्ज संजय, સંયમી સાધુ વિકથા ન કરે, પ્રશ્નફળને ઇરછુક पासणिए ण य संघसारए । ન બને, સંપ્રસારક એટલે કે વરસાદ અથવા ધનणच्चा धम्म अणुत्तरं, પ્રાપ્તિના ઉપાયને નિર્દેશક ન બને તથા કઈ ककिरिय णा यावि मामए ॥ વસ્તુ પર મમ ન રાખે, પરંતુ અનુત્તર ધર્મને જાણુ સંયમરૂપી ધર્મક્રિયાનું અનુષ્ઠાન કરે. --પૂ..૪, .૨. ૩.૨, [.૨'-૨૮ ७०. ण हि गुण पुरा अणुस्सुत, ૭૦, જગતનાં સમસ્ત ભાવદશી સાતપુત્ર મુનિ-પુરાવ अदुवा तं तह णो समुट्टियं । ભગવાન મહાવીરે જે સામાયિક આદિનું નિરૂપણ मुणिणा सामाइयाहित, હ્યું છે, ખરેખર એ રોને સાંભળ્યું જ નથી. णाएण जगसव्वदंसिणा ॥ (જેને સાંભળ્યું હોય તો) જે એમણે કહ્યું છે તેવું एवं सत्ता महतर', धम्ममिण सहिता बहु जणा। (યથાર્થ રૂપે) તેનું અનુષ્ઠાન કર્યું નથી. એવું જાણીને સૌથી મહાન (અનુત્તર) આહંત गुरुणो छदाणुवलगा, ધર્મને માનીને જ્ઞાનાદિ રત્નત્રયી-સંપન ગુરુની विरता तिन महोघमाहित ।।1 આશામાં રહેનારા અને પાઠ-વિરત અનેક માનાએ 4. શું. ૨, મ. ૨, ૩. ૨. T. ૨૧-૨૨ (સાધકેએ) આ વિશાળ પ્રવાહમય સંસારને પાર કર્યો છે એવું ભગવાન મહાવીરે કહ્યું છે. धम्मस्स दीवोवमा ધમને દીપની ઉપમા - ૭૧. કદા સે હવે અલીને n એ ધ મrfજ- ૭૧. જેમ વહાણુમાં બેઠેલા યાત્રિઓ માટે કંપ पदेसिए । ते अणवखमाणा अणतिवातेमाणा આશ્રયસ્થાન છે, તેવી જ રીતે આય (તીર્થકર) दइता मेधाविणो पंडिता। દ્વારા ઉપદેશાયેલો ધર્મ સંસાર સાગર પાર કરમા.મુ. ૧, ૩,૬, ૩, ૩, ૨૮૧() નારાઓ માટે આશ્રયસ્થાન છે. १.संग्खाय पेसलं घम्म दिदिठमं परिनिम्बुडे । -મુ. ૨, ૦ ૩: ૩૦ ૨. IIT ૨૧ () ૨. ૫૦––મહ૩ર-વેરળ, પુ નાભાઈ unfo1 | સરળ ન ગ ઢીવું જ મુofી ? 30--अन्थि एगो महादीबो, बारिमझे महालओ। महाउदगवेगास, गई तत्थ न विज्जई ।। प्र०---दिवे य इइ के वुत्ते? कसी गोयममब्बी । केनिमेवं बुवंतं तु, गोयमो इणमबत्री । उ.---जरा-मरणधेगेणं बुज्झमाणाण पाणिण । धम्मो दीवो पइटूठा य, गई सरणमुत्तमं ॥ उत्त०, अ० २३, गा०६५.६८ Page #102 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७२-७४ कैवलिप्रक्षप्त धर्मप्राप्ति धर्म-प्रशापना [ ३९ केवलिपण्णत्तस्स धम्मस्स अपत्ति--- કેવલી પ્રકૃતિ ધમની અપ્રતિ – ७२. दो ठाणाई अपरियाणेत्ता आया णो केवलि આરંભ અને પરિચય – આ સ્થાને પાપ રિજ્ઞાથી જાણ્યા વિના અને પ્રત્યાખ્યાન પરિવાથી पण्णत चम्म लमेज सवणया, सं जहा-- ત્યાગ કર્યા વિના આત્મા કેવલી પ્રરૂપિત ધર્મનું आरम्भे चेव, परिग्गहे चेव । શ્રવણ કરી શકતા નથી. -ठाणं भ.२, न.१.सु.५४ केवलिपण्णत्तस्स धम्मस्स पत्ति કેવલી પ્રણીત ધર્મ ની પ્રાતિ७३. दो ठाणाई परियाणेत्ता आया केलिपण्णत्त । ૭૩. આરંભ અને પરિચહ – આ બે સ્થાનોને રૂપ રિફથી જાણીને અને પ્રત્યાખ્યાનપરાથી ત્યાગ धम्म लमेज सवणयाग, त जहा- आरम्मे કરી આત્મા કેવલી-પ્રત ધર્મને શ્રવણ કરવાને चेव, परिगहे वय। 'पात्रने छ. देहि ठाणेहि आया केवलिपण्णत्त धम्म लमेज्ज તેમજ ધર્મ ની ઉપાદેચતા સાંભળવા અને તેને सवणयाप, ते जहा--सोच्चच्चेव अभिसमेच्च જાણવા માટે એ બે કારણેથી આત્મા કેવલી-પ્રત च्चे व। -ठा. अ.२, उ.१, सु.५५ ધર્મને શ્રવણ કરવાને પાત્ર બને છે. ७४. .--असोच्चा ण मते ! केलिस्स घा, केव- ७४. प्र. लत! वजापासथी, अबदीनाशापासथी, लिसावगस्स वा, केवलिसावियाए वा, कवलि- કેવલીની શ્રાવકા પાસેથી, કેવલીના ઉપાસક પાસેથી उवासगस्स वा, कलिउवासियावा, तप्पक्खि. કેવલીની ઉપાસિકા પાસેથી, કેવલીના પાક્ષિક પાસેથી, કેવલી પાક્ષિકના શ્રાવક પાસેથી, કેવલી यम्स वानप्पविखयमावगरस वा, तप्पक्खिय પાક્ષિકની શ્રાવિકા પાસેથી, કેવલી પાલક ઉપાसावियाए वा, तपक्खियउवासगम्स वा, तप्य સક પાસેથી, કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી, क्खियउवासियाप वा, केवलिपन्नत धम्म સાંભળ્યા વિના જીવને કેવલી-પ્રરૂપિત ધર્મलभेज्जा सवणयाए ? શ્રવણને લાભ થાય ? उ०--गोयमा! असोच्चा ण केवलिस्स वा 5.- गौतम ! उपसा सिंथी, यावत् पसी-शक्षिजाव--तप्पक्खियउधासियाए वा, अत्थेगतिए કની ઉપાસિકા પાસેથી, સાંભળ્યા વિના પણ કંઈ केवलिपन्नत्त धम्म लभेज्जा सवणयाए, अत्थे જીવને કેવલી પ્રરૂપિત ધર્મ શ્રવણને લાભ થાય અને કેાઈ જીવને કેવલી પ્રરૂપિત ધર્મશ્રણને गनिए, केवलिपन्नत धम्म नो लभेज्जा લાભ થતો નથી, सवणयाए । प०--से केणठणं भंते एवं वुच्चइ પ્ર- ભરતે ! એ પ્રમાણે શા હેતુથી કહે છે કે કેવલા अलोच्चा ण केवलिस्स वा--जाब--- પાસેથી યાવત કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી तपक्खिय उवासियाए वा, अन्थेगतिए સાંભળ્યા વિના કંઈ જીવને કેવલી પ્રરૂપિત ધર્મ શ્રવણને લાભ થાય અને કોઈ જીવને કેવલી મરकेवलिपांव धम्म लमेज्जा सवणयाए પિત ધર્મના લાભ ન થાય ? अत्थेगतिए केवलिपन्नत धम्मं नो लमेज्जा सवणयाप ? उ०-गोयमा ! जस्स ण नाणावरणिज्जाणं ६.- प्रोतम! ना२य नि। क्षयो कम्माण खओवसमे कडे भवइ, से णं પશમ કર્યો છે, તેને કેવલી પાસેથી યાત્રત કેવલા असोच्चा केवलिस्स वा-जाव-तपक्खिय પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કેવલી उवासियाए वा केवलि-पन्नत्तं धम्म પ્રરૂપિત ધર્મ શ્રવણને લાભ થાય. लभेज्जा सवणयाए । जस्स ण नाणावरणिज्जाण कम्माण જે જીવે જ્ઞાનાવરણય કર્મને પશમ કર્યો खओषसमे नो कडे भवइ, सेणं असोच्चा નથી, તેને કેવલી પાસેથી ચાવત કેવલી પાક્ષિક केपलिस्स वा- जाव-तप्पक्खियउचा ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કેવલી પ્રકૃપિત सियाए वा केवलि पन्नतं धम्म ધમ શ્રવણને લાભ ન થાય. नो लभेज्जा सवणयाए । Page #103 -------------------------------------------------------------------------- ________________ चरणानुयोग केवलिप्राप्त धर्मप्राप्ति सूत्र ७५ से तेणण गोयमा एवं वुच्च्चन-- ગૌતમ! તે હેતુથી એમ કહ્યું છે કે जस्सणे नाणावरणिज्जाण कम्माण खओ જે છ પદાનાવરણીય મેને પશમ કર્યો છે તેને કેવા કર્થ યાવત કેવલ પાક્ષિક ઉપાवसमे कडे भवह, से ण असोच्चा केव સિક પાસેથી સાંભળે વના કેવલી પ્રરૂપિત ધર્મ लिस्स वा--जात्र-तप्पषिखयउवासियाए શ્રવણનો લાભ થાય. वा केवलिपन्नत्तं धम्मलभेज्जा सवणयाए। જે જીવે નાનાવરણીય કર્મોનો ક્ષયે પશમ કર્યો जस्स णं नाणावरणिज्जाण कम्माणं खओ નથી તેને કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક वसमे नो कडे भवइ, से णं असोच्चा ઉપાસક 'નથી સાંભળ્યા વિના કેવલી પ્રરૂપિત केवलिस्सवा-जाब-तप्पक्खियउवासियाए ધમ ધવણનો લાભ ન થાય. वा केवलिपन्नत धम्म नो लभेज्जा सवणयाए । -वि.स.९, उ.३१, सु.२ ७५. १०- सोच्चा ण भते ! कलिस्स वा, केव- ७५. त! अव सेथी, चबाना श्राप पाथी, लिसावगस्स वा, केवलिसावियाए वा, केवलि કેવલની શ્રાવિકા પાસેથી કેવલીના ઉપાસક પાસેથી, કેવલના ઉપાસિકા પાસેથી કેવલીના પાક્ષિક પાસેથી, उवासगस्स वा, केवलिउवासियाए वा, तप्प કેવલી પાક્ષિકના શ્રાવક પાસેથી, કેવલી પાક્ષિકની क्खियस्स वा, तप्पक्खियसावगस्स वा, तप्प ઉપાસિકા પાસેથી ધર્મ સાંભળીને કેઈ જીવ કેવલી क्खिबसावियाणचा, तपक्खियउवासगरस वा, प्रतिश? तप्पक्खियउवासियार वा. केलिपन्नत्त धम्म लभेज्जा सवणयाए ? 3. गौतम! साशा यावत् उपक्षी पाक्षिाउ०-गोयमा! सोच्चा ण केवलिस्स वा ઉપાસિકા ખારા, સાંતળીને કોઈ જીવ કેવલી પ્રરૂजाब-तपक्खियउवासियाए वा अत्थेगतिए પિત ધર્મને પ્રાપ્ત કરી શકે. કેઈ જીવ કેવલી केवलिगन्नत धम्म लभेज्जा सवणयाए, अत्थे પ્રરૂપિત ધર્મને પ્રાપ્ત ન પણ કરી શકે. गतिए केवलिपन्नत्त धम्म नो लभेज्जा सवणयाए। प०--से केणतुण भंते एवं वुच्चर પ્ર.- ભરતે! એ પ્રમાણે શા હેતુથી કહે છે કે કેવલી सोच्चा ण केवलिस्स वा-जाध-तप्पक्खिय- પાસેથી ચાવત કેવા પાક્ષિક ઉપાસિકા પાસેથી उवासियाप वा अत्थेगतिए केलिपन्नत्त धम्म રતાંધળા કેઈ જીવ કેબલ પ્રફડત ધમ-શ્રવણને लभेज्जा सवणयाए, अत्थेगतिए केवलिपनतं બાત કર અને કેછે જીવ કેવલી પિત ધર્મ – धर्म नो लभेज्जा सवणयाए ? श्रव ? उ०-गोयमा! जस्स ण नाणावरणिज्जाणं कम्माण खोवसमे नो कडे भवइ, से णं सोच्चा केवलिस्स वा -जाव-तप्पक्खियउबासियाए वा केवलि पन्नत्त धम्म नो लभेज्जा सवणयाए । 5.- गौतम! जानाशायीनाक्षयो રામ કર્યો નર્થ, તે કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક ઉપાસક પાસેથી સાંભળીને કેવલી પ્રરૂપિત ધર્મને પ્રાપ્ત ન કરી શકે. जस्स ण नाणावरणिज्जाणं कम्माणं खओयसमे कडे भवइ, से णं सोच्चा केवलिस्स चाजाध-तपक्खियउवासियाए वा केवलिपन्न धम्म लभेज्जा सवणयाप । १-वि.स.९ उ.३१, सु.१३ (१) જે જીવે જ્ઞાનાવણ્ય કર્મોને ક્ષપશમ કર્યો છે. તે કેવલી પાસેથી જાવ કેવલી પાક્ષિક ઉપાસિકા ખસેથી સાંદાળને કેવલી પ્રરૂપિત ધર્મને પ્રાપ્ત Page #104 -------------------------------------------------------------------------- ________________ ફૂગ ૭૫-૭૬ छद्मस्थ-यावत्-प्ररूपण धर्म-प्रज्ञापना [४१ से तेणणं गोयमा एवं बुच्चर ગૌતમ ! એ હેતુથી એમ કહ્યું છે કે જે જીવે જ્ઞાનાजस्स ण नाणावरणिज्जाणं कम्माणं खोवसमे વરણીય કમેને પશમ કર્યો છે તે જીવ કેવલી कडे भवइ, से सोच्चा केवलिस्स वा-जाब પાસેથી યાવત કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળીને કેવલી પ્રરૂપિત ધમને પ્રાપ્ત કરી શકે तप्पक्खिय-उवासियाए वा केलिपन्नतं धम्म છે. જે જી તાનાવરચિ કમેને ક્ષોપશમ કર્યો लभेज्जा सवणयाए । નથી તે કેવલી પાસેથી પાવત કેવલી પાક્ષિક जस्सण नाणावरणिज्जाण कम्माण वयोवसमे ઉપાસિકા પાસેથી સાંભળીને કેવલી પ્રરૂપિત ધમને नो कडे भवइ, से णं सोच्चा केवलिस्स वा. પ્રાપ્ત ન કરી શકે, जाब-तप्पक्खिय-उपासियाए वा केवलिपन्नत धम्म नो लभेज्जा सघणयाए । —વિ.સ. ૧, ૩. ૨૬, . ૨૨ छउमत्थ जाब परमाहोहिण कमसो असिज्झणाइ છાસ્થ યાવત પરમાવધિના કમથી સિદ્ધ હવા सिम्झणाइ परूवणं અથવા ન હોવાનું નિરૂપણ७६. प०-छउमत्थे ण भंते ! मसे तीतमणतं सासयं 9૬. . - ભલે ! વીતેલા અનંત શાશ્વત કાળમાં હાથ समय, केवलेण संजमेणं, केवलेणं संवरेणं, મનુષ્ય કેવળ સંચમથી, કેવળ સંવરથી, કેવળ केवलेणं बंभचेरवासेणं, केवलाहिं पवयण બ્રહ્મચર્યાવાસથી અને કેવળ અષ્ટ પ્રવચન માતાથી माताहिं सिझिंसु-जाव--सव्वदुक्खाणमंतं. સિદ્ધ થયા છે, બુદ્ધ થયા છે યાવત્ સર્વ દુઃખેને નાશ કરનારા થયા છે ? करिंसु? उ०-गोयमा ! नो इण? समट्ठ । ઉ.- હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી.. 1 min મને ! છું ગુજા–“કપૂરે પ્ર. - ભલે ! શા હેતુથી એમ કહે છે કે પૂર્વોત છદ્મસ્થ તીતમmત રાવર્ત સમર્થં -વૈ–ાત વસુ?” મનુષ્ય ચાવત્ સવ દુઃખોનો નાશ કરનાર થયા નથી ? ૩૦-નાકમાડ છે અનr an,ત્તિનજરિયા ઉ. - હે ગૌતમ! કર્મોને અંત કરનાર કોઈપણ માનવ वा सव्वदुक्खाणमंतं करेंसु बा,करिस्संति वा, થરમશરીરી થયા છે અથવા સમસ્ત દુઃખેને सब्वे ते उपमन्ननाण-दसणधरा अरहा जिणे જેણે નાશ કર્યો છે, જે નાશ કરે છે અથવા જે केवली भवित्ता ततो पच्छा सिज्झंति-जाव નાશ કરશે, તે બધા ઉત્પન્ન જ્ઞાન-દર્શનધારી, અરિહનત, જિન અને કેવલી થયા બાદ સિદ્દ થયા सव्वदुक्खाणमंतकरेंसु वा, करेंति वा, करि છે, બુદ્ધ થયા છે, મુક્ત થયા છે, પરિનિર્વાણને स्संति चा, से तेणढणं गोयमा! एवं वुच्चइ પાયા છે. અને એમણે સર્વ દુઃખને નાશ કર્યો -“મણૂકે તીતમiાત સાતં સમર્થ-ની-ઘ છે, કરે છે અને કરશે. માટે હે ગૌતમ, એવું સુજલ્લામત g” કહ્યું છે કે વીતેલા અનત શાશ્વત કાળમાં છાસ્થ મનુષ્ય ચાવત સર્વ દુઃખોને નાશ કર્યો છે. greqને પિ ઘઉં જેવ, નવરં “સિકન્નત્તિ વર્તમાનકાળમાં પણ એ જ પ્રમાણે જાણવું. भाणियव्वं । વિશેષમાં એ છે કે “સિદ્ધ થાય છે એમ કહેવું. તથા अणागते वि एवं चेव, नवरं "सिज्झिस्संति" ભવિષ્યકાળમાં પણ એ જ પ્રમાણે જાણવું. વિશેષમાં भाणियव्यं । એ છે કે “સિદ્ધ થશે’ એમ કહેવું. જેમ સ્થના जहा छउमत्थो तहा आहोहिओ चि, तहा વિષયમાં કહ્યું છે તેમ આધાધિક અને પરમા ધવધિના વિષયમાં પણ જાણવું અને એના ત્રણ परमाहोहिओ वि । तिपिण तिण्णि आलावगा ત્રણ આલાપક કહેવાં. માનવવ્યા . –વિ.સ. ૨, ૩, ૪, મુ. ૬૨-૬ केलिस्स मोक्खो संपुण्णणाणितं च-- કેવલીને મેક્ષ અને સંપૂર્ણ જ્ઞાન. ૭૭. g૦-વસ્ટી મને ! મનુ તતમmત રાસ ૭૭. પ્ર. - ભતે ! વીતેલા અનંત શાશ્વત કાળમાં કેવળसमय-जाव-सव्वदुक्खाण अत करेंसु? નસંપન મનુષ્ય યાવત્ સવ દુઃખને નાશ Page #105 -------------------------------------------------------------------------- ________________ ४२] चरणानुयोग केवली मोक्ष - संपूर्ण शानित्व सूत्र ७७-८० उ०-हंता, सिन्झिसु-जाव-सव्वदुक्खाण अंतं . - ७, गौतम! सि यया यापत्ती समस्त करेंसु। एते तिषिण आलावगा भाणियब्वा દુઃ ખેને નાશ કર્યો. અહીં પણ છદ્મસ્થની માફક छउमत्थस्स जधा, नवरं सिठिझसु, सिज्झति, આ ત્રણ આલાપકે કહેવા જઈ એ. વિશેષ એ કે सिज्झिस्संति । સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે. प०-से नूण भंते ! तीतमणतं सासयं समय, પ્ર. -- ભંતે! વીતેલા અનંત શાશ્વત કાળમાં, વર્તમાન पष्टुप्पन्नं वा सासयं समयं, अणागतमणत वा શાશ્વત કાળમાં અને ભવિષે અનત શાશ્વત सासयं समयं जे केइ अंतकरावाअंतिमसरीरिया કાળમાં જે કોઈ અન્તકાએ અથવા રામશશી वासव्यदुक्खाणमंतं करेंसु वा करेंति वा करि પુરુષોએ સર્વ દુઓને નાશ કર્યો છે, કરે છે, કરશે, શું એ બધા ઉપન દાન-દર્શનધારી, અરિહન, स्संति वा सब्वे ते उप्पन्ननाण-दसणधरा જિન અને કેવલી થઈ ત્યાર પછી સિદ્ધ થાય ચાવતું अरहा जिणे केवली भवित्ता तओ पच्छा સર્વ દુઃખોનો નાશ કરશે ? सिज्झंति-जाय-सव्वदुक्खाण अंतं करेस्संतिवा? उ०-हंता, गोयमा ! तीतमणतं सासतं समय 3. - &, गीत ! maanatanAmभास -जाव-सव्वदुक्खाण अंत करेस्संति वा। माना नारशे. प०-से नुण भंते ! उप्पन्ननाण-दसणधरे अरहा .-.a, asपन्नान-शनधारी, मखित,Gra जिणे केवली "अलमत्थु" त्ति वत्तव्वं सिया? અને કેવલી “અલમસ્તુ' અર્થાત પૂર્ણ છે એવું वाय? उ०-हता, गोयमा! उप्पन्ननाण-दसणधरे 9.- गीतम!GUN -शनधारी,मति अरहा जिणे केघली "अलमत्थु" त्ति वत्सब्धं જિન અને કેવલી “અલમસ્તુ' અર્થાત્ પૂણું છે सिया। मेहुलाय. ---वि.स. १, उ, ४, सु. १६-१८ केलिपण्णत्तस्स धम्मस्स सवणाणुकृलोव यो કેવલી પ્રરૂપિત ધર્મ શ્રવણને અનુકૂળ અવસ્થા - ७८. तओ क्या पण्णत्ता, तं जहा ૭૮. અવસ્થાભેદ ત્રણ પ્રકારના કહ્યા છે– पढमे वए, मज्झिमे वय, पच्छिमे वए । ૧ - પ્રથમ અવરથા, મધ્યમ અવસ્થા, પશ્ચિમ तिहिं वएहिं आया केवलिपण्णत्तं धम्म लभेज्ज अवस्था सवणयाए, तं जहा ૨ - ત્રણેય અવસ્થામાં આમાં કેવલી પ્રરૂપિત पढमे वए, मज्झिमे वए, पच्छिमे वए । ધર્મ શ્રવણને પ્રાપ્ત કરે છે. યથા પ્રથમ અવસ્થામાં, મદચમ અવસ્થામાં, ---ठाणं. अ. ३, उ. २, सु. १६३(२) પશ્ચિમ અવસ્થામાં. केवलिपण्णत्तस्स धम्मस्स सवणाणुकृलो कालो કેવલી પ્રજ્ઞપ્ત ધમ શ્રવણને અનુકુળ કાળ - ७९. १. तओ जामा पण्णत्ता तं जहा ७८.१ - याम ( २) हां छ. पढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे । प्रथमयाभ, मध्यभयाभ, पश्चिमयाम. ૨ - ત્રણેય ચામાં આમા કેવલી પ્રરૂપિત ધર્મ २. तिहिं जामेहिं आया केवलिपण्णत्तं धम्म શ્રવણને પ્રાપ્ત કરે છે–પ્રથમસામમાં, મધ્યમ लभेज्ज सवणयाए, तं जहा યામમાં, પશ્ચિમયામમાં. पढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे। -टाणं, अ. ३, उ. २, सु. १६३ (९) धम्माराहणाणुकूलखित ધર્મ આરાધનાનાં અનુકૂળ ક્ષેત્રો– ८० (क) गामे अदुवा रणे, ૮૦. વિવેક હેચ તે ગામમાં રહીને પણ ધર્મની આરા(ख) व गामे, णेव रणे धम्ममायाणह । ધન થઈ શકે છે. અને જંગલમાં પણ થઈ શકે पवेइयं माहणेण मइमया । છે. વિવેકના અભાવમાં ગામમાં પણ ધર્મારાધના --आ. सु. १, अ. ८, उ. १, सु. २०२ (ग-4) થતી નથી અને જંગલમાં પણ થતી નથી. આ રીતે ભગવાન મહાવીર દ્વારા કહેલ ધર્મને મતિ માન ગ્રહણ કરે. Page #106 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८१-८५ ધર્મ-જાઇ તુજના ધ-કાવા [ શરૂ धम्म जहमाणस्स अधम्म पडिवज्जमाणस्स सागडि ધમને પરિત્યાગ કરનાર અને અધમને સ્વીકાર guતુuri--- કરનારની ગાડીવાન સાથે તુલના - ८१. जहा सागडिओ जाणं, समं हिच्चा महापहं । જેમ કઈ ગાડી હાંકનાર સરિયામ રસ્તો છેડીને विसम मग्गमोइपणो, अक्खे भग्गम्मि सोयई॥ વિકટ માગે ગાડી હાંકે છે અને પછી ગાડીની ધૂરા एवं धम्म विउकम्म, अहम्म पडिवज्जिया । તુટી પડતાં શેક કરે છે તેમ ધર્મનું ઉલંઘન કરી અધમને પંથે જાય છે, તે બાળજીવ જ્યારે वाले मच्चुमुह पत्ते, अक्खे भग्गे व सोयई ।। મૃત્યુના મુખમાં ઝડપાઈ જાય છે ત્યારે ભાંગેલ –૩. ૩૫. ', IT. ૬૪-૬૬ ધરાવાળા ગાડીવાનની માફક દુઃખી થાય છે. धम्माराहगस्स जूअकारेण तुलणा-- ધમ આરાધકની જુગારી સાથે તુલના૮૨. શુકg agriના કદા, બટું ૮૨. જેવી રીતે જુગાર રમવામાં નિપુણ અને કેઈથી कडमेव गहाय णो कलिं, नो तीय नो चेव दावरं ।। પરાજિત ન થનાર જુગારી કૃત નામના દાવને જ एवं लोगमि ताइणा, वुइएऽयं जे धम्मे अणुत्तरे। (ચતુર્થ સ્થાનને જ) ગ્રહણ કરે છે, પણ કળિ, દ્વાપર કે ત્રેતા, અર્થાત્ પ્રથમ, દ્વિતીય કે તૃતીય तं गिण्हहियं ति उत्तम, कडमिव सेसऽवहाय पडिए । સ્થાનમાં રમતા નથી. --- સ્વ. . , ૩૫. ૨, ૩. ૨, Nr. ૨૨-૨૪ જેમ જુગારી એક, બે અને ત્રણ સ્થાનને છોડી ચેથા કતદાર સ્થાનને જ ગ્રહણ કરે છે, તેમ સાધુ આ લાકમાં જગતની રક્ષા કરનારા સર્વ જે સર્વોત્તમ ધર્મ કહ્યો છે તેને કલ્યાણકારી અને ઉત્તમ સમજી ગ્રહણ કરે છે. अधम्म कुणमाणस्स अफला राइओ અધર્મ કરનારની નિષ્ફળ રાત્રીએ૮૩. ના 1 વર વળી, ર સા નિવત્તરૂં ૮૩. જે આ દિવસ-રાત વ્યતીત થાય છે, તેની પુનરાવૃત્તિ अहम्म कुणमाणस्स, अफला जति राइओ॥ થતી હોતી નથી, અધર્મ કરનારસ્નાં આ દિવસ-રાત –૩૪, ૩૫. ૨૪, . ૨૪ નિષ્ફળ વ્યતીત થાય છે. धम्म कुणमाणस्स सफला राइओ ધર્મ કરનારની સફળ રાત્રીએ - ८५. जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तई। ૮૪, જે આ દિવસ-રાત વ્યતીત થાય છે, તેની પુનરાવૃત્તિ धम्मं च कुणमाणस्स, सफला जति राइओ॥ થતી નથી. ધર્મ કરનારનાં આ દિવસ-રાત સફળ –-૩. ડા. ૨૪, [. ૨૬ વ્યતીત થાય છે. चम्म पाहेयेण सुही, अपायेहेण दुही ધર્મ પાચથી સુખી, અપાચિથી દુઃખી - ૮. થાળ = મત્તે તુ, અr gન્નકું. ૮૫. જે વ્યક્તિ પાથેય (ભાથું) લીધા વિના લાંબા માગ गच्छन्तो से दुही होई, छुहा-तण्हाए पीडिओ। પર નીકળી પડે છે, તે રાલતાં ચાલતાં ભૂખ અને एघं धम्मं अकाऊणं, जो गच्छइ परं भवं । તરસથી પીડિત થાય છે. તેવી જ રીતે જે વ્યક્તિ ધર્મ કર્યા વિના પરભવમાં गच्छन्तो सो दुही होइ, वाहीरोगेहि पीडिओ ॥ જાય છે તે ત્યાં જતાં જ વ્યાધિ અને રોગથી अद्धाणं जो महन्तं तु, सपाहेओ पवज्जई॥ પીડિત થાય છે અને દુઃખી થાય છે. गच्छन्तो सो सुही होइ छुहा-तण्हाविवज्जिओ। જે વ્યક્તિ ભાથું સાથે લઈને લાંબે માર્ગ પસાર एवं धम्म पि काऊणं, जो गमछह परं भवं । કરે છે, તે માગ માં ભૂખ અને તરસનાં દુઃખથી गच्छन्तो सो सुही होइ, अप्पकम्मे अवेयणे ॥ રહિત સુખી થાય છે, जहा गेहे पलित्तम्मि, तस्स गेहस्स जो पह। તેવી જ રીતે જે રચતિ ધર્મ કરીને પરભવમાં જાય છે તે લઘુમી હોવાથી વેદનાથી રહિત બની सारभण्डाणि नीणेइ, असारं अवउज्झइ ॥ સુખી થાય છે, एवं लोए पलित्तम्मि, जराए मरणेण य । જે પ્રમાણે ઘરને આગ લાગવાથી ગૃહસ્વામી મૂલયઅgrim ત સ્લામિ.......... .. • • • વાને સારવતુઓને બહાર કાઢે છે, અને મૂય--૩૪. એ. ૨૬, TD. ૬૧-૨૪ હિન અસાર વસ્તુઓને છોડી દે છે, તેવી જ રીતે આપની અનુમતિ પ્રાપ્ત કરી જરા અને મરણથી બળતા આ લોકમાંથી સારભૂત એવા મારા આત્માને હુ ઉગારી લઈશ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] જાનુયોગ दुर्लभ धर्म જૂિદ ૮-૮૨ दुल्लहो धम्मो દુલભ ધર્મ - ८६. निद्वितद्वा व देवा वा उत्तरीए इमं सुतं । ૮૬. [થી સુધર્માસ્વામી પિતાના શિષ્ય જ'બૂસ્વામીને सुतं च मेतमेगेसिं, अमणुस्सेसु णो तहा ॥ કહે છે) - મેં તીર્થકર દેવ પાસેથી સાંભળ્યું છે કે अंतं करे ति दुक्खाण, इहमेगेसि आहिते । સંયમનું પાલન કરનાર મનુષ્ય કાં તે કૃતકૃત્ય-મુક્ત आघायं पुण एगेसिं, दुल्लमेऽयं समुस्सए । થઈ જાય છે. અથવા દેવગતિ પ્રાપ્ત કરે છે. મનુષ્ય સિવાય બીજી ગતિના જીમાં એવી ગ્યતા હોતી સુય. સુ. , . , Tr. ૨૬-૧૭ નથી. ઘણ અન્ય તિથી કેનું કહેવું છે કે દેવ જ સંપૂર્ણ દુઃખનો અંત કરે છે, મનુષ્ય નહી', (પરંતુ એવું સંભવિત નથી. કારણકે આ આહંત પ્રવચનમાં તીર્થકરે, ગણુધરે આદિનું કહેવું છે કે આ માનવશરીર-માનવજન્મ મળ અથવા મનુષ્ય વિના આ સમુચય ધર્મ શ્રવણદિરૂપ અસ્પૃદય દુર્લભ છે. ८७. जे धम्म सुद्धमक्खति, पडिपुण्णमणेलिर्स । ૮૭. જે મહાપુરુષ અનુપમ અને શુદ્ધ ધર્મની પ્રરૂપણા अणेलिसस्स जं ठाणं, तस्स धम्मकहा कुतो॥ કરે છે, અને તે જ પ્રમાણે આચરણ કરે છે, તેઓ कुतो कयाइ मेधावी, उप्पज्जति तहागता । સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે. પછી તેમને જન્મ લેવાની વાત પણ શાની હોય ? तहागता य अपडिण्णा चक्खु लोगस्सऽणुत्तरा॥ પુનરાગમન રહિત મેક્ષમાં ગયેલ જ્ઞાની પુરુષે –સૂય. . ૨, ૩૫. ૨૬, ૪, ૬- ૦ કદીય સંસારમાં ઉન થઈ શકે ખરા? સવ પ્રકારની કામનાઓથી રહિત તીર્થ કરે આદિ મહાપુરુ જગતનાં સર્વોત્કૃષ્ટ ને (૫થદર્શકે) છે. ૮૮. છઠ્ઠાણારું વળવા ને સુઢમારું મતિ, ૮૮. છ સ્થાન સમસ્ત જી માટે દુર્લભ છે; જેવાં કે - સ =હા ૧ - મનુષ્યભવ, ૨ – આચંક્ષેત્રમાં જન્મ १. माणुस्सए भवे, २. आरिए खेत्ते जम्म, ૩ - સુકુળમાં આગમન ૪ - કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ ३. सुकुले पच्चायाती, ४. केवलिपण्णत्तस्स ૫ - સાંભળેલા ધર્મમાં શ્રદ્ધા धम्मस्स सवणता, ५. सुतस्स वा सद्दहणता' ૬ - શ્રદાન કરેલા, પ્રતીતિ થયેલા અને રૂચિકર ६. सहहितस्स वा पत्तित्तस्स वा रोइतस्स થયેલા ધર્મ ની કાચા વડે સમ્યફ સ્પર્શના (આચરણ). चा सम्म कारण फासणता । -ટાળે . ૬, મુ. ૪૮ समावन्नाण संसारे, नाणा-गोत्तासु जासु। ૮૯. સંસારી જીવ અનેક પ્રકારે પાર્જન કરી कम्मा नाणाविहा कटु, पुढो विस्संभिया पया ॥ અનેક નામવાળી તિઓમાં ઉત્પન્ન થઈ, પૃથક પૃથફ રૂપથી સંપૂર્ણ વિશ્વને સ્પર્શ કરી લે છે બધી જગ્યાએ ઉત્પન્ન થાય છે. एगथा देवलोपसु, नरपसु वि पगया । જીવ પિતાના કૃતકર્મ અનુસાર કયારેક દેવલોકમાં, पगया आसुरं काय, आहाकम्मेहि गच्छई। ક્યારેક નરકમાં અને ક્યારેક અસુર નિકાયમાં ઉત્પન્ન થાય છે. एगया खत्तिओ होई, तओ चण्डाल-बोक्कसो। એ જ જીવ કયારેક ક્ષત્રિય, કયારેક ચંડાળ, કયારેક तओ कीड-पयंगो य, तओ कुन्थु-पिवीलिया।। બક્કસ(વર્ણસંકર), ક્યારેક કીડો, ક્યારેક પતંગિયું, ક્યારેક કંથ અને કયારેક કીડો થાય છે. एवमाव-जोणीसु, पाणिणो कम्म-किब्बिसा । જે પ્રમાણે ક્ષત્રિય લોકે સમસ્ત અને (કામन निधिज्जन्ति संसारे,"सबसु व" खत्तिया॥ ભેગને) ભેગવવા છતાં પણ વિરક્તિને પ્રાપ્ત થતા નથી, એ જ પ્રમાણે કર્મથી મલિન જીવ અનાદિ કાળથી નિચક્રમાં ભ્રમણ કરવા છતાં પણ સંસારમાં નિવેદ પામી શકતા નથી તેનાથી મુકત થવાની ઈચ્છા પણ કરી શકતા નથી. ૬ ૩૪ ૦ ૦ ૨, ITo 8 Page #108 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९०-९१ कम्म संगेहि सम्मूढा, दुक्खिया बहु-वेयणा । अमाणुसासु जोणीसु, विणिहम्मन्ति पाणिणो ॥ कम्माण तु पहाणार, आणुपुथ्वी कयाइ उ । जीवा सोहिमणुपत्ता, “आययन्ति मणुस्सर्य "॥ - उत्त. अ. ३, गा. २७ निर्वेद प्राप्ति हेतु मनुष्यत्व दुर्लभ 9 ९०. माणुस विजु सुई धम्मर दुलहा । जे सोच्या पडिवज्जन्ति तथं खन्तिमहिंसयं ॥ ९१. आहच्च सवणं लड्डु, सोच्या नेआउयं मर्ग, - उत्त, अ. ३, गा. ८ सद्धा परमदुल्लहा । बहवे परिभस्सई ॥ सुई चल सद्धं च वीरियं पुण दुल्लहं । बहवे रोयमाणा वि, "नो एणं" पडिवज्जए | -उत्त. अ. ३, गा. ९-१० धर्म प्रज्ञापना fate ચન જે જીવ કર્યાં દ્વારા સમૃ, દુઃખી અને વેદનાવાળા છે, એ પાતાનાં કૃતકમાં દ્વારા મનુષ્યેતર (નકનંતિય) યાનિામાં જન્મ લઈ ફરી ફરી વિનિધાત ત્રાસ પામે છે. કાળક્રમે કદાચ મનુષ્યતિનાં ખાધક કર્મના નાશ થવાથી જીવને શુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને તેના ફળ સ્વરૂપ મનુષ્યત્વને પ્રાપ્ત કરે છે. - છે. મનુષ્યશરીર પ્રાપ્ત થયા પછી પણું એ ધર્મનુ શ્રવણ દુર્લબ છે જેનુ ચવા કરી ઋથ તપ, ામાં અને હિ સાને પ્રાપ્ત કરે છે. ૯૧. કદાચ ધર્મ શ્રવણ થયા પછી શ્રદ્દા હોવી પદ્મ દુર્લભ છે. ધણા લોકો મેક્ષ તરફ લઈ જવાવાળા માનું શ્રવણ કરવા છતાં પણ તેનાની ભ્રષ્ટ થઈ लय छे. શ્રુતિ અને શ્રદ્ધા પ્રાપ્ત થવા છતાં પણ સચમમાં વીય (પુરુષા) થવુ અત્યંત દુલ ભ છે. ધણા લોકો સચમમાં રુચિ રાખવા છતાં પણ તેને સર્ સ્વીકાર કરી શકતા નથી. १ (क) धर्म श्रवण दुर्लभता तर में केसी कुमारसम चिस सारहिं एवं क्यासी हिंगणेहिं चिचा! जीवा लिन धम्मं नो सवणयाए । तं जहा- १. आराम वा उमा मह वा पो अभिगच्छ पो बंदर, जो नर्मसद को सक्कारेड, गो सम्माणे, गो कल्याणं मंगल देवय' चेश्य' पज्जुवासेह, नो अट्ठाई ऊई परिणाई कारणाइ बागरणाई पुच्छर, एएणं ठाणं चित्ता ! जीवा केवलिन्नन्तं धम्मं नो लभेति सवणयाए । २. उवस्वययं समणं वा तं चैव जाव एते वि ठाणे चित्ता ! जीवा केवलिपन्नत्तं धम्मं नो लभति सवणयाए । २. गोपायं समर्थ वा मह वा जाव मोवास, गोविले असण पाण-वाहमसाहमे पडसाद गो अट्ठाइ जाब पुच्छर, एएणं ठाणं चित्ता ! केवलिन्नन्तं धम्मं नो लभइ सवणयाए । ४. जत्थविय समणेण वा माहणेण वा सद्धिं अभिसमागच्छर, तत्थ विणं हत्थे वा वत्थेण वा छत्ते वा अप्पा आवरिता चिट्टइ, नो अट्ठाई जाव पुच्छर, एएण वि टागेण चित्ता ! जीवें केवलिपन्नत्तं धम्मं णो भइ सवण्याए । एहिं च णं चित्ता ! चउहिं ठाणेहिं जीवे णो लभइ केवलिपन्नत्तं धम्मं सवणयाए । (ख) धर्म श्रवण सुलभता - चउहि ठाणेहिं चित्ता ! जीवे केवल्पिन्नत्त' 'धम्मं लभई सवगवाए, तं जहा १. आरामगयं वा उज्जाणायं वा समणं वा माहणं वा वंदइ नमेसह जाa (earts, सम्माणे, पल्लवणं मंगल देवयं चेइयं ) पज्जुवासई अटाइ जाव (हेऊई पसिणाई कारणाई वागरणा है) पुच्छह, एएणं विजाब लभइ सर्वणयाए ए--- २. उवस्वयगय खरोग ३. गोयरगये समणे वा जाच ( असण-पाणखाइम साइमेणं) पडिलाइ अट्ठाई जाय पुच्छइ एएणवि । ४. जत्थ वियणं समणेण वा माहणेण वा अभिसमागच्छइ तत्थ वि य णं णो हत्थेण वा जाव (वस्थेण वा, या अप्पा) आवरेला चिटक, एए वि ठाणे चित्ता ! जीवे केवल धम्मं हम सबनाए । तुझं चणं चित्ता ! पएसी राया आरामगय वा तं चैव सव्वं भाणियध्वं आइल्लाएणं गमएणं जाव अप्पाणं आवरेत्ता चितं कचित्ता परसिस्स रम्रो धम्ममाईसिस्वामो १ - - राय० सू० २३४ . Page #109 -------------------------------------------------------------------------- ________________ ક૬ ] ઘરનુથા निर्वेद प्राप्ति हेतु मनुष्यत्व दुर्लभ सूत्र ९२ ९२. दुलहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्यपाणिण गाढा य विवाग कम्मुणो, સમર્થં નામ ! મr vમાઇg . पुढविक्कायमगओ, उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं, समयं गोयम! मा पमायण ॥ અrsiામ, ૩ વીવો ૩ સંચા कालं संखाईये, समयं गोयम मा पमायए । तेउक्कायमइगओ, उक्कोसं जीवो उ संबसे । कालं संखाईयं, समय गोयम ! मा पमायए । वाउक्कायमगओ, उक्कोसं जीवो उ संवसे। कालं संखाईयं, समय गोयम ! मा पमायए । वणस्सइकायमइगओ, उक्कोस जीवो उ संबसे। कालमणन्तदुरन्तं, समयं गोयम ! मा पमायए । ૯૨. વિશ્વનાં તમામ પ્રાણીઓને સદાને માટે મનુષ્ય જન્મની માત હોવા પરમ દુર્લભ છે. કમના વિપાક તીવ હોય છે. માટે હું ગોતમ ! તુ' ક્ષણ માત્રનો પણ પ્રમાદ ન કરીશ, પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલો છવ વધારેમાં વધારે અસંખ્યાત કાળ ત્યાં રહે છે, માટે હે ગૌતમ ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરી. અપૂકાયમાં ઉત્પન્ન થયેલા શ્વ વધારેમાં વધારે અસંખ્યાત કાળ ત્યાં રહે છે, માટે હે ગોતમ! તું ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. તેજ કાયમાં ઉત્પન્ન થયેલ છવ વધામાં વધારે અસંખ્યાત કાળ ત્યાં રહે છે. માટે હે ગૌતમ ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. વાયુકામાં ઉપન્ન થયેલ છવ વધારેમાં વધારે અસંખ્યાત કાળ ત્યાં રહે છે. માટે હે ગૌતમ! તું ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. વનસ્પતિકાયમાં ઉત્પન્ન થયેલ છવ વધારેમાં વધારે દુરત અનંતકાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કશ. કીન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલા જીવ વધારેમાં વધારે સંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. ત્રીન્દ્રિયકાચમાં ઉત્પન થયેલ છવ વધારેમાં વધારે સંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. ચતુરિંદ્રિયકાચમાં ઉત્પન થયેલ છવ વધારેમાં વધારે સંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે છે ગૌતમ! ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. પંચેન્દ્રિયકામાં ઉત્પન્ન થયેલ છવ વધારેમાં વધારે સાત-આઠ જન્મય સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. દેવ અને નરક નિમાં ઉત્પન્ન થયેલો જવ વધારેમાં વધારે એક જન્મ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. बेइन्दियकायमइगओ, उक्कोसंजीवो उसवसे । काल संखिज्जसन्नियं, समयं गोयम! मा पमायए॥ तेइन्दियकायमगओ, उक्कोसंजीयो उ संवसे। काल संखिज्जसन्नियं, समयं गोयम! मा पमायए। चरिन्दियकायमइगओ,उक्कोसं जीवो उ संबसे। कालं संखिज्जसन्नियं समय गोयम! मा पमायए॥ पंचिन्दियकायमइगओ, उक्कोस जीवो उ संवसे। सत्तऽभवग्गहणे, समर्थ गोयम! मा पमायए । નૈg અળ, ૩જો નવો સંસા इक्किक्कभवग्गहणे, समयं गोयम !मा पमायए ।। एवं भवसंसारे, संसरद सुहासुहेहि कम्मेहिं । जीवो पमायबहूलो, समय गोयम ! मा पमायए ॥ लद्धण वि माणुसत्तणं, आरिअत्तं पुणरावि दुल्लहं। वहवे दसुया मिलेखुया,समय गोयम! मा पमायए॥ આ પ્રમાણે પ્રમાદી જીવ શુભ-અશુભ કર્મો દ્વારા જન્મ-મૃત્યુરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે હે ગૌતમ ! તું ક્ષણ માત્રને પણ પ્રમાદન કરીશ. મનુષ્યજન્મ દુલભ છે. એ મળવા છતાં પણ આ દેશમાં જન્મ મળો એ વધારે દુર્લભ છે. ઘણા લોકે મનુષ્ય થઈ ને પણ દસ્યુ કે લે છ થાય છે. માટે હે ગૌતમ! તું ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. Page #110 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९२-९६ धर्मसाधना - सहायक धर्म-प्रशापना [४७ लद्धण वि आयरियत्सणं,अहीणपंचिन्दियया हु दुल्लहा। આદેશમાં જન્મ મળવા છતાં પણ પાંચેય ઇન્દ્રિविगलिन्दियया हुदीसई, समय गोयम ! मा पमायए ॥ ચેથી પૂર્ણ સ્વસ્થ હવું દુર્લભ છે. ધણુ છ વિલેન્દ્રિય દેખાય છે. માટે હે ગૌતમ ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. अहीणपंचिन्दियत्तं पि से लहे, उत्तमधम्मसुई हु दुल्लहा। પાંચેય ઇન્દ્રિયો પૂર્ણ સ્વસ્થ હોવા છતાં પણ ઉત્તમ कुतित्थिनिसेवए जणे, समयं गोयम ! मा पमायण ॥ ધમનું શ્રવણ દુર્લભ છે, ઘણા લેકે કુતીર્થિકની સેવા કરનારા હોય છે. માટે છે ગતિમ ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. लक्षण वि उत्तम सुइं, सद्दहणा पुणरावि दुल्लहा । ઉત્તમ ધર્મનું શ્રવણ મળવા છતાં પણ શ્રદ્ધા થવી ઘણું જ દુર્લભ છે. ઘણા લોકે મિથ્યાત્વનું સેવન मिच्छत्तनिसेवए जणे, समयं गोयम । मा पमायए ॥ કરનારા હોય છે. માટે હે ગૌતમ !તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. धम्म पि हु सद्दहन्तया, दुल्लहया कापण फासया। ઉત્તમ ધમ માં શ્રદ્ધા હેવા છતાં પણ તેનું આરાइह कामगुणेहिं मुच्छिया, समय गोयम! मा पमायए॥ રણું કરનાર દુર્લભ છે. આ લોકમાં ઘણા લોકે –37. કા. ૬ ૦, Tr. ૬-૨૦ કામગુણેમાં મૂતિ હેાય છે. માટે હે ગૌતમ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. धम्मसाहणाए सहाया ધર્મસાધનામાં સહાયક - ૧૩ધર્મ જ રમra dવ નિરાટ [vUTના ૯૩. ધર્મનું આચરણ કરનારા સાધુએ માટે પાંચ નિશ્રા તં ગg (આલંબન) કહ્યાં છે જary, ૧ - કાયા ૨ - ગણ (શ્રમણ સંધ) નિદર, ૩ - રાજ સારું ! ટા. મ. ૯, ૩, ૩, ૪. ૪૪૭ ૪ : ગૃહપતિ ૫ - શરીર શ્રદ્ધાના સ્વરૂપનું પ્રપણુ४. ધર્મ અથવા અધર્મ નથી, એવી શ્રદ્ધા ન રાખવી જોઈએ. ધર્મ અથવા અધર્મ છે–એવી શ્રદ્ધા રાખવી જોઈએ. કરણના પ્રકાર - ૯૫. કરણ ત્રણ પ્રકારનાં કહ્યાં છે. ૧- ધામિ કે કરણ ૨- અધાર્મિક કારણ ૩.- ધાર્મિક કાધાર્મિક કારણ. सासरुव-परूवणं९४. नथि घम्मे अघम्मे वा, नेव सन्न निवेसए। अत्थि घम्मे अघम्भे वा, पवे सन्न निवेसए॥ --- મુ. સુ. ૨, ૫, ૬, 11. ૨૪ करणप्पयारा९५. तिविहे करणे पण्णत्ते, तं जहा घम्मिए करणे, अघम्मिए करणे घम्मियाघम्मिये करणे। --રા. . ૨, ૩, ૩, ૪, ૨૨૬ उवक्कममेया९६. तिविधे उवक्कमे पण्णत्ते, तं जहा घम्मिण उवक्कमे, अघम्मिए उवक्कमे, घम्मियाघम्मिए उवक्कमे । -rof. મ. ૨, ૩, ૨, સે. ૨૧૪(૨) ઉપક્રમના ભેદ - ૯૬. ઉપક્રમ (ઉપાયપૂર્વક કાર્યને આરંભ) ત્રણ પ્રકારના કહ્યા છે, જેમ કે૧. ધાર્મિક ઉપક્રમ - શ્રત અને ચારિત્રરૂપ ધર્મની પ્રાત માટે પ્રયાસ કરો, ૨. અધાર્મિકઉપક્રમ-અસંયમવર્ધક આરંભ કાર્ય ૩. ધાર્મિક ધાર્મિક ઉપકમ - સંયમ અને અસં ચમરૂપ કાર્યો કરવાં. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] વાળાનુયોર થવાય (અનુદાન) પ્રકાર सूत्र ९७-९८ चवसायप्पगारा९७. तिविहे ववसोय पण्णत्ते, तं जहा धम्मिए ववसाप, अधम्मिए ववसाप, धम्मियाधम्मिए ववसाए । अहवा-तिविहे ववसाए पण्णत्ते तं जहापच्चक्खे, पच्चइण, अणुगामिए । વ્યવસાય (અનુષ્ઠાન)ના પ્રકાર૯૭. વ્યવસાય (વનુરૂપને નિર્ણય અથવા પુરુ પાર્થની સિદ્ધિના માટે કરવામાં આવેલા અનુષ્ઠાન) ત્રણ પ્રકારને કહ્યા છે— ૧. ધાર્મિક વ્યવસાય ૨. અધાર્મિક વ્યવસાય. ૩. ધામિ ધાર્મિક વ્યવસાય. અથવા વ્યવસાય ત્રણ પ્રકારના કહ્યા છે૧. પ્રત્યક્ષ વ્યવસાય, ૨. પ્રાચિક (વ્યવહારપ્રત્યક્ષ) વ્યવસાય અને ૩. અનુગામિક (અનુમાનિક) વ્યવસાય, અથવા વ્યવસાય ત્રણ પ્રકારના કહ્યા છે– ૧. અહલૌકિક, ૨. પારલૌકિક, ૩. અહલોકિકપારલૌકિક. એહલૌકિક વ્યવસાય ત્રણ પ્રકારના કહ્યા છે. ૧. લૌકિક ૨. વૈદિક ૩. સામયિક (શ્રમને વ્યવસાય.) अहवा-तिविधे ववसाए पण्णत्ते तं जहाइहलोइए, परलोइए-इहलोहय-परलोइप । इहलोरप ववसाप तिविहे पपणत्ते, तं जहालोइए, वेइप, सामइए । लोरए ववसाए तिविधे पण्णत्ते, ते जहाઅથે, ધ, જાણે છે वेहए ववसाए तिविधे पण्णते तं जहाરિષદ, ગધે, સમજે 1 લૌકિક વ્યવસાયે ત્રણ પ્રકારના કહ્યા છે૧. અર્થ વ્યવસાય, ૨. ધમ વ્યવસાય ૩. કામ વ્યવસાય, વૈદિક વ્યવસાય ત્રણ પ્રકારના કહ્યા છે ૧. કદ, ૨. યજુર્વેદ. ૩. સામવેદ વ્યવસાય (અર્થાત્ એ વેદોના અનુસાર કરવામાં આવેલો નિર્ણય અથવા અનુäન.) સામાયિક વ્યવસાય ત્રણ પ્રકારના કહ્યા છે૧. જ્ઞાન ૨. દર્શન ૩. ચારિત્ર વ્યવસાય. सामइए बवसाप तिविधे पण्णते तं जहाના, રંગે, રત્તેિ ! -ટાઈf. ૩. ૨, ૩, ૨, સે. (-૭) संजयाइणं धम्माइसु ठिई૨૮, v૦-૧. ૨ - અરે ! હંસર-વિવ-દિ पच्चक्खायपावकम्मे धम्मे ठिए ? સંયતાદિની ધમદિમાં સ્થિતિ – ૯૮, પ્ર. (૧) હે ભક્ત ! સંયત, પ્રાણાતિપાત આદિથી વિરતિવાળો અને જેણે પ્રાણાતિપાત આદિથી પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યા છે, એ જીવ ચારિત્ર ધમમાં સ્થિત છે? (૨) અસયત, અવિરત, પ્રાણાતિપાદિ પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યાખાન જેણે કર્યા નથી, એ જીવ અધર્મમાં સ્થિત છે? (૩) તથા સંયત-અસયત જીવ ધર્મા ધર્મમાં સ્થિત ૨, અસત્તર-અવિ-અતિ-ધરા खायपावकम्मे अधम्मे ठिए ? ३. संजयासंजए धम्माधम्मे ठिए ? ૩૦-૨. ના માશંકા- વિવ-દાपच्चक्खाय-पावकम्मे धम्मे ठिप । २. असंजय-अचिरय-अपडिहय-अपच्च क्खाय-पावकम्मे अधम्मे ठिए । ३. संजयासंजए धम्माधम्मे ठिप ॥९॥ ઉ. (૧) હા ગૌતમ! સંયત અને વિરત જેણે પ્રાણાતિપાત આદિ પાપ કર્મોના પ્રતિઘાત અને પ્રત્યા ખ્યાન કર્યા છે, એ જીવ ધર્મમાં સ્થિત છે. (૨), અસંત અને અવિરત જેણે પ્રાણાતિપાત આદિ 'પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યા નથી, એ જીવ અધમમાં સ્થિત છે. (૩) સંચત-અસંત જીવ ધર્માધર્મમાં સ્થિત છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९८ संयतादि - धर्मादि - स्थिति ધર્મ-જાવના છે g૦-urf m મરે ! ધર્મતિ થા, અરિ વા, . ભો! ધર્મમાં, અધમમાં કઈપણ જીવ એસधम्माधम्मंसि घा, चक्किया के आसाइत्तए વાની, સૂવાની, ઊભા રહેવાની, નીચે બેસવાની, या, सइत्तए वा, चिद्वित्तए चा, निसीइत्तप પડખાં ફેરવવાની કે આળોટવાની ઇત્યાદિ કિયા વા, સુયટિપ ? કરી શકે ખરો? ૩૦-થમા ! તિન્દુ સમÈ રા ઉ. હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી (અર્થાત એમ થવું સંભવ નથી.). प०-से केणं खाई अट्टणं भंते! एवं वुच्चइ પ્ર. ભંતે! શા કારણથી આપ એમ કહે છે કે१. संजय-विरय-पडिहय-पच्चक्खाय-पावकम्मे (૧) સંચત અને વિરત જેણે પ્રાણાતિપાત धम्मे ठिए ? આદિ પાપકર્મોના પ્રતિધાત અને પ્રત્યાખ્યાન કર્યા છે એ જીવ ધમમાં સ્થિત છે ? २. असंजय-अविरय-अपडिहय-अपच्चक्खाय (૨) અસયત-અને અવિસ્ત જેણે પ્રાણાતિપાત पावकम्मे अधम्मे ठिए ? આદિ પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યા નથી, એ જીવ અધમમાં સ્થિત છે ? ३. संजयासंजप धम्माधम्मे ठिण ? (૩) સંચતાસંચિત ધર્માધર્મ માં સ્થિત છે? ૩૦-૧. મા ! સગા-વા-દિ-પૂજન ઉ. (૧) હે ગતમ! સયત અને વિરત જેણે પ્રાણपावकम्मे धम्मे ठिए, धम्म चेव उव. તિપાત આદિ પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યા છે, એ જીવ ધમમાં સ્થિત संपज्जित्ताण विहरइ, છે. કારણ કે તે ધમને ગ્રહણ કરી વિહરણ [ કચવહાર ] કરે છે. २. असंजय-अविरय-अपडिहय-अपच्चक्खाय- (૨) અસત પ્રાણાતિપાત આદિથી અવિરત જેણે पाचकम्मे अधम्मे ठिए, अधम्म चेव उव પ્રાણાતિપાત આદિ પાપકર્મોના પ્રતિઘાત संपज्जित्ताण विहरइ, અને પ્રત્યાખ્યાન કર્યા નથી, એવો જીવ અધર્મમાં સ્થિત છે કારણ કે તે અધમને થયું કરી વિતરણ કરે છે. ३. संजयासंजए धम्माधम्मे ठिए, धम्माधम्म (૩) સતાસંચિત જીવ અધર્મમાં સ્થિત છે. કારણ उवसंपपिजत्ताण विहरइ, કે ધર્મ-અધર્મ ગ્રહણ કરી વહાર કરે છે. से तेणणं गोयमा ! एवं वुच्चइ હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું છે કેसंजय-विरय-पडिहय-पच्चक्खाय-पायकम्मे સંયત પ્રાણાતિપાત આદિથી વિરત જેણે પ્રાણાधम्मे ठिए। તિપાત આદિ પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યા ખ્યાન કર્યા છે, એ જીવ ધમમાં સ્થિત છે. असंजय-अविरय-अपडिहय-अपच्चक्खाय અસંત પ્રાણાતિપાત આદિથી અવિરત જેણે पावकम्मे अधम्मे ठिए । પ્રાણાતિપાત આદિ પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યા નથી એવો જીવ અધમમાં સ્થિત છે. संजयासंजप धम्माधम्मे ठिप ॥३॥ સંતાસંચિત છવ ધર્મ-અધમ માં સ્થિત છે કારણ કે તે ધર્મ-અધર્મ ગ્રહણ કરી વ્યવહાર કરે છે. प०-जीवा ण भते ! किं धम्मे ठिया ? अधम्मे "ક. તે ! જીવ ધમ સ્થિત છે ? અધમ સ્થિત છે ? ठिया ? धम्माधम्मे ठिया? ધમધમ સ્થિત છે? उ०-गोयमा ! जीवा धम्मे वि ठिया, अधम्मे वि ઉ. ગૌતમ! જીવ ધમસ્થિત ૫ણ છે, અધમ સ્થિત ठिया, धम्माधम्मे वि ठिया ॥४॥ પણ છે, ધર્મો ધર્મ સ્થિત પણ છે. प०-नेरइया णे भंते ! किं धम्मे ठिया? अधम्मे પ્ર. ભલે! રિયિક ધર્મસ્થિત છે ? અધમ સ્થિત ठिया ? धम्माधम्मे ठिया? છે ? ધર્માધમ સ્થિત છે? उ०-गोयमा! णेरहया नो धम्मे ठिया, अधम्मे ઉ, ગૌતમ! રિયિક ધમ સ્થિત નથી, અધમ સ્થિત ठिया, नो धम्माधम्मे ठिया ॥५॥ છે, ધર્માધર્મસ્થિત નથી. ૭. Page #113 -------------------------------------------------------------------------- ________________ ५० ] चरणानुयोग संयतादि की धर्मादि में स्थिति પ્ર. ભલે ! અસુરકુમાર યાવત સ્વનિતકુમાર ધર્મસ્થિત છે? અધર્મસ્થિત છે ? ધર્માધમ સ્થિત છે? ५०-असुरकुमारा-जाव-थणियकुमारा णं भंते ! किं धम्मे ठिया? किं अधम्मे ठिया ? किं धम्मा धम्मे ठिया? उ०-गोयमा! असुरकुमारा-जाव-थणियकुमारा नो धम्मे ठिया, अधम्मे ठिया,नो धम्माधम्मे ठिया। प०-पुढधीकाइया-जाव-चउरिदिया ण भंते ! कि धम्मे ठिया? अधम्मे ठिया? धम्माधम्मे ठिया? उ०-गोयमा! पुढवीकाइया-जाव-चउरिदिया नो धम्मे ठिया, अधम्मे ठिया,नो धम्माधम्मे ठिया॥६॥ ઉ. ગૌતમ! અસુરકુમાર ચાવત સ્વનિતકુમાર ધમથિત નથી, અધમ સ્થિત છે. ધમધમસ્થિત નથી. પ્ર. ભરત : પૃથ્વીકાયિક યાવત ચતુરેન્દ્રિય જીવ ધમ સ્થિત છે ? અધમ સ્થિત છે? ધર્માધમ સ્થિત ઉ. ગતમ! પૃથ્વીાયિક ચાવત ચતુરેન્દ્રિય જીવ ધમ સ્થિત નથી, અધમ સ્થિત છે, ધમધમસ્થિત नथी. , ભતે ! પંચેન્દ્રિય તિય" રા–નિક જીવ ધમસ્થિત છે? અધમ સ્થિત છે ? ધર્માધમ સ્થિત છે? ७. गौतम! तियय-योनि ५ ५ नथा, અધર્મસ્થિત છે, ધર્માધમ સ્થિત છે. પ્ર. તે ! મનુષ્ય ધમ સ્થિત છે? અધમ સ્થિત છે? ધમધમસ્થિત છે? ઉ. ગૌતમ! મનુષ્ય ધમ સ્થિત છે, અધમ સ્થિત પણ છે, ધર્માધમ સ્થિત પણ છે. ..! वाच्यत२-योतिषि, मानि સ્થિત છે ? અધમ સ્થિત છે? ધમધમરિથત છે? प०-पंचिदियतिरिक्ख जोणिया ण भंते ! किं धम्मे ठिया? अधम्मे ठिया? धम्माधम्मे ठिया? उ०-गोयमा! पंचिदियतिरिक्ख जोणिया नो धम्मे ठिया, अधम्मे ठिया, धम्माधम्मे विठिया॥७॥ प०-मणुस्सा णं भंते ! किं धम्मे ठिया ? अधम्मे ठिया? धम्माधम्मे ठिया? उ०-गोयमा! मणुस्सा धम्मे वि ठिया, अधम्मे वि ठिया, धम्माधम्मे वि ठिया ॥८॥ ५०-चाणमंतर-जोइसिया-बेमाणिया ण भंते ! कि धम्मे ठिया ? अधम्मे ठिया? धम्माधम्मे ठिया? उ०-गोयमा ! वाणमंतर-जोइसिया-वेमाणिया नो धम्मे ठिया, अधम्मे ठिया, नो धम्माधम्मे ठिया ॥९॥ -वि. स. १७, उ. २, सु. १-९ दुप्पडियारा सुप्पडियारा९९. तिण्हं दुप्पडियारं समणाउसो ! तं जहा अम्मापिउणो, भट्टिस्स, धम्मायरियस्स । १. संपातो वि य णं केइ पुरिसे, अम्मापियरं सयपाग-सहस्सपागेहिं तिल्लेहिं अब्भगेत्ता, सुरभिणा गंधट्टपणं उपट्टित्ता, तिहि उदगेहिं मज्जावित्ता, सवालंकार-विभूसिय करेत्ता, मणुन्न थालीपागसुद्धं अट्ठारस-वंजणाउलं भोयणं भोयावेत्ता जावज्जीवं पिट्टिवडे सियाए परिवहेज्जा, तेणावि तस्स अम्मापिउस्स दुप्पडियारं ઉ. ગૌતમ! વાણવ્યંતર, તિષિક, માનિક ધમ સ્થિત નથી, અધમ સ્થિત છે, ધમધમસ્થિત नथा. ઉપકારનો બદલો દુલભ, ઉપકારને બદલો સુલભ૯૯, હે શ્રમણયુષ્મન ! આ ત્રણના ઉપકારને બદલે વાળવાનું કાર્ય અશક્ય ગણાય છે१-मातापितानो२-मा-मासिनी-धर्माथाय ना (૧) ધારે કે કેઈ સુપુત્ર પોતાના માતાપિતાનાં અગેને દરોજ પ્રાતઃકાળે શત પાક અને સહસ્ત્રપાક તેલ વડે માલિશ કરે, પછી સુગપાકારક ગરમ અને ઠંડા પાણીથી તેમને સ્નાન કરાવે, પછી સધળા અલંકારથી વિભૂષિત કરીને તેમને મને તથા શુદ્ધ ૧૮ પ્રકારના વ્યંજનેથી યુકત જન જમાડે અને જીવનપયત પિતાના ખભા ઉપર લઈને ફર્યા કરે તે પણ તે માતાપિતાના ત્રણને ફેડી શકતા नथी. પરંતુ જે તે તેમને કેવલી પ્રરૂપિત ધર્મ કહે, તેનું પ્રતિપાદન કરે, તેની પ્રરૂપણ કરી તેમને તે ધર્મ તરફ વાળી લે, તેમાં સ્થિર કરે, ઉપાસક બનાવી દે, તે તેમના ઉપકારને બદલો અર્થાત ઋણ ફેડવામાં તે સમર્થ છે. अहे णं से तं अम्मापियर केवलिपण्णत्ते धम्मे आघवइत्ता पण्णवइत्ता परूवइत्ता ठावइत्ता भवह, तेणामेव तस्स अम्मापिउस्स सुप्पडियारं भवइ समणाउसो! Page #114 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९९-१०१ २. केइ महचे दरिदं समुक्कसेज्जा, तर णं से दरिदे समुषिक समाणे पच्छा पुरं च विउलभोग समितिसमागते याबि बिहरेज्जा, तप णं से महच्चे अन्नया कयाइ दरिद्दीहूए समाणे तस्स दरिहसतिए हव्यमागच्छे तणं से दरिदे तस्स भट्टिस्त सव्वस्तमयि दलयमाणे तेणाथि तस्स दुष्पडियारं भवइ । धर्मार्जित व्यवहार अहे णं तं भट्टि केवलिपन्नन्ते धम्मे आघवहता--जावटा बत्ता भवति, तेणामेव तस्स भट्टिस्स सुपडियारं भव । ३. केइ तहारूचस्स समणस्स वा माहणस्स वा अंतिम एगमधि आयरियं धम्मियं सुचवणं सोच्या तिसम्म कालमासे का किया अ नयरेसु देवलोपसु देवत्ताए उबवन्ने, तरणं से देवे तं धम्मायरियं दुभिक्खातो वा देसातो सुभिक्ने देस साहरेज्जा, कंताराओ घाणिकतारं करेज्जा, दीहकालिएण या रोगातकणं अभिभूतं समाणं विमोपज्जा, तेणावि तस्स धम्मायरियtस दुष्पडियारं भवइ । अहे णं से तं धम्मायरियं केवलि- पन्नताओ धम्माभ भट्ट समाणं भुज्जो वि केवलिपन ते धम्मे आघवसाठायइसा भवति, तेषामेव तस्स धम्मायरियस्स सुप्पडियार भवइ । - ठाणं. अ. ३, उ. १, सु. १४३ धम्मज्जिओ ववहारो१००. धम्मज्जियं च यवहारं देहावरियं सया । तमायरन्तो ववहार, गरदं नाभिगच्छ ॥ - उत्त. अ. १, गा. ४२ वडवउच्यिदा धम्मिया अधम्मिया पुरिसा-१०१. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. रूव नाममेगे जहइ, नो धम्मं २. धम्मं नाममेगे जहर, नो रूपं, २. पगे रूपं वि जहर, धम्मं वि जहर, ४. पगे नो रूवं जहर, नो धम्मं जहर | चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा १. धम्मं नाममेगे जहर, नो गणसंठि, धर्म-प्रशापना [ ५९ (૨) કોઈ અક્ષય’-સન્ન મનુષ્ય કોઈ દરિદ્રને ધન વગેરેની મદદ કરીને તેની ઉન્નતિ કરે છે. ધારો કે તે દાતાનું નસીબ પૂછાય છે. નસીબે તે દરિદ્રાવસ્થામાં આવી જાય છે. ત્યારબાદ તે પેાતાની મદદથી ધનવાન અનેલા માસની પાસે જાય છે. ધારો કે તે માણસ પોતાના ઉપર ઉપકાર કરનાર તે માણસને પેતાનું સસ્ય ધન આપી દે. આમ કરવા છતાં પણ તે તેના ઉપકારનો બદલા વાળી शता नथी. પરંતુ જો તે તેની સમક્ષ કેવલી પ્રરૂપિત ધર્માનુ થન કરીને ચાવત્ તેને તેમને આરાધક બનાવી દે તા તે તેના ઉપકારના બદલા અવશ્ય વાળી શકે છે. (૩) કોઈ પુરુષ ધર્મગુરુ-ધર્માચાર્યાંનુ એક વચન ઘણું કરી આધિલાભ પામે છે અને યોગ્ય સમયે દેહ ત્યાગી દેવલોકમાં ઉત્પન થાય છે. જો ન દિવ્ય શક્તિથી પોતાના ધર્માચાર્યને દુભિક્ષ કાળમાં દુષ્કાળ પ્રદેશથી સુભિન્ન પ્રદેશમાં કે માર્ગ ભૂલેલા રામને હાર જગલાંથી બસતિવાળા પ્રદેશમાં કા આપે અથવા રાગથત એવા તેમને રોગમુક્ત કરી હું તે પણ તે ધર્માચાય ના ઉપકાર કરી શકતા नथा. જે તેઓ કદાચ ધવિમુખ થઈ જાય ત્યારે જો તે ધર્માચાય ને ધમ માં લગાવે યાવત પત્રમાં ચિર કરે તો એમને પ્રત્યુપકાર ફરવા સમર્થ થઈ શકે છે. ધર્જિત વ્યવહાર ૧૦૦ જે વ્યવહાર ધમ થી આ ત થયા છે, જેનુ તત્ત્વજ્ઞ આચાર્યાએહમેશાં આચરણ કર્યું છે એ વ્યવહારનું આચરણ કરતાં ધુનિ કોઈપણ સ્થાને નિદાને પાત્ર थती नथी. ચાર ચાર પ્રકારના ધાર્મિક અને અધાર્મિક પુરુષ૧૦૧, ચાર જાતિના પુરુષ ક્યા છે. જેમ કે इनो (साधुवेषनो) त्याग १ - ધને છેડતા નથી, ૨ - કોઈ ધર્મ'ને છેડે છે, પણ રૂપને રડતા નથી. ३ - ३५ (द्वेष) छोडे, छे, अने धर्माने पशु छोटे छे. ૪ - કોઈ પાત્રેય) છોડના નથી. અને ધર્મને પણ छोड़ती नथी. (इ) थाराषि - • કોઈ ધર્મને છોડી દે છે, પણ ગણુની સસ્થિતિ (भर्यादा) छोडता नथी. ૧ . Page #115 -------------------------------------------------------------------------- ________________ ५२] चरणानुयोग धर्मनिन्दा करण प्रायश्चित्त રત્ર-૨૦-૨૦ २. गणसठिई नाममेगे जहइ, नो धम्म, ३. एगे गणसंठिइं वि जहइ, धम्म वि जहइ, ४. एगेनो गणसंठिई जहइ, नोधम्म विजहर। चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. पियधम्मे नाममेगे, नो दधम्मे, २. दढधम्मे नाममेगे, नो पियधम्मे, ३. एगे पियधम्मे वि, दढधम्मे वि, ४. एगे नो पियधम्मे, नो दधम्मे ।' ૨ - કઈ ગણુની મર્યાદા છેડે છે, પણ ધર્મને છેડતા નથી. ૩ – કોઈ ગણની મર્યાદા પણ છેડે છે, અને ધમ પણ છેડે છે. ૪ - કઈ ગણની મર્યાદા પણ છોડતા નથી, અને ધમ પણ છેડતા નથી. (ફરી) ચાર જાતિના પુરુષ કહ્યા છે. જેવા કે૧ - કેઈ ધર્મપ્રિય હોય છે, પણ દુધમાં હતા નથી. ૨ - કોઈ દહેમી હોય છે, પણ ધર્મપ્રિય હતા નથી. ૩ - કોઈ ધમ પ્રિય હોય છે. અને દહધમાં પણ હોય છે. ૪ – કેઈ ધમપ્રિય પણ લેતા નથી અને દહધમી પણ હેત નથી. ધર્મનિંદાકરણ-પ્રાયશ્ચિત્ત૧૦ર. જે ભિક્ષુ ધર્મની નિંદા કરે છે, કરાવે છે અથવા કરનારની અનુદના કરે છે. તે ભિક્ષુ અનુલ્ફઘાનિક ચાતુર્માસિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત્તને પાત્ર Ë. . , ૩, ૪, . ('-૨) धम्मनिंदा पायच्छित्त१०२. जे भिखू धम्मस्स अवण्णं वयइ क्यंत वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्याइयं । –નિ. ૩. ૨૬, . ૬ अधम्मपसंसा पायच्छितं१०३. जे भिक्खू अधम्मस्स बण्णं चयइ वयंत वा સાંજ્ઞા तं सेवमाणे आवज्जइ चाउम्मासिय परिहारहाणं अणुग्धाइयं । --નિ. ૩. ૨૨, મુ. ૨૦ અધમપ્રશંસાકરણ પ્રાયશ્ચિત્ત ૧૦૩. જે ભિક્ષુ અધર્મની પ્રશંસા કરે છે, કરાવે છે અથવા કરનારની અનુમોદના કરે છે તે ભિક્ષ અનુદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે, ૬ વર્વ ૦ ૩૦ ૨૦, સુe ૨ - ૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०४-१०७ पंचविध आचार आचार-प्रशक्ति ५३ आयार-पण्णत्ति આચાર–પ્રજ્ઞપ્તિ णिग्गंथाण आयार धम्मो - નિર્ચને આચાર ધર્મ१०४ नाण-दसणसंपन्नं संजमे य तवे रयं । ૧૦૪. કાન અને દશન સંપન્ન, સંયમ અને તપમાં સ્ત, गणिमागमसंपन्न उज्जाणम्मि समोसढं ॥२॥ આગમ - સંપદાથી યુક્ત આચાયને ઉદ્યાનમાં પધારેલ જોઈ રાજા અને મંત્રીગણ, બ્રાહ્મણ અને रायाणो रायमच्चा य माहणा अदुव ક્ષત્રિય આદિ લેકે નિશ્ચલચિત્તથી પૂછે છે – खत्तिया। ભલે! આપના આચા૨ ગેચર કેવા પ્રકારના છે ? पुच्छंति निहुयऽप्पाणो, कहं मे आयार એવું પૂછવાથી એ શાંત, દાન, સર્વ પ્રાણીઓના गोयरो? ॥२॥ માટે સુખાવહ, શિક્ષાએથી યુક્ત અને પરમ तेसिं सो निहुओ दंतो, सब्वभूयसुहावहो । વિચક્ષણ ગણિ તેઓને ઉત્તર આપે છે– सिक्खाए सुसमाउत्तो, आइक्खइ विय હે રાજા આદિ જ! ધર્મના પ્રોજનરૂપ મોક્ષની क्षणो ॥३॥ ઇચ્છાવાળા નિચશ્વેના ભીમ (કાયર પુરુષે માટે हदि । धम्मऽत्थकामाणं निग्गंथाण सुणेह मे। દુષ્કર) એવા અસાધ્ય આચાર–ગેચરનું હું વર્ણન કરીશ. તે મારી પાસેથી સાંભળે. आयारगोयरं भीम, सयलं दुरहिट्टियं ॥४॥ આ લોકમાં જેનું પાલન અત્યંત દુષ્કર છે એ नम्नत्थ परिसं वुत्तं, जे लोए परमदुच्चरं । શ્રેષ્ઠ આચા૨ (જિન શાસન સિવાય) કેઈ અન્ય विउलट्ठाणभाइस्स, न भूयं न भविस्सा ॥५॥ સ્થાને દેખાડેલ નથી. સર્વોચ મેક્ષ સ્થાનને सखुड्डग-वियत्ताण, वाहियाण च जे गुणा । પ્રાપ્ત કરાવી શકે એ આચાર અન્ય મતમાં अखंड-फुडिया कायव्वा, तं सुणेह जहा કયારેય પણ હતા નહી અને આગામી કાળમાં तहा ॥६॥ પણ હશે નહી. બાળક હોય કે વૃદ્ધ, અસ્વસ્થ હોય કે સ્વસ્થ બંધાदस० अ० ६, गा० १-६ એ જે ગુણેનું અર્થાત્ આચાર-નિયમેનું પાલન અખંડ તેમજ અકુટિત રૂપથી કરવું જોઈએ, તે ગુણે જેમ છે તેમ મારી પાસેથી સાંભળે. आयारधम्मप्पणिही આચાર ધામ મણિધિ१०५ आयारप्पणिहि लद्ध', जहा कायव्य भिक्खुणा।। , ૧૦૫. આચારરૂપ ઉત્કૃષ્ટ નિધિને પામીને(સાધુને) જે કરવા ગ્ય ક્રિયા છે, તે તમે અનુક્રમપૂર્વક મારી પાસેથી त भे उदाहरिस्सामि, आणुपुटिव सुणेह मे ॥ સાંભળ. -दम. अ. ८, गा. १ आयारप्पयारा આચાર્તા પ્રકાર१०६ पंचविहे आयारे पण्णते, तं जहा ૧૦૬, આચાર પાંચ પ્રકારના કહ્યા છે. જેમ કે(१) णाणायारे, (२) दसणायारे, (३) चरि १ -ज्ञानाया२, २-शनाया२,३ - न्याश्त्रिाया, त्तायारे, (४) तवायारे, (५) वीरियायारे। ४ - तपाया२, ५ - वार्याचार. -ठाण. अ. ५, उ. २, सु. ४३२ पंचमणुत्तरा પાંચ ઉત્કૃષ્ટ१०७ केवलिस्स ण पंच अणुत्तरा पणत्ता, तं जहा- ૧૦૭. કેવલીનાં પાંચ સ્થાન અનુત્તર (સર્વોત્તમ-અનુપમ) (१) अणुत्तरे जाणे, (२) अणुत्तरे दसणे, (३) अणुत्तरे चरित्ते, (४) अणुत्तरे तवे, (५) १-अनुत्तर ज्ञान, २-अनुत्त२६शन 3 - मनुत्तर अणुत्तरे वीरिए । यारित्र, ४. अनुत्त२ १५, ५ - अनुत्तर पी. ठाणं. ५, उ. १, सु. ४१०(९) दुविहे आयारे पन्नते, तं जहा—णाणायारे, चेव नोनाणायारे चैव । जोनाणायारे दुविहे पन्नते, तं जहा- देसगायारे चेव नौदसणायारे चेव । नोदंणायारे दुविहे पन्नते, तं जहा-चरित्तायारे चेव नोचरित्तायारे चेव ।। णो चरित्तायारे दुविहे पन्नते, तं जहा-तवायारे चैव वीरियायारे चेव । -ठाण, अ. २, उ. ३, सु. ७६ (१-४) Page #117 -------------------------------------------------------------------------- ________________ ૬૪ 1 चरणानुयोग चहि मोक्खम- १०८ मोक्खमग्गगदं तच्चे, सुणेह जिणभासियं । ચાચા. नाण सणलखणं ॥ नाणं व देखणं चैव चरितं च तयो तहा। पस मम्मो सि पन्नलो, जिणेहि वरदसिहि ॥ नाणं च दंसणं चेय, चरितं च तयो तहा । एयं मम्ममनुष्यन्ता, जीवा गच्छन्ति सोमाई ॥ ૩ä, ૬, ૨૮, . ?-૨ नाणेण जाणई भावे, दंसणेण य सहद्दे । वरिषेण निगिहार, तवेण परिसुज्झई ॥ ૩. . ૨૮, ૧, ૩૬ आराहणापयारा १०२ तिथिहा आराहणा पनसा तं जहा जाणाराहणा, दंसणाराहणा, बरिताराहणा । जाणाराहणा तिविहा पन्नत्ता, तं जहा૩૧સ્સા, માંન્નમા, ગઢન્ના | एवं दंसणाराहणा वि, પ્રજ્ઞાદળા વિ। —. સ. ૨, ૩, ૪, ૬, ૮ (૮-૨૨) आराधनाफल आराहणाफलपरूवणा ११० प० टक्कोसियं णं भेते गाणाराहणं आराऐसा कतिहि भवग्गणेदि सिझति-जाव અસ અતિ ? उ०- गोयमा ! अरथेग तेणेव भवग्गणं सिज्झति जाय-अंत करेति । दोष्णं भवग्गगहणेण सिञ्झति भरथेग लिए जाप अंत ગાવાત અતિ । अत्गतिए कप्पोवपसु वा कप्पातीपसु या उबयज्जति । ૫૦-૩ સિય " મને ! ફેસબાટ્ટુન બારાऐसा कतिहि भवग्गणेहि सियतिजाव-- अंत करेति ? ૪૦છ્યું એવું । - प० -- उक्कोसियं णं भंते । चरिताराहणं आराहता कतिहि भवग्गणेहिं सिझति નામત તિ प्ररूपणा ચાર પ્રકારનો મેક્ષ મા ૧૯. જ્ઞાનાદિ ચાર કાણેકને ફાન-દર્શન ક્ષ! -- વાળી, જિનભાઈયન બાશમાગની ગતિને સાંભળો. વદી-સત્યના સભ્ય દ્રષ્ટા જિનવીએ ફ્રાન, દર્શન, ચારિત્ર અને તાપને મેક્ષના માગ કહ્યો છે. ાન, દર્શન, ચારિત્ર અને તપના માર્ગે ચાલનાર જીવ સદ્ગતિ પામે છે. આત્મા ાનથી ભાવેશને (જીવદિ પદાર્થોને) જાણે છે, દનથી તેના રું શ્રદ્ધા કરે છે, ચાત્રિથી ત્ર આચવનો નિરોધ કરે છે, અને તપથી ત્રિશુદ્ધ થાય છે. આરાધનાના પ્રકાર જેમ કે ૧૦૯, આરાધના ત્રણ પ્રકારની કહી છે ૧ - ન આરાધના ર - દન આરાધના ૐ ચારિત્ર આરાધના - - *-* ૧. ઉત્કૃષ્ટ, ર દૃન આરાધના ન આરાધના ત્રણ પ્રકારની છે.— મધ્યમ, ૩ - જઘન્ય ત્રણ પ્રકારની છે.— ઉત્કૃષ્ટ, ૨ મધ્યમ, ૩ ધન્ય ચારિત્ર આરાધના ત્રણ પ્રકારની છે.— ૧ - ઉત્કૃષ્ટ, ૨ મધ્યમ, ૩ - જઘન્ય. - - - આરાધનાના ફળની પ્રરૂપણા ૧૧. પ્ર. ભંતે, જ્ઞાનની ઉત્કૃષ્ટ આગધના કરીને જીત્ર કેટલા બવ ફરીને સિન્દૂ થાય છે ચાવત્ સ ૐબાનો બળ કરે છુ ઉ. ગૌતમ! કેટલાક જીવે તેજ ભવમાં સિદ્દ થાય છે. ચાવત્ સર્વાં દુઃખનો અંત કરે છે. કેટલાક જીવે એ ભય ફરી સિદ્ધ થાય છે ચાવત્ સ દુઃખના અંત કરે છે. કેટલાક જીવે. કાપયન્ત દેવલાકમાં અથવા ફાતીત દેવલાકમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભતે ? દનની ઉત્કૃષ્ટ આરાધના કરીને જીવ કેટલા ભવ કરી સિદ્ધ થાય છે યાવત્ સવ દુઃએને અંત કરે છે ? ઉ, ગૌતમ ! જે પ્રમાણે ઉત્કૃષ્ટ જ્ઞાન આગધનાના ફળના બિષમાં કહ્યું છે એ જ પ્રમાણે ઉત્કૃષ્ઠ દન આરાધનાના ફળના) વિષયમાં સમજવુ જોઈ એ. પ્ર. ભ'તે ! ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના કરીને જીવ કેટલા ભવ કરી સિદ્ધ થાય છે ચાયત સદુખાના અંત કરે છે? Page #118 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११०-११३ बोधिप्रकार અવાર-પ્રશસિ [ કક ૬. ગૌતમ! ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનાનો ( ફળના ) नवरं अत्यंगतिऐ कापातीपसु उववज्जति । વિષયમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનાના ( ફળના ) વિષયમાં કહેવું જોઈ એ. વિશેષમાં એ છે કે કેટલાક જીવ (એના ફળ સ્વરૂ૫) કુપાતીત દેવલોકમાં ઉત્પન્ન થાય છે. प०-मज्झिमिय ण भंते ! णाणाराहणं आरा. પ્ર. ભલે ! દાનની મયમ આરાધના કરી જીવ हेत्ता कतिहिं भवग्गहणेहि सिज्झति કેટલા ભય કરી સિદ્ધ થાય છે યાવન સર્વ દુઃખને जाव-अंत करेति ? અંત કરે છે? उ०-गोयमा! अत्थेतिए दोच्चेणं भवग्ग ઉ. ગૌતમ! કેટલાક છ બે ભવ કરી સિદ્ધ हणेणं सिज्झइ-जाय-अतं करेति, तच्चं થાય છે યાવત સર્વ દુઃખાને અંત કરે છે, એ पुण भवग्गहणं नाइक्कमइ । ત્રીજા ભવનું અતિક્રમણ કરતા નથી. ૧૦–મકિમિ ને મને ! સારામાં સારા પ્ર. ભ તે ! દશનની મધ્યમ આરાધના કરી જીવ हेत्ता कतिहिं भयग्गहणेहि सिज्झति ટિલ ભવ કરી સિદ્ધ થાય છે યાવત સર્વ દુઃખાને –શત જાતિ? અંત કરે છે ? ૩૦–વે જેવા ઉ. ગૌતમ! જે પ્રમાણે જ્ઞાનની મધ્યમ આરાધનાના एवं मझिमियं चरिताराहणं पि । (ફળના) વિષયમાં જાણવું જોઈએ. એ જ (પૂર્વોક્ત) પ્રકારથી ચારિત્રની મધ્યમ આરાધનાના (ફળના) વિષયમાં કહેવું જોઈએ. go-દષેિ ન મરે ! નાનrrigin ari પ્ર. ભલે! જ્ઞાનની જઘન્ય આરાધના કરી જીવ हेत्ता कतिहिं भवग्गहणेहि सिज्झति કેટલા ભવ કરી સિદ્ધ થાય છે ચાવત સર્વ દુઃખોને જાવ–કરં કાર્સિ? અંત કરે છે ? ૩૦-tgir! થેનસિક તળ માતા ગૌતમ! કેટલાક જી ત્રીજા ભવમાં સિદ્ધ થાય हणेणं सिझइ-जाय-अंत करेह, सत्त છે, યાવત્ સવ દુઓને અંત કરે છે. પરંતુ સાત-આઠ ભવનું અતિક્રમણ કરતા નથી. ऽट्ठभयग्गहणाई पुण नाइक्कमह । एवं दंसणाराहणं पि । એ જ પ્રમાણે જઘન્ય-દશન આરાધનાના (ફળના) વિષયમાં જાણવું જોઈએ. एवं चरिताराहण पि । એ જ પ્રમાણે જધન્ય ચારિત્ર આરાધનાના વિષયમાં —વિ. સ. ૮, ૩. ૨ , નું. ૬ ૦–૮ પણ જાણી લેવું જોઈએ. तिविहा बोही ત્રણ પ્રકારની બેધિ - १११ तिविहा बोधी पण्णत्ता, तं जहा ૧૧૧. બેધિ ત્રણ પ્રકારની કહી છે – ૧ - જ્ઞાન બેધ, ૨ - દશન બાધિ. ટાળ. ૨, ૩, ૩, ૨, સુ. ૧૬૪ (૧) ૩ - ચારિત્ર બાધિ, तिविहा बुद्धा ત્રણ પ્રકારના બુદ્ધ११२ तिविहा बुद्धा पण्णत्ता, तं जहा ૧૧૨. બુદ્ધના ત્રણ પ્રકાર કહ્યા છે – જાવુરા, સંસTgઢા, ચરિયુદ્ધr | ૧ - શાન ખુદ ૨ - દશન ખુદ ૩ - ચારિત્ર બુદ્ધ --ટા. ૩૧, ૨, ૩, ૪, સુ. ૧૬૪ (૨) સિવિશે મો ૧૧૩. ત્રણ પ્રકારના માહ - ११३ तिविहे मोहे पणते, त जहा મહના ત્રણ પ્રકાર કહ્યા છે – णाणमोहे दसणमोहे' चरित्तमोहे । ૧ - જ્ઞાન મેહ, ૨ - દર્શન મેહ, —ટાળ, ૩૫. ૨, ૩, ૨, મુ. ૨૬૪ (૩) ૩ - ચારિત્ર મહ. ૨. 2. ૩. ૨, ૩, ૪, ૪. : ૨, , , ૨, ૩, ૪, સે. ૨૬ ૨. 81, પૃ. ૨, ૩, ૪,૪િ. ૨૨૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११४-११६ ત્રણ પ્રકારના મૂદ્ર – ૧૧૪. સૂદેના ત્રણ પ્રકારે કહ્યા છે ૧ - જ્ઞાન મૂઢ, ૨ – દર્શન મૂહ, ૩ – ચારિત્ર મૂહ. ५६] चरणानुयोग तिविहा भूढा११४ तिविहा मूढा पण्णत्ता, तं जहाणाणमूढा, दंसणमूढा, चरित्तमूढा' । –. ૩. ૩, ૩. ૨, સે. ૨૬૪ (૪) आयारसमाही११५ चउबिहा खलु आयारसमाही भवइ त जहा १. नो इहलोगट्ठयाए आयारमहिद्वज्जा, २. नो परलोगट्टयाए आयारमहिद्वेज्जा, ३. नो कित्तिवण्णसहसिलोगट्ठयाए आयार IT, ४. नन्नत्थ आरहंतेहिं हेऊहिं आयारमहिद्वेज्जा, चउत्थं पयं भवइ । આચાર સમાધિ - ૧૧પ. આચાર સમાધિના ચાર પ્રકાર કહ્યા છે -- ૧ - આ લોકને માટે આચારને ન આચરે. ૨ - પરલોકને માટે આચારને ન આચરે. ૩ - કીર્તિ, વણ, શબ્દ અનેકને માટે (અર્થાત યશ-પ્રશસાને માટે પણ આચારનું પાલન ન કરે. ૪ – આહંત દેએ ફરમાવેલા નિશના હેતુ સિવાય કઈ પણ સ્વાર્થ માટે આચાર ન પાળે. આ ચોથું પદ છે. અહી (આચાર સમાધિના પ્રકરણમાં) એક લોક છે. જિન વચનમાં મગ્ન રહેનાર, કટુ વચનો સાંભળવા છતાં પણ કટુ ઉત્તર ન આપનાર, સૂત્રોને પૂર્ણરૂપથી જાણનાર, સતત મેક્ષની ઝંખના કરનાર, મન અને ઈન્દ્રિયેને વશમાં રાખનાર, આચાર સમાધિથી આશ્રવને નિરોધ કરનારા મુનિ મેક્ષગામી થાય છે. भवह य इत्थ सिलोगोजिणवयणरए अतितिणे पडिपुण्णाययमा વાણિજ | आयारसमाहिसंवुडे भवइ य दंते भाव સંધs -. અ. ૧, ૩, ૪, સુ. -૨૨ कप्पट्टिई११६ छव्विहा कप्पट्टिई पण्णत्ता, तं जहा ૨. સામાઇ-સંજ્ઞા-જw, ૨. ફોરદાવત્રિ- હાથ ife, કહપસ્થિતિ (આચાર મર્યાદા)૧૧૬. ક૫સ્થિતિ (નિચંન્થ અને નિયંબ્ધિઓની આચાર અમદા) છ પ્રકારની હોય છે, જેમકે, ૧ - સામાયિક-સંયત ઉ૫સ્થિતિ - સામાયિક ચારિત્ર સંબંધી મર્યાદા ૨ - છેદપસ્થાપનીય સંયત ક૯૫સ્થિતિ - જીવનપયતની સામાયિક સ્વીકાર કરાવતી વેળાએ અથવા વતભંગ થયા પછી ફરી પાંચ મહાવતની જેમ જ ચારિત્રની મર્યાદા ૩ - નિર્વિયમાન કલ્પસ્થિતિ -પરિહાર-વિશુદ્ધિ ૫ સ્વીકાર કરનારની આચાર-મર્યાદા. ૪ – નિર્વિકાયિક કહપસ્થિતિ-પરિહારિક તપ પૂર્ણ કરનારની આચાર-મર્યાદા. ૫ - જિનકપસ્થિતિ-ગછ બહાર થઈ તપસ્યાપૂર્વક જીવન વ્યતીત કરનારની આચાર-મર્યાદા. ૬ - સ્થવિર ક૯પસ્થિતિ - ગ૭ના આચાર્યની આચાર મર્યાદા. ३. निविसमाण कापट्टिई, ४. निविट्ठकाइय कप्पढिई, 4. નાદિ, ૬. શેરજ્ઞા –#rM. ૩, ૬, મુ. ૨૦ છે. દા. એ, ૨, ૩, ૪, શું. ૨૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ - ૭ बउविवहा सुयसमाही११७ उच्चिहा खलु सुयसमाही भव तं जहा१. सुयं मे भविस्सह ति अञ्झाहयव्यं भवर १. एगमाखितो भविस्यामि ति अज्झायव्वं भवइ ३. अप्पा ठावइस्लामिति अञ्झायव्वं भवइ ३. ठिओ परं ठावइस्सामित्ति अज्झाइय મર્ । चतुर्विध समाधि चउत्थं पयं भव । भवद य इत्थ सिलोगोनाणमेगग्गचित्तोय, डिओ ठावयई परं । सुयाणि य अहिज्जिता, रओ सुसमाहिए ॥ , અ. ૧, ૩, ૪, ૬, ૭-૮ પ્રવિદો નાળચારો काले विणण वहुमाणे, उपहाणे तहा अनिन्छવને । યંગળ-માજા-સુમન, કવિનો બાળમાયાન્ત' | -બાષાાન ટીકા અં, ૨, ૩, ૬, ૭, पापण्णाणुकूलो कालो૨૨૮ સત્રો જ્ઞામાં લખા, સં હા— पढमे जामे मज्झिमे जामे पछि जामे । तिहिं जामेहि आया केवलमाभिणियोहिय याणं उप्पाडेज्जा - जाव-तिहि जामेहिं आया केवलणाण उप्पाडेजा તે નહીં पढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे । ટાળ અ. ૩, ૩. ૨, ૪. ૨૬(૧) गाणुपण्णानुकूलो पयो११९ तओ क्या पण्णत्ता, तं जहा पढमे वर, मज्झिमे वए, पच्छिमे वर तिर्हि वह आया केवलमाभिणिवोहियणाणं उप्पाडेजा, -जय-तिहिं चपहिं आया केवलनाणं उप्पाકૈના, તું ના— पढमे वपः मज्झिमे यपः पच्छिमे बए । ટાળ અ. ૨, ૩. ર, મુ. ૨૬૨ (૨) ચાર પ્રકારની સમાધિ ૧૧૭. શ્રુતસમાધિના ચાર પ્રકાર છે. ચથા - ૧ – “મને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થશે' માટે અધ્યયન ફરવુ જોઈએ. ૨ - ‘ હું એકાગ્ર ચિત્ત થઈશ ’ માટે અધ્યયન ૧૩ જઈએ. ૩ - હું આત્માને ધમમાં સ્થાપિત કરીશ' માટે અધ્યયન કરવુ જોઈએ. ૪ - ક હતો સ્વધર્મમાં સ્થિર થઈ બીજાને તમાં સ્થાપિત કરીશ' માટે અધ્યયન કરવુ જોઈએ. એ ચતુથ પદ કે. અને અહીં [વ્રતસમાધિના પ્રશ્નમાં એક વા ज्ञानाचार ५७ અધ્યયન દ્વારા જ્ઞાન થાય છે, ચિત્તની એકાગ્રતા થાય છે, ધમમાં પેાત સ્થિર થાય છે, અને બીજાને સ્થિર કરે છે તથા અનેક પ્રકારના વ્રતનું અધ્યયન કરી શ્રુતસમાધિમાં મસ્ત રહે છે. આઠ પ્રકારના જ્ઞાનાચાર ફાનાચાર આઠે પ્રકારના છે, જેમ કે, ૧ - કાલાચાર, ર્ - વિનયાચાર, ૩ - અહમાના ચાર, ૪. ઉપધાનાચાર, ૫ અતિન્હવાચાર, ૬. જ્યાનાચાર, છ – અર્ચાયાર, ૮-તદુભાચાર જ્ઞાનની ઉત્પત્તિના અનુકુળ કાળ— ૧૧૮. ત્રણ [ચામ] પ્રહર કહ્યા છે - ૧-પ્રથમ ચામ, ર-મધ્યમ ચાસ, ૩-પશ્ચિમ યામ ત્રણેય ચામાં આત્મા વિશુદ્ધ નિષ્ઠાધિક જ્ઞાનને પ્રાપ્ત કરે છે. ચાયત ત્રણેય ગામમાં આત્મા વિશુદ્ધ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. જેમ કે ૧ - પ્રથમ ગામમાં, ૨-મધ્યમ યામમાં, ૩-પશ્ચિમ યાસમાં. જ્ઞાનની ઉત્પત્તિની અનુકૂળ અવસ્થા— ૧૧૯. થય કે અવસ્થા-ભેદ ત્રણ કહ્યાં છે, ચથા ૧ - પ્રથમ અવસ્થા, મધ્યમ અવસ્થા ૩ અતિસ અવસ્થા. ત્રણેય અવસ્થામાં આત્મા વિશલ્પ આનાપિક જ્ઞાનને પ્રાપ્ત કરે છે. ચાયત ત્રણેય અવસ્થામાં, આત્માં વિલ કેળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. જેમ કે ૧. ૧ - પ્રથમ અવસ્થામાં, ૨ - મધ્યમ અવસ્થામાં, ૩ અત્તિ અવસ્થામાં સ્ - ― ૧. આગમામાં જ્ઞાનાચારના વિષયમાં જ્યાં ને ત્યાં જેટલાં સૂત્ર છે તેનું વર્ગીકરણ કરવા માટે જ્ઞાનાચારના આ આઠ ભૈદાનું કથન અહીં કરવામાં આવ્યું છે, આગળ ચથાક્રમે જ્ઞાનાચારના આઠ ભેદાનું વ્રત છે, - Page #121 -------------------------------------------------------------------------- ________________ ५८ ] चरणानुयोग णाणस्स उप्पत्ति अणुत्पत्ति कारणा :२२०. दो डाणाई अपरियाणेता केवलमभिषियोहियणाणं उप्पाडेज्जा, आया ज्ञानोत्पत्ति - अनुत्पत्ति णो तं जहा १. आरंभे चेव, २. परिग्गहे चेव । दो ठागाह परियाणेचा आया केवलमाभिमोहियणाण उप्पाडेण्जा तं जहा १. आरंभे सेव, २. परिग्गहे चेव ठाणं. अ. २, उ. १, सु. ५४-५५ (७) जिणपघयणं असोच्चा आभिणिबोहियणाणस्स जाव केवलनाणस्स उत्पत्ति अणुष्पत्ति२१ प० - असोच्चा णं भंते! केवलिस वा—जाय - तपक्खिय उवासियाप वा केवलं आभिणिबोहियनाणं- जाव- केवलनाणं उप्पाडेज्जा ? उ०- गोयमा ! असोच्या णं केवलिस्स वाजाय - तपक्खियउवासियाए वा अरथेग त्तिप केवलं आभिणिबोहियनाणं- जाव- केवलनाणं उप्पाडेज्जा, अत्थेगत्तिए केवलं आभिणिबोडियना जाय केवलनाणं नो उप्पाडेज्जा । प० सेकेणणं भंते! एवं बअसोच्चा णं केवलिस्स वा जाव-तप्पक्खिय उवासियाप वा अत्येत्तिए केवलं आभिणिबोडियनाणं- माव-केवलना उप्पाडेज्जा, अत्थेगतिर केवलं आभिणिबोहियनाणं - जायकेवलमाणं नो उप्पादेन ? उ०- गोयमा ! जस्स ण आभिणिवोहियनाणावर णिज्जाण' कम्माण - जाव- केवलनाणावरणिज्जाण' कस्माण खओवसमे कड़े भवर, से ण असोच्या केवलिएस वा जाव-तप्प क्खियउवासियाए वा केवलं आभिणिबोहियनाणं जाय केवलनाण' उप्पाडेज्जा । जस्स णं आभिणिबोडियनाणावरणि‍जाण कम्माण - जाव- केवलनाणांवर णिज्जाणं कम्माणं खओवसमे नो कडे भवर, से णं असोच्चा केवलिस वा जाब-तप्पक्कियडवासियाप वा केवलं आभिणियोहियनार्थ-जावकेवलनाण नो उप्पारा। से तेणटुण गोयमा ! एवं बुच्चइजस्स ण आभिणिबोहियनाणावरणिज्जाण' कम्माण-जाय केवलनाणावरणिजाणे कम्माण अविसमे कडे भवइ, से णं असोच्चा सूत्र १२०-१२१ જ્ઞાનની ઉત્પત્તિ અને અનુત્પત્તિનાં કારણ— ૧૨. આરંભ અને ગ્રિહ એ એ સ્થાનાને જાણ્યા અને ત્યાખ્યા વગર આત્મા વિશુદ્ધ આભિનિબાધિક ફાનને પામતા નથી, આર અને પિત એ છે સ્થાનોને જાણીને અને ત્યાગીને આત્મા વિશુદ્ર આિિનાધિક ાનને પ્રાપ્ત કરે છે. જિનપ્રથમન થવા ફર્યાં વગર અાંબન ગાધિક જ્ઞાન ચાવળ કેવળજ્ઞાનની ઉત્પત્તિ અને અનુત્પત્તિ ૧૨૨. પ્રભતે ! કેવલી પાસેથી યાવત્ કેલી પાકિ ઉપાસિકા પાસેથી સાંભણ્યા વગર કોઈ જીવ આગિનિઐધિક જ્ઞાન ધાવળ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે ખરો ? ઉ. ગોતમ ! કેવલી પાસેથી ચાલત થલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ જીવ આિિનબંધિત જ્ઞાન ચાયત વળાન પ્રાપ્ત કરી શકે છે અને કોઈ જીવ અભિનિબાધિત રૂાાન ચાયત ધ્રુવળાાન પ્રાપ્ત ન કરી શકે. પ્ર. ભતે ! એમ શા હેતુથી કહે છે. કે કેવલી પાસેથી ચાવત કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ છત્ર બાિિનઆધિક જ્ઞાન ચાવત કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને કોઈ જીવ આિિનબેધિક જ્ઞાન ચાવત કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી ? ૬. ગૌતમ ! જે બાબિનિવૈધિક જ્ઞાનાવીય કર્મના થાવત કેવળજ્ઞાનાવરણીય કર્મના યોપશમ કર્યાં છે, તે જીવ કેવલી પાસેથી ચાવત વલી પાક્ષિક ઉપાસિક પાસેથી સાંભષા વિના કોઈ જીવ આાિંનધિકજ્ઞાન ચાવત કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જે જીવે આભિનિબાધિક જ્ઞાનાવરણીય કનિ ચાવત કેવળજ્ઞાનાવરણીય કાના વાપરામ કર્યા નથી, તે કેથલી પાસેથી ચાયત મંત્રી પાિ ઉપાસિકા પાસેથી સાંત્રન્યા વિના કોઈ છય આભિનિઞાધિક જ્ઞાન થાવત કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. ગૌતમ ! તે હેતુથી એમ કહ્યુ છે કે - જે જે આિિનધિ ાનાવરણીય કર્મના ચાવત કેવળજ્ઞાનાવરણીય કર્મોના યાપમ ક છે, તે જીવ કેવલી પાસેથી ચાલત કેવી પાક્ષિક . Page #122 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२१-१२२ झानोत्पत्ति - अनुत्पत्ति ज्ञानाचार [५९ ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ જીવ આભિનિધિક જ્ઞાન યાવત કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જે જી આભિનિશ્ચિક જ્ઞાનાવરણીય કર્મોને યાવત્ કેવળજ્ઞાનાવરણીય કર્મોને ક્ષપશમ કર્યો નથી તે કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના અભિનિબંધક જ્ઞાન યાવત્ કેવળજ્ઞાન પ્રાપ્ત જિનપ્રવચન સાંભળી અભિનિબંધક જ્ઞાન યાવત કેવળજ્ઞાનની ઉત્પત્તિ અને અનુત્પત્તિ१२२. .ea! सेयी यावत् वी पाक्षि: ઉપાસિકા પાસેથી સાંભળી કેઈ જીવ શુદ્ધ આભિનિબંધક જ્ઞાન ચાવત કેવલજ્ઞાન ઉપન્ન કરી શકે भरे? ઉ. હે ગૌતમ! કેવલી પારોથી ચાવત કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી કઈ જીવ શુદ્ધ આભિનિબેધિક કાન યાવત કેવળજ્ઞાન ન પ્રાપ્ત કરી શકે, केवलिस्स वा-जाव-तष्पक्खियउवासियाए वा केवलं आभिणिबोहियनाण-जाय-केवलनाणं उप्पाडेज्जा। जस्स ण आभिणिबोहियनाणावरणिज्जाण कम्माण'-जाव-केवलनाणावरणिज्जाण'कम्माण' खओवसमे नो कडे भवर से ण' असोच्चा केवलिस्स वा -जाव-तप्पक्खियउवासियाए वा केवलं आभिणिबोहियनाण-जाव-केवलनाण नो उप्पाडेजा।। –वि. स. ९, उ. ३१, सु. ८ जिणपवयण सोच्चा आभिणिवोहियणाणस्स जाव केवलनाणस्स उत्पत्ति-अणुप्पत्ति१२२ १०-सोच्चा ण भंते! केलिस्स वा-जाव- तप्पक्खियउवासियाए वा केवलं आभिणिबोहि यनाणं-जाव-केवलनाणं उप्पाडेज्जा। उ०-गोयमा! सोचा णं केवलिस्स वा-जाव-तप्प क्खियउवासियाप वा अत्थेगत्तिए केवलं आभिणिबोहियनाण - जाव-केवलनाणं उप्पाडेज्जा अत्थेगन्तिए केवलं आभिणियोहियनाण-जाब केवलनाणं नो उप्पाडेज्जा। प०-से केणणं भंते ! एवं वुच्चइ-- सोच्चा णं केवलिस्स वा-जाव-तपक्खियउवासियाए वा अत्थेगत्तिए केवलं आभिणियोहियनाणं-जाव-केवलनाणं उप्पाडेजा, अत्थेगत्तिए केवलं आभिणिवोहियनाणं-जाव-केवल नाणं नो उप्पाडेज्जा? उ०-गोयमा! जस्सणं आभिणिबोहियनाणावरणि ज्जाणं कम्माणं-जाव-केवलनाणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ से णं सोच्चा केलिस्स वा-जाव-तप्पक्खियउवासियाए चा केवलं आभिणिबोहियनाणं-जाब केवलनाणं उप्पाडेज्जा। जस्स णं आभिणिबोहियनाणावरणिज्जाणं कम्माणं-जाव- केवलनाणावरणिज्जाणं कम्माणं खोबसमे नोकडे भवइ से णं सोच्चा केबलिस्स वा-जाव--तप्पक्खियउपवासियाए या केवलं आमिणिबोहियनाणं--जाव--केबलमाणं उप्पाडेज्जा। से तेणढणं गोयमा! एवं वुच्चइजस्स णं आभिणिबोहियनाणावरणिज्जाणं कम्माण-जाव-केवलनाणावरणिज्जाणं फम्माणं . मत! तुथी । छ। - કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી કેઈ જીવ શુદ્ધ આભિનિધિક રૂપાન ચાવત કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને કેટલાક જ શુદ્ધ અભિનિશ્ચિક શાન યાત્ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી ? ઉ. ગૌતમ ! જે છ આભિનિધિક જ્ઞાનાવરણીય કમેને ચાવતુ કેવળજ્ઞાનાવરણીય કર્મોને ક્ષપશમ કર્યો છે, તે કેવલી પાસેથી ચાવત કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી કેટલાક જીવ શુદ્ધ આભિનિબેધિક જ્ઞાન યાવત કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જેના આભિનિધિક રૂાના વરણય કર્મોને થાવત કેવલજ્ઞાનાવરણીય કર્મોને ક્ષપશમ કર્યો નથી, તે કેવલી પાસેથી ચાવત કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી કેટલાક જીવ શુદ્ધ અભિનિબંધક જ્ઞાાન યાવ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. હે ગીતમ! એ હેતુથી એમ કહ્યું છે કે જે જીવે આભિનિધિક જ્ઞાનાવરણીય કર્મોના યાવત કેવળજ્ઞાનાવરણીય કર્મોને પરામ કર્યો Page #123 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] સુથા विभंगज्ञान - उत्पत्ति खओचसमे कडे भवद से ण सोच्चा છે, તે જીવ કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક केवलिस्स वा-जाव-तपक्खियउवासियाए वा ઉપાસિકા પાસેથી સાંભળી કેટલાક જીવ શુદ્ધ અભિજરું આમિરજાદચનાલં-જ્ઞાનવરનri નિબાધિક જ્ઞાાન ચાવતુ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સુથાર . જેને આભિનિધિક જ્ઞાનાવરણીય કને जस्स णं आभिणिवोहियनाणावरणिज्जाणं ચાવત કેવળજ્ઞાનાવરણીય કર્મોને ક્ષપશમ થયે कम्माणं-जाव-केघलनाणावरणिजाणं कम्माण નથી તે કેવલી પાસેથી જાવ કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી કેટલાક જીવ શુદ્ધ खओवसमे नो कडे भवद से णं सोच्चा આભિનિધિક પાન યાવત કેવળજ્ઞાન પ્રાપ્ત केवलिस्स वा-जाय-तप्पक्खियउचासियाए वा કરી શકતા નથી. केवलं आभिणिबोहियनाणं-जाव-केवलनार्ण નો ૩ures | –વિ. સ. ૧, ૩. ૨૬, ૪, ૨૨ बिभंगणाणोप्पत्ति વિર્ભાગજ્ઞાનની ઉત્પત્તિ १२३ तस्स ण' छ? छ?ण अनिक्खित्तेण तवा. ૧૩. નિરંતર છઠ-છઠની તપશ્ચર્યા કરતાં કરતાં સૂર્યની कम्मेणं उड्ढे बाहाओ पगिज्झिय पगिज्झिय સામે ઊંચા હાથ રાખીને આતાપના ભૂમિમાં सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स આતાપના લેતાં, તે (ધમ શ્રવણ કર્યા વિના पगतिभद्दयाए पगइउवसंतयाए पतिप કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર) જીવની પ્રકૃતિભવ્રતાથી, यणुकोह-माण-माया-लोभयाप मिउमद्दव પ્રકૃતિની ઉપશમતાથી, સ્વાભાવિક રૂપથી, ક્રોધ-માન संपनयाए अल्लीणताए भद्दताप विणीतताप -માયા અને લોભ અત્યત મંદ થવાથી, અત્યંત મૃદુવસંપન્નતાથી, કામ ભેગમાં અનાસક્તિથી, अण्णया कयाइ सुमेणं अज्झवसाणेणं, सुमेणं ભદ્રતા અને વિનીતતાથી તથા કોઈ સમર્થ શુભ परिणामेण, लेस्साहि विसुज्झमाणिहिं तया અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ લેયા અને घरणिज्जाणं कम्माणं खओवसमेण ईहापोह- તદાહરણ્ય (વિભંગ-જ્ઞાનાવરણીય) કર્મોનો ક્ષયેमग्गण-गवेसणं करेमाणस्स विब्भंगे नाम પશમથી ઈહા-અપહ-માણ અને ગષણ કરતાં અન્નને સમુપ, વિહંગ નામક અજ્ઞાન ઉત્પન્ન થાય છે. से ण तेण विभंगनाणेणं समुप्पन्नेणं जहन्नेणं ત્યારબાદ તે ઉત્પન્ન થયેલા વિલંગ જ્ઞાન દ્વારા જઘન્ય આંબળનાં અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं असं અસંખ્યાત જન સુધી જાણે અને જુએ છે. खेज्जाई जोयणसहस्साई जाणइ पासइ, તે ઉતપન થયેલા વિસંગ-જ્ઞાનથી એ જીને પણ से ण तेण विभंगनाणेण समुप्पन्नेणं जीवे જાણે છે અને અછાને પણ જાણે છે. वि जाणइ, अजीवे वि जाणइ, તે પાષા-સારંભી (આરભયુક્ત) સપરિગ્રહ पासंडत्थे सारंभे सपरिग्गहे सकिलिस्समाणे [ પરિચહી ] અને સંકલેશ પામતા છાને પણ જાણે છે અને વિશુદ્ધ થતા જીને પણ જાણે છે. चि जाणइ, विसुज्झमाणे वि जाणद, ત્યારબાદ એ [વિભજ્ઞાની] સર્વ પ્રથમ સમ્યसे ण पुवामेव सम्मर पडिवज्जद, सम्मत्तं ફત્વ પ્રાપ્ત કરે છે. સમ્યકત્વ પામીને શ્રમણધર્મ पांडवाज्जत्ता समणधम्मं रोपति, समणधम्म પર રુચિ રાખે છે. શ્રમણ ધર્મ પર રુચિ કરીને रोएत्ताचोरत्तं पांडवज्जइ,चरितपांडवोज्जत्ता ચારિત્ર અંગીકાર કરે છે. ચારિત્ર અંગીકાર કરીને लिंग पडिधज्जर, લિંગ (સાધુવેશ) સ્વીકાર કરે છે. ત્યારે તેના ( ભૂતપૂર્વ વિભાગજ્ઞાનીના ) સિચ્યાतस्स ण तेहि मिच्छत्तपज्जवेहिं परिहाय વના પર્યાય કમસર ક્ષીણ થતાં થતાં અને સમ્યક माणेहि परिहायमाणेहि, सम्मइंसणपज्जवेहि દશનના પર્યાય કમસર વધતાં વધતાં “મિંગ परिवइढमाणेहि परिवड्ढमाणेहि से विभंगे નામક અજ્ઞાન સરયરત્વયુક્ત થાય છે. અને अन्नाणे सम्मत्तपरिग्गाहए खिप्पामेव ओही તરત જ અવધિ (જ્ઞાન)ના રૂપમાં પરિવર્તન પામે છે, કદાવરી –વિ. સ. ૧, ૩. ૨૨, . ૨૪ Page #124 -------------------------------------------------------------------------- ________________ * ૨૦-૧૨ णाणस्स पहाणसं १२४ नाणेण घिणा न हुन्ति चरणगुणा । -૩ત્ત. ૬, ૨૮, ૯, ૨૦ १२५ पढमं नाणं तओ दया, एवं चिप सव्वसज‍ । अनाणी किं काही, किं वा नाहिद्द सेयપાવન सोच्या जाणर कल्ला, સન उभयं पि जाणइ सोच्चा, सोच्या जाण पावगं । जं सेयं तं समायरे ॥ – ૧. ગ, ૪, ૫, ૨૨-૨૪ नाणेण संजम परिष्णा१२६. जो जीवे वि न याणार, अजीवे वि न याणई । जीवाजीवे अयातो, कहूं तो नाहिर संजमं ॥ जो जीवे वि वियाणार, अजीवे वि वियाणई । जीवाजीवे विवाणतो, सो हु नादिर सेजर्म ॥ ૧. ૩, ૪, . -૨૬ नाणेण न संसार भमणं૨૨૭. ૧.નાસંપન્નથાપ ળ મતે ! નીને શિઞળયર્ ? उ०- नाणसंपन्नयाप णं जीवे सच्यभावाभिगम जणय माणसंपन्ने णं जीवे वाउरन्ते संसारकन्तारे न विणस्लर | जहा सूई ससुत्ता, पडिया वि न विणस्सह । तहा जीवे ससुते, संसारे न विणस्स ॥ नाणविणयतचचरितजोगे संपाउणइ ससमय- परसमय संघायचिज्जे भव । —૩ત્ત. ૧. ૨૧, મુ. નવ-રાહળા १२८ प० - सुयस्त आराहणयाप णं भंते! जीवे किं जणय ? उ०- सुयरस आराहणवार अनाणं खवेह न य संकिलिस्सr || સામાચાર [ જ્ઞાનની ગુખ્યતા— ૧૨૪. જ્ઞાન વિના ચારિત્ર ગુણ પ્રાપ્ત થતા નથી. महत्ता ૧૫. પહેલાં જ્ઞાાન પછી ત્યા – આ પ્રમાણે સવ સુનિ સ્થિર થાય છે. અજ્ઞાની શું કરી શકે ! તે શું જાણે કે ધ્યેય શું છે અને પાપ શું છે ? [છવ] સાંભળીને કલ્યાણને જાણે છે અને સાંભળીને જ પાપને જાણે છે. કચાળુ અને પાપ સાંભળીને જ જાણી શકાય છે. માટે જે શ્રેયકર હોય તેનુ જ આચરણ કરે. જ્ઞાનથી સંયમનું પરિનાન ૧૨૬, જે જીવાને પણ નથી જાણતા, અછવાને પણ નથી જાણુતા, તે જીવ અને અજીવને ન જાણુનારા સચમને કેવી રીતે માણી શકે ! જે જીવાને પણ મળે છે, અવાને પણ ખે છે, તે જીવ અજીવ બન્નેને જાણનારા જ સંચમને જાણી શકે છે. જ્ઞાનથી સ’સાભ્રમણ કે હું ૧૨૭. પ્ર. ભંતે ! જ્ઞાનસપન્નતાથી જીવ શું પ્રાપ્ત કરે છે ! ૩. જ્ઞાનસ’ધનનાથી તે બધા પદાનિ જાણું છે. જ્ઞાનસપશ જીવ ચાર ગતિશ્ય ચાર અતાવાળી સ'સાઅટવીમાં નાશ પામતા નથી. જેમ દેરાવાળી સાય કયાંય પડી જાય તા પણ ખાવાઈ જતી નથી, તેવી જ રીતે સપન જીવ પણ સંસારમાં રહેવા છતાં પણ નષ્ટ થતા નથી. (ાનસંપન્ત) અધિ આદિ વિશેષ જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યાગાને પ્રાપ્ત કરે છે. અને તેથી સ્પામય અને પસમયમાં અર્થાત સ્વમત પરમતની વ્યાખ્યા કે તુલના કરવા માટે યાખ્ય માનવામાં આવે છે. અંત આરાધનાનું ફળ~ ૧૨૮, પ્ર. ભતે ! ચૈતની આરાધનાથી જીવ શું પ્રાપ્ત કરે છે ? ઉ. શ્રુતની આરાધનાથી જીવ અજ્ઞાનને ક્ષય કરે છે. અને રાગ-દ્વેષ આદિથી ઉત્પન્ન થનારા સોશને પામતા નથી. ૩ત્ત. અ. ૨૨, સુ, ૨૬ જ્ઞાનથી નિર્વાષ્ટ્રપ્રાપ્તિ जाणेण जिम्माणपति१२९ जया जीवे अजीवे य, दो वि एप वियाई । तया गई बहुविहं सव्वजीवाण जाणई ॥ जया गई बहुविहं सव्यजीवाण जाणई । तया पुण्णं च पावंच, बंधं मोक्खं च जाणई ॥ જ્ઞાનીને હૈય, તેય, ઉપાયના મિંયક હોતા નથી. આ વિનજ્ઞાનમાં જ સવિત હૈ. સાનાચારને સ` પ્રથમ સ્થાન આપશુ" જરી છે. ૧૨૯, જ્યારે મનુષ્ય જીવ અને અજીવ અનેને જાણી લે છે, ત્યારે તે સથર જીવાની ધણા પ્રકારની ગતિ પણ જાણી લે છે. જે સમયે મનુષ્ય સર્વ જીવાની અનેક ભેદવાળી ગતિઓને જાણી લે છે. ત્યારે તે પુન્ય, પાપ, અધ અને માને પણ જાણી લે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] ઘરનાનુગ ज्ञान द्वारा निर्वाण प्रान्ति सूत्र १२९ जया पुण्णं च पावं च, बंधं मोक्खं च जाणई। જ્યારે મનુષ્ય પુન્ય, પાપ, અંધ અને મોક્ષને तया निविदए भोप, जे दिव्वे जे य माणुसे ॥ જાણું લે છે, ત્યારે જે પણ દેવ અને મનુષ્યના ભેગે છે, તેનાથી વિરક્ત થઈ જાય છે. जया निविदए भोए, जे दिव्वे जे य माणुसे। જ્યારે મનુષ્ય દિવ્ય અને માનવીય ભેગેથી तया चयइ संजोग, सम्भितरवाहिरं॥ વિરકત થઈ જાય છે, ત્યારે તે આશ્વેતર અને આહ્ય સયાને ત્યજી દે છે. जया यया संजोग, साभितरबाहिरं । જ્યારે મનુષ્ય આત્યંતર અને બાહ્ય સંયોગને તથા મુમવત્તા, અવાજ સારું છે ત્યાગ કરે છે, ત્યારે તે મુંડિત થઈ અણગાવૃત્તિને અંગીકાર કરે છે, जया मुण्डे भवित्ताण, पव्यइए अणगारियं । જ્યારે મનુષ્ય મુંડિત થઈને અણુગારભાવને तया संघरमुक्किट्ठ', धम्म फासे अणुत्तरं ॥ સ્વીકાર કરે છે, ત્યારે તે ઉત્કૃષ્ટ સંવરરૂ૫ અનુ સર ધર્મને સ્પર્શ કરે છે. जया संवरमुक्किह', धम्म फासे अणुत्तरं । જ્યારે મનુષ્ય ઉત્કૃષ્ટ સંવરરૂપ અનુત્તર ધર્મને तया धुणा कम्मरयं, अबोहिकलुसं कडं ॥ સ્પર્શ કરે છે, ત્યારે તે અધિરૂપ પા૫ દ્વારા સંચિત કર્મ રજને ખંખેરે છે. जथा धुणह कम्मरयं', अबोहिकलसं कडं । જ્યારે મનુષ્ય અબાધિરૂપ પાપ દ્વારા સંચિત तया सब्वत्तग नाण, दसणं चाभिगच्छई ॥ કર્મ રજને ખંખેરે છે, ત્યારે તે સર્વગામી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે. जया सव्वत्सगं नाणं, दसणं चाभिगच्छई। જ્યારે મનુષ્ય સર્વગામી કેવળજ્ઞાન અને કેવળ तया लोगमलोगं च, जिणो जाणइ केवली। દશનને પામે છે, ત્યારે તે જિન અને કેવલી થઈને લોક-અલોકના સ્વરૂપને જણ લે છે. ૧. આત્યંતર સંયોગ – દ્રોધ, માન, માયા, લોભ આદિ. બાહ્ય સંગ -- ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્યક, સુવર્ણ, સ્વજન, પરિજન આદિ. ૨. (ક) મુંડ બે પ્રકારનાં કહ્યાં છે. દ્રવ્યમુંડ અને ભાવભુંડ, વાળને લોચ કરે તે દ્રવ્યમુંડ છે. ઇન્દ્રિયોના વિષચ પર વિજય પ્રાપ્ત કરે તે ભાવકુંડ છે. દ્રવ્યમુંડને કાચિકમંડ અને ભાવમુંડને માનસિકમંડ કહે છે. 0 (ખ) સ્થા. આ દસ. સૂ. ૭૪૬માં દસ પ્રકારનાં સુંડ કહ્યાં છે. ચા મુંડ દસ પ્રકારના કહ્યાં છે. અથા(૧) શ્રોત્રેન્દ્રિયમુંડ – શ્રોવેન્દ્રિયના વિષયનું મુંડન (ત્યાગ કરનાર (૨) ચક્ષુરિન્દ્રિય મુંડ - ચક્ષુરિન્દ્રિયના વિષયનું મુંડન કરનાર (૩) ધ્રાણેન્દ્રિયમુંડ-ધ્રાણેન્દ્રિયના વિષયનું મુંડન કરનાર (૪) રસેન્દ્રિયમુડ – રસેન્દ્રિયના વિષચનું મુંડન કરનાર (૫) સ્પર્શેન્દ્રિયમુંડ – સ્પર્શેન્દ્રિયના વિષયનું મુંડન કરનાર (૧) ધમુંડ – ક્રોધ, કષાયનું મુંડન કરનાર (૭) માનકુંડ – માન ફેષાચનું મુંડન કરનાર (૮) માયામુંડ – માયા કષાયનું મુંડન કરનાર (૯) લાભકુંડ - લાભ કષાયનું મુંડન કરનાર (૧૦) મસ્તકમુડ - કેશકુંચન કરનાર છે. શિવિરતના સંવર દેશ સંવર છે, માટે જધન્ય સંવર છે. સર્વ વિરતિને સંવર સર્વ સંવર છે માટે ઉત્કૃષ્ટ સંવર છે. ૪. બાધરહિત દશ એટલે કે અજ્ઞાન દશા કે મિથ્યાત્વ દશા. એને બોધરહિત દશા કહેવાય છે. જ્યાં સુધી વ્યક્તિ બાધરહિત છે ત્યાં સુધી જ પાપકર્મ કરે છે, પ. આત્માનું આવરણ કરજ છે. તેને જોવાથી કેવલજ્ઞાન અને કેવળદનરૂપ આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. છે. કેવળજ્ઞાની કેવળજ્ઞાનથી લભ્યાપી સમસ્ત પદાર્થોને તથા આ લોકને જાણે છે. ૭. સ્થાનાંગ સૂત્ર, સ્થા. ૩, ઉ. , સૂત્ર ૨૨૦માં ત્રણ પ્રકારના જિન અને ત્રણ પ્રકારના કેવલી કહ્યાં છે. પરંતુ અહીં કેવળજ્ઞાની કવલી છે અને કેવળજ્ઞાની જિન ક્યાં છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३० शान द्वारा निर्वाण प्राप्ति जया लोगमलोग व जियो जाणइ केवली । સત્યોને નિયતિબા', સેસિ માં जया जोगे निरू भित्ता, सेलेसि पडिवज्जई' | तया कम्मं स्ववित्ताणं, सिद्धिं गच्छ नीरओ ॥ जया कम्मं खचित्ताणं, सिद्धिं गच्छर नीरओ । तया लोगमत्थयत्थो', सिद्धो हबइ सासओ ॥ —Ä, મ, ૪, ૧. ૨૭-૪૮ १३०. दोहिं ठाणेहिं संपणे अणगारे अणादीय अणवदग्र्ग दीहम चाउरंतं संसारकंतारं वीतिया तं जहा -- विज्जाए चेव चरणेण चैव । -ફાળ, અ. ૨, ૩, ૬, મુ. ફ્રૅ शानाचार [ F જ્યારે મનુષ્ય જિન અને કેલી થઈ લેફ-અલેકના સ્વરૂપને જાણે છે, ત્યારે તે યોગોના નિધ કરી ફીસેથી સ્થાને પ્રાપ્ત કરે છે. જ્યારે મનુષ્ય ચૈાગના નિરોધ કરી રોÂશી અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે તે કર્મોનો ક્ષય કરી રજમુક્ત અની સિદ્ ગતિને પ્રાપ્ત કરે છે. જ્યારે મનુષ્ય કર્મોનો ક્ષય કરી રજમુક્ત બની સિદ્ ગતિને પ્રાપ્ત કરે છે, ત્યારે તે ટોકનાં મસ્તક પર સ્થિત શાયત સિદ્ધ થાય છે. ૧૬૦, આ બંને સ્થાનોથી સપન અનુગાર ( સાધુ ) અનાદિ અનંત દીર્ઘકાલીન માગવાળા અને ચતુગતિરૂપ સ’સારના ધાર વનને પાર કરે છે, અર્થાત્ મુક્ત થાય છે. યથા વિદ્યાથી (જ્ઞાનચી) અને ચણથી (ચારિત્રથી), 卐 ૧. સુખક્રિયા અને પ્રતિપાદી મુખ્યાનમાં યોગના નિધ થાય છૅ, યોનિનો ક્રમ આ પ્રમાણે છે : સૌથી પહેલાં મનયોગનો નિરોધ થાય છે. ત્યારબાદ વચનયોગને નિધ થાય છે. ત્યારબાદ કાયયોગના નિર્દેશધ થાય છે. તેના માટે જીએ ઉત્ત, અ. ૨૯, ૪, ૭૨ ૨. ફૌલ ઈરા, રૌલેશ. મેરુનું નામ છે, મેરુ જેવી અટાલ, અકંપ, અવસ્થા શૈલેશી અવસ્થા છે. કંપન યોગ-નિમિત્તક હોય છે. યાગરહિત આત્મામાં કાઁપન થતું નથી, માટે યોગ નિધિ કરી શૈલેશી અવસ્થા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી કંપન છે ત્યાં સુધી આત્મા મુક્ત થતા નથી-એના માટે જીએ. ભગ, શ. ૧૭, ૩. ૩, સ. ૧ ૭. મેનેિ, ક્ષય કરી રજમુક્ત આત્મા લેાકાએ કેવી રીતે સ્થિત થાય છે તે રૂપક છે, Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાળ જ્ઞાનાચાર કાળ પ્રતિલેખનાનું ફળ - ૧૩૧. પ્ર. ભત, કાળઝતિલેખનાથી (સ્વાધ્યાય આદિના ઉપયુક્ત સમયનું જ્ઞાન કરવાથી) જીવ શું પ્રાપ્ત ઉ. કાળ-પ્રતિલેખનાથી તે જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરે છે. पढमो काल-णाणायारो कालपडिलेहणा फलं१३१. ५०-कालपडिलेहणयाए ण भंते ! जीवे किं નાથ? उ०-कालपडिलेहणयाए नाणावरणिज्ज कम्म . --૩૪. ૨, ૨૧ મુ. ૬ ૭ सज्झायकालस्स पडिलेहणं१३२. दिवसस्स चउरो भागे, कुज्जा भिक्खू वियक्खणे। तओ उत्तरगुणे कुज्जा, दिणभागेसु चउसु वि ॥ ----૩ર બ. ૨૬, T. ?? जं नेइ जया रति, नक्वत्तं तंमि तह चउभागे। संपत्ते विरमेज्जा, सज्झाय पोसकालम्मि ॥ तम्मेव य नक्खत्ते, गथण चउभागसावसेसमि। वेरत्तिय पिकालं, पडिलेहत्ता मुणी कुज्जा। --૩. ૨, ૨૬, T. ૨૧-૨૦ सज्झाय-झाणाइ काल विवेगो૨૨. પઢમં રિવિ વાવું, વીષે શrળ શિવાયા तइयाए भिक्खायरिय, पुणो चउत्थीए सज्झाय ॥ ---૩૪. એ. ૨૬, 11 ૨૨ ૨૩. ર૩રથs, શારું રિહેાિ सज्झायं तु तओ कुज्जा, अबोहेन्तो असंजए॥ --૩૪. એ. ૨૬, Tr, ૪૪ णिग्गंथाणं विइगिढकाले सज्झायकाल निसेहो-- १३५. नो कप्पइ निग्गंथाणं विइगिट्टे काले सज्झायं उद्दिसित्तए वा करेत्तए वा। --વ, ૩, ૭, મુ. ૬૪ સ્વાધ્યાય-કાળ પ્રતિલેખના૧૩ર. વિચક્ષણ ભિક્ષએ દિવસના ચાર વિભાગ કરવા. એ ચારે વિભાગમાં (સ્વાધ્યાય વગેરે)ઉત્તરગુણની આરાધના કરવી. જે નક્ષત્ર જે રાતની પૂર્તિ કરે છે, તે (નક્ષત્ર) જ્યારે આકાશમાં ચતુર્થ ભાગમાં આવે (પ્રથમ પ્રહર સમાપ્ત થાય) ત્યારે પ્રદોષ કાળમાં (રાત્રિના પ્રારંભમાં) સ્વાધ્યાયથી વિરત થઈ જાય, એ જ નક્ષત્ર જ્યારે આકાશના ચતુર્થ ભાગમાં શેષ રહે ત્યારે રાત્રિક કાળ (રાતને ચતુર્થ પ્રહર) આવેલે જણને મુનિ પાછા વાદયાયમાં પ્રવૃત્ત થઈ જાય. સ્વાધ્યાય-થાનાદિને કાળવિવેક - ૧૩૩ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય અને બીજા પ્રહરમાં ધ્યાન કરે, ત્રીજામાં ભિક્ષાચારી અને સેથામાં કરી સ્વાધ્યાય કરે. ૧૩૪. ચોથા પ્રહરમાં મળનું પ્રતિલેખન કરીને અસંયત વ્યક્તિઓને જગાડયા વિના સ્વાધ્યાય કરે. વ્યતિક કાળમાં નિર્ચ માટે સ્વાધ્યાય-નિષેધ૧૩૫. નિચન્વેએ વ્યતિકૃષ્ટકાળમાં (વિપરીત કાળ = કાલિક આગમના સ્વાધ્યાયકાળમાં ઉત્તકાલિક - આગમને સ્વાધ્યાય કર,તથા ઉત્કાલિકઆગમના સ્વાધ્યાયકાળમાં કાલિક આગમને સ્વાધ્યાય ક) સ્વાધ્યાય કરે ક૯પતા નથી. ૧. (ક) કાળ પ્રતિલેખન - આ કાળ કઈ ક્રિયા કરવા માટે છે એવું નિરીક્ષશું કરવું તેને કાળઝતિલેખન કહેવાય છે. (ખ) પ્રમાદ રહિત સાધક કાળઝતિલેખનાથી સ્વાધ્યાયનો કાળ જાણી તેને જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય છે. (ગ) આવશ્યક અ. ૪ માં કાળ પ્રતિલેખના સૂત્રમાં કાળના અતિક્રમ આદિ દેવોની શુદ્ધિનો પાડ છે. ૨. વ્યતિકૃષ્ટ કાળ બે પ્રકારનાં છે, ૧--કાલિક વ્યતિકૃષ્ટ, ૨-ઉકાલિક વ્યતિકૃષ્ટ, કાલિક વ્યતિકૃષ્ટ = દિવસ તથા રાત્રિના પહેલા અને ચતુર્થ પ્રહરને છોડીને બીજા અને ત્રીજા પ્રહરમાં કાલિક આગમનું અશ્ચયન કરવું અને સ્વાધ્યાય કરવું, ઉકાલિક ઋતિકૃદન્ચાર સંધ્યાઓમાં ઉકાલિક આગમનું અધ્યયન કરવું, તથા સ્વાધ્યાય કરે. કાલિક અને ઉકાલિકની સંખ્યા શ્રતજ્ઞાનના વિભાગમાં જએ. Page #128 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३६-१४१ स्वाध्याय काल-विधान ज्ञानाचार [६५. निग्गंथीण घिइगिट्टकाले सन्झायविहाणं--- વ્યતિકૃષ્ટ કાળમાં સિંચન્થિની માટે સ્વાધ્યાય વિધાન१३६ कप्पद निग्गंथीण विगिद्वप काले सज्झाय ૧૩૬. નિન્જની નિશ્રામાં નિર્ચથીઓને વ્યતિકૃષ્ટ करेसए निग्गथ निस्साए । કાળમાં (પણ) સ્વાધ્યાય ક કપે છે. –વવ. ૩. ૭, મુ. . નિર-નાથી સાવિદાળ નિચશ્વ-નિર્થીિનીઓ માટે સ્વાધ્યાય-કાળ વિધાન१३७ कप्पर निग्गंथाण वा निग्गंथीण वा सज्झाइए ૧૩૭. નિચા અને નિચન્થિનીઓએ સ્વાધ્યાય રક્ષા કાજેત્તા વય. ૩. ૭, મુ. ૨૭ કાળમાં (જ) સ્વાધ્યાય કર કરે છે. कप्पड णिग्गंथाण वाणिग्गंथीण वा चाउक्क- ૧૩૮. નિર્ચા અને નિર્વાન્થિનીઓએ ચાર કાળમાં कालं सज्झाय करेत्तए, तं जहा સ્વાધ્યાય કરે કહે છે, જેમ કે – ૧ - પૂર્ણાહુનમાં - દિવસના પ્રથમ પ્રહરમાં ૨ – અપરાહનમાં – દિવસના અંતિમ પ્રહરમાં હાથ, ૩ – પ્રદેશમાં શતના પ્રથમ પ્રહરમાં કરે, ૪ - પ્રવૂષમાં - રાતના અંતિમ પ્રહરમાં પwR | –ા . ૪. ૩. ૨, સે. ૨૮ (૨) નિચ9-નિચન્થિની માટે સ્વાધ્યાય કાળ નિવ- નિથી અarચકાટ વિશri વિધાન - ૨૨૧ નો લાડુ નિયત car નિરર્થ વા ૧૨૯. નિર્ચા અને નિયંથિનીઓએ અસ્વાધ્યાય असज्झाइए सज्झायं करेत्तए । કાળમાં સ્વાધ્યાય કરો કપતા નથી. –. ૩, ૭, મુ. ૨૬ चउब्धिहो असज्झायकालो ચાર પ્રકારને અસ્વાધ્યાય કાળ - १४० णो कप्पर णिग्गंथाण वा णिग्गंथीण या ૧૪૦. નિગ્રો અને નિચન્થિનીએાએ ચારે સંધ્યાઓમાં चउहि सज्झायं करेत्तय, तं जहा સ્વાધ્યાય કરે ક૫તો નથી. જેમ કે૧. પદમા, ૧ - પ્રથમ સયા - સૂર્યોદય પૂર્વકાળ ૨ - પશ્ચિમ સંદયા- સૂર્યાસ્તની પછીને કાળ ૨. પરિણાઇ, ૩ - મધ્યાહ્ન સયા - દિવસના મધ્યભાગને રૂ. મક , કાળ. . જો કે ૪ - અધરાત્ર સંસ્થા * અડધી રાતને કાળ –ા. ૪, ૩. ૨, મુ. ૨૮ (૨) चउसु महापाडिवपसु सज्झायणिसेहो ચાર મહા પ્રતિપદાઓમાં સ્વાધ્યાયનિષેધ - १४१ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा ૧૪૧. નિર્ચા અને નિયથિનીઓએ ચાર મહા પ્રતિ સf માપારિવાર્દિ સન્નાથે સત્ત, સં પદાઓમાં સ્વાધ્યાય કરે કહપતા નથી. જેમ કે ૨. અરાપરિવા, ૨. હૃદviડવ, ૧ - અષાઢ પ્રતિપદા - અષાઢી પૂર્ણિમા પછી આવે એ વદ એકમે. ૨ - ઇન્દ્રમહ-પ્રતિપદા – આ માસની પૂર્ણિમા પછી આવે તે એકમે. ૩ - કાર્તિક-પ્રતિપદા- કાર્તિકી પૂર્ણિમા પછી આવે તે એકમે. ૩. કારિવારિ, ૧. શ્રેત્ર વ્યતિકૃષ્ટ અને ભાવે અતિકૃષ્ટ એ બે પ્રકારનાં શિખ્ય હોય છે. તેઓ આગમોનું અધ્યયન કરવાને નિષેધ છે. ૨. આ ચાર સંધ્યાકાળમાં એક એક મુહર્ત અવાચાચ કાળ રહે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ] કળાનુ स्वाध्याय निषेध सूत्र १४१-१४२ ૪. સુનિલપવિરામ ૪ - સુરીશ્ન- પ્રતિપદા - ચૌત્રી પૂર્ણિમા પછી –8ા ૪, ૩, ૨, ૩, ૨૮૬ () આવે એ એકમે. दसविहे ओरालिए असज्झाए દસ પ્રકારના દારિક-સઅન્ડી અસ્વાધ્યાય - ૧૪૨ gિ અસવા Fuત્ત, સં ૧૪૨. ઔદારિક શરીર સબન્ધી અસ્વાધ્યાય દસ પ્રકારના કહ્યા છે, જેમ કે - ૨. અદિ, ૨, મંરે, . નિજ', ૪. અg ૧-અસ્થિ , ૨-માંસ, ૩-લેહી, ૪-અશુચિ, ૫-કમ જેલ છે. રાજા, રાજસ્થાનની પુનમ તથા ૧. આ ચાર પૂર્ણિમાઓમાં અને ચાર પડવાઓમાં સ્વાધ્યાય ન કરવાનાં બે કારણ છે : (૧) સ્વાધ્યાય કરનારની સાથે મિશ્ચાદષ્ટિ દેવ માયા કપટ ન કરે, (૨) હાલમાં વિકૃતિરૂપ આહાર વધારે મળે છે માટે સ્વાધ્યાયમાં મન લાગતું નથી. નિશીથ-ઉ. ૧૬, સુ ૧૨ માં ચાર મહાપ્રતિ પદાઓ (પડવો)નું વર્ણન આ પ્રમાણે છે. ચૈત્ર વદ એકમ, અષાઢ વદ એકમ, ભાદરવા વદ એકમ, કારતક વદ એકમ. સ્થાનાંગમાં રણવેલી ચાર મહાપ્રતિપદાઓમાં આ ત્રદ એકમનાં સ્થાનમાં અહી: ભાદરવા વદ એકમનું વર્ણન છે. આ અંતર વાચનાદના કારણે છે. અથવા સ્થાનાંગ સજ્જનતંને દેશમાં ઈ-મહોત્સવ આર માસની મહા પ્રતિપદાન થતો હશે. અને નિશીથ સંક્લનકર્તાના દેશમાં ઈન્દ્રમોત્સવ ભાદરવા માસની મહાપ્રતિપદામાં થતો હશે. માટે આ બે જુદી જુદી એકમનું વર્ણન , આ બે આગમોમાં થયું છે. નિશીથ ઉં. ૯, સુ. ૧૧ માં ચાર મહા મહ એટલે કે મહા મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે, આ ચાર મહેસવમાં સ્વાધ્યાય કરવાના પ્રાયશ્ચિત્તનું વિદ્વાન છે એ ચાર મહામહોત્સવ યથાક્રમે આ પૂર્ણિમાએમાં થાય છે : - ઈન્દ્ર મહોત્સવ - આ પૂર્ણિમા તથા આ વદ એકમ, રાજસ્થાનમાં - કારતક વદ એકમ. સ્કન્દ મહાસ – કારતકી પૂનમ તથા કારતક વદ એકમ, રાજસ્થાનમાં - માગસર વદ એકમ, નાગ મહોત્સવ અષાઢી પૂનમ તથા અષાઢ વદ એકમ, રાજસ્થાનમાં - શ્રાવણું વદ એકમ. ભૂત મહોત્સવ - ચૈત્રી પૂર્ણિમા તથા ચૈત્ર વદ એમ, રાજસ્થાનમાં – શૈશાખ વદ એકમ. આ પૂર્ણિમા પછી આ વદ એકમ ગુજરાતમાં પ્રચલિત પંચાંગના આધારે કહેલ છે. રાજસ્થાની પંચાંગ પ્રમાણે પૂર્ણિમા પછી વદ એકમ બીજા મહિનાની આવે છે. માટે ઉપર બન્ને એકમ લખી છે. આ સંબંધમાં સ્થાનાંગ ટીકાકારનું લખાણું આ પ્રમાણે છે: આચાસંગ શ્રત. - ૨, અ૦ ૧, ઉ-૨, સુ૧૨માં તથા ભગવતી શતઃ ૯ ઉ. ૩૩માં ઇદ્રમહ આદિ ૧૯ મહોત્સવનાં નામ છે, સાથે સાથે બીજા મહોત્સવનો પણ ઉલ્લેખ છે. બીજ મહોત્સવોને છોડીને માત્ર ચાર મહોત્સવમાં સ્વાધ્યાય ન કરવાનું વિધાન શા માટે છે ? એ સંશોધનને વિષય છે. ઇશ્વમહોત્સવ આદિ ઉત્સવ જદી જુદી તિથીઓમાં પણ મનાવવામાં આવે છે. જેમ કે રાક્ષ મહેરસવ અષાઢ પૂર્ણિમાને દિવસે મનાવવામાં આવે છે, પરંતુ લાટ દેશમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. તે શું લાટ દેશમાં અસ્વાધ્યાય શ્રાવણ પૂર્ણિમાના દિવસે રહેશે ? ૨. મનુષ્ય અને તિયચના ઔદરિક શરીર સંબંધી અસ્વાધ્યાય છે. અહીં માત્ર પંચેન્દ્રિય તિર્યંચના દારિક શરીર સંબંધી અસ્વાધ્યાયને ઉલેખ છે. ૩. (ક) આગોત્તરકાલીન ગ્રંથોમાં–લોહી, માંસ, ચામડી અને હાડકાં એ ચાર અસ્વાધ્યાય કહયાં છે. અસ્વાધ્યાયનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવદ્રવ્યહાડકાં, માંસ, લોહી અને ચામડી, એ અસ્વાધ્યાયનાં દ્રવ્ય છે. ક્ષેત્ર-અસ્વાધ્યાયનું ક્ષેત્ર ૧૦ હાથની સીમામાં રહેલાં હાડકાં આદિ ચાર પદાર્થ છે. કાળ -હાડકાં વગેરે જે સમયે દેખાતાં હોય તે સમયે ત્રણ પ્રકારનાં અસ્વાધ્યાય કાળ છે. ભાવ-કાલિક, ઉકાલિક આગમોનો સ્વાધ્યાય ન કરવો. આ કથન પંચેન્દ્રિય તિયચનાં હાડકાં આદિનાં સંબંધમાં છે. મનુષ્યના હાડકા આદિના સંબંધમાં દ્રવ્ય અને ભાવનું કથન તિય"ચના જેવું છે અને કાળના સંબંધમાં કેટલીક વિશેષતાઓ છે. જે આ પ્રમાણે છે : ક્ષેત્ર-હાડકાં આદિ દ્રવ્યથી ૧૦૦ હાથની સીમા સુધીનું ક્ષેત્ર અસ્વાધ્યાયનું ક્ષેત્ર છે. કાળ-મનુષ્યના હાડકાં દેખાય તે સમયથી અહોરાત્રિ સુધીને કાળ અસ્વાધ્યાય કાળ છે. (ખ) સ્ત્રી-રજનો અસ્વાધ્યાય કાળ ત્રણ દિવસ. તે ત્રણ દિવસ પછી પણ દર્શન થતું રહે તો અસ્વાધ્યાય નથી. ઉપાશ્રય કે સ્વાધ્યાય ભૂમિથી બંને બાજુએ કે પૃષ્ઠ ભાગમાં સાત ઘર સુધી બાળક, બાલિકાના જન્મનો અસ્વાધ્યાય યથાક્રમ-સાત આઠ દિવસને અસ્વાધ્યાય કાળ માનવામાં આવે છે. ઉપાશ્રયમાં જે તરફ રાજમાર્ગ હોય એ તરફ અસ્વાધ્યાય કાળ માનવામાં આવતો નથી. (માણસનાં હાડકાં ૧૦૦ હાથ સુધી હોય તો તેને અસ્વાધ્યાય ૧૨ વર્ષ સુધી રહે છે. પછી તે ભલે જમીનમાં ગળી ગયાં હાય, ચિતામાં મળેલાં અને જલપ્રવાહમાં વહેલાં હાડકાં સ્વાધ્યાયમાં ગણાતા નથી.) Page #130 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४२ 2. ર. 3. 4 2 સામંતે', .. સુત્તાળ-સામંતે ૬. ચંદ્દોવાળ, ૭. પૂરોવરાવ', ૮. વો", ૨. રચવુè', १०. उबस्सयस्स अतो ओरालिए सरीरगे । —. . ?•, ૩. ૭૬૪ (૨) - औदारिक सम्बन्धी अस्वाध्याय ज्ञानाचार ( ૭ શાન નજીક હાવું, -ચન્દ્રગ્રહી, ૭-સૂર્યગ્રહણ, --પતન-૨-પ્રમુખ વ્યક્તિના મૃત્યુના કારણે -વિપ્લવ થવાથી, ૧૭-ઉપાશ્રયમાં સા ાય અંતર સુધીમાં ઔદારિક કલેવર ખાય ના સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે. સ્વાધ્યાય સ્થળની નજીક ત્યાં સુધી મળમૂત્રની દુગંધ આવતી હોય અથવા મળમૂત્ર દષ્ટિગૅચર થતાં હોય ત્યાં સુધી અસ્વાધ્યાય તથી. સ્મશાનથી ચારે તરફ ૧૦૦ (સા) હાથ સુધી અવાચાય ક્ષેત્ર છે, (૬) ચંદ્રગ્રહણ અને સ્થગ્રહણુ દારિક સ્વાધ્યાયમાં એટલા માટે ગણવામાં આવ્યો છે કે તેમનાં વિમાન પુથ્વીકાયના બનેલા છે. (ખ) 'દ્રગ્રહણના અસ્વાધ્યાય બે પ્રકારનાં છે. જધન્ય આઠ પ્રહર, ઉત્કૃષ્ટ બાર પ્રહર. (૧) તે ઉંચકાળમાં ચંદ્ર ગ્રસિત થઈ નય તે ચાર પ્રહર એ રાત્રિએ તથા ચાર દિવસ આગામી પ્રહનાં એમ આઠ પ્રહર અસ્વાધ્યાયનાં છે. (૨)ને ચદ્રમા પ્રભાતના સમયે ગ્રહણ અંસત થાય તે ચાર પ્રહર દિવસના, ચાર પ્રહર રાત્રિના અને ચાર પ્રહર ખીન્ન દિવસનાં આ પ્રમાણે બાર પ્રહર અસ્વાધ્યાયના છે, (ગ) સૂર્યગ્રહણનાં અસ્વાધ્યાય એ પ્રકારનાં -૧. જધન્સ-બાર પ્રહર, ર. ઉત્કૃષ્ટ સેાળ પ્રહર, (૧) સૂર્ય અસ્તના સમયે પ્રતિ થઈ ય તે ચાર પ્રહર રાતનાં અને આઠ પ્રહર આગામી મહોરાત્રિનાં આ પ્રમાણે બાર પ્રહર અવાચાયનાં છે. (ર) જૈ ઉદયકાળમાં સૂર્ય પ્રસત થઇ જાય તા તે દિવસ-રાતનાં આઠ અને આગામી દિવસરાતનાં—આઠ આ પ્રમાણે સાળ પ્રહર અસ્વાધ્યાયના છે. ૪ – (ક) ગામના મુખી, મોટા પરિવારવાળા ગૃહસ્થ કે રાણાનું (જેની આવી મકાનમાં ા હોય) તથા ઉપાયની આજુબાજુ સાત ધાની અંદર ખી કાર્ય વ્યક્તિનું મૃત્યુ થઈ ન્નય તો એક અહારાત્રિનો અસ્વાધ્યાય કાળ છે. સઘન વાદળોથી ઘેરાયેલા આકારાના કારણે તે ગ્રહણ દેખાય નહિ અને સંધ્યાકાળમાં સૂર્ય↑ સિત થાય, અસ્ત થઈ ય તા તે દિવસ-રાત અને આગામી દિવસ-રાતનાં સાળ પ્રહર અસ્વાધ્યાયના છે, (ધ) ખીજા અતિરક્ષ અસ્વાધ્યાય આકરિમક છે, પર`તુ ચંદ્રગ્રહણ અને સૂર્ય ગ્રહણ આકસ્મિક નથી, માટે આને અન્તરિક્ષ અસ્વાધ્યાયી અલગ માન્યા છે. (ગ) જ્યાં સુધી અરાજકતા, અવ્યવસ્થા અને અશાંતિ હોય ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનો નિષેધ છે, ૧ – (ક) રાળ તથા સેનાપતિઓના સંગ્રામ, પ્રસિદ્ધ સ્ત્રી પુરુષેાની લડાઇ, મલ્લયુદ્ધ અથવા એ ગામનાં જનસમૂહમાં પારસ્પરિક યુદ્ધ અને કલેશ થયા હોય તો યુદ્ધ સમાપ્તિની પછી એક અહારાત્રિ સુધીઁ અસ્વાધ્યાય કાળ છે, (ખ) યુમાં તે ઘણા લોકો માર્યાં ગયા હોય તે। તે સ્થાનમાં બાર વર્ષ સુધી સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. (ક) ઉપાશ્રયમાં પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યનું શરીર પડયું હોય તો સેા હાથ સુધી અસ્વાધ્યાય ક્ષેત્ર છે. (ખ) ઉપાશ્રયની સાપેથી મૃત શરીર લઈ ય તે ત્યાં સુધી સા હાથથી આગળ ન નીકળે ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવા જોઇએ. (ગ) નાનાં ગામોમાં મૃતદેહ જ્યાં સુધી ગામની બહાર ન લઈ ાય ત્યાં સુધી સ્વાધ્યાય નિષેધ છે, (ખ) રાજનું મૃત્યુ થયા. થછી જ્યાં સુધી તે રાત રાજ્ય સિંહાસન પર બેસે નહિ ત્યાં સુધી સ્વાધ્યાય કરવા નિષેધ છે. આ પ્રમાણે પ્રમુખ રાજ્યાધિકારીનુ (અમાત્ય, સનાધિપતિ આ)િ મૃત્યુ થયા પછી જ્યાં સુધી નવા રાજ્યાધિકારી સ્થાપિત ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનો નિષેષ્ઠ છે. (૪) માં શહેશમાં મહાલ્લાની બહાર જ્યાં સુધી મૃત શરીરને લઈ જવામાં ન આવે ત્યાં સુધી સ્વાધ્યાયના નિષેધ છે, (ડ) મૃત શરીર એ પ્રકારનાં છે, ૧-દ્રષ્ટ-જે જે મૃત રારીર દેખાતુ હોય તે ર ત અમુક સ્થાનમાં મૃત્ત શરીર પડયું' છે. એવુ” કાઇ પાસેથી સાંભળ્યુ હોય. દૃષ્ટ અને મૃત શરીરનાં સબધમાં ચાર વિકલ્પ : (૧) મૂળ રારીશ દેખાતું નથી, પરંતુ દુર્ગંધ આવે છે. (૨) મૃત શરીર દેખાય છે પરંતુ દુર્ગંધ આવતી નથી, (૩) મૃત શરીર દેખાય પણ છે અને તેની દુર્ગંધ પણ આવે છે. (૪) મૃત સરીર દેખાતું પણ નથી અને દુર્ગંધ પ આપતી નથી. આમાં છેલ્લા ચાથા ભંગનેા અસ્વાધ્યાય નથી, રોષ ત્રણ ભીના અસ્વાધ્યાય છે. પહેલા ભંગમાં મૃત શરીરની જ્યાં સુધી દુર્ગંધ આવે છે ત્યાં સુધી સ્વાધ્યાય કરવે। નિષેધ છે, ભીન્ન ભંગમાં સાઠ હાથ અથવા સા હાથ સુધી અસ્વાધ્યાય ક્ષેત્ર છે. પાક આવરણાથી આવૃત્ત ક્લેવર અથગા વિવિધ પ્રકારનાં સંપથી દુર્ગંધ હિત બનેલ કોંગર બીન મગના વિષય છે, ત્રીજા ભાઁગમાં ત્યાં સુધી મૃત શરીર દેખાય અને ત્યાં સુધી મૃત શરીરની દુર્ગા`ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય ક્ષેત્ર છે, ચોથા લગ સ્વાધ્યાયનું ક્ષેત્ર છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૬૮] જાનુન अन्तरिक्ष अस्वाध्याय सूत्र १४३-१४४ अप्पणो असमझाए सज्झाय-निसेहो શારીરિક કારણ હોવાથી સ્વાધ્યાયને નિષેધ - १४३. नो कप्पर निरगंथाण वा निग्गंथीण या ૧૪૩, નિચળ્યો અને નિયંથિનીઓને શરીર સંબંધી भप्पणो असज्झाइए सज्झायं करेत्तए ।' અસ્થાયા હોય તે સ્વાધ્યાય ક કહપતા નથી. कप्पडण' अनमन्नस्स बायणं दलात्तप ।' (૫રવુ વગ્રાદિને વિધિવત આછાદિત કરી)વાચના આપવી કહપે છે. ૩. ૩. ૭, ૩. ૨૮ दसविहे अन्तलिक्ख असन्झाए દસ પ્રકારના અંતરિક્ષ અસ્વાધ્યાય૨૪૪. સૂવિ છે મતરિક્ષા અપક્ષru guત્ત, સં ૧૪૪. અંતરિક્ષ-આકાશ સંબંધી અસ્વાધ્યાયકાળ દસ ગટ્ટા પ્રકારના છે, જેમ કે– ૨. લુક્રવારે ૧ - ઉકપાત-અસ્વાધ્યાય - વીજળી પડવાથી અથવા તારાના પતનથી સ્વાધ્યાય કરવા નહિ. ૨. દ્વિતિ" ! ૨ - દિદાહ-અસ્વાધ્યાય - દિશાઓને પ્રજવલિત જેઈને સ્વાધ્યાય કરે નહિ. રૂ, કિાતે | ૩ - ગર્જના-અસ્વાધ્યાય - આકાશમાં મેધાની ઘેર ગર્જનાના સમયે સ્વાધ્યાય કર નહિ. . ૪. શિSTRI ૪ - વિધા-અસ્વાધ્યાય – વીજળીના ચમકવા સમયે સ્વાધ્યાય કરે નહિ. ૧. નિગ્રંથને અભરામુથ અસ્થાયાય એક પ્રકારનો છે. જેમ - ઘણ, અર્શ, ભગંદર, આદિથી નીકળતું લોહી, પરુ આદિ. નિર્મથનીના આત્મસમુથ અાધ્યાય બે પ્રકારનાં છે : જેમ - એક - વ્રણ, અશ, ભગંદર આદિ, બીન આતા, રજ:સ્ત્રાવ, ૨. (ક) નિર્મથને સ્વાધ્યાય સ્થળથી સો હાથ દૂર જઈ ને ત્રણ આદિનું પ્રક્ષાલન કરી તેના પર રાખનાં ત્રણ આવરણ બાંધ્યા પછી વાચના આપવી કલ્પ છે, ( આ પ્રમાણે નિર્ગથીને પણ એ હાથ દૂર જઈને ત્રણને વિધિવત્ પ્રક્ષાલન કરી અને રાખનાં ત્રણ આવરણું આર્તવ પર બાંધ્યા પછી વાચના આપવી કે લેવી ક૯પે છે. (ખ) વ્યવહાર ભાષ્યમાં તધા હરિભદ્રીય આવશ્યકત્તિમાં અસ્વાધ્યાયનાં જુદા જુદા પ્રકારનાં વર્ણન છે. જેમ કેઅસ્વાધ્યાય બે પ્રકારનાં છે. ૧ – આત્મ સમુથ, અને પરસમુન્જ, આત્મસમુથનાં ભેદ ઉપર કહ્યા પ્રમાણે છે, પરસમુથનાં પાંચ ભેદ છે. ૧ - સંયમધાતી, ૨ - ઑત્યાતિક, ૩ - દેવતા પ્રયુક્ત ૪ - બ્યુગ્રહ – જનિત, ૫ - શારીરિક, અસ્વાધ્યાયનાં આ પાંચ ભેદનાં પ્રભેદોમાં બધા અસ્વાધ્યાને સમાવેશ થઈ જાય છે. જેમ ૧ - સંયમધાતી – ધૂમિકા, મહિકા, રજોધાત. ૨- ઑત્પાતિક -- પાંશુ વૃષ્ટિ, માંસ કૃષ્ટિ, લોહી વૃષ્ટિ, કેશ વૃષ્ટિ, શિલા વૃષ્ટિ આદિ, .૩ - દેવતા પ્રયુક્ત - ગંધર્વ નગર, દિદાહ, વીજળી, ઉલ્કાપાત, ચૂપક, યક્ષદીપ્ત, ચંદ્ર-ગ્રહણ, સૂય—પ્રહણ, નિર્ધાત, ગર્જના, અનન્ન, વજપાત, ચાર સંધ્યા, ચાર મહોત્સવ, ચાર પ્રતિપદા આદિ. ૪ - બ્યુગ્રહજનિત - સંગ્રામ, મહાસંગ્રામ, ૩ યુદ્ધ, મલ્લયુદ્ધ, આદિ. ૫ -- શારીરિક – અંડજ, જરાયુજ, અને પિતજનાં પ્રસવ, અથવા તેમનું મરણ, તેમનું ઉભિન્ન અથવા અનુભિન્ન કલેવર, આશિવ, મહામારિ આદિ, ત્રણ, અશે, ભગંદર, ઋતુધર્મ, કોઢ ઇત્યાદિ. (ગ) અસ્વાધ્યાયસંબંધી વિશેષ જાણકારી માટે પ્રવચનસારોદ્ધાર – ‘ર-૨૬૮ ગાથા ૪૬૪ – ૬૮૫. વ્યવહાર ઉદે. ૭નું ભાગ્ય, હરિભદ્રીય આવશ્યક પ્રતિક્રમણ અધ્યયન, અસ્વાધ્યાય નિયુક્તિ; અભિધાન રાજેન્દ્ર કેલ, ભાગ - ૧, પૃ. ૨૮૬૨ આદિ જુઓ. તેત્રીસ આશાતનાઓમાં દિલ્સ માણયા-આ એક આશાતના છે -- સ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય ન કર અને અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરે તે કાળની અશાતના છે, કુમુદિની અને સૂચિમુખી વનસ્પતિ પર તથા ચક્રવાક અને ધૂવડ પક્ષી પર ચંદ્ર – સૂર્યને સાક્ષાત પ્રભાવ દેખાય છે. આ પ્રમાણે ચંદ્ર - સૂર્યું ગ્રહણને પણ અનિષ્ટ પ્રભાવ પ્રત્યેક પદાર્થ પર અવશ્ય દેખાય છે, એટલા માટે ગ્રહણ કાળમાં તથા નિર્ધારિત ઉત્તરકાળમાં સ્વાધ્યાયને નિષેધ છે. 9. તારા ખરવા અથવા આકાશથી તેજપૂજનું પડવું – ઉલકાપાત છે. તેને અસ્વાધ્યાયકાળ એક પ્રહરને છે. ૪. દિદાહને અસ્વાધ્યાય કાળ એક પ્રહરનો છે. ૫. ગજનાને બે પ્રહરને અને વીજળીને એક પ્રહરનો અસ્વાધ્યાય છે, ૬. આદ્રા નક્ષત્રથી ચિત્રા નક્ષત્ર સુધી અથતુ વર્ષાકાળમાં ગર્જના અને વીજળી અસ્વાધ્યાય નથી, Page #132 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४४-१४५ अन्तरिक्ष अस्वाध्याय ज्ञानाचार [६९ ૬. નિશા ! ૫ - નિત-અસ્વાધ્યાય - વાદળ હોય યા ન હોય પણ વ્યતરાદિ દેવે દ્વારા આકાશમાં ઘોર ગજના અથવા વાપાત થાય તે સ્વાધ્યાય કરે નહિ. ૬. કુવા ! ૬ – યૂપક-અસ્વાધ્યાય – સંધ્યાને પ્રકાશ અને ચન્દ્રપ્રકાશ એકી સાથે મળે ત્યારે સ્વાધ્યાય કશે નહિ. ૭. જ્ઞાત્તેિ’ ૭ - યક્ષાદીત-અસ્વાધ્યાય - યક્ષાદિ દ્વારા કોઈ એક દિશામાં વીજળી જે પ્રકાશ દેખાય તે સ્વાધ્યાય કરે નહિ. ૮. “મા” . ૮ - પૂમિકા-અસ્વાધ્યાય - ધુમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય કરવે નહિ, ૧. મજા | ૯ - મહિકા-અસ્વાધ્યાય - ઝાકળ અથવા બરફ પડે ત્યારે સ્વાધ્યાય કર નહિ, ૧૦ - રજ-ઉદઘાત-અસ્વાધ્યાય - તાકાન-વાવા૨૦. યુ રે ! ઝોડાથી ધૂળ ઉડે ત્યારે સ્વાધ્યાય કર નહિ. તા. ૫. ૬૦, સુ. ૭૬ () अकाले सज्झायकरणस्स काले सज्झायअकरणस्स અકાળે સ્વાધ્યાય કરવાનું અને કાળે સ્વાધ્યાય पायच्छित्त ન કરવાનું પ્રાયશ્ચિત્ત - १४५. जे भिक्खू चउहि संझाहिं सज्झाय' करेह करतं ૧૫. જે ભિક્ષ પ્રાતઃકાળમાં, સંધ્યાકાળમાં, મધ્યાહ્નમાં અને અધરાત્રિમાં એ ચાર સંદિયામાં સ્વાધ્યાય વા વાળા ' સંગ-૨. પુથs are, કરે છે, કરાવે છે અને કરનારનું અનુદન કરે છે. ૨, પછકા પંપ, રૂ. અઘર, ૪, ૪Rા जे भिक्खू कालियसुयस्स पर तिण्डं पुच्छाण पुच्छह पुच्छत वा साइज्जद । જે ભિક્ષુ કાલિક શ્રુતની ત્રણ પૃચ્છાએથી વધારે પૃચ્છાએ આચાર્યને અકાળમાં પૂછે છે, પુછાવે છે અને પૂછનારનું અનુદન કરે છે. જે ભિક્ષ દષ્ટિવાદની સાત પુછાએથી અધિક પૃછાઓ અકાળમાં આચાર્યશ્રીને પૂછે છે, પુછાવે છે અને પૂછનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दिद्विधायस्स परं सत्तण्ड पुच्छाण पुच्छर पुच्छतं पा साइज्जइ । जे भिक्खू चउसु महामहेसु सन्झायं करेइ જે ભિક્ષુ ઈન્દ્રમહેસવ, કંદમહત્સવ, યક્ષમહેતં વા યાત્રા તે કદા–૨. દે, સવ, ભૂતમહેસવ આ ચાર મહોત્સવમાં વા૨,ધામ, ૩, કવન, ૪, મૂત્રમાદે ! યાય કરે છે, સ્વાધ્યાય કરાવે છે અને સ્વાધ્યાય કરનારનું અનુદન કરે છે. ૧. અભ્ર વજપાત તથા ગર્જનાનાં પ્રચંડ અવાજને નિર્ધાત કહે છે. તેને અસ્વાધ્યાય કાળ એક પ્રહરને છે, ૨. સુદ પક્ષની પ્રતિપદા, બીજ અને ત્રીજની સંધ્યાની પ્રભા અને ચંદ્રની પ્રભા મળી જાય છે. તે સમયે સાંજની સંધ્યા સમય નથી હતો. તેથી આ ત્રણ દિવસમાં એક પ્રહરનો અસ્વાધ્યાય કાળ છે. . કેઈ એક દિશામાં રહી રહીને વીજળીને ચમકારે થાય છે. તેને ચક્ષાદીપ્ત કહેવાય છે. તેને અસ્વાધ્યાય કાળ એક પ્રહરનો છે. ૪. કારતક મહિનાથી મહા મહિના સુધી મધનો ગર્ભકાળ કહેવાય છે. આ સમય ધૂમ્ર વર્ણન ઝાકળ પડે છે. જ્યાં સુધી ઝાકળ રહે ત્યાં સુધી અસ્વાધ્યાય કાળ છે. ૫. ઉપર બતાવેલા ગર્ભકાળમાં વેતવર્ણની ધુમ્મસ પડે છે, તેને મહિકા કહેવાય છે. જ્યાં સુધી તવણુંની ધુમ્મસ રહે ત્યાં સુધી અસ્વાધ્યાયકાળ છે. ૬, રજોધાત : આકાશમાં રજ છવાયેલી રહે ત્યાં સુધી અસ્વાધ્યાયકાળ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] જળનુયોગ अन्तरिक्ष अस्वाध्याय सूत्र १४५ जे भिक्खू चउसु महापाडिवएसु सज्झायं करेह करतं वा साइज्जद। तं जहा-१. सुજિઇ-પરિવર, ૨. અાવાદી-પારિવા, ૩. અવર-પરિવા, ૪, સવ-પરિવા जे भिक्खू चाउफ्काल सज्झायं उवाइणावेद उवाइणावतं वा साइज्जइ । जे भिक्खू असज्झाइए सज्झायं करेइ करतं घा साइज्ज। જે ભિક્ષ વૈશાખના પડ, અષાઢના પડવે, આના પડવે, કાર્તાિ કના પડવેએ ચાર મહા પ્રતિપદાઓમાં સ્વાધ્યાય કરે છે, સ્વાધ્યાય કરાવે છે અને સ્વાધ્યાય કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ચારકાળ સ્વાધ્યાયનું અતિક્રમણ કરે છે, અતિક્રમણ કરે છે અને અતિક્રમણ કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષ અસ્વાધ્યાયક્ષળમાં સ્વાધ્યાય કરે છે, સ્વાધ્યાય કરાવે છે અને સ્વાધ્યાય કરનારનું અનુમેદત કરે છે. જે ભિક્ષુ પિતાના અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરે છે, સ્વાધ્યાય કરાવે છે અને સ્વાધ્યાય કરનારનું અનુદન કરે છે. તે ભિક્ષુ ઉદ્ઘાતિ ચાતુર્માસિક પરિહાર સ્થાન (પ્રાયશ્ચિત્તને) પાત્ર બને છે. जे भिक्खू अपणो असज्झाइए सज्झायं करेह करतं वा साइजह । વનને આવકારવામાનિ પરિવ્રારद्वाण उग्धाइयं । ---નિ. ૩, ૨૧, સુ. ૮-૧૮ Page #134 -------------------------------------------------------------------------- ________________ विइओ विणय णाणायारो દ્વિતીય વિનય જ્ઞાનાચાર વિજાર vs-voor વિનયાચાર કહેવાની પ્રતિજ્ઞા – ૪૬. હન' વિપક્ષ, અજામિgrો ૧૪૬. સથો થી મુક્ત અણગાર ભિક્ષના વિનયમનું घिणय' पाउकरिस्सामि, अणाणुपुब्धि सुणेह मे ॥ અનુક્રમથી હું નિરૂપણ કરું છું, તે ધ્યાનપૂર્વક મારી પાસેથી સાંભળે. --૩૪. મ. , ? જિક – વિનય પ્રયોગ -- ૪૭. જિનપદુ વિષે જs, ૧૪૭, રત્નાધિના પ્રત્યે વિનયને પ્રયોગ કરે. धुवसीलय सययं न हायपज्जा। પ્રવશીલતાને કયારેય પણ હાનિ ન કરે. ૧, સંજોગ બે પ્રકારનાં છે. ૧. બાહ્ય સંજોગ, ૨. આત્યંતર સંગ (ક) માતા પિતા આદિ સ્વજનોને તથા પદ, ને સંયોગ બાહ્ય સંયોગ છે. (ખ) ક્રોધ આદિ કષાયોનો સંગ આવ્યંતર સંયોગ છે. ૨. અણગાર અને ભિક્ષુને સંયોગ વિશેષ અર્થ ને વેતક છે. બીજા અન્ય દનાનુયાયી કેટલાક સાધક અણગાર હોય છે, પરંતુ ભિક્ષુ નથી હોતા અને કેટલાક ભિક્ષુ હોય છે, પરંતુ અણુગાર નથી હોતા. માટે જે અણગાર છે અને ભિક્ષુ પણ છે તેના વિનય અહીં* કહેવાય. અહીં વિનચ શબ્દ સાધુજને વડે આચરાતા આચાર એટલે અનુશાસન, નમ્રતા અને આચારના અર્થમાં આપેલ છે. ૭ કેપચાર વિનય, અર્થનિમિત્ત વિના, કામહેતુ વિનય, ભયવિનય, મોક્ષવિનય આ પાંચ પ્રકારનાં વિનયમાંથી અહી મોક્ષ વિનયનો અધિકાર છે. ૪. (ક) પૂર્વ દીક્ષિત, આચાય, ઉપાધ્યાય, સભાવના ઉપદેશક અથવા જ્ઞાનાદિ ભાવરોથી વધુ સમૃદ્ધ હોય, તે સનિક કહેવાય છે. (ખ) સ્થાનાંગ અ. ૪ ઉદ દે. ૩. સુ. ૩૨૦ માં ચતુર્વિધ સંધના માટે રાજાને પ્રગથે છે. (ગ) મૂલાચાર અધિ. ૫ ગાથા ૧૮૭ માં ફક્ત સાધુઓ માટે ટિnિg અને કારકિળિg નો પ્રયોગ થયો છે (૫) સૂત્રકૃતાંગ શ્રત ૧, અ--૧૪, બા-૭ માં પર્યાય જયેષ્ઠના માટે રાત્મિક અને સહદીક્ષિતનાં માટે “સમવત’ શબ્દ મળે છે. આ પ્રમાણે દીક્ષા પર્યાયની અપેક્ષાથી ત્રણ પ્રકારનાં શ્રમણ હોય છે. ૧. રાત્મિક – પૂર્વદીક્ષિત. ૨. - સમત્રત – સહદીક્ષિત અને ૩. ઊનરાત્નિક–પશ્ચા-દીક્ષિત, (ડ) મૂલાચારમાં રળિયનું સંસ્કૃત રૂપ રાત્રિ અને પરિચિનું સંસ્કૃત રૂપ કનરારિન કરેલ છે. ૫ ટીકાકાર ધ્રુવીલતાનો અર્થ અઢાર હજાર શીલાંગ કર્યો છે. जे णो करति मणसा, णिज्जिय आहार-सन्ना सोइं दिए । पुढवीकायारंभे, संतिजुत्ते ते मुणी वंदे ॥ આ એક ગાથા છે, તે ગાથામાંથી ૧૮,૦૦૦ ગાથાઓ બને છે. ગાથાઓનો રચનાક્રમ આ પ્રમાણે છે: પહેલી દસ ગાથાઓમાં દસ ધર્મોનાં નામ ક્રમશ: આવશે. ત્યારબાદ “પુઢવી” (પૃથ્વીકાય)ની સાથે દસ ધમેની દસ ગાથાઓ થશે. આ પ્રમાણે આઉ, તેઉ, વાઉં, વણઈ, બેઈદ્રિય, હરિદ્રય, ચરિંદ્રિય, પઢિય અને અજીવ આ બધાની સાથે દસ ધર્મોના કથન કરવાથી ૧૦ x ૧૦ = ૧૦૦ ગાથાઓ બનશે. આ ૧૦૦ ગાથાઓમાં ઈદ્રિયનો પ્રયોગ થયો. આ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેનિદ્રય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનાં સંગથી ૧૦૦ x ૫ = ૫૦૦ ગાથાઓ થઈ. આ પ૦૦ ગાથાઓમાં “આહાર સંજ્ઞા” નો પ્રયોગ થયો. આ પ્રમાણે ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, અને પરિગ્રહના પ્રયોગથી ૫૦૦ x ૪ = ૨૦૦૦ ગાથાઓ થઈ. આ ગાથાઓમાં મનનો પ્રયોગ થયો. આ પ્રમાણે વચન અને કાયાનો પ્રયોગ કરવાથી ૨૦૦૦ x ૩ = ૬૦૦૦ ગાથાઓમાં કરવું, કરાવવું અને અનુમોદવુંના પ્રયોગથી ૬૦૦૦ + ૩ = ૧૮૦૦૦ ગાથાઓ બને છે. न करति मणेण आहारसण्णविपजदगो उ णियमेण । सोई दिय संवुडो पुढविकायारम्भ खंतिजुओ || इय मद्दवाइजोगा पुढयिकाए भवति दस भेया । आउक्कायादीसु वि, इय एते पिंडियं तु सय ।। सोइंदिएण एय, सेसेहि वि जे इमं तो पंचो। आहारसण्ण जोगा, इय सेसाहिं सहस्सदुगं । एवं मणेण वइमाविरसु एयति छम छमहस्साई । ण करइ सेसेहिं पिय एए सव्वे वि अद्वारा ।। Page #135 -------------------------------------------------------------------------- ________________ ७२] हरणानुयोग अधिनय-फल सूत्र १४८ कुम्मो ब्घ अल्लीणपलीणगुत्तो', परक्कमेजा तव संजमस्मि ॥ दम० अ०८, गा० ४० તેમ જ કાચબાની જેમ અપાંગને રોપવીને તપ અને સંયમમાં પરાક્રમ કરે, अविणयफलं१४८. थंभा व कोहा व मयप्पमाया, गुरुस्सगासे विणयं न सिक्खे। सो चेव उ तस्स अभूइभाषो', फलं न कीयस्स वहाय होइ॥ -दस. अ. ९, उ. १, गा. १ अविनयनु૧૪૮, જે મુનિ ગવથી, ક્રોધથી, માયાથી અથવા પ્રમાદથી ગુરુ સમીપે વિનયની શિક્ષા લેતા નથી, તે જ (વિનયની અશિક્ષા) તેને વિનાશ કરનાશ થાય છે. જેમ વાંસનું ફળ તેના પિતાના વિનાશ માટે हाय छ. અષ્ટાદશ સહસ્રશીલાંગ રથનું પ્રાચીન ચિત્ર- ( પૃ. ૭૧ ની ટિપ્પણ-૫ ચાલુ) . सीलाग रय१ गाथा:-करति मशझा निजीमा माही पुरी काय अती जमाते मुणी बेटे111 लिखा:-मंबात मप्रदायना स्वबान पून्य रजनी स्वामीतस्य शिष्य मुनि शीरधारी रखजी सेवन ६.नेरा यमि पजानुमार जे नाण कातिmजापाद ००० ... भार4ममा कायसा 23 आर मन्ना भप मेर परिसर R सना AM . तरीचे दीया अजी. अजीमा मोदीजोडीफारी सबभ उसीमा काममा का काप देय बेहदीव मायाय पर । जमे जुम लायवे । मुजी तुका अजवे उमा मदने जुमा जुया अमर सहश्र सीनांगरथ 11......... . dat. NP ૧. ગુપ્ત શબ્દ આલીન અને પ્રલીન બંને સંબંધી છે. કાચબાની જેમ પોતાના શરીરના અંગોપાંગનું ગેપન કરી કાયષ્ટા કરતો નથી, તે આધીનગુપ્ત કહેવાય છે. કારણુ ઉત્પન્ન થવાથી ચતનાપૂર્વક જે શારીરિક પ્રવૃત્તિ કરે છે, તે પ્રલનગુપ્ત કહેવાય છે. શ્રમણ કાચબાની જેમ પોતાના અંગે પાંૌને ગુપ્ત રાખે અને આવશ્યકતા અનુસાર વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે. ૨, વિનય બે પ્રકારનાં છે. ૧. પ્રહણ – વિનય ૨. આસેવન – વિનય. જ્ઞાનાત્મક વિનયને ગ્રહણ વિનય અને ક્રિયાત્મક વિનયને આસેવન વિનય કહે છે. (છતકલ્પ-ચૂણિ) ૩. ભૂતિનો અર્થ છે એશ્વર્યું. તેને અભાવ અભૂતિભાવ અર્થાત્ અવિનય. ૪. હવાથી અવાજ કરતા વાંસને કચક કહે છે, ફળ લાગવાથી તે વાંસ સુકાઈ જાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४९-१५० विनय - प्रतिपत्ति જ્ઞાનાવાર [ ૭૩ विणयस्स मूलोवमा વિનયને મૂળની ઉપમા - १४९. मूलाओ खंधष्पभवो दुमस्स, ૧૪૯. વૃક્ષના મૂળથી ધ ઉત્પન્ન થાય છે, કધ પછી શાખાઓ ઉત્પન્ન થાય છે, અને શાખામાંથી खधाओ पच्छा समुवे ति साहा । પ્રશાખાઓ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પત્ર, પુષ્પ, साहप्पसाहा विरुहंति पत्ता, ફળ અને રસ ઉતપન્ન થાય છે. આ પ્રમાણે ધર્મનું तओ से पुष्पं च फलं रसो य ॥ મૂળ વિનય (આચાર) છે અને તેનું અંતિમ પરિएवं धम्मस्स विणओ मूल, ણામ (ફળ) મોક્ષ છે. વિનય દ્વારા મુનિ આ લોકમાં परमो से मोक्खो । કીર્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરી મહાપુરુ દ્વારા जेण कित्ति सुयं सिग्छ, પરમ લાઘાને પામે છે. અને ક્રમશઃ આત્મવિકાસ निस्सेस चाभिगच्छई ॥ સાધી પરમ-કલ્યાણને (ક્ષને પામે છે. - –સ. . ૧, ૩, ૨, . - आयरियस्स विणय-पडिपत्ती આચાર્યની વિનય પ્રતિપત્તિ - ૨૦૦, ગારિ રેવાલ : વરિષદ જિ- ૧૫૦. આચાર્ય પોતાના શિષ્યોને આ ચાર પ્રકારની पडिवत्तीप विणइत्ता भवइ निरिणत गच्छइ, વિનય પ્રતિપત્તિ શીખવીને પિતાના ત્રણથી મુકત તે નદા બને છે – જેમ કે, ૧, બાર-વિજu, ૨, -વિનgit, આચારવિનય, વિનય, વિક્ષેપણવિનય . વિવવ-વિખvi, ૪. રો-નિઘાયur - અને દોષનિર્ધાતનાવિનય. વિપt I v૦-રે જિં સં અવાર-વિખrv? પ્ર. ભલે ! આ આચાર વિનયના કેટલા પ્રકાર છે? ૩૦–અવાર-વિ રવિ ઉvnત્તા સંગા- ઉ. આચારવિનયના ચાર પ્રકાર કહ્યા છે, જેમકે१. संयम-सामायारी यावि भवइ, ૧ – સંચમસમાચારી - સંયમના ભેદ-પ્રભેદોનું જ્ઞાન કરાવીને આચરણ કરાવવું. २. तव-सामायारी यावि भवइ, ૨ - તપસમાચારી - તપના ભેદ-પ્રભેદોનું જ્ઞાન કરાવીને આચરણ કરાવવું. ३. गण-सामायारी यावि भवइ, ૩ - ગણસમાચારી -સાધુ-સંઘની સારસંભાળ કી રક્ષા કરવી. રોગી, દુબલ સાધુઓની યોગ્ય વ્યવસ્થા કરવી. અન્ય ગણુની સાથે યથાયોગ્ય વ્યવહાર કરે અને કરાવ. ४. एकल्ल-विहार-सामायारी याचि ૪ - એકાકી વિહાર સમાચાર - કયા સમયે અને કઈ અવસ્થામાં એકલા વિહાર કર જોઈ એ એ મવડું ! વાતનું જ્ઞાન કરાવશું. से तं आयार-विणए । આ આચાર વિનય છે. 1૦–રે હિં સં સુ-વિ ? પ્ર. ભરતે! કૃતવિનયના કેટલા પ્રકાર છે? ૩૦---સુ-વિજપ વિશે guત્તા સં સટ્ટા ઉ, શ્રતવિનયના ચાર પ્રકાર કહ્યા છે જેમ કે - ૨. વાપ૬, ૧ - શ્રતવાચના – મૂળ સૂત્રોની વાચના દેવી. २. अत्थं वाएइ, ૨ – અથવાચન - સૂત્રોના અર્થની વાચના દેવી. ૩. થિ વાઈ, ૩ - હિતવાચના - શિષ્યનાં હિત માટે ઉપદેશ આપ. છે. નિરલ વાઘ૬, ૪ - નિઃશેષવાચના –પ્રમાણ, નય,નિક્ષેપ, સંહિતા, પદ છેદ, પદાર્થ, પદવિરહ, ચાલના (શકા), પ્રસિદ્ધિ (સમાધાન) આદિ દ્વારા સૂત્રાથનું યથાવિધિ સમય અધ્યાપન કરવું-કરાવવું. से ते सुय-विणए । આ વિનય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ મય, ૭૪ ] વાળાનુશા विनय - प्रतिपत्ति सूत्र १५१ प०-से किं तं विक्खेवणा-विणए ? પ્ર. ભરત: વિક્ષેપણ વિનયના કેટલા પ્રકાર છે ? उ०-विक्खेवणा-विणए चउब्धिहे पण्णते । ઉ, વિક્ષેપણ વિનયના ચાર પ્રકાર કહ્યા છે. જેમ કે તે કદા१. अविट्ठ-धम्म दिट्ट-पुव्वगत्ताप विणयइत्ता ૧ - અદષ્ટધમ અર્થાત જે શિષ્ય સાફ રૂપે ધમને જાણ નથી, તેને તેનાથી અવગત કરાવી સકસ્ત્રી બનાવા. २. दिद्वपुव्वगं साहम्मियत्ताप विणयइत्ताभवइ, ૨ - ૬ષ્ટધર્મા શિષ્યને સાધમિકતા-વિનીત (વિનયસંયુકત) કરે. ३. चुय-धम्माओ धम्मे ठावइत्ता भवइ, ક - ધર્મથી વિમુખ બનેલા શિષ્યને ધર્મમાં સ્થાપિત કરો. ४. तस्सेव धम्मस्स हियाप, सुहाए, खमाप, ૪ - એ જ શિના ધર્મહિત માટે, સુખ માટે, निस्सेसाप, अणुगामियत्ताए अम्भुटेता સામર્થ્ય માટે, મિક્ષ માટે, અને અનુગામિકતા અર્થાત ભવાંતરમાં પશુ ધર્માદિની પ્રાપ્તિ માટે મકર ! અસ્પૃધત રહે. તું વિવા -થિrg . આ વિક્ષેપણવિનય છે. प०-से कि त दोस-निग्घायणा-विणए ? પ્ર. ભલે! દોષનિર્ધાતના-વિનયના કેટલા પ્રકાર છે? उ०----दोस-निग्घायणा-विणए चउब्धिहे ઉ. દોષનિઘતના-વિનચના ચાર પ્રકાર કહ્યા છે. gro | રં ગદા१. कुद्धस्स कोहं विणएत्ता भवइ, ૧ – કદ વ્યકિતના દોષને દૂર ક. २. दुस्स दोस णिगिण्हित्ता भवइ, ૨ – દુષ્ટ ચાક્તિના દેવને દૂર કરો. ३. कखियस्स कंख छिदित्ता भवइ, ૩ - આકાંક્ષાવાળી દયકિતની આકાંક્ષાનું નિવારણ કરવું. ४. आय-सुपणिहिए यावि भवइ, ૪ - આત્માને સુપ્રણિહિત રાખવે અથત શિષ્યોને से तं दोसं-निग्घायणा-विणए । સુમાગ પર લગાવવા. –T. . ૪, ૪. ૨૫-૧૬ આ દેવનિઘતના વિનય છે. अंतेवासिस्स विणय पडिवत्ती શિગની વિનચતિપત્તિ - १५१. तस्स णं एवं गुणजाइयस्स अंतेवासिस्स इमा ૧૫૧. આ પ્રમાણે ગુણવાન અંતેવાસી શિષ્યની चउब्धिहा विणय पडिवत्ती भवइ । तं जहा આ ચાર પ્રકારની વિનયપ્રતિપત્તિ હોય છે. ૨. ૩ -૩urat, ૧ -- ઉપકરણેતપાદનતા - સંચમનાં સાધક વસ્ત્ર -પાત્રાદિ પ્રાપ્ત કટ્વાં. ૨. સાદિક્યા, ૨ - સહાયતા - અશકત સાધુઓની સહાયતા . વઘઇ-સંબ૪ , ક, માર-જોવા ! प०-से किं तं उवगरण-उप्पायणया? उ०-उवगरण-उप्पायणया चउब्विहा पण्णत्ता, તે કદા१. अणुप्पण्णाणं उवगरणाणं उप्पाइत्ता भवइ, ૩ – વણ સંજવલનતા - ગણ અને ગણીના ગુણ પ્રકટ કરવા, ૪. - ભારપ્રવાહણતા - ગણના ભારને નિર્વાહ કર.. પ્ર. અંતે! ઉપકરણેત્પાદનતાના કેટલા પ્રકાર છે? ઉ. ઉપકરશેત્પાદનતાના ચાર પ્રકાર કહ્યા છે. ૧ - અનુત્પન્ન ઉપકરણ ઉત્પાદનતા - નવાં ઉપકરણને પ્રાપ્ત કરવાં. ૨ - જૂનાં ઉપકરણોનું સંરક્ષણ અને સંપન કરવું. २. पोराणाण उवगरणाणं सारक्खित्ता संगोवित्ता भवइ, Page #138 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५१ विनय - प्रतिपत्ति ज्ञानाचार [७५ ३. परितं जाणित्ता पच्चुद्धरित्ता भवइ, ४. अहाविहि संविभइत्ता भवइ । સે ત વીર-૩નાવાયા ? –જે જિ તે સદસ્યા ? उ०-साहिल्लया चउब्विहा पण्णत्ता । तं ૨. બgોમ-વર-સંદિરે યાવિ મય, - જે ઉપકરણ પરત (અપ) હોય એને પ્રત્યુદ્ધાર કરે એટલે કે પિતાના ગણુના અથવા અન્ય ગણુના આવેલા સાધુની પાસે જે અલ્પ ઉપકરણ હોય અથવા સર્વથા ન હોય તો એની પૂર્તિ કરવી. ૪ - શિષ્ય માટે યથાયોગ્ય વિભાગ કરીને આપવા. આ ઉપકરણપાદનતા છે. પ્ર. અંતે! સહાયતા વિનયના કેટલા પ્રકાર છે? ઉ, સહાયતા વિનચના ચાર પ્રકાર કહ્યા છે. જેમ કે૧ - અનુલોમ - (અનુકૂળ) વચન - સહિત થવું. ગુરુ જે કહે તેને વિનયપૂર્વક સ્વીકાર કર. ૨ – અનુલેમ કા - કિયાવાળા થવું. સવથા ગુરુની આજ્ઞા અનુસાર પિતાને શરીરવ્યાપાર ચલાવવા, ૩ - પ્રતિરૂપકા સ્પર્શના - ગુરુની થાય સેવા-સુશ્રુષા કરવી. ૪ - સર્વાર્થ-અપ્રતિલોમતા-સવ કાર્યોમાં કપટરહિત વ્યવહાર કરવો. આ સહાયતા વિનય છે. પ્ર. અંતે ! વર્ણસંક્વલનતાવિનયના કેટલા પ્રકાર છે? ઉ. વર્ણ સંજવલનતાવિનયના ચાર પ્રકાર છે. २. अणुलोम-काय-किरियत्ता यावि भवह. ३. पडिरूव-काय-संफासणया यावि भवइ । ४. सव्वत्थेसु अपडिलोमया यावि भवइ । से तं साहिल्लया । –સે ઉર્જા તે વન-સંગઢનવા ? ૩૦–૧ur-સંઢળક ઢથિat goga તે ગા१. अहातचाण वण्ण-वाई भवह, ૧ - યથાતથ્ય ગુણેના વર્ણવાદી-પ્રશંસા કરનાર થવું. ૨ - અવર્ણવાદીને નિરુત્તર કરનાર થવું. 8 - વર્ણવાદીના ગુણોનું સંવર્ધન કરનાર થવું. ૪ - સ્વયં વૃદ્ધોની સેવા કરવી. આ વર્ણસંજ્વલનતા વિનય છે. પ્ર. અંતે ! ભારપ્રત્યારોહણુતાવિનયના કેટલા પ્રકાર છે ? ઉ, ભા૨પ્રત્યારોહણતાના ચાર પ્રકાર કહ્યા છે. २. अवण्णवाई पडिहणित्ता भवइ, ३. वण्णवाइं अणुवूहित्ता भवइ, ४. आय वुड्ढसेवी यावि भव । છે વા-નવા | प०-से कि भार पच्चोरहणया? उ -भार-पच्चोरूहणया चउब्धिहा पण्णत्ता। तं जहा૨. અલrf-mરિના-સંદિત્તા મા, ૨. રેઢું મચાર-નવાર-સંદિત્તા મવ૬, ३. साहम्मियस्स गिलायमाणस्स अहाथामं बेयावच्चे अब्भुद्वित्ता भवड, ૧ - અસંગૃહીત-પરિજન-સંચહીતા થવું. (નિરાશ્ચિત શિષ્પને સંગ્રહ કરવે.) ૨- નવદીક્ષિત શિને આચાર અને ગેચીને વિધિ શીખવો. ૩ – સાધર્મિક રેગી સાધુઓની યથાશક્તિ વૈયાત્ય કરવા માટે તત્પર રહેવું. ४.साहम्मियाण अहिगरणसि उप्पण्णसि तत्थ अणिस्सितोषस्सिए अपक्खग्गहिय-मझत्थभाषभूए सम्म ववहरमाणे तस्स अधिगरणस्स ૪ - સાધસિંકમાં પરસ્પર અધિકરણ (કલહકલેશ) ઉત્પન્ન થવાથી રાગ-દ્વેષને પરિત્યાગ કરીને કોઈ વિશેષ પક્ષ ગ્રહણ કર્યા વિના માયસ્થ ભાવ રાખ. અને સભ્ય વ્યવહારનું પાલન Page #139 -------------------------------------------------------------------------- ________________ ७६ ] चरणानुयोग विनय : भेद-प्रभेद सूत्र १५१-१५२ કરીને એ કલહના ક્ષમાપન અને ઉપશમન માટે સદા તત્પર રહેવું, , ભત! એવું શા માટે કરવું ? ઉ. કારણકે એમ કરવાથી સાધક વૈમનસ્ય થશે નહિ. પરસ્પર ભેદ થશે નહિ. કલહ, કષાય, હેસાસ થશે નહિ. તથા સાધર્મિક જન સંયમબહુલ, સંવર-અહુલ, સમાધિ-બહુલ અને અપ્રમત્ત થઈ સંયમ અને તપથી આમભાવના કરતા વિચરણ કરશે. આ ભારપ્રત્યારોહણતા-વિનય છે. રવિર ભગવંતાએ આને જ આઠ પ્રકારની ગણિસંપદા કહી છે. खमावणाए विउसमणत्ताए सया समिय अब्भुद्वित्ता भवइ, प०-कह णु भंते ! साहम्मिया? उ०-अप्पसहा, अप्पझंझा, अपपकलहा, अप्पकसाया, अप्पतुमंतुमा, संजमबहुला, संवरबहुला, समाहिबहुला, अप्पमत्ता, संजमेण तवसा अप्पाणं भावेमाणा-पंध चण विहरेज्जा। से त' भार-पच्चोरहणया । पसा खलु थेरेहि भगवंतेहिं अद्वविहा નિ-રંગા guત્તા / રસT..૪, સુ. ૨૦-૨ विणयस्स मेयप्पमेया-- १५२५०--से किं तं विणए ? उ०-अब्भुट्ठाणं अजलिकरणं,तहेवासणदायणं गुरुभत्तिभावसुस्सूसा, विणओ एस - વિદિયો . ૩૪. એ. ૨૦, . ૨૨ विणए सत्तविहे पण्णत्ते। तं जहा१.णाणविणए २. दसणविणए ३. चरित्तविणए ४.मणविणए ५. वइविणए ६. कायविणण ૭. ઢોવવિગg | વિનયના ભેદ-પ્રભેદ ૧૫. પ્ર. વિનય એટલે શું ? ઉ. અભ્યસ્થાન (ઊભા થવું), હાથ જોડવા, આસન આપવું, ગુરુજનેની ભક્તિ કરવી અને ભાવપૂર્વક શુશ્રષા કરવી તેને વિનય કહેવાય છે. વિનયના સાત પ્રકાર છે -- ૧ - જ્ઞાન-વિનય, ૨ - દર્શન-વિનય, ૩ - ચારિત્ર-વિનય, ૪ - મનોવિનય, ૫ - વચન-વિનય, ૬ - કાય-વિનય, ૭ - લેકપચારવિનય. v૦–% ૪ વિપ? ૩૦–Trairs f romત્તિ, સં =હા१. आभिणिबोहियणाणविणए २. सुयणाणविणए, ३. ओहिणाणविणए ४. मणपज्जवणाणविणए ५. केवलणाणવિખાણ 1 प०-से कि तं देसणविणए ? ૩૦૩vrfu૫ સુવિ v સં - १. सुस्सूसणाविणए। २. अणच्चासायणाविणए । – ઉર્વ સે શુકૂલvrrforg ? उ०-सुस्सूसाविणए अणेगविहेपण्णत्ते तं जहा પ્ર. જ્ઞાન વિનય શું છે ? ઉ. જ્ઞાન-વિનયના પાંચ ભેદ બતાવ્યા છે. જેવા કે, ૧ - આભિનિ બાધિક જ્ઞાન-વિજ્ઞાન વિનય, ૨ - શ્રતજ્ઞાન વિનાય, ૩ - અવધિજ્ઞાન વિનય, ૪ - મન પર્યાવજ્ઞાન વિનય ૫ – કેવળજ્ઞાન વિનય. એ જ્ઞાનની યથાર્થતા સ્વીકારી તે માટે વિનીત ભાવથી યથાશકિત પુરુષાર્થ અથવા પ્રયત્ન કર. પ્ર. દશન-વિનયના કેટલા પ્રકાર છે ? ઉ. દન-વિનયના બે પ્રકાર છે. જેવા કે, ૧- શુષા-વિનય, ૨ - અનાશાતના વિનય, 4. શુષા-વિનય કેટલા પ્રકારને છે ? ઉ. - શુષાવિનયના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ૧ – અશ્વત્થાન - ગુરુજનેઅથવા ગુણીજનેના આવવાથી એમને આદર કરવા માટે ઊભા થવું, ૨. અમુક ૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ विनय : भेद-प्रभेद જ્ઞાનાવાર [ ૭૭ २. आसणाभिम्गहे इ वा, ३. आसणप्पदाणे इ वा, ૪. રાજા { ઘા, ૬. સમ્મા ફુવા, ૬. જિાવભે વા, ૭. મસ્જિદે ૬ વા, ૨ - આસનાભિચહ - ગુરુજન જ્યાં બેસવા ચાહે ત્યાં આસન રાખવું. ૩ – આસન-પ્રદાન - ગુરુજનેને બેસવા આસન પ્રદાન કરવું. ૮ – ગુરુજનેને સત્કા૨ કરે. ૫ - સન્માન કરવું. ૬ – યથાવિધિ વંદન-પ્રણામ કરવાં. ૭ - કઈ વાતને સ્વીકાર અથવા અસ્વીકાર તી વખતે હાથ જોડવા. ૮ – આવી રહેલા ગુરુજનેની સામે જવું. ૯ – બેઠેલા ગુરુજનેની સામે બેસી સેવા કરી, ૧૦ - જઈ રહેલા ગુરુજનેને પહેરમાડવા જવું. આ સુષા-વિનય છે. ૮. તરણ અyદvrat, ९. ठियस्स पज्जुवासणया, १०. गच्छंतस्स पडिसंसाहणया । से तं सुस्सूणाविणए । T-- જે સં થઇજારાશorforઇ? પ્ર. અનન્યાશાતના વિનય કેટલા પ્રકારના છે ? उ०-अणच्चासायणाविणए पणयालीसविहे पण्णत्ते, तं जहा ઉ. અનન્યાશાતના વિનયના ૪૫ પ્રકાર છે. તે આ પ્રમાણે છે १. अरहंताण अणच्चासायणया, २. अरहंतपण्णत्तस्स धम्मस्स ___अणच्चासायणया, ३. आयरियाणं अणच्चासायणया एवं, ४. उवज्झायाणं, ૧. r[, ६. कुलस्स ૭. , ૮. સંઘ, ૧. ાિજિળ, ૨૦, સમારત, ૧ - અહંત ભગવનની આશાતના કરવી નહી. અહ-પ્રાપ્ત - અરિહંત પ્રરૂપિત ધર્મની આશાતના કરવી નહીં. આચાર્યોની આશાતના કરવી નહી. ઉપાધ્યાયેની આશાતના કરવી નહી. ૫ – સ્થવિરેની આશાતના કરવી નહી. કુળની આશાતના કરવી નહીં. ગણની આશાતના કરવી નહીં. - સંઘની આશાતના કરવી નહી. ૯ – દિયાવાનની આશાતના કરવી નહી, ૧૦ - સાંભોગિક - જેની સાથે વંદના-ભજન-પાર પરિક વ્યવહાર હોય તે ગછના શ્રમણ અથવા સમાન આચારવાળા શ્રમણની આશાતના કર્થી નહી. ૧૧ - મતિ-જ્ઞાનની આશાતના કરવી નહીં', - Aત-નની આશાતના કરવી નહી. ૧૩ - અવધિ-જ્ઞાનની આશાતના કરવી નહીં', મનઃ૫ર્ચવ-જ્ઞાનની આશાતના કરવી નહી. - કેવળ-જ્ઞાનની આશાતના કરવી નહીં. ११. आभिणियोहियणाणस्स, १२. सुयणाणस्स, ૨૨. ગvria, १४. मणपज्जवणाणस्स, १५. केवलणोणस्स, १६-३० परसिं भत्तिबहुमाणे, ३१-४५ पासिं चेव चण्णसजलणया, से तं अणच्चासाणाविणए । એ પંદરનું ભકિતપૂર્વક બહુમાન કરવું. જેથી ત્રીસ પ્રકાર થાય છે. વળી તેમના સદભૂત ગુણાનું ઉકીર્તન કરવું. એ રીતે ત્રીસમાં પંદર વણ, સંવલનતા મેળવવાથી પીસ્તાલીસ પ્રકાર અનત્યાશાસનાવિન ના થાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] चरणानुयोग प०से किं तं चरितविणण ? उ०- चरितविण पंचविहे पण्णचे, तं जहा१. सामाहयचरितविषय, २. छेदोवद्वावणियच रित्तविणण, ३. परिहारविसुद्धचरितविण‍ ४. सुहुमसंपरायच रित्तविणर, ५. अहक्खायचरितविणए, से तं चरितविणए । प०-से किं तं मणविणण ? उ०- मणविण दुबिहे पण्णले तं जहा ૨. સત્યમવિપ, ૨. અસ્થમાવાવ | प०-से किं तं अपसत्थमणविणण ? उ०- अपसत्थमणविणण जे व मणे--- ૬. સાવÄ, ર. િિહ, ૩. સામે, ૪. ૬, '. fgt, ૬. સે, ૭. અચરે, ૮. ૐૐ, ૬. ફ્રેંચ, विनय : भेद-प्रभेद ૨૦. છત્તાવારે, ૬. ચારે, १२. भूभोवघाइए, तहप्पारं मणेो पहारेज्जा से तं अपसत्थमणचिणए । प०--से किं तं पसत्थमणविणण ? उ०--पसत्थमणविणर जे य मणे ૬. અસાવી, ૨. અને, યુ. દરે, ૭. ચા, ૨. અમેવરે, ૨. નુત્યારે, ૨. વિત્તિ, છે. ૩૫, ૬. અન્ય, ૮. યારે, ૨૦. અપરિતા वणकर, ૬. મૂઓન ધારૂપ, तहप्यगारं मणं धारेजा से तं पसत्थमणीषिणपणिए । सूम १५२ ! પ્ર. યાત્રિ -વિનયના કેટલા મા 6. ચાથિ-વિનયના પાંચ પ્રકાર છે. ૧ - સામાયિકચારિત્ર-વિનય ૨ - પાપનીય ચારિત્ર-વિનય ૩ - પરિહારવિંદ ચારિત્ર-વિનય * ૫ ૪ - સુક્ષ્મસ પાય ચારિત્ર-વિનય યથાખ્યાત ચારિત્ર-વિનચ આ ચારિત્ર-વિનય છે. ૪. સનવિનચના કેટલા પ્રકારું છુ ઉ. મનેાવિનય એ પ્રકારના કહ્યા છે— ૧ - પ્રયાસ્ત મનેયિય, ૨ અપ્રશસ્ત મને વિનય. પ્ર. અપ્રશસ્ત અનેાવિનય એટલે શું? ઉ. જે સન ૧ સાવધ પાપ સહિત હાય, ૨ - સક્રિય - પ્રાળુાતિપાત આદિ આરબ ક્રિયા સહિત, ૩ - ફશ, ૪ - કકુક – પેાતાના માટે અથવા બીજાના માટે કડવા રસની પેઠે અનિષ્ટ, ૫ - નિષ્ઠુર – કંઢાર - મૃદુતા હિત ૐ - પરુષ - સ્નેહ રહિત રુક્ષ ૭ - આંધબકારી - ભાગ સહિત અશુભ છેદકર - - દુર્ભાવ રાખનાર ભેદકર ભાવવાળુ - - કોઈના હાથપગ આદિ તાડવાનો નાક આદિ અગને ફાયાના ભૂરા ૧૦ પરિતાપનકર – પ્રાણીઓને સતપ્ત, પરિ તપ્ત રાખવાની ભાવનાવાળુ ૧૧ - ઉપદ્રવણકર માણાંતિક કષ્ટ પહેોંચાડનાર ભૂતપઘાતિક - જીવનેા ઘાત કરવાના દુર્ભોલવાળુ' હાય છે - તે અત્રશસ્ત મન છે. ૧૪ પ્ર. પ્રરાસ્ત મનાનિય કાને કહેવાય ? ૩. પ્રશા અનેવિચ ાંત ૧ ૨ - નિષ્ક્રિય, અસાવધ, અકર્કશ, ૩ મ અસટ્ટ - મધુર, ષ - નિષ્ઠુર – કોમળ, ૬ - અપરુષ - સ્નિગ્ધ, અનાશ્રવકારી, 19 . અછેદક, આપત્તિાપ ૯ અભેદક. અનુપદ્રવણક૨ ૧૧ ૧૦ ૧૨ અભૂત પધ્ધતિ ઉપઘાત રહિત - કરુણાશીલ — એવુ... મન પ્રશસ્ત મન કહેવાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५२ विनब : मेद-प्रमेद જાનવર [ ૭૧ 1–જિં તે વિvtv? પ્ર. વચનવિનચના કેટલા પ્રકાર છે? ૩૦–વવિઘ વિદે Twત્ત, તે કહૃા ઉ. વચનવિનયના બે પ્રકાર છે. ૨. પતરાવવvru, ૨. પ્રાથ ૧ – પ્રશસ્ત વચન-વિનય, ૨ – અપ્રશસ્ત વચન-વિનય -–સે f સં અસહ્ય વધru? પ્ર. અપ્રશરત વચન-વિનય એટલે શું ? उ०-अपसत्थ वइविणण जे य मणे । ઉ. જે વચન૨. તાજે, ૧ – સાવદ્ય – પાપ સહિત હેય, ૨. સgિ , ૨ - સક્રિય - પ્રાણાતિપાત આદિ આરંભડિયા સહિત, ૩. જાણે, ૩ – કર્કશ - કઠોર ૪ – કટ્ટક – પિતાના માટે અથવા બીજાના માટે કડવા રસની પિકે ૧. ?િ , પ - નિકુર – કઠે૨ - મૃદુતા રહિત ૬. સે, ૬ – પરુષ – સ્નેહ રહિત ૭. અરે, ૭ - આવકારી - અશુભ કર્મ સહિત ૮. થરે, ૮ - છેદકર - અંગોપાંગ છેદવાને માટે દુર્વચન રૂપ ૨. મેયરે, ૯ – ભેદકર -નાસિકા આદિ કાપવા માટે દુર્વચન રૂપ ૧૦. પરિતા , ૧૦ – પરિતાપનકર - પ્રાણુઓને સંતાપ પરિતાપ કરવાના દુર્વાચન રૂપ ११. उद्दवणकरे, ૧૧ - ઉપદ્રવકર – મારણતિક કષ્ટ દેવા માટેના દુવચન રૂપ ૨૨. મૂગોવશારૂખ, તwarr ઘરું છે ૧૨ - ભૂતપધાતિક - જીવને ઘાત થાય તેવા पहारेजा। દુવચન રૂ૫ હાય से तं अपसत्थ वइविणए । - તે અપ્રશસ્ત વચન-વિનય કહેવાય. vજો ઉલ સં પંઘ afvru? પ્ર. પ્રશસ્ત વચન-વિનય કેને કહેવાય? उ०-पसत्थ वइविणए जे ये मणे । ઉ. પ્રશસ્ત વચન-વિનય એટલે ૨. સાવજે, ૨. વિgિ , ૧ – અસાવદ્ય, ૨ – નિષ્ક્રિય, ૩ - અર્કશ, ૩. ઉજાગર, ૪. દુપ, ૪ – અદ્ધક, ૫ - અનિકુર, ૬ – અપરુષ, . અરે, ૬. અરે, ૭ – અનાશ્ચવકારી, ૮ - અ છેદક ૯ - અભેદક, ૭. અUTvgયારે, ૮. જયારે, ૧૦ - અપરિતાપક, ૧૧ - અનુપદ્રવણકર ૧. અમેયરે, ૨૦શતાવUTછે, ૧૨ - અભૂતપઘાતિક - ઉપઘાત રહિત, કરૂણાશીલ ૧. જુદો , ૨૨, મૂઘurtv, હોય તે પ્રશસ્ત વચન વિનય કહેવાય. तहप्पगारं वई धारेजा। से तं पसत्थ वइ चिणए । से तं वइ विणए । આ વચન વિનય છે. vજો જિં વાવા? પ્ર. કાયવિનય કેટલા પ્રકારના છે? उ०-कायविणए विहे पण्णत्ते, तं जहा ઉ. કાયવિનય બે પ્રકારના છે. १. पसत्थकायविणए, ૧ – પ્રશસ્તિ કાચ-વિનય, २. अपसत्थकायविणए । ૨ – અપ્રશસ્ત કાય-વિનય. प०-से किं तं अपसत्थकायविणए ? उ०-अपसत्थकायविणए सत्तविहे पपणत्ते, તે ના છે. અપ્રશસ્ત કાય-વિનય કેટલા પ્રકારના છે ? ઉ. અપ્રશસ્ત કાય-વિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે છે Page #143 -------------------------------------------------------------------------- ________________ ८०] चरणानुयोग विनय: भेद-प्रमेद सूत्र १५२ १. अणाउत्तं गमणे, ૨, અver ટાળે, ३. अणाउत्त निसीदणे, ૪. મviraૉ તુટ્ટ, ૧ – અનુપયુક્ત ગમન - વિના ઉપયોગ - સાવધાની વિના ઉપગ સાવધાની વિના ચાલવું. ૨ – અનુપયુક્ત સ્થાન – ઉપયોગ વિના ઊભા રહેવું, ૩ - અનુપયુક્ત નિપાદન - ઉપગ વિના બેસણું. ૪ – અનુપયુક્ત શ્વતંન - ઉપયોગ વિના બિછાનામાં પડખાં ફેરવવાં. ૫ - અનાયુકત ઉલંઘન - ઉપગ બિના કીચડ આદિનું અતિક્રમણ કરવું - કાદવ વગેરે ઓળંગીને ६. अणाउत्तं पलंघणे, ७. अणाउत्तं सव्विंदियकायजोगजुंजणया, से तं अपसत्थकायविणए । – ૪ સથવા ? उ०-पसत्थकायविणा सत्तविहे पण्णत्ते तं जहा ૬. માં તમને, ૬ - અનુપયુકત પ્રલંઘન - ઉપયોગ વિના બારબાર કીચડ વગેરેનું ઉલ્લંઘન કરવું. 9 - અનુપયુકત સેન્દ્રિયકાચોગ - જનતા - ઉપગ વિના સર્વ ઈન્દ્રિયની તથા કાયમની પ્રવૃત્તિ કરવી. આ અપ્રશસ્ત કાય-વિનય છે. પ્ર. પ્રશસ્ત કાયવિનય કેટલા પ્રકારના છે? ઉ. પ્રશસ્ત કાયવિનયના સાત ભેદ છે. તે આ પ્રમાણે છે ૧ - ઉપયુકત ગમન - ઉપગ, જાતિ, સાવધાનીથી ચાલવું. ૨ - ઉપયુકત સ્થાન - ઉપયોગથી ઊભા રહેવું. ૩ - ઉપયુકત નિષદન - ઉપગ સહિત બેસવું. ૪ – ઉપયુકત વૈશ્વર્તન - ઉપયોગથી બિછાનામાં પડખાં ફેરવવાં. ૫ - ઉપયુકત ઉલ્લંઘન - ઉપગથી કીચડ આદિનું અતિકમણ કરવું, ૬ - ઉપયુકત પ્રબંધન – ઉપયોગથી વારંવાર કીચડ વગેરેનું ઉલ્લંઘન કરવું. ૭ - ઉપયુકત સન્દ્રિયકાચોગ-જનતા - ઉપગથી સર્વ ઇન્દ્રિયની તથા કાયાગની પ્રવૃત્તિ ૨, આ કાળ, ३. आउत्तं निसीदणे, ક, વળે, ", Hrst કરું, ૬ બra , ७. आउत्तं सम्विदियकायजोगजुजणया, से ते पसत्थकायविणए, से तं काय विणए । प० से कि त लोगोवयारविणए? उ०-लोगोवयारविणए सत्तविहे पण्णत्ते તે કદા१. अब्भासवत्तिय, २. परच्छंदाणुवतिय, રૂ. , આ પ્રશસ્ત કાચ-વિનય છે. આ કાય-વિનય છે. પ્ર. લોકપચાર વિનય કેટલા પ્રકારના છે ? ઉ. લોકોપચાર વિનયના સાત ભેદ બતાવ્યા છે. તે આ પ્રમાણે છે – ૧ - અભ્યાસવર્તિત – ગુરુવર્યો, વડીલે, રાપુરુષેની પાસે બેસવું. ૨ – પરચ્છન્દાનુવતિત – ગુરુવર્યો, પૂજ્યજનેની ઇચ્છાનુરૂપ પ્રવૃત્તિ કરવી. ૩ – કાર્ય હેતુ – વિઘા આદિ પ્રાપ્ત કરવા માટે અથવા જેણે વિદ્યા પ્રાપ્ત કરી છે તેની સેવા પરિચર્ચા કરવી. ૪ – કૃત-પ્રતિક્રિયા – પિતાના પ્રત્યે કરાયેલા ઉપકારે અને કૃતજ્ઞતા અનુભવતાં સેવા-પરિચય કરવી. ફ, જયદિપરિવા, Page #144 -------------------------------------------------------------------------- ________________ विनय प्रतिपन्न पुरुष જ્ઞાનાવર [ ૮૨ सूत्र १५३ છે. સત્તાવાયા, ૬. રેલgram, ७. सबसु अप्पडिलोमया । से तं लोगोवयारविणए, છે તે વિory ' શો રુ. ૨ ૦ (૨૩-૨૪) विणयपडिवण्णा पुरिसा१५३. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा १. अभुट्टेति णाममेगे । अब्भुठ्ठावेति, २. अध्भुट्टावेति णाममेगे णो अब्भुटेति, ३. एगे अभुटेति वि अब्भुट्टावेति वि, ४. एगे जो अभुट्टेति णो अम्भुट्ठावेति । चत्तारि पुरिसजाया पपणना, त जहा૨. દંત જામશે, જે વરાત્તિ, ૨. વંતિ જામશે, જે વંત, ___एगे वंदति वि, चंदावेति वि, ૪. જે ના વંતિ, ને વંરાત ! ચાર પુરઝાયા vvyત્તા, સં, ના ૨. સજા અમે, સાદ, २. सक्कारावेइ णाममेगे, णो सक्कारेद, ___एगे सरकारेह वि, सक्कारावेइ वि, ૫ – આતં–ગવેષણ – રોગો, વૃદ્ધાવસ્થાથી પીડિત સંચજને, ગુરુવર્યોની સારસંભાળ તથા પધિ, પથ્ય આદિ દ્વારા સેવા પરિરાર્યા કરવી. ૬ --- દેશકાળતા - દેશ તથા સમયનું ધ્યાનમાં રાખે છે એવું આચરણ કરવું જેથી પોતાનું મૂળ લક્ષ દયાનમાં રહે. ૭ - સર્વાથપ્રતિલોમતા – સવ અનુઠેય વિયે, એમાં વિપતિ આચરણ કરવું નહિ. અનુકુળ આચરણ કરવું. આ લેકેપચાર વિનય છે. આ પ્રમાણે આ વિનયનું વિવેચન છે. વિનય પ્રતિપન પુરુષ૧૫૩. પુરુષ ચાર પ્રકારના કહ્યા છે. જેમ કે – ૧ - ઈ પુરુષ (ગુરુજન આદિને જોઈને) પિત ઉભા થાચ છે, પરંતુ બીજાને ઊભા કરાવતા નથી, ૨ - કોઈ પુરુષ બીજને ઉભે કરાવે છે, પરંતુ સ્વય' ઊભો થતા નથી. ૩ – કઈ પુરુષ સ્વયં પણ ઉભો થાય છે અને બીજને પણ ઉભા કરે કરાવે છે. ૪ – કે પુરુષ સ્વયં ઊભે થતા નથી અને બીજીને પણ ઊભે કરાવતા નથી. ફરી પુરુષ ચાર પ્રકારના કહ્યા છે. જેમ કે૧ – કઈ પુરુષ (ગુરુજન આદિને) વંદન કરે છે. ૧:રંતુ બીજાથી વંદન કરાવતા નથી. ર -- કોઈ પુરુષ બીજાથી વંદન કરાવે છે, પરંતુ વય વંદન કરતા નથી. – કઈ પુરુષ સ્ત્રય વંદન કરે છે. અને બીજાથી પણ વદન કરાવે છે. ૪ - કોઈ પુરુષ સ્વય વંદન કરતા નથી અને બજથી વંદન કરાવતા નથી. ક, પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે – ૧ -- કે પુરુષ (ગુરુજન આદિને) સત્કાર કરે છે, પરંતુ બીજાથી સત્કાર કરાવતા નથી. ૨ --- કોઈ પુરુષ બીજાથી રકાર કરાવે છે, પરંતુ સ્વય' સત્કાર કરતા નથી. ૩ -- કોઈ પુરુષ સ્વયે પણ સરકાર કરે છે, અને બીતી પશુ સારે કાવે છે. ૮ – કઇ પુરુષ સ્વચ સકાર કરતા નથી અને બીજાથી સાંજે કરાવતા નથી. ફરી પુરુષ ચાર પ્રકારના કહ્યા જેમ કે૧ – કોઈ પુરુષ (ગુરુજન આદિનું) સન્માન કરે છે, પરંતુ નથી સન્માન કરાવતે નથી, ર - ઈ પુરુષ બીજાથી સન્માન કરે છે, પરંતુ સ્વય' સમાન કરતા નથી. ૩ - કઈ પુરુષ સ્વય સન્માન કરે છે અને બીજાથી પણ સન્માન કરાવે છે. ૪ – કોઈ પુરુષ સ્વચ સન્માન કરતા નથી અને બીજથી સન્માન કરાવતા નથી. ४. एगे णो सक्कारेइ, जो सक्कारावेद । चत्तारि पुरिसजाया पणत्ता, तं जहा१. सम्माणेति पाममेगे, णा सम्माणावेति, सम्माणावेति णाममेगे, णा सम्माणेति, ૩. જે માળે, વિ, wwwવૈત વિ, ૪. જે જે વાળતિ, જે સમાજના Page #145 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] જાનુ विनीत-लक्षण सूत्र १५४-१५९ बत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. ફૂપ મે જે પૂરતિ , २. पूयावेति णाममेगे णो पूएइ, ३. पगे पूएइ वि पूयावेति वि, ४. एगे णो पूण्ड णो पूयावेति । -ટાળે 1.૪, ૩૩, . ૨૬ ( -૧) વળીયા વ૬ – १५४. आणानिर्देसकरे, गुरूणमुववायकारए । इंगियागार सम्पन्ने, से विणीप त्ति वुच्चइ ॥ --૩૪ છે.?, IT.૨. १५५. मणोगयं वक्कगयं, जाणित्तायरियस्स उ । तं परिगिज्झ वायाए, कम्मुणा उववायए ॥ -. ૩, ૨, IT.૪૨ १५६. कालं छदोवयारं च, पडिलेहत्ताण हेउहि । तेण तेण उवापण, ते तं संपडियाय ॥ -–. ૪.૨, ૩૨, IT. ૨૦ ૬૭. મોહં વધvi કુપા, સાવિત માળા તે પરિજિસ વાળા, મુળ વાવાઝા | ફરી પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે - ૧ – કેઈ પુરુષ (ગુરુજનાદિની ) પૂજા કરે છે, પરંતુ બીજાથી પૂજા કરાવતા નથી, ૨ – કઈ પુરુષ બીજાથી પૂજા કરાવે છે. પરંતુ સ્વચ પૂજા કરતા નથી. – કોઈ પુરુષ સ્વયે પણ પૂજા કરે છે, અને બીજાથી પણ પૂજા કરાવે છે. ૪ – કોઈ પુરુષ વય પૂજા કરતા નથી અને બીજાથી પૂજા કરાવતા નથી.. વિદીતનાં લક્ષણ – ૧૫૪. ગુરુની આજ્ઞા અનુસાર કાર્ય કરનાર, ગુરુજનેના સાન્નિધ્યમ રહેનાર અને ગુરુના ઇગિત તથા આકારના જ્ઞાનને જાણનારને વિનીત કહેવાય છે. ૧૫૫. આશાચના મનોગત અને વાણીગત ભાવને જાણુને એને વાણુથી ગ્રહણ કરે અને કાર્ય રૂપમાં પરિણત કરે. १५८. आयरियं अग्गिमिवाहियरगी, सुस्सूसमाणो पडिजागरेज्जा । आलोइयं इंगियमेव नच्चा, जो छन्दमाराहगइ स पुज्जो ॥ आयारमहा विणयं पउजे, सुस्सूसमाणो परिगिझ क्या। जहोवइट्ठ अभिकंखमाणो, गुरु तु नासाययई पुज्जो ॥ -- સ.મં.., .? , II, ૬-૨ ૧૫૬. કાળ, અભિપ્રાય અને આરાધના વિધિને હેતુ એથી જ તદનુકલ ઉપા દ્વારા પ્રજનનું સંપ્રતિપાદન કરે. ૧૫૭, મુન, મહાન આત્મા, પાની આગાયનાં વચનોને સફળ કરે. [આચાર્ય જે કહે] તેને “તત્તિ ' વાણીથી ગ્રહણ કરી કમથી તેનું આચરણ કરે. ૧પ૮. જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અનિની આરાધના કરતા હોવાથી સાવધાન રહે છે, એ જ પ્રમાણે શિષ્ય પણ આચાર્યની શુશ્રવા કરવામાં સાવધાન રહે. જે આચાર્યની દરિટને અને ઇશારાને જાણીને એમના અભિપ્રાયની આરાધના કરે છે તે પૃજનીચ બને છે ? જે આચારને માટે વિનયને પ્રવેશ કરે છે, જે આચાર્યને સાંભળવાની ઈચ્છા રાખતા હોવાથી એમનાં વચનેને સ્વીકાર કરીને ઉપદેશને અનુકુળ આચરણ કરે છે, જે ગુરુની આશાતના કરતા નથી તે પૂજનીય થાય છે. R अढविहा सिक्खालीला१५९. अह अर्हि ठाणेहिं सिक्खासीले त्ति बुच्चइ। अहस्सिरे सया दन्ते, न य मम्ममुदाहरे ॥ नासीले न विसीले, न सिया अइलोलुए। अकोहणे सच्चरए, सिक्खासीले त्ति वुच्चद। ---૩૪, ૫, ૬, IT. :-- આઠ પ્રકારનાં શિક્ષાશીલ આઠ પ્રકારની વ્યકિત શિક્ષાશીલ કહેવાય છે. ૧. જે હાસ્ય ન કરે, ૨. જે સદા ઇન્દ્રિય અને મનનું દમન કરે, ૩. જે મમ–પ્રમશન ન કરે, ૪. જે ચરિત્રથી હીન ન હોય, છે. જેનું ચારિત્ર દેપથી કલુષિત ન હારું, ૬. જે રસામાં અતિ લુપ ન હોય, 4. જે રસત્યમાં રત હોય એને શિક્ષાશીલ કહેવાય છે Page #146 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६०-१६५ अष्टप्रकार शिक्षाशील विनय ज्ञानाचार [८३ पण्णरसविहा सुविणीया--- ૬૦. ૪૬ પન્નર હાર્દિ, વિતિ યુવા नीयावत्ती अचवले, अमाई अकुऊहले ॥ अप्प चाऽहिक्खिवई, पबन्धं च न कुबई । मेत्तिज्जमाणो भयई, सुयं लदु न मज्जई ॥ પંદર પ્રકારના સુવિનીત૧૬૦. પંદર કારણે અભ્યાસી સુવિનીત કહેવાય છે. ૧. જે નમ્ર વ્યવહાર કરે છે, ૨. જે ચપળ હેત નથી. ૩. જે માયાવી હિતો નથી. જે કુતુહલ કરતા નથી. ૫. જે કઈને તિરસ્કાર કરતા નથી. જે કોધને ટકાવી રાખતા નથી. ૭, જે મિત્રભાવ રાખનાર પ્રત્યે કૃતજ્ઞ હોય છે. ૮. જે શ્રત પ્રાપત કરી મદ કરતા નથી. ૯. જે ખલના હોવા છતાં કેઈ ને તિરસ્કાર કરતો નથી. જે મિત્રો પર કોધ કરતા નથી. જે અપ્રિય મિત્રની પણ એકાંતમાં પ્રશંસા न य पावपरिक्खेवी, न य मित्तेसु कुप्पई । अप्पियस्सावि मित्तस्म, रहे कल्लाण भासई ॥ कलहडमरवज्जए, वुद्धे अभिजाइए । हिरिमं पडिसलीणे, सुविणीए त्ति बुच्चइ ॥ –ઉત્ત, ૫. , પા. ૬ – ૨ ૧૨. જે કલેશ અને મારામારીનું વજન કરે છે. ૧૩. જે કુળવાન હોય છે. ૧૪, જે લજાવાન હોય છે, અને ૧૫. જે પ્રતિસલીન (છન્દ્રિય અને મનનું સંગે પન કરનાર) હેય છે. તે બુદ્ધિમાન મુનિ વિનીત કહેવાય છે. શિષ્યનાં કરવા યોગ્ય કાર્યો૧૬૧. બુદ્ધિમાન શિષ્ય ગુરુના એકવાર બોલાવવાથી અથવા વારંવાર બોલાવવાથી કયારે પણ બેસી ન રહે, પરંતુ એ જે આદેશ આપે એને આસન છેડીને યત્નપૂર્વક અમલ કરે. ૧૬૨. [શિષ્ય આચાર્ય સામે પ્રશાન રહે, વાચાળ ન બને. અર્થપૂર્ણ પદોને શીખે અને નિરર્થક વાતોનો ત્યાગ કરે. [શિષ્ય] ગુરુ દ્વારા અનુશાસિત હેવાથી કોધન કરે, ક્ષુક વ્યકિતએની સાથે સંસર્ગ, હાસ્ય અને કીડા सेहस्प्ल करणीय कज्जाणि-- ૬૬ર. આરતે રાતે વા, સૂનિફી થા જિા चइऊण आसण धीरो, जओ जत्त पडिस्सुणे॥ ૩૪. 3.8, IT. ૨૨ १६२. निसन्ते सियाऽमुहरी, बुद्धाण अन्तिम सथा। अदृजुत्ताणि सिक्खेज्जा, निराणी उ बज्जत ॥ अणुसासिओ न कुप्पेङजा, खति सेविज्ज पण्डिए ॥ खुड्डेहिं सह संसगि, हास कीडं च बज्जणा मा य चण्डालिये कासी, बहुयं मा य आलवे । कालेण य अहिज्जित्ता, तओझाएज्ज एगगो॥ –૩. મેં. ૨, III, ૮-૧૦ १६३. पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा । आवी चा जइ वा रहस्से, नेव कुज्जा कयाइ વિ છે –૩૪. એ. 8, 1. ૨૭ १६४. आयरिपहिं वाहिन्तो, तुसिणीओन कयाइ वि । पसाय-पेही नियागट्टी, उचिठे गुरु सया ॥ ---૩૪. ૫, ૬, II. ૨૦ १६५ न कोवए आयरिय, अप्पाण पिन कोवए । बुद्धोवघाई न सिया, न सिया तोत्तगवेसए॥ --૩૪. ૪. , ૫, ૪૦ [શિષ્ય] રવાંડાલગ્ય આચરણ [કુવ્યવહાર] ન કરે, વધુ ન લે, સ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય કરે અને ત્યારબાદ એકલે ધ્યાન કરે. ૧૩. [શિય]લેકેની સમક્ષ અથવા એકાતમાં વચનથી અથવા કર્મથી ક્યારે પણ આચાર્યને પ્રતિકૂળ વર્તન ન કરે. ૧૬૪. ગુરુની કૃપાને ચાહક મેક્ષાભિલાષી શિષ્ય કે ઈ પણ સ્થિતિમાં આરાર્થનાં વચન સાંભળો મેન ન રહેતાં નિરંતર એમની સેવામાં ઉપસ્થિત રહે. ૧૬૫. વિનીતશિષ્ય આચાર્યને ક્રોધિત ન કરે અને તેમનાં કર અનુશાસનાદિથી સ્વયં-પતે ક્રોધિતુ ન થાય અને ગુરુને સાચીટી સભળાવીને તેમને દર દર્શ કે ન થાય, Page #147 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] ઘoryયા गुरु समीप निधीदन विधि सूत्र १६६-१७२ ૬૬. છrગ્ર ગારિવું , ૪ નિદ્વઝ ૧૬૬. શિર્ષે એકાએક રાડાચિત કર્મ કર્યું હોય તો તેને કયારે પણ છુપાવે નહિ. અકર્ણય હોય ‘જરું ' રિ માસેના, ‘અ૩ નો ' તે કર્યું છે અને ન કર્યું હોય તે નથી કર્યું? એમ કહે. ત્તિ જ છે -3, 4, 5, . ?? गुरुसमीवनिसीयण विही ગુરુ સન્મુખ બેસવાને વિધિ૬૭. રાજાશો, gો નેવ જિન્નત પિશો. ૧૬9. [શિખ્ય] આચાર્યની બરાબર (સરખા ઉચા સ્થાને) न जजे उरूणा उरू', सयणे नो पडिस्सुणे ॥ ન બેસે, આગળ કે પાછળ ન બેસે. એમના ગેટથી પિતાના ઠણ અડાડીને ન બેસે, પથારીમાં બેસીને જ એમના આદેશને સ્વીકાર ન કરે, પરંતુ એને नेव पल्हस्थिय कुज्जा, पक्खपिण्ड व संजए । છેડીને સ્વીકાર કરે. સંયમી મુનિએ ગુરુની સામે પલાંઠી વાળીને पाए पसारिए वावि, न चिठे गुरुणन्तिए ॥ બેસવું નહિ, અને હાથેથી શરીર માંધ બેસવું –ઉત્ત. . 8, . ૨૮-૧૬ નહિ, તથા પગ ફેલાવીને પણ બેસવું નહિ. ૨૬૮, બાપને કરિના, “અજી કg” થિરે ૧૬૮. ગુરુના આસનથી નીચું હેય, અપમાન હોય अप्पुट्ठाई निरुट्टाई, निसीएज्जऽप्पकुक्कुए ॥ અને સ્થિર હોય એવાં આસન પર બેસે. પ્રજન --૩૪. એ. ૨, IT. રે ? હોવા છતાં પણ વારંવાર ઊઠે નહિ, બેસે ત્યારે સ્થિર અને શાન થઈને બેસે, હાથ પગ ઇત્યાદિથી ચંચળતા રહિત રહે. पण्ड पुच्छा विही પ્રન પૂછવાની વિધિ : १६९ इहलोगपारत्तहिये, जेणं गच्छइ सोग्गई। જે શ્રમણ ધર્મ દ્વારા આલોક અને પરલેકમાં बहुस्सुयं पज्जुवासेज्जा, पुच्छेज्जऽत्थ. હિત થાય છે, મૃત્યુ પશ્ચાત્ મુગતિ પ્રાપ્ત થાય વિદઉં || છે, તેની પ્રાપ્તિ માટે તે બહુતની ઉપાસના કરે અને અર્થ-વિનિશ્ચય માટે પૂરા કરે. – 1. ૨. ૮, . ૪૨ ૧૭૦, અrg-1 પુ ના , ને “સેનાં જમાં કાચા?” વિ आगम्मुयुक्कुडुओ सन्तो, पुच्छेज्जा पंजली ૩રો . --17. 1. ૨, II ૨૨ ૧૭૦. આસન પર અથવા શય્યા પર બે કાં એ ક્યારે પણ ગુરુને કઈ વાત પૂછે નહિ, પરંતુ તેમની પાસે જઈ ઉ (ઉકેડ) આસને બેસી હાથ જોડીને પૂછે. ૧૭. નrgટો કાન વિત્તિ', દો થr arઢથ થv ૧૭૧. પૂજ્યા વગર કઈ પણ ન બોલે. પૃથા પછી ___ कोहं असच्चं कुब्वेज्जा', धारेज्जा અસત્ય ન લે. કોધ ન કરે. ક્રોધ આવી જાય વિરમgિ ll તો તેને નિષ્ફળ કરી દે, પ્રિય અને અપ્રિય ૩૪. એ. ૬, 1. ૨૪ શિખામણ ધારણ કરે, તે પર રાગ અને દ્વેષ ન કરે. सेहकयपण्हस्स गुरुदिण्णमुत्तरं શિષ્યના પ્રતિને ગુરુ દ્વારા ઉત્તર૬૭૨ gયં વિનાનુત્ત, ગુર્જ અર ન મળે ૧૭૨. આ પ્રમાણે જે શિષ્ય વિનીત સ્વભાવે ને પૂછે पुच्छमाणस्स सीसस्स, घागरेज्ज जहासुयं ।। તે ગુરુ સૂચ, અર્થ અને તંદુભય (સૂત્ર અને અર્થ બંને) જેવાં સાંભળ્યાં છે (જાણ્યાં છે) તેવાં જ –૩૪. પ્ર. ૬, IT. ૨૩ બતાવે. ૧. મધુરિમો કાર ન માલતે ? --- તક૫ ચૂર્ણિ પૃ. ૨૮૮ ૨ દાચ કોલ આવી જાય તો ઉપશાંત થઇ દુ:સંકલ્પ, દુવચન તેમજ દુકૃત્યને પશ્ચાત્તાપ કરે. કાધને અપાય કરવાથી અર્થાત્ કોધિ કરવાથી સંચિત અશુભ કર્મવર્ગણાનાં ક્ષયની આ વિધિ છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ सूच १७३-१७७ ગુરુ-રાઘ-ગ્નેશ विनय ज्ञानाचार [८५ गुरु पइ सेहस्स किच्चाई-- ગુરુ પ્રત્યે શિષ્યનાં કર્તવ્યો૨૭૩. સેસિ ગુન ગુરાનri, m દાવ ૧૭૩, બુદ્ધિમાન મુનિ પંચમહાવતમાં લીન, ત્રિગુતિ કુમાવિયારું ! ધારી અને ચારે કષાથી રાહત થાય છે, ત્યારે चरे मुणी पंचरण तिगुत्तो, चउकसायावगए ગુણુસમુદ્ર ગુરુવયનાં સુભાષિત વચનને સાંભળીને તદનુસાર આચરણ કરે છે તે જ પૂજનીય બને છે. gm I જિન ધર્મનાં તમને જાણનાર, અતિથિ-સાધુगुरुमिह सयय पडियरिय मुणी, जिणवय એને સુચતુર સેવક સાધુ ગુરુની આ લોકમાં નિંને માટે! નિરંતર સેવા કરીને પૂર્વકૃત કર્મ રજને ક્ષય धुणिय रयमलं पुरेकर्ड भासुरमउल गई गय ॥ કરીને, દિવ્યધામ, રૂાન વેતિ સ્વરૂપ સર્વોત્કૃષ્ટ – . એ. ૧, ૩૩, IT. ૬૪- સિદ્ધ ગતિને પ્રાપત કરે છે. सेहं पड़ गुरुस्स किच्चाई શિષ્ય પ્રત્યે ગુરુનાં કત ૧૭૪. પિતા જેમ પિતાની કન્યાને શ્રેષ્ઠ સ્થાનમાં સ્થા१७४. जे माणिया सययं माणयंति, जत्तेण कन्नं व પિત કરે છે, તે જ પ્રમાણે ગુરુદેવ ચત્નપૂર્વક નિયત્તિ ! શિષ્યને જ્ઞાનાદિ સદગુણની પ્રાપ્તિ કરાવી ઉચ ते माणए माणरिहे तबस्सी, जिदिए ભૂમિકા પર મૂકી દે છે. એવા ઉપરી અને सच्चरए स पुज्जो ॥ માનનીય જિતેન્દ્રિય, સત્યમાં સદા રત અને –8, બ, ૨, ૩૨, . ૨૨ તપસ્વી આચાર્યોનું જે સન્માન કરે છે તે પૂજ્ય છે. अणुसासणे सेहस्स किच्चाई१७५. जमे बुद्धाणुसासन्ति, सीपण फरुसेण वा। मम लाभो त्ति पेहाए, पयओ तं पडिस्सुणे ॥ अणुसासणमोवाय, दुक्कडस्स य चोयणं । हिय' तं मन्नप पण्णो, वेस होइ असाहुणो ।। અનુશાસન-પાલનમાં શિષ્યનું કર્તવ્ય૧૭૫. “આચાર્ય માદા માટે કેમળ અથવા કઠોર વચ નથી જે અનુશાસન કરે છે, તે મારા લાભ માટે છે.” એ વિચાર કરીને પ્રયત્નપૂર્વ કે એમનાં વચનેને સ્વીકાર કરે. કમળ અથવા કઠોર વચનથી કરવામાં આવતું અનુશાસન દુકૃતોનું નિવારણ કરે છે, પ્રજ્ઞાવાન મુનિ તેને હિતકારી સમજે છે, જ્યારે અસાધુ માટે તે જ શ્રેષનું કારણ બની જાય છે. લય-મુક્ત બુદિમાન શિષ્ય ગુરનાં કઠેર અનુશાસનને પણ હિતકર માને છે. પરંતુ અજ્ઞાનીએ માટે એ જ ક્ષમા અને ચિત્તવિશુદિદ કરનાર ગુણ-વૃદ્ધિનું આધારભૂત અનુશાસન હૈષને હેતુ અને છે. हिय विगय-भया बुद्धा, फरुसं पि अणुसासण । वेस्स तं होइ मूढाणं, खन्ति-सोहिकरं पय ॥ – ઉત્ત, , , IT. ૨૭–૨૨ गुरुकयाणुसासणस्स पभाधो१७६. रमए पण्डिए सासं, हय भई व वाहए । बाल सम्मइ सासन्तो, गलियस्सं व वाहप ॥ ઉત્ત, , IT. ૨૭ ગુરુના અનુશાસનને શિષ્ય પર પ્રભાવ૧૭૬. જેમ ઉત્તમ છેડાને હંકારતા તેને વાહક આનંદ પામે છે, એ જ પ્રમાણે પંડિત (વિનીત) શિષ્ય પર અનુશાસન કરતાં ગુરુ આનંદ પામે છે. અને જેમ દુષ્ટ ઘેડાને હંકારતાં તેને વાહક છેદ પામે છે, એ જ પ્રમાણે બાળ (અવિનીત) શિષ્ય પર અનુશાસન કરતાં ગુરુ ખેદ પામે છે. કોઈ ગુરુ પ્રત્યે શિષ્યનું કર્તવ્ય - ૧૭૭, આચાર્યને ક્રોધિત થયેલા જાણીને વિનીત શિષ્ય પ્રીતિકારક વચનેથી એમને પ્રસન્ન કરે, હાથ જોડીને એમને શાંત કરે. અને એમ કહે કે, “હુ’ ફરીથી એવું કયારેય કરીશ નહિ.” कुवियगुरु पसायणट्टा सेहस्स किच्चाई. १७७. आयरिय कुविय नच्चा, पत्तिपण पसायए । विज्झवेज्ज पंजलिउडो, वपज्ज न पुणो त्ति ૨ | --૩ર, બિ. ૧, ના, ૪૨ Page #149 -------------------------------------------------------------------------- ________________ ८६ ] चरणानुयोग चतुर्विध बिनयसमाधि सूत्र १७८-१७२ चउन्विहा विणयसमाही ચાર પ્રકારની વિનય સમાધિ - १७८. सुयं मे आउसं तेण भगवया एवमक्खाय ૧૭૮, હે આયુષ્યમાન? મેં સાંભળ્યું છે કે તે ભગવાને -इह खल थेरेहि सगवतेहिं चत्तारि विणय એવું પ્રતિપાદન કર્યું છે કે, આ નિચશ્વ પ્રવચનમાં સમrદgrળ પન્નર સ્થવિર ભગવતાએ વિનય સમાધિનાં ચાર સ્થા५०--कयरे खलु ते थेरेहिं भगवतेहिं चत्तारि નનું પ્રરૂપણ કયુ” છે. પ્ર, એ વિનય સમાધિનાં ચાર સ્થાન કયાં છે ? વળથવા પન્ના ? જેનું સ્થાવર ભગવાને પ્રતિપાદન ક્ષુ છે ? उ०-इमे खलु ते थेरेहिं भगवतेहिं चत्तारि ઉ. જેનુ સ્થવિર ભગવાને પ્રતિપાદન કર્યું છે. એ विणयसमाहिट्ठाणा पन्नत्ता, तं जहा વિનય સમાધિનાં ચાર સ્થાન આ છે. ૨. વિજયસમાë, ૨. કુરમા, ૧ - વિનયસમાધિ, . સવસમા, છે. જયારતમાં ૨ - શ્રતસમાધિ, ૩ – તપસમાધિ, ૪ – આચાર સમાધિ. विणए सुप अतवे, य आयारे निच्च पंडिया। જે જિતેન્દ્રિય હોય છે, તે પંડિત પુરુષ પિતાના अभिरामयति अप्पाणं, जे भवति जिइंदिया । આત્માને સદા વિનય, શ્રત, તપ અને આચાર સમાધિમાં રમાડે છે. घउविवहा खलं विणयसमाही भवइ त जहा વિનય સમાધિના રિચાર પ્રકાર છે, જેમ કે १. अणुसासिज्जतो सुस्ससइ, ૧ - શિષ્ય આચાર્યનાં અનુશાસનને સાંભળવાની ઈચછા કરે. २. सम्म संपडिवज्जइ, ૨ - અનુશાસનને સમ્યક પ્રકારે સ્વીકાર કરે. 3. વેગમારા, ૩ - વેદની (શ્રતજ્ઞાનની) આરાધના કરે. ४. न य भवर अत्तसंपन्गहिए । ૪ – આત્મપ્રશંસક ન થાય. चउत्थ पय भवइ । भवइ य इत्थ सिलोगो-- આ ચલુથ પદ છે. અને અહીં એક લોક છે. पेहेह हियाणुसासणं, सुस्सूसइ तं च पुणो ૧- મોક્ષાથી મુનિ હિતાનુશાસનની અભિલાષા કરે - સાંભળવાની ઈચ્છા કરે છે. ર - શુષા કરે છે - અનુશાસનને સમ્યક રૂપથી न य माणमएण मज्जइ, विणयसमाही ચહણ કરે છે. માથgિ | ૩ - અનુશાસનને અનુકૂળ આરારણ કરે છે. –ીં . . ૬. ૩. ૪, મુ. ૬-૬ ૪ - હું વિનચ-સમાધિમાં કુશળ છું - એ રીતે ગર્વ કે અહંકારથી ઉન્મત્ત થતો નથી. विणयस्स सुफले વિનયનું સુપરિણામ - १७९. तम्हा विणयमेसेज्जा, सीलं पडिलमेज्जओ। ૨૭૯. જેનાથી શીલની પ્રાપ્તિ થાય એવા વિનયનું बुद्ध-पुत्ते नियागट्ठी, न निक्कसिज्जइ कण्हुई। આરાણ કરવું જોઈએ. જે આચાર્યને પ્રિય –૩૪. એ. 8, IT. ૭ શિષ્ય અને મોક્ષને અભિલાવી હોય છે, તેને ગણમાંથી કાઢી મૂકવામાં આવતા નથી. ૧૮૦. નવા ના દેદાવી, ઢોઇ “જિત્તી હૈ” ૧૮૦. વિનયનાં સ્વરૂપને જાણીને જે મેધાવી શિષ્ય વિનમ્ર બની જાય છે, તેની લેકમાં કીર્તિ થાય છે. જેવી રીતે પૃથ્વી પ્રાણીઓ માટે આધારભૂત हवई किच्चाण सरा, भूयाण जगई जहा ॥ છે, તેવી રીતે શિષ્ય ધર્માચરણ કરનાર માટે આધારભૂત હોય છે. पुज्जा जस्स पसीयन्ति, संबुद्धा पुब्धसंथुया । શિક્ષણ-કાળ પહેલાં જ શિષ્યના વિનયભાવથી पसन्ना लाभइस्सन्ति, विउलं अद्विय सुय' ॥ પરિચિત, સબુદ્ધ પૂજ્ય આચાય તેના પર પ્રસન્ન થઈ તેને પોતાના અર્થ ગભીર વિપુલ શ્રુતજ્ઞાનને લાભ કરાવે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ * ટક स पुज्जसाथै सुविणीयसंसण, “માપક ચિત્ર જન્મ વવા ) तवोसमायारिसमाहिसंबुडे, महज्जुई पंच क्यारं पालिया ॥ स देव गन्धव्य गणुस्वपूण दर चइन देहं मलपंकपुव्यय । सिद्धे वा हवइ लासप, देवे वा अपरण ર્નાલિસ્ -ત્ત. અ. †, ૧. ૪-૪૮ વિનીય હવદ્ १८१. आणाऽनिदेसकरे, गुरूणमणुधवायकारण । पदिणी असंबुद्धे, “अवीणि ति" बुच् ॥ -ઉત્ત. ૧. ૬, IIT, ૨ - ૨૮૨. આરિયસવન્નાષ્ટિ, મુય વિળયો ચ દ્િવ / ते चेव खिसई वाले, पावसमणे ति बुच्चई ॥ आयरियउवज्झायाणं, सम्म नो पडितप्पर । अप्पडिपूयप थद्धे, पायसमणे ति चुच्चई ॥ -૩ત્ત, અ. ૨, ૩, ૪− तिविहे अविणए-૮૩. વિળ નિવિધ જશે, તે ગ+--- વૈખારૂં, निरालंबणता, जाणा पेनदोसे । अविनीत- अविनय સાગ૨, ૩, ૬ t *૨૨) चउदसविहे अविणीय-૨૮૪. અદ વર્માંદું ટાળેદ, વટ્ટમને ૩ સુન્ન । अविणी दुबई सोड, निष्णाण न गच्छई ॥ अभिक्खणं कोही हवई, पवन्धं च पकुब्धई । मित्तिज्जमाणो वमई, सुयं लण मज्जई ॥ अघि पावपरिक्खेवी, अवि मित्तेसु सुविस्थावि मित्तस्स, रहे भास कुपपई । पायगे ॥ पण्णवाई दुहिले, थद्धे लुद्धे अणिग्गहे । असंविभागी अचियत्ते, अविणीए त्ति वुच्चई ॥ ૩ત્ત.અ. ૨૨, '', ૬ विनय ज्ञानाचार [ ૮૭ મૈં પૂજ્ય થાય છે – રોના શાસ્ત્રીય જ્ઞાનનુ ખૂબ જ સન્માન થાય છે. એના સવ` સશય દૂર થાય છે. તે ગુરુને મનગમતા થાય છે, તે કર્મીસંપદા ( દૃવિધ-સમાચારી ) થી સંપન્ન થઈને રહે છે, તે તપસમાધિથી સપન્ન હોય છે, તે પાંચ મહાનતાનું પાલન કરી મહાન તેજસ્વી થઈ જાય છે. દૈવ, અન્ધવ અને મનુષ્પોથી પૂજિત ત વિનીત શિષ્ય મલ અને પકથી અનેલા શરીરના ત્યાગ કરી કાં તા શાશ્વત સિદ્ધ અને છે. અથવા અલ્પ થાળ સહાન ઋદ્ધિસંપન્ન દેવ થાય છે. વિનીતનાં લક્ષના ૧૮૧. જે ગુરુની આજ્ઞા અને આદેશનું પાલન કરતા નથી, ગુરુની સેવા-શુશ્રુષા કરતા નથી, જે ગુરુથી પ્રતિકૂળ વર્તન કરે છે અને ગુરુતા વિચારને જાણતા નથી તે “અવિનીત” કહેવાય છે. ૧૮૨. જે આચાય અને ઉપાધ્યાયે વ્રત અને વિનય ધમ શીખવ્યો એમના જે નિદા કરે છે, તે વિવેકભ્રષ્ટ સુનિ “પાપ-ધમક કહેવાય છે. જે આચાય અને ઉપાધ્યાયનાં કાર્યાની સાક પ્રકારે ચિંતા કરતા નથી, તેમની સેવા કરતા નથી, જે વડીલાનું સન્માન કરતા નથી અને જે અભિમાની જાય છે, તે પાપ-શ્રમણ થાય કે, ત્રણ પ્રકારના વિનય - ૧૮૩. વિનયના ત્રણ પ્રકાર કહ્યા છે. ૧ - દેશત્યાગી - સ્વામીને છોડીને ચાલ્યા જવુ ગાળો આપી શ ૨ - નિકાલમ્બન – ગઢ અથવા કુટુંબને ડી તેનાથી દૂર થવુ. ૩ – નાનાપ્રધાતુથી - અનેક પ્રત્યેકથી કાકાનો સાથે ાગ-દ્વેષ કહ્યા. ચૌદ પ્રકારના અવિનીત - ૧૮, ગૌદ પ્રકારે વર્તન કરનાર ( મુનિ ) અશ્વિનીત કહેવાય છે, તે નિર્વાણને પામતા નથી ૧ - જે વારંવાર કોધ કરે છે. ર્ - જે ક્રોધ ટકાવી રાખે છે. ર જે ચૈત્રી-ભાવને અસ્વીકાર કરે છે. જે શ્રુત (માન) પ્રાપ્ત કરી અહ`કાર કરે છે. ૫ - જે ભૂલ નાના તિરકામ કરે છે - જે મિત્રો પર ક્રોધ કરે છે. ૭ - જે અત્યંત પ્રિય મિત્રની પહુ એકાન્તમાં કુથલી કરે છે. ૮ – જે કાય વગર પ્રલાપ કરે છે. ૯ - જે દેશદ્રોહી છે. ૧૦ જે અભિમાની છે. ૧૧ જે સરસ આહાર આદિમાં આસક્ત છે. ૧૨ જે અજિતેન્દ્રિય છે. ૧૩ જે અવભાગો છે. ૧૪ – જે પ્રીતિકર છે. ન અવિનીત કહેવાય છે. - Page #151 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] ચરખાગુયોજી गुरु प्रत्यनीक सूत्र १८५ १८५. एवं ते सिस्सा दिया य, राओ य अणुपन्वेण वाइया तेहिं महावीरेहिं पपणाणमंतेहि, तेसितिए पन्नाणमुवलम्भ हेच्चा उवासम फारुसियं समादियंति । वसित्ता बंभचेरंसि आण तं णो त्ति मन्नमाणा। आघायं तु सोच्चा निसम्म, 'समणुन्ना जीविस्सामो' एगेणिक्खम्म ते असंभवेता विडज्झमाणा कामेसु गिद्धा अज्झोववन्ना समाहिमा. घायमझोसयंता सत्थारमेव फरुस वयंति । सीलमंता उवसंता सखापरीयमाणा,'असीला' अणुवयमाणस्स बितिया मंदस्स बालया। णियमाणा वेगे आयारगोयरमाइखति । नाणभट्टा दलणलूलिणो नममाणा एगे जीवियं વિજળનેતિ पुठ्ठा वेगे णियच्छति, जीवियस्सेव कारणा। नियनंत पितेलि दुन्नित्वंतं भवई । અવિનીતનું સ્વરૂપ - ૧૮૫. આ રીતે મહાન વીર અને પ્રજ્ઞાવાન ગુરુ દિવસ રાત સતત શિક્ષા આપી શિષ્યને તૈયાર કરે છે. તેમાંથી કેટલાક શિષ્ય ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શાંત ભાવને છેડી અભિમાની-સ્વેચ્છાચારી બની જાય છે. કેટલાક શિષ્યો સયમ અંગીકાર કર્યા પછી સપુરુની આજ્ઞાને અનાદર કરે છે. કેટલાક શિ કુશીલતાં દુષ્પરિણામ જોઈને જિનભાષિત તને સાંભળી સમજી “આ૫ણે સવના માનીતા થઈશું” એ વિચાર કરી દીક્ષા ધારણ કરે છે, પરંતુ મેક્ષમાર્ગમાં નહીં ચાલતાં, કામભેગેથી મળતાં સુખમાં મૂર્શિત થઈ વિષયને વિચાર કરતા થકા તીર્થંકરભાષિત સમાધિને પ્રાત કરતાં નથી. ઉલટા હિતશિક્ષા આપનાર મુનિને કેર વચન કહે છે. તથા કેટલાક સ્વયં ભ્રષ્ટ હોવા છતાં પણ બીજી સુશીલ ક્ષમાવંત, વિવેકથી વર્તતા મુનિઓને કુશીલ કહે છે. આવા અજ્ઞાની-મૂરની આ બીજી અજ્ઞાનતા છે. કેટલાક શિયે સંયમનું પાલન ન કરતાં હોવા છતાં પણ સંચયના આ૨૨ - બેચર બરાબર કહે છે. કેટલાક શિષે જ્ઞાન-દર્શનથી ભ્રષ્ટ હોવા છતાં પણ એમ કહે છે કે “અમે જે આચરણ કરી રહ્યાં છીએ તે જ શુદ્ધ આચાર છે એટલે જ્ઞાન-દર્શનથી ભ્રષ્ટ તે શિ વિનચી હોવા છતાં પણ આરારભ્રષ્ટ છે. કેટલાક સાધાણુ કક્ષાના શિષ્ય પરિષથી ડરી અસંયમિત જીવન જીવવા માટે સયમથી ભ્રષ્ટ થઈ જાય છે. તેવી વ્યક્તિની દીક્ષા પણ કુદીક્ષા છે. તે અસંચમી શિ સાધારણ પુરુષે કાર પણ નિદિત થાય છે. કેટલાક અપકૃત શિયે પિત વિદ્વાન છે તે દેખાવ કરીને “હું વિદ્વાન છું” એ પ્રમાણે કહીને જે તટસ્થ પ્રમાણે છે તેમને તુચ્છકારે છે, અથવા સિચ્ચા દેષારોપણ કરીને તેમની અવહેલના કરે છે. તેથી તેઓ વારંવાર ચારેય ગતિઓમાં જન્મ લે છે. એટલે બુદ્ધિમાન શિષ્ય વિનયમને જાણે ગુર્યાદિના પ્રત્યેનીક – ૧૮૬. રાજગૃહ નગરમાં (ગૌતમ સ્વામીએ) ચાવત (મણુ ભગવાન મહાવીરને) આ પ્રમાણે પૂછયુંપ્ર. ભ! ગુરુદેવના કેટલા પ્રત્યેનીક ( વિરોધી ) કહ્યા છે ? ઉ. ગૌતમ! ત્રણ પ્રત્યેનીક કહ્યા છે તે આ પ્રમાણે ૧ - આચાર્ય-પ્રત્યેનીક, ૨ – ઉપાધ્યાય-પ્રત્યેનીક | ૩ - વિ-પ્રત્યેનીક बालवयणिज्जा हु ते नरा पुणो पुणो जाति पकप्पे'ति अहे संभवंता विद्दायमाणा 'अहमंसीति विऊक्कसे' उदासीणे करुस चयति पलिय पगथे, अदुवा अगथे अतहेहिं तं मेहावी जाणिज्जा धम्म । --14 . ૧, .૪, . . ૦ -- ૧૧૨ ગુબાજ પરિજીયા-- ૨૮૬. Ifપદે નરે-કાન-ઇર્ષ થીં-- --ગુરુ મત્તે ! વસુદ રાતિ ળિયા ઘvor? उ०-गोयमा! तओ पडिणीया पण्णत्ता તે 181– आयरियपडिणीप उवज्झायपडिणीण, थेरपडिणी। Page #152 -------------------------------------------------------------------------- ________________ મંત્ર ક प० गणं मते पहुच्च कति परिणीया rumત્તા ? ૩૦ -ગોયમાં ! તો દુિનીયા વળત્તા સંજ્ઞદાइहलोगपडिणी, परलोगपडिणी, दुहओलोगपरिणीए । अविनीत-उपमा प० समूहं णं भंते ! पडुच्च कति पडिणीया पण्णत्ता ? ---શોમાં ! શો પનીયા "ના, તુ જ્ઞદા कुलपडिणी गणपडिणीप संघपडिणीए | प० अणुकंप पहुच कति पडिणीया पण्णत्ता ? ૩૦-ગોયમા ! તો પશ્ચિળીયા પળત્તા, ä जहा तवस्लिपडिणीए. सेडी fermgh, | प० - सुयं णं भते ! पहुच्च कति पडिणीया પળત્તા? उ०- गोयमा ! तओ पडिणीया पण्णत्ता, તું મહાअपडिणीप सुतपडिणीए तदुभयपडिणी | प०-भाव णं भते । पद्दुच्च कति पडिणीया पण्णत्ता ? उ०- गोयमा ! तभी पडिणीया पण्णा ते जहा नाणपडिणी डिणीए चरित पडिणीप -વિ. સ. ૮, ૩. ૮, મુ. ૨-૭ अविणीय उबमाई २८७ जहा सुणी पृह-कण्णी, निक्कसिन्जर सो एवं दुरुतील पडिणी, मुहरी निक्कखिज्जई ॥ પૂ कण- कुण्डगं बहता विद्वे मंजर सूपरे । एयं सीलं वरताणं. दुस्सीले रमई मिए ॥ सुणिया भायं साणस्स. सूर्यरस्य नरस्स य । for अपाण इच्छन्तो हियमपणो ॥ -પુત્ત. 4. o. o ૪-૬ ૨ . બ. રૂ, ૩, ૪, સુ. ૨૦૮ ૧૨ विनय ज्ञानाचार ८९ પ્ર. ભતે ! ગતિની અપેક્ષાથી કેટલા પ્રત્યેનીક કહ્યા છે ? ઉ. ગૌતમ! ત્રણ પ્રત્યેનીક કહ્યા છે. તે આ પ્રમાણે છે ૧ ઇહલાક-પ્રત્યેનીક, ૩ - ઉભયા-પ્રત્યેનીક. પ્ર. ભતે ! સમૂહ (શ્રમણુસ)ની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક કથા છે ? ઉ. ગૌતમ ! ત્રણ પ્રત્યેનીક કહ્યા છે. ને આ પ્રમાણે ગણ-પ્રત્યેનીક ૧ ૩ - • ફળ-પ્રત્યેનીક, ૨ સધ પ્રત્યેનીફ ૧. - પ્ર. બને ! સાધુઓની) અનુકપાની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક કહ્યા છે ? ઉ. ગૌતમ! ત્રણ પ્રત્યેનીક કહ્યા છે. તે આ પ્રમાણે છે પ્લાન-પ્રત્યેનીક ૧. 3 - ૩ - પ્ર. ભુતે! શ્રુતની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક કહ્યા છે ? ઉ. ગૌતમ ! ત્રણ પ્રત્યેનીક કહ્યા છે. તે આ પ્રમાણે — - ૨ - પÀાક-પ્રત્યેનીક, - . — તપસ્વી-પ્રત્યેનીક, ર રોશનનયસિન) પ્રત્યેનીક સૂત્ર-પ્રત્યેનીક, ફ્ અથ-પ્રત્યેનીક તદુય-પ્રત્યેનીક. પ્ર. તે! ભાવની અપેક્ષાથી કેટલા પ્રત્યેનીક કા છે? ઉ. ગોતમ ! ત્રણ પ્રત્યેનીક કહ્યા છે.તે આ પ્રમાણે છે દાન-પ્રત્યેનીક, ― ન-પ્રત્યેનીક, ૨ ૩ - ચારિત્ર-પ્રત્યેનીક વિનાનની ઉપમા – — ૧૮૭ જેમ સડેલા કાનવાળી કૂતરીને સવ સ્થાનામાંથી કાઢી મૂકવામાં બાવે છે, તેમ દુઃશીલ, ગરુને પ્રતિકૂળ વર્તન કરનાર, વાચાળ શિષ્યને પણ સ ગ્યાએથી અપમાનિત કરી કાઢીકવામાં આવેછે. જેમ સુબ્બર ચાખાના બુસાને છોડીને વિષ્ટા ખાય છે. તેમ અજ્ઞાની ભિક્ષુ શીલને છેડીને દુઃશીધ્રમાં મચ્છુ ફરે છે. સડેલા કાનવાળી કૂતરી અને વિષ્ટા ખાનાર સુવરની સમાન, શીશથી મનુષ્યની ન શોભે તેથી હીન સ્થિતિ થાય છે. એમ સમજીને પોતાનુ વિન ઇચ્છનાર ભિક્ષુએ વિષધર્મને અગાકાર કરવા જેઈએ. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] चरणानुयोग ૬૮૮. મા યિમ્સે વ” વસ, યમિષ્ઠે પુળો gif I कसं व हमाणे, पावर्ग परिवज ॥ --ત્ત. અ, ૬, ૧. ૨૨ अविनीत उपमा १०. जे वंडे मिथ પુનાદ ને दुबाई नियडी सरे । બળજા, તું સોથયા!! વિનય' વિ નો કવળ', ચોકો પર્ફ નો दिव्यं सो सिरिमेज्जेति दंडेण पडिसेटर | ——સ. બ. ૬, ૩. ૨, ૩-૪ १०. जो जो विहम्माणो फिलिस्सई । असमाहिं च वेप, तोत्तओ य से भज्जई ॥ एसइ पुरुमि, पगं विश्वाऽभिक्खणं । एगो मंजर समिल एगो उपदपट्टिभो ॥ | જો પગ પાસે, વિયેના વધ उक्कुटर उफिट, सडे बालगवी वर्ष ॥ माई मुण पड. कुठे गच्छर पडिप्यहं । मयलषण चिहई, वेगेण य पहाय ॥ ॥ छिनसे छिन्दन्ति मंजु सेवि सुसुयाइत्ता, उज्जाद्दित्तः पलायण || लंका जारिसा जोजा, दुस्मीना चि हु fear i जोइया धम्मजाणम्मिता ॥ इइटीगारविणे, सोऽथ राखे । મેડથલવે 1 सायागार पगे, पगे सुचिरकोहणे ॥ भिक्खालसिए परो, पगे ओमाणभीरुप धद्धे । पगेच अनुसासम्मी ऊहिं कारणंहि य ॥ सो वि अन्तरभासिलो, दोसमेध पकुब्बई । आयरियाणं तं वयणं, पडिलेड अभिसणं ॥ ૮-૦ ૧૮. જેમ અડિયલ ઘેાડા ચાબુકનો સાર વાર વાર ખાચ છે, તેમ વિનીત શિષ્ય ગુરુના માદેશ-દેશના વારવાર અપેક્ષા ન કરે. જેમ ચપળ ડો ચાબુકને જોતાં જ ઉભાગ છોડી દે છે, તેમ વિનીત શિષ્ય ગુરુના સંકેત માત્રથી પાકમ અને શબ પ્રવૃત્તિને ઝાડી દે. ૧૯. જે કોંધી છે, મૂળ છે, હારી છે, દુર્ગાદી છે. કૅડેરણાપી છે, કપટી છે તથા સ યયોગમાં આદરદીન અને ષિીનામાં જલપ્રયામાં પડેલ કાર્ડ જેમ વહી જાય છે, તેમ સ'સારસાગરમાં વહી તૈય છે. જે મનુષ્ય કાર્ડ કષાયથી બિનધર્મ પ્રત્યે પ્રેરિત કરાય. તા ક્રોધિત થાય છે, તે આવતી દિવ્ય લક્ષ્મીને દડો મારીને હાંકી કાઢવા સમાન કાર્ય કરે છે. ૧૯૦ જે દુષ્ટ બળદો જોડે છે, તે તેમને મારતાં મારતાં દેશ પાસે છે, અસમાધિના બનાવ કરે છે, છેવટે તેની ચાબુક પણ તૂટી જાય છે. તે જીરો બનેલો વાહક કોઈની ડી શેર્ડ છે, તો કોઈને વાડવા પાણી પાંચ છે. અને તેથી તળામાંથી કોઈ એક બળદ ધુંસરી સાડી નાંખે છે તો વળી બીજો ઉન્માર્ગે સાચે જાય છે. કોઈ માર્ગ પર બેસી જાય છે, તેા કોઈ ડી જાય છે. કાઈ સૂઈ ાય છે, તા કાઈ દે છે. કોઇ ઊછળે છે, તેા કોઈ દુષ્ટ અળદ તરુણ ગાયની પાછળ દોડે છે. કોઈ માયાવી અહદ માથું ઊંચું ઢાળીને જમીન પર પડી જાય છે. કોઈ ગુસ્સે થઈ ઉન્માર્ગે ચાલ્યે. જાય છે. કોઈ ગલા જેવા પડયા કહે છે. ના કોઈ જોરથી દોડવા માંડે કોઈ દુષ્ટ બળદ ધાંધલ કરી, મધુ' તાડી ફાડી નાંખે છે. દુર્રાન્ત બની ધૂંસરી તેડી નાખે છે અને સુન્ય અવાજ કરતા ગાડું છોડીને ભાગી ાય છે. અયોગ્ય બાદ જેમ વાહનને તારી નાંખે છે, તે જ રીતે પાર વિનાના શિષ્યને પણ ધર્મ – ધ્યાનમાં જોડતાં તે પણ તેને ફગાવી દે છે. કોઈ અક્ષયનો અહંકાર કરે છે, કઈ સનું અભિમાન કરે છે, કોઈ સુખનુ અધિમાન ક૨ે છે, ના કોઈ લાંબો વખત ગુસ્સા ફરે છે. કોઈ ભિક્ષાચરીમાં આસ કરે છે, કોઈ અપમાનથી ડરે છે, તેા કાઈ હઠીલા બની જાય છે. કારણેાસર ગુરુ કેઈવાર કોઈને અનુશાસિત કરે છે ના ને વચ્ચે બોલે છે, આચાયનાં શનોમાં દોષ કાઢે છે, વારે વારે તેમના ક્યાંથી ઊંધું વન કરે છે. १ हुमाओ वा चोहो पहरे रहे। एवं बुद्धिनित्तो कुत्तो कुन् । -૧. અ. ., ૩. ૨, . ° Page #154 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९१-१९२ अविनीत-विनीत-स्वरूप विनय ज्ञानाचार . ९६ न सा मम वियाणाइ, न वि सा मज्झ दाहिई। निग्गया होहिई मन्ने, लाहू अन्नोऽत्थ वच्चउ ।। पेसिया पलिउवन्ति, ते परियन्ति समन्तओ। रायवेटिं व मन्नन्ता, करेन्ति भिउडि मुहे ॥ वाइया संगहिया चेव, "भत्तपाणे य"पोसिया। जायपत्रखा जहा हंसा, पक्कमन्ति दिसोविसि॥ अहसारही विचिन्तेइ, खलंकेहि समागओ। किं मज्झ दुहसीसेहि, अप्पा मे अवसीयई ।। जारिसा मम सीसाउ, तारिसा गलिगदहा। गलिगहहे चहत्ताण, दढं परिगिण्डर तयं ।। –37. મ, ૨૭, . ૨-૧૬ અવિનાશ- વિતા જયં– ૨૬. જે થાય તે મરૂઢિા , पिसुणे नरे साहसहीणपेसणे । अदिट्टयम्मे विणए अकोधिए, असंविभागी न हु तस्स मोक्खो। ભિક્ષા લાવતી વખતે કઈ શિષ્ય ગુરુને કહે છે - “ગૃહિણું મને નથી ઓળખતી. મને આપશે નહી' “મને લાગે છે તે બહાર ગઈ હશે. માટે કઈ બને સાધુ જાય.' કઈ કામે મોકલે તો કામ કર્યા વિના પાછા ફરે, બબડે, આમતેમ ભટકે, ગુરુની આજ્ઞાને વેઠ માની ભવાં ચઢાવી માં બગાડે છે. જેમ પાંખ આવતાં હંસ જુદી જુદી દિશામાં ઉડી જાય છે, તેવી જ રીતે ધર્મના આચારવિચાર શખવીને દીક્ષિત કરેલ તેમ જ આહાર-પાણીથી પિલા કુશિષ્ય બીજે ચાલ્યા જાય છે. અવિનીત શિષ્યથી દુઃખી થઈને ધમં યાનના સારથી આચાર્ય વિચારે છે. “મને આ દુષ્ટ શિથી શું લાભ? એમનાથી મારે આત્મા દુઃખી થાય છે. વ્યાકુળ થાય છે.” ગળિયા ગધેડા જેવા મારા શિ છે.” આમ વિચારી ગણાચાર્ય, ગાળિયા ગધેડા જેવા શિવેને છોડી દઢતાથી તપસાધનામાં મગ્ન બને છે. અવિનીત અને વિનીતનું સ્વરૂપ - ૧૯૧ - જે મનુષ્ય કોપી છે, જેને બુદ્ધિ અને દિને ગર્વ છે, જે ચુગલી ખેર છે, જે અગ્ય કાર્યમાં સાહસી છે, જે ગુરુની આજ્ઞાનું યથાસમય પાલન કરતા નથી, જે અદશ્ય (અજ્ઞાત)-ધર્મા છે, જે વિનયથી અજાણ છે તથા જે અસંવિભાગ છે તેને કદાપિ મિક્ષ થતું નથી. જે ગુરુની આજ્ઞામાં રહેનાર છે. જ્ઞાન તથા ધર્મનાં રહસ્યને જાણનાર છે, વિનયનું પાલન કડવામાં પંડિત છે, તે મુશકેલીથી તરી શકાય એવા ધાર સંસારસાગરને તરી જઈ કમેને ક્ષય કરી ઉત્તમ ગતિને પામે છે. અવિનીત-સુવિનીતનાં લક્ષણ - ૧૨. જેવી રીતે રાજ આદિ મહાપુરુષનાં હાથી અને અશ્વો આદિ પશુ, જે પોતાના સ્વામીની આજ્ઞા પાળતાં નથી અર્થાત્ માલિકના ઇશારા પ્રમાણે કાર્યમાં જોડાતાં નથી તે ધેર દુઃખ અનુભવતાં કે ભાગવતાં દેખાય છે તેવી રીતે જે વિનયગુણથી રહિત આત્માએ છે તે હંમેશાં દુઃખ જ પામે છે. તેનાથી વિપરીત સેનાપતિ વગેરે લકે પાસેથી શિક્ષણ પામી તેમને આધીન રહી, ઇશારા પ્રમાણે વનારા સુવિનીત એવા અશ્વો તથા હાથીએ સમૃદ્ધિ પામી, મહાયશવાળા બની અતિ સુખ ભોગવતા દેખાય છે. 1 અવિનય કરનારાં સ્ત્રી-પુરુ માર પડવાથી ઘાયલ થયેલાં, દૂબળાં, ઈન્દ્રિય- વિલ બનેલાં આ લોકમાં ઘેરાતિધાર દુઃખ ભગવત, પ્રત્યક્ષ દેખાય છે. निसवती पुण जे गुरुणं, मुयत्थधम्मा विणयम्मि कोविया । तरित्त ते ओहभिण दुरुत्तर, खवित्त कम्म गइमुत्तमं गया। –સ. બ. ૧, ૩, ૨, IT. ૨૨-૨૩ વાર-gવ જારું— १९२, तहेव अविणीयया, उववज्झा हया गया। दीसंति दुहमेहता, आभिओगमुवटिया ॥ तहेव सुविणीयप्पा, उववज्झा हया गया। दीसति सुहमेहंता, इइिंट पत्ता महायसा। तहेव अविणीयप्पा, लोगसि नरनारिओ। दीसंति दुहमेहंता, छाया ते विगलिन्दिया॥ Page #155 -------------------------------------------------------------------------- ________________ ९२ ] चरणानुयोग अविनीत-सुधिनीत : आचरण-प्रभाव दण्डसत्थपरिजुण्णा, असम्भवयणेहि य । कलुणा विवन्नछंदा, खुप्पिवासाए परिगया ॥ तहेव सुविणीयप्पा लोगंसि नरनारिओ। दीसति सुहमेहंता, इढूिंढपत्ता महायसा ॥ तहेव अविणीयप्पा, देवा जक्खा य गुज्ागा। दीसति दुहमेहंता, आभिओगमुवट्टिया ॥ तहेव सुविणीयप्या, देवा जक्खा य गुज्झगा। दीसति सुहमेहता, इडिंढपत्ता महायसा॥ जे आयरिय-उबज्झायाण, सुस्सूसावयणकरा। तेसिं सिकना पवइढति, जलसित्ता इव पायवा॥ –૪. એ. ૧, ૩. ૨. IT, -૧૨ अविणीतस्स-विणीतस्स य आयरण-पभावो१९३. अप्पणट्ठा परट्ठा वा, सिप्पा उणियाणि य। गिहिणो उवभोगट्टा, इहलोगस्स कारणा ॥ અવિનીત પુ દંડ અને શસ્ત્રથી ક્ષતવિક્ષત શરીરવાળા, અસભ્ય વચનથી સર્વત્ર તિરરકાર પામનારા, દીનભાવ દેખાડનારા, ૫રાધાન જીવન વ્યતીત કરનારા તેમ જ ધા-તૃપાની તીવ અસહ્ય વેદના ભાગવતા દેખાય છે. પરંતુ જે નરનારીઓએ વિનયની આડાધના કરી હોય છે તે આ લોકમાં મહાયશસ્વી અને મહાસંપત્તિને પામી સુખ ભોગવતાં દેખાય છે. અવિનીત આત્મા દેવ, યક્ષ કે ભવનપતિ ગુહ્યક નામક દેવનિમાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ ચાકરપણું પામીને દુઃખ ભોગવતાં જ દેખાય છે. પરંતુ જે સુવિનીત આત્મા છે તે દેવ, યક્ષ અને ભવનપતિદેવ થઈ ને પણ ત્યાં મહાયશસ્વી તથા મહાદિમાન થઈને સુખ ભોગવતાં જ દેખાય છે. જે શિષ્ય આચાર્ય અને ઉપાધ્યાયની શુશ્રના અને આજ્ઞાપાલન કરે છે એમનું જ્ઞાન પાણીથી સિંચાયેલાં વૃક્ષની જેમ પ્રતિદિન વૃદ્ધિને પામે છે. અવિનીત અને સુવિનીતના આચરણને પ્રભાવ - ૧૯૭, ગૃહસ્થી પોતાના જીવનનિર્વાહ માટે તથા પર (સગાસંબંધી કુટુંબ આદિ)ના પાલન-પોષણને માટે, ફક્ત આ લોકમાં જ સુખસાધન. એશઆરામને માટે, વિવિધ પ્રકારની શિપકળાએ શીખવા તથા તેમાં નિપુણ બનવા માટે તે તે કલાઓના આચાર્ય પાસે જાય છે. ત્યાં - કળાઓને શીખવામાં જોડાયેલા સુકમળ શારીવાળા રાજકુમારાદિ કળા શીખવતા આચાર્યો વડે થતાં અધન તેમજ અત્યંત અસહનીય શારીરિક ત્રાસ તેમજ કઈ પણ પ્રકારના કઠોર પરિતાપને સહન કરે છે. છતાં પણ – તે રાજકુમારાદિ છાત્રો, ગુરુની આજ્ઞામાં રહેનારા, સંતુષ્ટ રહેનારા, શિ૯૫ આદિ કળાએ શી ખવામાં ઉત્સાહ ધારણ કરનારા બની ગુરુની પૂજા કરે છે, સાકાર કરે છે, તેમજ નમસ્કાર પણ जेण बंध वह घोर, परियावं च दारुण । सिक्खमाणा नियच्छन्ति, जुत्ता ते ललिइंदिया। ते वि तं गुरु पूयंति, तस्स सिप्पस्स कारणा॥ सक्कारेंति नमसंति, तद्रा निसवत्तिणो ॥ कि पुण जे सुयग्गाही, अणतहियकामए । अ यरिया जे वए भिक्ख, तम्हा ते नाइवत्तए॥ ની ઝં નg' air, ચં ચ શાસન ના नीयं च पाए वंदेज्जा, नीयं कुज्जाय अजलिं॥ તે પછી જે જ્ઞાનને પામવામાં તત્પર અને અનંતહિત (મેક્ષ) ને ઈછુક છે એનું તે કહેવું જ શું? તે માટે તે આચાર્ય જે કહે તેનું, એમનાં વચનનું ભિક્ષુ ઉલંઘન ન કરે. ભિક્ષ (આચાય થી ) નીચી શમ્યા રાખે, નીચી મતિ કરે, નીચે ઊભા રહે, નીચુ આસન રાખે અને સભ્ય પ્રકારે નગ્ન થઈને ગુસ્ટનાં ચારણકમની વંદના કરે. પિતાના શરીરથી, ઉપકણાથી અથવા અન્ય બીજા પ્રકારથી આચાર્યને અને તેમનાં ઉપકરણને ૫શ થવાથી શિષ્ય આ પ્રમાણે કહે - “આપ મારો અપરાધ ક્ષમા કરે. હું ફરી આવું કરીશ નહીં.” संघट्टइत्ता कापण, तहा उवहिणामधि । खमेह अवराह मे, वएज्ज न पुणो त्तिय ॥ - .૩. ૧, ૩.૦, . ૧૨-૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९४-१९९. १९४. लवते वा न निसेज्जाए पटिस्सुणे । मोलणं आसणं धीरो, खुस्साए पडणे ॥ ) મ.. ° ૩.૨, ૧. ૨૦, ચિ १९५. विवती अविणीयस्स, संपत्ती विशियस्व य । जस्सेयं दुहओ ना, सिक्स से अभिगच्छ ॥ ૧. અ.૨, ૩,૨, .૨૪ अविनीत सुविनीत स्वगतचिंतन १९६. अणासवा धूलवया कुसीला मिड' पि चण्डं पकरेति सीसा । विसाणुया लहु दक्खोवेया १९७. जे विग्गहीए अन्नायभासी, पसाय ते हु दुरासयं पि ॥ -૩૧, ૬.Ý, ૐ ૐ. न से समे होति अझ झपत्ते । ओवायकारी य हिरीमणे य एतदिट्ठी व अमारू ॥ से पेसले सहमे पुरिसजाते, जजणिए चेव सुरज्जुयारे । बहुपि अणुस सिते जे तहच्चा, समे हु से होति अझ झपत्ते ॥ ય. બ્રુ. ૨, ૨૨, ૧. ૬૭, વળીવયુનિશિયા ચિત १९८. “या मे यवेडा में, अक्फोसा य वहा T | कल्लाणमणुसासन्तो, पाषदिट्ठि ति मनई ॥ :: पुत्तो मे भाय नाइ ति साहू कल्लोण मन्नई । પાવી - બવાળ, સારું ‘રાસ ' મન્નરૂં ॥ પુત્ત. બ. ?, પા. ૮-૨૨ पंच असिक्खा ठाणाणि- ૧૦. આ નાનક, નાનિયા મેં સમર धम्भा कोहा पमागणं, रोगेणालसपण पं ॥ ૩ત્ત, અ. Îo, I ? विनय हानाचार [ ૨૩ ૧૯૪. ( બુદ્ધિમાન શિષ્ય ગુના એકવાર એલાવવાથી ચારે પણ એસી ન રહે, પરંતુ આસન છોડી શ્રેયા સહિત એમનાં વચનનો સ્વીકાર કરે અને યોગ્ય ઉત્તર આપે. ૧૫. “અવનીને વિપત્તિ અને ત્રિનયીને સાંત્ત હોય છે,” આ બન્નેને જે જાણે છે તે જ શિક્ષણ પ્રાપ્ત કરે છે. ૯૬. આજ્ઞા ન માનનારા, વગર વિચાર્ય બાલનારા, અવિનીત શિષ્ય. કાસળ સ્વભાવવાળા ગુરુને પણ કોપી બનાથી છે. ગુરુના મને નુકૂળ ચાલનારા, પતાથી કાચ સપન્ન કરનારા શિષ્ય દુઃશય ( શિર કુપિત નાર) ગુરુને પણ પ્રસન્ન કરી લે છે. ૧૯૭, જે સાધક સહકારી છે, અન્યાયયુક્ત મેલે છે, (ાગ-દ્વેષયુક્ત હાયાથી સમતા મેળવી શકતા નથી, ને કલહ હિત પશુ ચતા નથી, પરંતુ સુાધુ ઉપપાતકારી(ગુરુના સાંનિધ્યમાં ટીને એમના નિર્દેશાનુસાર ચાલનાર ) અથવા ઉપાયકારી (સુત્રોપદેશાનુસાર ઉપાય-પ્રવૃત્તિ કરનાર) ગાય છે, તે અનાચાનું સેવન કરતાં ગુરુ આદેથી શાંત થાય છે. છા િતત્ત્વોમાં તેની દષ્ટ ( શ્રદ્દા ) સ્પષ્ટ અથવા નિશ્ચિત થાય છે, તથા તે સાચા-રહિત વ્યવહાર કરે છે. ભૂલ થવાથી આચાય આદિ દ્વારા અનેકવાર અનુશાસિત યાથી જે પોતાની લેા રા રાખે છે, તે મુાચક મુદુભાષી અથવા વિનયાદિ ગુણયુક્ત છે. તે જ મારી છે, તે જે વાસ્તવમાં સચમમાં પુરુષાશી" છે તથા છે જે ઉત્તમ જાતિથી સમન્વિત અને સાવાળા માં સહુ/સરલ ભાવથી પ્રવૃત્ત રહ્યો છે. તે જ રામભાવી છે અને તે કષાય રહિત થાય છે. વિનીત-નિીતનુ' સ્વગત ચિંતન - - પાપ-દયાળો સિધ્ધ ગુરુના ચાલુકારી અનુ શાસનને પણ ફર મારવા સમાન, પડ મારવા સમાન, ગાળ ભાંડવા અને પ્રહાર કરવા સમાન અનિષ્ટ સમજે છે. “ગુરુ અને પેાતાના પુત્ર ભાઈ અને સ્વજનની જેમ આત્મગ સમજીને શિક્ષણ આપે છે -વિનીત શિષ્ય એમ વિચારી તેમના અનુશાસનને ક્લ્યાણકાશ માને છે, પત્તુ પાપ-શિયાળો કુશષ્ય હિતાનુશાસનથી શાસિત થવા છતાં પોતાને દાસ તુલ્ય માને છે. શિક્ષા પ્રાપ્ત ન થયાનાં પાંચ કાણુ - ૧૯૯ ૧ અભિયાન, ૨ - ક્રોધ રાગ, આળસ ૩ પ્રમાદ ય આ પાંચ કારણોથી શિક્ષા પ્રાપ્ત થતી નથી. - - - Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] ગુણો સારાતના સૂત્ર ૨૦૦-૨૦૨ सिक्खाए अणुवउत्ता२००. तओ नो कति सिक्ख वेतय, तं जहा ૨. Tvgu, ૨. વાઇ, ૨. & I Fr.. ૩. ૪, મુ. ૬ तेत्तीस आसायणाओ२०१. इह खलु थेरेहिं भगवंतेहिं तेत्तीस आसायणाओ प०-कयराओ खलु ताओ थेरेहिं भगवतेहिं तेत्तीसं आसायणाओ पणताओ? उ०-इमाओ खलु ताओ थेरेहिं भगधंतेहि तेत्तीसं आसायणाओ पण्णत्ताओ तं जहा१. सेहे रायणियस्स पुरओ गंता, भवा आसायणा सेहस्स । २. सेहे रायणियस्स सपक्रय गता, भवह आसायणा सेहस्स। ३. सेहे रायणियस्स आसन्न गंता, भवइ आसायणा सेहस्स। ४. सेहे रायणियस्स पुरओ चिट्टित्ता, भवह आसायणा सेहस्स। ५. सेहे रायणियस्स साक्ख चिद्वित्ता, भवइ आसायणा सेहस्स। ६. सेहे रायणियस्स आसन्न चिट्टित्ता, भवइ आसायणा सेहस्स। ७. सेहे रायणियस्स पुरओ निसीहत्ता, भवर आसायणा सेहस्स। ८. सेहे रायणियस्स सपक्ख निमीत्ता, भवर आसायणा सेहस्स। ९. सेहेरायणियस्स आसन्नं निसीइत्ता, भवर __ आसायणा सेहस्स। १०. सेहे रायणिएण सद्धि बहिया वियारभूमि निक्खते समाणे तत्थ सेहे. पुव्वतरागं आयमह, पच्छा रायणिए भवह आसायणा શિક્ષા માટે અયોગ્ય – ૨૦૦, આ રણને કેઈપણ પ્રકારનું માન આપવું કપનું નથી, જેવા કે – ૧ - ૫'ડક – સ્ત્રી સદશ સ્વભાવવાળ નપુસકે. ૨ – વાતિક - કામવાસનાનું દમન ન કરી શકે એવા. ૩ -- લીવ - (જ્ઞાન પ્રાપ્ત કરવામાં અસમર્થ. તેત્રીસ આશાતનાએ ૨૦૧. આ આહંત પ્રવચનમાં સ્થવિર ભગવતાએ તેત્રીસ આશાતનાએ કહી છે. . સ્થવિર ભગવત્તાએ તેત્રીસ આશાતનાઓ કહી છે, એ કઈ છે ? ઉ. સ્થવિર ભગવતેએ આ તેત્રીસ આશાતનાએ કહી છે. જેવી કે૧ - નદીક્ષિત (અ૫ દીક્ષાપર્યાયવાળા) રત્નાધિક સાધુની આગળ ચાલે તે તેને અશાતના દોષ લાગે છે. ર - નવદીક્ષિત, રત્નાધિક સાધુની સમકક્ષ (સમ શ્રેણી–બરાબરી)માં રાલે તે તેને આશાતનાદોષ લાગે છે. ૩ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની આસન (અત્યંત નજદીક) થઈને રાલે તો તેને આશાતના દોષ લાગે છે. ૪ – નવદીક્ષિત, રત્નાધિક સાધુની આગળ ઉભો રહે તો તેને આશાતના દોષ લાગે છે. ૫ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની સમકક્ષ ઊભે રહે તો તેને આશાતના દોષ લાગે છે. ૬ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની નજીક ઉભો રહે તે તેને આધાતના દોષ લાગે છે. ૭ - નવદીક્ષિત, નાધિક સાધુની આગળ બેસે તે તેને આશાતના દોષ લાગે છે. ૮ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની સમકક્ષ (સરખા ઉચા આસને) બેસે તો તેને આશાતના દોષ લાગે છે. ૯ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની નજીક બેસે તે તેને આશાતના દેષ લાગે છે. ૧૦ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની સાથે બહાર (મલોત્સગ માટે) ગ હોય ત્યારે (કારણવશાત અને એક જ પત્રમાં પાણી લઈ ગયા હોય એવી દશામાં) જે નવદીક્ષિત રત્નાધિકથી પહેલાં આચમન (શૌચશુદિ) કરે તે આશાતને દોષ લાગે છે. ૧૧ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની સાથે બહાર વિચારભૂમિ અથવા વિહારભૂમિ (રવાધ્યાયસ્થાન) પર જાય અને ત્યાં નવદીક્ષિતે, રત્નાધિક સાધન પહેલાં આલોચના કરે તો તેને આશાતના દોષ લાગે છે. ११.सेहे रायणिएणं सद्धि बहिया वियारभूमि वा विहारभूमि वा निक्खते समाणे तत्थ सेहे पुब्वतरागं आलोएइ पच्छा रायणिए, भवह आसायणा सेहस्स । Page #158 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०१ आशातना-मेद विनय ज्ञानाचार [९५ १२. केइ रायणियस्स पुव्व-संलवित्तए सिया, तं सेहे पुव्यतराग आलघर, पच्छा રાથળિખ, મયર લાયજા સેવા १३. सेहे रायणियस्स राओ चा वियाले वा बाहरमाणस्स-"अजो! के सुत्ता ? के जागरा?" तत्थ सेहे जागरमाणे रायणियस्स अपडिसुणेत्ता, भवह आसायणा १४. सेहे असणं वा, पाणं था, खाइमं वा, साइमं घा, पडिग्गाहित्ता तं पुश्वमेव सेहतरागस्स आलोएइ, पच्छा, रायणियस्स, भवइ आसायणा सेहस्स । . सेहे असणं बा, पाण वा, खाइम वा, साइमं वा पडिग्गाहित्ता तं पुत्वमेव सेहतरागस्स उधदसेइ, पच्छा रायणियस्स, भवर आसायणा सेहस्स। सेहे असणं चा, पाणं वा, खाइमं वा, साइमं वा, पडिग्गाहित्ता तं पध्वमेव सेहतरागं उवणिमंतेइ, पच्छा रायणिप, भवद आसायणा सेहस्स। ક, G ૧૨ – કઈ વ્યક્તિ રત્નાધિક સાધુની પાસે વાર્તાલાપ માટે આવે અને નવદીક્ષિત તેની સામે પહેલાં જ વાર્તાલાપ કરવા લાગે તો તેને આશાતના દોષ લાગે છે. ૧૩ – રાશિમાં અથવા વિકાળ (સંધ્યા સમય)માં રત્નાધિક સાધુ નવદીક્ષિતને સંબોધન કરીને કહે (પૂ) – “હે આય ! કેણુ કે સૂઈ રહ્યા છે અને કણ કણ જાગી રહ્યાં છે ?' એ સમયે જાગતા હોવા છતાં નવદીક્ષિત છે રત્નાધિક સાધુનાં વચનેને જાણે સાંભળ્યું નથી તેમ કરીને ઉત્તર ન આપે તે તેને આશાતના દોષ લાગે છે. ૧૪ - નવદીક્ષિત, જે અશન,પાન, ખાદિમ, સ્વાદિમ આહાર (ગૃહસ્થના ઘરેથી) લાવી એની આલોચના કેઈ નવદીક્ષિતની પાસે પહેલાં કરે અને પછી રત્નાધિક સાધુની પાસે કરે તે તેને આશાતના દોષ લાગે છે. ૧૫ - નવદીક્ષિત, જે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર ( ગૃહસ્થના ઘરેથી ) લાવી પહેલાં કે અન્ય નવદીક્ષિતને બતાવે અને પછી રત્નાધિક સાધુને બતાવે છે તેને આશાતના દેષ લાગે છે. ૧૬ - નવદીક્ષિત, જે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારને ઉપાશ્રયમાં લાવી પહેલાં અન્ય નવદીક્ષિતને (ભજનાથ) આમંત્રિત કરે અને પછી રત્નાધિક સાધુને આમંત્રિત કરે તે તેને આશાતના દેષ લાગે છે. ૧૭ - નવદીક્ષિત, જે રત્નાધિક સાધુની સાથે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર ( ઉપાશ્રયમાં ) લાવી રત્નાધિક સાધુને પૂછશ્યા વિના તેઓ (રત્નાધિક સાધુ) જે જે સાધુને આપવા ઇરછે છે તે તે સાધુને જલદી જલ્દી અધિક માત્રામાં આપે તો તેને અશાતના દેષ લાગે છે. ૧૮ - નવદીક્ષિત, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર લાવી રત્નાધિક સાધુની સાથે આહાર કરતાં તેને ત્યાં તે ( નવદીક્ષિત ) પ્રચુર માત્રામાં વિવિધ પ્રકારનાં શાક, શ્રેષ્ઠ તાજાં, રસદાર (ખીર, રબડી, હલ તેમજ સ્નિગ્ધ અને રુક્ષ ફરસાણ પાપડ આદિને) આહાર કરે છે તેને આશાતના દેષ લાગે છે. ૧૯ - રત્નાધિક સાધુના બાલાવ્યાથી જે નવદીક્ષિત રત્નાધિક સાધુની વાત સાંભળે નહિ (ાણું નથી સાંભળ્યું કરી ચૂપ રહી જાય તો તેને આશાતના દોષ લાગે છે. ૨૦ - રત્નાધિક સાધુના બોલાવવાથી જે નવદીક્ષિત પોતાના સ્થાન પર બેઠાં બેઠાં તેમની વાતને સાંભળે અને તેમની સન્મુખ ઉપસ્થિત ન થાય તો તેને આશાતના દોષ લાગે છે, १७. सेहेरायणिपणं सद्धिं असणं वा, पाणं वा, खाइमं वा, साइमं वा पडिग्गाहित्ता तं रायणिय अणापच्छित्ता जस्स जस्सइच्छद तस्स तस्स खद्ध खद्ध तं दलयति, भवर आसायणा सेहस्स। ૨૮. હે અક્ષri an, prvi , an at, साइमं वा पडिग्गाहित्ता रायणिएणं सद्धि આઘામા તથ સેવg-gar - डाग उसढं-उसद रसियं-रसिय मणुन्नंमणुन्न मणाम-मणामं निद्ध-निद्ध लुक्खलुक्ख आहारित्ता,भवह आसायणा सेहस्स। .सेहे रायणियस्स बाहरमाणस्स अपडिसुणित्ता, भवइ आसायणा सेहस्स । २०. सेहे रायणियस्स बाहरमाणस्स तत्थगए चेव पडिसुणिता, भवद आसायणा सेहस्स। Page #159 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] धरणानुयोग ૨૨.સદ્દે નિયં ‘“R” आसायना सेहस्स । રાતના-મેર્ त्ति वत्ता, भवइ ૨૬. માં રાવ “તુ” વિચા, મા આખારા સેશન | २३. सेहे रायणियं स स वत्ता, वत्ता, भवइ आसायणा सेहस्स । २४. सेहे रायणियं तज्जापणं तज्जापणं पडि हणित्ता, भवइ आसायणा सेहस्स । २५. सेहे रायणियस्स कहं कहेमाणस्स " इति एवं" बता भवद्द आसायणा सेहस्स । २६. सेहे रायणियस्स कहूं कहेमाणस्स "नो सुमरसी" ति वत्ता, भवइ आसायणा सेहरस । २७. सेहे रायणियस्स कहं कहेमाणस्स णो सुमणसे, भवर भासावणा सेहस्य | २८. सेहे रायणियस्स कई कहेमाणस्स परिसं ઐતા, મય આપવા સેન્મા २९. सेहे रायणियस्स कई कहेमाणस्स कह आउिदित्ता भवर आसायणा सेहस्स । ३०. सेहे रायणियस्स कहं कहेमाणस्स तीसे परिसाए, अणुट्टिया अभियान अच्छिनाप अयोगदाए दोपि तच्चपि तमेव क कहित्ता, भवर आसायणा सेहस्स । ३१. सेहे रायणियस सिज्जा- संधारगं पारणं संघट्टित्ता हत्थे अण्णुण्णवित्ता गच्छ भवर आसायणा सेहस्स । ३२. सेहे रायणियस्स सिज्जा- संधारण चिट्टित्ता वा, निसीहत्ता वा, तुयट्टिन्ता वा भवइ आसाणा सेटस्स | १३. सेहे रायणियस्स उच्चासणंसि वा समास ંતિ થા ચિત્રંત્તા થા, નિńત્તા વધે સુયहित्ता या, भयर आमायणा सेहस्स । पयाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीस आसायणाओ पण्णत्ताओो ।'શિવેનિ સા. હૈં. ૨, મુ. - ૨ સમ. સમ. ૨૨, સુ, ૨ । सूत्र २०१ ૧ રત્નાધિક સાધુના બેલાવવાથી તે તંત્રદીક્ષિત “શુ કહેા છે ? ” એમ કહે તે તેને આશાતના દોષ લાગે છે. – ૨૨ - નદીક્ષિત, સ્નાધિક સાધુને 'નુ' અથવા ‘તને’ કહે તે તેને અશાતના દોષ લાગે છે. ૨૩ - નદીક્ષિત, સ્તાધિક સાધુની સબ-નિરક પ્રલાપ કરે તા તેને આશાતના દોષ લાગે છે. નવદીક્ષિત, રત્નાધિક સાધુ સાથે એમનાં જ કહેલાં ઘૂચનાથી પ્રતિજ્ઞાષણ કર્યું ના નને આશાતના દોષ લાગે છે, ૨૫ - નદીક્ષિત, રત્નાધિક સાધુ કથા કહેતા હોય એ સમયે કહે કે “આ આમ કહેા” તા તેને આશાતના દોષ લાગે છે. ૨૬ - નદીક્ષિત, રત્નાધિક સાધુ કથા કહેતા હોય ત્યારે આપ ભૂલા કે,” “આપને સ્મરહ્યું નથી." એમ કહે તે તેને આશાતના દોષ લાગે છે. ૨૭ - નવદીક્ષિત, કનાધિક સાધુ કથા કહેતા હોય અને તે પ્રસન્ન ન રહે (દુર્ભાબ પ્રગત કરે ) તા તેને આશાતના દોષ લાગે છે. ૨૮ - નદીક્ષિત, રત્નાધિક સાધુ થા કહેતા હોય ત્યારે ( કોઈ પળ બાને) પરિષદનું વિસર્જન કરવાનો આગ્રહ કરે તા તેને આશાતના દોષ લાગે છે. રહે - નદીક્ષિત, નાધિક સાધુ કથા કહેતા હોય અને તે કથામાં વાંધો ઉપસ્થિત કરે તેા આશાતના દોષ લાગે છે, ૩૦ - નવદીક્ષિત, રત્નાધિક સાધુએ જે કથા કીપી હાય અને વૃદ્ધિ (સભા) વિખરાયા વિના રત્નાધિક સાધુ ત્યાં વિદ્યમાન હોવા છતાં પણ જો એ જ કથા આજી-ત્રીજી વાર પણ કહે તા તેને આશાતના દોષ લાગે છે. ૩૧ - નદીક્ષિત, જો રત્નાધિક સાધુના શય્યાસસ્તારકને પગથી સ્પર્શ થવાથી હાથ જોડીને ક્ષમાયાચના કર્યા વિના ચાલ્યા જાય તેા તેને આશાતના દોષ લાગે છે. ૩૨ - નવદીક્ષિત, રત્નાધિક સાધુના શયા'સ્તારક પર ઊભા રહે, એસે અથવા સૂઈ જાય તા તેને આશાતના દોષ લાગે છે. ક્રશ્ન – નવદીક્ષિત, જે ધનાધિક સાધુથી ઊંચા અથવા સમાન આસન પર ઊભા રહે અથવા સૂઈ નય તા તેને આશાતના દોષ લાગે છે. સ્થવિર બગવન્તાએ નિશ્ચયથી આ પૃર્વોક્ત તેત્રીસ આશાતનાઓ કરી છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ सूत्र २०२ आशातना-मेद विनय ज्ञानाचार [ ९७ अहवा तेत्तीसं आसायणाओ२०२. १. अरिहंताणं आसायणाए, २. सिद्धाणं आसायणाए, ૩. બારિયા શારાથrry, ४. उवज्झायाणं आसायणाए, '. સાદુળ રચનrs, ६. साहणीणं आसायणाप, ૭. સાવરણ બાકાયા, અન્ય પ્રકારે તેત્રીસ આશાતના – ૨૦૨ -૧ - અરિહન્તોની આશાતના • વર્તમાનમાં અહી અરિહને કયાં છે ? નથી. તો પછી આશાતના કેવી ? [આ વિકલ્પ કરે.] ૨ - રોની આશાતના – સિદોને શરીર નથી. પછી સુખને ઉપભોગ કેવી રીતે કરશે? તેઓ તે નિકિય છે, તો પછી એમનું જ્ઞાન સક્રિય કેવી રીતે ? [ ઇત્યાદિ વિક૯પ કરવા ] ૩ - આચાર્યોની આશાતના - આ તો નાની ઉમરના છે, આ તો કુલીન નથી, આ તો સ્વય વયાય કરવા માટે સૌને પ્રેરણા આપે છે. [ ઇત્યાદિ વિકલપ કરવા. ]. ૪ – ઉપાધ્યાની આશાતના - આચાર્યોની આશાતના જેમ જ જાણવું. ૫ - સાધુઓની આશાતના - એ મેલાં વસ્ત્રો રાખે છે, એ કઠોર તપ કરીને આત્મઘાત કરે છે, એમની જાતિ, કુળ વગેરેને કંઈ જ ખ્યાલ નથી, કેશલોચન જેવાં અનાન કષ્ટ સહન કરી પોતાની મોટાઈ બતાવે છે. [ ઇત્યાદિ વિકલ્પ કરવા.J. : - સાધ્વીઓની આશાતના – એ હંમેશાં અપવિત્ર રહે છે, કલહ કરનાર છે, અત્યધિક પરિચહ રાખે છે. [ઇત્યાદિ વિક૯પ કરવા.) ૭ - શ્રાવકેની આશાતના – આ હમેશાં મિથ્યાભાષણ કરીને “ મિચ્છાગ્નિ દુક્કડ” કરતા રહે છે. આ તો માયાચારી છે, આ જન-ધનમાં મમત્વ રાખી મુક્તિની કામના કરે છે, આ સંતાન અને સંપત્તિની કામનાથી દાન પુણ્ય કરે છે. [ ઇત્યાદિ વિકલ્પ કરવા. ] ૮ - શ્રાવિકાઓની આશાતના – આ બાલ-અચાંએમાં એહ રાખે છે, રાત-દિવસ આરંભ પરિઅહમાં લીન રહે છે, આનામાં ઈર્ષાની આગ બળી હ છે, ઇત્યાદિ વાત કહીને અવહેલના કરવી. ૯ - દેવતાઓની આશાતના - દેવતાઓની નિંદા કરવી અથવા દેવતાઓનું અસ્તિત્વ જ ન માનવું. કન ઍમાં પણ માનવું. ૧૦ - દેવીઓની આશાતના - દેવતાઓની આશાતનાની જે જ જણવું. ૧૧ - આ લોક અને પરલોકની આશાતના-આ લેક અને પરલોકની પ્રરૂપણને અસત્ય માનવી, પુનજન્મમાં ન માનવુ', નરક આદિ ચાર ગતિએ ન માનવી. ૧૨ - કેવળની આશાતના - કેવળાને અણુવાદ ( નિદા) કરો. ૧૩ - કેવળ-પ્રજ્ઞાત ધમની આશાતના - ધર્મના મહાને ન માનવું, સર્વ કથિત સિદ્ધાંતોને ઉપહાસ કા. ૮. સવિશrom અ થrry, ૧. સેવા સચદiv, ૨૦. સેવળ બાવળા, ११. इहलोगस्स आसायणाग, परलोगस्स ૨૨. વરાળ સાથrs, १३. केवलीपन्नत्तस्स धम्मस्स आसायणाए, ૧૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૨૮] ચરાનુન आशातना-भेद सूत्र २०२ १४. सदेव-मणुआ-मुरस्स लोगस्स आसायणाए, ૧૪ - લેકની આશાતના – દેવાદિ સહિત લોકના સંબંધમાં મિથ્યા પ્રરૂપણ કરવી, લોક સંબંધી પૌરાણિક ધારણાઓ પર વિશ્વાસ કરો, લોકની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલય સંબંધી ભ્રાંત ધારણ એનો પ્રચાર કર. १५. सव्वपाण भूय जीव सत्ताण आसाथणाए, ૧૫ - બાણભૂત-જીવ અને સવેની આશાતના -- આત્માનું અસ્તિત્વ ન સ્વીકારવું અથવા ક્ષણિક માનવું, પુરવી આદિને નિર્જીવ માનવાં. १६. कालस्स आसायणाए. ૧૬ - કાળની આશાતના – “કાલે કાલ સમાય” ના સિદ્ધાંતને સ્વીકાર ન કરવો અથવા એ સિદ્ધાંતને ઉપહાસ કર, १७. सुयस्स आसायणाए, ૧૭ - શ્રતની આશાતના - શ્રતની પ્રાકૃત ભાષા સામાન્ય જનની ભાષા છે, થતમાં પરસ્પર વિરોધ છે. ઇત્યાદિ વિકલ્પ કરવા, १८. सुयदेवयाए आसायणाए, ૧૮ - શ્રત-દેવતાની આશાતના-તની અધિષ્ઠાત્રી દેવીને અકિંચિતકર (કંઈ કરી શકવા અસમર્થ ) માનવી. १९. वायणायरियस्स आसायणाए, ૧૯ - વાચનાચાર્યની આશાતના – ઉપાધ્યાયની આજ્ઞાથી શિષ્યને થતને ઉદ્દેશ આદિ કરાવનારને વાચનાચાર્ય કહે છે. તેની અવજ્ઞા કરવી. चउद्दस णाण आसायणाओ [જ્ઞાનની ચૌદ આશાતના ] ૨૦. = વાંરદ્ધ, ૨૦ - વ્યાવિદ્ - આગમ વાંચતાં વાંરાતાં પદોને આગળ પાછળ કરીને બોલવાં. २१. वच्चामेलियं, ૨૧ - વ્યત્યામેડિત - શૂન્યચિત્તથી શાસ્ત્રોના પાઠેનું પારાયણ કરવું અથવા અન્ય સૂત્રને પાઠ અન્ય સૂત્રમાં મેળવ. ૨૨. હા , ૨૨ - હીનાક્ષર – અક્ષર છેડીને સવાધ્યાય કરો. २३. अच्चक्खरं, ૨૩ - અધિકાક્ષર - આગમપાઠમાં અધિક અક્ષર બાલવા. २४. पयहीण, ૨૪ – પદહીન - આગમપામાંથી પદ છેડીને પાઠ કરવો. ૨૫ - વિનયહીન - શાસ્ત્ર લાવનારને અવિનય ૨૬. નોકરીdr, ૨૭. ઘોદી, ૨૮, દુરિ, २९. दुपडिच्छियं, ३० अकाले कओ सज्झाओ, ૨૬ - ગિહીન-મન-વચન-કાયાના ગની ચંચળતા રાખવી. ૨૭ – ધહીન - ઉદાત્ત, અનુદાન અને સ્વરિતને યથાર્થ ઉચાર ન કરે. ૨૮ - સુદત્ત - શિષ્યને તેની ખ્યા કરતાં વધારે ભણવવું. ૨૯ - દુષ્ટપ્રતિછિત –ત (જ્ઞાન)ને દુર્ભાવથી ચહણ કરવું. ૩૦ – અકાળમાં સ્વાધ્યાય કર - કાલિક શ્રતને અકાળમાં ભણવું અને ઉત્કાલિક તને અસ્વાધ્યાય કાળમાં ભણવું. Page #162 -------------------------------------------------------------------------- ________________ અશાતના-જનતા विनय ज्ञानाचार ९. सूत्र २०३ ३१. काले न कओ सज्झाओ, ३२. असज्झाइए सज्झाइयं, ३३. सम्झाइए न सज्झाइय, --23. મે ૧, ગુ. ૨૬ આસાચા-- નિવા२०३, जे यावि मंदे ति गुरुं विइत्ता, उहरे इमे अप्पसुए त्ति नच्चा । हीलंति मिच्छ पडिवज्जमाणा, करेंति आसायण ते गुरूणं ॥ पगईए मंदा वि भवंति एगे, डहरा वि य जे सुयवुद्धोववेया। आयारमता गुणसुट्टिअप्पा, जेहीलिया सिहिरिच भास कुज्जा। जे यावि नाग डहरे ति भच्चा, आसायए से अहियाय होइ । एवायरियं पि हु हीलयन्तो, नियच्छई जाइपहं खु मंदे ॥ आसीविसो यावि परं सुरुडो, कि जीवनासाओ परं नु कुज्जा । आयरियपाया पुण अप्पसन्ना, अबोहिनासायण नत्थि मोक्खो ॥ ૩૧ - કાળમાં વાદયાય ન હ – કાલિક અને ઉત્કાલિક આગને નિશ્ચિત સ્વાધ્યાય કાળમાં ન વાંરવાં. ૩૨ - અવાદયાય કાળમાં સ્વાદયાય કરવો – અત્રીસ અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરો. ૩૩ - સ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય ન કરવો - જ્યારે બબીરા અસ્વાધ્યાય કાળમાંથી એક પણ અસ્વાધ્યાય કાળ ન હોય છતાં પણ સ્વાધયાય ન કરો. આશાતનાના ફળનું નિરૂપણ - ર૩. જે મુનિઓ ગુરુને “આ મંદ (અપ) છે.” “આ અ૫ વયસ્ક અને અક૫ત છે” એવું જણુને તેમના ઉપદેશને મિથ્યા માની તેની અવહેલના કરે તે ગુરુની આશાતના કરે છે. કેટલાક મુનિ વયેવૃદ્ધ હોવા છતાં પણ સ્વભાવથી મંદ (અ૯પપ્રજ્ઞ) હોય છે. કેટલાક અક્ષયક હોવા છતાં પણ શ્રત અને બુદ્ધિથી સંપન હોય છે, આચારવાન અને ગુણામાં સ્થિર આત્માવાળા મુનિએ ભલે પછી તે મંદ હોય કે પ્રાજ્ઞ એમની અવજ્ઞા થાય તો એવી રીતે સદગુણને ભસ્મ કરી નાંખે છે, જેવી રીતે અગ્નિ ઈંધણરાશિને. જેમ કઈ મૂખ માણસ આ સપનાને છે એવું જાણીને તેને ક્રોધિત કરે છે તો તેનુ સપ દ્વારા અહિત થાય છે, તેવી જ રીતે આચાર્યની અવહેલના કરનારા મૂખ ખરેખર સંસારમાં પરિભ્રમણ કરે છે. આશીવિષસ જો કદાપિ કુપિત થાય તો “પ્રાણનાશથી” અધિક કંઈ કરી શકે નહિ. પરંતુ જે આશાતના કરવાથી પૂજ્ય આચાર્ય દેવ અપ્રસન્ન થઈ જાય તો તેની અપ્રસનતાના કારણથી અાનની પ્રાપ્ત થાય, અજ્ઞાનથી જીવ અનત સંસારચક્રમાં પરિભ્રમણ કરે તથા મોક્ષની પ્રાપ્તિથી દૂર થાય છે. જેમ કેઈ જીવન-ઈચ્છુક આત્મા બળતા અરિનમાં પ્રવેશ કરે છે, દૃષ્ટિવિષે સપને ગુસે કરે છે અથવા વિષ-ભક્ષણ કરે છે તો તે આમા કદાપિ બચી શકે નહિ અર્થાત્ મૃત્યુ પામે તેમ સાધજન ગુરુની આશાતન કરી સંયમ જીવન જીવી શકે નહિ. સંભવ છે કે અરિન કદાચ બાને નહિ, આશીવિશ્વ સપ ક્રોધિત થવા છતાં પણ દંશ દે નહિ, એ પણ સંભવ છે કે હલાહલ વિષ પણ ન મારે; પરતુ ગુરુની અવહેલનાથી મેક્ષ તો અસંભવ જ છે. જેમ કે પિતાના મસ્તિકથી પર્વત ફાડવાની ઈચ્છા કરે, સૂતેલા સિંહને જગાડે, અને ભાલાની અણી પર પ્રહાર કરે. એ સર્વે કિયાએ જે પ્રમાણે હાનિંકારક છેતે જ પ્રમાણે ગુરુને તિરસ્કાર કરનારની હાલત ધણું દુઃખદ હોય છે. जो पावगं जलियमवक्कमेज्जा, आसीविस वा वि हु कोवपज्जा । जो वा विस खायइ जीवियट्ठी, एसोवमाऽऽसायणया गुरूणं ॥ सिया हु से पावय नो डहेज्जा, - आसीविसो वा कुविओ न भक्खे । सिया विसं हालहलं न मारे, न यावि मोक्खो गुरुहीलणाए ॥ जो पब्वयं सिरसा भेत्तमिच्छे, सुतं व सीहं पडिवोहएज्जा । जो वा दा सत्तिअग्गे पहारं, एसोवमासायणया ગુir | Page #163 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] વાળાનુથોન आशातना-प्रायश्चित्त सूत्र २०३-२०६ सिया हु सीसेण गिरिं पि भिंदे, કદાચિત કઈ પિતાની શકિતથી મસ્તિષ્ક વડે सिया हु सीहो कुविओ न भक्खे । પર્વતને પણ કેડે, કદાચિત સિંહ કોપાયમાન હવા सिया न भिदेज्ज वसत्तिअम्ग, છતાં પણ ફાડી ન જાય, કદાચિત લાલાની અણુ પણ વી ધ નહિ. પરંતુ ગુરુની અવહેલનાથી મોક્ષ __न यावि मोक्खो गुरुहीलणाए ॥ તો અસભવિત બને જ છે. आयरियपाया पुण अप्पसन्ना, આચાય અપ્રસન્ન થવાથી શિષ્યને બોધअबोहिआसायण नस्थि मोक्यो । લાભની પ્રાપ્ત થતી નથી. આશાતનાથી મોક્ષ तम्हा अणावाहसुहाभिकंखी, પ્રાપ્ત થતું નથી. માટે નિડાબાધ (મેક્ષ) મુખના गुरुप्पसायाभिमुहो रमेज्जा ॥ ઇરછુક આત્માએ હરહંમેશ ગુરુની પ્રસન્નતા માટે પ્રયત્નશીલ રહેવું. -–દ્ર. એ. ૧, ૩ , ૫, ૨-૨૦ आसायणाए पायच्छित्त આશાતનાનું પ્રાયશ્ચિત – २०४. जे भिक्खू आयरिय-उवज्झायाणं सेज्जा- ૨૦. જે ભિક્ષુ આચાર્ય, ઉપાધ્યાની શય્યા સસ્તાसथारयं पापण संघद्देत्ता हत्थेण अण्णुण्णवेत्ता કને પગ અડવા છતાં પણ હાથ જોડી વિનચ धारयमाणे गच्छइ गच्छत वा साइज्जइ । કર્યા વિના જાય છે, જવા માટે કહે છે, અને तं सेघमाणे आवज्जइ चाउम्मासिय परिहार જનાનું અનુદન કરે છે. તે ભિક્ષુ ઉદ્યાતિક પડિહાર સ્થાન [પ્રાયશ્ચિત્ત]ને द्वाणं उग्घाइयं । પાત્ર બને છે. –નિ. ૩, ૬૬ . ૨૮ २०५. जे भित्र भिक्ख अण्णयरीए अच्चासायणाए ૨૫. જે ભિક્ષુ બીજા કોઈ પણ ભિક્ષની કોઈ પણ એક अच्चासापड अच्चासायंत चा साइज्जइ । પ્રકારની આશાતના કરે છે, કરાવે છે અને કરનારની तं सेवमाणे आवज्जइ चाउम्मासिय परि અનુદના કરે છે - हारट्ठाणं उग्घाइय । તે ભિક્ષુ ઉદઘાતિક રચાતુર્માસિક પરિવાર સ્થાન -નિ.૩, ૬ . . ૪ [પ્રાયશ્ચિત]ને પાત્ર બને છે. अविणयकरणस्स पायच्छित्त અવિનય કરનારનું પ્રાયશ્ચિત – ૨૦૬. જે મઘૂમરંત અriાઢવય વચત ઘા રૂઝરૂ. ૨૦૬, જે ભિક્ષુ આચાર્યને અપશબ્દ કહે છે, કહેવડાવે जे भिक्खू भदंत फरुसं वयइ चयतं वा साइजइ । છે, કહેનારનું અનુ મેદન કરે છે; जे भिक्खू भदंतं आगाढ फरुसं वयइ वय ते જે ભિક્ષુ આરાયને ઠેર વરાન કહે છે, કહેવડાવે वा साइज्जइ । છે, કહેનારનું અનુદન કરે છે; જે ભિક્ષુ આચાર્યને અપશદ અને કઠોર વચન जे भिक्खू भदंतं अपयरीए अच्चासायणयाए કહે છે, કહેવડાવે છે, કહેનારનું અનુમોદન કરે છે; अच्चासापइ अच्चासायंत वा साइजद । જે મિક્ષ આચાર્યની કઈ પણ પ્રકારની આશાસના કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहार vi કરyઘાઘ | નિ. ૩, ૬ ૦, મુ. -૪ - તે ભિક્ષુ અનુદ્ધાતિ ચાતુર્માસિક પરિહાર સ્થાન [પ્રાયશ્ચિત્ત) ને પાત્ર બને છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ तइओ बहुमाण णाणायारो आयरिय महिमा૨૦૭. ના નિસરે સવરચાર્ટ, पभासई केवलभारहं तु । एवायरिओ सुयसीलधुद्धि, विरायई सुरमज्झे व इंदो॥ તૃતીય બહુમાન જ્ઞાનાચાર આશાને મહિમા – ૨૭. જન્મ દિવસે પ્રદીપ્ત થતો રય રસપૂણ ભારતને (ભરત-ક્ષેત્ર) પ્રકાશિત કરે છે, એ જ પ્રમાણે શ્રત, શીલ અને બુદિસપન આચાર્ય વિશ્વને પ્રકાશિત કરે છે. અને જે પ્રમાણે દેવતાઓની વચ્ચે ઇન્દ્ર શોભે છેએ જ પ્રમાણે સાધુઓની વચ્ચે આચાર્ય રમે છે. જેમ કામુદી-ન્દ્રિકાના યોગથી યુક્ત, નક્ષત્ર અને તારાઓના સમૂહથી પરિવૃત ચંદ્રમા વાદળાએથી રહિત નિર્મળ-સ્વછ આકાશમાં શભા પામે છે, એ જ પ્રમાણે ભિક્ષુઓની મધ્યમાં આચાર્ય શોભે છે. સર્વોત્કૃષ્ટ જ્ઞાનાદિ રત્નને પ્રાપ્ત કરવાની ઇરાવા ધર્માજિકલાવી સાધુ દાનાદિ રત્નાની પણ તયા સમાધન, શ્રત, શીલ અને બુદ્ધિથી યુન મહર્ષિ આચાર્યોની આરાધના કરે તથા વિનન્યાદિથી તેઓને પ્રસન્ન કરે. जहा ससी कोमुइजोगजुत्तो, नक्खत्ततारागणपरिवुडप्पा । खे सोहई विमले अब्भमुक्के, एवं गणी सोहइ भिक्खुमज्झे॥ महागरा आयरिया महेसी, समाहिजोगे सुयसीलबुद्धिए । संपाविउकामे अणुत्तराई, आराहप तोसप धम्मकामी ॥ –24.મ,, ૩.૨, IL. ૨૪-૧૬ आयरिय सुस्सूसा फलं૨૦૮. શ્વાન માત્ર સુમસારું, सुस्सूसप आयरियऽप्पमत्तो । आराहइत्ताण गुणे अणेगे, से पावई सिद्धिमणुत्तरं ॥ –ા . ૧, ૨, ૩, ૬, ૧TI. ૬ ૭ મેન અરિજી જા २०९. (क) तत्तारि रुक्खा पण्णत्ता, तं जहा साले णाममेगे सालपरियाप, साले णामसेगे एरंडपरियाए, एरण्डे णाममेगे सालपरियाण, एरण्डे णाममेगे एरण्डपरियाग, एवामेव चत्तारि आयरिया पण्णता, તે નાसाले णाममेगे सालपरियाए, આરાચં ની સેવાનું ફળ – ર૮. ધાવી મુનિ ઉપડત સુભાષિત વચનને સાંભ જાને અપ્રમત્ત દશામાં રહે અને આચાર્યની શુષા કરે. આ પ્રમાણે તે અનેક ગુણની આરાધના કરી અનુત્તર સિદ્ધિને પ્રાપ્ત કરે છે. વૃક્ષ-ભેદથી આચાર્યના ભેદ – ર૦૯-, વૃક્ષ રચાર પ્રકારનાં કાં જેમ કે - સલ જાતિના હોય અને રાલ-પર્યાયી હોય. સાલ જાતિના હોય અને એરંડ-પર્યાયી હોય. એરડ જાતિના હોય અને સાલ-પર્યાયી હોય. એરંડ તો હોય અને એરંડ-પચી હોય, એ જ પ્રમાણે આચાર્ય ચાર પ્રકારના કહ્યા साले णाममेगे परंडपरियाए, एरण्डे णाममेगे सालपरियार, ૧ - શ્રેષ્ઠ પતિ-કુળ-સમુત્પન્ન હોય અને જ્ઞાનક્રિયા-ન્યુક્ત પણ હોય, ૨. શ્રેષ્ઠ જતિ-કુળ-સમુત્પન્ન હોય પણ જ્ઞાનકિયા-રહિત હોય, ૩ - શ્રેષ્ઠ જાતિ-કુળમાં અનુત્પન્ન હોય અને જ્ઞાન ક્રિયા-યુક્ત હોય, ૪ - શ્રેષ્ઠ જાતિ-કુળમાં અનુત્પન્ન હોય અને જ્ઞાન - ક્રિયા રહિત હોય. વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યાં છે. જેમ કે - સાલ જાતિના અને સાલ પરિવારવાળા, સાલ જાતિના અને એરંડ પરિવારવાળા, एरण्डे णाममेगे एरण्डपरियाय, (a) રારિ કા પત્તા, સં નહા साले णाममेगे सालपरिवारे, साले णाममेगे एरण्डएरिवारे, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] જળનુયોર ત્રા-મેર सूत्र २०९-२११ एरण्डे णाममेगे सालपरिवारे, એરંડ જાતિના અને સાલ પરિવારવાળા, एरण्डे णाममेगे एरण्डपरिवारे, એરંડ જાતિના અને એરંડ પરિવારવાળા. पचामेव चत्तारि आयरिया पण्णत्ता, એ જ પ્રમાણે આચાર્ય ચાર પ્રકારના કહ્યા તે કાઢા છે, જેમ કે - साले णाममेगे सालपरिवारे; ૧ - શ્રેષ્ઠ જાતિ-કુળ સમુત્પન અને શ્રેષ્ઠ ગુણ સંન શિષ્ય પરિવારવાળા, साले णाममेगे एरण्डपरिवारे, ૨ – શ્રેષ્ઠ જાતિ-કુળ-મુત્પન અને ગુણ-રહિત શિષ્ય પરિવારવાળા, परण्डे णाममेगे सालपरिवारे, ૩ - શ્રેષ્ઠ જાતિ-કુળમાં અનુત્પન અને શ્રેષ્ઠ ગુણ -સંપન્ન શિષ્ય પરિવારવાળા, एरण्डे णाममेगे एरण्डपरिवारे । ૪ - શ્રેષ્ઠ તિકુળમાં અનુન અને ગુણરહિત શિષ્ય પરિવારવાળા. सालदुममायारे, जह साले णाम ૧ - જે પ્રમાણે સાલ વૃક્ષોની વચ્ચે રહેલું એક ધ્રોફ તુમયા સાલ વૃક્ષ શેભે છે, એ જ પ્રમાણે ઉત્તમ શિષ્યોની इय सुन्दर आयरिण, सुन्दरसीसे मुणेयवे॥ વચ્ચે રહેલા ઉત્તમ આરાય શેભે છે. एरण्डमज्झयारे, जह साल णाम होइ ૨ - જે પ્રમાણે એરંડ વૃક્ષેની વચ્ચે ઉત્તમ સાલ दुमराया। શેભાયમાન થતું નથી, એ જ પ્રમાણે સુશોભિત इय सुन्दर आयरिए, આચાર્ય અશોભનીય શિષ્યો થી શોભાયમાન થતા मंगुल सीसे मुणेयब्वे ॥ નથી, सालदुममज्झयारे, एरण्डे णाम होइ ૩ - જે પ્રમાણે સાલ ની વચ્ચે એરંડની સ્થિતિ છે, એવી જ રીતે સુંદર શિષ્ય-સમુદાયથી इय मंगुल आयरिए सुन्दरसीसे मुणीयवे॥ યુક્ત એવા આચાર્યોની સ્થિતિ છે. एरण्डमज्झयारे, एरण्डे णाम होइ ૪ - જે પ્રમાણે એરંડેની વચ્ચે એરંડ રહે છે, એ જ પ્રમાણે, અસુંદર શિમાં અસુંદર इय मंगुलओयरिग, मंगुलसीसे मुणेयवे॥ આચાર્ય રહે છે. -- ..૪, ૩.૨, ૩૪૬ फलमेयेण आयरियसेया ફળ ભેદથી આચાર્યના ભેદ – २१०. चत्तारि फला पण्णत्ता, तं जहा ૨૧૦, રા૨ પ્રકારનાં ફળ કહ્યાં છે, જેમ કે - ૨. મામા -મદુરે ૨. મુદિયા-મદુરે, ૧ - આંબળાં જેવાં મધુર રૂ. -મદુરે, છે. વૈ૩–zજે. ૨ – દ્રાક્ષ જેવાં મધુર ૩ - ખીર જેવાં મધુર ૪ - ખાંડ જેવાં મધુર एवामेव चत्तारि आयरिया पण्णत्ता, तं जहा એ જ પ્રમાણે આચાય ચાર પ્રકારના કહ્યા ૧ - અબળા જેવા મધુર ફળ સમાન, ૨ - દ્રાક્ષ જેવા મધુર ફળ સમાન, ૩ - ખીર જેવા મધુર ફળ સમાન. ૪ - ખાંડ જેવા મધુર ફળ સમાન, १. आमलगमहुरफलसमाणे, ૨. મુદાદુદામા, ३. खीरमहुरफलसमाणे, ४. खडमहरफलसमाणे । યા. ૪, ૩.૨, ૩, ૨૬૧ (૪૨) करंडग समाणा आयरिया२११. चत्तारि करंडगा पण्णत्ता, तं जहा ૨. સેવા--હા, ૨. નિજા–રા કડિયા સમાન આચાર્ય – ૨૧૧. ચાર પ્રકારના કરંડિયા કહ્યા છે. જેમ કે - ૧-શ્વપાક-કરંડિયો ર-વેથા-કરંડિયે Page #166 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१२-२१५ आचार्य-उपाध्याय सिद्धि बहुमान ज्ञानाचार [१०३ રૂ. , , રાજા, ૩-ગૃહપતિ- રહિ -રાજ-કરંડિયે पवामेव चत्तारि आयरिया पण्णत्ता, तं जहा એ જ પ્રમાણે આચાર્ય ચાર પ્રકારના કહ્યા છે. ૧. સેવા સમ, ૨. રેલિયાવાસમા, ३. गाहावइकरंडसमाणे, છે. જાનવના -સાળં.૩.૪, ૩, ૨, મુ ૩૪૮ आयरिय-उबज्झायाणं सिद्धि२१२. प०-आयरिय उवज्झाएणं भंते! सविसयंसि गणं अगिलाए संगिण्हमाणे, अगिलाए उपगिण्हमाणे काहिं भवग्गहणेहिं सिज्झइ -जाव-सव्वदुक्खाणमंतं करेइ ? ૬૦–ોજના ! અસ્થgu a માળ . अत्थेगइए दोच्चेणं भवग्गहणेणं सिज्झइ । तच्च पुण भवग्गहणं णाइक्कमइ ॥ - વિ.ર. , ૩ ૬, શું ? आयरिय-उवासणा२१३. जहाहियग्गी जलणं नमसे, नाणाहुईमतपयाभिसित्त। एवायरिय उवचिट्ठपज्जा, aftતના વિ હતો . ઢસ. મ. ૧, ૩. ૨. . ૨૨ ગુરુપૂavi२१४. जस्संतिए धम्मपयाई सिक्खे, तस्संतिए वेणइयं पउजे। सक्कारए सिरसा पंजलीओ, कायग्गिरा भो!मणसा य निच्च । लज्जा दया संजम बंभचेरं, कल्लाणभागिस्स विसेाहिठाणं । जे मे गुरु सययमणुसासंयति, ते ई गुरु सययं पूययामि ॥ -. . ૧, ૩, ૬, IT. ૨૨- तहारूवसमणमाहणाणं पज्जुबासणाफलं ૧ - શ્વપાકના કરંડિયા જેવા ૨ - વેશ્યાના કરંડિયા જેવા ૩ - ગૃહપતિના કરંડિયા જેવા ક – રાજાના કરંડિયા જેવા આચાર્યઉપાધ્યાયની સિદ્ધિર૧૨. પ્ર. ભનેતે ! આચાર્ય અને ઉપાધ્યાય જે પિતાના શિષ્યને ખેદ રહિત સૂત્રાર્થ અને રત્નત્રયની સાધનામાં સહગ આપે તો તેઓ કેટલા ભવ ગ્રહણ કર્યા બાદ સિદ્ધ થાય છે યાવન સવ દુઃખને અંતે કરે છે ? ઉ. હે ગૌતમ! કેટલાક તે તે જ ભવમાં સિદ્ધ થાય છે, અને એ વિચહણ કરીને સિદ્ધ થાય છે. પરંતુ ત્રીજા ભવ ચહણને તે અતિકમે નહિ અર્થાત ત્રીજા ભવમાં તે સિદ્ધ થાય જ છે. આચાર્યની ઉપાસના - ર૧૩, જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ વિવિધ આહુતિએ અને મંત્રોથી અભિષિક્ત અગ્નિને નમસ્કાર કરે છે, એ જ પ્રમાણે શિષ્ય અનંત જ્ઞાન સપન હોવા છતાં પણ આચાર્યની વિનયપૂર્વક સેવા ગુરુ-પૂજા - ર૧૪, જે ગુરુની સમીપમાં શિષ્ય ધર્મશાસ્ત્રોનાં ગઢ રહ શી હોય તે ગુરુને (શિષ્ય) યથાગ્ય વિનયભાવ કરે તેમજ માથુ નમાવી હાથ જોડી (પંચાંગ વદન કરી) મન વચન અને કાયાથી ગુરુને સત્કાર કરે. કલ્યાણ ઇચ્છનાર સાધુને લા, દયા, સચમ અને બ્રહ્મચર્ય એ સવે વિશુદ્ધિ એટલે કર્મમલ દર કરવાનું સ્થાન છે. જે ગુરુ અને કાયમ હિતશિક્ષા આપે છે. તે ગુરુની હું કાયમ પૂજા કરતો રહુ. ” (એવો ભાવ શિપે રાખવા જોઈએ.) તથારૂપ શ્રમણે કે માહણેની પર્યાપાસનાનું २१५. १०-१. तहारूवा भंते ! समणं वा माहणं वा पज्जुवासमाणस्स कि फला पज्जुवासणा ? ૩૦–નયમr! Harઢા 1૦–૨.૨ [ મં!િ કરે? ૩૦-store ૨૧૫. પ્ર. ૧. ભરે!તથારૂપ(જે વેષ છે (દનુરૂપ ગુણા વાળા) શ્રમણ અને માહણ (હિંસા ન કરનાર)ની થયું પાસના કરનાર મનુને તેમની પયુંપાસનાનું શું ફળ છે ? ઉ. ગૌતમ! પયુ પાસનાનું ફળ શ્રવણ છે. પ્ર. ૨. સંતે ! શ્રવણનું ફળ શું હોય છે ? ઉ. ગૌતમ! શ્રવણનું ફળ જ્ઞાન છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ? * ] चरणानुयोग પ—હૈ. સે બે મરે ! બાળ મારું ? ૪૦—તિ-પ ૫—૪, છે ને મને ! વિઘ્નાને જ ૩૦-૫ લાખ હે —.. મૈં ન મળે ! વચ્ચપળ ૪૦—કુમારે प० - ६. से णं भंते! संजमे कि फरले ? उ०- अणण्यफले । प०-७ से णं भंते! अणण्ये किं फले ૩૦—તેવા | ૫—૪. કે હું બંને ! યે કરે ? ૩૦ વોરા જ ૬—૧ છે જે મને ! થોરાળ ધિ ō? ૩૦ રિવાલે । —છે. છે ! મને ! અવિરતિયા fi st? उ०- सिद्धिपज्जवसाणफला पण्णत्ता गोयमा ! गुरु साधर्मिक-सुधा फल . ટાળ અ.૨, ૩.૨, સુ. ૬૨૦ ને ? ફ્રા— सवणे णाणे य विष्णाणे, पच्चक्खाणे य संजमे । अणण्ये तवे चेव, बोदाणे अकिरिया સિદ્ધિ' ॥ ૉ.ગ. ૨, ૩, ૨ કે ? મતે गुरु साहम्मिय सुहसणया फलं૨૨૬. ૫૦—ગુરુસાર્યમ્ભયનુઘૂસળયા! નીલે નિળયર્ ? उ०- गुरुसाहम्मियस्सणयाप णं विगयવંશ ઝાયદ યિતને ય जीवे अणच्चासायणलीले नेरइयतिरिक्खजोणियमणुस्सदेव होगईओ निरुम्भई । वष्णसंजणमतिमाणया मणुस्स देवसोग्ाईओ निवन्ध सिद्धि सोई च विसोहेइ | पसत्थाई च णं विषयमूलाई सव्यकज्जाई साहेर अग्नेय बहवे जीवे चिणइत्ता भवइ । --37.૪. ૧ . ૬ - सूत्र २१५-२१६ મ. ૩. ભતે જ્ઞાનનું ફળ શું હોય છે ? ઉ. ગૌતમ ! જ્ઞાનનું ફળ વિજ્ઞાન છે, ??. ૪, ભંતે! વિજ્ઞાનનુ ફળ શું હોય છે ? ઉ. દેત્તમ ! વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન છે. પ્ર. પુ. ભતે ! પ્રત્યાખ્યાનનુ કળ શું છે? ઉં. ગૌતમ ! પ્રત્યાખ્યાનનું ફળ સથમ છે. !. ૬, ભતે ! સાંચમનું ફળ શું છે ? ૬. ગૌતમ ! સંયમનું ફળ થયક્તિતપણ છે, મ. . સત્ત ! આચળતપણાનું ફળ શું છે? ઉ. ગૌતમ! આશ્રવરહિતપણાનું ફળ તપ છે. પ્ર. ૮. લઉં ! તપનું ફળ શું છે ? છે. ગોતમ! તપનું ફળ ચવદાન (કના) છે. પ્ર. ૯. ભ'તે ! વ્યવદાનનું ફળ શું છે ? ૩. ગૌતમ થયદાનનુ ફળ નિષ્ક્રિયપણ છે, પ્ર. ૧૦, બત ! નિક્રિયાનું ફળ શું ? ઉ. ગૌતમ ! નિષ્ક્રિયપણાનું અંતિમ ફળ સિદ્ધિ છે. [અર્થાત્ અક્રિયતા-અયોગ અવસ્થા પ્રાપ્ત થવાથી અ`તમાં સિદ્ધિ-મુક્તિ પ્રાપ્ત થાય છે.] ગાથા - ૧ - પર્યુંપાસનાનુ કળ] ચણ ૨ – [શ્રવણનુ ફળ] જ્ઞાન ૩ - [જ્ઞાનનુ' ફળ] વિજ્ઞાન ૪ – [વિજ્ઞાનનું ફળ] પ્રત્યાખ્યાન ૫ - [પ્રત્યાખ્યાનનું ફળ] સયંમ હું – [ાંચમનુ' ફળ] અનશ્રવ ૭ – [અનાધ્રુવત્વનું ફળ] તપ ૮ - [તનું ફળ] ચવદાન હું - વ્યવદાનનું ફળ] ક્રિયા ૧૦ ન [અક્રિયાનું ફળ] સિદ્ધિ છે. ગુરુ અને સાર્ષિકની ગુયાનું ફળ – ૨૬. પ્ર. ભત્તે ! ગુરુ અને સામિકની સુવાથી (પ પાસનાથી) જીવને શું પ્રાપ્ત થાય છે ? ૩, ગોતા! બુ અને સાધિકની સુધાથી ય વિનય-પ્રતિપત્તિની પ્રાપ્તિ કરે છે. વિનય પ્રતિપન્ન ક્તિ ગુનો અભિનય કે પરિવાદ કરનારી હોતા નથી. શાકે તે ધિક, તિક-નિક મનુષ્ય અને દેવ સંબધી દુતિના નિરોધ કરે છે. શ્લાઘા, ગુણ-પ્રકાશન, ભક્તિ અને અહુમાન દ્વારા મનુષ્ય અને દેવ સખપી સુગતિનો અંધ કરે છે. અને શ્રેષ્ઠતિ સ્વપ િિને વિશુદ્ધ કરે છે. વિનય-મૂલક બધાં પ્રારત કાર્યો સિલ કરે છે. અને બીજી અનેક વ્યક્તિઓને વિનયના પુથ પર લઈ જાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१७ गुरुकुलबास-माहात्म्य वहुमान ज्ञानाचार [१०५ गुरुकुलवासस्स माहप्पं२१७. गंथं विहाय इह सिक्खमाणो, उहाय सुबंभचेर वसेज्जा । ओवायकारी विणयं सुसिक्खे, जे छए विप्पमादं न कुज्जा ॥ जहा दियापोतमपत्तजातं, सावासगा पविउ मण्णमाणं । तमचाइयं तरुणमपत्तजातं, ढंकादि अव्वत्तगर्म हरेज्जा ॥ एवं तु से पि अपुदृधम्म, निस्सारियं वुसिमं मपणमाणा। दियस्स छावं व अपत्तजातं, हरिंसु ण पावधम्मा अणेगे । ओसाणमिच्छे मणुए समाहि, अणोसिते, तकरे ति णच्चा । ओभासमाणो दवियस्स वित्त, ण णिक्कसे वहिया आसुपण्णे।। ગુરુકુળવારાનું મહત્વ – ૨૧૭. આ લાકમાં બાહ્ય-આભ્યતર પરિથહને ત્યાગ કરી પ્રવજિત થઈ, અધ્યયન અને આચરણરૂપમાં ગુરુ પાસે શાસ્ત્રો શીખતા સાધક સફરૂપે બ્રહ્મરચર્ય : સ્થિત રહે, આચાય અથવા ગુરુના સાત્રિધ્યમાં તેમની આજ્ઞામાં રહેતા શિષ્ય વિનયનું પ્રશિક્ષણ લે, સંયમમાં કદાપિ પ્રમાદ કરે નહિ. કઈ પક્ષીના બચ્ચાને પૂરી પાંખે આવ્યા વિના તે પિતાના માળામાંથી ઊડીને અન્યત્ર જવા ચાહે છે, ત્યારે બાળપક્ષી ઊડવામાં અસમર્થ હોઈ તેને થોડી થોડી પાંખ ફફડાવતુ જઈ ઢક આદિ માંસ-લોલુપ પક્ષીઓ તેનું હરણ કરી લે છે અને મારી નાંખે છે. એ જ પ્રમાણે જે હજુ શ્રત-ચારિત્ર-ધર્મમાં પુષ્ટ - પરિપકવ નથી એવા નવદીક્ષિત શિષ્યને પિતાના અછથી નીકળેલો જોઈ, પિતાના વશમાં આવવા ય જાણુ, અનેક પાખંડી તર્થિક પાંખ વગરના પક્ષીના બચ્ચાની જેમ તેનું હરણ કરે છે (ધર્મભ્રષ્ટ કરે છે). ગુરુકુળમાં નિવાસ નથી કર્યો એ સાધક પુરુષ પેતાનાં કર્મોને અંત કરી શકતા નથી એવું જાણુ સાધક ગુરુના સાન્નિધ્યમાં નિવાસ અને સમાધિની ઇચછા કરે. મુક્તિ મન મેગ્ય નિષ્કલંક ચારિત્ર સંપન પુરુષના આચરણને સ્વીકાર કરી આશુપ્રજ્ઞ સાધક ગુરુકુળવાસથી બહાર ન નીકળે. ગુરુકુળવાસી સાધક થાન, શયન, આસન, પાર્કમ, ગમન-આગમન, તપશ્ચર્યા આદિના વિષયમાં ઉત્તમ સાધુ સમાન આચરણું કરે છે. તથા સમિતિઓ અને તિઓના વિષયમાં અત્યંત પ્રજ્ઞાવાન થાય છે, અને તે સમિતિ-ગુતિ આદિનું યથાર્થ સ્વરૂપ બીજાને પણ બતાવે છે. ઈચસમિતિ આદિથી યુક્ત સાધુ મધુર અથવા ભયંકર શબ્દોને સાંભળી, તેમાં રાગવેષ રહિત થઈ સંયમમાં પ્રગતિ કરે તથા નિદ્રાપ્રસાદ અને વિકથા-કષાય આદિ પ્રમાદ ન કરે. સાધુને કયાંય કઈ વિષયમાં શંકા થઈ જાય છે તે કઈ પણ ઉપાયથી (ગુરુ દ્વારા) તેનું નિવારણ કરીને નિઃશક બની જાય. ગુરુ-સાન્નિધ્યમાં નિવાસ કરતા સાધુથી કઈ વિષયમાં પ્રમાદવશ ભૂલ થઈ જાય તે અવસ્થા અથવા દીક્ષામાં સમાન અથવા મેરા સાધુ દ્વારા અનુશાસિત કરવામાં અથવા ભૂલ સુધારવા માટે પ્રેરિત કરવામાં આવે છે. જે સધક સભ્ય થિરતાપૂર્વક તેને સ્વીકાર કરતા નથી તે સંસારસમુદ્રને પાર કરી શકતા નથી. जे ठाणओ या सयणासणे य, परक्कमे यावि सुसाधुजुत्ते । समितीसु गुत्तीसु य आयपणे, वियागरत्ते य पुढो वदेज्जा ॥ सदाणि सोच्चा अदु भेरवाणि, अणसवे तेसु परिवएज्जा । निदं च भिकाचु न पमाय कुज्जा, कहंकहं पी वितिगिच्छतिण्णे ॥ डहरेण बुड्ढेणऽणुसासिते ऊ, रातिणिपणावि समन्वणणं । सम्म तग थिरतो णाभिगच्छे, णिज्जतए बा वि अपारप से ॥ ૧૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] જનજાનુયોગ गुरुकुलबास-माहात्म्य सूत्र २१७-२१८ विउहितेणं समयाणुसिझे, સાવાચા૨ના પાલનમાં કઈ ભૂલ હોવાથી डहरेण वुड्ढेण व चोइते तु । પરતીર્થિક અથવા ગૃહસ્થ દ્વારા અહંતપ્રીત अच्चुट्टिताए घडदासिए वर, આગમ અનુસાર શિક્ષા આપવાથી અથવા અવસ્થામાં નાના કે વૃદ્ધ દ્વારા પ્રેરિત કરવાથી अगारिण वा समयाणुसिटूठे ॥ એટલું જ નહિ પરંતુ અત્યંત કુછ કર્મ કરવાવાળી દાસી (ઘ ભરનારી દાસી) અથવા કઈ દ્વારા એમ કહેવાથી કે આ કાર્ય તે ગૃહસ્થાચારને યોગ્ય પણ નથી, તો સાધુની તો વાત જ શી ?' ण तेसु कुज्झे य पव्यहेज्जा, - સાધક ક્રોધ ન કરે. દંડાથી તેને વ્યથા પણ ___ण यावि किंचिं फरुसं वदेज्जा। પહોંચાડે નહિ કે તેને પીડાકારી કઠેર શબ્દ કહે तहा करिस्सं ति पडिस्सुणेज्जा, નહિ, પરંતુ “ હુ' ભવિષ્યમાં એમ જ કરીશ.' એ सेयं खु मेयं ण पमाद कुज्जा ॥ પ્રમાણે (મધ્યસ્થવૃત્તિથી) પ્રતિજ્ઞા કરે. આમાં મારું શ્રેય જ છે એમ સમજીને તે પ્રમાદ કરે નહિ. वर्णसि मूढस्स जहा अमूढा, જેમ જગલમાં માર્ગ ભૂલેલા પુરુષને કઈ मग्गाणुसासंति हितं पयाण । માગ ાણનારે પુરુષ હિતકારી માર્ગ બતાવે તે तेणेव मज्झं इणमेव सेय, સમયે માર્ગ ભૂલેલા માનવી તેને હિતકારી સમજે છે, તેમ કેઈ અનુભવી પુરુષ સાધુને ઉત્તમ માગ ની जं मे बुहाऽसम्मणुसासयंति ॥ શિક્ષા આપે તે ગુરુકુળમાં વસનાર સાધુ સમજે કે આ મારા કલ્યાણ માટે છે. अह तेण मूढेण अमूढगस्स, જે પ્રમાણે રસ્તા ભૂલેલો માણસ માગ कायव्व पूया सविसेसजुत्ता। બતાવનારને ઉપકાર માનીને તેને વિશેષ આદર સત્કાર કરે છે, તે પ્રમાણે સાધુ પણ સન્માર્ગ एतोषमं तत्थ उदाहु वीरे, બતાવનારનો ઉપકાર માનીને વિશેષ પ્રકારે સત્કાર अणुगम्म अत्थं उवणेति सम्मं ॥ કરે અને તેના ઉપદેશને હદયમાં ધારણ કરે એવું શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે. णेया जहा अंधकारसि राओ, જેમ માર્ગને જાણનાર નેત્ર સહિત હોવા છતાં અંધકારમયી રાત્રિમાં ન જોઈ શક્યાના કારણે मग्गं ण जाणाइ अपस्समाणं । માગને જાણી શકતો નથી, પરંતુ સૂર્યોદય થતાં से सूरियस्स अब्भुग्गमेण, પ્રકાશ ફેલાઈ જવાથી તે માને યથાશ્ય જાણે છે: मग विजाणाति पगासियंसि ॥ एवं तु सेहे वि अपुट्ठधम्मे, તેમ ધર્મમાં નિપુણ શિષ્ય પણ અજ્ઞાનના धम्म न जाणाति अवुज्झगाणे। કારણે ધર્મ જાણતા નથી, પરંતુ જિનવચનેથી से कोविए जिणवयणेण पच्छा, વિદ્વાન બની જતાં સૂર્યથી પ્રકાશિત થયેલા પદાર્થોની જેમ ધર્મને જાણ લે છે, __ सूरोदय पाति चक्खुणेव ॥ –ાય. . ૧, .૬૪, .-૨૩ पण्हकरणविही પ્રશ્ન પૂછવાની વિધિ - ११८. कालेण पुच्छे समियं पयासु, ૨૧૮, સમ્યફ આચારવાન આચાય સામે ઉરિત અવસર જોઈ ને સાધુ સુત્ર તેમજ અર્થની પૂજા કરે અને આમને ઉપદેશ કરનાર આરાયનું तं सोयकारी य पुढो पवेसे, અહેમાન સમાન કરે, આચય ની આજ્ઞાનુસાર પ્રવૅત્તિ કરતા તે કેવલી પ્રીત સમાધિને પિતાના संखा इमं केवलियं समाहि॥ હૃિદયમાં ધારણ કરે. अस्सि सुठिच्चा तिविहेण तायी, ગુના ઉપદેશમાં અરાઅરરિસ્થત સાધુ મન, વચન અને કાયાથી પ્રાણીઓની રક્ષા કરે. કારણ एतेसु या संति निरोहमाहु। સમિતિ અને ગુપતના પાલનમાં જ તીથ કરિોએ ते पवमक्खति तिलोगदसी, શાંતિની પ્રાપ્તિ અને કર્મક્ષય કહેલ છે. તે ત્રિલોકण भुज्जमेत ति पमायसंग ॥ દશી પુરુપનું આ કથન છે કે સાધુએ ફરીથી કદી પણું પ્રમાદને સંગ કરવો જોઈએ નહિ. Page #170 -------------------------------------------------------------------------- ________________ सूत्र २१८-२१९ उत्तर-विधि वहुमान ज्ञानाचार [१०७ ગુરુસેવામાં રહેનાર મુનિ સાધુના આચારને સાંભળીને તથા મેક્ષરૂપી ઇષ્ટ અને જાણીને તમાં કુશળ અને સિદ્ધાંતને વ્યાખ્યાતા બની જાય છે. પ્રગતિને ઈછુક તે સાધુ તપ તેમજ સચમને પ્રાપ્ત કરીને નિર્દોષ આહાર દ્વારા મેક્ષ મેળવે છે. ૭ णिसम्म से भिक्खु समीहमहूं, पडिभाणचं होति विसारते या। आयाणमट्टी वोदाण मोणं, उवेच्च सुद्धण उवेति मोक्ख ॥ – ટૂથ.મુ., ૩,૬૪, T[. - સત્તરવિદી२१९. संखाय धम्मं च वियागरे ति, તુ શુ ઉત્તરા મન્નિા ते पारगा दोण्ह यि मोयणाए, संसाधितं पण्हमुदाहरंति ॥ नो छादते नो वि य लूसपज्जा, माणं ण सेवेज्ज पगासणं च । ण यावि पण्णे परिहास कुज्जा, ण या सिसावाद वियागरेज्जा ॥ भूताभिसकाए दुगुम्छमाणो, t foથ મંતor mત્તા ण किंचि मिच्छे मणुओ पयासु, असाहुघम्माणि ण संवदेज्जा ॥ हासं पि णो संघये पावधम्म, ओए तहियं फरुस वियाणे। नो तुच्छर नो व विथतिजा, અાજે થી અવસાદુ જમવ II ઉત્તરવિધિ૨૧૯. ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ સમગ્ર પ્રકારે ધર્મને જાણુને તેની પ્રરૂપણ કરે છે. તે બુદ્ધ (જ્ઞાની) પૂવ સંચિત કર્મને અંત કરે છે, પિતાને અને બીજાને કમપાશથી છેડાવી સ્વય સંસારથી ૫ર થઈ જાય છે અને બીજાને પણ પાર કરાવે છે. તે મુનિ વિચારીને પ્રશ્નોના ઉત્તર આપે છે. પ્રશ્નનો ઉત્તર આપતાં સાધુએ સૂત્રના અસલી અર્થને છુપાવ ન જોઈએ તેમજ શાસ્ત્રથી વિપશત વ્યાખ્યા પણ ન કરવી જોઈએ, “હું બહુ રકાની છું" એવું અભિમાન ન કરવું જોઈએ તથા પિતાના ગુણે જાહેર ન કરવા જોઈએ. કારણવશ થતા તને ન સમજે તે પ્રાણ તેની હાંસી ન કરે તેમ જ કોઈને આશીર્વાદ ન આપે. - સાધુ પાપની ઘણુ કરીને પ્રાણુઓના વિનાશની શંકાથી કોઈને આશીર્વાદ ન આપે તથા મંત્રવિદ્યાને પ્રવેગ કરીને પોતાના સંયમને નિસાર ન બનાવે તેમ જ પ્રજજને પાસેથી કોઈ વસ્તુની છા ન કરે અને અસાધુ-ધર્મને ઉપદેશ ન આપે. સાધુએ એવો શબ્દ અથવા એવી શારીરિક ચેષ્ટા ન કરવી જોઈએ કે જેનાથી પિતાની અથવા બીજની હાંસી થાય. તેણે પાપમય કર્તવ્યને ઉપદેશ પણ ન આપ જોઈ એ. રાગદ્વેષથી રહિત સાધુ બીજાને દુઃખ ઉત્પન્ન થાય તેવાં સત્ય વચનને પણ પ્રવેગ ન કરે, આદર સન્માન પામીને અભિમાન ન કરે, આત્મપ્રશંસા ન કરે અને લોભાદિ કિષાયથી રહિત થઈને વિચરે. સૂત્ર અને અર્થના વિષયમાં નિઃશંક હોવા છતાંય બુદ્ધિમાન સાધુ ગર્વ ન કરે અને સ્વાદુવાદમય–સાપેક્ષ વચન કહે. સત્ય અને વ્યવહાર આ બે જ ભાષાઓને ઉપગ કરે, ધર્મનિષ્ઠ સાધુઓની સાથે વિચરે અને રાત તથા રંક પર સમાન ભાવ રાખીને ઉપદેશ કરે. પ્રવત સત્યભાષા અને વ્યવહારભાષાને માગ કરીને પ્રેમ ની વ્યાખ્યા કરતા રાધના કથઅને કેઈ બુદ્ધિમાન બરાબર સમજી લે છે અને કઈ મંદબુદ્ધિ ઉલટું સમજી લે છે. પરંતુ તે ઊલટું સમજનારે મંદમતિને સાધુ કમળ શબ્દોથી સંમજાવે પણ તિરસ્કાર ન કરે. પ્રશ્ન કરનારની ભાષા અશુદ્ધ હેય તે તેની નિંદા ન કરે તથા નાની વાતને શબ્દોના આઠબરથી વિસ્તૃત ન કરે. संकेज याऽसंकितभाव भिक्ख, विभज्जवादं च वियागरेजा। भासादुगं धम्म समुद्वितेहिं, वियागरेज्जा समया सुपण्णे ॥ अणुगच्छमाणे वितह ऽभिजाणे, तहा तहा साहु अकक्कसेणं । છા થતી મસ વિહિંસા, निरुद्धगं दा वि न दीहपज्जा॥ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] જાનુ સમાધિ-વિધાન समालवेज्जा पडिपुण्णभासी, निसामिया समिया अहदसी । અrviાપ મુદ્ર વચvi ભિs, ऽभिसंधए पावविवेग भिक्खू ॥ મુ. સુ., એ. ૨૮, T1. ૨૮-૨૪ સમાધિer२२०. अहाबुइयाई सुसिक्खएज्जा, जएज्ज या णातिवेल वदेज्जा। से दिहिमं दिद्वि ण लूसपज्जा। से जाणति भासिउ तं समाहि॥ વ્યાખ્યાન કરતી વેળાએ જે વિજય સંક્ષેપમાં ન સમજાવી શકાય તેને સાધુ વિસ્તારપૂર્વક સમજાવે. આચાર્ય પાસેથી સૂત્રાથનું શ્રવણ કરીને સભ્ય પ્રકાથી પદાર્થનો ડાતા મુનિ તીર્થંકર ભગવાનની આજ્ઞાનુસાર નિર્દોષ વચન બોલે, અને પાપને વિવેક રાખે. સમાધિનું વિધાનર૦. સાધુ જિનેશ્વર દેવના સત્ય સિદ્ધાંતને સારી રીતે અભ્યાસ કરે અને હમેશાં તેમના ઉપદેશ પ્રમાણે વચન બોલે, મર્યાદાનું ઉલઘન કરીને વધારે ન લે. તે સમ્યગદષ્ટિ સાધુ પિતાના સભ્યગુદર્શનને દૂષિત ન કરે. આ સાધુ સર્વોક્ત ભાવસમાધિને કહેવા માટે યોગ્ય હોય છે. સાધુ આગમના અર્થને દૂષિત ન કરે તથા શાસ્ત્રના અર્થને છુપાવ્યા વગર બાલે, પ્રાણીઓની રક્ષા કરનારા સાધુ સૂત્ર અને અર્થને અન્યથા ન કરે તથા શિક્ષા આપનાર ગુરુની ભક્તિનું ધ્યાન રાખીને ઉપદેશ કરે અને ગુરુના મુખમાંથી જે અર્થ સાંભળે હોય તેવી જ પ્રરૂપણ કરે. જે સાધુ શુદ્ધ સૂત્રનું ઉચ્ચારણ કરે છે તથા શાસ્ત્રોકત ઉપધાનાદિ તપનું અનુષ્ઠાન કરે છે અને ઉસના સ્થાન પર ઉત્સર્ગ તેમજ અપવાદના સ્થાન પર અપવાદ માર્ગની પ્રરૂપણ કરે છે તે જ પુરુષ થાશ્ચવાક્ય છે, અર્થાત તેની વાત જ માનવા ગ્ય છે. આ પ્રમાણે અર્થ કવામાં નિપુણ તથા વગર વિચાર્યું કામ નહિ કરનારે પુરુષ જ સવંત ભાવસમાધિનું પ્રતિપાદન अलूसए णो पच्छपणभासी, णो सुत्तमत्थं च करेज्जताई। सत्थारभत्तो अणवीति वायं, सुयं च सम्म पडिवातएज्जा ।। से सुद्धसुत्ते उबहाणवं च, __ धम्म च जे विंदति तत्थ तत्थ । आदेज्जवक्के कुसले वियत्ते, से अरिहति भासिउत समाहि ॥ -સૂય. સુ. ૧, ૨, ૬૪ 11. ૨૬-૨૭ सुत्तधरस्ल भेया२२१. तओ पुरिस जाया पण्णत्ता, तं जहाદુત્તાશે, અથધરે, તદુમથધરે ! –રાઈ છે. ૨, ૩.૨, ૪. ૨૭ बहुस्सुयसरूवं२२२. जहासंखम्मि पयं, 'निहियं दुहओ वि' विरायइ। एवं बहुस्सुए भिक्खू, धम्मो कित्ती સદા સુગે . સદા જોવાdi, અrgum વથd સિવા! आसे जवेण पवरे, एवं हवइ बहुस्सुए ॥ અતધવના પ્રકાર૨૧. શ્રતધરના ત્રણ પ્રકાર છે? ૧- સૂત્રધર, ૨-અથધર, ૩-nકુભવધા. (સૂત્ર અને અર્થ બનેના ધાદક) બહુતનું સ્વરૂપ૨૨૨. જે પ્રમાણે શંખમાં સાચવેલુ દૂધ, તેના આધાર અને ગુણે વડે જેવું અને તેનું નિર્મળ રહે છે, એ જ પ્રમાણે બહુત ભિક્ષુમાં ધર્મ, કીર્તિ અને શ્રત અને વડે સુશોભિત અને નિર્મળ રહે છે. જે પ્રમાણે કજ દેશમાં કથક જાતિના ધેડા જીતવાન અને ગતિમાં શ્રેષ્ઠ હોય છે, તે જ પ્રમાણે ભિક્ષુઓમાં બહુશ્રુત ભિક્ષુ શ્રેષ્ઠ હોય છે. जहाइण्णसमारूढे, सुरे दढपरक्कमे । उभओ नन्दियोसेण, एवं हवइ बहुस्सुए। જે પ્રમાણે જાતવાન અશ્વ ઉપર ચઢેલો દ્ધો, તેની આજુબાજુમાં વાગતાં વિજયવાઘોથી દૃઢ પરાક્રમી બને છે, તે જ પ્રમાણે બહુ શ્રત પણ તેની આસપાસ થતા મંગળ ધમધષથી ૬૮ પરાક્રમી બને છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२२-२३ बहुमान ज्ञानाचार १०९ जहा करेणपरिकिण्णे, कुजरे सद्विहायणे । बलवन्ते अप्पडिहण, एवं हवइ बहुस्सुए॥ जहा से तिक्खसिंगे, जायखंधे विरायई। वसहे जहाहिवई, पवं हवइ बहुस्सुण ॥ जहा से तिक्खदाढे, उदग्गे दुप्पहंसप । सीहे मियाणपवरे, एवं हवइ बहुस्सुए। जहा से वासुदेवे, संखचक्कगदाधरे । अप्पडिहयबले जोहे, एवं हवइ बहुस्सुए ॥ जहा से चाउरन्ते, चक्कचट्टी महिडूिढए । चउदसरयणाहिवई, एवं हवइ बहुस्सुए ॥ जहा से सहस्सक्खे, वजपाणी पुरन्दरे । सक्के देवाहिवई, एवं हवइ बहुस्सुए ॥ जहा से तिमिरविद्ध से उत्तिन्ते दिवायरे । जलन्ते इव तेपण, एवं हवद बहुस्सुए ॥ જે પ્રમાણે હાથણીઓથી ઘેરાયેલે સાઠ વર્ષને બળવાન હાથી કોઈ થી પરાજિત થતો નથી એ જ પ્રમાણે બહુત સાધુ બનતથી પરાજિત થતો નથી. જે પ્રમાણે તીણું શીગડાં અને અત્યંત બળવાન કાંધવાળે બળદ સાંદ્રોના જુથમાં અધ તિરૂપે સુશોભિત થાય છે, એ જ પ્રમાણે બહુશ્રત સાધુ આચાર્ય બનીને સુરભિત થાય છે. - જે પ્રમાણે તીક્ષ્ણ દાઢવા, પૂણુ યુવાન અને કોઈનાથી પરાજિત ન થાય તે સિહ વન-૫શુ માં શ્રેષ્ઠ હોય છે, એ જ પ્રમાણે બહુત સાધુ અન્ય તીથિકમાં શ્રેષ્ઠ હોય છે. - જે પ્રમાણે શંખ, ચક અને ગદાને ધારણ કરનાર વાસુદેવ અપરાજિત બળવા દો હેય છે, એ જ પ્રમાણે બહુત સાધુ અપરાજિત હોય છે. જે પ્રમાણે મહાન દિવાળ, રાતુરંત રાકવતી ચૌદ રત્નને અધિપતિ હોય છે, એ જ પ્રમાણે બહુયુત સાધુ ચોદ પૂવને સ્વામી હોય છે. જે પ્રમાણે સહસ્ત્રચક્ષુ વજપાણિ અને પુરંદર શક દેવને અધિપતિ હોય છે, એ જ પ્રમાણે બહુત સાધુ દેવી (કૃત) સંપદાને અધિપતિ હોય છે. જે પ્રમાણે અંધકારને નાશ કરનાર ઊગતા સૂય તેજથી પ્રજવલિત લાગે છે, એ જ પ્રમાણે બહુત સાધુ તપના તેજથી તેજસ્વી લાગે છે. જે પ્રમાણે નક્ષત્ર પરિવારથી ઘેરાયેલે નક્ષત્રપતિ ચંદ્ર પૂર્ણિમાએ પ્રતિપૂર્ણ થાય છે, એ જ પ્રમાણે સાધુએાના પરિવારથી ઘેરાયેલો બહુત સાધુ સંપૂણ કળાઓમાં પરિપૂર્ણ હોય છે. જે પ્રમાણે સામાજિક કે વેપારીઓનાં કઠાગાર સુરક્ષિત અને અનેક પ્રકારના ધાન્યથી પરિપૂર્ણ હોય છે, એ જ પ્રમાણે બહુત સાધુ અનક પ્રકારનાં કતથી પરિપૂર્ણ હેય છે. જે પ્રમાણે “અનાઘત દેવનું “સુદર્શન' નામનું જમ્મુ વૃક્ષ સર્વ ક્ષેમાં શ્રેષ્ઠ હોય છે, એ જ પ્રમાણે બહુત સાધુ બધા સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે. જે પ્રમાણે નીલવાન પર્વતથી નીકળેલી. સમુદ્ર તરફ જતી, જળથી ભરેલી, સીતા નદી બધી નદીઓમાં શ્રેષ્ઠ છે, એ જ પ્રમાણે બહુત સાધુ બધા સાધુઓમાં શ્રેષ્ઠ હેય છે. જે પ્રમાણે અનેક પ્રકારની અવધિઓથી દેદીપ્યમાન મંદિર પર્વત બધા પર્વતામાં શ્રેષ્ઠ છે. એ જ પ્રમાણે બહુત સાધુ બધા સાધુઓમાં जहा से उडवई चन्द, नक्खत्तपरिवारिए । पडिपुण्णे पुण्णमासीए, एवं हथइ बहुस्सुग ॥ સદા સ gi, કોદાના કુવા છે नाणाधनपडिपुण्णे, एवं हवइ बहुस्सुप ।। जहा सा दुमाण पवरा, जम्बू नाम सुदसणा अणाढियस्स देवस्स, एवं हबह बहुस्सुप ॥ जहा सा नईण पवरा, सलिला सागरंगमा। सीया नीलवन्तपवहा, एवं हवइ बहुस्सुए । जहा से नगाण पवरे, पुमहं मन्दरे गिरी । नाणोसहिपज्जलिए, एवं हवइ बहुस्सुए ॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ चउत्थो उवहाणायारो ૨૨૦ ] જwાનુગ श्रुतधर-प्रकार સૂત્ર ૨૨૨-૨૩ जहा से सयंभूरमणे, उदही अक्लओदए । જે પ્રમાણે અક્ષય જળવાળે સ્વચભૂરમણ नाणारयणपडिपुण्णे, एवं हवइ बहुस्सुए।। સમુદ્ર અનેક પ્રકારનાં રત્નથી ભરેલું હોય છે. એ જ પ્રમાણે બહુત સાધુ અક્ષયજ્ઞાનથી પરિ "પૂણ હેય છે. समुद्दगम्भीरसमा दुरासया, સમુદ્ર સમાન ગંભીર, કઇ રહિત, અવિચલિત, ___ अचक्किया केणइ दुष्पहसया । કોઈ પણ દ્વારા અપરાજેય, વિપુલ શ્રત જ્ઞાનથી सुयस्स पुण्णा विउलस्स ताणो, પૃણુ અને રક્ષક બહુત મુનિએ કમેને ક્ષય કરી ઉત્તમ ગતિમાં (સેક્ષમાં) ગયા છે. खवित्त कम्मं गइमुत्तम गया । तम्हा सुयमहिडेजा उत्तमढगवेसए । માટે ઉત્તમ ગતિ (મોક્ષ)ની ગવેષણ કરનાર जेणप्पाणं परं चेव, सिद्धि संपाउणेज्जासि ॥ મુનિ આગમને આશ્રય લે જેથી તે સ્વયંને અને --૩૪. મ. ૧૨, Nr. :- ૨૨ બીજી સાધકને પણ સિદ્ધિ (મેક્ષ)ની પ્રાપ્તિ કરાવી શકે. अबहुस्सुय सरूधं-- અબહુતનું સ્વરૂપ२२३ जे यावि होइ निविज्जे, थद्धे खद्ध अणिग्गहे। ૨૩. જે વિદ્યાહીન છે, વિદ્યાવાન થવા છતાં પણ અહિમાની છે, જે અજિતેન્દ્રિય છે, જે વારંવાર अभिक्खणं उल्लवई, अविणीए अवहुस्सए ॥ અસંબદ્ધ બોલે છે, જે અવિનીત છે તે અબહુત ૩૪, ઝ, 3, T. ૨ કહેવાય છે. થે ઉપધાનાચાર सिक्खारिह શિક્ષા-ગ્ય૨૨૪, વસે ગુજરે નિર્ચ, ગોવં યુવરાજ | ૨૪. જે સદા ગુરુકુળમાં વાસ કરે છે, જે સમાધિपियंकरे पियवाई, से सिक्ख लद्धमरिहई ॥ યુક્ત હોય છે, જે ઉપધાન (ત-અધ્યયનના સમયે તપ) કરે છે, જે પ્રિય કાર્ય કરે છે, જે પ્રિય એલે --. ૩, ૬, 1. ૨૪ છે - તે જ શિક્ષા પ્રાપ્ત કરી શકે છે. ૧. (ક) આગમનાં અધ્યયન-કાળમાં આયંબિલ આદિ તપ કરવું તે ઉપધાનાચાર છે. (ખ) પ્રત્યેક આગમનાં અધ્યયન કાળમાં કેટલું તપ કરવું તેનું વિસ્તૃત વિવરણ પ્રાપ્ત આગમામાં નથી પરંતુ ‘ચોગાવહન વિધિ વિવેચક કેટલાક ગ્રંમાં તપની વિધિ છે. ઉપધાન પરિભાષા(1) उपसमीपेऽधीयते क्रियते सूत्रादिकं येन तपसा तदुपधानम् । (घ) अधीयते उवष्टभ्यते श्रुतमनेनेति उपधानम् । (ચ) આચારાંગ શ્રત ૧, અ. ૯ માં યુવાનનુN (ઉપધાનશ્રા) નામનું અધ્યયન છે. આ અધ્યયનમાં ભગવાન મહાવીરની તપોમ સાધનાનું વર્ણન છે. (૭) સૂત્રકૃતમમાં થા ૧, અ. ૧૧, ગા. ૩પ માં “ઉપધાન ” શ્રમણનું વિશેષણ છે. (જ) સ્થાનાંગ અ, ૨, ૩, ૩, સૂ-૮૪ માં “ઉપધાન -પ્રતિમાને ફુલેખ છે, ૩/ન તedવતવધાનઘતિમાં કુશ મિ! પ્રતિમા જાયTIRાતિમારિ (બ) સ્થાનાંગ અ ૪. ઉદે, ૧, ૨ ૨૫૧માં પણ ઉપધાન પ્રતિમાના ઉલ્લેખ છે. () સ્થાનાંગ અ. ૪, ઉં. ૧, સૂ. ૨૩૫માં ચાર અંતક્રિયાઓમાં ઉપધાનવાન અનગારનું વિશેષણ છે. (2) સૂત્રકૃતાંગ-કુ. ૧, અ-૨, ૭ ૧, ગા. ૧૫ માં એક સુંદર રૂપક આપેલું છે. જેમ પક્ષી પંખ ફફડાવીને ધૂળ દૂર કરે છે, એ જ પ્રમાણે શ્રમણ ઉપધાન તપથી કર્મરજને દૂર કરે છે. (6) રાધાન-મહિમા- હું મરું વર્ચ, મુશરૂ ૩ë ટુહિં | ઇ માયુવાળા, સુન્ના મૂમધરું --आचारांग नियुक्ति, गाथा २८३ (૩) ઉપધાન તપના સંબંધમાં નિશીથ અને મહાનિશીથમાં અલ્પમાત્રામાં લખેલ છે. પરંતુ તેની પ્રતિએ અપ્રાપ્ત હેવાના કારણે અહી” લખેલ નથી. “વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં ઉપધાન તપ કરાવવાની પ્રથા પ્રચલિત છે. તે આ તપની આરાધનામાં શ્રાવક, શ્રાવિકાઓને જ વધુ પડતું સ્થાન આપે છે. “સખ્ત ઉપધાન વિધિ’ નામના પુસ્તકમાં સાત પ્રકારનાં ઉપધાન તપ વિધિ છે. તેની પ્રસ્તાવનામાં સંપાદમુનિએ લખેલ છે કે- “_દિન ૩TEાનસરોurદ નામનારાવિશ્વન પરમોદવિધિसम्पन्ना प्रकारान्तरेण निर्धारिता चासीत् , पर देशकालादिकं समालोच्य करुणावरुणालयैराचार्यः स क्रमो नितरां सुगमो भवेत्तथा पश्चात् परिवर्तितः ।। ઉપધાન તપના સંબંધમાં પ્રાચીન ગ્રંથ વિધિમપા” “આચાર દિનકર” અને “સમાચાર શતક' આદિમાં બધી જગ્યાએ લખેલ છે. જિજ્ઞાસુએ તે ગ્રાનો અભ્યાસ કરવા, Page #174 -------------------------------------------------------------------------- ________________ पंचमो अणिण्हवायारो सूत्र २२५-२६ असाधु-स्वरूप उपधान ज्ञानाचार १११ પાંચમે અનિહ્વાચાર असाहुसरूवं२२५. अहो य राओ य समुट्ठिएहि, तहागरहि અસાધુનું સ્વરૂપ પરિસ્ટમ ધર્મ 1 ૨૫. અહર્નિશ ઉત્તમ અનુકાનમાં પ્રવૃત તીર્થसमाहि माघायमजोसयंता, सत्थारमेवं फरुसं કરેની પાસે ધમને પામીને પણ સમાધિ માગનું સેવન ન કરવાના કારણે જમાલિ આદિ નિહલ પિતાના પ્રશાસ્તા (ધર્મોપદેશક)ને કઠોર વચન विसोहयं ते अणुकाहयते, जे आयभावेण જે (ગઠામાહિલની જેમ)' વિશુદ્ધ મેક્ષ માગના - વિવારેar | પરંપરાગત વ્યાખ્યાથી જુદી વ્યાખ્યા કરે છે, તથા अट्ठाणिप होइ बहुगुणाणं, जेणाणसंकाए मुस સવના રૂાનમાં શંકા હેવાથી મિથ્યા ભાષણ વપન્ના / કરે છે તે ઉત્તમ ગુણોનું પાત્ર બની શકતા નથી. जे यावि पुट्ठा पलिउचयति आयाणमट्ट' खलु જે કઈ (સાધક-સાધિકા) પૂછવા છતાં પોતાના વંતિ. ગુરુનું નામ છુપાવે છે, તે મળવા યોગ્ય મોક્ષથી પિતાને વરિત કરે છે. તે વાસ્તવમાં અસાધુ હેવા असाहुणो ते इह साहुमाणी, मायणि एसति છતાં પિતાને સાધુ માને છે. તે માયા (કપટ)થી અતાતં અનંતવા૨ દુઃખનું પાત્ર બને છે. – જૂથ. મુ. ૧, અ. ૨૨, [, ૨-૪ છો વંariાયા સંત્તમ - છઠ્ઠો વ્યંજન જ્ઞાનાચાર, સાતમે णाणायारो अट्ठमो અર્થ જ્ઞાનાચાર, આઠમો તદુભય तदुभयणाणायारों જ્ઞાનાચાર – सुत्तत्थस्स अणिण्हवण રાવાથને છુપાવવા નહિ– २२६. अदूसप' णो पच्छन्नभासो, णो सुत्तमत्थं च । ૨૬. સર્વ પ્રાણીઓના ત્રાતા (૨ક્ષક) શ્રમણ, આગ મના અર્થને છુપાવે નહિ, દૂષિત ન કરે, સૂત્રાથનું જેક તા! અન્યથા ઉરચારણ ન કરે તથા શિક્ષા આપનાર सत्थारभती अणुवीइ वाय, सुयं च सम्सं ગુરુની ભક્તિનું ધ્યાન રાખતાં પ્રત્યેક વાત વિચા વાયરસ રીને કહે અને ગુરુ પાસેથી સૂવાથની જે પ્રમાણે – જૂથ, મુ. ૧, બ. ૨૪, ITI, ૨૬, (૬ ૦૮) વ્યાખ્યા સાંભળી છે, તે જ પ્રમાણે પ્રરૂપણ કરે. ૧. ભગવાન મહાવીરના શાસનમાં સાત પ્રવચન નિદ્રવ થયા છે. તેઓનું સંક્ષિપ્ત વર્ણન સ્થાનાંગ, અ-૭, સૂત્ર ૫૮૭માં છે. ૨. (ક) જે અર્થ વ્યક્ત કરે તે વ્યંજન છે વ્યંજનોથી સ્ત્રની રચના થાય છે, માટે વ્યંજન સૂત્રને કહેવાય છે. વૈજ્ઞrifમતિ મuyતે સુર : નિશીથચૂર્ણ પીઠિકા પૃષ્ઠ ૧૨, ગા. ૧૭. સુત્રનાં અક્ષરોનું શુદ્ધ ઉચારણું કરવું વ્યંજનાચાર છે. (ખ) સૂત્રના અશુદ્ધ ઉચ્ચારણથી અર્થભેદ થાય છે. અર્થ ભેદથી દિવાદ અને ક્રિચાદથી નિર્જરા થતી નથી. અને નિર્જરા ન થવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે સૂત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરવું જરૂરી છે. (ગ) સૂવક્તાંગ સુ. ૧, અ–૧૪, ગા. ર૭ માં “સુદ્ધમુત્ત” સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ “ભાવસમાધિ નું કારણ માન્યું છે. (ધ) શુદ્ધ ઉચ્ચારણ માટે વ્યાકરાણુનું જ્ઞાન જરૂરી છે તથા ભાષાસમિતિનો વિવેક જરૂરી છે. માટે એ વિષય સંબંધી વિસ્તૃત વિવેચન ભાષાસમિતિ વિભાગમાં જુએ. ૩. સૂત્રને સાચો અર્થ કરવો તે અર્વાચાર છે. ૪. સૂત્ર અને અર્થનું શુદ્ધ ઉચ્ચારણ કરવું અને સમ્યફ અર્થ સમજવો તે તદુભયાચાર છે. ५. अदूसए-अपसिद्धान्तव्याख्यायेन सर्वज्ञोक्तमागर्म न दूषयेत् । १. ताई---संसारात् त्रायी-प्राणशीलो जन्तुनाम् । Page #175 -------------------------------------------------------------------------- ________________ णाणायार-परिसटठं જ્ઞાનાચાર પરિશિષ્ટ rror-adવાર-ur gરિયા૨૨૭. (૪) ચત્તર ગુજરાય ઉત્ત, તે કદા-- सेयसे नाममेगे सेयंसे, सेयंसे नाममेगे पावंसे, पायंसे नाममेगे सेयंसे, पावसे नाममेगे पाघसे। (ख) चत्तारि पुरिसजाया पण्णप्ता, तं जहा-- सेयंसे नाममेगे सेयंसेत्ति सालिलप, सेयंसे नाममेगे पावंसेत्ति सालिसप, पावंसे नाममेगे सेयंसेत्ति सालिसए, पावसे नाममेगे पाबंसेत्ति सालिसप । જ્ઞાન અને આચારભેદથી પુષિાના પ્રકાર– ૨૩. (પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે – ૧ - કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ શ્રેષ્ઠ છે. ૨ - કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ શ્રેષ્ઠ છે પરંતુ આચરણની અપેક્ષાએ પાપી છે. ૩ - કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ પાપી છે પરંતુ આરાણની અપેક્ષાએ શ્રેષ્ઠ છે. ૪ -- કેટલાક પળ બેધની અપેક્ષાએ પણ પાપી છે અને આચરણની અપેક્ષાએ પણ પાપી છે. (ખ) પુરુષ રચાર પ્રકારના કહ્યા છે, જેમ કે૧ - કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ શ્રેષ્ઠ છે અને આચરણની અપેક્ષાએ શ્રેષ્ઠ જેવા છે. ૨ - કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ શ્રેષ્ઠ છે પરંતુ આચરણની અપેક્ષાએ 'પાપી જેવા છે. ૩ - કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ પાપી છે પરંતુ આચરણની અપેક્ષાએ શ્રેષ્ઠ જેવા છે. ૪ - કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ પાપી છે અને આચરણની અપેક્ષાએ પાપી જેવા છે. (ગ) ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે– ૧ - કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ શ્રેષ્ઠ છે અને પોતે પિતાને શ્રેષ્ઠ માને છે. ૨ - કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ શ્રેષ્ઠ છે પરંતુ પિતે પિતાને પાપી માને છે. ૩ - કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ પાપી છે પરંતુ પોતે પોતાને શ્રેષ્ઠ માને છે. ૪ – કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ પાપી છે અને પોતે પિતાને પાપી માને છે. (9) ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે૧ - કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ શ્રેષ્ઠ છે અને પિતે પિતાને શ્રેષ્ઠ જેવા માને છે. ૨ - કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ શ્રેષ્ઠ છે પરંતુ તે પિતાને પાપી જેવા માને છે. ૩ – કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ પાપી છે પરંતુ પિતે પિતાને શ્રેષ્ઠ જેવા માને છે. ૪ - કેટલાક પુરુષ બંધની અપેક્ષાએ પાપી છે અને પોતે પિતાને પાપી જેવા માને છે. તે – () art gવાનારા પત્તા , તેં सेयंसे नासमेगे सेयंसे त्ति मन्त्रह, सेयंसे नाममेगे पावसे त्ति मन्ना, पावसे नाममेगे सेयंसे ति मन्नइ, पावसे नाममेगे पावसे त्ति मन्नइ । (घ) चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा सेय से नाममेगे सेय से त्ति सालिसप सेय से नाममेगे पावसे त्ति सालिसप મન્ન, पावसे नाममेगे सेय से त्ति सालिसए મનમેં, पावसे नाममेगे पायंले त्ति सालिसप मन्नइ । --–દા ૩, ૪, ૩. ૪, ક. ૩૪૪ (૨૬) Page #176 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२८-२३१ જ્ઞાન--અજ્ઞાની शानाचार परिशिष्ट [ ११३ णाणिणो अण्णाणिणो य-- જ્ઞાની અને અજ્ઞાની २२८. चत्तारि पुरिसजाया पण्णता, तं जहा ૨૨૮, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કેदुग्गए नाममेगे दुग्गए, એક પુરુષ પહેલાં પણ જ્ઞાનાદિ ગુણમાં અ૯૫ છે અને પછીથી પણ જ્ઞાનાદિ ગુણમાં दुग्गए नाममेगे सुग्गए, અ૫ જ રહે છે. सुग्गए नाममेगे दुग्गए, એક પુરુષ પહેલાં જ્ઞાનાદિ ગુણમાં અહ૫ છે सुग्गए नाममेगे सुग्गए । અને પછીથી જ્ઞાનાદિ ગુણથી સસ્પન ટાળ ને ૪ ૩, ૨, મુ રૂ ૨૭ (૨) થાય છે. એક પુરુષ પહેલાં જ્ઞાનાદિ ગુણથી સમ્પન્ન છે અને પછીથી જ્ઞાનાદિ ગુણથી અહ૫ થઈ જાય છે. એક પુરુષ પહેલાં જ્ઞાનાદિ ગુણથી સમ્પન્ન છે અને પછીથી પણ જ્ઞાનાદિ ગુણથી સમ્પન્ન જ રહે છે. २२९. चत्तारि पुरिसजाया पण्णता, तं जहा- ર૨૯. ચા પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કેतमे नाममेगे तमे, એક પુરુષ પહેલાં અજ્ઞાની છે અને પછી પણ અજ્ઞાની છે. तमे नाममेगे जोई, એક પુરુષ પહેલાં અજ્ઞાની છે પરંતુ પછી જ્ઞાની જાય છે. जोई नाममेगे तमे, એક પુરુષ પહેલાં જ્ઞાની છે પરંતુ પછી અજ્ઞાની થાય છે. जोई नाममेगे जोई। એક પુરુષ પહેલાં જ્ઞાની છે અને પછી પણ ---ટાળે ૩૪. ૪, ૩, ૩, . રૂ ૨૭ (૭) જ્ઞાની છે. नाणदंसणुप्पत्ति-अणुप्पत्ति य-- જ્ઞાન દશનની ઉત્પત્તિ અને અનુત્પત્તિ२३० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा ૨૩૦, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કેकिससरीरस्स जाममेगस्सणाण-दंसणे समुष्प કૃશ શરીરવાળા પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન ज्जा नो दढसरीरस्स, થાય છે, પરંતુ ૬૮ શરીરવાળાને નહિ. दढसरीरस्स नाममेगस्स णाण-दसणे समुप्प ૬૮ શીરવાળા પુને જ્ઞાન-દશન ઉત્પન્ન जइ, नो किससरीरस्स, થાય છે, પરંતુ કૃશ શરીરવાળાને નહિ. एगस्स किससरीरस्स विणाण-दसणे समुप्पजइ, કૃશ અને ૬૮ શરીવાળા પુરુષોને પણ बढ़सरीरस्स वि, રાન-દર્શન ઉત્પન્ન થાય છે. एगस्स नो किससरीरस्सणाण-दसणे समुपजइ, કૃશ અને દઢ શરીરવાળા પુરુષોને પણ જ્ઞાનनो दढसरीरस्स। દર્શન ઉત્પન્ન થતાં નથી. - ટાગ. 4. 6, 8, , મુ. ૨૮૩ (૩) अतिसेस नाणदसणाणं अणुप्पत्ति कारणाई અતિશયુક્ત જ્ઞાન-દર્શનની ઉત્પત્તિ ન હોવાનાં કારણ२३१. चउहि ठाणेहि णिग्गंथाण वा णिग्गंथीण था ર૩૧. ચાર કારણોથી નિભ્ય અને નિર્ચથીઓને આ अस्सि समयसि अतिसेसे णाणदसणे समुप्प- સમયે અર્થાત્ તત્કાળ અતિશયયુકત દાન-દશન जिउकामे वि ण समुप्पज्जेज्जा, ઉત્પન્ન થતાં થતાં પણ ઉત્પન્ન થતાં નથી. જેમ કે, ત 1ઢ— १. अभिक्खण-अभिक्खणे इत्थिकहं भत्तकहं ૧ - જે નિથ અથવા નિર્ચન્થી વારંવાર સ્ત્રીदेसकह रायकहं कहेत्ता भवति । કથા, ભક્ત(ભજન) કથા, દશકથા, રાજકથા २. विवेगेण विउस्सग्गेणं णो सम्ममप्पाणं ૨ - જે નિચ% અથવા નિર્ચથી વિવેક અને મવિત્તા અવતા ન્યુન્સ દ્વારા આત્માને સભ્યફ પ્રકારે ભાવિત કરનાર હતાં નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] જાળાનુયોગ જ્ઞાન-નઃ વૃદ્ધિાર્તા-ાનિકર્તા सूत्र २३२-२३३ ३. पुस्वरत्तावरन्तकालसमयसि णो धम्मजा गरिय जागरइत्ता भवति । ૩ – જે નિર્ગથ અથવા નિચન્થી પૂર્વ રાત્રિ અથવા અપર રાત્રિના સમયે ધર્મજાગરણ કરી નવૃત થતાં નથી. ૪ - જે નિર્ચસ્થ અથવા નિર્ચન્શી, પ્રાસુક, એષ મુકિય ઉછ અને સામુદાનિક ભિક્ષાની સભ્ય પ્રકારે ગષણ કરતા નથી. આ ચાર કારણોથી નિગ્રન્થ અને નિગીએને તત્કાળ અતિશયયુક્ત જ્ઞાન-દર્શન ઉત્પન થતાં થતાં પણ અટકી જાય છે, ઉત્પન્ન થતાં નથી. ४.फासुयस्स पसणिज्जस्स उछस्स सामुदाणियस्स णो सम्मंगवेसित्ता भवति । इच्चेतेहि चोह ठाणेहिं णिग्गंथाण वा णिग्गंथीण वा अस्सिं समयसि अतिसेसे णाणदसणे समुप्पज्जिउकामे विणो समुप्पज्जेज्जा। –ાઇ . ૪, ૩.૨, ૨૮૪(૨) अतिसेस नाणदसणुप्पत्ति कारणाइ'२३२. चउहिं ठाणेहि णिग्गथाण वा णिगथीण वा अस्ति समयसि अतिसेसे णाणदसणे समुप्पज्जिउकामे समुप्पज्जेज्जा, तं जहा१. इत्थिकहं भत्तकहं देसकहं रायकहं णो कहेत्ता भवति । २. विवेगेण विउस्सगेण सम्ममप्पणाण भावेत्ता મવતિના ३. पुव्धरत्तावरत्तकालसमयंसि धम्मजागरियं जागरइत्ता भवति। ४. फासुयस्स एसणिज्जस्स उछस्स सामुदाणियस्स सम्म गवेसित्ता भवति । इच्चेतेहिं चउहि ठाणेहि णिग्गंथाण वा णिग्ग थीण वा अस्सि समयसि अतिसेसे णाणदंसणे समुप्पजिउकामे समुपज्जेज्जा। ટા...૪, ૩. ૨, મુ. ૨૮૪ (૨) णाण-दसणाणं वुढिकरा हाणिकरा य२३३.चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा एगेण नाममेगे बडूढइ एगेणं हाय, एगेणं नाममेगे वढिइ दोहिं हायइ, दोहिं नामभेगे वड्ढई एगेणं हायइ, एगे दोहिं नाममेगे वडूढइ दोहिं हायह। – ટાણે. એ. ૪, ૩.૨. સુ. ૩૨ (5) અતિશયયુક્ત જ્ઞાન-દર્શનની ઉત્પત્તિનાં કારણ ર૩ર. ચાર કારણેથી નિગ્રંથ અને નિર્થીઓને આ સમયે અતિશયયુક્ત રૂાન-દશન તત્કાળ ઉત્પન્ન થાય છે. જેમ૧ - જે સ્ત્રીકથા. ભક્તકથા, દેશકથા અને રાજકથા કરતા નથી. ૨ - જે વિવેક અને લ્યુન્સગ દ્વારા આત્માની સમ્યક્ પ્રકારે ભાવના કરે છે. ૩ - જે પૂર્વ રાત્રિ અને અપરાત્રિના સમયે ધર્મ ચાન કરતાં જાગૃત રહે છે. ૪ - જે પ્રાસુક, એષણીય, ઉછ અને સામુદાનિક ભિક્ષાની સભ્યફ પ્રકારથી ગવેષણ કરે છે. આ રચાર કારણેથી નિગ્રંથ અને નિર્ચથીઓને આ સમયે અતિશય-યુક્ત રાન-દર્શન તત્કાળ ઉપન્ન થાય છે. જ્ઞાનદશનાદિની વૃદ્ધિ કરનારા અને હાનિ કરનારા૨૩૩. ચાર પ્રકાસ્ના પુરુષ કહ્યા છે. યથા– એક પુરુષ જ્ઞાનથી વધે છે, પરંતુ સભ્ય દર્શનથી હીન થાય છે. , એક પુરુષ જ્ઞાનથી વધે છે, પરંતુ સમ્યકદર્શન અને વિનયંકી હીન થાય છે. એક પુરુષ જ્ઞાન અને ચારિત્રથી વધે છે, પરંતુ સમ્યફ દશનથી હીન થાય છે, એક પુરુષ જ્ઞાન અને ચારિત્રથી વધે છે, પરંતુ સચદશન અને વિનયથી હીન થાય છે. [ આ ચતુભ‘ગીને એક કપિક અર્થ આ પ્રમાણે પણ છે એક પુરુષ જ્ઞાનથી વધે છે અને રાગથી હીન થાય છે. એક પુરુષ જ્ઞાનથી વધે છે અને રાગ-દ્વેષથી હીન થાય છે. એક પુરુષ જ્ઞાન અને સંયમથી વધે છે અને રાગથી હીન થાય છે. એક પુરુ જ્ઞાન અને સંચમથી વધે છે અને રાગબથી હીન થાય છે. ] Page #178 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३४-२३५ अवधिशान-क्षोभक शानाचार परिशिष्ट । ११५ ओहिनाणिस्स खोभगा અવધિજ્ઞાનના ક્ષેત્મકે – २३४. पंचहि ठाणेहिं ओहिदसगे समयज्जिउकामे वि २३४ अवधिनी विज्ञान प्रथम उपयोगनी तप्पयढमाए खंभापज्जा, त जहा પ્રકૃતિના સમયે પાંચ કારણેથી ક્ષુબ્ધ - ચલિત थाय छे. 18१. अप्पभूतं वा पुढर्वि पासित्ता तप्पढ़मयाग ૧ – પૃથ્વીને નાની જઈને અવધિજ્ઞાનના પ્રથમ खभाएज्जा, ઉપગના સમયે અવધિજ્ઞાાની ચલાયમાન થાય २. कुन्थुरासिभूतं वा पुढविं पासित्ता तप्पढमयाए खंभाएज्जा, ३. महइ महालयं वा महोरगसरीरं पासित्ता तप्पढमयाए खभाएज्जा, ४. देवं वा महडिढयं जाव-महेसक्ख पासित्ता तप्पटमयाए खंभाएज्जा, ૨ - કુંથુઓની રાશિ વડે ભરેલી પૃથ્વીને જોઈને અવધિજ્ઞાનના પ્રથમ ઉપગ સમયે અવધિજ્ઞાની ચલાયમાન થાય છે. ૩ - મહાન અજગરનું શરીર જોઈને અવધિદાનના પ્રથમ ઉપગના સમયે અવધિજ્ઞાની ચલાયમાન થાય છે. ૪ – અત્યંત સુખી અને મહાન સુખસંપન્ન ને જોઈને અવધિજ્ઞાનના પ્રથમ ઉપગના સમયે અવધિની ચલાયમાન થાય છે. ૫ – ગામની વસ્તીમાં કે શહેરમાં તેમજ પવિતાની ગુફામાં, શમશાન જેવાં સ્થાનમાં જમીનમાં દટાયેલી માલિકી વિનાની ધનસંપત્તિ (ભંડારે)ને જોઈને અવધિજ્ઞાનના પ્રથમ ઉપગના સમયે અવધિજ્ઞાની ચલાયમાન થાય છે. ५. पुरेसुबा पोराणाई महइ महालयाई महानिहाणाई पहीणसामियाई, पहीणसेउयाई, पहीणगुत्तागाराई उच्छिन्नसामियाई उच्छिमनसेउयाई उच्छिन्नगोत्तागाराईजाई इमाई गामागर-णगर-खेड-कब्बड-मडंब-दोणमुहपट्टणासम-संबाह-सन्निवेसेसु सिंघाडगतिग-चउक्क-चच्चर-चउम्मुह-महापहपहेसु णगरणिद्धमणेसु सुसाण-सुन्नागार-गिरिकदर-संति-सेलोवट्ठावण-भवणगिहे सुसन्निक्खिसाइ' चिट्ठन्ति ताइवा पासित्ता तप्पढमयाए खभाएजा । इच्चेएहिं पंचहिं ठाणेहिं ओहिदसणे समुपज्जिउकामे तप्पढमयाए खंभापज्जा। -आणं. अ.५, उ.१, सु. ३९४(१) केवलणाण-दसण अक्षोभगा२३५. पंचहि ठाणेहिं केवलबरनाण-दसणे समुपज्जि उकामे तप्पढमयाए नो खभापज्जा, तं जहा કેવળજ્ઞાન-દર્શનના અક્ષોભક – ર૩૫. કેવળજ્ઞાની અને કેવળદશ ની કેવળજ્ઞાન-કેવળ દશનના ઉપગની પ્રથમ પ્રવૃત્તિ સમયે ક્ષુબ્ધ થતાં નથી, જેમ કે ૧ - પૃથ્વીને નાની જોઈને યાવત્ માલિકી વિનાની ધનસંપત્તિ જોઈને ચલાયમાન થતા નથી આમ (ઉપરોક્ત] પાંચ કારણેથી ચાવત્ ચલાયમાન थता नथी. अप्पभूत या पुढविं पासित्ता तप्पढमयाए नो खभाएज्जा,-सेस तहेव-जाव-भवणगिहेसु सन्निक्खित्ताई चिट्ठन्ति ताई वा पासित्ता तप्पढमयाए नो खभाएज्जा । इच्चेपहिं पंचहिं ठाणेहि-जाव-नो खंभाएज्जा । --ठाण'. अ. ५. उ. १, सु. ३९४ (२) Page #179 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] જાનુ ज्ञानयुक्त-आचारयुक्त सूत्र २३६-२३८ णाणसंपन्ना किरियासंपन्ना य રાસભ્યન અને ક્રિચાસન२३६. चत्तारि पुरिसजाया पण्णत्ता, त जहा ૨૩૬. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે – बुहे णामभेगे बुहे, એક પુરુષ શાસ્ત્રજ્ઞ છે અને ક્રિયાકુશલ પણ છે. बुहे नाममेगे अबुहे, એક પુરુષ શાત્ર છે, પરંતુ કિયાકુશલ નથી. अबुहे नाममेगे बुहे, એક પુરુષ શાસ્ત્રજ્ઞ નથી, પરંતુ કિયાકુશલ છે. अबुहे नाममेगे अबुहे। એક પુરુષ શાસ્ત્ર પણ નથી અને ક્રિયાકુશલ પણ નથi. चत्तारि पुरिसजाया पण्णता, तं जहा રચાર પ્રકારના પુરુષ કહ્યા છે, જેમ કે - वुहे नाममेगे वुहहियए, એક પુરુષ વિવેકી છે પરંતુ તેનાં કાર્યો પણ વિવેક પૂર્ણ છે. वुहे नाममेगे अबुहहियए, એક પુરુષ વિવેકી છે અને તેનાં કાર્યો વિવેકપૂર્ણ નથી. अबुहे नाममेगे बुहहियए, એક પુરુષ અવિવેકી છે, પરંતુ તેનાં કાર્યો વિવેક પૂર્ણ છે. अबुहे नाममेगे अबुहहियए। એક પુરુષ અવિવેકી છે અને તેનાં કાર્યો પણ ટાળે.બ.૪, ૩.૪, જી. : ૨(ક) વિવેકપૂર્ણ નથી. णाणजुत्ता-आयारजुत्ता य-- રૂાનયુક્ત અને આરાયું-- २३७. (क) चत्तारि पुरिसजाया पण्णत्ता.तं जहा- ૨૩૭. (ક) ચાર પ્રકારના પુરુષ કહ્યા છે જેમ - जुत्ते नाममेगे जुत्ते, એક પુરુષ જ્ઞાનથી યુક્ત છે અને આચારથી પણ जुत्ते नाममेगे अजुत्ते, अजुत्ते नाममेगे जुत्ते अजुत्ते नाममेगे अजुत्ते । --ટાળે, ૪.૪, ૩ ૨, ૪, ૩ ૨ ૧ (૭) એક પુરુષ રનથી યુક્ત છે પરંતુ આચારથી યુક્ત નથી, એક પુરુષ કાનથી યુક્ત નથી, પરંતુ આચાથી યુક્ત છે. એક પુરુષ નથી પણ યુક્ત નથી અને આચારથી પણ યુક્ત નથી, [કાળની અપેક્ષાએ આ ચૌભંગીને અથ આ પ્રમાણે થશેએક પુરુષ ગૃહસ્થ-પચયમાં ધનાદિથી યુક્ત છે અને શ્રમણ-પચયમાં દાનાદિથી યુકત છે. એક પુરુષ ગૃહસ્થ–પર્યાયમાં ધનાદિથી યુક્ત છે અને શ્રમણ-પર્યાયમાં રમાનાદિથી યુક્ત નથી. એક પુરુષ ગૃહ-પર્યાયમાં ધનાદિથી યુક્ત નથી, પરંતુ શમણુ-પર્યાયમાં જ્ઞાનાદિથી યુક્ત છે. એક પુરુષ ગૃહસ્થ–પર્યાયમાં ધનાદિથી યુક્ત નથી. અને શ્રમણ-પર્યાયમાં રાનાદિથી યુક્ત નથી.]. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, જેમ કે – ૨૩૮. એક પુરુષ અદ્દાની છે અને દુરાચારી છે. એક પુરુષ અજ્ઞાની છે પરંતુ સદાચારી છે. એક પુરુષ સાની છે પરંતુ દુરાચારી છે. એક પુરુષ જ્ઞાની છે પરંતુ સદાચારી છે. (ખ) ચાર પ્રકારના પુરુષ કહ્યા છે જેમ કે – એક પુરુષ અજ્ઞાની છે અને તેને દુરાચારમાં જ આનંદ આવે છે. २३८. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-- तमे नाममेगे तमवले, तभे नाममेगे जोईबले, जोई नाममेगे तमवले, जोई नाममेगे जोईबले । (ख) चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा--- तमे नाममेगे तमबलपलज्जणे, Page #180 -------------------------------------------------------------------------- ________________ सूत्र २३९-२४२ शानयुक्त-ज्ञानपरिणत જ્ઞાનાવાર પરિણg [ ૨૧૭ तमे नाममेगे जोई वलपलज्जणे, जोई नाममेगे तमवलपलज्जणे, जोई नाममेगे जोई बलपलज्जणे । ટા f .૪, ૩.૩, . ૨૨૭(૭-૮) Tળનુરા--પITorrfજાતા -- २३९.चत्तारि पुरिसजाया पणत्ता, तं जहा जुत्ते नाममेगे जुत्तपरिणा, जुत्ते नामभेगे अजुत्तपरिणए, अजुत्ते नाममेगे जुत्तपरिणए, अजुत्ते नाममेगे अजुत्तपरिणए । -->T.એ ૪, ૩. ૨, સે. ૨૧(૮) णाणजुत्ता वेसजुत्ता य२४०. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा जुत्ते नाममेगे जुत्तरूवे, जुत्ते नाममेगे अजुत्तरूवे, એક પુરુષ અજ્ઞાની છે, પરંતુ તેને સદાચારમાં જ આનંદ આવે છે, એક પુરુષ નાની છે પરંતુ તેને દુરાચારમાં જ માનદ આવે છે. એક પુરુષ નાની છે. પરંતુ તેને સદાચારમાં જ આનંદ આવે છે, રાનયુક્ત અને કાનપરિણત – ૨૩૯. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે જેમ કે – એક પુરુષ દાનાદિથી યુક્ત છે અને જ્ઞાનાદિની પરિણતિથી પણ યુક્ત છે. એક પુરુષ જ્ઞાનાદિથી યુક્ત છે. પરંતુ જ્ઞાનાદિની પરિણતિથી યુક્ત નથી. એક પુરુષ નાદિથી યુક્ત નથી. પરંતુ જ્ઞાનાદિની પરિણતિથી યુક્ત છે. એક પુરુષ રાનાદિથી યુક્ત નથી અને જ્ઞાનાદિની પરિણતિથી પણ યુક્ત નથી. રાનયુકત અને યુક્ત– ૨૪૦. ચાર પ્રકા પુરુષ કહ્યા છે જેમ કે એક પુરુષ નાદિથી યુક્ત છે. અને સાધુવેષથી પણ યુક્ત છે. એક પુરુષ જ્ઞાનાદિથી યુક્ત છે, પરંતુ સાધુવેષથી ચુત નથી. એક પુરુષ નાનાદિથી યુક્ત નથી, પરંતુ સાધુવેષથી યુક્ત છે. એક પુરુષ નાનાદિથી પણ યુક્ત નથી અને સાધુવેષથી પણ યુક્ત નથી. રાનયુક્ત, ભાયુક્ત, અયુક્ત – ૨૪૧. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે – એક પુરુષ નાદથી યુક્ત છે અને તેની યથાયોગ્ય શોભા પણ છે. એક પુરુષ દાનાદિથી યુક્ત છે, પરંતુ તેની યથા ગ્ય છે નથી. એક પુરુષ દાનાદિથી યુક્ત નથી પરંતુ તેની ચાચ શભા છે. એક પુરુષ સાનાદિથી પણ યુક્ત નથી અને તેની યથાયોગ્ય શોભા પણ નથી. પાંચ પ્રકારની પરિક્ષા – ૨૪ર. પરિજ્ઞાના પાંચ પ્રકાર કહ્યા છે જેમ કે – ૧ – ઉપાધિ પરિણા, ૨ – ઉપાશ્રય પરિજ્ઞા ૩ - કષાય પરિજ્ઞા – વેગ પરિજ્ઞા ૫ – ભક્ત પાન પરિજ્ઞા अजुत्त नाममेगे जुत्तरूवे, अजुत्ते नाममेगे अजुत्तरूवे । –રાઈ. બ. ૪, ૩.૩, ૪. રૂ ૧૧ (૧) णाणजुत्ता सिरिजुत्ता, अजुत्ता य२४१. चत्तारि पुरिसजाया पणत्ता, तं जहा जुत्त नाममेगे जुत्तसोमे, जुत्त नाममेगे अनुत्तसोमे, अजुत्ते नाममेगे जुत्तसोमे, अजुत्त नाममेगे अजुत्तसोमे। –ાળે બ.૪, ૩.૨, ૨૨૬ (૨૦) પંવદા નિrt२४२. पंचविहा परिण्णा पण्णता, तं जहा ૨. ૩uિgur, ૨. વારિ, ૩. સાયજિwા, ૪. નોનnિor, ૧. મત્તાuિrt | – ટાળ.., ૩,૨, મુ. ૪૨૦ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] વાળાનુરા शरीरसंपन्न-प्रज्ञासंपन्न सूत्र २४३-४७ सरीरसंपन्ना पण्णासंपन्ना य-- २४३. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा उन्नर नाममेगे उन्नए पन्ने, उन्नए नाममेगे पणए पन्ने, पन्नए नाममेगे उन्नए पन्ने, पन्नए नाममेगे पणए पन्ने । –ટા..૪, ૩૨, મુ. ૨૩૬ उज्जू उज्जपण्णा, जुत्ता वंका कपण्णाजुत्ता-- २४४. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-- उज्जू नाममेगे उज्जूपन्ने, उज्जू नाममेगे वंकपन्ने, बंके नाममेगे उज्जूपन्ने, घके नाममेगे वंकपन्ने । --રાજે ૫.૪, ૩, ૨૩૬ दीना दीनपण्णाजुत्ता, अदीना अदीनपण्णाजुत्ता શરીરસંપન્ન અને પ્રજ્ઞાસંપન - ૨૪૩, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે – એક પુરુષ શરીરથી સંપન્ન છે અને પ્રજ્ઞાથી પણ સપન્ન છે એક પુરુષ શરીરથી સંપન્ન છે, પરંતુ પ્રજ્ઞાથી સંપન્ન નથી. એક પુરુષ શરીરથી સંપન્ન નથી, પરંતુ પ્રજ્ઞાથી સપન છે. એક પુરુષ શરીરથી પણ સંપન્ન નથી અને પ્રજ્ઞાથી પણ સંપન્ન નથી. ઋજુ, ઋજુપ્રજ્ઞ અને વક, પ્રજ્ઞ– ૨૪૪. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે – એક પુરુષ ઋજુ છે અને હજુ પ્રજ્ઞ છે. એક પુરુષ હજુ છે, પરંતુ વક્રપ્રજ્ઞ છે. એક પુરુષ વકે છે, પરંતુ હજુપ્રજ્ઞ છે. એક પુરુષ વકે છે, અને વકબજ્ઞ છે. દીન અને અદીન. દીન-પ્રજ્ઞાવાન અને અદીન પ્રજ્ઞાવાન૨૪૫. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે ૨૪. ચત્તાર પુજિતનાથા guત્તા, સં ગ – दीणे नाममेगे दीणपन्ने, दीणे नाममेगे अदीणपन्ने, अदीणे नाममेगे दीणपन्ने, अदीणे नाममेगे अदीणपन्ने । ટાળ. ગ. ૪. ૩, ૨, . ૨૭૧ (૧) अज्जा अणज्जा, अज्जपण्णाजुत्ता अणज्ज पण्णाजुत्ता ૨૪૬, ચત્તાર પુરિવાજા romત્તા, તે નદા अज्जे नाममेगे अज्जपन्ने, એક પુરુષ દીન છે અને સૂક્ષ્મ અર્થના આલેચનમાં પણ દીન છે. એક પુરુષ દીન છે, પરંતુ સૂક્ષ્મ અથવા આલેચનમાં અદીન છે. એક પુરુષ અદીન છે, પરંતુ સૂક્ષ્મ અર્થના આલોચનમાં દીન છે. એક પુરુષ અદીન છે અને સૂક્ષ્મ અર્થતા આલેચનમાં પણ અદીન છે. ચન આય અને અનાર્ય, આર્ય-પ્રજ્ઞાવાન અને અનાયપ્રજ્ઞાવાન૨૪૬, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે એક પુરુષ આય પણ છે અને આમંત્રજ્ઞાવાળે પણ છે. એક પુરુષ આય છે, પરંતુ આર્યપ્રજ્ઞાવાળા નથી. એક પુરુષ અનાય છે, પરંતુ આર્યપ્રજ્ઞાવાળે છે. એક પુરુષ અનાર્ય છે અને અનાર્ય-ન્મજ્ઞાવાળા પણ છે. સત્યવક્તા અને અસત્યવતા, સત્યપ્રજ્ઞા અને અસત્યપ્રજ્ઞા૨૪૭. ચાર પ્રકારના પુરુષે કહ્યા છે. જેમ કે-- એક પુરુષ સત્યવકતા છે અને તેની પ્રજ્ઞા પણ સત્ય છે. अज्जे नाममेगे अणज्जपन्ने, अणज्जे नाममेगे अज्जपन्ने, अणज्जे नाममेगे अणज्जपन्ने । —rir. ૨, ૪, ૩. ૨, સે. ૨૮ (૨) सच्चा असच्चा, सच्चपण्णाजुत्ता असच्च पण्णाजुत्ता २४७. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा--- सच्चे नाममेगे सच्चपन्ने, Page #182 -------------------------------------------------------------------------- ________________ सूत्र २४७-२५१ सुशील-दुःशील ज्ञानाचार परिशिष्ट [११९ सच्चे नाममेगे असच्चपन्ने, એક પુરુષ સત્યવક્તા છે, પરંતુ તેની પ્રજ્ઞા અસત્ય છે. એક પુરુષ અસત્યવકતા છે. પરંતુ તેની પ્રજ્ઞા સત્ય છે. એક પુરુષ અસત્ય વક્તા છે અને તેની પ્રજ્ઞા પણ અસત્ય છે. असच्चे नाममेगे सच्चपन्ने, असच्चे नाममेगे असच्चपन्ने । ટાઇi 31, ૪ ૩. ૨, ૪. ૨૪૧ () सुसीला दुस्सीला, सील पण्णाजुत्ता असीलपण्णाजुत्ता ૨૪૮, વત્તરિ પુતિનાથા TvUત્તા, કદા सुइ नाममेगे सुइपन्ने, सुह नाममेगे असुइपन्ने, असुइ नाममेगे सुइपन्ने, असुइ नाममेगे असुइपन्ने । ટi ૩. ૪, ૩, ૨, મુ. ૨૪ (૨) सुद्धा सुद्ध पण्णाजुत्ता, असुद्धा असुद्ध पण्णाजुत्ता२४९, चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा सुद्धे नाममेगे सुद्धपन्ने, सुद्धे नाममेगे असुद्धपन्ने, असुद्धे नाममेगे सुद्धपन्ने, શીલ સંપન્ન અને દુઃશીલ સંપન્ન, શીલ-પ્રજ્ઞા વાન અને દુઃશીલ-પ્રજ્ઞાવાન-- ૨૮૮, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે-- એક પુરુષ સ્વભાવથી સારે છે અને તેની પ્રજ્ઞા પણ પવિત્ર છે. એક પુરુષ સ્વભાવથી સારે છે, પરંતુ તેની પ્રજ્ઞા અપવિત્ર છે. એક પુરુષ સ્વભાવથી સારે નથી, પરંતુ તેની પ્રજ્ઞા પવિત્ર છે. એક પુરુષ સ્વભાવથી સારે નથી અને તેની પ્રજ્ઞા પણ અપવિત્ર છે. શુદ્ધ અને શુદ્ધ પ્રજ્ઞાવાન, અશુદ્ધ અને અશુદ્ પ્રજ્ઞાવાન-- ૨૪૯, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે એક પુરુષ નિર્મળ જ્ઞાનાદિ ગુણવાળે છે અને તેની પ્રજ્ઞા પણ શુદ્ધ છે. એક પુરુષ નિમળ જ્ઞાનાદિ ગુણવાળે છે, પરંતુ તેની પ્રજ્ઞા શુદ્ધ નથી. એક પુરુષ નિર્મળ જ્ઞાનાદિ ગુણવાળ નથી, પરંતુ તેની પ્રજ્ઞા શુદ્ધ છે. એક પુરુષ નિર્મળ જ્ઞાનાદિ ગુણવાળ નથી અને તેની પ્રજ્ઞા પણ શુદ્ધ નથી. વાચનાદાતા, અદાતા, ચહિતા, અચહિતા--- ૨૫૦. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે-- ૧ – કે પુરુષ બીજાને વાચા આપે છે, પરંતુ બીજા પાસેથી વાચના લેતા નથી. ૨ - કઈ પુરુષ બીજ પાસેથી વાચના લે છે, પરંતુ બીજને વાચના આપતા નથી. ક - કઈ પુરુષ બીજને વાચા આપે છે અને બીજા પાસેથી વાચના લે પણ છે. ૪ - કોઈ પુરુષ બીજાને વાચના આપતા નથી અને બીજી પાસેથી વાચના લેતા નથી. સૂવાથં ચાહક, અચાહકર૫૧, ચાર પ્રકારના પુરુષ કહ્યા છેજેમ કે-- ૧ - કે પુરુષ પ્રતીષ્ઠા (સુત્ર અને અર્થનું ગ્રહણ) કરે છે. પરંતુ પ્રતીછો કરાવતા નથી. ૨ - -કઈ પુરુષ પ્રતીષ્ઠા કરાવે છે. પરંતુ પ્રતીછા કરતા નથી. ક - કઈ પુરુષ પ્રતી-છા કરે પણ છે અને પ્રતીક કરાવે પણ છે. असुद्धे नाममेगे असुद्धपन्ने ।। – ક. ૪. ૩. ૨, સે. ૨૪ वायणा दाता, अदाता, गहिया, अगहिया२५०. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा १. वापइ णाममेगे णो वायावेह, २. वायावेह णाममेगे णो चाएइ, ३. एगे पाएइ वि वायावेह वि, ૪. જે ળ વાઘસુ ને સારુ | ટાળે છે. ૪, ૩, ૬, મુ. ૨':૬ (૨૦) पडिच्छगा-अपडिच्छगा२५१. चत्तारि पुरिसजाया पण्पत्ता, तं जहा १. पडिच्छति णाममेगे णो पडिच्छावेति, २. पडिच्छावेति णाममेगे णो पडिच्छति, ३. एगे पडिच्छति वि पडिच्छावेति वि. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] ૪ળાનુજ श्रुतपूर्ण-अपूर्ण सूत्र २५२-२५५ ४. एगे णो पडिच्छति णो पडिच्छावेति । ૪ - કઈ પુરુષ પ્રતીછા કરતા નથી અને પ્રતીછા ટાળે મ. ૪, ૩, ૨, મુ. રદ્દ (૧૨) કરાવતા નથી. guદૃ ત્તા, એકત્તા२५२. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-- १. पुच्छइ णाममेगे णो पुच्छावेद, २. पुच्छावेइ णाममेगे को पुच्छइ, ३. एगे पुच्छद्द वि पुच्छावेइ वि, ४. एगे णो पुच्छइ को पुच्छावेइ । સાળ ૩, ૪, ૩. ૨, . ૨૬ (૨૨) અફ કર્તા, અકર્તા– ૨પ૨. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે-- ૧ - કઈ પુરુષ પ્રશ્ન કરે છે, પરંતુ પ્રશ્ન કરાવતા નથી. ર - કઈ પુરુષ પ્રશ્ન કરાવે છે, પરંતુ સ્વયં પ્રશ્ન કરતા નથી. ૩ – કે પુરુષ પ્રશ્ન કરે પણ છે અને પ્રશ્ન કરાવે પણ છે. ૪ - કઈ પુરુષ પ્રશ્ન કરતા નથી. અને પ્રશ્ન કરાવતા પણ નથી. वागरा, अवागरा२५३. चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा १. वागरेति णाममेगे णो वागरावेति, २. वागरावेति णाममेगे णो घागरेति, ३. एगे वागरेति वि वागरावेति वि, છે, જે વારિ રે વારતિ –ાળ, ૩૫. ૪, ૩. ૧, મુ. ૨૧:(૩) સૂત્રાર્થ વ્યાખ્યાતા, અવ્યાખ્યાતા-- ૨૩. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે૧ – કોઈ પુરુષ સૂત્રાદિનું વ્યાખ્યાન કરે છે. પરંતુ અન્ય પાસે વ્યાખ્યાન કરાવતા નથી. ૨ – કે પુરુષ અન્ય પાસે વ્યાખ્યાન કરાવે છે, પરંતુ સ્વય' વ્યાખ્યાન કરતા નથી. ૩ - કોઈ પુરુષ સ્વયં વ્યાખ્યાન કરે છે અને અન્ય પાસે પણ વ્યાખ્યાન કરાવે છે. ૪ - કે પુરુષ સ્વયં વ્યાખ્યાન કરતા નથી અને અન્ય પાસે પણ વ્યાખ્યાન કરાવતા નથી. सुरण वा सरीरेण वा पुण्णा अपुण्णा२५४. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा पुण्णे नाममेगे पुण्णे, થત અને શરીરથી પૂર્ણ અથવા અપૂણ—૨૫૪, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે-- એક પુરુષ અવયવાદિથી પૂર્ણ છે અને શ્રતથી પણ go 7 , એક પુરુષ અવચવાદિથી પૂર્ણ છે, પરંતુ શ્રતથી પૂણ નથી. એક પુરુષ પ્રતથી પૂર્ણ નથી, પરંતુ અવયવાદિથી तुच्छे नाममेगे पुण्णे, तुच्छ नाममेगे तुच्छे । – દાળ ૩, ૪, ૩. ૪, ૫, ૨૬ (૨) * એક પુરુષ શ્રતથી પણ પૂર્ણ નથી અને અવયવાદિથી પણ પૂર્ણ નથી. सुपण पुण्णा अपुण्णा, पुण्णावभासा अपुण्णा. २५५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा--- पुण्णे नाममेगे पुण्णोभासी, पुण्णे नाममेगे तुच्छोभासी, તથી પૂર્ણ અને અપૂર્ણ, પૂણ જેવા અને અપૂણ જેવા ર૫૫ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે – એક પુરુષ શ્રત થી પૂર્ણ છે અને પૂર્ણ જ દેખાય છે. એક પુરુષ શ્રતથી પૂર્ણ છે. પરંતુ પૂર્ણ દેખાતા નથી. એક પુરુષ શ્રતથી પૂર્ણ નથી, પરંતુ પૂણુ દેખાય છે. એક પુરુષ શ્રતથી પૂર્ણ નથી અને પૂણ દેખાતા પણ નથી. तुच्छे नाममगे पुण्णोभासी, तुच्छे नाममेगे तुच्छोभासी। –ટા. ૫. ૪, ૩, ૪, મુ. ૩૬ ૦ (૨) Page #184 -------------------------------------------------------------------------- ________________ * ૬-૬ થ सुपण पुण्णा अण्णा, पुण्णरूवा अपुण्णरूवा २५६. चारि पुरिसजाया पण्णत्ता से जा पुण्णे नाममेगे पुण्णरुवे, पुण्णे नाममेगे तुरु तुच्छे नाममेगे पुण्णरु तुच्छे नाममेगे तुच्छरु | —દાળ. ૨, ૪, ૩, ૪, મુ. ૩૬૦ (૩) सुरण पुण्णा अण्णा, उपकारकारगा, अपकार કાળા— श्रुतपूर्ण - अपूर्ण २५७ बत्तारि पुरिखजाया पण्यसा तं जहा-पुणे दि ए दिय है, पुणेवि पगे अबदले, तुच्छे वि एगे पियट्टे, तुच्छे वि पगे अवदले | ~~~~~ગ. ૩, ૪, ૩, ૪, મુ. રૂ૰ (૪) सुरण पुण्णा अण्णा, सुअरु दाता अदाता૨૮. ચત્તર પુસિયા વળતા, સુ કા— पुग्ने विपगे दित्संदर, पुत्रे विपगे जो विस्संद तुच्छे वि एगे विस्संदइ, तुच्छे वि एगे नो विस्संदइ । દાળ ૩, ૪, ૩, ૪, મુ, ૩૬૦ (૯) सुरण सरीरेण य उच्या अवनया-૨૦. ચારિ પુલવા ના, મેં -- उन्नए नाम मेगे उन्नय उन्नए नाममेगे पण, पण नाममेगे उन्नए, पण नाममेगे पण –!. . ', !, ૨૬-૨) નાસપત્તા, નારહીળા, સુસંપન્ના, મુયીળા२६०. बस्तारि पुरिसजाया पण्णत्ता तं जहा-जासंपन्ने नाममेगे तो सुसंपन्ने ૧૬ જ્ઞાનાચાર પરિશિષ્ટ્ર શ્રુતથી પૂર્ણ અને અપૂર્ણ, શ્રમણ્વેષથી પૂ અને પુણ ૫૬. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કેએક પુરુષ શ્રૃતથી પણ પૃ છે અને સાધુવેષથી ભૂ યુવા એક પુદ્ધ ચળથી પૃર્યું છે, પરંતુ સાલ્વેષથી પૂ નથી. [ એક પુરુષ શ્રુતથી પૂર્ણ' નથી. પરંતુ સાધુવેષથી પૂર્ણ છે. એક પુરૂષ થતથી પણ પૃ નથી અને સાત્વેષથી પણ પૃથ્વ નથી. શ્રુતથી પૂર્ણ અને અપૂર્ણ, ઉપકારી અને પ્યારી ૫૭. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે— એક પુરુષ નથી પૂર્ણ છે અને પરોપકારી પણ છે. એક પુરુષ શ્રૃતથી પૂર્ણ છે. પરંતુ પરોપકારી નથી. એક પુષ થી પૂરું નથી. પરંતુ પરોપકારી છે. એક પુરુષ પ્રતથી પણ પૂછ્યું નથી અને પરોપકારી જે નથી. શ્રત પૂર્ણ અને અપૂર્ણ, શ્રુતના દાતા અને અહાલા” ૨૫૮. ચા પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કેએક પુરુષ નથી પૂર્ણ છે અને અન્યને પત્ત આપે છે. એક પુરુષ શ્રુતથી પૂર્ણ છે, ઋતુ અન્યને ધૃત આપતા નથી. એક પુરુષ ધૃત્તથી પૂજ્જૂ' નથી. પર ંતુ અન્યને સત્ત આપે છે. એક પુષ નથી પૃષ્ઠ નથી અને અન્યને પણ વ્રત આપતા નથી. શ્રુતથી અને શરીરથી સપન્ન અથવા અવનત— ૫૯. ચાર પ્રકારના પુરુષ કથા છે. જેમ કે— એક પુરુષ શરીરથી સપન્ન છે અને ધનધી પા સ`ગ્ન છે. એક પુરુષ શ્રીથી સંપન્ન છે, પરંતુ ધનમાં સપન્ન નથી. એક પુરુષ શરીરથી સપન્ન નથી, પરતુ વ્રતથી સપન્ન છે. એક પુરુષ શરીરથી સંપન્ન નથી અને શ્રુતથી પણ સન્ન નથી. જાલેસ ન ાંતહીન, ચૈત-સપન્ન, શ્રુત-હીન૨૬૦. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે— એક પુરુષ તિ-સપન છે, પરંતુ થા–સપન નથી. Page #185 -------------------------------------------------------------------------- ________________ १२२ ] चरणानुयोग ज्ञानवृद्धिकारी दिशा सूत्र २६१-२६५ सुयसंपन्ने नाममेगे नो जारसंपन्ने, एगे जाइसंपन्ने वि सुयसंपन्ने वि, એક પુરુષ શ્રુતસંપન્ન છે, પરંતુ જતિ-સંપન્ન નથી. એક પુરુષ જતિ-સંપન્ન પણ છે. અને શ્રુત-સંપન્ન ५७ . એક પુરુષ જાતિ-સંપન્ન પણ નથી અને શ્રુતस"एन्न नथी. पगे नो जाइसंपन्ने नो सुयसंपन्ने । કુલસંપન્ન અને કુલહન,તસંપન્ન અને શ્રુતીન૨૬૧. રાાર પ્રકારના પુરૂષ કહ્યા છે. જેમ કે એક પુરુષ કુલ-સંપન્ન છે. પરંતુ શ્રુત-સંપન્ન નથી, એક પુરુષ શ્રુત-સંપન્ન છે. પરંતુ કુલ-સંપન્ન નથી. એક પુરુષ કુલ-સંપન્ન પણ છે. અને શ્રુત-સપન --ठाणं. अ. ४, उ. ३, सु. ३१९ (२४) कुलसंपण्णा, कुलहीणा, सुयसम्पन्ना, सुयहीणा--- २६१. वत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-- कुलसंपन्ने नाममेगे नो सुयसंपन्ने, सुयसंपन्ने नाममेगे नो कुलसंपन्ने, एगे कुलसंपन्ने वि सुयसंपन्ने वि, एगे नो कुलसंपन्ने नो सुयसंपन्ने । --ठाणं. अ. ४, उ. ३, मु. ३१९ (२९) सुरूवा, कुरूषा, सुयसम्पन्ना, सुयहीणा-- २६२. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-- रूवसंपन्ने नाममेगे नो सुयसंपन्ने, सुयसंपन्ने नाममेगे नो रूवसंपन्ने, पगे रूवसंपन्ने वि सुयसंपन्ने वि, એક પુરુષ કુલ-સંપન પણ નથી અને શ્રત-સંપન્ન પણ નથી. સુરૂપ અને ૫, શ્રુતસંપન્ન અને મૃતહીન-- ર૬ર, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે - એક પુરુષ રૂપ-સંપન્ન છે, પરંતુ શ્રુત-સંપન્ન નથી. એક પુરુષ યુત-સંપન્ન છે, પરંતુ રૂપ-સપન નથી. એક પુરુષ રંપ-સંપન્ન પણ છે અને શ્રત-સપન पगे नो रूवस पन्ने नो सुयस पन्ने । --ठाण' अ ४, उ. ३, मु ३१९-(३६) बलसम्पपणा, बलहीणा, सुयसम्पण्णा, सुयरहिया २६३. चत्तारि पुरिसजाया पण्णत्ता, त जहा--- बलसपन्ने नाममेगे नो सुयसंपन्ने, सुयसंपन्ने नाममेगे नो बलसंपन्ने, पगे बलसंपन्ने चि सुयसंपन्ने वि. એક પુરુષ રૂપ-સંપન્ન પણ નથી અને કુત-સપન ५ नथी. બળસંપન્ન અને બળહીન, શ્રુતસંપન્ન અને श्रुतडीन-- ૨૬૩, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે-- એક પુરુષ બળસંપન્ન છે, પરંતુ ત-સંપન્ન નથી. એક પુરુષ શ્રુતસંપન્ન છે, પરંતુ બળસંપન્ન નથી. એક પુરુષ અળસંપન્ન પણ છે. અને કુતસંપન્ન ५५ . એક પુરુષ બળસંપન્ન પણ નથી અને શ્રુતસંપન્ન ५ नथी. सूत्र५२, अथ घ२-- २१४. या२ घना पुरुष हा छ.संभ -- એક સૂત્રધાર છે. પરંતુ અથધર નથી. એક અધર છે, પરંતુ સૂત્રઘર નથી. એક સૂત્રધર પણ છે. ચાને અર્થધર પણું છે. એક સૂત્રધર પણ નથી અને અધર પણ નથી. पगे नो बलस पन्ने नो सुयस एन्ने । --ठाणं. अ, ४, उ. ३, मु. ३११ (३३) सुत्तधरा, अत्थधरा-- २६४. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-- सुत्तधरे नाममेगे नो अत्थधरे, अत्थधरे नाममेगे नो सुत्तधरे, एगे सुत्तधरे वि अत्थधरे वि, एगे नो सुत्तधरे नो अत्थधरे । --ठाणे. अ. ४, उ. १, सु. २५६ (१४) छसु दिसासु णाणवुइढी-- २६५. छहिसाओ पण्णत्ताओ, तं जहा--पाईणा, पडीणा, दाहिणा, उदीणा, उड्ढा, अधा । छहिं दिसाहिं जीवाणं गती पवत्तति नाणाभिगमे, तंजहा-- पाईणाते-जावं अधाते। -ठाणं. अ. ६, सु. ४९९ છ દિશાઓમાં ડાનવૃદ્િ-- २९५.७ दिशामाहा . १ - पूर्व, २ - पश्चिम ३ - इक्षिण, ४ - उत्त२, ५- ६ - भयो, છ દિશાઓમાં અને કાનની પ્રાપ્તિ થાય છે. -पूर्व यावत् मधो दिशामां. Page #186 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવૃદિર નક્ષત્ર शानाचार परिशिष्ट [१२३ नाणबुढिकरा दस नक्षत्ता-- જ્ઞાન વૃદ્ધિના દસ નક્ષત્ર -- ૨૬. ટ્રલ પારવત્તા બારસ યુઢિરાજ vvmત્તા, ૨૩. શાન વૃદ્ધિ કરનાર દસ નક્ષત્ર કહ્યાં છે જેમ કે – તે – मिगसिरमदा पुस्सो, तिन्नि य पुव्वाई मूल ૧ – મૃગશીર્ષ ૨ - આદ્ર ૩ - મુખ્ય ૪– પૂર્વાષાઢા ૫ – પૂર્વાફાલ્ગની ૬– પૂર્વાભાદ્રપદ हत्थो चित्तो य तहा, दस बुढिकराई णाणस्स' ॥ -- ભૂલ ૮ -અલેષા ---- it . . ? , એ. '૩૮૨ ૯ - હસ્ત ૧૦ - ચિત્રા તિવિદા નિuT-- ત્રણ પ્રકારના નિર્ણય - ૨૬૭. રિવિદે તે ઇત્ત, તેં કદા-- ર૬૭, અંત (રહસ્ય – નિર્ણય) ત્રણ પ્રકારના કહ્યા છે: ૧ – કાન્ત- નિર્ણય-લોકિક શાસ્ત્રોના રહસ્યને નિર્ણ. વેચત્તે, ૨ – દાત- નિય - વૈદિક શાના રહસ્યને સુમતે ---દાળ. મ. ૨, ૩, ૪, મુ. ૨૧ નિર્ણય ક - સમયાત-નિર્ણય - જૈન સિદ્ધાન્તના રહસ્યને નિર્ણય સિવિલ નિષ્ણુ-- ત્રણ પ્રકારની નિવૃત્તિ - ૨૬૮. સિરિયા વાવણી પuત્તા, સં -- ૨૬૮. વ્યાવૃત્તિ (પાપરૂપ કાર્યોથી નિવૃત્તિ) ત્રણ પ્રકારની કાજુ, અજ્ઞાળું, વિરાછા .. કહી છે - રાનવક, અડ્યાનપૂર્વક અને વિચિકિત્સા ટા એ. ૨, ૩, ૪, મુ. ૨૨૮ (૨) (સંચાદિયપૂર્વક तिविहो विसयाणुरागो-- ત્રણ પ્રકારના વિષયાનુરાગ - ૨૬. વિવિધ કાઢવજ્ઞrt guત્તા, તે કદા- ૨૬૯. અા પપાદન (ઇન્દ્રિય-વિષયાનુગ) ત્રણ પ્રકાTr[, ગાજૂ, વિનિછા ! રના કહ્યા છે - કાન પૂર્વક, અજ્ઞાનપૂર્વક અને વિચિકિત્સાપૂર્વક હા એ. ૨, S૪, ૪, ૨૨૮ (૨) સિવિર્દ વિનશrgir-- ત્રણ પ્રકારનાં વિષયસેવન – ર૭૦. ઉત્તધા રિસાવાળા પત્તા, કઢા--- ૬૭૦ પાદન (વિષય-સેવન) ત્રણ પ્રકારના કહા છે - નાજુ, કાઝા, વિરાછા ! જ્ઞાનપૂર્વક, અજ્ઞાનપૂર્વક અને વિચિકિત્સા પૂર્વક --. ૩. ૩. ૪, . ૨૨૮(૨) 1. આ નસાને ચંદ્રમાની સાથે ચાર થાય ત્યારે અભ્યાસ કરવામાં આવે તે જ્ઞાનનું સંવર્ધન થાય છે. વિનરહિત અધ્યયન, શ્રવણ, વ્યાખ્યાન તથા ધારણ થાય છે. આવાં કાર્યોમાં વિશેષ કાળ કારણું હોય છે. કારણકે વિશેષ કાળ ક્ષયાપરામનો હેતુ મનાય છે. કશું પણ છે કેगाहा-उदयक्खयखओवसमा, जं च कम्मुणो भणिया। दव, खेतं, काल, भवं च भावं च संपप्य ।। Page #187 -------------------------------------------------------------------------- ________________ કાલ જ્ઞાનાચાર જ્ઞાનાચાર કાષ્ટક નાચાર ૨ વિનયાચાર ૩. બહુમાનાચાર ૪. ઉપાધાનાચાર .. અન્હિવાચાર (જનાચાર ૭. અર્થાચાર ૮, તદુનયાચાર 1 વિન્યસમાધિ (૪) ૧ કાલ-પ્રતિલેખના ૪ અવાધ્યાય કાલ ૪ મહાપ્રતિપદામાં સ્વાધ્યાય નિષેધ ૧૦ ઔદારિક અસ્વાધ્યાય ૧૦ અન્તરિક્ષ અસ્વાધ્યાય ૪ વિત્યપ્રતિપત્તિ T ૧. આચાર વિનયપ્રતિપત્તિ ૨ શ્રુત વિનિયપ્રતિપત્તિ ૩ વિક્ષેપના વિનય પ્ર. ૪ દોષ નિર્ભ્રાતના વિનય પ્ર. આચાર વિનય પ્રતિપત્તિ (૪) ૧ અવિનય T ૧ દેશયાગ ૨ નિરાલમ્બન ૩ નાના પ્રાયદ્વેષી ૧ સયમસમાચારી ૨ તપઃસમાચારી ૩ ગણસમાચારી ૪ એકાકીવિહાર સમાચારી ઐવિનય (૪) 1, ૧ સૂત્ર વાચના ૨ અથ વાચના ૩ હિત વાચના ૪ નિઃશેષ વાચના વિક્ષેપણાવિનય (૪) T ૧ અદૃષ્ટધર્માં ૨૮૯૪માં ૩ વ્યુતધર્માંને ધ જ્ઞાન દઈ ને સ્થાપિત કરવા ૪ ધર્માંમાં ઉદ્યત કરવા, દોષનિર્ધાંતના વિનય (૪) ૧ ઉપકરણ્ડત્પાદનતા (૪ ભેદ) ૨ સહાયતા (૪ ભેદ) ૩ વણુ સંજ્વલનતા (૪ ભેદ) ૪ ભાર પ્રત્યેવર।હણુતા ( ભેદ) | ૧ કદ્ધ ૨ દુષ્ટ ૩ કાંક્ષાવાળાના દોષનું નિવારણ કરવુ. ૪ આત્મ-સુપ્રણિહિત રાખવું' અવિનય ૨ અવિનીત (૪ પ્રકાર) પ્રત્યેનીક (૬ + ૩ = ૧૮) I ૩ ગુરુપ્રત્યેનીક-૧ આચાર્ય પ્રત્યેનીક ર ઉપાઘ્યાય. પ્ર. ૩ સ્થવિર પ્ર ૩ ગતિ પ્રત્યેનીક-૧ ઇહલેાક પ્ર, ૨ ૫લેક પ્ર. ૩ ઉભયલાક પ્રશ્ન ૩ સમૂહ પ્રત્યેનીક-૧ કુલ પ્ર, ૨ ગણ પ્ર. ૩ સધ પ્ર ૩ અનુકમ્પ્ય પ્રત્યેનીક-૧ તપસ્વી પ્ર. ૨ પ્લાન પ્ર૩ શૈક્ષ પ્ર. ૩ શ્રત પ્રત્યેનીક-૧ સૂત્ર પ્ર ૨ અથ પ્ર. ૩ તદુય પ્ર ૩-ભાવ પ્રત્યેનીક-૧ જ્ઞાન પ્ર.૨દર્શીન પ્ર. ૩ ચારિત્ર પ્ર. ૧ જ્ઞાનિનય(પ ભેદ) ૨ ઇનવિનય (૫૫ ભેદ) 1 ૩ ચારિત્રવિનય(પલે૬) ૧ શુશ્રૂષાનિય (૧૦ ભેદ) ૪ મનેાવિનય(૨૪ ભેદ) ૨ અનત્યાશતનાવિનય’૪૫ભેદ) ૧. પ્રશસ્ત મને વિનય(૧૨ ભે) ૨ અપ્રશસ્ત મનોવિનય ૧૨ ભેદ) ૫ વચન વિનય (૨૪ ભેદ) I ૧ પ્રશસ્ત વચનવિનય (૧૨ ભેદ) ૨ અપ્રશસ્ત વચનવિનય (૧૨ ભેદ) ૬ કાયવિનય (૧૪ ભેદ) 1 ૧ પ્રશસ્તકાયવિનય (૭) ૨ અપ્રશસ્તકાયવિનય (L) ૭. લાકોપચારિવનય (૭ ભેદ) Page #188 -------------------------------------------------------------------------- ________________ ॥दसणायारो॥ णिस्संकिय णिक्कं खिय, णिवितिगिच्छा अमूढदिट्ठि य। उववूह - थिरीकरणे, वच्छल्ल - पभावणे अट्ठ ॥ - निशीथभाष्य, भाग-१, गा० २३ ચરણાનયોગ (निायार) www.ainelibrary.org S o cation International Page #189 -------------------------------------------------------------------------- ________________ Page #190 -------------------------------------------------------------------------- ________________ दंसणायारो દશનાચાર સવારનઃ સ્થા તથા ગતિ – ૩urદ – સમ્યગદશન-સ્વરૂપ અને પ્રાપ્તિના ઉપાય-૧ दसणसरूवं-- દશનનું સ્વરૂપ૨૭૨, ge-2 pળ મરે! સૌર સર્વ ળીરાં ર૭૧. પ્ર. અંતે એ જ સત્ય અને નિઃશંક છે જે જિન નિrfટું ? ભગવાને કહ્યું છે ? उ०-हंता, गोयमा! तमेव सच्चं णीसंक ઉ. હા ગતમ! તે જ સત્ય અને નિઃશંક છે જે जिणेहिं पचेयं ।। જિન ભગવાને કહ્યું છે. --से णूणं भंते ! एवं मणे धारेमाणे, एवं પ્ર. ભલે ! આ પ્રમાણે મનમાં ધારતા, કરતા, पकरेमाणे, एवं चिढेमाणे, एवं संवरे આચરણમાં સ્થિત રહેતા અને આત્મસંવરણ माणे आणाए आराहए भवाइ? કરા પ્રાણ આzકાને આરાધક હોય છે ? ૩૦-દંતા, જયમા ! gવં ધામ ઉ. હા ગૌતમ! આ પ્રમાણે મનમાં ધારણ કરતો जाव आणाए आराहए भवइ । ચાવત આને આરાધક હોય છે. —વિ. સ. ૧, ૩૨, સુ. ૬ सम्मत्तस्स दीचोवमा સભ્યત્વને દીપની ઉપમા२७२. बुज्झमाणाण पणाण, कच्चंताण सकम्मुणा । ર૭૨, મિથ્યાત્વ, કષાય અને પ્રમાદ આદરૂપ સંસારआघाति साहु तं दीवं, पतिठूला पवुच्चती ॥ સાગરના પ્રવાહમાં વહેતા તથા પિતાનાં કર્મોથી દુઃખ [4. સુ. ૧, ૨, ૩, IT, ૨૨ પામતાં પ્રાણીઓ માટે તીર્થકર ભગવાને ઉત્તમ દ્વીપરૂપ નિર્વાણુ માર્ગ બતાવ્યા છે. તત્વજ્ઞ પુરુષ એને જ મોક્ષ પ્રાતને આધાર માને છે. दसण लक्खणं દશનનું લક્ષણ२७३. जीवाजीचा य बंधो य, पुण्ण पावासवो तहा।। ૨૭૩, (૧) જીવ, (૨) અજીવ, (૩) અધ, (૪) પુણ્ય, (૫) संघरो निज्जरा मोक्खो, संतेप तहिया नव ॥ પા૫, (૬) આશ્ચવ, (9) સંવર, (૮) નિર્જરા અને (૯) મોક્ષ, એ નવ તવ સત્ય છે, तहियाणं तु भाषाण, सम्भावे उवएसण । જવાદિ તવરૂપ ભાવેના સદભાવના નિરૂપણમાં भावेण सहतस्स, सम्मत्त तं वियाहियं ॥ જે ભાવપૂર્વક શ્રદ્ધા છે તેને સભ્યત્વ કહેવાય છે. –૩૪. એ. ૨૮, અ. ૨૪- २७४. इणमेव गावकखति जे जणा धुवचारिणो । ૨૭૪, જે પુરુષ શાશ્વત સુખના એટલે કે મેક્ષમાર્ગના जाति - मरण परिणाय चरे संकमणे दढे॥ અભિલાવી છે, તેઓ અસંયમી જીવન ચાહતા નથી. તેઓ જન્મમરણના ચક્રને દઢતાવ ક એક્ષપથ - . સુ. , ૩, ૨, ૩, ૨, ૪, ૭૮ () પર આગળ વધે. समदंसणिस्स अट्ठ पभावणा સચદશનનાં આઠ અંગે२७५. निस्संकिय निक्कंखिय, निव्वितिगिच्छा ર૭૫. (૧) નિઃશકે, (૨) નિષ્કાંક્ષા, (૩) નિર્વિચિકિત્સા, अभूढदिट्ठी य । (૪) અમૂઠ-દાબ્દ (૫) ઉપબૃહણ, (૬) સ્થિરીકરણ, (૭) વસલ્ય, (૮) પ્રભાવના. એ આઠ સભ્યત્વનાં उववूह - थिरीकरणे, वच्छल्ल - पभावणे अट्ठ॥ અંગ છે, -૩૪. . ૨૮, અ. ૬. (૪) મા. મુ. ૧, . , ૩, ૬, સે. ૨૬૮ (4) વિ. સ. ૨, ૩, રે સુ છે (૨) Page #191 -------------------------------------------------------------------------- ________________ १२६] चरणानुयोग सम्यक्त्व रुचि सूत्र २७६ सम्मदसणिस्स दसविहा रुई२७६. निसगुपएसराई, आणारुई मुत्तधीयर इमेव । अभिगमवित्थाररुई, किरियासंखेवचम्मरई ॥' (૨) ખૂાસ્થળઢિયા, વનવા ચ ggT-પાઘ રા सहसम्मुइयासवसंवरो, रोण्ड उ निसग्गो ॥ સભ્યત્વની દસ પ્રકારની રુચિ૨૭૬. (૧) નિસગ રુચિ, (૨) ઉપદેશ રુચિ, (૩) આજ્ઞા રુચિ, (૪) રૂત્ર રુચિ, (૫) બીજ રચિ. (૬) અભિગમ રુચિ, (૩) વિસ્તાર રુચિ, (૮) ક્રિયા રુચિ, (૯) સક્ષેપ રચિ, (૧૦) ધ રુચિ , (૧) જે પરોપદેશ વિના માત્ર પોતાના આત્માથી ઉપજેલા જ્ઞાનથી અવગત જીવ, અજીવ, પુય, પાપ તથા આધવને જાણે છે, સંવ૨ આદિ ત પર શ્રદ્ધા કરે છે, તે નિસર્ગ રુચિ છે. જે જિનેન્દ્ર દ્વારા દષ્ટ અને ઉપદિષ્ટ ભામાં તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિશેષ પદાર્થો પર “આ આમ જ છે, જુદુ નાહી' એવી શ્રદ્ધા રાખે છે, તેને નિસગ રુચિવાળે જાણુ જોઈએ. (૨) જે બીજાના – છમસ્થ - અથવા જિન - ના ઉપદેશ દ્વારા વાદિ ભાવમાં શ્રદ્ધા કરે છે તેને ઉપદેશ રિવાળે ાણુ ઈએ. (૩) જે વ્યક્તિ રાગ-દ્વેષ, મેહ અને અજ્ઞાન દૂર થવાથી વીતરાગની આજ્ઞામાં રુચિ રાખે છે તે આજ્ઞા जो जिणदितु भावे, चउविहे सदहाइ सयमेव । एमेव नऽनह त्ति य, स निसगाई त्ति नायव्यो। (२) पए चेव उ भावे, उचइट्टे जो परेण सहहई। छउमत्थेण जिणेण य, उवारसरई त्ति नायबो॥ (૩) નો રોણો ગોર, પન્ના 14 અવાજં દા आणाण रोयतो, सो खलु आगारूई नाम ॥ (४) जो सुत्तमहिज्जन्तो,सुपण ओगाहई उसम्मत्त । अगेण बाहिरेण व, सो सुत्तरुइ नायवो ॥ (ક) જ છે, પરું નાસ્તા उदए व तेल्लविंदु, सो बीयरुइ ति नायव्यो॥ (૪) જે અંગ–પ્રવિષ્ટ અથવા અંગ-બાહ્ય સૂત્રને વાંચતા વાંચતા સભ્યત્વ પામે છે, તે સૂત્રરુચિ છે. (૫) જેમ પાણીમાં નાંખેલા તેલનું ટીપું પ્રસરી જય છે, તેમ જેની સભ્યત્વ (રૂચિ) એક પદથી (ત) અનેક પદોમાં ફેલાય છે. તેને બીજ િજાણુ જોઈએ. (૬) જેણે અગિયાર અંગ, પ્રકીર્ણક અને દૃષ્ટિવાદ આદિ શ્રત-જ્ઞાન અર્થ સાથે મેળવ્યું હોય તે અભિગમરુચિ છે. (૭) જેને દ્રાના બધા ભાવ, બધા પ્રમાણ અને બધા નય-વિધિઓથી ઉપલબ્ધ છે, તે વિરતારરુચિ છે. (६) सो होइ अभिगमई, सुथनाणं जेण अत्थओ વિટ્ટ | gવાર૪ કલા” gિvi રિદિવસે જ . (७) दव्याण सव्वभावा, सव्वपमाणेहिं जस्स ૩૮TI सम्याहिं नयविहीहिं, य,वित्थारमई ति नायव्यो॥ (८) देसणनाणचरित्ते, तबविणए सच्चसमिइ - મુકુ ! जो किरियाभावरुई, सो खलु किरियाई नाम ॥ (९) अणभिग्गहियकुट्ठी, संखेवरूई त्ति होइ नायब्यो। अविसारओ पवयणे, अणभिग्गहिओ य सेसेसु॥ (૮) દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, ગુપ્તિ આદિ ક્રિયાઓમાં જેની વાસ્તવિક રુચિ છે તે ક્રિયા-રુચિ છે. (૯) જે જિન પ્રવચનમાં અકુશળ છે અને કોઈ પણ પ્રકારનાં પ્રવચને પણ જાણતા નથી, પરંતુ જેને કુદષ્ટિને આગ્રહ ન હોવાના કારણે સ્વકપ જ્ઞાન માત્રથી તત્વ-શ્રદ્ધા પ્રાપ્ત થાય છે, તેને સંક્ષેપ-રુચિ જાણુ ઈ એ. (૧૦) જે જિન-પ્રરૂપિત અસ્તિકાય-ધમમાં, ચુતધમમાં અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા રાખે છે તેને ધમચિ જાણ જોઈ એ. (૨૦) નો કથિત ધર્મ, અવધvમે ઝું નિત્ત. ધર્મ જ ! सहा जिणाभिहियं, सो धम्मरुद त्ति नायचो॥ –37. , ૨૮, IT. ૨૬-૨૭ ૬ વા. ૫, ૬ ૦, સુ. ૭૫૧ | Page #192 -------------------------------------------------------------------------- ________________ सूत्र २७७-२८० त्रिविध-दर्शन दर्शनाचार [ १२७ तिविहे दसणे ત્રણ પ્રકારનાં દર્શન- २७७. तिविहे दसणे पण्णते,' तं जहा ર૭૭, ત્રણ પ્રકારનાં દર્શન કહ્યાં છે. જેમ કે१. सम्मदसणे, २. मिच्छदसणे, (१) सभ्यशन, (२) मिथ्याश', () सभ्य३. सम्मामिच्छदसणे । મિથ્યાદર્શન. ~-ठाणं. अ. ३, उ. ३, मु. १९०/१ २७८. सम्मदंसणे दुविहे पणत्ते, त जहा ર૭૮. સમ્યગદર્શનના બે પ્રકાર કહ્યા છે. જેમ કેणिसम्गसम्मदंसणे, अभिगमदसणे, (१) निसासन्यशन, (२)मलिगमसभ्यशन. નિસગ સચ્ચદશનના બે પ્રકાર કહ્યા છે– णिसग्गसम्मदसणे दुविहे पण्णत्ते, तजहापडिवाइ चेव, अपडिवाइ चेव, (१) प्रविशति, (२) अप्रतिपाति. अभिगमसम्मदसणे दुविहे पण्णत्ते, तजहा અભિગમ સભ્યદર્શનના બે પ્રકાર કહ્યા છે. જેમ કેपडिवाइ चेव, अपडिवाइ चेव, (१) प्रतिति . (२) मप्रतिशति. -ठाण'. अ. २, उ. १, सु. ५९ (२-४) दसणसंपण्णयाए फल शन-सभ्यतानु२७९, प०-दसणसंपन्नयाए ण भंते ! जीवे कि ૨૯. પ્ર. ભજો ! દર્શન-સમ્પન્નતાથી જીવને શુ પ્રાપ્ત जणयइ? थाय छ? उ०-दसणसंपन्नयाए णं भवमिच्छत्तछेयणं ઉ, દશન સ૫ન્નતાથી તે સંસાર-પર્યટનના હેતુ-ભૂત મિથ્યાત્વને નાશ કરે છે - ક્ષાચક करेइ, पर न विज्झायइ । રામ્યગ્દશનને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી अणुत्तरेण नाणदसणेण अप्पाण संजोएमाणे સાયફને પ્રકાશ એલવાતા નથી. તે सम्म भावेमाणे विहरइ ॥ અનુત્તર જ્ઞાન અને દર્શનથી આત્માને સંયે જિતે કુરતા, તેને સભ્યપ્રકારે આત્મસાત - उत्त, अ. १९, सु, ६२ કરતા વિચરણ કરે છે. दरिसणावरणिज्जस्स खाण वोहिलाभो अक्खएण- દશનાવરણીયના ક્ષયથી ધિલાભ અને ક્ષય ન अलाभो થવાથી અલાભ२८०. १०-असोच्चा णभ'ते! केवलिस्स वा-जाव ર૮૦. પ્ર. ભલે ! કેવલી પાસેથી ચાવત કેવલી પાક્ષિક तप्पक्खिय-उवासियाग वा केवल बोहिं ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ वुज्झेज्जा? જીવ કેવલ બાધિને પ્રાપ્ત કરી શકે ખરો ? उ०-गोयमा! असोच्चा ण केवलिस्स वा ઉ. ગતમ! કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક जाय-तपक्खिय-उपासियाए वा अत्थे ઉપાસિકા પાસેથી (ધર્મન) સાંભળ્યા વિના કઈ જીવ કેવલ બાધિને પ્રાપ્ત કરી શકે. અને गत्तिए केवल वोहिं बुज्झेज्जा अत्थे કઈ જીવ કેવલ બાધિને પ્રાપ્ત ન કરી શકે. गत्तिए केवल बोहिं नो वुज्झेज्जा । प०-से केणटेणं भंते ! एवं बुच्चइ 4. ભલે ! એ પ્રમાણે શા હેતુથી કહે છે કે કેવલી असोच्चा ण केवलिस्स वा-जाब-तप्प પાસેથી ચાવત કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી (ધમન) સાંભળ્યા વિના કે જીવ क्खियउयासियाए या अत्थेगत्तिए केवलं કેવલધિને પ્રાપ્ત કરી શકે અને કોઈ જીવ बोहिं वुज्झेज्जा अत्थेगत्तिए केवलं बोहिं કેવલધિને પ્રાપ્ત ન કરી શકે? नो बुज्झेज्जा? (क) ठाण, अ. २, उ. १, सु. ५९ (१) (ख सत्तविहे दसणे पणते, तं' जहा-.-१. सम्मद'सणे, २. मिच्छदसणे, ३. सम्भाभिच्छदसणे, ४, चावु'दसणे, ५. अचखुद सगे, ६. ओहिद'गणे, ७. केवलदसणे ।। -ठाण, अ. ७. सु. ५६५ (ग) अटूठविहे दसणे पगणत्ते, तं जहा--१ सम्मदसणे, २. मिश्छदारणे, ३. समामिच्छद 'लणे, ४, चखुदसणे, ५. अचक्खुदसणे, ६. ओहिदसणे, ७. बलद'सणे, ८. सुविणदसण। ठाणं. अ. ८. सु. ६१९ સ્થાનાંગની રચના અનુસાર સાત અને રોડ દેશનના પ્રકાર કહ્યા છે, પરંતુ સમ્મદનાદિ દ નવય સાધે ચક્ષુદશનાદિ દશમાનું વિષયસામ્ય નથી. ચક્ષદશનાદિ ચાર દશન ઉપગ છે, અને એ ચારે દર્શન દશનાવરણીય કર્મોનો ક્ષયપામ-જન્ય છે. (घ) विविध पओगे पणते तं जहा--सम्मपओगे, मिच्छपओगे, मम्मामिछपओगे। -टाण.अ.२, उ.३, सु.१९०(३) Page #193 -------------------------------------------------------------------------- ________________ १२८ ] चरणानुयोग दर्शनावरणीय-क्षय द्वारा बोधिलाभ सूत्र २८१ उ०-गोयमा! जस्सणं दरिसणावरणिज्जाणं ઉ. ગૌતમ! જેણે દશનાવરણ્ય કર્મને ક્ષ મ कम्माण खओवसमे कडे भवइ, से णं કર્યો છે તે કેવલી પારથી ચાવત કેવલી असोच्चा केवलिस्स वा-जाव-तपक्खिय પાક્ષિક ઉપાસિક પાસેથી (ધર્મન) સાંભળ્યા વિના કેવલ એધિને પ્રાપ્ત કરી શકે. उवासियाए वा केवल बोहिं वुज्झेज्जा । अस्स ण दरिसणावरणिज्जाण कम्माण જેણે દર્શનાવરણીય કર્મને પશમ કર્યો खओवसमे नो कडे भवद, से असोच्चा નથી, તે કેવલી પાસેથી ચાવત કેવલી પાક્ષિક केवलिस्स वा-जाद-तप्पक्खियउवा ઉપાસિકા પાસેથી (ધર્મન) સાંભળ્યા વિના કેવલ બાધિને પ્રાપ્ત ન કરી શકે. सियाए वा केवल बोहिं नो बुज्झेज्जा। से तेणद्वेण गोयमा एवं वुच्चइ ગૌતમ! એ હેતુથી એમ કહ્યું છે કે– जस्स णं दरिसणावरणिज्जाणं कम्माणं જેણે દર્શનાવરણીય કર્મને ઉપશમ કર્યો खओघसमे कडे भवइ, सेण असोच्चा છેતે કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક केवलिस्स वा-जाव-तप्पक्खियउवासियाप ઉપાસિકા પાસેથી (ધર્મને) સાંભળ્યા વિના वा केवलं बोहिं बुज्झेज्जा । કેવલ ઓધિને પ્રાપ્ત કરી શકે. जस्स ण दरिसणावरणिज्जाणं कम्माणं જેણે દર્શનાવરણ કમને પશમ કર્યો खओवसमे नो कडे भवइ, सेणं असोच्चा નથી તે કેવલી પાસેથી ચાવત કેવલી પાક્ષિક केवलिस्स वा-जाव-तप्पक्खियउवा ઉપાસિકા પાસેથી (ધમન) સાંભળ્યા કેવલ બેધને પ્રાપ્ત ન કરી શકે. सियाप वा केवल बोहि नो बुज्झेज्जा।' -वि. श. ९, उ. ३१, सु १३ २८१. १०-(क) खोच्च: ज म ते ! केवलिस्स ૨૮૧. પ્ર. હે ભતે? કેવલી પાસેથી યાવ કેવલી-પાક્ષિક वा-जामतपक्खियउवासियाप या वेचल' ઉપાસિકા પાસેથી ધર્મ સાંભળી કેાઈ જીવ बोहिं बुज्झेज्जा ? કેવલ બાધિને પ્રાપ્ત કરી શકે ખરે? उ०-गोयमा ! सोच्चा ण केवलिस्स वा ગતમ! કેવલી પાસેથી ચાવત કેવલી-પાક્ષિક जाव-तपक्खियउवासियाए वा अत्थे ઉપાસિકા પાસેથી (ધર્મને સાંભળી કે જીવ गतिए केवल वोहिं बुज्झज्जा अत्थे કેવલ બેધિ પ્રાપ્ત કરી શકે અને કઈ જીવ गतिए केवल' बोहिं नो बुज्झेज्जा । કેવલ એધિને પ્રાપ્ત ન કરી શકે. प०-से केणगुणं भंते ! एवं वुच्चइ - ભતે ! એ પ્રમાણે છે હેતુથી કહે છે કે सोच्चा णं वलिस्स या-जाव-तप કેવલી પરથી યાવત કેવલી ઉપાસિકા પાસેથી क्खियउवालियाप वा अत्थेगत्तिए केवल સાંભળી કેઈ જીવ કેવલ બાધિને પ્રાપ્ત કરી बोहि बुज्झज्जा अत्थेगत्तिए केबलं बोहिं શકે અને કેઈ જીવ કેવલ વ્યાધિને પ્રાપ્ત नो बुज्झेज्जा? उ०-गोयमा! जस्सणं दरिसणावरणिज्जाण ઉ, ગોતમ ! જેણે દશનાવરણીય કર્મને ક્ષપશમ कम्माणं खओवसमें कडे भयाइ, से ण' કર્યો છે તે કેવલી પાસેથી ચાવત કેવલી પાક્ષિક सोच्चा केवलिस्स वाजान-सम्पक्खियउ ઉપાસિકા પાસેથી (ધમન) સાંભળી કેવલ वालियाए वा केवल वोहि वुज्झेज्जा । બાધિને પ્રાપ્ત કરી શકે. जस्स ण' दरिसणावरणिज्जाकम्माण જેણે દર્શનાવરણીય કર્મને ક્ષપશમ કર્યો खओवसमे नोकडे भवद, से सोच्चा નથી તે કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક केबलिस्स का जाव-तपक्खियउवासियाए ઉપાસિકા પાસેથી (ધર્મન) સાંભળીને કેવલ वा केवल बोहि नो बुझेज्जा । બાધિને પ્રાપ્ત ન કરી શકે. १-वि. स. ९ उ.३१.१३ Page #194 -------------------------------------------------------------------------- ________________ સાથી ચાવત કથા પશમ કર્યો છે सूत्र २८२-२८५ दर्शनप्राप्ति-अनुकूल काल રાવાર ૨૨૨ से तेणद्वेण गोयमा एवं बुच्चइ-- ગતમ! તે હેતુથી એમ કહ્યું છે કે जस्स ण दरिसणावरणिज्जाण' कम्माण જેણે દર્શનાવરણીય કર્મોને પશમ કર્યો છે તે खओवसमे कडे भवइ, से ण' सोच्चा કેવલી પાસેથી ચાવત કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળીને કેવલ બાધિને પ્રાપ્ત કરી શકે. केवलिस्स वा-जाव-तप्पक्खियउवासियाए वा केवल' बोहिं बुज्झेज्जा । जस्य दरिसणावरणिपजाण कम्माण જણે દશનાવરણીય કર્મને ક્ષપશમ કર્યો નથી, खओवसनो कडे भवइ, से णं सोच्चा તે કેવલી પાસેથી ચાવત કેવલી પાક્ષિક ઉપાસિકા केवलिस्स वा-जाव तप्पक्खिय उवासियाण પાસેથી સાંભળીને કેવલ એધિને પ્રાપ્ત ન કરી શકે. वा केवलं बोहिं नो वुज्झेज्जा । –વિ. સ. ૧, ૩. ૩૬, ૪. ૨૩ दसणलाभाणुकृलो कालो--- દશનપ્રાપ્તિ માટે અનુકૂળ કાળ – २८२. तओ जामा पण्णत्ता, तं जहा ૨૮ર. | યમ (પ્રહર) કહ્યાં છે, જેમ કે – पढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे, પ્રિ યામ, મધ્ય યામ, અંતિમ યામ. तिहि जामेहिं आया केवल बोहिं बुज्झेज्जा. રચયામાં આત્મા કેવલ બાધિને પ્રાપ્ત કરે છે. પ્રથ" યામમાં, સંયમ યાયામાં, અંતિમ યામમાં. पढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे । -રાજ. 31. ૨, ૩, ૨, ૪ ૨૬ રે दसणलाभाणुकृला वया-- દર્શનપ્રાપ્તિ માટે અનુકુળ અવસ્થા – २८३. तओ क्या पण्णत्ता, तं जहा ૨૮૩, ત્રણ અવસ્થા કહી છે. જેમ કે – पढमे वए, मज्झिमे वप, पच्छिमें धप । પ્રથર અવસ્થા, મધ્યમ અવસ્થા, અંતિમ અવસ્થા. तिहि वपहिं आया केवलं बोहिं बुज्झेज्जा ત્રણેય અવસ્થામાં આત્મા કેવલ એધિને પ્રાપ્ત पढमे वण, मज्झिमे वप, पच्छिमे वय । -:17. એ ૩, ૩. ૨, ૩. શ? અવસ્થામાં, મધ્યમ અવસ્થામાં અને અંતિમ દરે અવસ્થામાં छसु दिसासु दसणालाभो દશનપ્રાપ્તિ માટે અનુકૂળ દિશાઓ - २८४. छद्दिसाओ पण्णत्ताओ, तं जहा-- ૨૮૪. છ દિશાઓ કહી છે. જેમ કે – , Tr, air,ીurt,૩ઢા, કદા- ૧ પૂર્વ, ૨ પશ્ચિમ, ૩ ઉત્તર ૪ દક્ષિણ, यहिं दिसाहिं जीवाण दसणाभिगमे । પ ઉદવ અને અધે. - i T. ૬, સુ, ૧૧ (-૨) આ જ દિશામાં જીવન દર્શન (સભ્યત્વ) ની પ્રાપ્તિ થાય છે. पंच दुल्लहवोही जीवा२८. पंचहि ठाणेहिं जीवा दल्लभवोधियत्ताप कम्म पकति, तं जहा अरहताण अवण वदमाणे, अरहतपण्णत्तस्स धम्मस्स अघण्ण' वदमाणे, आयरियउवझायाण अवण वदमाणे, चाउवण्णम्म संघस्स अवण वदमाणे, विवक्क-तवयंभचेराण देवाणं अवण्णं च दमाणे। —SIf1. 3. '', ૩. ૨, મુ. ૪૨૬ (૨) પાંચ દુર્લભધિ છવ - ૨૮૫. પાંચ લાખથી જીવ દુર્લભધિ કરનાર (જિન ધર્મ ની પ્રાપ્તિને દુર્લભ કદના૨) મેહનીય આદિ કને ઉપાર્જન કરે છે.-જેમ કે ૧ - અહંન્તને અવર્ણવાદ કરો. ૨ - અતિપ્રાપ્ત ધર્મને અવર્ણવાદ કરતે, 9 - આચાર્ય, ઉપાધ્યાયને અવર્ણ વાદ કરતા, - રાતુવ (ચતુર્વિધ) સધને અવર્ણવાદ કરતા, પ - તપ અને બ્રહ્મચાર્યના પરિપાકથી દિવ્ય ગતિને પ્રાપ્ત દેને અવવાદ કરતે. ૧૭. Page #195 -------------------------------------------------------------------------- ________________ १३० ] चरणानुयोग दुर्योध्यत्रयी : सुबोध्य त्रयी सूत्र २८६-२०१ पंच सुलहबोही जीवा પાંરા સુલભધિ જીવ૨૮. ઉaf યાદ નવા મોવિયા ૨૮, પાંચ કારણેથી જીવ સુલભધિ કરનાર કમને कम्म पकरेंति, तं जहा ઉપાર્જન કરે છે. જેમ કે ૧ - હે તને વર્ણવાદ (સદગુણદભાવન) કરતા. अरहंताणं वणं चदमाणे, ૨ - અહંકાપ્ત ધન વણ વાદ કરતા, अरहंतपण्णत्तस्स धम्मस्स वां वदमाणे, ૩ -- આચાર્યઉપાધ્યાયને ઘણુવાદ કરતા, आयरियउवझायाण वण वदमाणे, - ચતુર્વણુ (ચતુર્વિધ) સઘને વિવાદ કરતા, चाउवण्णस्स संघस्स वण्ण' वदमाणे, ૫ – તપ અને બ્રહ્મચર્યના પરિપાકથી દિવ્ય ગતિને विवक्क-तव-बभचेराण देवाण बण्ण बदमाणे। પ્રાપ્ત દેને વણવાદ કરતા. --21. પ્ર. ૬, ૩. ૨. મુ. ૪૬૬(૨) तओ दुबोज्झा ત્રણ દુષ્ય२८७. तओ दुसण्णप्पा पण्णता, तं जहा ૨૮૭. ત્રણ દુય કહ્યાં છેડુ , ૧ - દુષ્ટ - તપદેશ પ્રત્યે દ્વેષ રાખનારે, મૂરે, ૨ - મૂહગુણ અને દેથી અનભિજ્ઞા, वुग्गाहिते ૩ - યુવાહિત-અંધશ્રદ્ધાવાને દુરાચી ટાળ. . ૩, ૩. ૪, મુ. ૨ ૦૪ (૨) तओ सुबोज्झा વણ સુદય૨૮૮, તો ગુલvi gumતા, તે કદ ૨૮૮, ત્રણ સુચ્ચ કહ્યાં છે-- ૧ - અદુષ્ટ - ત પદેષ્ટા પ્રત્યે દ્વેષ ન રાખનાર, મૂરે, ૨ – અમૂહ-ગુણ અને દોષને રૂમાતા, અgiri ૩ - અશ્વગ્રાહિત - સભ્ય શ્રદ્ધાવાળે, ----ટા. મ. ૨, ૩, ૪, મુ. ૨૦૪ (૨૦). सुलहबोही-दुल्लहबोही य-- સુલભાધિ અને દુલભાધિ - ૨૮૦. pો વિકાસ, pળો હોદ રમતા ૨૮૯. જે જીવ મનુષ્યભવ ગુમાવી દે છે તેને ફરીથી दुल्लमा उ तहच्चा ण', जे धम्म? वियागरे॥ બધિની પ્રાપ્તિ મુકેલ છે. કારણ કે સભ્યફ દશનની પ્રાપ્તિ (ગ્ય હૃદયનાં પરિણામે થવા) -સુય. મુ. ૧, ઝે. ", IT. ૨૮ દુર્લભ છે, જે ધર્મ ની વ્યાખ્યા કરી શકે. અને ધર્મપ્રાપ્તિ માટે પ્ય છે તેઓને શુભ લેગ્યા (અંતઃ કરણની પરિણતિ) ની પ્રાપ્તિ થવી પણ દુર્લભ છે. २९०. इणमेव खण वियाणिया, णो सुलभं बोहि ર૯૦ દાનાદિ સ૫ન અથવા સ્વહિતેવી મુનિ આ ર કાાિં પ્રમાણે વિચાર કરે કે આ જ ક્ષણ બાધિ પ્રાપ્ત થવાને અવસર છે. બાધ (સયશન) દુર્લભ एवं सहिएऽहियासए, आह जिणे इण व છે એવું જિન-રાગદ્વેષ વિજેતાઓ અને શેષ -મુ. મુ, ૬, . ૨, ૩, ૩, , ૧. તીથ' કાએ કહ્યું છે. २९१. इह जीवियं अणियमेत्ता, पभट्ठा समाहि- ૨૯૧ [જે શ્રમ કામ, નામ અને રસમાં લિપ્ત છે તેઓ ગોfÉ ! આ જીવનમાં અનિયત રહીને અને સમાધિते काम-भोगरसगिद्धा, उक्वजंति आसुरे યોગથી ભ્રષ્ટ થઈ આમુદાયમાં ઉત્પન્ન થાય છે.) #ી છે તેઓ ત્યાંથી ૧.નીકળી સંસારમાં લાંબા કાળ तत्तो वि य उवट्टित्ता, संसारे बहु अणुप- સુધી પરિભ્રમણ કરે છે, કારણકે તેવા ભારે કમી ને બેધની પ્રાપ્તિ મહા દુલભ છે. बहुकम्मलेवलित्ताण', बोद्दि होहि सुदुल्लहा જે સભ્યશનમાં અનુરક્ત છે, નિદાન રહિત છે તેલ | તથા ક્રિયા કરનારા અને સુલ લેયામાં જે જીવે ૩. ૪, ૮, 11, ૬ ૪ -- '' મરણુ પામે છે, તેને બાધિ પ્રાપ્ત થવી સુલભ છે. ૨, #g ૩ ૪, મુ. ૨૨ | ૨. ૫, ૩, ૪, મુ. ૧૩ . Page #196 -------------------------------------------------------------------------- ________________ सूत्र २५२-२९४ વોઢા -aધા નાવાર [ ૩૨ २९.२. मिच्छादसणरत्ता, सनियाणा हु हिंसगा। ૨૯૨. જે જીવ ( અંતિમ સમયમાં ) મિથ્યા દશનમાં इय जे मरति जीवा, तेसिं पुण दुल्लहा वोही॥ અનુરક્ત છે, નિદાન સહિત છે અને હિંસક થઈ મરણ પામે છે, તેને બેધિ દુર્લભ થાય છે. सम्मईसणरत्ता, अनियाणा सुक्कलेसमोगाढा। આ પ્રમાણે જે જીવ મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, इय जे मरति जीवा, तेसि सलहा भवे बोही॥ નિદાન સહિત ક્રિયા કરનાર છે અને કૃષ્ણ લેગ્યામાં मिच्छादसणरत्ता, सनियाणा कण्हलेस्समो મરણ પામે છે તેને ફરી બાધિ પ્રાપ્ત થવા મહાન દુભ છે.. જાઢr I इय जे मरंति जीवा, तेसि पुण दुल्लहा वोही॥ ૩૪. એ. ૨૬, . ૨૭-૨૮ बोहिलामे बाधगा साहगा य બાધિલાભમાં બાધક અને સાધક – ૨૨૩. રો ટાળા સાણિનિત્તા અજા જે ૪ ૨૯૩. બે સ્થાને (હેતુઓને) ત્યાગ કર્યા વિના આત્મા योहिं बुज्झेउजा, કેવલ બેધિને પામી શકતા નથી જેમ કે-આરંભ અને પરિચહ. तं जहा-आरंमे चेव, परिग्गहे चेव । दो ठाणाई परियाणित्ता आया केवलं बोहिं બે સ્થાનેને ત્યાગ કરવાથી આત્મા કેવલ બધિને પામી શકે છે, જેમ કે આરંભ અને પરિચહ. तं जहा--आरंभे चेव, परिग्गेह चेव । दोहि ठाणेहिं आया केवल बोहिं એ સ્થાનેથી આત્મા કેવલ વ્યાધિને પામી શકે છે बुज्झेजा, तं जहा જેમ કે–સાંભળીને અને સમજીને. सोच्चा चेव, अभिसोच्चा चेव । दोहि ठाणेहि आया केवलं बोहिं बुज्झेज्जा, બે સ્થાનેથી આત્મા શુદ્ધ ધિને પામી શકે છે. खएण चेव, उवसमेण चेव । જેમ કે કર્મોના ક્ષયથી અને ઉપશમથી. –81 . . ૨, ૩૬, ૬૪–..' ઢાસુ, સઢાસુ શ્રદ્ધાળ, અશ્રદ્ધાળુ - २९४. १. सढिस्स ण समणुन्नस्स संपवय- ૨૯૪, ૧ - દીક્ષિત થવાના સમયે ઢૌરાગ્યવાન શ્રદ્ધાળ माणस्स-समिये ति मन्नमाणस्स एगया જિન પ્રવચનને સમ્યફ માને છે અને ભવિષ્યમાં समिया होइ, પણ સમ્યફ માને છે. २. सढिस्सणं समणुन्नस्तसंपन्वयमाणस्स ૨ - દીક્ષિત થવાના સમયે વૈરાગ્યવાન શ્રદ્ધાળ समियं ति मन्नमाणस्स पगया असमिया होह, જિનપ્રવચનને સભ્ય માને છે. પરંતુ ભવિષ્યમાં સમ્યક માનતા નથી. ३. सडिढस्स णं समणुनस्स संपव्वयमाणस्स ૩ - દીક્ષિત થવાના સમયે શૈરાગ્યવાન શ્રદાળુ --असमियं ति मन्नमाणस्स पगया समिया જિન પ્રવચનને અસભ્ય માને છે. પરંતુ ભવિષ્યમાં હો સમ્યફ માને છે. ४. सडिढस्स णं समणुनस्स संपब्धमाणस्स ૪ - દીક્ષિત થવાના સમયે વૈરાગ્યવાન શાળ असमियं ति मन्त्रमाणस्स एगया असमिया જિન પ્રવરાનને અસભ્ય માને છે, અને ભવિષ્યમાં પણ અસમ્યફ માને છે. ५. समियं ति मनमाणस्स समिया या, असमिया ૫ - જે જિન પ્રવચનને સમ્યફ માને છે, તે સમ્યફ વા, મિથા દર રૂદાઇ અથવા અસભ્યફ પદાર્થ સભ્યફ વિચારણાથી સમ્યફ રૂપમાં પરિણત થાય છે. ६. असमियं ति मनमाणस्स समियावा, अस ૬ - જે જિન-પ્રવચનને અસભ્યફ માને છે, તે मिया वा, असमिया होइ, उवेहाए । સભ્ય અથવા અસમ્યક પદાર્થ અસમ્યક વિચારણાથી અસભ્યફ રૂપમાં પરિણત થાય છે, Page #197 -------------------------------------------------------------------------- ________________ રર ! चरणानुयोग उहमाणो अणुवेहमाणो वूया - " उवेहाहि समियाप" वेवं तत्थ संधी सिओ भव । से उतिस्स ठितस्स गति समणुपासह | सम्यग्दर्शी भ्रमण - परीषद जय एत्थ यि बालभावे अप्पाणं- णो उवदंसेज्जा । -મ.યુ., 4'', '', , ૬૬ सम्म सणि समणस्स परीसहचिजओ२९५. तओ ठाणा वयसियस्स हिता सुभाष समाए पिस्सेसार आणुगामियत्ता भवति तं जहा १. से मुण्डे भविता अगाराओ अगगारियं वणिग्गंथे पायवणे णिशंकिते विकसिते णिधितिगच्छते णो भेदमावण्णे णो कलुससमावण्णे णिनाथा पावयणं सद्दहति पत्तियति रोपति, से परिस्सहे अभि जिय अभिजु जिय अभि भवति, णो तं परिस्सहा अभिजु जियअभिजय अभिभवति । २. सेणं मुण्डे भवित्ता अगाराओ अगगारिथं पव्वइप समाणे पंचहि महत्वहिं णिस्सकिए - जाव णो कलुससमावण्णे पंच महत्यताई सद्दहति - जाव णो तं परिस्सहा अभिर्जुजियअभिजु जिय अभिभवति । ३. लेणं मुण्डे भविता अगाराओ नारिय पव्वण उहि जीवणिकाहि णिर संकिते -जावणो कलुससमावण्णे छ जीवणिकाए सहति वणो तं परिस्सा अभिकुंजिय - अभिजुंजिय अभिभवति । કાળ ૧.૩, ૩૪, ૨૩(૨) असम्मद'सणिस्स समणस्स परीसह पराजओ२९६. तओ ठाणा अव्यवसितस्स अहिताप असुभार अखमाण अणिस्साए अणाणुगाभियन्तार મત, સ મા १. से णं मुण्डे भवित्ता अगाराओ अणगारिय मिथे पाचवणे सकिने कविते वितिगिते मेदसमापणे कलुससमाचरणे निम्मार्थ पावयणं णो सद्दहति णो पत्तियति णो रोपति तं परिस्सदा अभिनयअभिजय अभिभवति णो से परिस्स अभिकुंजिय-अभिर्जुजिय अभिभवः । " सूच २२५-२९६ વિચારક પુરુષ અવિારક પુરુષને કે પુરુષ ! ! હું સમ્પક વિચા આ પ્રસાણે સમ્યક્ વિચારધી) જ સયમી યનમાં કક્ષય કરી શકાય છે. આ પ્રમાણે વ્યવહારમાં !! બાર સભ્યર રાસભ્યની ગાંડ ખેાલી શકાય છે. અર્થાત્ આ પદ્ધતિથ (મિથ્થાવાના કારણથી થનાર ફ-સતિરૂપ સધિ તાડી શકાય છે. તમે અજ્ઞાન ભાવમાં પણ પોતાને પ્રદશિત ન કરે. સભ્યશી શ્રમ”ના ય-જય- રપ. વ્યવસિત (ચાળુ) નિધન્ધ માટે ત્રણ સ્થાન હિતકારી, શુભ, ક્ષમ, નિઃ શ્રેયસ અને શુભ અનુ બધના કારણરૂપ થાય છે. જેમ કે ૧ - કોઈ પુરુષ સહિત ઈ ગામમાંથી નગા ધર્મમાં પ્રગતિ થઈને નિન્ય પ્રથાન નિઃશકિત, નિઃકાંક્ષિત, નિવિચિકિત્સક, અભેદસમાપન્ન અને અપ-સમાપન થઈને નિપથ-પ્રવચનમાં શ્રદ્દા કરે છે, પ્રીતિ કરે છે, રુચિ કરે છે, તે પતિ સાથે લડીને તેમને યારત કરી દે છે, જેથી પરિષહા તેને રાસ્ત કરી શકતા નથી. ૨ - કોઈ પુરુષ સુડિત થઇ. અગારમાંથી અનાર ધમમાં પ્રવત થઈને પાંચ સહાયતામાં નિઃશકિત યાવત્ કલુષસમાપન થઈને પાંચ મહાવ્રતામાં અા ફરે છે. ચાવત તે પાંખા સાથે લડીને તેમને પરાસ્ત કરી દે છે, જેથી પહેા તેને પરત કરી શકતા નથી. - કોઈ પુરુષ સુ`હિત થઈને અગામાંથી અનેગાર પ્રમમાં પ્રગતિ થઈને જ જીવનકાયામાં નિરાતિ ગાવત એકઉપ સમાપન થઈ ને છે ૩ નિકાયમાં શ્રદ્દા કરે છે. ચાવત તે પ્રિવહા સાથે લડીને તેમને પરાસ્ત કરી દે છે. જેથી પરિષહા તેને પરાસ્ત કરી શકતા નથી. અસભ્યશ્રી શ્રમનુનો -િuses-૬. અવ્યયસ્થિત બધાળુ) નિયસ્થ માટે બહુ સ્થાન અહિત, અશુલ, અક્ષત્ર, અનિઃશ્રેયસ અને અનાનુગાસિતાનાં કારણે થાય છે. જેમ કે - ૧ - કોઈ પુરુષ સુડિત થઈ, અગારમાંથી અનગાર ધમમાં પ્રતિ અઈને નિન્ય પ્રવચનમાં શકિત, ટાંકિત, વિચિકિત્સત, ભેદ સમાપન અને કલુષસમાપન થઈને નિગ્રન્થ-પ્રવચન પર શ્રદ્ધા નથી કરતા, પ્રતીત્તિ નથી કરતા, રુચિ નથી કરતા, તેા એને અણુગાર દ્રવ્યલિંગી સાધુ બાવો પડેલા ષિહોથી લડીને તેમને પરાજિત કરી શકતા નથી. Page #198 -------------------------------------------------------------------------- ________________ सूत्र २९६-२९७ सम्यक्त्व-पराक्रम : प्रश्नोत्तर दर्शनाचार १३३ २. से ण मुण्डे भवित्ता अगाराओ अणगारिय ૨ - કઈ પુરુષ મુઠિત થઈને અગારમાંથી અનગ૨ पव्यइए पंचहि महत्वपहिं सकिते-जाव. ધર્મમાં પ્રવજિત થઈને પાંચ મહાવતેમાં कलुससमावण्णे पंच महब्बताई णो सद्दहति શકિત, યાવત કલુષ સમાપન થઈને પાંચ --ૉ સે પૂરિ ચમિiના-મ મહાવત પર શ્રદ્ધા નથી કરતે ચાવત તેને પરિવહ આવી પરાજિત કરી દે છે. તે પરિजंजिय अभिभवति । હે સાધે લડીને તેમને પરાજિત કરી શકતા નથી. ३. से णं मुण्डे भवित्ता अगाराओ अणगारिय ૩ - એ જ પ્રમાણે કઈ પુરુષ મુંડિત થઈ અગાपव्वाइप छहिं जीवणिकापहि संकिते -जाब રમાંથી અનાર ધર્મમાં પ્રવાજિત થઈને છकलुससमावणे छ जीवणिकाए णो सद्दहति કાયના જીના વિષયમાં શકિત-ચાવત કલુષ સમાપન થઈને છ જીવ-નિકાય ૫૨ શ્રદ્ધા -जावणो से परिस्सहे अभिजजिय-अभिजु કરતે નથી ચાવત તેને પરિષહ પ્રાપ્ત થઈ जिय अभिभवति । પરાજિત કરી દે છે, તે પરિષહ સાથે લડીને –ટાળ'. ૨, ૩,૪, ૪.૨૨ ૨(૨) તેમને પરાજિત કરી શકતા નથી. सम्मत्तपरक्कमस्स पण्हुत्तरा સમ્યકત્વ-પરાક્રમના પ્રશ્નોત્તર - २९७. सुयं मे आउसं! तेणं भगवया एवमक्वायं ર૯૭. આયુશ્મન ! ભગવાને જે આમ કહ્યું છે તે મેં -इह खलु "सम्मत्तपरक्कमे" नाम अज्झयणे સાંભrછે - આ નિચ-૧ પ્રવચનમાં કશ્યપसमणेण भगवया महावीरेण कासवेण पवेइए जं શેત્રીય શ્રમણ ભગવાન મહાવીરે સભ્યત્વ सम्म सहित्ता पत्तियाइत्ता रोयइत्ता फास પરાક્રમ નામનું અધ્યયન કહ્યું છે. જેમાં યથા એ શ્રદ્ધા કરીને, પ્રતીતિ કરીને, રુચિ રાખીને, इत्ता पालइत्ता तीरइत्ता किट्टरता सोहइत्ता જેના વિષયને સ્પર્શ કરીને સ્મૃતિમાં રાખીને आराहइत्ता आणाए अणुपालइत्ता बहवे जीवा સભ્યગુરૂપથી હસ્તગત કરીને ભણેલા પાઠનું सिज्झन्ति बज्झन्ति मुच्चन्ति परिनिव्वायन्ति ગુરુને નિવેદન કરી, ગુરુ સમજે ઉચ્ચારણની શુદ્ધિ सव्वदुक्खाणमन्तं करेन्ति । કરીને, સત્ય અને ધ પ્રાપ્ત કરી અને तस्स णं अयमढे पवमाहिज्जइ त जहा અહંતની આજ્ઞાનુસાર અનુપાલન કરી ઘણું છે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ (શાંતિ) પામે છે અને બધાં દુઃખાને અંત કરે છે. સમ્યફ પઠાકમને અશં આ પ્રમાણે કહ્યો છે. જેમ કે - १. संवेगे २. निव्वेष ૧. - સવેગ, ૨. - નિર્વેદ, ३. धम्मसद्धा ૪. ગુરુસામિય ૩. – ધમ-શ્રદ્ધા, ૪. - ગુરુ અને સાધમિકની सुस्सूसणया ५. आलोयणया ६. निन्दणया ૫. - આલોચના, ૬. - નિન્દા, ૭. જયાં ૮, સમાઇ ૭. - ગહ, ૮. - સામાયિક, ९. चउब्बीसत्थए १०. वंदणए ૯ - ચતુવિંશતિ-સ્તવ, ૧૦, - વંદના, ११, पडिक्कमणे १२. काउस्सग्गे ૧૧ - પ્રતિક્રમણ ૧૨. - કાર્યોત્સર્ગ १३. पच्चक्खाणे १४. थवथुइमंगले ૧૩ - "પ્રત્યાખ્યાન ૧૪, - સ્તવ-સ્તુતિ-મંગલ १५. कालपडिलेहणया १६. पायच्छित्तकरणे ૧૫ - કાલ-તિલેખના ૧૬. - પ્રાયશ્ચિત્તકરણ १७. खमावणया १८. सज्झाए ૧૭ – ક્ષમાપના ૧૮ - સ્વાધ્યાય १९. यायणया २०. पडिपुच्छणया - વાચના ૨૦ - પ્રતિપૂછના २१. परियट्टणया २२. अणुप्पेहा ૨૧ - પરાવર્તન ૨૨ - અનુપ્રેક્ષા २३. धम्मकहा ૨૪. યુવા કથા ૨૩ - ધર્મકથા ૨૪ - શ્રુતારાધના २५. एगग्गमणसनिवेसणया २६. संजमे ૨૫ - એકાચ મનની ૨૬ - સંયમ સ્થાપના ૨૭. તારે २८. वोदाणे ર૭ - ૫ ૨૮ - વ્યવદાન Page #199 -------------------------------------------------------------------------- ________________ १३४ ] चरणानुयोग | संवेग आदि-फल सूत्र २९७-२९८ २९. सुहसाए ३०. अपपडिबद्धया ૨૯ - સુખની સ્પૃહાને ૩૦ – અપ્રતિબદ્ધતા त्याग ३१. विचित्तसयणासणेसेवणया ३२.विणियट्टणया 31-विचित-शयना- २ - चिनियतन। સન સેવન ३३. संभोगपच्चक्खाणे ३४. उवहिपच्चक्खाणे 3-सम्मान-अत्या- ३४ - Gपाधि-प्रत्याभयान ખ્યાન ३५. आहारपच्चक्खाणे ३६. कसायपच्चक्खाणे ३५- २-प्रत्या- 1 - चाय-अत्याध्यान ખ્યાન ३७. जोगपच्चक्खाणे ३८. सरीरपच्चक्खाणे ૩૭ - ગપ્રત્યાખ્યાન ૩૮ - શરી૨પ્રત્યાખ્યાન ३९, सहायपच्चक्खाणे ४०. भत्तपच्चक्खाणे उ* - सहाय-अत्याच्यान४० - सात-प्रत्याभ्यान ४१. सम्भावपच्चक्खाणे ४२, पडिरूपया ૪૧ - સદભાવ-પ્રત્યા ૪૨ - પ્રતિરૂપતા ખ્યાન ४३. वेयावच्चे ४४. सव्वगुणसंपण्णया ४३ - वैयाकृत्य ४४ - सर्वगुणसम्पन्नता ४५. वीयरागया ४६. खन्ती ૪૫ - વિતરાગતા ४३ - क्षति ४७. मुत्ती ४८. अज्जवे ૪૭ - મુક્તિ ૪૮ – આવ ४९. मद्दवे ५०. भावसच्चे ४६ - भाई ५०-भाव-सत्य ५१. करणसच्चे ५२. जोगसच्चे ५३ - -सत्य ५२ - योग-सत्य ५३. मणगुत्तया ५४. वयगुत्तया ५३ - भना-गुप्तता ५४ -५यन-गुप्तता ५५. कायगुत्तया ५६. मणसमाधारणया ૫૫ - કાચ-ગુ'તતા ૫૬ - મનઃ સમાધારણ ५७. वयसमाधारणया ५८. कायसमाधारणया ५७ - वाई-समाया२५५ ५८ - आय-समाधा२९ ५९. नाणसंपन्नया ६०. दसणसंपन्नया -न-सम्पन्नता ६० - ६शन-सम्पन्नता ६१. चरित्तसंपन्नया ६२. सोइन्दियनिग्गहे ૬૧ - ચારિત્ર-સભ્યનતા ૧૨ - શોન્દ્રિયનિગ્રહ ६३. चक्खिन्दियनिग्गहे ६४. घाणिन्दियनिग्गहे ૬૩ - રાક્ષરિન્દ્રિયનિગ્રહ ૬૪ - ધ્રાણેન્દ્રિયનિગ્રહ. ६५. जिभिन्दियनिम्गहे ६६. फासिन्दियनिग्गहे ૧૫ - જિહુન્દ્રિય-નિગ્રહ ૬૬ - સ્પર્શનેન્દ્રિય-નિગ્રહ ६७. कोहविजए ६८. माणविजए -और-वय ५८ • मान-विनाय ६९. मायाविजए ७०. लोहविजए - माया-विराय ७. - सोम-विल्य ७१. पेज्जदोसमिच्छादसणविजए .- प्रेयो द्वेष-मिथ्या-हीन विषय ७२. सेलेसी ७३. अकम्मया' । ७२ - शेशी ७३ - भता -उत्त. अ. २९, सु. १-२ संवेगाइणं फलं સવેગ આદિનું ફળ – २९८. प०-सवेगेण भंते ! जीवे कि जणयइ ? ૨૯૮. પ્ર. ભલે ! સંવેગ (મોક્ષની અભિલાષા)થી જીવ उ०-स'वेगे णं अणुत्तरं धम्मसद्धं जणयइ । शु प्राप्त ३ छ? अणुत्तराए धम्मसद्धाए रांधेग हब्व ઉ. સંગથી જીવ અનુત્તર ધર્મશ્રદ્ધાને પ્રાપત કરે છે, અનુત્તર ધર્મ શ્રદ્ધાથી વરિત વધારે સંવેગને मागच्छद । अणन्ताणुवन्विकोहमाण प्राप्त छ, मन तानुमधा लोध-भान-मायामायालोमे खवेइ । कम्मं न बन्धइ । લોભને ક્ષય કરે છે, નવાં કમેને બંધ કરતા तप्पच्चइयं च ण मिच्छत्तविसोहि નથી. અનંતાનુબંધી કયાય ક્ષીણ થવાથી काऊण देसणाराहए भवइ । दसण- મિથ્યાત્વવિશુદ્ધિ કરીને દર્શન ( સભ્ય શ્રદા)विसोहीए य णं विसुद्धाप अत्थेगइए ની આરાધના કરે છે. દર્શન-વિશુદ્ધિ દ્વારા વિશુદ્ધ तेणेव भवग्गहणेण सिज्झइ। सोहीए य થવાથી કઈ જીવ એક જન્મમાં સિદ્ધ થાય છે. ण विसुद्धाए तच्च पुणो भवरगहणं અને કોઈ દર્શન વિશુદ્ધિથી વિશુદ્ધ થવાથી ત્રીજા सिज्झइ । सोहीए य णं विसुद्धाए ભવનું અતિક્રમણ કરતા નથી – તેમાં અવશ્ય तच्च पुणो भव:गहणं नाइक्कमइ । સિદ્ધ થાય જ છે. उत्त. अ. २९, सु. ३ સભ્ય પરાક્રમ અશ્ચયનનાં આ સૂવામાં સમ્યગ્દર્શન સંબંધિત માત્ર ચાર રસૂવે છે, અને બાકીનાં સૂત્રો જુદા જુદા વિષનાં છે. તે જે જે અનુયાગનાં છે, તે તે અનુગામાં યથાસ્થાન આપવામાં આવ્યાં છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ सूत्र २९९-३०१ निवेद-फल નારાજ [ ૧૩૫ ૨૨. ૦–મને ! સંવે, નિઃg, ગુદ ૨૯. પ્ર. આયુષ્યન શ્રમણ ભગવન! સંગ, નિર્વેદ, साहम्मिय-सुस्सूसणया, आलोयणया, ગુરુ-સાધમિક શુશ્રષા, આલેચના, નિન્દા, ગહ, નિંદ્રાચા, જરદૃા, માળા, ક્ષમાપના, ઉપશાંતતા, શ્રત-સહાયતા, અભ્યાસ, ભાવમાં અપ્રતિબદ્ધતા, પાપસ્થાનેથી નિવૃત્ત થવું, सुहसायया, विउसमणया, भावे अपडि વિનિતના, વિવિક્ત શયનાસન સેવન, થોન્દ્રિયबद्धया, विणिवट्टणया, विवित्त-सय સંવર યાવત સ્પશેન્દ્રિય સંવર, ગ-પ્રત્યાખ્યાન, णासण-सेवणया,सोइदिय संघरे-जाब શરીર-પ્રત્યાખ્યાન, કષાય-પ્રત્યાખ્યાન, સાગinfશરન્નાદે, -પંખ્યgrછે, પ્રત્યાખ્યાન,ઉપધિ પ્રત્યાખ્યાન,ભકત-પ્રત્યાખ્યાન, વાર- , સાજ-વ ક્ષમા, વિરાગતા, ભાવ-સત્ય, ગ-સત્ય, કરણ क्खाणे, संभोंग पच्चक्खाणे, उर्वाह સત્ય, મનસમવાહરણ, વચન-સમવાહર, વરાજ, મા-શ્વર, રામr, કાય-સમન્વાહરણ, કોધને ત્યાગ યાવત મિથ્યા દર્શન શયને ત્યાગ, જ્ઞાન-સંપન્નતા, દશન વિનાના, માલ-સ, જ્ઞાન, સંપનતા, ચારિત્ર સંપન્નતા, વેદના-સહનશીલતા -, મur-સમન્નાથા , ઘ અને માણતિક કષ્ટમાં સહનશીલતા, એ બધાં समन्नाहरणया, काय-समन्नाहरणया, પદોનું ફળ શું કહ્યું છે ? જાદ-વિ-વ-મિરછા -વહ૪fજે, જળ-પન્ના, જાવા, चरित्तसंपन्नया, वेदण-अहियासणया, मारणतियअहियासणया, पए णं भंते! पया कि पज्जवसाणफला समणाउसे?' उ०-गोयमा! संवेगे निव्वेए-जाव-मारणंतिय ઉં. હે આયુશ્મન શ્રમણ ગૌતમ! સંવેગ-નિર્વેદ -अहियासणया-पए ण सिद्धि-पज्जवसाण- ચાવત મા૨ણતિક કષ્ટમાં સહનશીલતા, એ બધાં फला पन्नत्ता समणाउसे। પદોનું અંતિમ ફળ સિદ્ધિ મેક્ષ) છે. જિ. રા.૨૭, ૩, ૩,. ૨૨ णिव्वेयफलं નિવેદનું ફળ રૂ૦૦, ૪૦–નિવેvળ મરે! વિશે સારુ? ૩૦૦. પ્ર. ભરત! નિવેદથી (ભવ–ાગ્યથી) જીવને શું પ્રાપ્ત થાય છે ? उ०—निव्वेषणं दिव्ध-माणुसतेरिच्छिएम ઉ. નિર્વેદથી જીવ દેવ મનુષ્ય અને તિર્યંચ સંબંધી कामभोगेसु निव्वेयं हव्यमागरछइ । કામગમાં જલ્દી નિર્વેદ (દ) પામે છે. બધા सधविसएसु विरज्जइ, सम्वविसएसु વિષયથી વિરક્ત થાય છે. બધા વિષયેથી વિર विरज्जमाणे आरम्भपरिच्चायं करेइ । ત થઈ તે આરંભને પરિત્યાગ કરે છે. આરંભ પરિત્યાગ કરી સંસાર-માર્ગનો વિછેદ કરે છે, आरम्भपरिच्चायं करेमाणे संसारमग्गं અને સિદિમાગને પ્રાપ્ત કરે છે. वोच्छिन्दह सिद्धिमग्गे पडिवन्ने य એવ૬ | --૩૪. ઉ. ૨૧. મુ. ૪ सम्मइंसणिस्ल वउव्विहा सहहणा સભ્ય વીની ચાર પ્રકારની ચા - ३०१. परमत्थसथवो वा, ૩૦૧. ૧ – પરમાર્થ તત્ત્વને વારંવાર ગુણાનુવાદ કરે, ૨. (ક) ઉત્તરાધ્યયન - અ. ૨૯માં સંવેગથી અફકમયાં સુધી ૭૧ પ ર છે. (માતરથી કર અથવા ૭૩ પ્રશ્નોત્તર છે.) અને આ ઉપરોક્ત પ્રશ્નોત્તરમાં ફક્ત ૫૪ પદ છે. તેના ફળનું આમાં કથન છે ? આ કમભેદ અને સંખ્યાબેદનું શું કારણ છે? આ શાધન વિષય છે. કેટલાક વિદ્વાનો આનું કારણ વાચના ભેદ બતાવે છે. કેટલાક વિદ્વાનોની એવી માન્યતા છે કે ભગવતીસૂત્રનાં આ પ્રશ્નોના ઉત્તરા. ૩, ૨૯ નો સંક્ષિપ્ત પાઠ છે. પ્રશ્નના અંતમાં તમારૂ સંબંધન અશુદ્ધ પ્રતીત થાય છે. કારણ કે “હે આયુષ્યમન શ્રમણ !” એ સંબોધન ગુરુ શિષ્ય માટે કરે છે, અહીં તેથી વિપરીત છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ १३६ ] चरणानुयोग सम्यक्त्व-पांच अतिचार सूत्र ३०१-३०२ सुदिपरमत्थसेवणा वा वि, ૨ - જે મહાપુરુષેએ પરમાર્થને યથાયોગ્ય જે છે તેમની સેવા શુશ્રષા કરવી. वावन्नकुदसणवज्जवणा य, ३- सभ्यत्यय लष्ट थय। छ, तथा - एए सम्मत्तसद्दहणा । -उत्त, अ २८, गा. २८ ૪ -- જે કુદર્શ ની-મિથ્યાત્વીજનેને વિશ્વાસ રાખે છે. તેમની સંગતિ ન કરવી. એ સભ્યત્વે શ્રદ્ધા છે અર્થાત ઉપર્યુક્ત ગુણોથી સભ્યત્વની શ્રદ્ધા પ્રગટ થાય છે. समत्तस्स पंचअइयारा-' સમ્યક્ત્વના પાંચ અતિચાર - ३०२. सम्मत्सस्स समणोयासपणं पंच अइयारा इमे ३०२. सभ्यत्वना पांच भुस्य मतियार ना योग्य जाणियब्वा, न समायरियचा तं जहा छ, ५ मा योय नथा. સમ્યકત્વના સડસઠ ભેદ– चउ सद्दहण-तिलिंग, दस-विणय-ति-सुद्धि-पंच-गयदोस । अछ-पभावण-भूखण, लक्षण-पचविह संजुत्तं ।। छविह-जयणागार', छत्र्भावणभाविअ च छटाग' । इय सत्तापदि ठ-दसण-भेअ-विमुद्ध' तु सम्मत्त ॥ આ સડસડ ભેદ આ પ્રમાણે છે – सभ्ययन ! सिंग (थिह) १. सुस्सूमघम्मराओ, २. गुरुदेवागं जहा माहिए । ३. वेयावच्चे नियमो, सम्मदिदिठस्स लिगाई ।। સભ્ય-વના દસ વિનય१. अरिहत, २. सिद्ध, ३. चेहए, ४. सुए, ५. अधम्मे, ६. असाहुबग्गे य । ७. आयरिय, ८. उवज्झाए, ९. पवयणे, १०. दंसणे विणओ ॥ સમ્યકરની ત્રણ શુદ્ધિ– .. मुत्तण जिण, २. मुत्ता जिमयं, ३. जिगमयष्टिए मोत्तु' । संसारकत्तवारं', चितिज्जत' जा' सेस ।। સમ્યકત્વનાં પાંચ દુષણ १.शका २. कंग्व', ३. बिगिल्छा, ४. सतह '५. संशवो, कुलिंगीसु । सम्मत्तस्सऽइयारा, परिहरिअव्वा पयत्तेण' ।। સમ્યકત્રીની આઠ પ્રભાવના– १. पाययणी, २. धम्मकही, ३. वाई, ४. नेमिनिओ, ५. तबस्सी य । ६. विज्जा ७. सिद्धो य ८. कवी अठे व ।। ८. पभावगा भणिया ।। સમ્યકવીનાં પાંચ ભૂષણ १. जिग सासणे कुसलया, २. पभावगा, ३. तित्थसेवगा, ४. थिरया । ५. भत्ती अगुणा सम्मत्त-दीबया उत्तमा पंच ।। સમ્યવીનાં પાંચ લક્ષણ १. उवःतम, २. संगो पि अ, ३. निम्मोतह य होइ, ४. अणुक'पा । ५. अत्थिक्क' च अ एए, सम्मत्ते लक्षणा पंच || સમ્યકરવાની છ પ્રકારની જાણું-- नो अन्नतिथिए अन्ननिस्थिदेवे व तह लदेवाइं । गहिए कुतित्थिरहि, १. बंदामि न वा, २. नमसामि ।। ३. नेव अणालतो आलबेमि, ४. नो संलवेमि तह तसि' । देमि न, ५. असणाई', पेसेमि न गध, ६. पुप्फाइ॥ સમ્યકાલીના છ આગાર १. रायानियोगो य, २. गणाभिओगो ३. बलाभिओगो य, ४. सुराभिोगो । ५. कतारवित्ती, ६. गुरुनिगाहो य, छ छि डियाउ जिगमासणम्मि ।। સપ્ટવીની છ ભાવના १. मूलं, २. दारं ३ पट्टाण, ४. आहारो, ५. भावणं, ६. निहीं । दु छक्कसा वि धम्मरस, सम्मत्त परिकित्तिअं!। સમ્યકજીનાં છ સ્થાનअस्थि अ णिच्चो कुगई, कयं च सुई अस्थि णिवाणं । अस्थि अ मुक्खोवा भो, छ सम्मत्तस्स टाणाई।। प्रवचनसागेद्धार, द्वार १४९, गा. ९४०-९५५ २. मा दर्शनातिया२१. (क) का, कंग्वा, चितिमिच्छा, मूढदिट्ठी, अणुववृहा, अथिरीकरणं, अवच्छलं, अप्पभावणया । -जीतकल्पचूणी', गा. २८ Page #202 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३०३-३०७ सम्यक्त्व-पांच अतिचार નાવા [ ૨૭ संका, कंखा, वितिगिच्छा, परपासंड-पसंसा, ૧ – શકા, ૨ - કાંક્ષા, ૩- વિચિકિત્સા, ૪ – પરg-wારંવલથા -મવિ. મ. ૧, મુ. પાખંડ-પ્રશસા, ૫ - પર-પાખંડ-સંસ્તવ ૨. સન્નતાલ “સંત” અરૂયા (૧) સચદશનને પ્રથમ સંશય અતિચાર - ૩૦૩, સંવષે રિવાજો સંસારે fworg મથઇ, ૩૦૩, જે સંશયને જાણે છે, તે સંસારના સ્વરૂપને પણ જાણે संसय अपरियाणओ संसारे अपरिणाए છે. જે સંશયને નથી જાણતા તે સંસારના સ્વરૂપને પણ નથી જાણતો. –આ.મુ. ૧, ૨.૮, ૩.૨, મુ. ૬૪૧ २. सम्म गणस्स बिइयं “कख।" अइयार' (૨) સમ્યફદર્શનને બીજે “કાંક્ષા” અતિચાર૩૦૭, go જ મરે! સન વિ નિજા ૩૨૪. પ્ર. અંતે શ્રમનિચ કાંક્ષા મેહનીય કર્મનું कंखामोहणिज्ज कम्मं वेदेति ? ૩૦–ોમા ! દૃ તે રાત નળ- ઉ. ગતમ! એ-એ કારણેથી જ્ઞાનાન્તર, દશનાतरेहि चरिततरेहि लिंगतरेहिं पवयणतरेहिं , ચારિત્રાતર, લિંગાન્તર, પ્રવચનાતર, पावयणंतरेहि कप्पंतरेहिं मग्गंतरेहिं मतं પ્રવચનિકાન્તર, કપાતર, માતર, મતાર, ભગાર, નયાખ્તર, નિયમાન્તર અને પ્રમાણાનર तरेहि भंगतरेहि नयंतरेहि नियमतरेहि દ્વારા શકિત, કાંક્ષિત, વિચિકિસિત, ભેદસમાપન संकिया कखिया वितिकिच्छिता भेदस અને કાસમાપન બની શ્રમણ નિચા પણ કાંક્ષા म.वन्ना, कलुससमावन्ना, एवं खलु समणा મેહનીય કર્મનું વેદન કરે છે. निग्गंथा कंखामोहणिज्ज कम्मं वेदेति । –વિ.સ. ૬,૩. રૂ. મુ. ૨૫(૨) ૨, Haણ તરૂછ્યું “વિડિછા” અણગાર'— (૩) રાખ્યદર્શનને ત્રીજો “વિચિકિત્સા અતિચાર૨૦. વિHિસમાવજે છે બા હસfa ૩૦૫ -વિચિકિસા-પ્રાત (શંકાશીલ) આત્મા સમાધિ समाधि। પ્રાપ્ત કરી શકતા નથી. सिता वेगे अगुगच्छंति, ૧ - કઈ કઈ હળુકર્મ ગૃહસ્થ પણ આચાર્યના વચનને સમજી શકે છે. असिता वेगे अणुगच्छति । ૨ - કેઈ અપ્રતિબદ્ધ સાધુ વિચિકિત્સાદિ રહિત આચાયનું ] અનુગમન કરે છે અર્થાત આચાર્યના વચનને સમજી શકે છે. अणुगच्छमाणेहिं अणणुगच्छमाणे कह ण ૩- કરનારાઓની વચ્ચે રહેતા[આચાર્ય)નું અનુમાન uિrદવને ? ન કરનારા, ભાવ ન સમજનારા ઉદાસીન [ સંયમ –આ.સુ. , ., ૬ ૬૦ પ્રત્યે ખિન્ન ] કેમ નહીં થાય? અર્થાત અવય થાય જ. ૪, પૂરવાસંતે – (૪) ૫૨પાખંડ સેવી - ३०६. आायरियपरिचाई परंपासण्डसेवए । ૩૦૬. જે પિતાના આચાયને ત્યાગ કરી અન્ય મતगाणंगणिए दुम्भूए, पावसमणे त्ति बुच्चई ॥ પરંપરાને સ્વીકારે છે, જે છ માસ જેટલી અવ– , ૫, , , ૭ ધિમાં જ એક ગણથી બીજ ગણમાં જાય છે, જેનું આચરણ નિંદાને પાત્ર છે, તે પાપભ્રમણ કહે વાય છે. . સંદāથવું-- (૫) પરપાવંડસંસ્તવ - ૩૦૭, અકુદતીરે તથા જમવરઘુ, જે જ સરકાર જાજે ૩૦૭, સાધુ હમેશાં અકુશીલ બનીને રહે તથા કુશીલ અને દુરાચારીઓની સાથે સંસર્ગ રાખે નહિ. કારણ મg ! કે કુશીલાની સંમતિથી સંયમ નષ્ટ થાય છે તથા सुहरूवा तत्थुवसग्गा, पडिबुझेज्ज ते विदू॥ તેવા સુખભેગની ઈછારૂપ ઉપસમાં રહે છે માટે – સૂય નું., .૧,II, ૨૮ વિધાન સાધક એ તથ્ય ને અથાગ્ય જાણ તેનાથી સાવધાન રહે. ૧૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ १३८] चरणानुयोग ====ા પૂર્વ ના નિર્દેવ सूत्र ३०८ साहगस्स पब्वज्जा पुश्व निव्वेयदस्सा પ્રવજ્યાપૂર્વક સાધકની નિદદશા૨૦૮ ૨ મિiાઈ કા -sl-કુકી જા હાનિકા ક૨૮, શ્રી સુધમસ્વામી શ્રી જખસ્વામીને કહે છે હુ मणुस्सा भवंति, तं जहा-आरिया वेगे, अणा એમ કહું છું કે પૂર્વ આદિ ચારે દિશાઓમાં અનેક પ્રકારના મનુષ્ય નિવાસ કરે છે. જેમ કે रिया वेगे, उच्चागोया वेगे, णीयागोया वेगे, કેઈ આવે છે, કઈ અનાર્ય છે, કઈ ઉરચ કુળના कायमंता वेगे, हस्समंता वेगे, सुघण्णा वेगे, છે. કેઈ નીચ કુળના છે, કઈ શરીરે કદાવર છે, दुवण्णा वेगे, सुरूवा वेगे, दुरूवा वेगे। અને કઈ ઠીગ શરીરવાળા છે. કેઈના શરીરને વર્ણ સુંદર હોય છે, કોઈને અસુંદર હોય છે. કઈ મનેજ્ઞ રૂપવાળા હેય છે, કેઈ અમને રૂપવાળા. सेसि चणं खेत्त-वणि परिग्गहियाणि કેઈની પાસે જમીન મકાન હોય છે, કેઈની પાસે વિત્તિ, તે કદા અલપ તો કોઈની પાસે અધિક. કેઈ જન-જનપદ પરિગ્રહવાળા હોય છે, કેઈ ને પરિચહ ધેડે તે अप्पयरा वा भुज्जतरा वा । तेसिंच ण जण કેઈને વધારે પરિચહ હોય છે. जाणवयाई परिग्गहियाई भवंति, तं जहाअप्पयरा वा भुज्जयरा वा। तहप्पकारेहिं कुलेहिं आगम्म अभिभूय पगे એમાંથી કોઈ પુરુષ પૂત કુળમાં જન્મ લઈ भिक्खायरियाए समुहिता, सतो वा चि पगे વિષય-ભોગેની આસક્તિ છેડી ભિક્ષાવૃત્તિ णायओं य उवकरणं च विष्पजहाय भिक्खा ધારણ કરવા માટે ઉદ્યત થાય છે. કેઈ વિદ્યમાન સ્વજન પરિવાર તથા ધન-ધાન્ય આદિ સર્વ यरियाप समुहिता, असतो वा वि पगे ભેગ-ઉપભેગની ઉત્તમ સામગ્રીને ત્યાગ કરીને नायओ व उवकरणं च विष्पजहाय भिक्खाय ભિક્ષાવૃત્તિને સ્વીમર કરે છે. અને કોઈ કઈ रियाए समुहिता। અવિદ્યમાન વજન પરિવાર અને સંપત્તિને ત્યાગ કરીને શિક્ષાવૃત્તિ ધારણ કરવા સમુઘલ બને છે. जे ते सतो वा असतो वा णायओ य उव જે વિદ્યમાન અથવા અવિદ્યમાન કુટુંબ करणं च विप्पजहाय भिक्खायरियाए समु પરિવાર તેમજ ધન-ધાન્ય આદિ સંપત્તિને ત્યાગ द्विता पुवामेव तेहिं जातं भवति, तं जहा કરીને ભિક્ષુ બને છે, કે ઉપકરણને ત્યાગ કરી इह खलु पुरिसे अण्णमण्णं ममट्टाप एवं विप्प ભિક્ષાચર્ચા (સાધુદીક્ષા) માટે સમુસ્થિત થાય છે, એ અને પ્રકારના સાધકને એ પહેલેથી જ ખ્યાલ डिवेदेति, तं जहा હિોય છે કે – આ લોકમાં પુરુષગણ પોતાનાથી ભિન્ન વસ્તુઓને ઉદેશીને છેટે એમ જ માને છે કે “આ મારું છે, મારા ઉપયોગમાં આવશે જેમકે ક્ષેત્ત છે, કહ્યું , દિvi , ravi , “આ ખેતર મારું છે, આ મકાન મારું છે, આ धणं मे, धणं मे, कंस मे, दूर्स मे, विपुल ચાંદી મારી છે, આ સેનું મારું છે, આ ધન મારુ ઇ-ગાળmમિત્તિ-સંપન્ન-વિરુ-cnઘાટ છે, ધાન્ય મારું છે, આ કાંસાનાં વાસણે મારાં છે, આ બહુમૂલ્ય વસ્ત્ર અથવા લેખ' આદિ ધાતુ મારાં रत्त-रयण-संतसार-सावतेय मे, सद्दा मे, रूपा છે, આ પ્રચુર ધન (ગાય ભેંસ આદિ પશુ), આ છે, ધા રે, સા રે, જાણા છે, તે ત્રત્યુ અઢળક નક, રત્ન, મણ, ઐતી, શખશિલા, मे कामभोगा, अहमवि पतेसिं । પ્રવાળ (મૂળા), લાલ-પત્ન, પમડાગ ઇત્યાદિ ઉત્તમોત્તમ મણિએ મારા છે, અને પૈતૃક-રેકર્ડ ધન મારુ છે, આ ડણપ્રિય અવાજ કરનારી વાણું, વેણુ આદિ વાદ્ય-સાધન માાં છે, આ સુન્દર અને રૂપાળા પદાર્થો માદા છે, આ અત્તર, તેલ ઈત્યાદિ સુગંધિત પદાર્થો મારા છે, આ ઉત્તત્તમ સ્વાદિષ્ટ અને સરસ ખાદ્ય પદાર્થો મારા છે, આ કમળ સ્પેશવાળા ગાદી-તકિયા ઈત્યાદિ પદાર્થ મારા છે, આ પૂર્વોક્ત પદાર્થ-સમૂહ મારા કામ-ભાગનાં સાધન છે, હું તેમને ઉપભોગ કરનારા છું અથવા ઉપલેગ કરવામાં સમર્થ છું.” Page #204 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૦૮ બન્નકથા પૂર્વ રાજ ઃ નિર્વ-ar રાવાર [ ૨૩૨ से मेहावी पुचामेव अपपणा एवं समभिजा તે મેધાવી સાધકે પહેલેથી જ યથાયોગ્ય ज्जा, तं जहा વિચારી લેવું જોઈએ કે “આ સંસારમાં જ્યારે મને इह खलु मम अण्णयरे दुक्खे रोगायके समु ઈિ રિગ અથવા દુઃખ ઉત્પન્ન થાય છે, જે મને ઇષ્ટ નથી, પ્રીતિકર નથી, પ્રિય નથી, અશુભ છે, पपज्जेज्जा अणिटे अकंते अप्पिए असुमे अम અમનેz છે, વિશેષ પીડાકારી છે, દુઃખરૂપ છે, गुण्णे अमणामे दुक्खे णो सुहे, से हंता સુખરૂપ નથી. [ ત્યારે હું તેમને પ્રાથના કરુ કે–] भयंतारो कामभोगा ! इमं मम अण्णतरं दुक्ख હે ભયથી રક્ષા કરનારા મારા ધનધાન્યાદિ કામरोगायक परियाइयह अणिटुं अकंतं अप्पियं ભોગે ! મારા આ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, असुभ अमणुण्णं अमणामं दुक्ख णो सुहं, અમનેz, અત્યંત દુઃખદ દુઃખરૂપ અથવા અસુખताहं दुक्खामि वा सोयामि वा जूरामि वा રૂ૫ રેગ, દુઃખ ઇત્યાદિને તમે વહેચી લો. કારણ કે હું આ પીડા, રેગ અથવા દુઃખથી ઘણે દુઃખી तिप्पामि वा पिइडामि वा परितप्पामि वा, થઈ રહ્યો છું. હું ચિતા અથવા શેકથી ઘણે જ વ્યાકુળ છું. તેથી હું ઘણું જ ચિંતાગ્રસ્ત રહુ છું. હું ખૂબ જ પીડાઉં છું. હું ખૂબ જ વેદના ભેગવું છું. અથવા અતિસંતપ્ત છું, इमाओ से अण्णतरातो दुक्खातो रोगायं માટે તમે સવ મને આ અનિષ્ટ, અકાંત, कातो पडिमोयह अणिट्ठातो अकंतातो अप्पि અપ્રિય, અશુભ, અમને જ્ઞ, અવમાન્ય, દુઃખરૂપ याओ असुहाओं अमणुन्नाओ अमणामाओ અથવા અસુખરૂ૫, મારે કોઈ પણ દુઃખથી અથવા રેગથી મને મુક્ત કરે. ત્યારે તે ધનધાન્યાદિ दुक्खाओ णो सुहातो। एवामेव नो लद्धपुव्वं કામભાગના પદાર્થો ઉક્ત પ્રાર્થના સાંભળી દુઃખામાતા દિથી મુક્ત કરે એવું કયારે પણ બની શકે નહિ. આ સંસારમાં કઈ કામ-ભેગથી પીડિત इह खलु कामभोगा णो ताणाए वा सरणाए વ્યક્તિની રક્ષા કરવામાં અથવા શરણુ દેવામાં वा, पुरिसे वा एगता पुचि कामभोगे विप्प સમર્થ હેતું નથી. એ કામ-ભેગેને ઉપલેતા जहति, कामभोगा चा पगता पुब्धि पुरिसं કેઈ સમયે તે પહેલેથી જ સ્વયં એ કામ-ગ विप्पजहंति, अम्ने खलु कामभोगा अनो પદાર્થને છોડી દે છે. અથવા કેઈ સમયે (વ્યાअहमंसि, से किमंग पुण वयं अन्नममन्नेहिं દિના અભાવમાં) વિષમુખને એ કામ-ભેશ્ય कामभागेहि मुच्छामो? इति संखाए સાધને જ પહેલેથી છેડી દે છે. માટે તે કામण वयं कामभोगे विप्पजहिस्सामो । ભાગ મારાથી ભિન્ન છે, અને હું તેમનાથી ભિન્ન છું. પછી હું શા માટે મારાથી ભિન્ન એવા કામ ગેમાં મૂચિત-આસક્ત બની રહેલ ? આ પ્રમાણે સર્વનું એવું સ્વરૂપ જાણુને અમે એ કામભેગેનો પરિત્યાગ કરી દઈશું. काममा काममौरस किमंग से मेहावी जाणेज्जा बाहिरंगमेतं, इणमेव उवणीततरागं, સંકા-માતા છે, પિતા છે, માથા, મન્ના છે, મન એ, કુત્તા મે, ધૃતા છે, સત્તા છે, જુદા છે, જેવા , તુરી છે, રસથT-1થसंथुता मे, एते खलु मे णायओ, अहमवि બુદ્ધિમાન સાધક જાણી લે કે આ સવ કામભેગાદિ પદાથ બહિરંગ-આહ્યું છે. મારા આમાથી ભિન્ન છે. આનાથી તો મારા નજીકના એ જ્ઞાતિજન (સ્વજન) છે. જેમ કે [ તે કહે છે ] “આ મારી માતા છે, મારા પિતા છે, મારા ભાઈ છે, મારી એન છે, મારી પત્ની છે, મારે પુત્ર છે, મારી પુત્રી છે, આ મારા દાસ(નોકર-ચાકર) છે, આ મારી દોહિત્રી છે, મારી પુત્રવધૂ છે, મારે મિત્ર છે, આ મારા પહેલાના અથવા પછીના સ્વજન તથા પરિચિત મારા સંબંધી છે અને હું પણ તેમને આમીય જન છું. -સૂય. . ૨, , ૬, મુ. ૬૬ ૭-૬૭૨. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] જાનુન एकत्व-भावना द्वारा निर्धेद सूत्र ३०९ एगत्त भावणया णिव्येयं એકત્વ ભાવનાથી પ્રાપત નિર્વેદ૩૦૧. જે મેદાવી પુરવાર મજા જે સમfમના- ૩૦૯. (રંતુ ઉપર્યુક્ત શાસ્ત્ર) બુદ્ધિમાન સાધક પોતે णेज्जा-इह खलु मम अण्णतरे दुक्खे रोगा પહેલેથી જ સભ્ય પ્રકારે જાણી લે આ લોકમાં મને કોઈ પણ પ્રકારનું કઈ દુઃખ અથવા રોગसंके समुप्पज्जेज्जा अणि?-जाव-दुक्खे नो सुहे, દુઃખ (કે જે મારા માટે અનિષ્ટ-અકાંત, અપ્રિય, से हंता भयंतारोणायशो इमं ममण्णतरं दुक्ख ચાવત દુઃખદાયક છે) ઉત્પન્ન થયા બાદ હુ મારા रोगायकं परिआदियध आणटुं-जाब-नो सुहं સંબંધીઓને પ્રાર્થના કરીશ કે “હે ભયને અંત मा हं दुक्खामि वा-जाव-परितप्पामि वा, કરનાર સંબંધીએ ! મારા આ અનિષ્ટ, અપ્રિય, इमातो में नयरातो दुक्खातो रोगायकातो ચાવતું દુઃખરૂપ અથવા રેગાંવકરૂપ કષ્ટને તમે બધા पडिमोपह अणिहाओ-जावणो सुहातो। एवामेव સરખે ભાગે વહેચી લે. જેથી હુ આ દુઃખથી णो लद्धपुव्वं भवति । દુઃખી, ચિતિત, યાવત અતિસંતપ્ત ન બનું. તમે સવ મને આ અનિષ્ટ યાવતુ ઉપીડિત અથવા રોગઆતંકે દુઃખથી મુક્ત કરે. (મારે કુટકારે કરે.). ત્યારે તે જ્ઞાતિજને મારા દુઃખ અને ગાંતક અને પીડા વહેચી અથવા મને એ દુઃખ ક ગતક અને પીડાથી મુક્ત કરે એવું કદાપિ થતું નથી. तेसिं वा वि भयंताराणं मम णाययाण અથવા ભયથી મારી રક્ષા કરનારા એ મારા अण्णयरे दुक्खे रोगातंके समुपज्जेजा अणि? સંબંધીઓને જ કઈ દુઃખ અથવા રોગ ઉત્પન્ન जाव-नो सुहे, से हंता अहमेतेसिं भयंताराणं થઈ જાય જે અનિષ્ટ, અપ્રિય, ચાવત અસુખકર હોય, તે હુ તેને ભયત્રાતા, સંબંધીઓને અપ્રિય णाययाणं इम अण्णतरं दुक्खं रोगातंक થાવત્ અસુખરૂપ રેગાંતકને વહેચી લઉં', જેથી તે परियाहयामि अणि?'-जावणो सुहं, मा मे મારા સંબંધીજન દુઃખી થાય નહિ યાવત્ તેઓ दुक्खंतु वा-जाव-परितप्पंतु या, इमाओ णं અતિસંતપ્ત થાય નહિ. તથા હુ એ સંબંધીઅvervat સુજાતો જાનંદાને ઘર એને તેમના કેઈ અનિષ્ટ ચાવત અસુખરૂપ દુઃખ मोपमि अणिहातो-जाव-नो सुहातो। एवामेव અથવા સાંતકથી મુક્ત કરી શકે એવું પણ કદી जो लद्धपुव्वं भवति । થતું નથી. अण्णस्स दुक्ख अण्णो नो परियाइयति, अन्नेण (કારણ કે) એકબીજાનાં દુઃખેને એકબીજી कर्ड कम्म अन्नो नो पडिसंवेदेति, पत्तेय વ્યક્તિએ વહેચી શકતી નથી. એક દ્વારા કરેલાં जायति, परोयं मरइ, पत्तेय चयति, पत्तेय કર્મનું ફળ બીને ભેગવી શકતા નથી. પ્રત્યેક માણુ એટલે જન્મે છે અને (આયુષ્ય ક્ષય થવાથી) उघवज्जति, पत्तेय झंझा, पत्तेयं सपणा, पत्तेयं એકલો જ મરે છે. પ્રત્યેક વ્યક્તિ એકલે જ ત્યાગ मण्णा, पवं विष्णू, वेदणा, इति खलु णाति કરે છે, બીજી ગતિમાં જાય છે. એ જ એ વસ્તુसंयोगा णो ताणाए वा णो सरणाए वा, એને ઉભેગ અથવા સ્વીકાર કરે છે. પ્રત્યેક વ્યક્તિ એક જ ઝંઝા (સંકલેશ) આદિ કષાચેના ભાવને ગ્રહણ કરે છે. એટલે જ પદાથનું પરિજ્ઞાન કરે છે. તથા પ્રત્યેક વ્યક્તિ એક જ મનન ચિંતન કરે છે. એટલે જ વિદ્વાન બને છે. વ્યક્તિ પોતાના સુખદુઃખનું પતે જ વેદન (અનુભવ) કરે છે. એટલે કે પૂર્વોક્ત પ્રકારથી અન્ય કર્મનુ ફળ અન્ય ભેગવતો નથી. તથા પ્રત્યેકનાં જન્મ-જરા-મરણ આદિ જુદાં જુદાં છે. એ સિદ્ધાંત પ્રમાણે સંબંધીઓને સંગ દુઃખથી રક્ષા કરવા અથવા પીડિત મનુષ્યને શાન્તિ કે શરણભૂત થવામાં સમર્થ નથી. १. न तस्स दुकाव विभयंति नाइओ, न मित्रावग्गा न मुया न बंधवा । एक्को सयं पच्चणुहोइ दुक्ख, कत्तारमेवं अणुजाइ कम्मं ।। –૩ત્તરાધ્યયન મ. ૧ ૨ - ૨૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३०९-३१० अनुस्रोत-प्रतिस्रोत હનાવાર [ ૧૪૨ पुरिसो वा एगता पुट्विं णातिसंयोगे बिप्पजहृति, नातिसंयोगा वा एगता पुर्दिव पुरिसं विप्पजहंति, अन्ने खलु णातिसंयोगा अन्नो अहमसि, से किमंग पुण वयं अन्नमन्नेहि णातिसंयोगेहिं मुच्छामो ? इति शंखाए ण वयं णातिसंयोगे विप्पजहिस्सामो। से मेहाबी जाणेज्जा बाहिरगमेतं, इणमेव उवणीयतरागं तं जहा-हत्था मे, पाया मे, बाहा मे, उरू मे, सीसं मे, उदरं मे, सीलं મે, ચાડ' છે, કર , ઘv , તથા છે, छाया मे, सीयं मे, चक्ख मे, घाणं में, जिम्मा છે, જાણ , મમતિ | ક્યારેક [ક્રોધાદિવશ અથવા મરણકાળમાં] મનુષ્ય પોતે જ સંબંધીઓને સંવેગ પહેલેથી જ છેડી દે છે. અથવા કયારેક સંબંધીઓ પણ [માનવનાં દુર્વ્યવહાર-દુરાચરણાદિ જોઈ] મનુષ્યને પહેલાં છેડી દે છે. માટે (મેધાવી સાધક એટલું અવશ્ય જાણે કે “સંબંધીજને મારાથી ભિન્ન છે, જુદા છે. અને હું તે સર્વ થી ભિન્ન છુ. હુ સંબંધસંગથી જુદા છું' પછી હું મારાથી જુદા (આત્માથી ભિન) એવા સંબધ સંયોગમાં શા માટે આસકત બનું? એવું યથાગ્ય જાણીને મારે જ્ઞાતિજન અને સંવેગેને પરિત્યાગ કરવો જોઈએ. પરંતુ મેધાવી સાધકે અવશ્ય જાણી લેવું જોઈ એ કે સંબંધ સચશે તે બાહ્ય વસ્તુ ( આત્માથી ભિન-પરભાવ ) છે જ. તેથી પણ નજીકનાં સંબંધી આ સવ ( શરીર સંબંધી અવયવાદિ ) છે, જેના પ્રત્યે પ્રાણું મમત્વ કરે છે. જેમ કે - આ મારા હાથ છે. આ મારા પગ છે. આ મારી ભુજા–બાહુઓ છે. આ મારી જા છે. આ મારું મસ્તક-માગ્યું છે. આ મારું પેટ છે. આ મારે શીલ-સ્વભાવ અથવા આદત છે. આ પ્રમાણે મારું આયુ, મારું અળ, મારો વર્ણ (રંગ), મારી ચામડી (ત્વચા), મારી છાયા (અથવા કાGિ), મારા કાન, મારી આંખે, મારું નાક, મારી જીભ, મારી સ્પશેન્દ્રિય આ પ્રમાણે પ્રાણુ મારું મારું” કરે છે. [પરંતુ યાદ રાખો કે] ઉ• ૨ અધિક થવાની સાથે એ સાવ ક્ષીણ થઈ જશે. જેમ કે (વૃદ્ધ થતાંની સાથે મનુષ્ય) આયુષ્યથી, અળથી, વણથી, ત્વચાથી, કાનથી, તથા શેન્દ્રિય સુધી સવ શરીર સંબંધી પદાર્થોથી ક્ષીણ-હીન થઈ જાય છે. તેની સુગઠિત માંસપેશીથી દઢ સાંધા પણ હીલા થઈ જાય છે. તેના શરીરની ચામડીમાં કરાલી પડી જાય છે. તેના કેશ કાળા મટી સફેદ થઈ જાય છે. આ જે આહાથી વધેલું દારિક શરીર છે, તે પણ ક્રમશઃ અવધિ (આયુષ્ય) પૂર્ણ થવાથી છેડી દેવું પડશે. એવું જાણી ભિક્ષાચર્યા સ્વીકાર કરવા માટેપ્રવજ્યા માટે સમુદ્યત સાધુ લોકને બંને પ્રકારથી જાણે. જેમ કે લોક જીવ રૂ૫ અને અજીવ રૂ૫ છે. તથા લોક ત્રસરૂપ અને સ્થાવર રૂપ છે. અનુસ્રોત અને પ્રતિસ્ત્રોત ૩૧૦. મોટા ભાગના લેકે વિષય-પ્રવાહમાં વહી રહ્યા છે. પરંતુ વિષયપ્રવાહથી પૃથક સંયમ તરફ જેનું લક્ષ્ય જાગૃત થયું છે એવા મેક્ષાથી સાધકે પોતાના આત્માને વિષયપ્રવાહથી પરાડુમુખ રાખ ઈ એ. जसि वयातो परिजूरति तं जहा-आऊओ बलाओ वण्णाओ तताओ छाताओ सीताओ -जाव-फासाओ, सुसंधीतासंधी बिसंधी भवति, वलितरंगे गाते भवति, किण्हा केसा पलिता भवंति, तं जहा-जे पि य इमं सरीरगं उरालं आहारोधचियं तं पि य मे अणुपुब्वेणं चिपजहियव्वं भविस्सति । एय संखाए से भिक्खू भिक्खायरियाए समुहिते दुहतो लोगं जाणेज्जा, तं जहा-जीवा चेव अजीवा चेव, तसा चेव, थायरा चेव । --..૨, ૫, ૬, સુ, ૬૭૨-૬૭૬ अणुसोओ पडिसोओ य३१०. अणुसोयपढिए बहुजम्मि , पडिसोयलद्धलक्खेणं पडिसोयमेव अप्या, दायवो होउकामेण Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ] चरणानुयोग अणुसोयसुडोलोगो अणुसोओ संसारो * पडिलोओ आसवो सुविहियाणं । " पडिसोओ तस्स उत्तारो तुम्हा आयारपरक्कमेण, संघरसमाहिबहुलेणं । वरिया गुणा य नियमाय होति साहूण दवा ॥ —૧.પૂ. ૨, ૫, ૨-૪ सामण्ण हीणाणं अवट्टिई३११. धम्मा भई सिरिओषवेयं, जन्नग्गि विज्झायमिवन्पतेयं हीलति णं दुब्बिहिय कुसीला आमण्यहीन अवस्था धम्मो अयसो अकित्ती, दादुदिये घोरविसे व नागे ॥ चुयस्स धम्माउ अहम्मसेविणी, दुधामधेज्जं च पिडुज्जणम्मि संभिन्नवित्तस्स य ओ गई ॥ भुजित भोगाई पसज्झ वेयसा, तहाविहं कट्टु असंजमं बहु । गई च गच्छे अणभिशियं दुहं, योदी य से न सुलभा पुणो पुणो ॥ —સ, જૂ. ર, ૧. ૨૨-૨૪ ૩૨. નયા ય ચર્ફે ધમ, ગળો મોંજારના ! से तत्थ मुच्चिर वाले, आया नावाई ॥ ના ઓધાવિયો તો, યંત્રો ય પહથ્થો અમ सम्बधम्मपरिम्भट्ठो स पच्छा परितप्यई ॥ जया य वंदिमों होंइ, पच्छा होंइ अवंदिमों देवया व या ठाणा, स पच्छा परितप्पई ॥ ૩૧૧. सूत्र ३११-३१२ સસાર અનુદ છે અને તેમાંથી પાર પામવુ પ્રતિસ્રોત છે. જે સાધુ મહાત્મા છે તેઓને આશ્રવ (ઇન્દ્રિયજય રૂપ વ્યાપાર) પ્રતિસ્રોત છે. અનુસ્રોત સ ́સાર છે ( જન્મ મરણની પપ્પા છે ) અને પ્રતિત તેનો ઉત્તાર (જન્મ મચ્છુને પાર કરવાના ઉપાય) છે. નથી જે નિએ માથા-પાલનમાં પાકની છે તેમજ સવ-સમાધિમાં ચુક્ત છે તેઓએ પેાતાના વિહાર, મૂલાત્તરગુણ અને નિયાદિ જે સમયે આચવા યોગ્ય હોય તે યથાયોગ્ય આચરવા જોઈ એ. સાધુત્તાથી પતિત દશા - F જેના કાર્યો એથી લેવામાં આવી છે એવા ઝેરીલા સાપની સાધારણ લાડ પણ અવહેલના કરે છે. તે જ પ્રમાણે ધ'થી ભ્રષ્ટ અને આધ્યાત્મિક સપત્તિથી પત્તિત થયેલા, ઠરી ગયેલા યજ્ઞાના અગ્નિ જેવા નિાવિહિન સાધુનો દુશા રીએ પણ તિરસ્કાર કરે છે. ધમ થી દૂર થયેલ અમસેથી અને ચારિત્રના બંગ કરનાર સાધુ આ જ મનુષ્યજીવનમાં ધર્મનું આચરણ કરે છે. તેની એઇજતી થાય છે. સાધા રણ લેાકામાં પણ તે અદનામ થાય છે અને તેની અધોગતિ થાય છે. ધથી પતિત થયેલા, અધમને સેવનાશ અને પોતાના વનિયમોથી ભ્રષ્ટ થયેલા સાધુએને આ લેફમાં અપયશ નિંદા આદિ જેવા ગેરલાભા થાય છે અને જીવનના અતે પલાકમાં પણ અધમના ફળસ્વરૂપ અધમ ગતિ પ્રાપ્ત થાય છે. મૈં સયંસક સાધુ ચિત્તથી બા ભાગહીને તથા તે પ્રકારનાં ઘણાં અસયમનાં કાર્યો કરીને અનિષ્ટ દુઃખપૂર્ણ ગતિમાં જાય છે અને વારવાર જન્મ-મરણુ કરવા છતાં પણ તેને બેાધિ સુલભ થતી નથી. ૩૧ર. જ્યારે અનાથ સાધુ ભાગોના કારણથી ચારિત્રપ'ને છોડે છે ત્યારે તે અજ્ઞાની ફાસભાગોમાં મૂચ્છિત હોવાથી ભવિષ્ય કાળને સારી રીતે જાણુતા નથી. જ્યારે કાઈ સાધુ ચારિત્ર-ધમ થી ભ્રષ્ટ થઈ જાય છે. ત્યારે તે સ-ધ થી સર્વ રીતે ભ્રષ્ટ થઈ પૃથ્વી પર પતિત થયેલા ઇન્દ્રની જેમ પાછનથી પરિતાપ કરે છે. જ્યારે સાધુ સથમમાં રહે છે ત્યારે વદનીય અને છે અને સચમ છેડયા પછી અવંદનીય અની હાથ છે. તે સાધુ પોતાના સ્થાનથી અત્ત થયેલ દેવતાની માફક પાછળથી પરિતાપ ફરે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३१२-३१३ श्रामण्यहीन-अवस्था ના [ ૧૪૩ जया य पूइमो होइ, पच्छा होइ अपूइमों । राया व रज्जपभट्ठों, स पच्छा परितप्पई ॥ जया य माणिमो होइ, पच्छा होइ अमाणिमो। सेहि व्व कपडे छूढो, स पच्छा परितप्पई ॥ જ્યારે સંયમી હોય છે ત્યારે પૂજ્ય હોય છે અને ચારિત્રથી પતિત થયા પછી અપૂન્ય થઈ જાય છે ત્યારે રાજ્ય-ભ્રષ્ટ રાજાની જેમ તે સાધુ પશ્ચાત્તાપ કરે છે. જ્યારે સાધુ માન્ય હોય છે અને શીલથી ભ્રષ્ટ થયા પછી અમાન્ય થઈ જાય છે, ત્યારે નાનકડા ગ્રામમાં પરિત્યકત શ્રેષ્ઠીની માફક તે પાછળથી પરિતાપ કરે છે. તે ભ્રષ્ટ સાધુ જ્યારે યુવા અવસ્થા વીતી જતાં સ્થવિર (વૃદ્ધ) થઈ જાય છે, ત્યારે તે ગલ (કાં) ગળી જનાર મત્સ્ય-માછલીની જેમ પશ્ચા जया य थेरओ होइ, समहक्कंतजोव्वणो । मच्छो व्ध गलं गिलित्ता, स पच्छा परितप्पई ॥ जया य कुकुडंबस्स, कुतत्तीहि विहम्मद । हत्थी व बंधणे बद्धों, स पच्छा परितप्पई ॥ - જ્યારે સંયમત્યાગી સાધુ કુટુંબની દુષ્ટ ચિંતાએથી પ્રતિહત થાય છે, ત્યારે વિષયની લાલચથી બધનમાં બાંધેલા હાથીની જેમ પાછળથી પરિતાપ ત્યારે વિશ્વ હિંદ ચિંતા iધેલા હો पुत्तदारपरिकिण्णो, मोहसंताणसंतओ । पंकोंसन्नो जहा नागो, स पच्छा परितप्पई ॥ अज्ज अहंगणी होतो, भावियप्पा बहुस्सुओ। जर हूं रमते परियाप, सामाणे जिणदेसिए ॥ –ા . પૂ. , IT. -૨ ૩૩. નો જવાબ મદવારું, ન ન કરવ૬ अनिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिन्दह बन्धणं से ॥ आउत्तया जस्स न अस्थि काइ, इरियाए भासाए तहेसणाए । आयाणनिक्खेवदुगुन्छणाए, न वीरजायं અgar૬ માં છે चिरं पि से मुण्डरुई भवित्ता, अथिरब्बए तवनियमेही भई। चिरं पि अप्पाण किलेसइत्ता, न पारण होइ, દુ સંverઇ છે “ ” મુદ્દા નદ સે તારે, अयन्तिप कूडकहावणे वा । राढामणी वेरुलियप्पगासे, __ अमहग्घए होंइ य जाणएसु ॥ कुसीलिंग इह धारइत्ता, इसिज्झये जीविय वृहइत्ता । असंजए संजयल.८पमाणे, घिणिघायमागच्छ से चिरं पि ॥ પુત્ર અને સ્ત્રીથી ઘેરાયેલો, દર્શનમોહનીયાદિ કર્મોથી સંતપ્ત થયેલ તે સાધુ કીચડમાં ફસાયેલા હાથીની જેમ પાછળથી પરિત થાય છે. - જે હું ભાવિતાત્મા અને બહુકૃત થઈને જિનોપદશિત સાધુ-સંબંધી રાારિત્રમાં રમણ કરતા હિત તે આજે હું આચાર્ય હેત. ૩૧૩. “જે મહાવતેને સ્વીકાર કરી તેમનું યથાયોગ્ય પાલન કરતા નથી, જે પિતાના આત્માને નિયત કરતા નથી, જે રસોમાં મૂછિત હોય છે, તે બંધનનું મૂળ છેદી શકતા નથી.' ઈચ, ભાષા, એવાણા, આદાન-નિક્ષેપ અને ઉરચાર-પ્રસ્ત્રવણની પરિસ્થાપનામાં જે સાવધાનીથી વર્તતો નથી, તે વીરપુરુષના માર્ગનું અનુમાન કરી શકતા નથી.' જે વતામાં સ્થિર નથી, વત અને નિયમને આચરી શકતા નથી, તે લાંબા કાળથી મુંડનમાં રૂચિ રાખવા છતાં પણ અને લાંબા કાળ સુધી આત્માને કષ્ટ દેવા છતાં પણ સંસાર પા૨ પામી શકતા નથી.” જે પિલી મુઠ્ઠીની જેમ અસાર છે, બેટા સિાની જેમ અપ્રમાણિત છે, કાચને મણિ હોવા છતાં પણ જે પુર્યની જેમ ચમકે છે તે જાણકાર દક્તિઓની દષ્ટિમાં મૂલ્યહીન બને છે.” “જે કુશીલ વેષ અને રષિ-વજને (જોહ૨ણું આદિ મુનિ ચિહને) ધારણ કરી તેના દ્વારા આજીવિકા ચલાવે છે, અસંયમી હોવા છતાં પિતાને સથમી કહે છે તે ચિરકાળ સુધી વિનાશને પામે છે.” Page #209 -------------------------------------------------------------------------- ________________ १४४ ] चरणानुयोग श्रामण्यहीन-अवस्था सूत्र ३१३ જિલ તુ ” ગ૬ જાટ, પીધેલું હળાહળ વિષ, બેટી રીતે પકડેલું हणाइ सत्थं जह कुग्गहीयं । શસ્ત્ર અને અનિયંત્રિત વેતાલ જેમ વિનાશકારી “ઘરે ” ધર્મો વિરોવરો, હિય છે. એ પ્રમાણે વિષય-વિકારવાળે ધમ પણ વિનાશકારી હોય છે.' हणाइ वेयाल इवाविवन्नो ॥ जे लक्खणं सुविण पउजमाणे, જે લક્ષણશાસ્ત્ર અને સ્વપ્રશાત્રને પ્રયોગ નિમિત્ત-ફ-સંm 1 કરે છે, નિમિત્તશાસ્ત્ર અને કૌતુકકાર્ય માં અત્યંત આસક્ત છે, મિથ્યા આશ્ચર્ય ઉત્પન્ન કરનાર કહેकुहेडविज्जासवदारजीवी, ટક વિદ્યાઓ (મંત્ર-તંત્રાદિથી કાર રૂપ આજીવિકા न गच्छई सरण तम्मिकाले ॥ ચલાવે છે, તે કર્મનું ફળ ભગવતી વખતે કોઈના શરણુને પામી શકતા નથી.” तमंतमेणेव उ से असीले, તે શીલ રહિત દ્રવ્ય સાધુ પિતાના અજ્ઞાનથી सया दुही विप्परियासुवेइ । નિરંતર દુઃખી થઈ વિપરીત દષ્ટિને પામે છે. संधावई नरग-तिरिक्खजोणि, પરિણામે અસાધુ મુનિ ધર્મની વિરાધના કરી નરક અને તિર્યંચ નિમાં સતત પરિભ્રમણ કરતા मोणं विराहेत्तु असाहुरूवे ॥ उद्देसियं कीयगडं नियागं, જે દેશિક કીત-કત નિયાગ (નિત્યપિંડ) न मंचई किंचि अणेसणिज्ज । ઈત્યાદિ અ૯૫ ૫ણ અને ઘણીચ આહાર છેડતા अग्गीधि वा सव्वभक्खी भवित्ता નથી તે ભિક્ષુ અગ્નિની જેમ સર્વભક્ષી બની પાપકર્મ કરીને દુર્ગતિમાં જાય છે. इओ चुओं गच्छइ कट्टु पापं ॥ न त अरी कंठछेत्ता करेइ, પોતે પિતાના દુખ પ્રવૃત્તિ-શીલ દુરાત્માથી जे से करे अप्पणिया दुरप्पा । જે અનર્થ કરે છે, એ અનર્થ ગળું કાપવાવાળે से नाहिई मच्चुमुहं तु पत्ते, શત્રુ પણ કરતો નથી. ઉક્ત તથ્યને નિર્દય-સંયમपच्छाणुतावेण दयाविहणो ॥ હીને મનુષ્ય મૃત્યુ ક્ષણેમાં પશ્ચાત્તાપ કરતા જાણી શકશે. निरहिया नग्गरुई उ तस्स, જે (દ્રવ્ય સાધુ) ઉમાથમાં (અંતિમ जे उत्तमढे विवज्जासमेह । સમયની આરાધનામાં) વિષયમાં વિપરીત દષ્ટિ इमे वि से नत्थि परे वि लोग, રાખે છે, તેની કામણ્યમાં અભિરુચિ વ્યર્થ છે. दुहआ वि से झिज्जइ तत्थ लाए ॥ તેના માટે ન તે આ લેક છે, ન તે પરલોક છે. અને લેનાં પ્રયજનથી શૂન્ય હેવાના કારણે તે બંને લોથી ભ્રષ્ટ ભિક્ષુ નિરંતર ચિંતિત રહે છે.” एमेवऽहाछन्द-कुसीलरूवे, ‘એ જ પ્રમાણે સ્વછંદી સાધુ અને કુશીલ मगं विराहेत्तु जिणुत्तमाण । સાધુ પણ નિત્તમ ભગવાનના માર્ગની વિરાધના कुररी विवा भोंगरसाणुगिद्धा, કરીને એવી રીતે પરિતાપને પ્રાપ્ત થાય છે જેથી निरसोंया परियावमेइ । રીતે ભેગરોમાં આસકત બની નિરર્થક શેક કરનારી ગીધડી (પક્ષિણ) દુઃખી થાય છે.” सोंच्चाण मेहावि सुभासियं इम, “બુદ્ધિશાળી સાધક આવા સુભાષિતથી અને अणुसासणं नाणगुणोववेयं । જ્ઞાનગુણુથી ચુત અનુશાસન (શિક્ષા)ને સાંભળી माग कुसीलाण जहाय सव्वं, કુશીલ વ્યક્તિના સર્વ માને છોડીને મહાન __ महानियण्ठाण वए पहेणं ॥ નિયાના માર્ગે વળે છે.' चरित्तमायारगुणनिए तओं, ચારિત્રાચાર અને જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન अणुत्तरं य संजमपालियाणं । નિગ્રંથ નિરાશ્રવ હોય છે. અનુત્તર શુદ્ધ સંયમનું निरासवे संखवियाणकम्म, પાલન કરી તે નિરાશ્ચવ ( રાગદ્વેષ બંધન હેતુથી उवेइ ठाणं विउलुत्तम धुवं॥ મુક્ત) સાધક કર્મોનો ક્ષય કરી વિપુલ શાવત ૩૪. મે, ૨૦, ૧, ૨૧-૨ ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે.' Page #210 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३१४-३१६ संयमरत-अरत: सुख-दुःख दर्शनाचार १४५ संजमरयाणं सुख अरयाण दुक्ख સંયમમાં રતને સુખ અને સુરતને દુઃખ૩૪. વાસમાળા ૩, mરિવાથી મલિvi ૩૧૪. સંયમમાં અનુરક્ત મહર્ષિઓ માટે મુનિ-પર્યાય रयाणं अरयाणं तु, महानिरयसारिसे ॥ દેવલોક સમાન સુખરૂપ હોય છે. અને જે સંયમમાં અનુરક્ત નથી, તેના માટે તે જ (મુનિ-પર્યાય) મહાન નરક સમાન દુ:ખરૂપ હોય છે. अगरोवमं जाणिय सेक्खिमुत्तम સંયમમાં અનુરક્ત મુનિઓનું સુખ દેવે સમાન रयाण परियाए तहारयाणं । ઉત્તમ જાણી તથા સંયમમાં અનુરક્ત ન રહેનાર निरओंवमं जाणिय दुक्खमुत्तम, મુનિએનું દુઃખ નરક સમાન ઉત્કૃષ્ટ જીણી પંડિત रमेज्ज तम्हा परियाय पंडिए । મુનિ સંયમમાં જ રમણ કરે. .ઘૂ. , T. ૨ - ૨૧ अथिर समणस्स ठिइहेउ चिंतणं સંયમમાં અસ્થિર શ્રમણની સ્થિરતા માટે ચિત્તન३१५. इमस्स ता नेरइयस्स जंतुणा, ૩૧૫. કલેશમાં રહેલા અને દુઃખમાં સબડતા दुहोवणीयस्स किलेसवत्तिो । ના૨ક જીનું પોપમ અને સાગરોપમ સુધીનું पलिआवमं झिज्जइ सागरोधर्म, આયુષ્ય પણ ભેગવાઈ જાય છે અર્થાત સમાપ્ત થઈ જાય છે. તે પછી મારું આ ક્ષણિક માનસિક किमंग ! पुण मज्झ इमं मोदुई ॥ દુખ શા હિસાબમાં? [એવું સાધક વિચારે.] न मे चिरं दुक्खमिणं भघिस्साई, આ મારું દુઃખ ચિરકાળ સુધી રહેશે નહિ. असाराया भोगपिवास जतुणा । જીવની ગપિપાસા અશાવત છે. જે તે આ न चे सरीरेण इमेणवेस्साई, શરીરની હયાતીમાં ન મટે તે મારા જીવનના અંત સુધીમાં તો અવશ્ય દૂર થશે. अविस्सई जीवियपजवेण मे ॥ जस्सेवमप्पा उ हवेज निच्छिओं, પ્રસ્ત વિચારેથી જે સાધુને આત્મા ૯૮ चएज्ज देह न उ धम्मसासणं । થઈ જાય કે તે “દેહને ત્યાગ કર પસંદ કરે, तं तारीसं नोपयले ति इंदिया, પરંતુ સદ્દધર્મના નિયમને ન છોડે” ત્યારે તેને उवेंतवाया व सुदंसणं गिरिं ।। જેમ સુદર્શન પર્વતને મહાવાયુ ચલાયમાન કરી શકતા નથી, તેમ તે મેરુ સમાન દઢ અડેલ સાધુને इच्चेव पस्सिय बुद्धिमं नरो, ઇન્દ્રિય ચલિત કરી શકતી નથી. आय उवाय विविहं वियाणिया। બુદ્ધિમાન મનુષ્ય આ પ્રમાણે સભ્યફ આલેकारण वाया अदु माणसेणं, રચના કરી તથા વિવિધ પ્રકારના લાભ અને તેનાં तिगुत्तिगुत्तों जिणवयणमहि द्विजासि ।। સાધનને જાણું ત્રણ મુતઓને (કાયા-વાણી -. ઝૂ.૨, I. ૨૫૨૮ અને મનને) ગેપવી જિનવાણીને આશ્રય લે. ३१६. इह खलु भों! पव्वइएणं, उप्पन्नदुक्खेणं, संजमे ૩૧. મુમુક્ષુઓ! નિચ“ધ પ્રવચનમાં જે પ્રજિત છે, अरइसमावन्नचित्तेणं, ओहाणुरहिणा अणो છતાં પણ તેને મેહવશ દુઃખ ઉત્પન્ન થઈ જાય, हाइएणं चेव, हयरस्सि-गयंकुस-पोयपडागा- સંયમમાં તેનું ચિત્ત અરતિયુકત થઈ જાય, તે भूयाई इमाइं अट्ठारस ठाणाई सम्मं संपडि. સંયમને છેડી ગૃહસ્થાશ્રમમાં ચાલે જવા ઇછે लेहियव्वाई भवति । जहा-- તે તેણે સંયમ છેડયા પૂર્વે અદાર સ્થાનની યથાયોગ્ય આલોચના કરવી જોઈએ. અથિત આત્મા માટે તેનું (આલેચનાનું) તે સ્થાન છે જે અશ્વ માટે લગામનું, હાથી માટે અમુશનું અને વહાણ માટે શહનું છે. અઢાર સ્થાન આ પ્રમાણે છે, જેમ કે અહે ! ૨. હું મે ! સુરતના કુવા ૧- દુષમકાલમાં દુઃખપૂર્વક જીવન વ્યતીત કરાય છે. २. लहुस्लगा इत्तरिया गिहीणं कामभोगा। ર - ગૃહસ્થ લોકેનાં કામગ અસાર છે તેમ જ અપકાલીન છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ १५६] चरणानुयोग संयम स्थिरता हेतु चिन्तन सूत्र ३१६-३१७ ३. भुज्जो य माइबहुला मणुस्सा। ૩ - મનુષ્ય મોટા ભાગે માયાવી-છળકપટ કરનાર છે. ४. इमे य मे दुक्खे न चिरकालोवठाई ૪ - આ (પરિવહજનિત) દુઃખ મને લાંબા સમય भबिस्सइ । સુધી ટકનાર નથી. ५. ओमजणपुरककारे। ૫ - દુષમ કાળમાં નીચ પુરુષોનું સન્માન કરવું પડશે. ६. वंतस्स य पडियाइयणं । ૬ - વમન કરેલ વિષયોનું ફરી પાન કરવું પડશે. ૭. કરવાવાયા ૭ - ની ગતિને એખ્ય કમબંધન કરવાં પડશે. .दुल्लमे खलु भो! गिहीणं धम्मे गिहिवास ૮ - અહો! નિશ્ચયે ગૃહવાસમાં વસતા ગૃહસ્થાને मझे वसंताणं । ધર્મ દુર્લભ છે. ૧, જાય છે યાર ! ૯ - તુર્ત જ નાશ કરનાર વિશુચિકા રેગ ધર્મ રહિત ગૃહસ્થને વધને માટે હોય છે. ૨૦. સંજે તે વદાથ દા. ૧૦ - પ્રિયના વિયોગ અને અખિયના સંવેગથી જે સંક૯પ ઉપન્ન થાય છે તે ગૃહસ્થના વિનાશ માટે હોય છે. ११. सोवक्केसे गिहवासे, निरुवक्केसे परियाए । ૧૧ - ગૃહવાર કલેશ સહિત હોવાથી કર્મબંધનનું સ્થાન છે. અને મુનિ પર્યાય કલેશ-રહિત છે. १२. बंधे गिहवासे, मोक्खे परियाए । ૧૨ - ગૃહવાસ અધન છે ત્યારે મુનિ-પર્યાય કમ બંધનથી છેડાવનાર છે. १३. सावज्जे गिहवासे, अणवज्जे परियाए। ૧૩ - ગૃહવાસ સાવદ્ય (પા૫ સ્થાન) છે. પરંતુ મુનિ પર્યાય નિરવ (પાપથી રહિત) છે. १४. बहुसाहारणा गिहीणं कामभोगा। ૧૪ – ગૃહસ્થાનાં કામગ ચેર, વાર આદિ હર કઈ જનને માટે સાધારણ છે. १५. पत्तय पुण्णपावं । ૧૫ - પુણ્ય અને પાપ સર્વનાં પૃથક પૃથક છે. १६. अणिच्चे खलु भो! मणुयाण जीविए ૧૬ - અહ! મનુનું જીવન કુશના અગ્ર ભાગ રાયદુરજે ! ઉપર રહેલ જલ-બિન્દુની સમાન ચંચલ છે, માટે નિશ્ચય રૂપથી અનિત્ય છે. १७. बहुं च खलु पावं कम्मं पगडं ॥ ૧૭ - મે ઘણું જ પાપકર્મ કર્યું છે. જેથી મારી બુદ્ધિ વિપરીત થઈ રહી છે. १८. पावाणंच खलु भो! कडाणं कम्माणं पुब्धि ૧૮ - અહે! દુષ્ટ ભાથી આચરેલા મિયાત્વ दुच्चिण्णाणं दुप्पडिताणं वेयइत्ता मोक्खो, આદિ ભાથી ઉપાર્જન કરેલાં પૂર્વકૃત પાપ કમેના ફળને ભગવ્યા પછી જ એક્ષ થાય त्थि अवेयइत्ता, तवसा वा झोसइत्ता। છે, ભગવ્યા વગર નહિ. અથવા પૂવકમેન अट्ठारसमं पय भवइ । તપ વડે ક્ષય કરવાથી મેલ થાય છે. -- જૂ, સે. ૨ આ અદારનું પદ છે. मिच्छादसणविजओ फल મિથ્યા-દશન-વિદ. એનું - ३१७. १०-पेज्ज-दोस-मिच्छादसणबिजपण भंते ! ૩૧૭. પ્ર. ભક્ત ! સ, કેપ . મિથ્યા દર્શનના વિજजीवे कि जणयइ ? યથી જીવ પ્રાપ્ત કરે છે ? ૩૦–પિન્ન-જો- નિકાસrવિશાળ રંજન ઉ. પ્રેમ, દેશ અને જિયા દર્શનના વિજયથી તે चरित्ताराहणयाए अन्भुट्ठह । “अढविहस्स જીવ રૂાન, દર્શન અને શારિત્રની આરાધના કમ જન્માજિક વિજળrm” arg માટે ઉદ્યત થાય છે. આઠ કમેની જે કર્મढमयाप जहाणुपुब्धि अट्टधीसाइविहं मोह ચથિ (ધાન્ય-કર્મ) છે તેને ખેલવા માટે તે ઉદ્યત થાય છે. માટે સર્વ પ્રથમ મેહणिज्ज कम्मं उग्घापड, पंचविहनाणा નીચ કમ ની ૨૮ પ્રકૃતિને અનુક્રમે ક્ષય वरणिज्ज नवर्दसणावरणिज्ज पंचविह કરે છે. ત્યાર પછી જ્ઞાનાવરણ્ય કમ ની પાંચ, Page #212 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३१७-३९८ मिथ्यादर्शन विजयफल નાગર [ ૨૪૭ अन्तरायं एए तिन्नि वि कम्मसे जगवं तओ पच्छा अणुत्तरं अणंतं कसिणं पडिपुराण निरावरणं चितिमिरं विसुद्ध लोगालोगप्पभावगं केवल-वरनाणदसणं समुप्पाडेइ । -जाव-सजोगी भवइ, ताव य इरियावहियं कम्म बन्धइ सुहफरिसं दुसमय दिइयं । દર્શનાવરણીય કર્મની નવ અને અંતરાય કર્મ ની પાંચ - આ ત્રણે કર્મોની પ્રકૃતિઓને એક સાથે ક્ષય કરે છે. ત્યાર બાદ તે અનુત્તર, અનત કૃતન, પ્રાંતિપૂર્ણ, નિરાવરણ, અજ્ઞાન-તિમિર-રહિત, વિશુદ્ધ, લોક અને અલોકને પ્રકાશિત કરનાર કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે. तं पढमसमए बद्धं, विइयसमए वेइयं, तइयसमप निज्जिपणं तं बद्धं पुढें उदीरियं वेदयं निज्जिण्णं सेयाले य अकम्म चावि મવ૬ . अहाउये पालइत्ता अम्तोमुहुत्तद्धावसेसाउए जोगनिरोहं करेमाणे सुहमकिरियं अपपडिवाइ सुक्कज्झाणं झायमाणे तप्पढमयाए "मणजोगं निरुम्भइ निरुम्भित्ता, वहजोगं निरुम्भइ, निरुम्भिता, कायजोगं निरुम्भइ,निरुम्भित्ता आणापाणनिरोहं" करेइ, करित्ता ईसि पंचहस्सक्खरुच्चारणद्धाण यण अणगारेसमुच्छिन्नकिरिय अनियट्टिसुक्कज्झाणं झियायमाणे वेयणिज्जा, आउयं, नाम, गोत्तं च एए चत्तारि वि कम्मसे जुगवं खवेइ । જ્યાં સુધી તે સગી રહે છે ત્યાં સુધી તેને ઈ-પથિક કમને બબ્ધ થાય છે. તે બબ્ધ સુખસ્પી (પુણ્યમય) હેય છે. તેની સ્થિતિ એ સમયની હોય છે. ' પ્રથમ સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં ઉદય થાય છે અને ત્રીજા સમયમાં તે નિજ કરી જાય છે. તે કર્મ કમિશઃ અદ્ધ થાય છે, સ્પષ્ટ થાય છે, ઉદયમાં આવે છે, ભગવાય છે, નષ્ટ થાય છે અને અંતમાં અકર્મા બની જાય છે. કેવી થયા બાદ તે શેષ આયુષ્યને નિર્વાહ કરે છે. જ્યારે અન્તર્મુહૂત પરિમાણુ આયુષ્ય શેષ રહે ત્યારે તે યેગ-નિરાધ કરવામાં પ્રવૃત્ત થાય છે. તે સમયે “સૂમક્રિયાઅપ્રતિપાતિ” નામક શુકલ યાનમાં લીન બની તે સર્વ પ્રથમ મન-વેગને નિરોધ કરે છે, ત્યાર બાદ વચન-વેગને નિરોધ કરે છે. ત્યારબાદ આના પાન (ઉચ્છવાસનનિશ્વાસ)ને નિરોધ કરે છે. ત્યારબાદ વિપકાળ સુધી પાંચ હાક્ષરે (આ ઈ ઊ ઋ ) નાં ઉચ્ચાદણ કાળ સુધી “સમુછિનક્રિયા - અનિવૃત્તિ” નામક શુકલ ધ્યાનમાં લીન થયેલો અણગાર વેદનીય, આયુષ્ય, નામ અને ત્રિ -એ ચારે કર્મોને એકીસાથે નાશ કરે છે. ત્યાર બાદ તે દારિક અને કામણ શરીરને સદા માટે સર્વથા પરિત્યાગ કરે છે. સંપૂર્ણ રૂપથી એ શરીરથી રહિત થઈ તે ઋજુ શ્રેણને પામે છે અને એક સમયમાં અસ્પૃશદ-ગતિરૂપ ઉદર્વગતિથી એક પણ વળાંક વગર ( અવિચહ રૂપથી ) સીધો ત્યાં કાચમાં - જઈને સાકારે ગયુક્ત (જ્ઞાનપગી અવસ્થામાં સિદ્ધ બને છે, બુદ્ધ અને છે, મુક્ત અને છે, પરિનિર્વાણુને પામે છે અને બધાં દુઃખાને અંત કરે છે. ચાર અન્યતીથિકોની શ્રદ્ધાનું નિરસન - ૩૧૮. [શ્રમણ ભગવાન મહાવીર કહે છે] હે આયુ મન શ્રમણ ! આ મન માં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં કેટલાક આય (ક્ષેત્રા આદિ) હોય છે. सओओरालियकम्माईच सध्वाहिं विप्यजहणाहिं विप्पजहित्ता उज्जुसेढिपत्ते अफुसमाणगई उडूढ पगसमपणं अबिग्गहेणं तत्थ गन्ता सागारोवउत्ते सिज्झइ वुज्झइ मुच्चइ परिनिव्याएइ सव्वदुक्खाणमन्तं करे । -૩ર,. ૨૧,તું. ૭૩-૭૫ चउण्डं अण्ण उत्थियसदहण-णिरसणं૨૨૮, વષ્ણુ પst a gri Rા ફરી શr दाहिणं वा संति एगतिया मणुस्सा भवंति अणुपुब्वेण लोगं ते उववन्ना, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] વાળાનુઘો અભ્યાધિ-અઢા-નરસન सूत्र ३१८ અથવા કેટલાક અનાર્ય, (ધર્મથી સં સહા–ાિ રે, અવિવે, ૩ વિમુખ, પાપી, નિર્દય, નિરનુકંપ, ફોધ-મૂર્તિ, गोया वेगे णीयागोया वेगे, कायंता वेगे અસંસ્કારી) હોય છે. કેટલાક ઉચગેત્રીય હેય हस्समंता वेगे, सुवण्णा वेगे, दुवण्णा वेगे છે, કેટલાક ની ત્રીય, કઈ મેટ અવગાહનાसुरूवा वेगे, तुरूवा वेगे। વાળા (કદાવર શરીરવાળા) હોય છે, કેઈ ઓછી અવગાહનાવાળા (હિંગણા) હોય છે. કેઈ ઉત્તમ વર્ણવાળા હોય છે તે કઈ કૃષ્ણવર્ણ, કોઈ સુંદર અંગે પાંગથી યુક્ત હોય છે, તો કોઈ એડળ- અપગ હોય છે. तेसिं च णं महं एगे राया भवति । એ મનુષ્યમાં વિલક્ષણ કર્મોદયથી ) કેઈ महाहिमवंतमलयम दरमहिंदसारे अच्चतविसुद्ध. જ બને છે. તે (રાજા) મહાન હિમવાન, મલયાरायकुलवंसप्पसूते निरंतररायलक्खणविरा ચલ મન્દરાચલ તથા મહેન્દ્ર પર્વતની જેમ સામચિંतियंगमंगे बहुजणबहुमाणपूजिते सव्वगुणसमिद्ध વાન અથવા વૈભવવાન હોય છે. તે અત્યંત વિશુદ્ધ રાજકુળમાં જન્મેલ હોય છે. તે સાથે પાંગ खत्ति मुदिए मुद्धाभिसित्ते, રાજલક્ષણેથી સુશોભિત હોય છે. તેની ઘણુ લોકો દ્વારા બહુમાન પૂર્વક પૂજ-પ્રતિષ્ઠા કરવામાં આવે છે. તે ગુણોથી સમૃદ્ધ હોય છે. તે ક્ષત્રિય (પીડિત પ્રાણુઓને ત્રાતા - રક્ષક) હેચ છે, તે સદા પ્રસન્ન રહે છે. તે રાજાને રાજ્યાભિષેક કરેલો હિચ છે. माउ पिउ' सुजाए તે પિતાનાં માતાપિતાને સુપુત્ર (અંગત) दयपत्ते सीमकरे सीमंधरे खेमंकरे खेमंधरे હિય છે. તે દયાપ્રિય હોય છે. તે જનતાની સુવ્ય વથા માટે સીમા - નૈતિક ધાર્મિક મર્યાદા - मणुस्सिदे जणवदपिया जणवदपुरोहिते सेउकरे સ્થાપિત કરનાર હોય છે. તે જનતાનું પાલન केउकरे કરનાર તથા યુગક્ષેમનું વહન - રક્ષણ કરનાર હોય છે. તે મનુષ્યમાં ઈન્દ્ર સમાન, પ્રજાને પિતા અને જનપદને પુરોહિત (શાંતિ-રક્ષક) હેય છે. તે પિતાના રાજ્ય અથવા રાષ્ટ્રની સુખ-શાનિત માટે નદી, નહેર, પુલ, બંધ ઈત્યાદિ નિર્માણ કરનાર અને ભૂમિ, ખેતર, બગીચા ઇત્યાદિની વ્યવસ્થા કરનાર હોય છે. णरपवरे पुरिसवरे पुरिससीहे पुरिसासी તે માનવમાં શ્રેષ્ઠ, પુરુમાં વરિ૩, પુરૂમાં સિંહ સમાન, પુરુષમાં આશીવિષ સપ સમાન, विसे पुरिसवरपोंडरीए पुरिसवरग घहत्थी પુરુષમાં શ્રેષ્ઠ પુંડરીક તુલ્ય, પુરુષોમાં શ્રેષ્ઠ अडूढे दित्ते वित्त वित्थिपणविउलभवण सयणा. ગહરતી સમાન હોય છે. તે અત્યંત ધનાઢય, सण जाण-वाहणाइपणे દેદીપ્યમાન ( તેજસ્વી ) અને પ્રસિદ્ધ પુરુષ હોય છે. તેની પાસે વિશાળ વિપુલ ભવન, સચ્ચા આસન, યાન (વિવિધ પાલખી આદિ ) તથા વાહન (ઘેડાગાડી, રથ ઇત્યાદિ સવારીઓ તથા હાથી-ઘેડા આદ) ની પ્રચુરતો રહે છે. बहुधणबहुजातरूव-रयए તેને કેષ (ખજાનો) પ્રચુર ધન, સેના, ચાંદી आओगपओगसंपउत्ते ઇત્યાદિથી ભરેલું રહે છે. તેને ત્યાં ઘણાં દ્રવ્યની આવક હોય છે અને જીવ પણ વધુ માત્રામાં હોય છે. विच्छड्डियपउरभत्त-पाणे તેને ત્યાંથી ઘણું લેકને પર્યાપ્ત માત્રામાં ભેજન बहुदासी-दास-गो-महिस-गवेलप्पभूते પાણી આપવામાં આવે છે, તેને ત્યાં અનેક દાસपडिपुण्णकोस-कोडागाराउहधरे દાસી તથા ગાય, બળદ, ભેંસ, બકરી ઇવાદ પશઓ રહે છે. તેને ધાને ઠાર અત્રથી, ધનને કેશ (ખજાનો) ઘણુ દ્રવથી અને શસ્ત્રશાલા અનેક શાથી ભરેલાં રહે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૨૮-૩૬૨ अन्यतीथिक-श्रद्धा-निरसन નાવાર [ ૨૪ बलवं दुब्बलपच्चामित्ते તે શક્તિશાળી હોય છે. તે પિતાના શત્રુઓને ओहयकंटकं नियकंटक मलियकंटक उद्धिय દુર્બળ (પરાજિત) બનાવે છે. તેના રાજયમાં કંટકकंटक अकंटयं ચેર, વાભિચારીએ, લુટારુઓ તથા ઉપદ્રવ કર નારાને અને દુષ્ટોને નાશ કરવામાં આવે છે ओहयसत्त नियस त उद्धियसत्त निजियसत्त તેમનું અહમ ઓગાળવામાં આવે છે અથવા पराइयसत्त ववगय दुभिक्खमारिभयविमुक्क, તેમના કાંટા ભાંગી નાખવામાં આવે છે. તેના રાજ્યમાં શત્રને જીતી લેવામાં આવે છે. તેઓને પરાજિત કરવામાં આવે છે, તેનું રાજ્ય દુભિક્ષ અને મહામારી ઇત્યાદિના ભયથી વિમુક્ત થાય છે. रायवण्णओ जहा उचाइए-जाव-पसंतडिवमरं [ અહી થી લઈને ] “સ્વચક-પરચકના ભયથી रज' पसासेमाणे विरहति । રહિત થઈ ગયું છે એવા રાજ્યનું પાલન કરતે તે રાજા વિચરણ કરે છે.' [ અહીં સુધી પાકે પપાતિક સૂત્રમાં વર્ણિત પાઠની જેમ સમજ જોઈ એ.] तस्स ण रणो परिसा भवति તે રાજ્યની પરિષદ ( સભા ) હેય છે. તેમાં उग्गा उग्गपुत्ता भोगा भोगपत्ता दक्खागा આ જાતના સભાસદે હોય છે–ઉચકુળમાં ઉત્પન્ન इक्खागपुत्ता नाया नायपुत्ता અને ઉચપુત્ર, ભાગકુળમાં જન્મેલા અને પુત્ર, कोरब्वा कोरवपुत्ता भडा भडपुत्ता माहणा ઇદ્યાકુ કુળમાં ઉત્પન્ન અને ઈ કુપુત્ર, સાતકુળમાં ઉપને અને સાતપુત્ર, કુરુકુળમાં ઉત્પન્ન અને કુરુ माणपुत्ता लेच्छई लेच्छापुत्ता पसत्यारो પુત્ર, તથા કોષપુત્ર, સુભટકુળમાં ઉત્પન્ન અને पसत्थपुत्ता सेणावती सेणावतीपुत्ता । સુભપુત્ર, બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન અને બ્રાહ્મણપુત્ર, સૂય. . ૨, ૩,, મુ. ૬ ૪૬-૬૪૭ (5) લિચ્છવી નામક ક્ષત્રિચકુળમાં ઉત્પન્ન અને લિવીપુત્ર, મંત્રી આદિ બુદ્ધિજીવી વર્ગ અને મંત્રી આદિના પુત્ર, સેનાપતિ અને સેનાપતિપુત્ર આદિ સર્વ તેની સભાના સભાસદો હોય છે. पढौ तज्जीयतच्छरीरवाइश सद्दहण णिरसणं પ્રથમ તજજીવ તત શરીરવાદીની શ્રદ્ધાનું નિરસન३१९. तेसि च ण एगतिए सड्ढी, काम त समणा ૩૧૯ [એવા રાજાઓમાંથી] કઈ [રાજ્ય] ધર્મમાં य माणा य पहारेंसु गमणाए, શ્રદ્ધાળ હોય છે. તે ધર્મ-દાળની પાસે કોઈ तत्थऽन्नतरेण धम्मेणं पण्णत्तारो वयमेतेण શમણુ અથવા બ્રાહ્મણ (મહણ) ધર્મ પ્રરૂપણાની ઈચ્છાથી જવાનો નિશ્ચય (નિર્ધારો કરે છે. કઈ धम्मेणं पण्णवइस्सामो, એક ધમની શિક્ષા દેનાર તે શ્રમણ અને બ્રાહ્મણ એ નિશ્ચય કરે છે કે અમે એ ધમ શ્રદ્ધાળુ પુરુષ સમક્ષ અમારા આ (ઈતિ ) ધમની પ્રરૂપણ કરીશું. से पवमायाणह भयंतारो जहा मे एस धम्मे તેઓ એ ધર્મશ્રદ્ધાળુ પુરુષની પાસે જઈ કહે सुयक्खाते सुपण्णत्ते भर्वात । છે, “હે સંસારભીરુ ! ધર્મપ્રેમી ! અથવા ભયથી ભયભીત બનેલી જનતાના રક્ષક મહારાજા! હુ જે પણ ઉત્તમ ધર્મનું સ્વરૂપ બતાવું છું, તેને જ આપ પૂવ પુરુષે દ્વારા પ્રકારથી કથિત અને સુપ્રજ્ઞપ્ત (સત્ય) સમો'. तं जहा-उडुढं पादतला अहे केसम्गमत्थया તે ધર્મ આ પ્રમાણે છે–પગના તળિયેથી तिरियं तयपरियंते जीवे, ઉપર અને માથાના વાળ પર્યત તથા તિરછાएस आयपज्जवे कसिणे, ચામડી સુધી જે શરીર છે તે જ જીવ છે. એ શરી૨ જ જીવને સંપૂર્ણ પર્યાય ( અવસ્થા વિશેષ અથવા एस जीवे जीवति, एस मए णो जीवति, પર્યાયવાચી શબ્દ ) છે. [ કારણ કે ] આ શરીર Page #215 -------------------------------------------------------------------------- ________________ . चरणानुयोग सरीरे चरमाणे चरति, विणम्मि य णो चरति, एतं तं जीवितं भवति, प्रथम तज्जीव-तत्शरीरवादी श्रद्धा निरसन आदहणार परेहिं णिज्जति अगणिझामिते सरीरे कवोत वण्णाणि अडीणी મતિ, आसंदीपचमा पुरिसा गार्म पच्चागच्छति । एवं असतो असंविजमाणे । जेसि तं सुयक्वायं भवति - "अन्नो भवति जीवो अग्नं सरीरं" तम्हा ते एवं नो विडिति अथमाउसो ! आता दीहे ति वा हस्ले ति वा परिमंडले ति वा वट्टे ति वा तसे ति वा चउरंसेति वा छलसे ति वा असे ति वा आयते ति वा कति वाणीले ति वा लोहिते ति वा हालिदेति वा सुभिगंधे ति वा दुष्भिगं ति वा तित्तेति वा कडुए ति वा कसाए ति वा अविले ति वा महुरेति वा कक्खंडे ति वा मउ ति वा गरुए ति वा सिते ति वा उसिणे ति वा णिति वा लुकखेति वा । एवमसते असं विज्जमाणे । जेसिं तं सुक्खायं भवति "अन्नो जीवो अन्नं सरीरं", तम्हा ते णो एवं उबलभेति से जहानामय के पुरिसे फोसीतो असि अभिनिव्यट्टित्ताणं उपदेसेज्जा अयमाउसो ! असी अयं कोसीए, सूत्र ३१९ જીવે ત્યાં સુધી જ આ જીવ જીવે છે. શરીર મરણ પામ્યા બાદ એ જીવતુ નથી. શરીર સ્થિર રહે ત્યાં સુધી જ આ છત્ર સ્થિત રહે અને શરીર નષ્ટ થવાથી જીવતા નાશ થાય છે, તેથી જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ જીવન (જીવ) છે. શરીર સાથે જ જીવન પૂર્ણ થાય છે, ત્યારે બીજા લાકા અને બાળવા લઈ જાય છે. અગ્નિથી શરીર બળી જવાથી હાડકાં કપાત વસ્તુનાં (રાખાડી રગનાં) થઈ જાય છે. ત્યારબાદ મૃત દેહને શ્મશાન ભૂમિમાં પહોંચાડનાર જપ ( ઓછામાં એવા ) ચાર પુરુષ જે મૃતદેહને ઉપાડી ગયા હતા તે માંચી ( ટાડીને ) લઈ પોતાના ગામમાં પાછા ફરે છે. એવી સ્થિતિમાં આ સ્પષ્ટ છે કે શરીરથી ભિન્ન કોઈ જીવ નામફ દ્ર નથી કારણ કે તે શરીરથી ભિન્ન અત્ર પતીન થયા ની. (નથી જે કા શરીક અને જીવને જુદાજુદા માનતા નથી તેમનો આ પ્રાપ્ત સિદ્ધાંત યુક્તિયુક્ત સમો.) પરંતુ જે લેાકેા યુક્તિપૂર્વક એવુ પ્રતિપાદન કે આ ધક્ છે અને શીય જૂથ છે તે પ્રમાણે ( જીવ અને શરીરને ) પૃથ પૃથક્ ફરીને નથી અતાવી શકતા કે કરે આ આ આત્મા દી' (લાં) છે કે હસ્ય (નાના અને ડી'ગણેા) છે. તે ચન્દ્રમાની જેમ ગળાકાર છે અથવા દડાની જેમ ગોળ ? તે ચક્રાણુ છે કે ચતુષ્કોણ છે ? પાળો છે કે સાંકડા છે ? તે પટકાવ્યુ છે કે - કાલુ છે ? તે કાળા ડે, લાલા છે, સાક્ષ છે, પાળા , જૈન છે ? તે સુગધિત છે કે દુગન્ધિન કે તે તીખંડ છે કે કડવા, ખાટા કે આડા છે તે ફ છે કે કોમળ છે ? ભાૐ (ગુરુ) છે કે હલકા(લઘુ ? તે ફળ્યા છે કે ગરમ છે ! સ્નિગ્ધ છે કે રુક્ષ છે? માટે જે લોકો જીવન સરી બિન નથી માનતા એમના મત જ યુક્તિસગત છે. જે લોકોનુ” માગ કયુ` છે કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે.’ તે આ પ્રમાણે જીવને ઉપલબ્ધ (માપ્ત) કરી શકતા નથી. જેમ કે ફાઈ વ્યક્તિ મ્યાનમાંથી તલવાર અહાર કાઢીને અતાવતા કહે છે કે ‘આયુષ્મન્, આ નવાર છે અને આ સ્થાન છે. એસ છાને જુદા બતાવી શકે છે. એ જ પ્રમાણે કોઈ પુરુષ એવા નથી જે पण कक्षिणे आया जे जे व पंडिता, संति पेचा न ते सति पस्थि सन्चोवपातिया । पुणे व पावे वा णत्थि लोए इतो परे, सरीरस्स विणासेणं विणासो होति देहिणो || ચ.સ. ૧, ૨, ૩, ૬, fk -૨૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३१० प्रथम तज्जीव-तत्शरीरवादी श्रद्धा निरसन રાવાર [ ? एवमेव णस्थि के अभिनिव्वट्टित्ताणं उवदंसेति ---અરમાનો! માતા અથે રે ! શરીરથી જીવને પૃથફ કરી બતાવી શકે કે “આયુબ્બાન ! આ આત્મા છે અને તેનાથી ભિન) આ શરીર છે.” से जहाणामए के पुरिसे मजाओ इसीय अभिनिधद्वित्ताण उवदसेज्जा अयमाउसो! मुजो, अयं इसीया, एवामेव नत्थि केति उवदंसेत्ता-अयमाउसो! आता इदं सरीरे । से जहाणामए केति पुरिसे मसाओ अहिं अभिनिध्वहिताणं उवदंसेज्जा જેમ કે કોઈ પુરુષ મુજ નામક ઘાસમાંથી તણખલાની ઇષિક (કોમળ સ્પર્શવા િશલાકાસળી) બહાર કાઢી અલગ-અલગ બતાવી શકે કે અયુમન ! આ તે મુજ છે અને આ તણખલાની ઈષિકા-સળી છે. આ પ્રમાણે એ કે ઈ ઉપદક પુરુષ નથી કે જે એવું બતાવી શકે કે આયુમન ! આ આત્મા છે અને આ (તેનાથી પૃથક) શરીર છે. જેમ કે ઈ પુરુષ માંસમાંથી હાડકાંને અલગઅલગ કરી બતાવે કે “આયુમાન ! આ માંસ અને આ હાડકાં છે. એ જ પ્રમાણે કઈ એ ઉપદર્શક પુરુષ નથી જે શરીરથી આત્માને અલગ કરી બતાવી દે કે “આયુમન ! આ તો આત્મા છે અને આ શરીર છે.' અવનવો ! અરે, અર્થ અઠ્ઠી, पवामेव नत्थि केति उवदंसेत्तारों-अयमाકરો ! માથા, રુ ! से जहानामए केति पुरिसे करतलाओं आमलकं अभिनियट्टित्ताणं उवदंसेजाअयमाउसों! करतले, अयं आमलए, एवामेव णत्थि केति उवदंसेत्तारों-अयमाउसों ! आया इदं सरीरं ।। से जहाणामए केइ पुरिसे दहीओं णवणीय अभिनियट्टित्ताणं उक्दसेजाअयमाउसो! णवणीय, अयं दही, एवामेब नत्थि केति उवदसेत्तारोजाव सरीरं। से जहानामए केति पुरिसे तिलेहिंतो तेल्ले अभिनिवट्टित्ताणं अयमाउसों ! तेल्ले अयं favor, उवदंसेज्जाgધાવ-વાવ-ત્તર ! से जहानामए केइ पुरिसे उक्खुत्तों खोतरस अभिनिव्वदे॒त्ताणं उवदंसेज्जा-अयमाउसों ! खोतरसे, अयं चोग, पवमेव-जाव-सरीरं । જેમ કે પુરૂષ હથેળીમાંથી આંબળાને બહાર કાઢી બતાવી દે કે આયુમાન ! આ હથેળી છે અને આ આમળું છે. એ જ પ્રમાણે કઈ પુરુષ નથી જે શરીરથી આત્માને પૃથક કરી બતાવે કે આયુમાન! આ આત્મા છે અને આ (તેનાથી પૃથફ) શરીર છે. કઈ પુરષ દહીંથી નવનીત (માખણ) અલગ કરી બતાવી દે કે “આયુમન ! આ નવનીત છે અને આ દહી છે. આ પ્રમાણે કઈ એ પુરુષ નથી કે જે શરીરથી આભાને પૃથક કરી બતાવે કે “આયુષમાન ! આ આત્મા છે અને આ શરીર છે.” જેમ કેઈ પુરુષ તલમાંથી તેલ આહાર કાઢી પ્રત્યક્ષ બનાવી દે કે “આયુમન્ ! આ તેલ છે અને આ તલને બળ છે. એ જ પ્રમાણે કે એ પુરુષ નથી કે જે શરીરને આત્માથી પૃથક કરી બતાવે કે “આયુમન ! આ આત્મા છે અને આ આત્માથી પૃથક શરીર છે.* જેમ કે પુરુષ શેરડીમાંથી તેને રસ અલગ કરી બતાવી દે કે “આયુમન ! આ શેરડીનો રસ છે અને આ તેનાં ફોતરાં છે. એ જ પ્રમાણે એ કે પુરુષ નથી કે જે શરીર અને આત્માને અલગ -અલગ કરી બતાવે કે “આયુમન ! આ આત્મા છે અને આ અલગ તે શરીર છે. જેમ કોઈ પુરુષ અરણિના લાકડામાંથી અગ્નિ બહાર કાઢી પ્રત્યેક્ષ બતાવી દે કે “ આયુમન ! આ અરણિ છે. અને આ આગ છે એ જ પ્રમાણે કોઈ વ્યક્તિ એવી નથી કે જે શરીર અને આત્માને પ્રથક કરી બતાવી દે કે “ આયુશ્મન ! આ આત્મા છે અને આ તેથી ભિન્ન શરીર છે. से जहानामए केइ पुरिसे अरणीतों अग्गि अभिनिव्वदृत्ताणं उवदंसेज्जाઅમારો ! અwી, બા 21, પાવ-ગાંવ-જા ! Page #217 -------------------------------------------------------------------------- ________________ १५२ ] चरणानुयोग प्रथम तज्जीव-तत्शरीरवादी श्रद्धा निरसन सूत्र ३१९ एवं असतो असंविज्जमाणे । સfક સં ગુણવત્ત અવનિ Tદા–“સરનો जीवो अन्नं सरीरं" तम्हा तं मिच्छा। से हता हणह खणह छणह दहह पयह आलुपह विलुपह सहसक्कारेह विपरामुसह, માટે આત્મા શરીથી પૃથફ ઉપલબ્ધ થતા નથી, એ જ વાત યુક્તિયુક્ત છે. આ પ્રમાણે (વિવિધ યુક્તિઓથી આત્માને અભાવ સિદ્ધ હેવા છતાં પણ) જે પૃથગાત્મવાદી (સ્વદર્શનાનુકાગવશ) વારંવાર પ્રતિપાદન કરે છે, કે “અમા અલગ છે, શરીર અલગ છે પૂકત કારણથી એમનું એ કથન સિધ્યા છે. આ પ્રમાણે શરીરથી જુદા આત્માને ન માનનારા તજજીવતછરીરવાદી લૉકાયતિક આદિ સ્વય જીનું (નિઃસ કેચ) હનન કરે છે, [તથા બીજાને પણું ઉપદેશ આપે છે આ જીને મારે, આ પૃથ્વી ખેદી નાખે, આ વનસ્પતિ કાપી નાખે, આ બાળી નાખે, આ પકા, આને લૂંટી લો અથવા આનું હરણ કરે. આને કાપી નાખે અથવા નષ્ટ કરી દો. વગર વિચારે એકાએક વધ કરી નાખે, આને પીડિત હિરાન] કરો ઇત્યાદિ. કારણ કે, શરીર માત્ર જ જીવ છે. તેથી ભિન્ન કઈ પરલોક નથી. (માટે યોગ્ય સુખને ઉપભેગ કરે. ) એ શરીરાત્મવાદી આગળ કહેલ સન્ક્રિયા અથવા અસલ્કિયા, સુકૃત અથવા દુકૃત, કલ્યાણ (પુણયો અથવા ૫૫, સારું અથવા ખરાબ, સિદ્ધિ કે અસિદ્ધિ, નરક અથવા સ્વર્ગ ઇત્યાદિને માનતા નથી. पत्ताव ताव जीवे, णत्थि परलोए, ते णों एवं विपपडिवेदेति, तं जहा-किरिया दुवा अकिरिया इवा, सुक्कडे ति वा दुक्कडे ति बा, कल्लाणे ति वा पावर तिवा, साहू ति वा अस्गहु ति वा, सिद्धि ति का प्रसिद्धि तिवा, निरए ति वा अनिरए ति वा । एवं ते विरूवरूवेहिं कम्मसमारंभेहि विरूवरूवाई कामभोगाई सभारंभति भोयणाए । पवं पेगे पागब्भिया निक्खम्म मामगं धम्म पण्णवेति । तं सद्दहमाणा तं पत्नियमाणात रोएमाणा આ પ્રમાણે એ શરીરાત્મવાદી અનેક અનેક પ્રકારના કર્મસમારંભ વડે વિવિધ પ્રકારના કામભાનું સેવન કરે છે અથવા વિષયને ઉપભેગ કરવા માટે અનેક પ્રકારનાં દુષ્કૃત્ય કરે છે. આ પ્રમાણે શરીરથી ભિન્ન આત્મા નથી એવું માનવાની છતા કરનાર કેટલાક નાસ્તિકે પિતાના મતાનુસાર પ્રવજ્યા ધારણ કરી “મારે જ ધર્મ સત્ય છે” એવી પ્રરૂપણ કરે છે. આ શરીરાત્મવાદમાં શ્રદ્ધા રાખતા, પ્રતીતિ કરતા, રુચિ રાખતા, કોઈ રાજ આદિ તે શરીરાત્મવાદીને કહે છે.... હે શ્રમણ અથવા બ્રાહ્મણ! તમે મને આ તજીવ-તછરીરવાદ રૂ૫ ઉત્તમ ધર્મ સંભળાવ્યું તે ખૂબ જ સારુ ર્યું. હે આયુમન ! હું આપની પૂજા (સત્કાર-સન્માન) કરું છું જેમ કે... હુ અન્ન, પાન, ખાધ, સ્વાદ્ય, વસ્ત્ર, પાત્ર, કમ્બલ, પાદ-પુષ્ણ વિગેરે દ્વારા આપનું સન્માન કરું છું.' આમ કહેતાં કેટલાક રાજાએ તેની પૂજામાં પ્રવૃત્ત બને છે. એ શરીરાત્મવાદી પિતાની પૂજાપ્ર&િામાં પ્રવૃત્ત થઈ જય છે. અને એ સ્વમત સ્વીકારનાર રાજા આદિને પિતાની પૂજા-પ્રતિષ્ઠા માટે પોતાના મત-સિદ્ધાન્તમાં ૬૯ (પોકા અથવા साधु सुयकखाते समणे तिचा माहणे ति वा, काम खलु आउसो! तुम पूययामो, तं जहा-असणेण वा पाणेण वा खाइमेण वा साइमेण वा वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुछणेण वा, तत्थेगे पूयणाए समाउम्रिसु तत्थेगे पृयणाए નિમવુ 1. Page #218 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३१९-३२० द्वितीय पंच महाभतवादी: श्रद्धा-निरसन दर्शनाचार पुच्चामेव तेसिं णायं भवति-समणा भविस्साओ अणगारा अकिंचणा अपुत्ता अपसू परदत्तभोइणो भिक्खुणो पावं कम्मं णो करिस्सामो समुट्ठाए ते अप्पणा अप्पडिविरया भांति, सयमाइयति अन्ने वि आदियावेन्ति अन्नं पि आतियतं समणुजाणंति, एवामेव ते इस्थिकाममोगेहिं मुच्छिया गिद्धा गढिता अज्झाववन्ना लद्धा रागदोसत्ता, ते णो अरपाणं समुच्छेदेति, नो परं समुच्छेदेति, नो अपणाई पाणाई भूताई जीवाइं सत्ताई समुच्छेदे ति, पहीणा पुव संजोग', आयरिय मग्गं असंपत्ता इति ते णो हब्याप जो पाराण, अंतरा મક વિલur એ શરીરાત્મવાદીઓએ પ્રથમ તો એ પ્રતિજ્ઞા કરી હોય છે કે “અમે અણગાર(ઘરઆરના ત્યાગી), અકિંચન (દ્રવ્યાદિ રહિત), પુત્ર રહિત (પુત્રાદિના ત્યાગી), પશુ રહિત (પશુ આદિના સ્વામિત્વથી રહિત), બીજાએ આપેલી ભિક્ષાથી નિર્વાહ કરનાર ભિક્ષુ બનીશું. અમે પાપ કર્મ (સાવધ કાય) કરીશું નહિ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા સહિત તેઓ સ્વયં દીક્ષા ગ્રહણ કરીને પણ પાપકર્મોથી નિવૃત્ત થતા નથી. તેઓ સ્વય પરિગ્રહનો સ્વીકાર કરે છે; બીજા પાસે સ્વીકાર કરાવે છે અને પરિચહ સ્વીકરનારનું અનુદન કરે છે. આ પ્રમાણે તે સ્ત્રી તથા અન્ય કામભોગેમાં આસક્ત, મૃદુ, અત્યધિક ઇરછા અને લાલસાથી યુક્ત, લુબ્ધ (ભી), રાગ-દ્વેષને વશીભૂત, અને આ (ચિતાતુર) બની જાય છે. તેઓ પોતાના આત્માને સંસારથી અથવા કર્મપાશથી (અશ્વનથી) મુક્ત કરી શકતા નથી તેમ જ ઉપદેશાદિથી બીજાને મુક્ત કરાવી શકતા નથી અને અન્ય પ્રાણી, ભૂત, જીવ કે સત્વને મુક્ત કરી શકતા નથી, તેઓ પિતાનાં સ્ત્રી-પુરુષ, ધન-ધાન્ય આદિથી દૂર થયેલા છે અને આર્ય માર્ગથી પણ દૂર થઈ જાય છે, તેથી તેઓ આ લોકના રહેતા નથી અને પરેલના પણ રહેતા નથી અને વચ્ચે જ કામભાગ રૂપી કાદવમાં ફસાઈ જાય છે. આમ પ્રથમ પુરુષ તજીવ-તારીવાદીનું કથન થયું. બીજા પંચમહાભૂતવાદીની શ્રદ્ધાનું નિરસન– ૩૨૦. પૂર્વોક્ત પ્રથમ પુરુષથી ભિન્ન બીજો પુરુષ પંચમહાભૂતિક કહેવાય છે. આ મનુષ્યલેકની પૂર્વ યાવત ઉત્તર દિશામાં મનુષ્ય રહે છે. તે કેમથી અનેક રૂપમાં મનુષ્યલોકોમાં ઉત્પન્ન થાય છે. જેમ કે.. કેઈ આય થાય છે, કેઈ અનાર્ય યાવન કેઈ કુરૂપ આદિ થાય છે. એ મનુષ્યોમાંથી કોઈ એક મહાન પુરુષ સાજા થાય છે. એ રાજા પૂર્વ સૂત્રોક્ત વિશેષણે મહાન હિમવાન-ઇત્યાદિથી સહિત હોય છે. અને તે ની રાજપરિષદુ યાવત સેનાપતિ ઇત્યાદિથી સહિત હોય છે. એ સભાસદોમાંથી કે પુરુષ ધર્મશ્રદાળુ હોય છે. શ્રમણ અને માહણ (બ્રાહાણ) તેની પાસે જવાનો નિશ્ચય કરે છે. તે કોઈ એક ધમની શિક્ષા આપનાર અન્યતીથિક શ્રમણ અને માહણ રાજા આદિને કહે છે..... “ અમે આપને ઉત્તમ ધર્મનું સ્વરૂપ બતાવીશું.” इति पढमे परिसज्जाते तज्जीव-तस्सरीरिए અrfસ્તે . --પ.૪.૨, ૪, શું. ૬૪૭-૬૩ बिश्य पंचमहब्भूयवाइए सद्दहणणिरसणं३२०. अहावरे दोच्चे पुरिसज्जाते पंचमहम्भूतिए ति आहिज्जति । इह खलु पाईण वा-जाव-संतेगतीया मणुस्सा भवंति अणुपुटवेणं लोयं उबवण्णा तं जहाआरिया वेगे-जाव-दुरूवा वेगे। तेसि च णं महं एगे राया भवती मया पहां चेव णिरवસેશં-74-જોriઘત્તિપુત્તા | तेसि च णं एगतीए सइढी भवति, काम तं समणा य मारणा य पहारिंसु गमणाए । तत्थऽण्णयरेणं धम्मेणं पन्नतारो वयमिमेण धम्मेणं पन्नाइवस्सामो, Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] વાળોન બ્રિતીક પંર મહામૂતા : પ્રજ્ઞા-નિરવન सूत्र ३२० से एवमायाणह भयंतारे!जहा मे एस धम्मे ત્યાર બાદ તેઓ કહે છે “હે ભય-ત્રાતા ! सुअक्खाए सुपण्णत्ते भवति । પ્રજાના ભયને અંત કરનાર રાજન! હુ જે પણ આપને ઉત્તમ ધર્મનું સ્વરૂપ સમજાવીશ, તે જ પવ'પુરુ ધારા સભ્ય પ્રકારે કહેવાયેલ અને પ્રજ્ઞપ્ત (સત્ય) ધર્મ છે.' इह खलु पंच महाभूता जेहिं नो कज्जति આ જગતમાં પાંચ મહાભૂત જ સર્વેસર્વા છે. किरिया ति वा अकिरिया ति वा, सुकडे ति જેનાથી જ આપણી કિયા, અક્રિયા, સુકૃત, દુકૃત, वा दुकडे ति वा कल्लाणे ति वा पावए ति પુણ્ય, પાપ, સારું, ખાબ, સિદિ, અસિદ્ધિ, નરક ગતિ, નરક સિવાય અન્ય ગતિ વ થાય છે. વધારે वा साहु ति वा असाहु ति बा, सिद्धी ति શુ કહેવુ, તણખલાનું વળવું- જેવી ક્રિયા પણ घा असिद्धी ति वा णिरए ति वा अणिरए આ પાંચ મહાભૂતથી જ થાય છે. ति वा अवि यंतसो तणमातमचि । तं च पदुद्देसेणं पुढोभूतसमवातं जाणेज्जा, આ પાંચ મહાભૂતને સમૂહ જ પૃથફ પૃથફ સિં કદા નામથી ઓળખાય છે. જેમ કે.. पुढची पगे महन्भूते, आउ दोच्चे महब्भूते, પૃથ્વી એક મહાભૂત છે, પણ બીજો મહાભૂત तेऊ तच्चे महब्भूते, वाउ चउत्थे महब्भूते, છે, ત્રાંજે મહાભૂત તેજ (અગ્નિ) છે, વાયુ થે आगासे पंचमे महन्भूते । મહાભૂત છે, અને આકાશ પાંચ મહાભૂત છે. इच्चेते पंच महन्भूता अणिम्मिता अणिम्मेया એ પાંચ મહાભૂત કઈ કર્તા દ્વારા નિર્મિત अकडा णो कित्तिमा णो कडगा अणादिया નથી. તથા અન્ય કોઈ કર્તા દ્વારા નિર્માણ કરાવેલ अणिधणा अवंझा अपुरोहितासतंता सासता। નથી. તે અમૃત છે, અકૃત્રિમ છે, અને અકક છે. અનાદિ છે. શાશ્વત છે અને સમસ્ત કાર્યોના કરનાર છે. તેમને કાર્ય કરવાની પ્રેરણા આપનાર કોઈ નથી. તે સ્વતંત્ર અને શાવત [નિત્ય છે. आयछट्ठा पुण एगे, एवमाहु કોઈ (સાંખ્યવાદી) પંચમહાભૂત અને છઠ્ઠા આત્માને સ્વીકાર કરે છે. તેઓ આ પ્રમાણે કહે છે કેसतो णस्थि विणासो, असतो णत्थि संभवो। સતને વિનાશ થતો નથી અને અસતની पताव ताव जीनकाप, पतान ताग अस्थिकाप, ઉત્પત્તિ થતી નથી. (તે પંચમહાભૂતવાદી કહે છે.... પંચમહાભૂત રૂપ જ જીવાય છે. તે જ (પાંચ पताव शाव सवालोए, पतं मुहं लोगस्स મહાભૂતનું અસ્તિત્વ માત્ર) અસ્તિકાય છે, તે જ कारणयाप, अवि यंतसो तणमा तमवि। (પંચમહાભૂત રૂપ જ) સંપૂર્ણ જીવલેક છે. આ પંચમહાભૂત જ લોકનું મુખ્ય કારણ છે. એટલે સુધી કે તણખલાનું કંપન પણ આ પંચમહાભૂતોના કારણથી જ થાય છે.' से किणं किणावेमाणे, हण घातमाणे, पचं ( આ દૃષ્ટિથી આત્મા અસત કે અકિંચિત કર पयावेमाणे, अधि अंतसो पुरिसमवि विक्कि હોવાથી) “ પિતે ખરીદે તથા બીજા પાસે ખરીणित्ता घायइत्ता, एत्थ वि जाणाहि णत्थि पत्थ દાવે, પ્રાણીઓ સ્વયં વાત કરે તથા બીજા પાસે ઘાત કેડાવે. દેવચ કા તથા બીજા પાસે પકાવરા (ઉપ-લક્ષણથી આ સર્વે અસદુ અનુષ્ઠાન નેનું અનુદન કરતાં), ત્યાં સુધી કે સત્ર કિયા કરવા-કરાવવામાં પુરુષ દોષને ભાગ બનતું નથી. - જે કઈ પુરુષ ઉપયુક્ત યાઓ કરે, તેને દોષી ન સમજે, १. सति पच महभूया इहमेगेसिमाहिया । पुढवी आऊ तेउ वाउ आगास पंचमा । एते पच महन्भूया तेब्मो एगो त्ति आहिया, अह एसिं विगासे उ विणासो होइ दोहिणो ।। સ્વ.સુ.૪, , ૩., TI, ૭-૮ Page #220 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३२०-३२१ કૃતીક રાશિવાહી ઃ શા-નિરસન નાગાર [ ૨૧ ते णो एतं विप्पडिवेदति, तं जहा-किरिया તે (પંચમહાભૂતવાદીએ) પિયાથી લઈ ત્તિ વા-ના 4-બિ સિ વા ! નરકથી જુદી ગતિ સુધીના [પૂર્વોકત] પદાર્થોને માનતા નથી. एवामेव ते विरूवरूवेहि कम्मसमारंमेहि विरुव આ પ્રમાણે તેઓ અનેક પ્રકારનાં સાવધ કાર્યો रूवाई कामभोगाई समारभति भोयणाप । દ્વારા કામની પ્રાપ્તિ માટે હંમેશાં આરંભ एवामेव ते अणारिया विप्पडिवण्णा तं सह સમારંભમાં પ્રવૃત્ત રહે છે. માટે તે અનાર્ય (આર્યहमाणा पत्तियमाणा-जाव-इति ते णो हवाए ધમથી દૂ૨) વિ૫રીત વિચારવાળા છે. આ णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा । પંચમહાભૂતવાદીઓના ધર્મ (દર્શન)માં શ્રદ્ધા રાખનારા અને અનેક ધર્મને સન્ય માનનારા રાજા આદિ (પત પ્રકારથી તેમની પૂજા-પ્રશસા તથા આદર સત્કાર કરે છે, વિષય -સામગ્રી તેમને ભેટ કરે છે. આ પ્રમાણે સાવધ અનુષ્ઠાનમાં પણ અધર્મ ન માનનારા તે પંચમહાભૂતવાદીએ (સ્ત્રી સાધી કામમાં મૂર્ણિત બની) નથી તે લોકના રહેતા અને નથી તે પરલોકના રહેતા. ઉભયભ્રષ્ટ થઈ પૂર્વવત વચમાં જ કામ ભોગમાં ફસાય છે અને અન્યને ફસાવે છે. दोच्चे पुरिसज्जाप पचमहन्भूतिए ति आहिते। આ બી જે પુરુષ પંચમહાભૂતિક કહ્યો છે. - ગ. ૪. ૨, એ. , મુ. ૬-૪-૬૬૮ तइयं ईसरकारणीय वाइए सहहण-णिरसणं તૃતીય ઈશ્વરકારણિકવાદીની શ્રદ્ધાનું નિરસન - ३२१. अहावरे तच्चे पुरिसज्जाते ईसरकारणिए त्ति ૩૨૧. બીજી પંચમહાભૂતિક પુરુષ પછી ત્રીજે પુરુષ आहिज्जइ । • ઈશ્વરકાણિક ” કહેવાય છે. इह खलु पाई ण वा-जाव-उदीणं वा संतेगतिया આ માનવલોકમાં પૂવ યાવત ઉત્તર દિશાमणुस्सा भघंति अणुपुग्वेणं लोय उववन्ना, એમાં ઘણુ મનુષ્ય હોય છે, જે કમશઃ આ લોકમાં સં ગણ– સારિકા જે-ગાવ-fક જ જે મને ઉત્પન છે. જેમ કે, તેમાંથી કોઈ આયે હોય છે, vજે મર-ના-જોવતિ-gar | કેઈ અનાય ઇત્યાદિ. પૂવ સૂત્રોક્ત સંપૂર્ણ વર્ણન અહી જાણી લેવું જોઈએ. તેમાંથી કેઈ એક શ્રેષ્ઠ પુરુષ મહાન રાજા હોય છે ત્યાંથી લઈને રાજાની સભાના સભાસદો ( સેનાપતિ, પુત્ર ) સુધીનું વર્ણન પણ પૂર્વોકત વન જેવું સમજી લેવું જોઈ એ, तेसिचणं एगतीए सइढीभवति,कामं तं समणा આ પુરુમાંથી કઈ એક ધર્મ શ્રદ્ધાળુ હોય य माहणा य पहारिंसु गमणाप-जाव-जहा मे છે, તે ધર્મશ્રદ્ધાળુની પાસે જવાને તથાકથિત શ્રમણ અને બ્રાહ્મણ નિશ્ચય કરે છે. તેઓ તેની एस धम्मे सुअक्खाए सुपण्णत्त भवति । પાસે જઈને કહે છે - હે ભયત્રાતા મહારાજ ! હું આપને સત્ય ધર્મ સમજાવું છું, જે પૂવ પુરુષે દ્વારા કથિત તથા સુપ્રજ્ઞા છે, યાવત્ આ૫ તેને જ સત્ય સમજે. इह खलु धम्मा पुरिसादीया पुरिसोत्तरिया આ જગતમાં જેટલા પણ ચેતન-અચેતન ધમ ( સ્વભાવ-પદાથ ) છે, તે બધા પુરુષાદિક पुरिसप्पणीया पुरिसपज्जोइता पुरिसअभिस છે. ઈશ્વર અથવા આત્મા (તની) આદિનું કારણ मपणागता पुरिसमेव अभिभूय चिट्ठन्ति । છે. સવ પદાથે ઈશ્વરેનરિક છે ઈશ્વર કે આત્મા જ સર્વ પદાર્થોનું કાર્ય છે. સર્વ પદાર્થ ઈશ્વર દ્વારા પ્રીત ( રાત) છે, ઈશ્વરમાંથી જ ઉત્પન્ન (જન્મેલા) છે, સર્વ પદાથ ઈશ્વર દ્વારા પ્રકાશિત છે. સર્વ પદાર્થ ઈશ્વરના અનુગામી છે, ઈશ્વરને આધાર લઈને ટકેલા છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ चरणानुयोग १. से जहानामए गंडे सिया सरीरे जाते सरीरे बुड्ढे सरीरे अभिसमण्णागते सरीरमेव अभिभूय चिट्ठति । एवामेव धम्मा वि पुरिसादीया - जाव - पुरिसमेव अभिभूय चिट्ठन्ति । ૨૯૬ ] तृतीय ईश्वरकारणिकवादी : श्रद्धा-निरसन २. से जहाणामए अरई सिया सरीरे जाया सरीरे अभिसंबुड्ढा सरीरे अभिसमण्णागता सरीरमेव अभिभूय चिट्ठति । एवामेव धम्मा पुरिसादीया जाव पुरिसमेव अभिभूय चिट्ठन्ति । ३. से जहाणामए वम्मिए सिया पुढबीजाते पुढवीसंबुड्ढे पुढवी - अभिसमण्णागते पुढचीमेव अभिभूय चिट्ठति । एवामेव धम्मा वि पुरिसादीया - जाव - अभिभूय चिट्ठन्ति । ४. से जहाणामप रुक्खे सिया पुढवीजाते पुढविसंबुद्धढे पुढवि-अभिसमण्णागते पुढविमेव अभिभूय चिट्टति । एवामेव धम्मा वि पुरिसाइया - जाव - अभिभूय चिट्ठन्ति । ५. से जहानामए पुक्खरणी सिया पुढविजाता - जाव - पुढविमेव अभिभूय चिट्ठति । एवामेव धम्मा वि पुरिसादीया - जाब- पुरिसमेव अभिभूय चिट्ठन्ति । ६. से जहाणामण उदगपोक्खले सिया उदगजए - जाव - उदगमेव अभिभूय चिट्ठति । एवामेव धम्मा वि-जाव- पुरिसमेव अभिभूय चिट्ठन्ति । ७. से जहाणामए उदगबुब्बुए सिया उदग जाप जाव-उदगमेव अभिभूय चिट्ठति । पवामेव धम्मा वि पुरिसाईया - जाव- पुरिसमेव अभिभूय चिट्ठन्ति । जं पि य इमं समणाणं णिग्गंथाणं उद्दि वियंजियं दुबालसंग गणिपिडगं तं जहा - सूत्र ३२१ (૧) જેમ કે કાઈ પ્રાણીના ફ્રી માં થયેલુ ગુમડું શરીમાંથી જ ઉત્પન્ન થાય છે, શરીરમાં જ વધે છે, શરીરનું જ અનુગામી બને છે અને શરીરનો જ આધાર લઈ ટકેલુ છે. એ જ પ્રમાણે સદ્ ધ (પદાર્થ) ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે, ઇશ્વરથી જ ધૃતિ થાય છે, ઈશ્વરના જ અનુગાસી થાય છે, ઈશ્વરના આથયમાં જ સ્થિત રહે છે. (૨) જેમ અતિ (મનના ઉદ્વેગ) શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે, શરીરમાં જ વધે છે, શરીરની અનુગામિની અને છે, અને શરીરને જ મુખ્ય આધાર બનાવી પીડિત કરે છે, એ જ પ્રમાણે સપૂર્ણ પદાર્થ ઈશ્વરમાંથી જ ઉત્પન્ન થઈ યાવત તેનાથી જ વૃદ્ધિત અને તેના જ આશ્રયથી સ્થિત છે. (૩) જેમ વસીક (રાકુંડા અથવા ઉધઈનું દર) પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાં જ વધે છે અને પૃથ્વીને જ આશ્રયલઈ રહ્યું છે, એ જ પ્રમાણે સર્વ ધર્મ પણ ઈશ્વરથી જ ઉત્પન્ન થઈ યાવત તેમાં જ લીન થઈ રહે છે. (૪) જેમ કોઈ વૃક્ષ પૃથ્વીમાંથી જ ઉત્પન્ન થાય છે. પૃથ્વીથી જ તેનુ' સ ́ન થાય છે, પૃથ્વીનુ જ અનુગામી બને છે અને પૃથ્વીમાં જ વ્યાપ્ત થઈ રહે છે. એ જ પ્રમાણે સર્વ પદા ઈશ્વરથી ઉત્પન્ન થઈ સવિત અને આનુગામિક થાય છે અને અંતમાં તેમાં જ વ્યાપ્ત થઈ રહે છે, (૫) જેમ પુષ્કરિણી(વાવડી) પૃથ્વીથી ઉત્પન્ન (નિતિ) થાય છે અને ——- યાવત અંતમાં પૃથ્વીમાં જ લીન થઈ રહે છે એ જ પ્રમાણે સ પદાથ ઈશ્વરથી ઉત્પન્ન થાય છે યાવત અ`તમાં તેમાં જ લીન થઈ રહે છે. (૬) જેમ કાઈ પાણીનુ પુષ્કર ( પામર કે તળાવ ) હોય તે પાણીથી જ ઉત્પન્ન (નિમિત્ત) હોય છે, પાણીથી જ વધે છે, પાણીનુ જ અનુગામી થઈ અન્તમાં પાણીને જ વ્યાપ્ત કરે છે. એ જ પ્રમાણે સર્વ પદાર્થ' ઈશ્વરથી ઉત્પન્ન થઈ ચાવત એમાં જ વિલીન થઈ જાય છે. (૭) જેમ કાઈ પાણીના પરપેાટા પાણીમાં જ ઉત્પન્ન થાય છે, પાણીમાં જ વધે છે, પાણીનુ જ અનુગમન કરે છે અને અંતમાં પાણીમાં જ વિલીન થઈ જાય છે. એ જ પ્રમાણે સર્વ પદાર્થ ઈશ્વરથી ઉત્પન્ન થાય છે અને અંતમાં તેમાં જ વ્યાપ્ત ( લીન ) થઈ જાય છે. આ જે શ્રમણ-નિગ્રન્થ દ્વારા દ્વાદશાંગ અથવા પ્રગટ કરેલા, (આચાર્યના અથવા ગણધરના જ્ઞાનભંડાર) છે. જેમ કે કહેલા, રચેલા [પિટક જ્ઞાન-પટારા - Page #222 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३२१-३२२ चतुर्थ नियतिवादी : श्रद्धा-निरसन दर्शनाचार [ १५७ आयारा-जाव-दिद्विवातो, सबमेयं मिच्छा, ण આચારાંગ તાંગથી લઈ દૃષ્ટિવાદ સુધી એ एतं तहितं, ण ण्यं आहत्तहितं । સવ મિથ્યા છે, એ તથ્ય રહિત છે અને યથાતથ (યથાર્થ વસ્તુ સ્વરૂપનાં બાધક નથી (કારણ કે તે સર્વ ઈવર પ્રત નથી. इम्म सच्च, इमं तहितं, इमं आहत्तहितं, ते - આ જે અમારે (ઈશ્વકતૃત્વવાદ અથવા एवं साणं कुब्ध ति, ते एवं सणं संठवेति, આમાદ્વૈતવાદ) છે તતયિ છે, સત્ય છે, યથાતથ છે. ते एवं सण्णं सोवढयंति, આવી રીતે તેઓ ઈવ૨કાણુવાદીએ એવી સંતા (માન્યતા અથવા વિચાધાર ) રાખે છે અથવા નિશ્ચય કરે છે, તેઓ પોતાના શિષ્યની સામે પણ આ જે માન્યતાની સ્થાપના કરે છે. તેઓ સભામાં પણ એ જે માન્યતા સંબંધી યુક્તિઓ મતાગ્રહ પૂર્વક ઉપસ્થિત (પ્રસ્તુત) કરે છે. तमेवं ते तज्जातिय दुक्ख णातिउन्ति सउणी જેમ પક્ષી પિંજરાને તેડી મુક્ત થઈ શકતું પર દા | નથી, તેમ જે તે (પૂર્વોક્તવાદી) પિતાના ઈશ્વરક. વવાદ અથવા આમતવાદને ગાઢ આગ્રહના કારણે છોડી શકતા નથી. આ મતને સ્વીકાર કરવાથી ઉત્પન્ન ( તજાતીય ) દુઃખને ( દુઃખના કારણભૂત કસમૂહને) તેડી શકતા નથી. ते णो (पतं) विप्पडिवेदेति तं जहा-किरिया તે (ઈશ્વરફારણવાદી અથવા આત્માદ્વૈતવાદી इ वा-जाव- अणिरए ति वा । વમતા ચહરત હવાથી આ ( પહેલાં કહેલી ) વાતાને માનતા નથી જેમ કે પૂર્વસૂત્રોક્ત ક્રિયાથી લઈને અનિય (નરક સિવાયની ગતિ) સુધી છે. एवामेव ते विरूधरूवेहि कम्मसमारंभेहि विरू તે અનેક પ્રકારનાં પાપકર્મો ચુકત (સાવદ્ય) वरूवाई कामभोगाइ समारंभित्ता भोयणाए અનુડાના કાકા કામગાના ઉપાશે માટે एवामेय ते अणारिया विपडिवण्णा, तं सद्द અનેક પ્રકારના કામનો આરંભ કરે છે. તે અનાય (આર્ય ધર્મ થી દૂર) છે. તેઓએ વિપરીત માજા-નાર્વે-રુતિ તે ળો દૃaru mt girs, માર્ગને સ્વીકાર કરે છે, અથવા ભ્રમમાં પડેલા अंतरा कामभोगेसु विसरणा । છે. આ પ્રમાણે ઈ વકતૃત્વવાદમાં શ્રદ્ધા-પ્રતીતિ રાખનાર તે ધર્મશ્રદાળુ રાજા આદિ તે મતરૂપક સાધકેની પૂજા ભક્તિ કરે છે. ઇત્યાદિ પૂર્વોક્ત વણ નાનુસાર તે ઈવરાણવાદી નથી તે આ લેકના થતા કે નથી તે પલકના ધતા. તે ઉભયભ્રષ્ટ લોકો વચ્ચે જે કામગામાં ફસાઈને દુઃખ પામે છે. ... तच्चे पुरिसज्जाते इस्सरकारणिय त्ति आहिते। આ ત્રીજા ઈશ્વ૨કારણવાદીનું સ્વરૂપ કહેવામાં – ણું. ૨, ૨, ૪. ૧-૬૬૨ આવ્યું છે. चउत्थं णियइवाइय सहहण-णिरसणं-- ચોથા નિયતિવાદીની શ્રદ્ધાનું નિરસન - ३२२. अहावरे चउत्थे पुरिसजाते णियतिवातिए ૩૨૨. ત્રણ પુરુનું વર્ણન કર્યા બાદ હવે નિયતિति आहिज्जति। વાદી નામના ચોથા પુરુષનું વર્ણન કરવામાં આવે છે. इह खलु पाईणं वा तहेव-जाब-सेणावतिपुत्ता આ માનવકમાં પૂર્વાદિ દિશાઓના વર્ણवा, तेसि च णं एगतिए सइढी भवति, कामं નથી લઈ રાજા અને રાજસભાના સભાસદ સેના પતિ-પુત્ર સુધીનું વર્ણન પ્રથમ પુરુષના પાઠની तं समणा य माहणाय संपहारिंसु गमणाए-जाब જેમ જાણવું જોઈએ. પૂર્વોક્ત રાજા અને તેની સભામાંથી કોઈ પુરુષ ધમ શ્રદ્ધાળુ હોય છે. તેને ધર્મ શ્રદ્ધાળુ જાણી ( ધર્મોપદેશાથે) તેની પાસે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] વાળાનુયોગ તુર્થ નિતિવાણીઃ શા-નિરરવા सूत्र ३२२ -जहा मे एस धम्मे सुअक्खाते सुपण्णत्ते મત I જવાને શ્રમણ અને બ્રાહાણ નિશ્ચય કરે છે. યાવત્ તે તેની પાસે જઈ કહે છે “હું આપને પૂર્વ પુરુષ કથિત જે કહું છું તે જ ધર્મ સત્ય છે, સુપ્રજ્ઞપ્ત છે, અઆખ્યાત છે. તે ધર્મ આ પ્રમાણે છે – આ લોકમાં [ દાર્શનિક જગતમાં બે પ્રકારના પુરુ હોય છે. એક પુરુષ ક્રિયાનું કથન કરે છે, ત્યારે બીજો ક્રિયાનું કથન કરતો નથી (ક્રિયાને નિષેધ इह खलु दुवे पुरिसा भवति - एगे पुरिसे किरियमाइक्खति, एगे पुरिसे णो किरियमाइखति । જે પુરુષ ક્રિયાનું કથન કરે છે અને જે પુરુષ ક્રિયાને નિષેધ કરે છે તે સમાનપણે કા૨ણુને(નિયતિવાદને પ્રાપ્ત કરે છે. जे य पुरिसे किरियमाइक्खह, जे य पुरिसे णोकिरियमाइक्खइ, दो वि ते पुरिसा तुल्ला एगट्ठा कारणमावन्ना। बाले पुण एवं विप्पडिवेदेति कारणमाघम्ने, तं जहा--जो अहमंसी दुक्खामि वा सोयामि पा जूरामि वा तिप्पामि वा पिड्डामि बा परितप्पामि या अह' तमकासी, परेरा चा ज दुक्खति वा सोयइ वा जूर वा तिप्पइ वा पिडूडइ वा परितप्पद वा परो एलमकासि, एवं से बाले सकारण वा परकारणं वा एवं विपडिवेदेति कारणमावन्ने । એ અને અજ્ઞાની છે. પિતાના સુખ દુઃખના કારણભૂત કાળ, કર્મ તથા ઈશ્વર આદિને માનવાથી એમ સમજે છે કે હું જે કંઈ પણ દુઃખ જોગવું છું, શેક કરી રહ્યો છું, દુઃખથી આત્મનિંદા [પશ્ચાત્તાપ કરી રહ્યો છું અથવા શારીરિક બળને નાશ કરી રહ્યો છું, પીડા પામી રહ્યો છું, અથવા પરિતાપ ભોગવી રહ્યો છું, એ સર્વ મારા જ કરેલા કર્મનું ફળ છે. તથા જે બીજા દુઃખ ભોગવે છે, શક કરે છે, આત્મનિદા કરે છે, શારીરિક અને નાશ કરે છે અથવા પીડિત થાય છે કે પરિતાપ ભાગ છે તે સર્વે તેમના દ્વારા કરેલા કર્મનું ફળ છે. એટલા માટે તે અજ્ઞાની જીવ ( કાળ, કર્મ, ઈશ્વર ઇત્યાદિને સુખદુઃખનું કારણ માનતા ) સ્વનિમિત્તક (સ્વકૃત) તથા પરનિમિત્તક ( પરત ) સુખદુઃખાદિને પિતાના તથા બીજાના દ્વારા કૃત કર્મફળ સમજે છે. પરતુ એક માત્ર નિયતિને જ સર્વ પદાર્થનું કારણ માનનાર પુરુષ તે એમ સમજે છે કે હું જે કંઈ દુઃખ ભેગવું છું, શેક કરું છું કે આત્મનિદા કરુ છું, હું શારીરિક બળને નાશ કરું છું, પીડા પાસું છું, પરિતાપ પામું છું, એ સવ મારા કરેલા કનુ કળ નથી તથા બીજા પુરુષે જે દુઃખ ભેગવે છે, શોક આદિથી સંતપ્ત પીડિત થાય છે એ પણ તેમનાથી થતાં કર્મોનું ફળ નથી (પરંતુ એ સવ નિયતિને પ્રભાવ છે). આ પ્રમાણે તે બુદ્ધિમાન પુરુષ પિતાના કે બીજાના નિમિત્તે થતાં દુઃખ આદિને વિશે એમ માને છે કે આ બધું નિયતિત છે, કોઈ બીજા કારણુથી નથી. માટે હું (નિયતિવાદી) કહું છું કે પૂર્વ આદિ દિશાઓમાં નિવાસ કરતા જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તે સવ નિયતિના પ્રભાવથી જ દારિક આદિ શરીરરચનાને પ્રાપ્ત કરે છે. मेधावी पुण एवां विपडिवेदेति कारणमाघन्ने अहमसि दुक्खामि वा सोयामि वा जूरामि वा तिप्पामि वा पिड्रडामि वा परितप्पामि घा, णो अहमेतमकासि परो वा जं दुक्खति या जाय-परितप्पति वा नो परो एयमकासि। एवं से मेहावी सकारण या परकारणं चाप विप्पडिघेदेति कारणमावन्ने । સે મિ-પાળ ઘા-બાવ-૩ી થા જે રાતथावरा पाणा ते संघायमावज्जति, Page #224 -------------------------------------------------------------------------- ________________ વ ૨૨-૨૩ . ते एवं परियायमावज्जति, ते एवं विवेगमावउजंति से पथं विद्याणमागच्छति, ते प संगति । , लोक रचना प्रकार उबेहार णो पयं विप्पडिवेदेति तं जदा किरिया ति वा जाय-रिण ति वा अणिरप ત વા । एवं ते विरुवरुद्ध कम्मलमारंभेहि विरुवरुवाई कामभोगाई समारभंति भोषणाय । पषामेव ते अणारिया विप्पडिवण्णा तं सद्दहमाणा इति ते णो हार णो पाराप, अंतरा कामभोगे विसण्णा । उत्थे पुरिसजाते विश्वास आदिए । इच्येते सारि पुरिसजाता णा गाया जाणाछंदा णाणासीला जाणादिट्ठी णाणारुई णाणारंभा णाणरसाणसंज्ञत्ता पहीणपुज्यसंजोगा आरियं मर्ग अस पत्ता, વનિતા તેનવંશ-વળા---- ३२३. हणमन्न त अण्णाण इति ते णो हम्बाप णो पाराप, अंतरा कामभोगेसु विखण्णा ! ~સૂલ.યુ.૨, ૬. *, *૬૬૨૬૬૬ मेगेसिमाहिये । देवउत्ते अयं लोगे बंभउते त्ति आवरे ॥ दर्शनाचार [ તે નિયતિના કારણે જ બાળક-યુવાન-વૃદ્ધ અવસ્થા (પર્યાય) ને પ્રાપ્ત કરે છે, તે નિતિવશાત્ * શરીરથી પૃથ્વ મૃત્ત) થાય છે, તે નિયતિના કારણે જ ફાણા, કુબડા આદિ અનેક પ્રકારની અવસ્થાને પ્રાપ્ત કરે છે, નિયતિના આશ્રય લઈને જ અનેક પ્રકારનાં સુખદુઃખેયને પ્રાપ્ત કરે છે. (શ્રી સુધર્માસ્વામી શ્રી ગુસ્યામને કહે છે) આ પ્રમાણે નિયતિને જ સપૂતુ સારાં માહાં કાર્યાનું કારણ માનનારા નિતિવાદીએ આગળ કહેલી વાર્તાને માનતા નથી તથા ક્રિયા, અક્રિયા, સ્વગ નાદિને પણ માનતા નથી. આ પ્રમાણે તે નિતિવાદના ચક્રમાં પડેલા લોકો અનેક પ્રકારના સાવકર્માનું અનુષ્ઠાન કરી કામભોગના ઉપભોગ કરે છે. આ પ્રમાણે નિયતિવાદમાં શ્રદ્દા રાખનારા અનાય છે, ભ્રમમાં પડેલા છે. તેઓ નથી તેા આ લેાકના રહેતા કે નથી તા પલકના, પરન્તુ કામ-બોગામાં ફસાઈને કષ્ટ ભોગવે છે, દુઃખ પામે છે. આ ચતુર્થ પુરુષ નિયતિયાદીનુ કધન થયું. આ પ્રમાણે પૂફત ચાર પુરુષો જુદી જુદી અાિળા, વિભિન્ન અભિપ્રાચવાળા, ત્રિન આચાવાળા, પૃથક્ પર દેશનવાળા, અનેક રુચિવાળા, જુદા જુદા આરબ ધર્માનુંાનવાળા તથા વિભિન્ન અધ્યવસાય (પુરુષાર્થ) વાળા છે. તેઓને માતા-પિતા આદિ ગૃહસ્થાશ્રય પુત્ર સચોળોને ા ાડી દીધા, પરંતુ આ માગને (ક્ષપને) હજુ સુધી પામ્યા નથી. માટે તેએ નથી તા આ ના પતાના રહેતા, પરંતુ કામભોગામાં ફસાઈ જઈ કષ્ટ अवाप्यति ठाण ॥ आधार पुगेसि' उपभा पुढी जिया । वेदति नभ मुहं वा न वा दुक्ल' सेहिया असेहि ॥ ન સ` અને ” બર્ગ છે એવાન્ત પુરો થાય ગય ત' રા નેત્ર નિમા' | एवमेताई जपता बाला पडियमाणियो । नियया अणियय संत अजाणता अबुद्धिया || एवमेतत एप' उदिता संता दुखमोला || લાક નાના અનેક પ્રકા— કરક. (પહેલાં છવાયેલાં અડ્ડાના સિયાય) બીજું શાન આ પણું છે...આ લેાકમાં [ હાનિક જગતમાં 1 કોઈએ કહ્યુ` છે કે આ લેક (કોઈ) દેવતા દ્વારા ઉત્પન્ન કરે છે અને કોઈ કહે કે બ્રહ્માએ બનાવેલું છે. લાકના રહેતા, નથી એ જ ( સાંસારિક ) ભોગવે છે. -ચતુ, અ.૨, ૩.૨, ૫, ૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] arty अकारंकवाद सूत्र ३२३-३२५ ईसरेण कडे लोए पहाणाति तहावरे । જીવ અને અજીવથી યુક્ત તથા સુખદુઃખથી जीवा-जीवसमाउत्ते सुह-दुक्खसमन्निए ॥ સમવિત આ લોક ઈવર દ્વારા રચાયેલું છે. એવું કોઈ કહે છે) તથા બીજા (સાંખ્ય) કહે છે (આ લોક) પ્રધાન (પ્રકૃતિ આદિ દ્વારા અનેલું છે. सयंभुणा कडे लोए इति वुत्तं महेसिणा। સ્વયભુએ (વિધ અવા કેઈ અપે) આ मारेण संथुता माया तेण लोए असासते ॥ લોકને છાના છે, એવું અમારા મહર્ષિએ કહ્યું છે. યમરાજે આ માયા રચી છે માટે આ લેક અશાવત, અનિત્ય (પરિવર્તનશીલ) છે. मावणा समणा एगे आह अंडकडे जगे। કેટલાક બ્રાહ્મણ અને શ્રમણે જગતને ઈડામાંથી असो तत्तमकासी य अयाणंता मुसं वदे ॥ અને શું કહે છે તથા (તેઓ કહે છે) બ્રહ્માએ તવ (પદાથ સમૂહ) બનાવેલ છે. પરંતુ તવને ન જાણનારા એ (અાની) મિથ્યા જ આવું કહે છે. सपहिं परियापहि लोयं बया कडे ति य । (પૂર્વોક્ત અન્ય દર્શન) પિતાની કલ્પના तत्तं ते ण विजाणती ण विणासि कयाइ वि ॥ અનુસાર આ લોકને અનાવેલે કહે છે, પરંતુ તેઓ (સવ અન્ય દર્શન) વસ્તુતત્ત્વને જાણતા નથી, કારણકે આ લોકને કયારે પણ નાશ નથી. अमण्णुण्णसमुप्पादं दुक्खमेध विजाणिया । દુઃખ અમને અનુષ્ઠાનથી ઉત્પન્ન થાય છેसमुप्पादमयाणता किह नाहिति संवर' ॥ એ જાણી લેવું જોઈએ. દુઃખની ઉત્પત્તિનું કારણ ન જાણનારા લોકો દુઃખ રોકવાને ઉપાય (સંવ૨) –આ.મુ., ૨, ૩.૩, IT.-૬૦ કેમ જાણી શકે? अकारकवाई-- અકા૨કવાદ३२४. कुच च कारवं चेव सव्यं कुळां विज्जति । ૩૨૪. આત્મા પતિ કેઈ કિયા કરતા નથી, તેમ જ બીજા पां अकारओ अम्पा एवं ते उ पगम्भिया ॥ પાસે કરાવતા પણ નથી, આ બધી ક્રિયાને કર નાર આત્મા નથી. આ પ્રમાણે આભ અકારક છે. આ પ્રમાણે તે (અકારકવાદી સાંખ્ય આદિ) (પોતાના મતની) પ્રરૂપણ કરે છે. जे ते उ वाइणो एवं लोए तेसिं कुओ सिया। જે કે પૂર્વોક્તવાદી (તજજીવ-તછરીરવાદી) तमातो ते तमं जति मंदा आरंभनिस्सिया॥ તથા અકારકવાદી આ પ્રમાણે “શરીરથી ભિન –ય... ૧, ૫.૬, ૩.૦, IT. ૧૩-૧૪ આમા નથીઇત્યાદિ તથા “આત્મા અકર્તા અને નિકિય છે એમ કહે છે. તેમના મતમાં આ લેક ( ચાતુગંતિક સંસા૨ કે પલેક) કેવી રીતે ઘટી શકે ? વાસ્તવમાં તે મૂઠ અને આરંભમાં આસક્તવાદી એક (અજ્ઞાન) અંધકારથી નીકળી બીજા અંધ કારમાં જાય છે. एगप्पवाई એકાત્મવાદી૩૨. ગંદા ૧ પુદીને હીરા ૩૨૫, જેમ એક જપૃથ્વી તુપ(પૃથ્વીપિંડ) અનેક રૂપમાં एवं भो! कसिणे लोग, विष्णू नाणा हि दीसण ॥ દેખાય છે, હે જીવ! એ જ પ્રમાણે સંપૂર્ણ લોકમાં (વ્યાતિ) આત્મા અનેક રૂપમાં દેખાય છે, અથવા (એક) આત્મરૂપ (આ) સંપૂર્ણ લેક અનેક રૂપમાં દેખાય છે. एवमेगे त्ति जपति, मंदा आरम्भणिस्सिया। આ પ્રમાણે કેટલાક મંદમતિ (અજ્ઞાની) एवं किच्चा सयं पावं, तिवं दुक्खं नियच्छइ ॥ આત્મા એક જ છે' એવું કહે છે, (પરંતુ) આરં ભામાં આસક્ત રહેનાર વ્યક્તિ પાપકર્મ કરી સ્વયં -- મુ., ૨, ૩ , ,૧-૨ ૦ એક જ દુ:ખ ભોગવે છે (બીજા નહિ). Page #226 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३२६-३२९ आत्मषष्ठवाद વરાનાવાર [ ૬૨ અથવા ૩૨૬. સતિ પંચ નમૂના મેલિ આદતા आयछट्ठा पुणेगाऽऽहु आया लोगे य सासते ॥ दुओ ते ण विणस्सति नो य उएउजए अस । सब्वे वि सब्वहा भावा नियतीभावमागता ॥ -સુય. . , મ. ૨, ૩, ૬, T. ૨૫-૧૬ अवतारवायं३२७. सुद्धे अपावए आया इहमेगेसि आहितं । पुणो कीडा-पदोसेणं से तत्थ अवरज्झति ॥ इह संवुडे मुणी जाए पच्छा होति अपावए । वियर्ड व जहा भुज्जो नीरयं सरयं तहा ॥ -સુય. મુ. , ૬, ૩. ૨, II. ૨૬-૧૨ लोगवायसभिक्खा૩૨૮, રોકવાડ્યું નિશાને દરિ સrદિત विवरीतपण्णसंभूतं अण्णपण्णबुतिताणुयं ॥ આત્મવાદ૩૨૬, આ જગતમાં પંચમહાભૂત, અને છઠ્ઠી આત્મા છે. એવું કેટલાક વાદીઓએ પ્રરૂપણા કરી કહ્યું છે તથા “આત્મા અને લેક શાશવત તથા નિત્ય છે.” સહેતુક અને અહેતુક અને પ્રકારથી પણ પૃદ્ધ છએ પદાર્થ નષ્ટ થતા નથી, તેમ જ અસત-અવિદ્યમાન પદાથ કયારે પણ ઉત્પન્ન થતા નથી. બધા પદાથ સર્વથા નિયતભાવવાળા અર્થાત નિત્ય છે, અવતારવાદ - ૩૨૭, આ જગતમાં કેટલાકે ( દાર્શનિક કે અવતાર વાદીએ)નું મત છે કે આમા શુદ્ધ થઈને ૫૫રહિત થઈ જાય છે. ફરી તે રાગદ્વેષના કારણે ત્યાં જ [ મેક્ષમાં જ ] બંધાઈ જાય છે. આ મનુષ્યભવમાં જે જીવ સંવૃત્ત-સંયમનિચલાદિમાં રત બની જાય છે અને પછી નિષ્પા૫ બની જાય છે-જેમ જ રહિત નિર્મળ જળ કરી સરાક મલિન થઈ જાય છે. તે જ પ્રમાણે તે [ નિર્મળ નિરૂપ આત્મા પણ કરી મલિન થઈ જાય છે. ]. લોકવાદ-સમીક્ષા ૩૨૮, આ લોકમાં કેટલાક લેકેનું કહેવું છે કે લોકવાદ પિરાણિકવાદ અથવા લેકપ્રચલિત માન્યતાઓવાળી વાતો સાંભળવી જોઈએ. પરંતુ વાસ્તવમાં) તવિપરીત બુદ્ધિથી ઉત્પન્ન થયેલા છે, તત્વ વિરોધી પ્રજ્ઞા દ્વારા રચેલે છે અને તેમાં બીજા અવિવેકીએની વાતનું અનુસરણ છે, તે જ લોકવાદ છે. - આ લોક ચાનત છે, નિત્ય છે અને શાશ્વત છે. તેને કદી નાશ થતો નથી અથવા આ લોક સંતવાન છે, રીમારહિત અને નિત્ય છે એમ વ્યાસ આદિ ધીર પુરુષોએ કહ્યું છે. આ લોકમાં કેટલાકનું કહેવું એમ કે છે - કઈ પુરુષ અસીમ :દાર્થોને જાણે છે છતાં સવં તે નથી જ. દેશળની અપેક્ષાએ તે ધીર પુરુષ -પરિમાણ સહિત - એક સીમા સુધી જાણે છે. આ લેકમાં જેટલાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓ અવશ્ય અન્યાન્ય પર્યાયમાં પરિવર્તનમાં જય છે, [તેથી તે] ત્રસ જીવ મરીને સ્થાવર થાય છે અને સ્થાવર મરીને ત્રાસ થાય છે. પંચ સ્કંધવાદ - ૩૨૯, કેટલાક અજ્ઞાનીઓનું કહેવું એમ છે કે - આ ક૨૯. કેટલાક અ સંસારમાં કેવળ પાંચ કંધ જ છે અને તે સ ક્ષણમાત્ર સ્થિર રહેનાર છે. આ સ્કથી ભિન્ન કે અભિન્ન ઉત્પન્ન થનાર આત્મા નામને પૃથ; પદાર્થ કેઈ છે જ નહિ. अणते णितिए लोए सासते ण विणस्सति । अंतचं णितिय लोए इति धीरोऽतिपासति ॥ अपरिमाण विजाणाति इहमेगेसि आहितं । सब्चत्य सपरिमाणं इति धीरोऽतिपासति । जे केइ तसा पाणा चिट्ठन्ति अदु थावरा। परियाए अस्थि से अज तेण ते तस-थावरा ॥ --4. , ૨, ૪, ૨, ૩, ૪, art, -૮ પંચર્વણા'૩૨૨. ઇન ધે વરેને વાઢા ૩ નો अन्नो अणनो णेव हु हेउय च अहे उय ॥ ૨૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] રાજાના रच-स्व-प्रवाद-प्रशंसा-सिद्धि लाभ सूत्र ३३०-३३१ पुढवी आऊ तेऊ य तहा वाउ य एकओ। बत्तारि धाउणो रूवं पवमासु जाणगा ॥ – .સુ, અ.૨, ૩.૨, IT. ૭-૬૮ पत्तेयवाय पसंसा सिद्धिलाभो य३३०. पयाणुवीति मेधावि बंभचेरे ण ते घसे। पुढो पावाउया सव्वे अक्खायारो सयं सयं ॥ सए सप उवट्ठाणे लिद्धिमेव ण अन्नहा। अहो वि होति वसवत्ती सव्यकामसमन्पिण ॥ सिद्धा य ते अरोगा य इहमेगेसि आहितं । सिद्धिमेव पराका सास गढिया नरा ॥ બીજા (બોદ્દો)નું કથન છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચારે ધાતુઓથી સંસાર બનેલો છે. આ ચાર ધાતુઓથી ભિન્ન આમા જેવા કે પદાથ નથી. સ્વ-સ્વ-પ્રવાઃ-પ્રશા અને સિદિg-લાભના દાવા૩૩૦. બુદ્ધિમાન પુરુષ [ આ અન્યતીથિને વિચાર જાણ ] એ નિર્ણય કરે કે તેઓ બ્રહાની રાયમાં સ્થિર નથી તથા તેઓ અષા પિતા પોતાના સિદ્ધાતેને જ ઉત્તમ બતાવે છે, તેની જ પ્રશંસા કરે છે (માટે તત્ત્વજ્ઞ પુરૂએ તેઓના કથન પર આસ્થા ન રાખવી જોઈએ. ) (વિભિન્ન મતવાદીઓને તપતાના અનુઠાનથી જ સિદ્ધિ મળે છે, બીજાથી નહીં એવું કહ્યું છે. મેક્ષપ્રાતિ પૂર્વે મનુષ્ય વિ. સેન્દ્રિય બનીને રહેવું જોઈએ તેથી આ આ લેક સંબધી ઈષ્ટ કામભાગે પ્રાપ્ત થાય છે અને પરભવમાં મેક્ષ પ્રાપ્ત થાય છે. અર્થાત જે અમારા મતના અંધાન થઈ જાય છે તેની સર્વ કામનાઓ પૂર્ણ થઈ જય. આ સંસારમાં કેટલાક અન્યદર્શનીઓનું કહેવું છે કે અમારા દર્શન અનુસાર અનુષ્ઠાન કરીને જે સિદિ (૨સસિદ્ધિ કે અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત કરે છે તે સર્વ પ્રકારથી શારીરિક તેમજ માનસિક રેગેથી રહિત થઈ જાય છે. તે અન્યદર્શનીઓ આ પ્રમાણે ડીગ હાંકતા કેટલીક સિદ્ધિઓને આગળ કરીને પિતાના દર્શનમાં ચથિત [આસા-ચસ્ત-બંધાયેલા] રહે છે. તે અવદશની ઇન્દ્રિયવિજયથી રહિત હવાથી વારંવાર અનાદિ સંસારમાં ભ્રમણ કરતા રહેશે. તેઓ આળતપના પ્રભાવથી દેવગતિ પામશે તો રિરકાળ સુધી અસુરભવનપતિ દેવ તથા કિલિવષક ( નીચી જાતના દે) આદિ પર્યાયમાં ઉત્પન્ન થશે. વિવિધવાદ નિરસન – ૩૩૧. પૂર્વોક્ત સર્વે મતાવલંબી પિતતાના દર્શનને મુક્તિનું કારણ કહે છે. ચાહે કે ઘરમાં નિવાસ કરનાર ગૃહસ્થ હોય કે વનમાં રહેનાર તાપસ હોય કે પ્રવજ્યા ધારણ કરેલ મુનિ અથવા પર્વતની ગુફામાં રહેનાર હોય, જે કોઈ અમારા આ દશનને અંગીકાર કરે છે તે એ દુઃખી મુક્ત થઈ જાય છે. તે પૂત મતાવલંબી અન્ય દર્શાનીઓ રૂડાનાવરણ આદિ માંની સંધિને નહી જાણતા, દુખેથી મુક્ત થવાને પ્રયત્ન કરે છે. પરંતુ તે લોકે નથી તે ક્રિયામાં પ્રવૃત્ત રહેતા તથા નથી હતા ધર્મ વિત્તા. આ રીતે [ અફળવાદનું સમર્થન કરનાર ] તે અન્યદર્શની એ સંસારને ( જમમરણની પરમ્પરાને ) પાર પામતા નથી. असंवुडा अणादीयं भमिहिंति पुणो पुणो। कल्पकालमुवज्जति ठाणा आसुर किदिवसिय ।। –74, મુ. , . ૨. ૧,૨, IT. - વિદ વાદ- નિલ ३३१. आगारभावसंता वि आरपणा वा वि पब्धया। इम दरिसणमावन्ना सव्वदुक्खा विमुच्चती ॥ જે જાવિ સfધ જજ ધર્માવિક | जे ते उचाइणो पर्वण ते ओहंतराऽऽहिता ॥ Page #228 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३३२ मिथ्यादशन द्वारा सलारपरिभमण दशनावार [१६३ ते णाथि संधिणच्चाणन ते धम्मविऊ जणा। जे ते उ वाइणों एवं ण ते संसारपारगा॥ ते णावि संधि णच्चा णं न तेंधम्मविऊ जणा। जे ते उवाइणों एवं ण ते गम्भस्स पारगा।। ते णावि संधि णच्चा णं न ते धम्मविऊ जणा। जे ते उ वाइणों एव' ण ते जम्मस्स पारगा। ते णावि संधि णच्चा ण न ते धम्मविऊ जणा। जे ते उचाइणो एवण ते दुक्खस्स पारगा॥ ते णावि संधि णच्चा णं न ते धम्मविऊ जणा। जे ते उ वादिणो एवन ते मारस्स पारगा। તે પ્રતિ (અન્યતીથિકો) સન્ધિને જાણ્યા વિના જ (ક્રિયામાં પ્રવૃત્ત રહે છે.). તેમ જ તેઓ ધર્મને નાણતા નથી તેથી તે વાદીએ સંસારને પાર પામી શકતા નથી. તે પૂર્વોક્ત ( ચાર્વાક આદિ અન્યતીથિંક ) સધિને જગ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે. તેમ જ મિથ્યાસિદ્ધાન્તને માનનારા) તેઓ ધર્મને જાણતા નથી તેથી તેઓ ગર્ભ (જમ)ને પાર પામી શકતા નથી. - તે (અન્યતીથિંકે) સંધિને જયા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે, તેમજ ધર્મને જાણતા નથી માટે મિયા પ્રરૂપણ કરે છે. તેથી તેઓ જન્મપરંપરાને પાર પામી શકતા નથી. તે અન્ય મતવાદી સંધિને જાણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે, તેઓ ધર્મને જાણતા નથી અને મિયા પ્રરૂપણ કરે છે તેથી તેઓ દુઃખને પાર પામતા નથી. - તે (અન્યતીથિકે] સંધિને જોયા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ તેઓ ધમને જાણતા નથી માટે તેઓ મિથ્યા પ્રરૂપણ કરે છે તેથી તેઓ મૃત્યુને પાર પામી શકતા નથી. તે (પૂત મિથ્યા સિદ્ધાતની પ્રરૂપણું કરનાર વાદીઓ] મૃત્યુ, વ્યાધિ તથા જરાથી પરિપૂર્ણ આ સંસાર-ચક્રમાં વારંવાર વિવિધ પ્રકારનાં દુઃખ ભગવ્યા કરે છે, જ્ઞાતપુત્ર જિનેત્તમ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે, કે પૂર્વોક્ત નારિતક આદિ (પિતાની મિથ્યા શ્રદા, સિચ્યા જ્ઞાન તથા મિથ્યા ચારિખના કારણે) ઊંચી નીચી ગતિઓમાં ભ્રમણ કરશે અને અનંત વાર (નિરંત૨) ગર્ભવાસ પ્રાપ્ત કરશે. - મિથ્યાદશનેથી સંસારનું પરિભ્રમણ૩૩૨. ' પૂત અન્યદર્શનાએ પિતાના આ દર્શનને સ્વીકાર કરી સુખગ અને માન-મેટાઈમાં આસક્ત થઈ રહ્યા છે તથા પોતાના દર્શનને રક્ષણકર્તા માની પાપકર્મનું સેવન કરે છે. જેમ કેઈ જન્માંધ પુરુષ છિદ્રવાળ નૌકા પર આફત થઈને પાર જવા ઇચ્છે છે, પરંતુ તે વચમાં જ ડી જાય છે. એ જ પ્રમાણે કેટલાક સિચ્ચાદષ્ટિ અને અનાય શ્રમણે સંસારને પાર કરવાની ઈચ્છા કરે છે, પરંતુ તે સંસારમાં જ પરિભ્રમણ કરે છે, णाणाविहाई दुक्खाह' अणुभव ति पुणो पुणो । संसारचक्कवालम्मि चाहि-मच्चु-जराकुले ॥ उच्चावयाणि गच्छता गम्भमेस्संतऽणंतसो। नायपुत्ते महावीरे पवमाह जिणोत्तमे ।। –-રી. . . .૨, ૩, IT.૨૦-૨૭ मिच्छादसणेहिं संसार परियण૩૩૨, વાંઢું કરીf૪ નાતાવળિfaiા सरण ति मण्णमाणा सेवती पावर्ग जणा॥ जहा आसाविणि णावं जातिधो दुरूहिया। इच्छेज्जा पारमागंतु अंतराय विसीयति ॥ एव' तु समणा एगे मिच्छद्दिट्ठी अणारिया। संसारपारकंखी ते संसारं अणुपरियन्ति । --મુ. સુ. ૧, ૩. ૨, ૩, ૨, 11. ૨ ૦ -૨૨ Page #229 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ જ્ઞાન અનાવર-૨ મિથ્યાત્વ અજ્ઞાન અનાચરણ-૨ मिच्छादसणस्स भेयप्पभेया મિથ્યા દર્શનના ભેદ-પ્રભેદ३३३. मिच्छादसणे दुविहे पन्नत्ते, त जहा ૩૩૩. મિશ્યા દશનના બે પ્રકાર કહ્યા છે. જેમ કેअभिगहियमिच्छादसणे चेव આચિહિક– (આ ભવમાં ગ્રહણ કરેલુ अणभिगहियमिच्छादसणे चेव । મિથ્યાત્વ) અને અનાભિરુહિક (પૂર્વભથી આવેલું મિથ્યાત્વ). अभिगहियमिच्छादसणे विहे पन्नत्ते तं महा આભિરહિક મિશ્ચાદર્શનના બે પ્રકાર કહ્યા છે. જેમ કેसपज्जवसिते चेव अपज्जवसिते चेव । સાયવસિત (સાત) અને અપચ વસિત (અનંત). एचमणभिगहितमिच्छादसणे वि । અનભિગ્રહિક મિશ્યા દર્શનના બે પ્રકાર કહ્યા सपज्जवसिते, अपज्जवसिते ।। સપર્યાવસિત અને અપર્યાવસિત. –ટાળ. એ ૨, ૩૨. સુ. ૨(બ-૭) मिच्छत्तस्स भेयप्पभेया મિથ્યાત્વના ભેદ-પ્રભેદ– ३३४. तिविहे मिच्छत्ते पण्णत्ते, तं जहा ૩૩૪. મિથ્યાત્વના ત્રણ પ્રકાર કહ્યા છે. જેમ કે, અવિના, અન્નr | ૧. અક્રિયા, ૨. અવિનય, ૩. અજ્ઞાન. अकिरिया तिविहा पण्णत्ता, तं महा અકિયા મિથ્યાત્વના ત્રણ પ્રકાર કહ્યા છે. grfકરિયા', સમાપિરિયા, અન્નrળકિયા ! ૧. પ્રક્રિયા ૨. સમુદાનક્રિયા. ૩. અજ્ઞાનક્રિયા પોળિિા ઉત્તરદા ઘvora, સં ઠા પ્રાગ ક્રિયા ત્રણ પ્રકારની કહી છે. જેમ કેમrviારિયા, વાજારિયા, ૧-મનપ્રવેગ ક્રિયા, ૨-વચનપ્રયોગ કયા, ક-કાયकायपओगकिरिया । પ્રવેગ ક્રિયા. समुदाणकिरिया तिविहा पण्णत्ता, तं जहा--- अणंतरसमुदाणकिरिया परंपरसमुदाण સમુદાન ક્રિયા ત્રણ પ્રકારની કહી છે. જેમ કેfજારિયા, તરુમાણાકિયા ! અનાર સમુદાન ક્રિયા, ર–પર૫રા સમુદાન अन्नाणकिरिया तिविहा पण्णत्ता, तं जहा ક્રિયા, ૩-તડુંભય સમુદાન કિયા. મણિશાક્તિરિ, કુળકન્નાળા , અજ્ઞાન કિયા ત્રણ પ્રકારની કહી છે. જેમ કેविभंगअन्नाणकिरिया । ૧-મતિ અજ્ઞાન ક્રિયા, ૨-શ્ચત અજ્ઞાન ક્રિયા, ૩અન્નાને ત્રિવિદે guળ, નહા વિભગ અજ્ઞાન કિયા. ૨૪scr, ઘSoor', Navri અજ્ઞાન ત્રણ પ્રકારના કહ્યાં છે. જેમ કે– ડાઇ'..૨, ૩.૨, મુ.૨૬૨ (૧-૬, ૭) ૧-દેશ અજ્ઞાન, ૨-સવ અજ્ઞાન, ૩-ભાવ અજ્ઞાન. પ્રયાણકિયા આમાની વાર્ય-શનિના વ્યાપારને કહે છે. મિથ્યાવી જીવન પ્રયોગ અસમ્યક હોવાથી અકિંચ કહ્યો છે. અને તેનાથી ઇવને કર્મ-અધ થાય છે. આમાની વીર્ય–શક્તિને વ્યાપાર મન-વચન અને કાયાથી વ્યક્ત થાય છે. માટે પ્રક્રિયાના આ करिया । गणपओगतिविहा प ૧ સમુદાનઠિયા - મન, વચન અને કારના ચાપારથી સંચિત કર્મ રજના પ્રતિબંધ વ. રૂપથી અથવા દેશધાતિ અને સર્વ ધાતિ પથી વ્યવસ્થિત હોવું તે સમુદાનક્રિયા છે. . અનંતર સમુદાન કિયા - પ્રથમ સમયે થનારી ક્રિયા. ૪. પરંપરા સમુદાન ક્રિયા - બીવન સમયમાં થનારી ફિયા. ૫. તદુભય સમુદાન ક્રિયા - પ્રથમ પ્રથમ સમયમાં થનાર કિયા. ૬. વિવક્ષિત દ્રવ્યના એક દેરા ન જન વુિં તે દેશ-અજ્ઞાન છે. ૭. વિવક્ષિત દ્રવ્યને સયા ન જાણુવું તે શ–અજ્ઞાન છે. ૮. વિવનિ દ્રવ્યના પર્યાયને ન જાણવાં તે “ભાવ અજ્ઞાન છે, Page #230 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३३५-३३९ ફવિધ મિચ્છારા નાન્ન [ ३३५. दसविधे मिच्छत्ते पण्णत्ते तं जहा ૩૩૫. મિથ્યાત્વના દસ પ્રકાર કહ્યા છે. १. अधम्भे धम्मसण्णा, ૧-અધર્મને ધર્મ માન. २. धम्मे अधम्मसण्णा, -ધર્મને અધમ માનવે. ३. उम्मग्गे मम्गसण्णा, ૩-ઉન્માગને સુમાગ માન. ૪. મને સમજાણourt, -સુમાગને ઉન્માગ માન. ૬. નાવરાછા, પ-અને માનવા. ૬. , ૬-જીને અજીવ માનવા. ૭. સાટુણur[, -અસાધુઓને સાધુ માનવા. ८. साहसु असाहुसण्णा, ૮-સાધુઓને અસાધુ માનવા. ९. अमुत्तेसु मुत्तसपणा, ૯-અમુક્તોને મુક્ત માનવા. १०. मुत्तेसु अमुत्तसण्णा । ૧૦-મુકોને અમુક્ત માનવા. ન્યા. છે. ૨૦, ૪. ૭૩ ૪ ગઇકરિશવાળ હૃક્ષrvળવા અન્યતીથિંકની દશપ્રજ્ઞાપના३३६. इहमेगेसिं आयारगोयरे णो सुणिसते भवति।। ૩૩૬. આ મનુષ્યલકમાં કેટલાક સાધકને આચાર ते इह आरंभट्ठी, अणुवयमाणा हणपाणे, ગેચરને પરિચય હોતા નથી. માટે તેઓ આરંભ घातमाणा, हणतो यावि समणुजाणमाणा, કરતા હોય છે. તેઓ આ પ્રમાણે કહે છે કે “પ્રાણીઓને વધ કરો.” અથવા સ્વયં વધ કરે છે अदुवा अदिन्नमाइयंति । અને પ્રાણીઓને વધ કરનારની અનુદના કરે છે. હૈ. મુ. , ૩૫. ૮. ૩. ૨, મુ. ૨૦૦ (૪) આ પ્રમાણે આચરણ કરનારા તેઓ અદત્તનું ચહણ કરે છે. (તેઓ આ પ્રમાણે કહે છે.) ३३७. सुकडे ति वा दुकडे तिचा ૩૩. સુકૃત છે, દુષ્કૃત છે. कल्लाणे ति या पायए ति वा કલ્યાણ છે, પાપ છે. साहू ति वा असाहू ति वा રસાધુ છે, અસાધુ છે. सिद्धी ति वा असिद्धी ति वा સિદિધુ છે, રિદ્ધિ નથી. निरए ति वा अनिरए ति वा । નક છે, નરક નથી. जमिण विप्पडिवण्णा मामग धम्मे पण्ण આ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ લાદેને પ્રરૂપતા वेमाणा । एस्थ वि जाणह अकम्हा । તે પિતાના ધર્મની પ્રરૂપણ કરે છે. એમની ૩. સુ. ૧, મૃ. ૮. ૩. ૧, . ૨૦ ૦ (1) પૂર્વોક્ત પ્રરૂપણામાં કઈ પણ હેતુ દેતા નથી એમ જણે. રૂ૩૮. ઘ ર ળો અથવા નો સાઇજ વ ૩૩૮. આ પ્રમાણે એમનો ધર્મ ન તે યુતિ-સંગત હેય મવતિ | છે ન તે સુપ્રરૂપિત હોય છે. મા. મુ. ૨, ૫. ૮, ૩. , સુ. ૨૦૨ () मोहमूढस्स बोहप्पदाण મહમૂદને બેધદાન૨૨. મરનgs #gવાહિત, સદણ અg: ૩૩૯, અવત [અધતુલ્ય] પુરુષ' પ્રત્યક્ષદર્શી સવ it સાત સિદ્ધાન્તમાં શ્રદ્ધા કરે. જેની દષ્ટિ પોતે કરેલાં મેહનીય કર્મના પ્રભાવથી અંધ થઈ છે, हंदि हु सुनिरुद्धदसणे, मोहणिज्जे कडेण તે જ સર્વજ્ઞાત આગમ પર શ્રદ્ધા રાખતા નથી રમુખ II તેમ જાણે, दुक्खी मोहे पुणो पुणो, निविदेज्ज सिलोग દુઃખી છવ વારંવાર મેહને વશ બને છે, માટે સાધુ પોતાની સ્તુતિ અને પૂજાને ત્યાગ કરે. આ एवं सहिते हि पासप, आयतुले पाणेहिं संजते॥ "પ્રમાણે રાન, દર્શન, ચારિત્ર સંપન્ન સંચમી સાધુ સૂ|. ૪, ૬, એ. ૨, ૩, ૨, T. ૨૧-૧૨ બધાં પ્રાણીઓને પોતાના આત્મા સમાન એ. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૬ 3 જાનુવા मोहमूढ दुर्दशा રસ અને सूत्र ३४० मोहमूढस्ता दुद्दसा३४०. पासह एगेऽवसीयमाणे अणत्तपण्णे । से बेमि-से जहावि कुम्मे हरप विणि विट्ठचित्ते पच्छण्णपलासे, उम्ममुग्गं से णो મતિ भंजगा इव संनिवेसं नो चयति । एवं पेगे अणेगरूवेहिं कुलेहिं जाता रूवेहिं सत्ता कलुणं थणंति, णिदाणतो ते ण लभंति मोक्खं । अह पास तेहिं णेले हिं आयत्ताए जाया-- गडी अदुवा कोढी रायसी अवमारियं । काणिय झिमियं चेव कुणितं खुज्जितं तहा ॥ મેહમૂદની દુર્દશા૩૦. કેટલાક આત્મપ્રજ્ઞાથી રહિત થઈ સંયમના પથથી પતિત થઈ જાય છે તેઓને જુએ, કેટલું દુઃખ ભોગવી રહ્યા છે! - હું કહું છું કે-જેમ કેઈ કાચ છે. તેનું ચિત્ત સવારમાં લાગેલું છે. તે સિવર શેવાળ અને કમળનાં પોથી આચ્છાદિત છે. તે કાચબો ઉન્મુક્ત આકાશને જોવા માટે તળાવમાં શ્રેષ્ઠ હેવાથી બહાર નીકળવાનો માર્ગ મેળવી શકતા નથી. જેમ વૃક્ષ (કડી, તાપ, તેફાન તથા પ્રહારને સહતા હોવા છતાં પણ) પોતાના સ્થાનને છેડતાં નથી એ જ પ્રમાણે કેટલાક લોકે (અનેક સાંસારિક કષ્ટ, યાતના, દુઃખ વારંવાર ભોગવવા છતાં પણ) ગૃહવાસને છેડતા નથી. એ જ પ્રમાણે ઘણું લોકે અનેક પ્રકારનાં [દરિદ્ર, સંપન્ન, મધ્યમવર્ગના ] કુળમાં જન્મ લે છે પરંતુ રૂપાદિ ર્વિષયોમાં આસક્ત બની, અંતમાં દુઃખી થઈ કરુણ વિલાપ કરે છે. (છતાં પણ દુઓને છેડી શકતા નથી) માટે દુઃખનાં હેતુભૂત કર્મોથી તેઓ મુકત થઈ શકતા નથી. વળી જુએ, જીવ પિતાનાં કમેનાં ફળ ભેગવવાના કારણે નિત રંગેના શિકાર બને છે. ૧-કેઈને કંઠમાળને રેગ થાય છે. -કેઈને કેદ થાય છે. ૩-કઈને ક્ષય રોગ થાય છે. ઇ-કોઈને અપસ્માર-વાઈ થાય છે. પ-કઈને આંખને રોગ થાય છે. ૬-કેઈ ને શરીરની જડતા-લ થાય છે. ઉ-કેઈને હાથ, પગ વિકલ થાય છે. કોઈને કુબડાપણું થાય છે. ૯-કઈને મૂંગાપણું થાય છે, ૧૦-hઈને પિટને રોગ થાય છે. ૧૧-ક ને સોજ ચડે છે. ૧૨-કેઈને ભસ્મક રોગથી અતિશય ભખ ઉત્પન્ન થાય છે. ૧૩-કોઈને કંપવા થાય છે. ૧૪કોઈને પીઠ વળી જાય છે. ૧૫-કેઈના હાથપગ કઠેર થઈ જાય છે. ૧૬-ઈને મેહ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મેળ મહારેગ કહ્યા છે. આ સિવાય અન્ય [ શૂળાદિ મારણાનિતક] આતક [દુઃસાધ્ય રેગ] અને અપ્રત્યાશિત [દુઃખોને ] સ્પર્શે છે. તેમજ જેમને રાગ નથી તેવા દેવને પણ જમમરણ થયા કરે છે. માટે કમવિપાકને જાણ કર્મોને દર કરવાં જોઈ એ. એથી પણ વધુ કર્મના ફળને કહું છું તે સાંભળે. (આ સંસારમાં) કર્મના વશથી જીવ અધજ્ઞાનચંહ્ન રહિત બની ઘેર અંધકારમય સ્થાનમાં વારંવાર જન્મ લે છે. તેને જ એક વાર અથવા અનેકવાર ભોગવે છે. તીવ્ર અને મડદ ૫શેનું પ્રતિસંવેદન કરે છે, બુદોએ (તીથ કરેએ) આ તશ્યનું પ્રતિપાદન કર્યું છે. उदरिं च पान, मुई च पूणियं च गिलासिणि । वेवई पीढसपिच सिलिवयं मधुमेहाणि ॥ सोलस एते रोगा अक्खाया अणुपुचसो । अहण फुसति आतंका फासा य असमं કણા /૬૭૨ | मरण तेसिं सपेहाए उववाय चयण च णच्चा परिपागं च सपेहाए तं सुणेहिं जहा तहा। संति पाणा अंधा तमंसि वियाहिता। तामेव सई असई अतियच्च उच्चावचे फासे पडिसंवेदेति । Page #232 -------------------------------------------------------------------------- ________________ पविध विवाद વીનાવાર [ ૨૬૭ बुद्धेहिं एवं पवेदितं । [ બીજા પણ અનેક પ્રકારનાં ] પ્રાણું હોય છે. જેમ કે- [વર્ષ જ-વર્ષાઋતુમાં ઉત્પન્ન થનારા संति पाणावासगा रसगा उदए उदयचरा દેડકાં આદિ ], અથવા વાસક-[ ભાષાલધિ સંપન્ન आगासगामिणो દીન્દ્રિયાદિ પ્રાણી, રસજ-[રસમાં ઉત્પન્ન થનાર], રસગ [ રસજ્ઞ સંસી જીવ,], ઉદક - [એકેન્દ્રિય અપૂકાયિક જીવ, ] અથવા પાણીમાં ઉત્પન્ન થનારા કમિ કે જલચર જીવ, આકાશગામી નભચર પક્ષી ઇત્યાદિ. पाणा पाणे किलेसति । આ પ્રાણીઓ પરસ્પર એકબીજાને પીડા આપે છે. નાના છ મરમથું ! માટે લેકમાં મહાન ભય વતે છે તે હું જે ! હે જીવ! આમ સંસારમાં પ્રાણીઓના દુઃખની बहुदुक्खा हु जंतवो। સીમા જ નથી. सत्ता कामेहिं माणवा । મનુષ્ય કામોગામાં વિષયાસક્ત છે. अबलेण वहं गच्छति सरीरेण पभगुरेण । આ નિર્બળ એવા શરીરના ક્ષણિક સુખ માટે અન્ય પ્રાણીના વધની ઈચ્છા કરે છે. अटे से बहुदुक्खे इति वाले पकुव्वति । વેદનાથી પીડિત તે મનુષ્ય દુઃખ ભંગ છે, માટે તે અજ્ઞાની પ્રાણીઓને કષ્ટ આપે છે. વિવેકહીનતાને કારણે ઘણું દુઓને ભેગવનાર एते रोगे बह णच्चा आतुरा परितावए। અજ્ઞાની છવ શરીરમાં અનેક રોગને ઉત્પન્ન થયેલા જોઈને તેની ચિકિત્સામાં અનેક જીની હિંસા કરે છે. णाल पास। अलं तवेतेहिं । પરંતુ એમ કરવાથી પણ રોગ મટતો નથી, માટે હે મુનિ! તું એવી પ્રવૃત્તિ ન કર. पतं पास मुणी ! महब्भया णातिवादेज्ज આ હિંસાને મહાભયરૂપ સમજીને કેઈ પણ ચંvi ! પ્રાણુની હિંસા ન કર. ––આ. સુ. ૧, ૩, ૬, ૩. ૨. મુ. ૨૭૮-૨૮૦ छविहे विवादे વિવાદ-શાસ્ત્રાર્થના છ પ્રકાર ३४१. छविहे विवादे पण्णते, तं जहा ૩૪૧. વિવાદ-શાસ્ત્રાર્થના છ પ્રકાર કહ્યા છે જેમ કે ૧-એસઈત્તા-વાદી જે ત કરે એને ઉત્તર ૬. સત્તા, ધયાનમાં ન આવવાથી સમય વ્યતીત કરવા માટે પ્રકૃત વિષયથી દૂર થવું (બીજા વિષય ઉપર ચડી જવું ). २. उस्सकइत्ता, ૨-ઉરસાઇત્તા-શાસ્ત્રાર્થ ની સંપૂર્ણ તૈયારી થતાં જ વાદીને પરાજિત કરવા માટે આગળ આવવું. ३. अणुलोमइत्ता, ૩ - અનુલોમઈજા - વિવાદાધ્યક્ષને પિતાને અનુકૂળ બનાવ અથવા પ્રતિવાદીના પક્ષનું એકવાર સમર્થન કરી તેને પોતાને અનુકૂળ કરી લે. ૪. પરિમારા, ૪ - પડિલેમઈત્તા - શાસ્ત્રાર્થ ની સંપૂર્ણ તૈયારી હોવાથી વિવાદાધ્યક્ષ તથા પ્રતિપક્ષીની ઉપેક્ષા વી. ૫ - ભઇત્તા - વિવાદાધ્યક્ષની સેવા કરી તેને પિતાના પક્ષમાં કર. ૬. એટત્તા - ૬ - ભેલ ઇત્તા - નિર્ણાયકોમાં પિતાના સમર્થ–ટા.૩.૬, મુ. ૨૨ કેનું બહુમાન કરવું. Page #233 -------------------------------------------------------------------------- ________________ १६८ ] चरणानुयोग कियावादी सूत्र ३४२-३४४ अण्णउत्थियाण चउरो वाया અન્યતીથિના ચાર વાદ૨૪ર, વત્તાર રોrળમાજ, પાવા ના ૩૪૨. પ૨તીથિક મતવાદી જે જુદા જુદા બતાવવામાં પુ વયંતિ આવ્યા છે, તે ચાર સમવસરણ-વાદ અથવા किरियं अकिरियं विणयंति तइयं, સિહાનત આ પ્રમાણે છે. - કિયાવાદ, અકિયાવાદ, વિનયવાદ અને અડાનવાઃ. अण्णाणमासु चउत्थमेव ॥ --જૂ4.ગુ.૧, ૨૨૨, IT. किरियावाईणं सद्धा કિયાવાદીઓની શ્રદ્ધા૨૪૩, પ૦-હૈ જિં જિરિયા-વાઈ વાવિ મઘત્તિ ? ૩૪૩. પ્ર. ભલે ! ક્રિયાવાદી કેણ છે? ૩૦–નિરિયા-વર્ણ, માતા ઉ, જે અક્રિયાવાદીથી વિપરીત આચરણ કરે છે. R Tદા–દિન-વાર્ફ, આદિz-m,of જેમ કે- જે આસ્તિáાદી છે, જેની આસ્તિક રિ, બુદ્ધિ છે તથા આરિતક દૃષ્ટિ છે. સમા-ઘ, નિવા-વા, સંતિ ઘોર-થારી, જે સામ્યવાદી છે, જે નિયમોક્ષ)વાદી છે તથા પરવાદી છે. अस्थि इहलोगे, अत्थि परलोगे, જે એવું માને છે કે આ લોક છે, પરલોક છે, अस्थि माया, अत्थि पिया, अस्थि अरिहंता, માતા છે, પિતા છે, અરિહંત છે, ચવતી છે, મવિ ચરાવદ, રાધિ ચવા, કારિથ બળદેવ છે, વાસુદેવ છે. वासुदेवा, अस्थि सुकड-दुक्कडाणं कम्माण फल-वित्ति સુકૃત અને દુકૃત કર્મોના ફળત્તિ-વિશેષ હેય છે. સુઆરિત કર્મ શુભ ફળ આપે છે અને વિજે, અસદ આચરિત કર્મ અશુભ ફળ આપે છે. કલ્યાણ सुचिण्णा कम्मा सुचिण्णा फला भवति, (પુણ્ય) અને પાપ ફળ-સહિત છે અર્થાત તિ दुचिण्णा कम्मा दुचिण्णा फला भवति, ફળ આપે છે. સહે હટા-gau, पच्चायति जीवा, જીવ પરલોકમાં જાય પણ છે અને આજે પણ છે. अस्थि नेरइया-जाय-अस्थि देवा अत्थि सिद्धी। નારકી છે, ચાવત (તિય“ચ છે, મનુષ્ય છે ), દેવ છે તથા સિદ્ધિ (મુક્તિ) છે. આ પ્રમાણે માન્ય કરનારાઓ આસ્તિક-કિયાવાદી કહેવાય છે. से एवं बादी एवं पन्ने एवं दिहि-छद-राग આ પ્રમાણે જે આરિતસ્વાદી છે, આસ્તિક भिनिवडे यावि भवइ । પ્રજ્ઞ છે, અને આસ્તિક દૃષ્ટિથી (કદાચ ચારિત્ર से भवह महिच्छे-जाव-उत्तरगामिणेरइए सुक्क મેહનીય કર્મના ઉદયથી) સ્વછ છે, વળી તે पश्खिए, आगमेस्साण सुलभबोहिए यावि भवह। રાગ એટલે કે પ્રેમ અને બુદ્ધિવાળા હોવા છતાં મહાન ઈછાએવાળા પણ હોય છે. અને આવી દશામાં જે ના૨કાયુનો બન્ધ કરે છે તો તે ઉત્તર દિશાવતી નદમાં ઉત્પન્ન થાય છે. તે શુકુલ પાક્ષિક થાય છે. અને આગામી કાળમાં સુલભધિ થાય છે ચાવન સુગતિને પ્રાપ્ત કરતા અંતમાં મોક્ષગામી થાય છે. છે તે રિશા શાહ – ..૬, ૩. -૬૬ તે ક્રિયાવાદી છે. पगत किरियावद એકાત કિયાવાદી – ३४४. अहावरं पुरवखाय किरियावाइदरिसणं । ૩૪૪. હવે બીજુ એકાત ક્રિયાવાદીઓનું દાન છે. कम्मचिंतापणहाणं संसारपरिवड्ढणं । કમની ચિન્તાથી રહિત તે એકાત ક્રિયાવાદીઓનું દશન જન્મ-મરણરૂપ સંસાર વધારનારું છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર -કક जाणं कारण णाउडी अयुदो पुट्ठो संवेदेति पर अधिय एकान्तक्रियावाद सम्यक् क्रियावाद प्ररूपक हंसती । सावज्जं ॥ संति तभी आयणा जेहिं कीरति पावग अभिकम्माय पेसाय मणसा अणुजाणिवा ॥ एप उ त आयणा जेहि कीरति पावगं । पवं भावविसोहि जिव्वाणमभिगच्छती ॥ पुतं पिता समारंभ आहारट्ठमसंजय । जमाणो य मेधावी कम्मुणा નોરુિતિ' मणसा जे पउसति चित्तं तेसि न विज्जती । अणवज्जं अहं तेसिं धा ते संबुडचारिणो ॥ *સુ, ૩, ૩.૨, ૧૦.૨૪-૨૬ पगंत फिरियावायस्व सम्भं किरियाबायस्स परूवगा - ३४५. ते एवमखेति समेच्च लोगं, સર્વર્ડ तहा तहा समणा माह्णा य । વર્ક ૧ કુવો, आहंसु विज्जाचरणं पमोक्खं ॥ ते चक्खु लागंसिह णायगा तु, मग्गाऽणुसासंति हितं पयाणं । સદા સદા માનવમાદ હોય, સી થયા માવ ! સંપળાજા || दर्शनाचार [ ૬ જે વ્યક્તિ નબુવા છતાં મનથી નિસા કર છે. પનુ શીથી છેદન-ભેદનાદિ ક્રિયાપ હંસ કરતા નથી. તથા જે મળબુતાં (શરીરથી) હિંસા કરી લે છે, તે સ્પર્શ માત્રથી ( અલ્પગામાં ) કમ’બંધનુ ફળ ભોગવે છે. વાસ્તવમાં તે સાવદ્ય (પાઇ ) કે અન્યક્ત-અસ્પષ્ટ-અપ્રકટ હાય છે. ક્રિયાવાદીઓના મતાનુસાર કર્મ બધનાં ત્રણ કારણ છે, જેનાથી પાપકર્મનો ઉપચય થાય છે - ૧ - કોઈ પ્રાણીને મારવા માટે તેના પર આક્રમણ્ કબ્રુ. ૬-બીનને આદેશ આપીને પ્રાણીના ઘાત કાવવા, ક-પ્રાણીનો ઘાત કરનારની મનથી અનુસદના કરવી, એ ત્રણ આદાન છે, જેના દ્વારા પાપકમાં કવામાં આવે છે. પનું જ્યાં ભાવની વિિ છે અર્થાત ( એ ત્રણ નથી ) ત્યાં ફ'ખ'ધ થતા નથી અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે શસથી પિતા વિપત્તિ વેળાએ પુત્રને મારીને રાગ-દ્વેષ રહિત થઈ તેનું માંસ ખાય તો પણ તે કર્મથી લિપ્ત થતા નથી. તે પ્રમાણે દેવ રહિત સ્થિતપ્રજ્ઞ સાધુ [ માંસ ખાવા છતાં તું પણ તેમાંથી ત્રિપ્ત થતા નથી. [અન્યતીથિકાનું ઉપયુક્ત કથન ચોગ્ય નથી, ફાવ્યુ કે] જે લેકા મનથી ( કોઈ પ્રાણી ૫૨) ચય કરે છે. તેનું મન થા તુ નથી. અને અશુદ્ધ મનવાળા સવમાં પ્રવૃત્તિ કરનાર હોતા નથી. તેનુ' આ કથન મિથ્યા છે કે કેવળ મનથી પાપ કરનારને ક બંધ થતા નથી. વાસ્તવિક રીતે એ જ કખ ધનનુ પ્રધાન કારણ છે. કાન હિંચાયા અને શ ક્રિયાવાદ પ્રરૂપ ૩૪૫ [અહી ક્રિયાવાદીઓનો મત બતાય છે. ક્રિયાચાવી રૂાનનો નિષેધ કરીને ફક્ત ક્રિયાથી જ સ્થગ’કોણ માને છે. ાસાર ] - કોઈ શાયદ શ્રમમૃ તથા કાગળ પાનધાતાના અભિપ્રાય પ્રમાણે લોકને જાણીને કંપો પ્રમાણે ફળ મળવાનુ કહે છે. નથા ( તેો એવુ પણ છે કે ) દુઃખ પોતાની ક્રિયાથી થાય છે, બીજાની ક્રિયાથી થતુ નથી. તુ નાથ કર દેવોએ કહ્યું છે કે મેલ, ડન અને ક્રિષા બન્નેથી મળે છે, એક ક્રિયાથી નહિ. આ લેાકમાં તીથકર ભગવાન ચક્ષુ સમાન છે. અને લાકના નાયક છે. તેઓ પ્રજાઓને હિતકર જ્ઞાનાદિરૂપ મેક્ષના માગના ઉપદેશ આપે છે ૧. આ ક્શન એકા-ક્રિયાવાદીઓ ( મિથ્યાયીઓ)નું છે. એટલે નાગમ એ કથન સાથે સમત નથી. ૨૨ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] atળનુજ सम्यक्रियावाद : प्रतिपादक-अनुगामी सूत्र ३४५-३४६ जे रक्खसा बा जमलोइया वा, जे वा सुरा गंधवा य काया । आगासगामी य पुढोसिया य, पुणो पुणो विपरियासुर्वेति ॥ મામિ વિવેકાય આ जमाहु ओहं सलिलं अपारंग, जाणाहि णं भवगहणं दुमोक्ख । जंसी विसन्ना विसयंगणाहिं दुहतो वि लोयं अणुसंवरति ॥ અને શિક્ષા આપે છે. હે માનવ! જેમજેમ મિથ્યાત્વ વધે છે, તેમ તેમ સરસાર વધતા જાય છે. જે સંસારમાં ( નારક, તિય ચ, મનુષ્ય અને દેવતા રૂપે) પ્રાણુએ નિવાસ કરે છે. જે રાક્ષસો છે, જે યમલેકમાં રહેનાર (નાકે) છે, તથા જે ચારે નિાયના દેવ છે અથવા જે દેવ ગાંધર્વ છે તથા પૃથ્વીકાય આદિ છ કાય છે, જે આકાશગામી વિધાધર) તથા પક્ષી આદિ છે અને ભૂમિરાર ( પૃથ્વી પર રહેનારા ) છે તે બધાં પ્રાણીઓ તિપિતાના કર્મ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરે છે. તીર્થકરે, ગણધરે આદિએ આ સંસારને સ્વયભૂરમણની જેમ અપાર ( કુતર ) કહ્યો છે. તેથી આ ગહન સંસારને દુલ ( દુઃખથી છુટકારે પામી શકાય એવે ) સમજો. આ સંસારમાં વિજય અને સ્ત્રીમાં આસકા જીવ વારંવાર સ્થાવર અને જંગમ અથવા આકાશાશ્ચિત અને પૃવી-આશ્રિત રૂપથી અથવા વેશમાત્રથી પ્રવજ્યાપારી હોવાથી અને અવિરતિના કારણે આ લોથી પરલોકમાં બન્ને ભેદ દાસ ભ્રમણ કરે છે. અજ્ઞાની છ પાપયુક્ત કર્મ કરીને એ પૂર્વકૃત કમેને ક્ષય કરી શકતા નથી. અકર્મ દ્વારા (આશ્રવ કર્મને રોકીને અંતે શેલેશી અવસ્થામાં) ધી૨ (મહાસત્ત્વશાળી) સાધકે કમને ક્ષય કરે છે. મેધાવી સાધકે લોભમય (પરિગ્રહ) કાર્યોથી દૂર રહે છે. તે સતાવી બની પાપકામ કરતા નથી. તે વીતરાગ મહાપુરુષે લાભના ત્યાગી, સંતોષી અને પાપકર્મ થી નિવૃત્ત હોય છે, તેઓ છના ભૂત, વર્તમાન અને ધવષ્યના ભાવેને યથાર્થ રૂપે જાણે છે, તેઓ બીજ ને સંસાર-સાગર પાર કરવા માટે નેતા બને છે, પરંતુ તેમને કઈ નેતા હૈતો નથી. તે રાની પુરુષે સંસારને અંત ण कम्मुणा कम्म खति बाला, अकम्मुणा उ कम्म खति धीरा। मेधाविणो लोभमयावतीता, संतोसिणो णो पकरे ति पाव ॥ જે તીર-qcqમાનતા, लोगस्स जाणति तहागताई। णेतारो अण्णेसि अणण्णणेया, बुद्धा हु ते अतकडा भवति ॥ ते णेव कुवंति न कारवति, भूताभिसंकाए दुगु छमाणा । सया जता विपणमंति धीरा, विष्णत्तिवीरा य भवंति पगे । --જન્ય,મુ.૩, ૪,૨૨, ૧૬-૬૭ તે (પ્રત્યક્ષાની અથવા પક્ષજ્ઞાની તવા પુરુષો) પૂર્વે કહેલા સાધુઓ જીવહિંસાના ભય થી સ્વય પાપ કરતા નથી અને બીજી પાસે કરાવતા નથી, પરંતુ કમનું વિદાણ કરવામાં નિપુણ, તે સદા પાપના અનુષ્ઠાનથી નિવૃત્ત રહીને સંયમાનુષ્ઠાનનું પાલન કરે છે. પણ કેટલાક અન્યદર્શન માત્ર જ્ઞાનથી જ (વિકૃતિથી જીવર બને છે, ક્રિયાથી નહિ. સમ્યક ક્રિયાવાદના પ્રતિપાદક અને અનુગામી– ૩૪. આ સંપૂર્ણ જગતમાં નાના નાના શરીરવાળા (કંથવા આદ) પ્રાણીઓ પણ છે. મેટા મેટા सम्मकिरियावायस्स पडिवायका पालगाय३४६. डहरे य पाणे वुझ्ढे य पाणे, ते आततो पासति सव्वलोए । Page #236 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૪-૨૪૭. अक्रियापदी स्वरूप નાવા [ ૭ર. उवेहति लोगमिणं महंतं, સ્થળ શીવાળા (હાથી આદિ) પ્રાણુઓ પણ बुद्धप्पमत्तेसु परिवएज्जा ॥ છે. સમ્યવાદી સુસાધુ તે બધાને પોતાના આત્માની જેમ સમજે છે, જુએ છે અને જાણે છે, એટલું જ નહિ પણ આ લોકને મહાન અથવા અનત થી વ્યાપ્ત સમજે છે. એવું સમજીને જ્ઞાની પુરુષ સંયમપરાયણ મુનિ પાસે દીક્ષિત થાય છે. जे आततो परतो यावि णच्चा, જે સભ્યફ કિયાવાદી સાધક પિતાની મેળે કે अलमप्पणो होति अल परेसिं । બીજ ( તીર્થકર, ગણધર આદિ) પાસેથી જીવાદ तं जोतिभूतं च सताऽऽवसेज्जा, પદાર્થને જા અન્ય જિજ્ઞાસુઓ કે મુમુક્ષુઓને ઉપદેશ આપે છે, તે પિતાના કે બીજની રક્ષા કે जे पाउकुज्जा अणुवीयि धम्म ॥ ઉદ્ધાર કરવામાં સમર્થ હોય છે. જે ની કમ પરિણતિને અથવા સદ્ધર્મ (શ્રત ચારિત્ર રૂપ ધમ કે ક્ષમાદિ દસવિધ શ્રમધર્મ તથા શ્રાવકધર્મ)ને વિચાર કરી, ચિન્તન કરી ધર્મતત્વને પ્રકાશે છે એવા જાતિ સ્વરૂપ મુનિના સાનિધ્યમાં હંમેશાં નિવાસ કર જોઈએ. , अत्ताण जो जाणति जो य लोग, જે પોતાના આત્માને જાણે છે, જે લોકોને તથા જીની ગતિ અને અનાગતિ (સિવિદોને જાણે છે, आगई च जो जाणइ णागइं च । એ જ પ્રમાણે જે શાશ્વત (મેક્ષ) અને અશાશ્વત जो सासयं जाण असासयं च, (સંસાર)ને તથા જન્મ-મરણ અને પ્રાણીઓની जाती मरणं च जणोववातं ॥ અનેક ગતિઓમાં ગામનને જાણે છે, તથા અલક अहो वि सत्ताण विउण च, (નરક આદિ) ના જીવને પણ અનેક પ્રકારની સર્વ જ્ઞાતિ હેવ , પીડા થાય છે એવું જે જાણે છે, અને જે આશ્રય दुक्खं च जो जाणति निज्जरं च । (કર્મોનું આગમન ) અને સંવરને (કર્મોને નિરેધ જાણે છે તથા જે દુઃખ અને મિર્જ રાને તાણે છે, सो भासितुमरिहति किरियवाद। એ જ સભ્ય ક્રિયાવાદી સાધકે કિયાવાદને સમ્યફ પ્રકારથી બતાવી શકે છે. , सद्देसु रुवेलु असज्जमाणे, રાજ્યવાદી સાધુ મનેz શબ્દ અને રૂપમાં गंधेसु रसेसु अदुस्समाणे । આસકત ન થાય, અમને સંઘ અને રસમાં શ્રેષ णो जीवियं णो मरणाभिकंखी, ન કરે તથા તેઓ જીવન જીવવાની આકાંક્ષા ન કરે તથા ન દુ પરીષહ અને ઉપસર્ગોથી પીડિત आदाणगुत्ते वलयाविमुक्के ॥ થવાથી ] મૃત્યુની ઈછા કરે, પરંતુ આદાનગુપ્ત - મુ., એ. ૨, IT. ૨૮-૨૨ (સંયસથી સુરક્ષિત)તથા માયાથી વિમુક્ત થઈને રહે. अकिरियावाइ सरूवं અક્રિયાવાદીનું સ્વરૂપ – રૂ૪૭. કરિયાવાર-vorit, સં દા–રિવા ૩૪૭. જે અકિયાવાદી છે, અર્થાત જીવાદિ પદા यावि भवइ नाहिय-वाई, नाहिय-पण्णे, नाहिय ર્થોિના અસ્તિત્વને અપલાપ કરે છે, નાસિતવાદી રા , છે, નાસ્તિક બુદ્ધિવાળે છે, નાસ્તિક દષ્ટિ રાખે છે. णो सम्मवाई, णो णितियवादी णं संति જે સામ્યવાદી નથી, નિત્યવાદી નથી, જે परलोंगवाई, ક્ષણિકવાદી છે તથા પરલોકવાદી નથી. णत्थि इह लोए, णत्थि पर लोए, णस्थि माया, જે એવું કહે છે કે આ લોક નથી, માતા णत्थि पिया, णस्थि अरिहंता, णत्थि चक्कवट्टी, નથી, પિતા નથી, અરિહંત નથી, ચક્રવતા નથી, णस्थि वलदेवा, णत्थि वासुदेवा, णस्थि णिरया, નરક નથી, નારકી નથી, णस्थि णेरड्या, णत्थि सुकड-दुक्कडाण फलवित्ति-विसेसो, સુકૃત અને દુષ્કૃત કર્મોનું ફળ-વિશેષ હેતું નથી. णो सुचिण्णा कम्मा सुचिण्णफला भवंति, કે–સુચીણાસભ્ય પ્રકારના આચરણ રૂપ કર્મ સુચીણ-અશુભ ફળ આપતું નથી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] चरणानुयोग णो दुच्चिरणा कम्मा दुच्चिष्णाफला भवंति, अफले कल्लाण- पावण, णो पच्चायंति जीवा, નથિ ળિયા, તિવિરૂં, મસરૂં, દેવશ‡, णत्थि सिद्धि, મૈં વર્ષ વાટી, "થં પળે, ત્ત્વ વિટ્ટી, एवं छंद - रागाभिनिविट्ठे यावि भवई । अक्रियावाद - समीक्षा से भवति महिच्छे, महारंभे, महापरिगहे, अहम्मिण, अहम्माणुए, अहम्मसेवी, अहम्मिट्ठे, अहम्मपलोई, અમવવાર, સદૃમાની, અદમનીી, અદ્મ-પરુગ્ગને, અમ-નીલसमुदायारे, अहम्मेणं चेव वित्ति कप्पेमाणे विरह । ‘ળ, છિન્ન, મિ'' વિત્તળ, ૉદિયપાળી ચંડે, રહે, વુદ્દે, ગલિયારી, साहस्सिए, ૩૨-પંચ-ત્રયા-નિર્વાહ-૩-વ-સાક્ संपओग बहुले, ગુલ્લીછે, દુર્વા, દુ"િ, કુરજીભેજ, યુવ, દુઃકિયાળ, નિલ્લીછે, નિઘ્ન, નિષ્ણુળે, નિમ્મરે, નિ:क्खाण-पोसहोववासे असाहू | —સા ૬.૬, ૩.૨"> अकिरिवारणं समिक्खाરૂ૪૮, હવાવલી ય અળદ, सम्मिस्सभावं सगिरा गिहीते, णो किरियामाहंसु अकिरियआया । से मुम्मुई होंति अणाणुवादी । સૂત્ર ૨૦૦-૩૪૮ દુચીણું [કુત્સિત પ્રકારનું આચરણ રૂ૫] કમ-ટુચીણ [અશુભ] ફળ આપતું નથી. કલ્યાણ [શુભ] કસ અને યાપકમાં કુળ-રહિત હાય છે. જીવે પલાકમાં જઈ ઉત્પન્ન થતા નથી. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચાર ગતિએ નથી, સિદ્ધિ, મુક્તિ જેવું કશુ જ નથી. જે આ પ્રમાણે કહેનારા છે, આ પ્રમાણેની પ્રજ્ઞાવાળા છે, આ પ્રમાણેની દૃષ્ટિવાળા છે, જે આ પ્રકારની ઇચ્છા કે લેલ અને રાગથી તીવ્ર અભિનિર્દેશ કે કદાયહ સપન્ન છે તે મિથ્યાદષ્ટિ જીવ છે, એવા મિથ્યાદષ્ટિ જીવ મૂહાઇચ્છાવાળા, મહા૬'ભી, મહાપરિગ્રહી, અધામિક, અધર્માનુગામી, અધમ સેવી, અર્ધસષ્ઠ, અધમ ખ્યાતિવાળા, અધર્માનુરાગી, અધદ્રષ્ટા, અધમ જીવી, અધમ માં અનુરક્ત રહેનારા, અધાર્મિક શીલ-સ્વભાવવાળા, અધાર્મિક આચરણુવાળા અને અધર્મમાં જ આછિવકા ચલાવનારા હોય છે. તે મિથ્યાદિ નાસ્તિક આવિા માટે ખીજ્ઞને ) કહે છે-“ જીવને મારા, તેનાં અગાનુ છેદન કરી, મસ્તક, પેટ આદિનું ભેદન કરા, કાપેા, (આનો અ’ત કરો.” તે પોતે જ જીવના અંતકરે છે.) તેના હાથ લેહીથી ખરડાયેલા રહે છે. તે ચંડ, રૌદ્ર અને ક્ષુદ્ર હોય છે. તે વિચાર્યા વિના કા કરે છે, સાહસી હોય છે. લેાકા પાસેથી લાંચ-રુવત લે છે. છેતરપી’ડી, માયા, નિકૃતિ, છળ, કુડ, કપટ અને સાતિ સ×યોગમાં ( માયાજાળ-બીછાવવામાં) અત્યંત કુશળ હાય છે. તે દુઃશીલ હોય છે, દુષ્ટોના પરિચય રાખે છે, દુર્િત હોય છે, દારુણુરવભાવી હોય છે, હિંસા-પ્રધાન નતાને ધારણ કરે છે, દુષ્કૃત્યો કરવા અને સાંભળવામાં તેને આનંદ થાય છે અથવા ઉપકારીની સાથે કૃનતા કરી આનંદ માને છે. તે શીલ રહિત હોય છે, ગત રહિત હોય છે, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ કરતા નથી અર્થાત્ શ્રાવક-વ્રતાથી રહિત અસાધુ હોય છે. ક્રિચાવાદીઓની સમીક્ષા ૩૪૮, ( ઉત્તરાધ' ) તે જ પ્રમાણે લવ એટલે કે ક ખ ધની આશકા કરનારા અક્રિયાવાદી ભૂત અને ભવિષ્યફાળ વડે વર્તમાનને ઉડાવીને ક્રિયાને નિષેધ કરે છે. તે ( યુક્ત અક્રિયાવાદી) નાસ્તિક જે પદાર્થોનો નિષેધ કરે છે, તેનુ અસ્તિત્વ સ્વીકારી લે છે તથા પદાર્થની સત્તા અને અસત્તા અનેથી મિશ્રિત (પદાનું અસ્તિત્વ અને નાસ્તિત્વ અને Page #238 -------------------------------------------------------------------------- ________________ ત્ર ૨૪૮-રૂઝ, अक्रियावादी : मिथ्यादण्ड प्रयोग दर्शनाचार (१७३ મિશ્રિત વિરુદ્ધ) પક્ષને પણ સ્વીકાર કરે છે. તેઓ સ્યાદ્વાદીના વચનને અનુવાદ કરવામાં (બેવડા વવામાં પણ અસમર્થ હોઈ મૂક બની જાય છે, इमं दुपक्ख इममेगपक्खं તેઓ પિતાના પક્ષને પ્રતિપક્ષ રહિત અને आहेसु, छलायतणं च कम्मं ॥ પરમતને પ્રતિપક્ષ સહિત બતાવે છે. તેઓ સ્યાદવાદીનાં સાધનનું ખંડન કરવા માટે વાફળને પ્રવેગ કરે છે, ते एवमक्खति अवुज्झमाणा, વસ્તુસ્વરૂપને નહિ જાણનાર તે અક્રિયાવાદીએ विरूवरूवाणि अकिरियाता। વિવિધ પ્રકારનાં શાસ્રનું કથન કરે છે, જે શાત્રને जमादिदित्ता बहवो मणूसा, આશ્રય લઈને ઘણા મનુ અનતકાળ સુધી મમંત્તિ સંસારમયતા છે સંસારમાં ભ્રમણ કરે છે. णाइच्चो उदेति ण अस्थमेति, સર્વ શૂન્યતાવાદી (અક્રિયાવાદી ) કહે છે કે ण चंदिमा वडूढती हायती वा। સૂર્ય ઊગતે કે અરત થતો નથી, તેમ ચંદ્ર વધતો सलिला ण संदति ण बंति वाया, નથી કે ધટતો નથી. તેવી જ રીતે પાણી વહેતું નથી અને હવા ચાલતી નથી. આ સંપૂર્ણ જગત बंझे णियते कसिणे हु लोए ॥ અથ શૂન્ય, મિથ્યા અને શૂન્યરૂપ છે. जहा य अंधे सह जोतिणा वि, - જેમ અંધ મનુષ્ય દીપક સાથે હેવા છતાં रूवाइ' णो पस्सति हीणनेत्ते । નેત્રહીન હોવાના કારણે ઘટ પટ પદાર્થોને જોઈ सतं पिते एवमकिरियआता, શકતા નથી, તે પ્રમાણે જેની પ્રા નાવરણના किरियं ण पस्संति निरुद्धपण्णा॥ કારણે સંધાયેલી છે, એવા બુદ્ધિહીન અક્રિયાવાદીએ સન્મુખ વિદ્યમાન ક્રિયાને પણ જોઈ શકતા નથી, संवच्छरं सुविणं लक्खणं च, જગતમાં ઘણા લોકે સંવત્સર ( તિષ निमित्त देहं उपाइयं च । શાસ્ત્ર), સ્વપનશાસ્ત્ર (શુભ અશુભ સ્વપનું ફળ अटुंगमेत बहवे अहित्ता, બતાવનારુ શાસ્ત્રી, લક્ષણશાસ્ત્ર (શરીરનાં સ્વસ્તિક लोगंसि जाणति अणागताइ । આદિ ચિહ્નોનું ફળ બતાવનાર શાસ્ત્ર), નિમિત્ત (શકુન શાસ્ત્ર),દેહશાસ્ત્ર (શરીરના તલ-મસા આદિનું કુળ બતાવનાર), ઉત્પાત (આકાશમાં શુભાશુભ બતાવનાર), ભૂમિક૫ તથા ઉકાપાત આદિ બતાવનાર શ્રત - એ અષ્ટાંગ નિમિત્ત શાનું અધ્યયન કરીને ભવિષ્યમાં થનારી વાર્તાને જાણે છે, (પણું શૂન્યવાદીઓ તો આટલું પણ જાણતા નથી.) केई निमित्ता तहिया भगति, કેઈ નિમિત્તત્તાનું જ્ઞાન તે સત્ય હોય છે, केसिंचितं विप्पडिपति णाणं । તે કોઈ નિમિત્તવેત્તાનું દાન વિપરીત હોય છે. ते विज्जभावं अणहिज्जमाणा, આવું જોઈને વિદ્યાનું અધ્યયન નહિ કરીને અક્રિયા વાદીએ વિદ્યાના ત્યાગમાં જ કલ્યાણ બતાવે છે. आइंसु विज्जापलिमोक्खमेव ॥ -સૂય.સુ.૪, ૩૨૨, T. ૪-૨૦ अकिरिवाइस्स मिच्छादंडप्पओगो અકિયાવાદીને મિશ્યા દંડ પ્રગ - ૩૪૬, ૬. સલામ vioritવાયો કવિ ૩૪૯. (ક) ૧ - તે જીવનપયત સર્વ પ્રકારના પ્રાણુजावज्जीवाए, તિપાત (જીવ-ઘાત)થી અપ્રતિવિરત રહે છે અર્થાત સર્વ પ્રકારની જીવ-હિંસા કરે છે. २. सव्वाओ मुसावायाओ अप्पडिविरप जाव. ૨ - યાજજીવન સર્વ પ્રકારના મૃષાવાદથી ज्जीवाण, અપ્રતિવિરત રહે છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ १७४] चरणानुयोग બનાવાહી મિથાર ચૌT सूत्र ३४'.-३५० ३. सवाओ आदिन्नादाणाओ अप्पडिविरए जावज्जीवाए, ४. सव्वाओ मेहुणाओ अप्पडिविरए जाव વાર, ५. सञ्चाओ परिग्गहाओ अप्पडिविरए जाव ६. सब्वाओ कोहाओ अप्पडिविरण जावज्जी વાપ, ७. सव्वाओ माणाओ अप्पडिविरए जावज्जी ८. सव्वाओ मायाओ अप्पडिविरए जावज्जी વાઘ, ९. सव्वाओ लोभाओ अप्पडिविरण जाच .. વા, १०. सधाओ पेज्जाओ अप्पडिविरए जाव વાઘ ११. सब्वाओं दोसाओ अपपडिविरए जाव ज्जीवाप, १२. सवाओ कलहाओ अप्पडिविरए जाव arg, १३. सब्बाओ अब्भक्खाणाओं अप्पडिविरए जावजीवाए, १४. सव्वाओ पिसुण्णाओं अप्पडिविरण जाव ज्जीवाए, १५. सयाओ परपरिवाया ओ अप्पडिविरए ૩ - ચાવજીવન સર્વ પ્રક્ષરના અદત્તાદાનથી અપ્રતિવિરત રહે છે. ૪ - ચાવજીવન સર્વ પ્રકારના એથન-સેવનથી અપ્રતિવિરત રહે છે. પ - યાવજીવન સર્વ પ્રકારના પરિગ્રહથી અપ્રતિ વિરત રહે છે અર્થાત ત્યાગ કરતા નથી. ૬ - ચાવજીવન સર્વ પ્રકારના ક્રોધથી અપ્રતિ વિરત રહે છે. ૭ - માવજીવન સર્વ પ્રકારના માનથી અપ્રતિ વિરત રહે છે. ૮ - યાજજીવન સર્વ પ્રકારની માયાથી અપ્રતિ વિરત રહે છે. ૯ - ચાવજીવન સર્વ પ્રકારના લોભથી અપ્રતિ વિરત રહે છે. ૧૦ - યાજજીવન સર્વ પ્રકારના પ્રેય (રાગ)થી અપ્રતિવિરત રહે છે. ૧૧ - માવજીવન સર્વ પ્રકારના શ્રેષથી અપ્રતિ વિરત રહે છે. ૧૨ - ચાવજ જીવન સર્વ પ્રકારના ફલેશથી અપ્રતિ વિરત રહે છે. ૧૩ – યાજજીવન સર્વ પ્રકારના અભ્યાખ્યાનથી અપ્રતિવિરત રહે છે. ૧૪ - ચાવજીવન સર્વ પ્રકારના પશુન્ય (ચાડી ચુગલી) થી અપ્રતિવિરત રહે છે. ૧૫ - ચાવજીવન સર્વ પ્રકારના પર-પરિવાદ ( લોકો દ્વારા પીઠ પાછળ થતી નિદા ) કરવાથી અપ્રતિવિરત રહે છે. ૧૬ - ચાવજીવન સર્વ પ્રકારની રાત (ઇષ્ટ પદાર્થો મળવાથી થતી પ્રસન્નતા) અને અતિ (ઈષ્ટ પદાથ ન મળવાથી થતી અસતતા) થી અપ્રતિવરત રહે છે. ૧૭ - ચાવજીવન સર્વ પ્રકારની માયા–મૃષા (છલ પૂર્વક અસત્ય ભાષણ કરવું તથા વેશભૂષા બદલી બીજાને ઠગવા) થી અપ્રતિવિરત રહે છે. ૧૮ - યાવજીવન સર્વ પ્રકારના મિશ્યા-દકન શલ્યથી અપ્રતિવિરત રહે છે. અર્થાત આજી વન પૂર્વોક્ત પાપસ્થાનનું સેવન કરતા રહે છે. ૩૫૦. (ખ)-તે નારિતક મિથ્યાદષ્ટિ સર્વ પ્રકારના કષાયથી, રંગાયેલ વસ્ત્રથી, દંતધાવન ફાક (દાતણોથી, નાન, મર્દન, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, માળા, અને અને અલંકારેથી જીવનપયત અપ્રતિવિરત १६. सव्वाओ अरइ-रइ-अप्पडिविरए जाव ज्जीवाप, १७. सब्याओ मायामोसाओं अप्पडिचिरए जावज्जीवाए, १८. सब्बाओ मिच्छादसणसल्लाओ अप्पडिविरए जावज्जीवाए। –ા . . ૬. સુ. ३५०. सध्वाओं कसाय-दंतकट्ठ-हाण-मद्दण-विलेवण सद्द-फरिस-रस-रूव-गंधमल्लालंकाराओ अप्पडिविरए जावज्जीवाए, Page #240 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३५० अक्रियावादी: मिथ्यादण्ड प्रयोग दर्शनाचार [१७५ દવા સારા-કાળ-કુ-રિશ્ન-થિન્દ્રિसीया-संदमाणिया-सयणासण - जाण-धाहणभोयण-पवित्थर-विहिओ-अप्पडिविरए जावકલા, તે સર્વ પ્રકારનાં ગાડાં, રથ, યાન, યુગ, ડેની, ખરગાડી, પાલખી, સ્ટેન્ડમાનિકા, શયનાસન, ચાન, વાહન, ભજન અને થાળી-વાટકા આદિ વિધિથી, ઉપકરણેના ભેગાપભેગથી જીવનપર્યત અતિવિરત રહે છે. (અર્થાત સર્વ પ્રકારના પંચેન્દ્રિયેનાં વિષય-સેવનમાં અતિ આસક્ત રહે છે, સર્વ પ્રકારની સવારીઓને ઉપગ કરે છે અને અનેક પ્રકારના ગૃહ સંબંધી વસ્ત્ર, આભરણું ભેજનાદિને સંગ્રહ કરતા રહે છે.) તે મિશ્ચાદષ્ટિ સવ ધેડા, હરતી, ગાય, ભેંસ, બકરાં, ઘેટાં દાસ-દાસી તથા પદાતિના સમુદાય એ બધાથી જીવનપર્યત અપ્રતિવિરત રહે છે. सवाओ आस-हत्थि-गो-महिस-गवेलय-मेसदास-दासी-कम्मकर-पोरुस्साओं अप्पडिविरप जावज्जीवाप, सव्वाओ कय-विक्कय-मासद्ध-मासरूपग-संववहाराओ अपपडिविरए जावज्जीवाण, સક્યો દિort-gav-ધન-ધન-મનિमोत्तिय-संख-सिलप्पवालाओ अप्पडिविरए जावज्जीवाप, सव्वाओ कूडतुल्ल-कूडमाणाओ अप्पडिविरए जावज्जीवाए, सवाओं आरम्भ-समारंभाओ अपडिविरए जावज्जीवाए, सव्वाओ - पयण - पयावणाओं अप्पडिविरप जावज्जीवाए, सव्वाओ-करण-करावणाओ अप्पडिरिए जाबનીવા, सव्वाओ-कुट्टण-पिट्टणाओ तज्जण-तालणाओं वह-बंध-परिकिलेसाओं अप्पडिविरप जावનીવાર, जे यावणे तद्दष्पगारा सावज्जा अबोहिया कम्मा परपाण-परियावण कडा कज्जति ततो वि य अप्पडिविरए जावज्जीवाए । તે સર્વ પ્રકારના કય (ખરીદી), વિજય (વેચાણ), માષ, અર્ધમાષ આદિ રજત મુદ્રા રૂપ સંવ્યવહારથી જીવનપર્યંત અપ્રતિવિરત રહે છે. તે સર્વ પ્રકારના હિરણય-(ચાંદી), સુવર્ણ, ધન-ધાન્ય, મણિ-એસી, શંખ-શિલ, પ્રવાળ (મૂંગા)થી જીવનપર્યત અપ્રતિવિરત રહે છે. તે સર્વ પ્રકારના ફૂટતાલ ફરમાન (હીનાધિકતાલ-માપ)થી જીવનપર્યત અપ્રતિવિરત રહે છે. તે સર્વ આરંભ-સમારંભથી ચાવજીવન અપ્રતિવિરત રહે છે. તે સર્વ પ્રકારના પચન-પાચન (ખાવાપાવવા)થી થાવજીવન અપ્રતિવિસ્ત રહે છે. તે સર્વ કાર્ય કરવા-કરાવવાથી ચાવજીવન અતિવિરત રહે છે. તે સર્વ પ્રકારના ફૂટવા-પીસવાથી, તજનતાડનથી, વધ, બંધ અને પરિકલેશથી માવજીવન અપ્રતિવિરત રહે છે. યાવત જેટલા પણ ઉપર્યુકત પ્રકારના સાવઘ (પાપયુક્ત), અધિક (મિધ્યવર્ધક) અને બીજા જીના પ્રાણને પરિતાપ પહોંચાડવાવાળાં કર્મો છે, તેનાથી પણ તે ચાવજીવન અપ્રતિવિડત રહે છે. અર્થાત ઉપર્યુકત સર્વ પ્રકારનાં પાપકર્યો અને આરંભસમારંભનાં તમામ કાર્યોમાં સંલ ન રહે છે. (તે મિથ્યાદષ્ટિ પાપામા કેવી રીતે પાપ કાર્ય કરવામાં સંલગ્ન રહે છે, એ વાતને એક દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે) જેમ કેઈ પુરુષ કલમ (ધાન્ય), મસૂર,તલ, મગ, માષ (અડદ,), નિપાવ (વાળ), કુલસ્થ (કળથી), આલિસિક (ચળ), તીણા (તુવેર), હરિમથ (કાળા ચણા), જવ, જવા (જુવાર) તથા એ જ से जहानामए केइ पुरिसे कलम-मसूर-तिलमूग-मास-निफाव-कुलत्थ-आलिसदग-सेत्तीणा हरिमंथ जवजवा एवमाइपहिं अयते करे मिच्छा दंड पउजइ । Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] રાવજ अक्रियावादी : मिथ्यादण्ड प्रयोग gવાવ તHit gરિસાઇ નિત્તિર-વાलावग-कपोत-कपिंजल-मिय-महिस-वाराह-गाह गोह-कुम्मसरी-सिधादिपहिं अयते करे मिच्छा दंड पउजइ। – T. . ૬, સુ. ૭-૮ પ્રકારનાં બીજ ધાને કેઈ પણ યતન વગર (જીવરક્ષાના ભાવ વિના) કેરતાપૂર્વક ઉપમા કરતાં મિથ્યાદડ પ્રવેગ કરે છે. અર્થાત ઉપયુક્ત ધાન્યને જે પ્રમાણે ખેતીમાં ખેડી, ખળામાં ધોકાવી, ખાંડણિસા ફ, શક્કીમાં દળી-પીસી અને ચૂલા પર રાંધી નિર્દય વ્યવહાર કરે છે. તે જ પ્રમાણે કે પુરુષ-વિશેષ તેતર, બટર, લાવી, કબૂતર, ચાતક ઇત્યાદિ પક્ષી; મૃગ, ભેશ, વરાહ (સુવર, ભુંડ), ચાહ (મોગર), ગેધા (), કાબે અને સર્ષ ઇત્યાદિ નિરપરાધ પ્રાણુઓ પર અયતનાથી કુરતાપૂર્વક મિચ્છાદંડને પ્રગ કરે છે. અર્થાત “આ જીવને મારવામાં પાપ નથી” એવી બુદ્ધિથી તેમને નિર્દયતાપૂર્વક ઘાત કરે છે, ૩૫૧ (ગ) એવા મિથ્યાદષ્ટિઓની જે બહારની પરિષદ હોય છે. જેમ કે - દાસ (કીત-કિર), પૃષ્ય (દૂત), ભૂતક (પગારથી કામ કરનારા), ભાગિક ( ભાગીદાર-કાર્યકર્તા), કર્મ કર (ધરકામ કરનારા) અથવા ભગપુરુષ (પ્રાપ્ત કરેલા ધનને ભંગ કરનારા) ઇત્યાદિ તેમના દ્વારા અતિ લધુ અપરાધ થઈ જતાં પિતે જ ભારે દંડ આપવાની આજ્ઞા આપે છે. ३५१. जावि य से बाहिरिया परिसा भवति, ते दासे इवा, पेसे इवा, भिअए इवा, भाइल्ले ૬ વા, વામજાજે ૬ ઘા, મોકાપુરિસે ૬ વા, तेसि पि य णं अण्णयरगंसि अहा-लहुयसि अवराहसि सयमेव गरुयं दंडं निवत्तेति । तं जहाइमं दंडेह, इमं मुडेह, इमं तज्जेह, इमं तालेह, इमं अदुय-बंधणं करेह, इम निपल वंधण' करेह, इमं हडि-बंधणं करेह, इमं चारगबंधणं करेह, इमं नियल जुयल-संकोडियमोडियं करेह, इमं हत्थछिन्नयं करेह, इमं पाय-छिन्नयं करेह, इमं कण्ण-छिन्नयं करेह, इमं नक्क-छिन्नयं करेह, इमं सीस-छिन्नयं करेह, इमं मुख-छिन्नयं करेह, इमं वेय छिन्नयं करेह, इमं उछिन्नयं करेह, इमं हियडपाडिय करेह, પર્વ નવા-જવળ--- નિમ-૩rrફર્ષ करेह, इमं उल्लंबियं करेह, इमं घासिय, इमें घोलियं, इमं सूलाइये इमं सलाभिन्न, इमं खारवत्तिय करेह, इमं दब्भवत्तिय करेह, इमं सीह-पुच्छयं करेह, इमं वसभपुच्छयं करेह, इमं दवग्गि-दद्धयं करेह, इमं काकणीमंसखावियं करेह, इमं भत्तयाण निरुद्धयं करेह, इमं जावज्जीव बंधणं करे, इमं अन्नतरेण' असुभ कुमारेण मारेह । જેમ કે (હે પુરુષે !) આને દંડ આદિથી પટે, એનું માથું મુંડો, આને તાડન-તર્જન કરે, આને થપ્પડ લગાવે, આના હાથમાં હાથકડી નાખે, આના પગમાં બેડીઓ નાખે, આને ખાડામાં નાખે, આને કેદમાં બંધ કરે, આના બનને પગને સાંકળથી બાંધી, પાછળના ભાગમાં મરડી દ, હાથ કાપી નાખે, પગ કાપી નાખે, કાન કાપી નાખે, નાક કાપી નાખે, માથુ કાપી નાખો, મહું છુંદી નાખે, પુરુષચિહ્ન કાપી નાખે, હેક કાપી નાખે, હૃદય ચીરી નાખે. આ પ્રમાણે તેનાં નેત્ર, વૃષણ ( અંડકેષ ), દાંત, શરીર અને જીભને ખેંચી નાખે, આને દોરડાથી બાંધી વૃક્ષાદિ પર લટકાવી દો, આને બાંધી જમીન પર ઘસડે, આને દહી'ની જેમ વલોવી નાખે અને સૂળી ચલાવે, આને ત્રિશલથી ભેદી નાખે, આના શરીરને શસ્ત્રો વડે છેદન-ભેદન કરી તેના પર ક્ષાર (મી, સાજીખાર આદિ ખારી વસ્ત) ભરી દે, એના શરીરમાં પડેલા ઘામાં દર્ભ આદિ તીર્ણ ઘાસ , એને સિંહની પૂંછડી સાથે બાંધી છૂટો મૂકી દે, એને સાંઢની પૂંછડીએ બાંધીને છોડી દો, એને દવાગ્નિમાં બાળી નાખે, એના માંસના કેડી જેવા કટકા કરી કાગડા-ગીધ આદિને ખવડાવી દો, એનું ખાવાનું પીવાનું બંધ કિરીદોઆને જીવનચત અધનમાં રાખે, અને કઈ પણ પ્રકારના મેતે મારી નાખે. Page #242 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३५२ अक्रियावादी : मिथ्यादण्ड प्रयोग નાવાર [૨૭૭ जा विय सा अभितरिया परिसा भवति, એ મિથ્યાદિની જે અત્યંતર પરિષદ છે. તે – જેમ કે – माया इवा, पिया इवा, भाया । घा, માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ ઇત્યાદિ, તેમને કોઈ પણ નાને અપરાધ भगिणि इ वा, भज्जा इ वा, धूया इवा, હેવાથી અથવા થઈ જવાથી પિતે જ ભારે દંડ सुण्हा इ वा तेलि पि य णं अगयरंसि अहा આપે છે. लहुयसि अवराहसि सयमेव गरुयं दंड निव જેમ કે-ઠંડીમાં અત્યંત ઠંડા પાણીથી ભરેલા તિ, તે કદા તળાવ આદિમાં એનું શરીર ડુબાડી દે છે. सीयोदग-वियडसि काय बोलित्ता भवइ, ગરમીમાં અત્યંત ઉઘણું પાણીનું એના શરીર उसिणोदग-वियडेण कार्य ओसिंचित्ता भवर પર સિંચન કરે છે, अगणिकाएण काय उड्डहित्ता भवर, એના શરીરને આગથી બાળી નાખે છે. जोत्रोण वा, वेत्तेण धा, नेत्तण वा, कसेण वा, છેતરાથી (બળદના ગળામાં બાંધવાનું छिवाडीप वा, लयाए वा, पासाई उहालित्ता ઉપકરણ), નેતર આદિથી અથવા દહી વલોવવાના નેતરા-દોરીથી, ચામડાના ચાબુકથી, વૃક્ષની છીબાડી મા , અર્થાત તલવાર જેવી તીણું ચાબુકથી અથવા લતાથી માર મારી અને પા ભાગની ચામડી ઉખેડી નાખે છે. दंडेण वा, अट्ठीण वा, मुट्ठीण वा, लेलुपण वा, અથવા દડાથી, હાડકાથી, મુડીથી, પથરના कवालेण वा, कायं आउट्टित्ता भवह। ટુકડાથી અને ઘડાના ઠીકરાથી,કપાલથી(ખપરથી) એના શરીરનું છેદનભેદન કરે છે. तह पगारे पुरिस-जाए संवसमाणे दुम्मणा આ પ્રકારના પુરુષની સાથે રહેનારા મનુષ્ય મઘતા દુર્માન (દુઃખી) રહે છે, અને આ પ્રકારના પુરુષ વગંધી દૂર રહેનાર મનુષ્ય પ્રસન્ન રહે છે. तहप्पगारे पुरिस-जाए विप्पधसमाणे सुमणा આ પ્રકારને પુરુષવર્ગ હમેશાં દડાને સાથે મસિT રાખે છે. અને કેાઈને અહ૫ પણ અપરાધ થઈ જાય તો વધુ ને વધુ દંડ આપવાને વિચાર કરે છે તથા દંડ આપવા માટે હંમેશાં તૈયાર જ હોય છે, એટલું જ નહિ પણ દંડાને હંમેશાં આગળ ૧ખીને જ વાત કરે છે. तहप्पगारे पुरिस-जाए, दंडमासी, दंडगुरुए, આવા માણસે આ લોકમાં પણ પોતાનું दंडपुरक्खडे, અહિત કરે છે અને પરલોકમાં પણ પિતાનું અકલ્યાણ કરનારા હોય છે. अहिए अस्सि लोयसि, अहिए परंसि लोयसि। ઉપર પ્રમાણે બતાવેલા મિથ્યાદિ અકિયાવાદી ते दुक्खे ति, सोयंति, एवं झुरेति, तिप्पंति નાસિતક લોકે બીજાને દુઃખી કરે છે, શોકસંતપ્ત पिति, परितप्पंति, કરે છે, દુઃખ પહોંચાડી ઝુરાવે છે, સતાવે છે, પીડા પહોંચાડે છે અને અનેક પ્રકારે પરિતાપ પહોંચાડે છે. તે સુવઇr--g૪-સિનળ-દિન-ર (એટલું જ નહિ, તેઓ બીજાને દુઃખ આપतप्पण-बह-बंध-परिकिलेसाओ अप्पडिविरप વાથી, શેક ઉપન કાથી, ઝુરાવવાથી, હાથभवति । વાથી, પટવા, પરિતાપનથી, વધથી, બંધથી H. ૬.૬, .૧-૨ અનેક પ્રકારનાં દુઃખ સંતા૫ પહોંચાડતાં એનાથી અપ્રતિવિરત રહે છે અર્થાત્ પાપમાં તત્પર રહે છે. ૨૨, દાવ રુચિ-1બ મોf ev, નિ, ઉપર. આ પ્રમાણે તે સ્ત્રી-સંબંધી કામ-ભાગમાં गढिए, अज्झोववणे, મૂછત, ચૂક, આસિત તથા પંચેન્દ્રિયોના વિષયમાં નિમન રહે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ १७८ ] चरणानुयोग अक्रियावादी : मिथ्यादण्ड प्रयोग सूत्र ३५२ - ત્તા-વરાછું વક-શ્વમi, છ વરમrfજ ઘા ચાવત- તે ચાર-પાંચ વર્ષ, છ-સાત વર્ષ કે अप्पतरो वा भुजतरो वा काल भुजित्ता આઠ-દસ વર્ષ અથવા એથી પણ ઓછાવત્તા कामभोगाई, पसेवित्ता वेरायतणाई,संचिणित्ता કાળ સુધી કામ-ભેગોને ભેગવી વેરભાવનાં સવ સ્થાનેનું સેવન કરી તથા ધણ પાપકર્મોને बहुयं पावाई कम्माई, સચય કરી, ओसन्न संभार-कडेण कम्मुणा । પ્રાયઃ વકૃત કર્મોના ભારથી જેમ से जहानामएअयगोले इवा, सेलगोले इ वा उदयसि લેહાને કે પથ્થરને ગળે પાણીમાં पक्खित्ते समाणे उदग-तलमावत्तिसा अहे અતિક્રમણ કરી, નીચે ભૂમિતલ (પાતાળ)માં જઈ બેસે છે. धरणि-तले पइट्टाणे भवइ, एवामेव तहप्पगारे તે જ પ્રમાણે ઉપરોક્ત પ્રકારને પુરુષવર્ગ પુસિગા વઝ-gછે, પુver-gછે, જાદુ, અતિ પાપીઇ વા જેવાં કથી ભારે, ક્લેશકારી, છે- મનિરિણા-વહુ, પ્રાણાયા પાપરૂપી કીચડથી ભરેલા, વેરભાવવાળા, મહાભી, મહાકપટી, મહામૃત, દેવ-ગુરુ-ધર્મની આશાबहुले, अयस-बहुले, अघत्तिय-बहुले તના કરનાર, વિશ્વાસધાતી, અકીર્તિવાળે, ओसणं तस-पाण-घाती कालमासे कालं રાસ-પ્રાણધાતી થતો થતા, ત્રસ પ્રાણીઓની किच्चा धरणि-तलमइवत्तित्ता अहे नरग-धर- ઘાત કરતા કરતા. કાલમાસમાં કાળ કરી (મરણ णितले पइट्ठाणे भवद । પામી) આ ભૂમિ-તળનું અતિક્રમણ કરી નીચે નરક ભૂમિ-તળમાં જે સ્થાપિત થઈ જાય છે. તે જ ઘર તે નરકાવાસ, अंतो वट्टा, बाहिं चउरंसा, अहे खुरप्पसंठाण મધ્યમાં અંદરથી ગાળ અને બહારથી ચારસ सठिआ, निच्चंधकार-तमसा, છે. નીચે મુર (અસ્તરા)ના જેવા તીણ ધાર વાળ નિત્ય ઘેર અંધકારથી વ્યાપત છે. ઘથવા દૂર-દૂર-છાવત્ત-જોતા-, અને ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર આ તિષ્કની પ્રભાથી રહિત છે. મેર-વા--દિજૂર-૬૮- રિક્ષ-દિન તે નરકાવાસ માંસ, રુધિર, પરુના કીચડથી જુવાર-તહા, લિત-આલિપ્ત છે. असुइविस्सा, परमादुग्भिगंधा, તે નરકાવાસ પળ-મૂત્રાદિ અચિ પદાર્થોથી ભરેલા છે, અત્યંત દુગન્ધરાય છે, काउय-अगणि-वण्णाभा, कक्खड-फासा दुर કાળા કે કપત વણવાળા અગ્નિના પણ દિવાસી જેવી આભાવાળા છે, ક શ સ્પર્શવાળા છે, માટે તેને સ્પર્શ અસહ્ય છે. असुभा नरगा। असुभा मरपसु वेयणा । તે નરકાવાસ અશુભ છે માટે તે નરકમાં વેદનાઓ પણ અશુભ જ હોય છે. नो चेष ण णरपसु नेस्या निहायति वा, એ નરકના જીને નિદ્રા આવતી નથી, ઊંઘી पयलायति वा, सुई वा र बा, धिरं वा. શકતા નથી. તેને સ્મૃતિ, રતિ, ધતિ અને મતિ मई या उवलभंति । પ્રાપ્ત થતી નથી, ते ण तत्थ એ નાટ્ટીએ એ નરકે માંછે, વિ , વાઢ, ઉં, ચં, વંદું, - ઉજજવલ, વિપુલ, પ્રગ૯, કેક શ, કટુ, ચડ, दुक्ख, दुग्गं, तिक्खं, तिव्यं दुरहियास नरपसु રૌદ્ર, દુઃખમય, તીણ, તલ, દુઃસહ નકવેદનાस्या नरयवेयणं पच्चणुभवमाणा विहरति । એને પ્રતિક્ષણ અનુભવ કરતા વિચારે છે. से जहानामए रुक्खे सिया पव्वयग्गे जाप, જેમ પર્વતના અગ્રભાગ ( શિખર) પર ઉપના વૃક્ષના મૂળ ભાગને કાપી નાખવાથી ઉપને ભાગ મૂછિને, એ જ, ભારે થવાથી, Page #244 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३५३-३५४ जओ निम्नं, जो दुग्गं, जो जिसमें तभ पवइति । एवमेव वहप्पगारे पुरिसजाए गन्माओ गर्भ, जम्मा जम्मं माराओ मार्ग, दुक्खाओ दुखं, ટાઉદેપ્શનામિ ગેરરૂપ, પવિત્ર", બાमेस्साणं शव दुल्लभपोहिए यावि भवति । से तं अकिरिया वाई यावि भवइ । —ના, હૈં. ૬, મુ. ૨૨-૪ ३५३. जे केइ लोगंमि उ अकिरियआया, अन्नेण पुट्ठा धुवमादिति । आरंभसता गढिया य लोप, धम्मं ण जाणंति વિમુળદેવ રદ્દી पुढो य छंदा इह माणवा उ, किरिया किरियं च पुढो य वायं । जायरस बालस्स पकुच देहं पवई बेरमસાયપ્ત કરી સૂચ. યુ. હૈ, અ. ૨૦, . - ૭ पगतणाणवाई३५४. कल्लाणे पाचवा वि जं वेरं तं न जाणंति, एकान्त ज्ञानवादी — असेस अक्लयं वा वि. वज्झा पाणा न वज्झत्ति, ववहारो ण विज्जई । समणा वालपंडिया || दक्खिणा पडिभो सन्दुक्खेति वा पुणो । दीसंति समियाचारा, भिक्खुणो साहुजीविणो । एए मिच्छोवजीवि त्ति, इति दि िन धारण ॥ इति वार्य न नीसरे ॥ अस्थि नत्थि त्ति वा पुणो । दशनाचार [ ૨૦૨ જ્યાં નિમ્ન સ્થાન છે, જ્યાં દુ”મ પ્રવેશ છે અને જ્યાં વિષમ સ્થળ છે ત્યાં પડી તય-એ જ પ્રમાણે ઉપર અતાવેલા મિથ્યાત્વી, ધાર પાપી પુરુષવગ એક ગમ' થી બીજા ગર્ભમાં, એક જન્મથી શ્રત જન્મમાં, એક મજીથી બીત મરણમાં અને એક દુખથી અંજા દુઃખમાં પડતા જ જાય છે. ૩૫૩. ને દક્ષિણ-દિશા-સ્થિત ધારનરકમાં જાય છે. તે કૃષ્ણપાક્ષિક નાકી આગામી કાળમાં યાવત્ કુલ બઞાધિવાળા હોય છે. ઉપર બતાવેલા જીવો ક્રિયાવાદી છે. આ લેખમાં જેઓ આત્માને ક્રિયાહિત માને છે અને બીજા દ્વારા પૂછવાથી મોક્ષનું અસ્તિત્વ બતાવે છે તેઓ આરભમાં આસક્ત અને વિષયભાગમાં શુદ્ધ છે. તેએ સેક્ષના કારણરૂપ જે ધર્મ છે તેને જાણતા નથી. સ’સારમાં માનવાની રુચિ જુદા જુદા પ્રકારની કાય છે. તેથી કોઈ ક્રિયાવાદને તો કોઈ એથી વિપરીત અક્રિયાવાદને માને છે. કોઈ તરતના જન્મેલા બાળકના શરીરને કાપી પેાતાનું મુખ માને છે. વાસ્તવમાં એવા અસચમી લેાકેા જાની સાથે વેર જ વધારે છે. એકાન્ત જ્ઞાનવાદી ૩. શક્તિ એકાન્ત ચાણયાન [પુષ્પાત્મા] છે, અને આ એકાન્ત પાપી છે, એવા વ્યવહાર હાતા નથી, ( છતાં પણ) બાલ-પતિ (સદ – અસદ્ – વિવેકથી રહિત હોવા છતાં પણ સ્વયં'ને પતિ માનનાર) ( શાપ આદુ ) શ્રમણા ( એકાન્ત પક્ષના અવલ બનથી ઉત્પન્ન થનાર ) વેર ( ક બંધ ) જાણતા નથી. જગતના સમસ્ત પદાર્થ એકાન્ત નિત્ય છે ૐ એકા અનિત્ય છે એવુ કથન ( કૃપા ) કરવુ ન જોઈએ, તથા સ` જગત એકાન્ત રૂપથી દુ:ખમય છે એવુ ધન પણ ન કરવુ' નઈ એ. તથા અમુક પ્રાણી વચ્ચે છે, અમુક અવય છે એવુ વચન પણ સાધુએ ( માદામાંથી ) કાલ ન નંઈ એ. યતનાપૂર્વક જીવનારા સભ્યમ્ આચારના પ્રતિપાલક, નિષિ શિક્ષાવી એવા ઘણા સાધુ દિવોચર થાયછે.માટે સાધુ મિથ્થા વ્યવહારથી જગતને તંગીને આજીવિકા કરે છે એવી ષ્ટિ રાખવી ન જોઈએ. સેંધાલી (વિવેકા) સાધુએ એવી (ભવિષ્ય) વાહી કરવી ન જોઈ એ કે મુક પારોથી દાન મળે છે અને અમુક પાસેથી નથી મળતુ અથવા આજે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] arળાનુણો अज्ञानवाद સૂત્ર ૩૦-૩૬ ण वियागरेज्ज मेहावी, તમને ભિક્ષાલાભ થશે કે નહિ ? પરંતુ જેથી શાન્તિમાગ (મોક્ષમાર્ગ)ની વૃદ્ધિ થતી હોય એવું –. . ૨, ૪. “, 11. ૨૧-૨૨ વચન કહેવું જોઈએ. ३५५. भणन्ता अकरेन्ता य, ૩૫૫. “જ્ઞાનથી જ મોક્ષ થાય છે જે એવું કહે છે, પણ वन्धमोक्खपइण्णिणो। તેના માટે કઈ ક્રિયા કરતા નથી, તે કેવલ બંધ वायाविरियमेत्तेण અને મોક્ષના સિદ્ધાન્તની સ્થાપના કરનાર છે. તે समासासेन्ति अपय ॥ કેવલ વાણીની વીરતાથી જેતે પિતાને આશ્વાસન આપનારા છે. न चित्ता तायए भासा, વિવિધ ભાષાએ બચાવી શકતી નથી. વિદ્યાનું कओ विज्जाणुसासणं । અનુશાસન પણ બચાવવા સમર્થ નથી (જે એનું विसना पावकम्मेहिं, શરણ માને છે તે પિતાને પંડિત માનનારા અજ્ઞાની મનુ અનેક પ્રકારનાં પાપકર્મોમાં ડૂબેલા बाला पडियमाणिणो ॥ -૩ર. . ૬, Tr, ૬-૨૦ अण्णाणघाय અાનવાદ૩૬. ગરિ બિા ના સત્તા નિr ડિનરા ૩૫૬, જેવી રીતે પ્રાણહીન ચ'ચળ મૃગ શાને असंकियाई संकंति सकियाई असंकिणो॥ અગ્ય સ્થાનમાં શંકા કરે છે અને શંકાયુક્ત સ્થાનમાં શંકા કરતા નથી, परियाणियाणि संकेता पासित्ताणि असंकिणो। તે પ્રમાણે સુરક્ષિત સ્થાનને શંકાસ્પદ અને अण्णाणभयसविग्गा संपलिंती तहि तहि ॥ પાશબંધનયુક્ત સ્થાનને શંકારહિત માનતા, અજ્ઞાન અને ભયથી ઉદ્વિગ્ન થયેલ તે મૃગ પાશ યુક્ત રસ્થાનમાં જ જઈને ફસાય છે. अह तं पव्वेज बज्झ अहे वज्झस्स वा वए । તે સમયે તે મૃગ કૂદીને તે બંધનને ઉલ્લધી मुंचेज्ज पयपासाओ तं तु मंदे ण देहती ॥ જાય અથવા તે બંધનથી નીચે થઈને નીકળી જાય તો તે બંધનથી બચી શકે, પરંતુ તે મૂખ મૃગ જાણી શકતા નથી, अहियप्पा हियपण्णाणे विसमतेणुवागते । અહિતમા–પિતાનું જ અહિત કરનાર અને से बद्धे पयपासेहिं तत्थ घायं नियच्छति ॥ અહિત બુદ્ધિના (પ્રજ્ઞાના) ધારકતે મૃગ કૂટ-પાશાદિ (બંધન) સહિત વિષમ પ્રદેશમાં પહોંચી ત્યાં પદ -બંધનથી બંધાઈ જાય છે. અને ત્યાં જ વિનાશને પ્રાપ્ત થાય છે. एवं तु समणा एगे मिच्छद्दिट्टी अणारिया । તે પ્રમાણે કોઈકેઈમિથ્યા દષ્ટિ અનાય શ્રમણ असंकिताइ संकंति संकिताइ' असंकिणो ॥ શકા રહિત અનુઠાનેમાં શંકા કરે છે અને શંકા યેગ્ય અનુષ્ઠાનેમાં શંકા કરતા નથી. धम्मपण्णा जा सा तं तु स कति मूढगा। તે મૂદ મિયાદષ્ટિ ધર્મ પ્રજ્ઞાપના-ધમપ્રરૂआरंभाइन संकति अवियत्ता अकोविया ॥ પણામાં શંકા કરે છે. (પણ) આરંભ-હિંસાજન્ય કાર્યોમાં [સતશાસ્ત્ર નથી રહિત હેવાથી ] શકા કરતા નથી. सव्वप्पगं विउक्कस्स' सब्छ म विहणिया । સમકસવના અંતઃકરણમાં વ્યાપ્ત લોભ, अप्पत्तिय अकम्मसे एयमह मिगे चुए ॥ સમસ્ત માયા, વિવિધ ઉત્કર્ષ૬૫ માન અને અમત્યય રૂ૫ ક્રોધને નાશ કરી જીવ અકમ (કમથી સવથા ૨હિત) થાય છે. કિન્તુ આ (સર્વજ્ઞ ભાસિત) અથને (સદુપદેશ કે સિદાત્ત અથવા સત્યને ) મૃગ સમાન અજ્ઞાની છે ત્યજી દે છે ( જાણતા નથી). Page #246 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३५६ अज्ञानवाद जे पतं णाभिज्ञाति मिच्छदिट्ठी अणारिया । मिगा वा पासवद्धा ते घत्यमेसंत णंतसो ॥ माहणा समणा गे सच्वे गाणं सयं वदे | सम्बलोगे वि जे पाणा न ते अति किंचर्ण ॥ मिल अमिलस्स जहा बुत्ताणुभासती । ण हेडं से विजानाति भासियं तऽणुभावती ॥ एवमण्णाणिया नाणं वयंता विसय सय । निच्छत्थे ण जाणति मिक्सू व अहिए | अण्णाणिवाण बीमंग अण्णा नो नियच्छती । अप्पणी व परं णालं कुतो अण्णेऽणुसासितं ? ॥ वणे मूढे जहा जंतु मूढणेताणुगामिए । दुहवि अकोदिया तिव्यं सोयं नियच्छति ॥ अधो अंध पह णितो दूरमाण गच्छती । आवज्जे उप्प जंतु अदुवा पंथाणुगामि ॥ पवमेगे नियावही धम्ममाराहगा वय | अदुवा अधम्मभावज्जेण ते सव्वज्ञ्जय बप ॥ पचमेगे चितक्काहिं णो अण्णं पज्जुवासिया । अपणो यतिकाहिं अथमंजू हि दुम्मति ॥ નાચાર [ ૮૩ જે મિથ્યાષ્ટિ અના પુરુષ આ અને (સિદ્દાત કે સત્યને) જાણતા તથી, પારા (બંધન) ત્ મૃગની પેઠે (મિથ્યાપ્તિ જ્ઞાની) અના વાક ધાત-વિનાશને પ્રાપ્ત થતો વિનાશને કોપો (અયનવાદી કર્યા છે) કેટલાય પ્રાદરો અને શાકયાદિ શ્રમણા (એ) અધા પાતપેાતાનુ ડહાપણ બતાવે છે, પરંતુ સમસ્ત લાકમાં જે પ્રાણીએ કે તેમના વિષયમાં તેઓ કંઈ પણ જાણતા નથી. કમ કાઈ બાય ભાષાનો અજાણ લેમ્પ ૧૫ અોછુ (આ) પુરુષના ધનનો (કાલાનો) માત્ર અનુવાદ કરે તો, પરંતુ તે તે ભાષાના હેતુ (ક્શનનું કારણ કે રહસ્ય) સમજતે નથી, પરંતુ તેના દ્વારા કહેવાયેલા વક્તવ્યને અનુસરી પમાયશૂન્ય) માત્ર ભાષણનું રટણ જ કરી જાય છે. તેજ પ્રમાણે સભ્યાનહીન (બ્રાહ્મણેા તથા ચણા) પોતપોતાનુ ફાન કહેતાં હોવા છતાં પણ (ઉના) નિશ્ચિત મંચને (૫૬માંધન) કુતા નથી, તેઓ (વા) નો (અનાધ)ની જેમ સભ્યગ્ શ્રાધ રહિત છે. * અજ્ઞાન જ શ્રેષ્ઠ છે ' તે નિષ્ણુયાત્મક વિચાર અાન પક્ષમાં સંમત થઈ શકતા નથી. અાનવાદી પેાતાને પણ શિક્ષા દેવામાં સમથ નથી તા પછી બીજાને શિક્ષા કેવી રીતે આપી શકે ? [દા દ્વારા અજ્ઞાનબાદનું નિરાકરણ કરતાં શાસ્ત્રકાર છે છે કે ] - જેમ વનમાં દિશા કોઈ પ્રાણી બીન્ત દિશામૃદ્ર મનુષ્યની પાછળ પાછળ ચાલે છે તા સન્મામ થી અાંબા તે અને (ક્યાંય ખતરનાક સ્થળમાં પહોંચીને) અવશ્ય તીવ્ર રોાકમાં આ તપ છે એટલું જ નહિં પણ સદુશ્મ પામે... એ જ પ્રમાણે અજ્ઞાનવાદી સભ્યશ માના વિષયમાં દિબ્લ્યૂહ એવા નેતાની પાછળ ચાલવાથી ઘણા ઊંડા શોકમાં ડૂબી જાય છે. જે પાને જ આપણા છે તે ભી મ પને રસ્તામાં લઈ જતાં ક્યાં જવાનુ છે ત્યાંથી દૂર ચાઢ્યા જાય છે, અથવા ઊલટે માગે ચાહ્યા જાય છે, અથવા તા ઉન્માર્ગ પકડી લે છે. પરંતુ સાચા માર્ગ તે ચાલી શકતા નથી. એ જ પ્રમાણે કેટલાક નિયાગાીએ-મેાક્ષાથીએ કહે છે, “ ને ધર્માધક છીએ." પરંતુ (ધર્મારાધના સાદુર તી) તેઓ (પ્રાય અધનું જ આચરણ કરે છે. તેઓ સરળ સચમ-માગને અંગીકાર કરી શકતા નથી. કેટલાક દુબુ'દ્ધિ થવા પૂક્તિ વિષેને લઈ ને (પોતાના જ્ઞાનવાદી નેતાઓને ડેડીને) જ્ઞાનીની Page #247 -------------------------------------------------------------------------- ________________ १८२] चरणानुयोग एकान्त अज्ञानवाद-समीक्षा ત્ર રૂ૫૭-૫૮ एवं तक्काए साता धम्मा-धम्मे अकोविया । दुख ते नाइतुन्ति सउणी पंजरं जहा ॥ સેવા-પચું પાસના કરતા નથી. તેઓ પોતાના વિપિને લઈને ‘આ અજ્ઞાન માગ જ સરળ છે” તેવું માને છે. આ પ્રમાણે તર્ક દ્વારા પિતાના મતને મેક્ષપ્રદ સિદ્ધ કરતાં ધર્મ અને અધર્મને નહિ જાણનાર અજ્ઞાનવાદીએ જે પ્રમાણે પક્ષી પિંજરાને તેડી બહાર નીકળી શકતું નથી, તે પ્રમાણે પોતાના દુઃખને દૂર કરી શકતા નથી. પિતતાના મતની પ્રશંસા અને બીજાનાં વચનેની નિંદા કરતા જે અન્યતીથિ કે પિતાનું પાંડિત્ય દેખાડે છે, તેઓ સંસારમાં જ ભ્રમણ सय सय पसंसंता गरहंता परं घई। जे उ तत्थ विउस्संति संसार ते घिउस्सिया ।। -રૂ. નું. , મ. ૨, ૩, ૨, IT. ૬-૨૩ एगत अण्णायवायस्स समिक्खा३५७. अण्णाणिया ता कुसला वि संता, અસંયુશા ના વિતષ્ઠિત્તિcon अकोविया आहु अकोवियाए, अणाणुवीयीति मुस वदति ॥ –સૂય, મુ. ૧, મેં. ૨, Nr. ૨ એકાત અજ્ઞાનવાદ સમીક્ષા૩૫૭, તે અજ્ઞાનવાદીએ પોતાને (વાદમાં) કુશળ માનવા છતાં પણ સંશયથી રહિત (વિચિકિત્સામાંથી બહાર નીકળેલી નથી માટે તેઓ અસંસ્કૃત (અસંઅદભાષી કે મિથ્યાવાદી હોવાથી અપ્રશંસાને પાત્ર) છે. તેઓ પોતે જ અકેવિદ (ધર્મો પપદેશમાં અનિપુણ) છે. અને પિતાના અવિદ (અનિપુણ -અજ્ઞાની) શિને ઉપદેશ આપે છે, તેઓ (અજ્ઞાન પક્ષને આશ્રય લઈ) વસ્તુ તત્ત્વને વિચાર કર્યા વિના જ મિથ્યા ભાષણ કરે છે. એકાન્ત-વિનયવાદીની સમીક્ષા ૩૫૮, વિનયવાદી સત્યને અસત્ય ચિતવે છે તથા અસા ધુને સાધુ પ્રતિપાદિત કરે છે. આમ આ જે વિનયવાદી છે તેઓને પૂછે છે તેઓ વિનયને જ એક્ષનું સાધન બતાવે છે. વસ્તુના યથાર્થ સ્વરૂપનું પરિજ્ઞાન ના હેવાથી વ્યામૂઢમતિ તે વિનયવાદી એવું કહે છે કે “અમને અમારા પ્રોજેનની સિદ્ધિ વિનયથી જ દેખાય છે.” पगत विणयवाइस्स समिक्खा३५८. सच्चं असच्चं चिंतयंता, असाहु साहु त्ति उदाहरंता ॥ जे मे जणा वेणझ्या अणेगे, पुट्ठा वि भाव विणईसु नाम ॥ अणोवसखा इति ते उदाहु, ___ अतु स ओभासति अम्ह एघं । સૂચ, સુ૨, એ. ૨૨, T[. ૨ -૪/૧ पोंडरीय रूवगं'-૧, પુષે મે માડોળ મકવતા જીવન – इह खलु पोंडरीर णामं अज्झयणे, तस्सणं अयमढे पण्णत्ते से जहाणामए पोषखरणी सिया बहुउदगा घहुसेया बहुपुक्खला लद्धट्ठा पुण्डरीगिणी पासादिया दरिसणीया अभिरूवा पडिरूवा। પુડરીક રૂપક૩૫૯. ( સુધમાં સ્વામી બૂસ્વામીને કહે છે) - હે આયુશ્મન ! મેં સાંભળ્યું હતું તે ભગવતે એમ કહ્યું હતું “આ આહંત પ્રવચનમાં પુંડરીક” નામનું એક અધ્યયન છે. તેનો અર્થ આ પ્રમાણે કહ્યો છે -કહ૫ના કરે છે જેમ કે ઈ પુષ્કરિણું (કમળતલાવડી ) છે. તે ઘણું જ જલથી પરિપૂર્ણ છે, અને ઘણું કીચડવાળી પણ છે, ( અથવા ઘણાં હત ૫ હેવાથી તથા સ્વચ્છ જલ હોવાથી અત્યને ઉવેત છે. ) ઘણું પાણી હોવાથી અત્યંત ઊંડી છે અથવા ઘણા કમળાથી છવાયેલી છે. તે પુષ્કરિણી ( “કમળાવાળી” એવા ) નામને સાર્થક કરનારી અથવા ચચાથ નામવાળી અથવા જગતમાં પ્રતિષ્ઠા પામેલી છે. તે પ્રચુર પુંડરીકે ( રત Page #248 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३५९-३६० पुण्डरीक दृष्टान्त નાવાર [૨૮૨ કમળે )થી સંપન્ન છે. તે પુષ્કરિણું જેનારના ચિત્તને પ્રસન્ન કરનાર, દર્શનીય, પ્રશસ્ત રૂપ સમ્પન્ન, અદ્વિતીય રૂપવાળી (અત્યંત મહર) છે. તે પુષ્કરિણીના દેશ-દેશમાં (પ્રત્યેક ભાગમાં) तीसे णं पुक्खरणीप तत्थ तत्थ देसे तहिं તથા તે-તે પ્રદેશોમાં-ચત્ર-તત્ર ઘણાં જે ઉત્તમોત્તમ तहिं बहवे पउमघरपोडरिया बुइया अणुपुब्व પુડીકે (ત કમળ) કહ્યાં છે. જે ક્રમશઃ ઉપર ट्ठिया ऊसिया रूइला घण्णमंता गंधमंता रस. ઉઠેલાં છે. એટલું જ નહિ તે પાણી અને કીચડથી मंता फासमंता पासादीया दरिसणीया अभि- પણ ઉ૫૨ ઉઠેલાં છે. અત્યંત દેદીપ્યમાન છે, અત્યંત रूवा पडिरूवा। સુંદર છે, રંગ-રૂપમાં અત્યંત મહર છે, સુગંધિત છે, રસથી ભરેલાં છે, કેમળ સ્પર્શવાળાં છે, ચિત્તને પ્રસન્ન કરનાર, દર્શનીય, અદ્વિતીય, રૂપસંપન્ન અને तीसे णं पुक्खरणीए बहुमज्झदेसभाए एगे महं पउमवरपोंडरिए बहुए, अणुपुत्वहिए ऊसिते रूइले वण्णमंते गंधमंते रसमंते फासमते पासादीए दरिसणिए अभिरूवे पडिरूवे । सव्वावंति च णं तीसे पुक्खरणीए तत्थ तत्थ देसे तहिं सहिं बहवे पउमयर-पुण्डरीया बुइया અજુપુરાદિતા-ગાવ-પઢિવા તે પુષ્કરિણીના બરાબર મધ્યભાગમાં મેટું એક વેત કમળ ફોભા પામી રહેલ છે. તે પણ ઉત્તમોત્તમ કમથી વિલક્ષણ રચનાથી સહિત છે, તથા જલ અને કાદવથી ઉપર ઉઠેલ છે અથવા ઘણું જ ઊંચું છે, અત્યંત સુંદર અને દેદીપ્યમાન છે, મને છે, અત્યંત સુગધથી યુકત છે, વિલક્ષણ સેથી સંપન્ન છે, કમળ સ્પર્શવાળું છે, અત્યંત આહ્લાદક, દર્શનીય, મને હર અને અતિસુંદર છે. [તાત્પર્ય એ છે કે] એ સંપૂર્ણ પુષ્કરિણીમાં જ્યાં ત્યાં ચારે દિશાઓમાં અને વિદિશાઓમાં, સવ દેશપ્રદેશમાં, (ભાગોમાં) ઘણાં ઉ ત્તમ પુંડરીકે ભરેલાં છે. તે ક્રમશઃ એકબીજાથી સુંદર, જળ અને કીચડથી ઉપર ઉઠેલાં, યાવત્ પૂર્વોક્ત ગુણોથી સંપન્ન, અત્યંત રૂપવાન અને અદ્વિતીય સુંદર છે. એ પુરિણીના ઠીક મધ્યભાગમાં એક મહાન ઉત્તમ પુંડરીક (તિ કમળ) બતાવવામાં આવ્યું છે. એ પણ ક્રમશઃ વિકાસ પામેલું યાવત પૂર્વોક્ત ગુણાથી સુશોભિત ઘણું જ મને રમ છે. सवावंति च णं तीसे पुक्खरणीए बहुमज्झदेसभागे एगे महं पउमवरपोडरीप वुइते अणुपुवट्टिते-जाव-पडिरूवे । –-(એ., ૨, મ., ગુ.૬ ૨૮ पोंडरीयपग्गहणे चउरो वि असफला૩૬. અ૪ તિરે મિત્રો નાતો पुक्खरणी तीसे पुक्खरणीए तीरे ठिच्चा पासति तं महं एगं पउमवरपोंडरियं अणुपुव्वहितं ऊसिगं-जाव-पडिरूणं। શ્રેષ્ઠ પુંડરીક પ્રાપ્ત કરવામાં અસફળ ચાર પુરુષે – ૩૬૦. હવે કઈ પુરુષ પૂર્વ દિશા તરફથી તે પુષ્કરિણી પાસે આવે છે અને તે પુષ્કરિણાના કિનારે ઊભે રહી તે મહાન એવા ઉત્તમ પુંડરીકને જુએ છે. જે ક્રમશઃ રચનાથી સહિત જળ અને કીચડથી ઉપર ઉઠેલું ચાવત પૂર્વોક્ત વિશેષણેથી યુક્ત ઘણું જ મનહર છે. ત્યારબાદ તે ફરેત કમળને જોઈ તે પુરુષ મનમાં વિચારે છે - હુ ખેદજ્ઞ (હેવ-નિપુણ ) છું, કુશળ, પંડિત, વિવેકવાન કે બુદ્ધિવાન પુરુષ છું. હું બાલભાવથી નિવૃત્ત-ન્યુવક છું, હું માગસ્થ (દષ્ટ સિદ્ધિના ભાગને ડાતા) છું, માગની ગતિ તથા પરાક્રમને વિશેષજ્ઞ છું. तए णं से पुरिसे पवं पदासी"अहमंसि पुरिसे खेत्तण्णे कुसले पंडिते वियत्ते मेधाची अबाले मग्गत्थे मम्गवि मग्गस्स જનિ-પરમાળ, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] चरणानुयोग अमेयं परमवरपोंडरिगं उम्निक्खेस्लामि" ति कड्ड इति वच्चा से पुरिसे अभिक्कमे તું લઈન जाव जावं च णं अभिकम्मे ताव तागं च णं महंते उदय सहते सेए पहोणे तीरं, अप्पत्ते पउमरपोंडरी णो हव्वा णो पाराप, अंतरा पॉक्सरणी सेयंसि विसरणे पढमे पुरिसज्जार। अहावरे दोच्चे पुरिसज्जा अह पुरिसे दक्खिणातो दिसातो आगरम तं पुक्खरिणीं तीसे पुकारिणीय तीरे डिब्बा पासति तं महं पर्ग पडमवरपडरी अणुषार परुिवं तं च पथ एवं पुरिसज्ञातं पासति पहीणं तीरं, अपत्तं परमवरपोंडरीयं, णो हव्वाप जो पाराण अतरा पसरी सेयंसि दिसणं । पुण्डरीक दृष्टान्त तपणं से पुरिसे तं पुरिसं एवं बदासीअहो णं श्मे पुरिसे अत्रेयण्णे अकुसले अपंडिते अवियन्ते अमेहावी वाले को माये णो मन्ग चिऊ णो मग्गस्स गतिपरक्कमण्णू अं णं एस पुरिले " वन्ने कुसले शाय-“હેયને पउमरपोंडरी उन्निक्खेस्सामि" यो रुप पउमरपोंडरी एवं उपयध्वं जहा णं एस पुरिसे मन्ने । अहमंसि पुरिसे खेयण्णे कुसले पंडिए वियत्ते मेहावी अवाले मगरथे मागविऊ मग्गस्स गतिपरक्कमण्णू अमेय पडवरपडरी उग्निविरामि ति कडु इति बच्चा से पुरिसे अभिकम्मे तं पुक्खरणिं, ' सूत्र ३६० હક મળામાં શ્રેષ્ઠ આ પુ'ડીક કમળને (તેાડીને) અહાર કાઢીશ, એવી ઇચ્છાથી અડ્ડી' માથા ' એવુ કહી તે પુરુષ તે પુત્રંણીમાં પ્રવેશ કરે છે. તે જેમ જેમ પુષ્કવિમાં માગમ થનો ક્ષય છે, તેમ તેમ તેમાં અધિક હાર્ડ પાણી અને કીચડનો તેને સામનો કરવો પડે છે. એટલે કે તે કથિત કિનારાથી ઘણા દૂર પહેાંથી જાય છે પરંતુ શ્રેષ્ઠ પુડરીક કમળથી નજીક પણ પહોંચી શકતા નથી. અર્થાત્ કમળથી પણ ઘણા દૂર છે. તે આ પાર આવી શકતા નથી. અને પેલે પાર જઈ શકતા નથી. અને ઊંડા જળ અને ફીચડથી વ્યાપ્ત પુષ્કરીમાં ખેંચી જાય છે, અને ખેંચી ગયા બાદ કલેશને પામે છે. આ પ્રથમ પુરુષની વાત થઈ. હવે બીજા પુરુષનું વૃત્તાન્ત કહે છે— ( પ્રથમ પુરુષ કીચડમાં ફસાઈ ગયા ) ત્યારઆદ બીને પુરુષ દક્ષિણ દિશામાંથી તે પુષ્કરિણીની પાસે આવે છે. તે ( પુષ્કરિણીના ) દક્ષિણ કિનારા પર ઊભા રહીને શ્રેષ્ઠ પુરીકને જુએ છે. જે વિશિષ્ટ ક્રમબદ્ રચનાથી યુક્ત છે. ચાવત્ પ્રસન્નતા પ્રદાન કરનાર [ક્તિ ગુણોથી યુક્ત ] અને અતિ સુર છે. તે કાદવમાં ખેંચી ગયેલ પેલા પુરુષને જુએ છે કે જે કિનારાથી દૂર પાંચલ અને ઇચ્છિત ચૈત પદ્મ કમળ પ્રાપ્ત કરી શકેલ નથી. અને જે ઘરના કે પાર્કનો રહ્યો નથી. તે પુષ્પિણીની મધ્યમાં કાદવમાં ફસાયેલો છે, ત્યારે અને પુરુષ તે પુરુષ માટે કહેવા લાગ્યો કે અહા ! આ માણુસ ખેદજ્ઞ ( ક્ષેત્રજ્ઞ-નિપુણ ) નથી, તે કુશળ કે પડિત નથી, અપરિપકવ બુદ્િ વાળા છે, ોધાવી નથી [પણ] તે હજુ ખાલ અજ્ઞાની છે. તે સપુર્વેના માર્ગમાં સ્થિર નથી. નથી સા તે વ્યક્તિ માગ વત્તા કે જે માર્ગેથી ચાલીને મનુષ્ય પોતાના અભિષ્ટ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરે છે, તે માત્ર ની ગિતિવિધ તથા પરાક્રમને આ ાળુતા નથી. “જેમ કે આ વ્યક્તિ બાપુ સમજના હો કે બહુ મોટો એક જુ, કુશળ છુ ચાવન પૃક્ત વિશેષતાઓથી યુક્ત છું. “ આ પુરીને લખેડીને લઈ જઈશ,” પરંતુ તે પુરૂષ જે પ્રમાણે માને છે તે પ્રમાણે આ પૂરીક (પદ્મ કમળ) લાવી શકાય એમ નથી. હુ ખેદ ( ક્ષેત્ર ) પુરુષ છુ. આ કામાં કુશળ કે, હિતાહિતના જાણકાર છુ, પરિપકવ બુદ્ધિસન્ન પ્રૌઢ ધુ', તથા મેધાવી છું, હું કઈ નાદાન બાળક નથી. પૂજ સજ્જના દ્વારા આચરિત માગ પર સ્થિર છું. તે માનો જ્ઞાતા છુ . તે માની ગતિવિધિ અને પરાક્રમનો જાણકાર છું. તેથી હુ અવશ્ય. આ ઉત્તમ શ્ર્વેત ફમળને ઉખેડી લાવી શકશ દ છું... શ્રી પ્રતિજ્ઞા કરીને આવ્યે છુ] + Page #250 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३६० पुण्डरीक दृष्टान्त दर्शनाचार [ १८५ આ પ્રમાણે વિચારી તે પુરુષ તે પુષ્કરિણુમાં પ્રવેશ કર્યો. -जाव-जावं च णं अभिकम्मे ताव तावं च णं તે બીને પુરુષ જેમ જેમ આગળ વધે છે તેમ महंते उदए महंते सेए, पहीणे तीरं, अपपत्ते તેમ જળ અને કાદવની ઊંડાઈ વધતી જાય છે. જેણે पउमघरपोंडरीय, णो हवाए णो पाराप. તટ છે દીધેલ છે અને પુષ્કરિણું (કમળ) સુધી अंतरा सेयसि विलपणे दोच्चे पुरिसजाते । પશ્ચિલ નથી. એ તે પુરુષ પણ આ પાર કે પિલે પાર જઈ શકતો નથી, તે પુરુષ પુષ્કરિણીની મયમાં ફસાઈ જઈ દુઃખનો અનુભવ કરે છે અને ભયંકર કલેશ પામે છે. આ બીજા પુરુષનું વૃત્તાન્ત છે. अहावरे तच्चे पुरिसजाते હવે ત્રીજા પુરુષનું વૃત્તાન્ત કહેવાય છેअह पुरिसे पच्चत्थिमाओ दिसाओ आगम्म બીજા પુરુષ બાદ ત્રીજો પુરુષ પરિચમ દિશાतं पुक्खरणि तीसे पुक्खरिणीए तीरे ठिच्चा માંથી આ પુકમિણીની પાસે આવે છે. આવીને पासति तं गई पगं पउमपरपुण्डरियं अणु કિનારા ઉપર ઉભા રહે છે. ત્યાં ઊભા રહીને તે ઉત્તમ વેત કમળને જુએ છે, જે વિશેષ રચનાથી જુદચં-જ્ઞા -સિંધે, ચુત પૂર્વોક્ત વિશેષણેથી યુક્ત અત્યંત મનહર ते तत्थ दोण्णि पुरिसज्जाते पासति पहीणे છે. વળી તેના(તે પુષ્કરિણીના) કાદવમાં ફસાયેલા तीरं, अपपत्ते पउमवरपोंडरीय, णो हव्वाप णो કમળની કામનાવાળા બે પુરુને પણ જુએ છે કે ru, -નવ-સૈષિ નિકાળે જેઓ કિનારાથી દૂર થઈ ગયેલ છે અને ઈચ્છિત કમળ સુધી પહોંચેલ નથી. ન તો આ પાર કે ન પેલે પાર, મધ્યમાં જ તેઓ પુષ્કરિણીના કાદવમાં ફસાઈ ગયા છે અને દુઃખી દુઃખી થઈ ગયા છે. तते णं से पुरिसे एवं वदासी ત્યાર બાદ ત્રીજા પુરુષ એ અને પુરુષો માટે આ પ્રમાણે કહ્યુંअहो ण इमे पुरिसा अखेत्तन्ना अकुसला “અહે! આ અને વ્યક્તિઓ એ નથી. નથી अपंडिया अवियत्ताअमेहावी बाला णो मग्गत्था તે પંડિત કે નથી પ્રૌઢ. નથી પરિપકવ બુદ્ધિવાળા णो मग्गविऊ णो मगरस गतिपरक्कमण्णू, जं કે નથી બુદ્ધિમાન. એ હજુ નાદાન બાલ (અજ્ઞાની) ण पते परिसा एवं मण्णे "अम्हे तं पउमवर છે, તેઓ સાધુ પુરુ દ્વારા આચરિત માર્ગ પર રિત નથી, તથા જે માર્ગ પર ચાલીને જીવ पोंडरीय उष्णिक्खेस्सामो", णो य खलु पयं અછતને સિદ્ધ કરે છે, તેને તે જાણતા નથી. છતાં पउमवरपोंडरीय' एवं उणिक्खेतव्वं जहाण તેઓ (અને પુરૂષ) એમ સમજે છે કે “અમે આ एए पुरिसा मण्णे। ઉત્તમ વેત કમળને ઉખેડીને બહાર લાવી શકીશ” પરંતુ આ ઉત્તમ વેત કમળને આ પ્રમાણે ઉખેડીને લાવવું સરળ નથી. તેઓ જેટલું માને છે એટલું આ કાર્ય સરળ નથી. अहमंसि पुरिसे खेतन्ने कुसले पंडिते वियत्ते “અલબત્ત હુ ખેદજ્ઞ (ક્ષેત્રજ્ઞ), કુશળ, પંડિત, मेहावी अवाले मग्गाथे मग्गविऊ मम्गस्स પરિપકવ બુદ્ધિવાળે, મેધાવી, યુવાન, માગવત્તા, માગની ગતિવિધિ અને પરાક્રમને જ્ઞાતા છું. હું गतिपरक्कमण्णू, अहमेय पउमघरपोंडरीय આ ઉત્તમ શ્વેત કમળને બહાર લાવીને જ રહીશ. उणिवखेस्सामि इति बच्चा से पुरिसे હું એ સંકલ્પ કરીને જ અહી આપે છે.' अभिक्कामे तं पुक्खरणि, એવું કહી તે ત્રીજા પુરુષે પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો जाव-जापं च णं अभिकम्मे ताप ताव च અને જેમ જેમ આગળ વધે તેમ તેમ કાદવની णं महंते उदए महाते सेए जाव अतरा सेयसि ઊંડાઈ વધતી જાય છે. તેણે તટને ત્યાગ કર્યો છે निसणं અને વેત કમળ સુધી પહેલું નથી. તે પુરુષ सच्चे पुरिसजाए। આ પાર કે પેલે પાર જઈ શકતા નથી. પણ પુષ્કરિણીના કાદવમાં ફસાઈ દુઃખ અને કલેશ પ્રાપ્ત કરે છે. આ ત્રીજા પુરુષની કથા થઈ. કરી બહાર લાવી તે ૨૪ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] વાળાનુયોગ पुण्डरीक दृष्टान्त सूत्र ३६१ अहावरे चउत्थे पुरिसजाए - હવે ચેથા પુરુષનું વર્ણન કરવામાં આવે છે. अह पुरिसे उत्तरातो दिसातो आगम्म तं ત્રીજા પુરુષ પછી ચેાથે પુરુષ ઉત્તર દિશાपुक्खरणिं तीसे पुक्खरणीय तीरे ठिच्चा માંથી આ પુ કરિની પાસે આવે છે, આવીને पासति एग पउमवरपोंडरिय' अणुपुव्वहितं તટ ઉપર ઉભા રહે છે અને પેલાં મહાન ઉત્તમ વેત કમળને જુએ છે. જે ઉત્તમ રચનાથી યુક્ત યાવત પૂર્વોક્ત વિશેષણથી વિશિષ્ટ અને મને હર છે, અને કાદવમાં ફસાયેલા ત્રણ પુરુષોને પણ જુએ છે. જેઓ કિનારાથી દૂર થયેલા છે અને કમળ પાસે પહોંચ્યા નથી પણ પુષ્કરિણીના મધ્યમાં જ ચી ગયેલા છે. ते तत्थ तिणि पुरिसजाते पासति पहीणे - ત્યાર બાદ એ ત્રણે પુરુષને જિઈને એ તીર ત્રા-સેરસ નિપજે ! પુરુષ આ પ્રમાણે કહે છે કે- ‘અહે! આ ત્રણ तते ण से पुरिसे एवं वदासी-अहोणं इमे પુરુષે બેદજ્ઞ નથી. યાવત પૂર્વોક્ત વિશેષણથી યુક્ત માગની ગતિવિધિ તથા પરાક્રમના વિશેષજ્ઞ पुरिसा अखेसण्णा-जाव-णो मग्गस्स गतिपर- પણ નથી. છતાં તેઓ એમ સમજે છે કે અમે આ पकमण्णू, अण्णं पते पुरिसा एवं मण्णे શ્રેષ્ઠ પુંડરીક કમળને બહાર લાવી શકીશું. પરંતુ अम्हे तं पउमवरपोंडरीय उण्णिक्खिस्सामो। એ ઉત્તમ વેત કમળ એ રીતે બહાર ન લાવી શકાય જે રીતે કે તેઓ માની રહ્યા છે.' णो खलु पय पउमघरपोंडरीय एवं उपिण બહુ ખેદ પુરુષ છું. યાવત તે માગની ગતિक्खेयदां जहा ण पते पुरिसा मपणे । વિધિ અને પરાક્રમને વિશેષજ્ઞ છું. તેથી હું આ પ્રધાન વેત કમળને લાવી શકીશ. એવા અભિ પ્રાયથી હુ સંકલ્પ કરી અહી આ છું.” अहमंसि पुरिसे खेयण्णे-नाव-मम्गस्स गति આ પ્રમાણે વિચાર કરીને પુરુષ પણ परक्कमण्णू, अहमेय पउमवरपोंडरीयं उपिण પુષ્કરિણીમાં પ્રવેશ કરે છે. જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તે ઊંડા જળ અને કાદવમાં ફસાઈ क्खिस्सामि इति वच्चा से पुरिसे अभिषकमे જાય છે. તેણે તટને ત્યાગ કરેલ છે અને કમળ तं पुक्खरणिं, સુધી પહોંચેલ નથી. વચમાં જ ફસાઈ જવાના जाव जाव चणं अभिक्कमे ताव तावं च ण કારણે દુઃખ અને કલેશ પામે છે. ન તે તે આ महंते उदए महंते सेते-जाव-विसपणे। યાર રહ્યો ને પેલે પારને. चउत्थे पुरिसजाए। આ પ્રમાણે એશા પુરુષના પણ આ જ હાલ –સૂય, મુ.૨, ૩.૨, સુ. ૬૦- ૬૪૨ થયા. પથરી vજ નિ મિg wજો- ઉત્તમ વેત કમળની પ્રાપ્તિમાં સફળ નિઃસ્પૃહ ભિક્ષ. અ મિશહૂ સૂદે તે ગણેય ગુણો જરિ ૩૬૧. ત્યારબાદ રાગદ્વેષ રહિત, સંસાથી અલિપ્ત, वियरो मेहाथी अबाले मग्गत्थे मग्गविदू मग्गस्स મેક્ષાભિલાષી, પેલે પાર જવાને ઇચ્છુક], ખેદરા गतिपरक्कमण्णू अन्नतरीओ दिसाओ अणुदि કે ક્ષેત્રજ્ઞ યાવત [પૂર્વોક્ત સર્વ વિશેષણોથી યુક્ત] साओ वा आगम्म तं पुक्खरणी, तीसे पुक्ख માર્ગની ગતિવિધિ અને પરાક્રમને વિશેષજ્ઞ તથા रणीप तीरे ठिच्चा पासति तं महं पगं पउम નિર્દોષ ભિક્ષા માત્રથી નિર્વાહ કરનાર સાધુ કોઈ દિશા અથવા વિદિશાથી તે પુષ્કરિણીની પાસે આવી તેના (પુષ્કરિણી) તટ પર ઊભા રહી તે શ્રેષ્ઠ પુંડરીક કમળને જુએ છે, જે અત્યંત વિશાળ ते य चत्तारि पुरिसजाते पासति पहीणे तीरं થાવત [પૂર્વોક્ત ગુણેથી યુક્ત મને હર છે. અને અg ના અંત:વળી સેલિવિદા ત્યાં તે ભિક્ષુ પેલા ચારે પુરુષને પણું જુએ છે, જેઓ કિનારાથી ઘણા દૂર થયેલ છે અને ઉત્તમ હત મળ પણ મેળવી શકયા નથી, જેઓ નથી તે અહીંના રહ્યા કે નથી ત્યાંના રહ્યા, પણ પુષ્કરિણીની મધ્યમાં જ કીચડમાં ફસાઈ ગયા છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३६२ पुण्डरीक दृष्टान्त નાવા [ ૮૭ तते ण भिक्खु एवं वदासी ત્યારબાદ તે ભિક્ષુએ આ ચારે પુરુષે अहो णं इमे पुरिसा अखेतण्णा-जाब-णो સંબંધમાં આ પ્રમાણે કહ્યું કે- “અહા ! આ मग्गस्स गतिपरक्कमण्णू ज ण एते पुरिसा ચારે વ્યક્તિ ખેદજ્ઞ નથી યાવત [પૂર્વોક્ત વિશેષ થી સંપન્ન] માગની ગતિવિધિથી અને પરાક્રમથી एवं मन्ने 'अम्हेय पउमवरपोंडरीयं उन्निक्खि અનભિ . માટે તે લોકે એમ સમજે છે કે, स्सामो' णो य खलु एवं पउमवरपोंडरीय एवं અમે લોકે આ શ્રેષ્ઠ વેત કમળને કાઢી લઈ જઈશું. उन्नक्खेतमां जहा ण एते पुरिसा मन्ने, કિન્તુ આ ઉત્તમ કમળ આ રીતે બહાર ન જ આવી શકે જેવી રીતે એ લેકે સમજે છે." अहमंसी भिक्खू लूहे तीरट्ठी खयण्णे-नाव હુ સંસારથી અલિપ્ત નિર્દોષ ભિક્ષાથી સાધુ मग्गस्स गति-परक्कमण्णू, अहमेगं पउमवर છુ. રાગદ્વેષ રહિત છું. હું સંસાર સાગરથી પાર पोडरीय उन्निक्खिस्सामि त्ति कटु इति જવાને ઇચ્છુક છું ખેદજ્ઞ (-ક્ષેત્રજ્ઞ છું ચાવત જે માગે ચાલી સાધક પોતાના ઈચ્છિત સાધ્યની થવા, પ્રાપ્તિ માટે પરાક્રમ કરે છે, તેને વિશેષજ્ઞ છું. હું આ ઉત્તમ વેત કમળને (પુષ્કરિણીમાંથી બહાર કાઢી શકીશ.” से भिक्खू णों अभिकम्मे तं पुक्खरणि, तीसे આ પ્રમાણે વિચાર કરીને તે ભિક્ષુ પુષ્કરિણીમાં પ્રવેશ કરતા નથી, પણ પુષ્કરિણીના કાંઠા પર ઊભા पुक्खरणीप तीरे ठिच्चा सई कुज्जा રહીને કહે છે- હે ઉત્તમ વેત કમળ! ત્યાંથી ઊઠીને "उपपताहि खल भो पउमवरपोंडरीया! (મારી પાસે) બહાર આવ.” આ પ્રમાણે સાધુના उप्पताहि खलु भो पउमवरपोंडरीया ।" કહેવાથી તે ઉત્તમ પુડરીક તે પુષ્કરિણીથી ઠી अह से उप्पतिते पउमवरपोंडरिए । અથવા બહાર નીકળીને બહાર આવે છે. –4. મુ.૨, .૪, , ૨૪૨ રૂદ્ર, ઘઉં મિg ધમધો વણિક નિર- ૩૬૨. આ પ્રમાણે [પૂર્વોક્ત વિશેષણયુક્ત] તે ભિક્ષ ધર્માથી (ધર્મ થી જ પ્રોજન રાખનાર) ધર્મને કvછે, રાતા અને સંયમ કે મેક્ષને પ્રાપ્ત હેચ છે. से जहेय बुतियां, अदुवा पत्ते पउमवरपोडरियं એ ભિક્ષ જેમ કે (આ અધ્યયનમાં પહેલાં अदुवा अपत्ते पउमवरपोंडरीयं। કહ્યું હતું કે પૂર્વોકત પુરુષોમાં પાંચમે પુરુષ છે, તે ભિક્ષુ શ્રેષ્ઠ પુંડરીક કમળની જેમ નિર્વાણુને પ્રાપ્ત કરી શકે. અથવા તે શ્રેષ્ઠ પુરીક કમળને (મતિ, કૃત, અવધિ તથા મન:પર્યાય જ્ઞાન સુધી જ પ્રાપ્ત હેવાથી પ્રાપ્ત ન કરી શકે. (એ જ સર્વ શ્રેષ્ઠ પુરુષ છે.) एव से भिक्खु परिणातकम्मे परिण्णायसखे - આ પ્રકારને ભિક્ષુ કમને (કમનાં સવરૂપ, परिणायगिहवासे उससंते समिते सहिए વિપાક તથા ઉપાદાનને) પરિજ્ઞાતા, સંગને (બાહ્ય सदा जते । આત્યંતર - સંબંધને) પરિજ્ઞાતા તથા (નિસાર) ગૃહવાસને પરિજ્ઞાતા (મર્મજ્ઞો થઈ જાય છે. તે (ઇન્દ્રિય અને મનના વિષયનું ઉપશમન કરવાથી) ઉપશાન, (પાંચ સમિતિઓથી યુક્ત હોવાથી) સમિત, હિતથી જ્ઞાનાદિ સહિત હેવાથી) સહિત અને હંમેશાં યત્નશીલ અથવા સંયમમાં પ્રયત્નશીલ હોય છે. તે સાધકને આ પ્રમાણે (આગળ કહેલાં વિશેષમાંથી કઈ પણ વિશેષણેથી યુક્ત શબ્દોથી) કહી શકાય છે. જેમ કેसमणे ति वा माहणे ति वा खते ति वा दंते તે શ્રમણ છે કે માહણ-બ્રાહ્મણ (પ્રાણીઓનું ति वा गुप्ते ति वा मुत्ते ति या इसी ति वा હનન ન કરે એ ઉપદેશ કરનાર તે “મહણ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] aror पुण्डरीक दृष्टान्त : निगमन सूत्र ३६३ मुणीति वा कति ति वा विद तिघा भिक्खू ति पा लूहे ति वा तिरछी ति वा चरणकरणपारविदु અથવા બ્રહ્મચર્યાનિક હવાથી બ્રાહ્મણ) છે. અથવા ક્ષાત (ક્ષમાશીલ) છે. અથવા દાત (ઇન્દ્રિયનેવશીકત) છે. અથવા મુરત (ત્રણ ગુપ્તિઓથી ગુti) છે અથવા મુક્ત (મુક્તવત) તથા મહર્ષિ (વિશિષ્ટ તપશ્ચરણયુક્ત) છે. અથવા મુનિ (જગતની ત્રિકાળ અવસ્થા પર મનન કરનારા) છે. અથવા કૃતી (પુણ્યવાન-સુકૃત કે પરમાર્થ પંડિત) તથા વિકાન ( અધ્યાત્મ-વિદ્યાવાન ) છે. અથવા ભિક્ષુ (નિરવધ - ભિક્ષાછવી) છે. અથવા તે રુક્ષ (અનાહારી-માનતાહારી) છે. અથવા તીરાથી (મેક્ષાથી) છે. અથવા ચરણ-કરણના (મૂલ-ઉત્તર ગુણેના) રહસ્યને પારગામી છે. ત્તિ મા -સૂય. . ૨, .૬, .૬૧૨-૧૩ दिद्वन्तस्स णिगमणं३६३. किट्टिते जाते समणाउसो! अढे पुण से जाणि तब्वे भवति। भते! त्ति समणं भगवं महावीरं निग्गंथा य निग्गंधीओ य वंदति, नमसति, बंदित्ता नमसित्ता एवं वदासी-किट्टिते नाए समणाउसो! अढे पुण से ण जाणामो। ૩૬૩. દષ્ટાંતાના દાનિતકની યોજના – [શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે હે આયુષમાન શ્રમણ ! તમને મેં જે દૃષ્ટાંત(જ્ઞાત) કહ્યું છે તેને અર્થ (મમ) તમારે સર્વે એ જાણ જોઈ એ. “હા, ભરતે!” એમ કહીને સર્વ સાધુ-સાવીએએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસકાર કર્યા, વંદન નમસ્કાર કરીને ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું-આયુષ્મન શ્રમણ ભગવાન ! આપે જે દૃષ્ટાંત કહ્યું તેનો અર્થ(૨હસ્ય) અમે જાણતા નથી, તે અમારી સમજમાં આવતું નથી.' ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ એ સવ નિર્ચા અને નિર્ચાન્થિનીઓને સંબોધન કરી આ પ્રમાણે કહ્યું-શ્રમણ-શ્રમણુએ ! હુ આને અર્થ (૨હસ્ય)બતાવું છું,અર્થ સ્પષ્ટ (પ્રગટ) કરું છું. પર્યાયવાચી શબ્દો દ્વારા કહું છું. હેતુ અને દષ્ટાતે દ્વારા હૃદય'ગમ ફાવું છું. અર્થ, હતું અને નિમિત્તા સહિત તે અર્થ વારંવાર બતાવ્યું समणाउसो! ति समणे भगवं महावीरे ते य बहवे निग्गंथा य निग्गंधीओय आमंतित्ता पवं वदासी-हंता समणाउसो! आइक्वामि विभावेमि किमि पवेदेमि सअg' सहेउ सनिमित्तं भुज्जो भुज्जो उवदंसेमि । से बेमि-लोय च खलु मए अप्पाहटु सम. णाउसो! सा पुक्खरणी बुइता, कम्मं च खलु मए अप्पाहटूटु समणाउसो! से उदए वुइते, (સાંભળ) એ અથ હુ કહું છું -આયુષ્માન શ્રમણે! મે માત્ર રૂપીના રૂપમાં કહપના કરી આ લેક (સંસાર)ને પુષ્કરિની ઉપમા આપી છે. હૈ આયુષ્માન પ્રમાણે ! મેં રૂપકના રૂપમાં કલ્પના કરી કમને આ પુષ્કરિણુંના પાણુની ઉપમા આપી છે. હે આયુમાન શ્રમણ ! મારી કલ્પનામાં સ્થિર કરી કામાગેને પુષ્કરિણીના કાદવની ઉપમા આપી છે. છે આયુષ્માન શમણે! મેં મારી દષ્ટિથી ચિન્તન કરી આ દેશની પ્રજા અને જનપદના જનેને પુષ્કરિણનાં ઘણુ શ્વેત કમળની ઉપમા. આપી છે. कामभोगा य खलु मए अप्पाहटु समणाउसो! से सेप ते वुइते, जणं-जाणवयं च खलु मए अप्पाहटु समणाउसो! ते बहवे पउमवरपुण्डरीया वुइता, Page #254 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३६३-३६४ एकान्त-दृष्टि निषेध दर्शनाचार [ १८९ रायाणं च खलु मए अप्पाहद समणाउसो! આયુષ્માન શ્રમણ ! મેં મારી ઇચ્છાથી મનમાં से एगे महं पउमवरपेडिरीए बुइते, નિશ્ચય કરી રાતને તે પુષ્કરિણીનું એક મહાન શ્રેષ્ઠ વેત કમળ (પુંડરીક) કહ્યો છે. अन्नउत्थिया य खलु मए अप्पाहटु समणा હે આયુમાન શ્રમણ !મે મારી ઇચ્છાથી અન્ય उसो! ते चत्तारि पुरिसजाता बुइता, તીથિકોને તે પુષ્કરિણીના કાદવમાં ફસાયેલા ચાર પુરુષ બતાવ્યા છે. धम्म ज खलु मए अप्पाइटूटु समणाउसो! આયુષ્માન ક્રમશે! મેં મારી બુદ્ધિથી ચિત્તન से भिक्खू वुइते, કી ધમને તે ભિક્ષુની ઉપમા આપી છે. धम्मतित्थं च खलु मप अप्पाहटूटु समणा આયુષ્માન શ્રમણે! મેં મારી ઇચ્છાથી ૩ો ! એ તને , સ્વયમેવ વિચા૨ કી ધર્મતીર્થને પુષ્કરિણીના તટની ઉપમા આપી છે. धम्मकहं च खलु मप अप्पाहटूटु समणाउलो! આયુષ્માન શ્રમણા! મે મારા આત્મામાં નિશ્ચય से सद्दे बुहते, કરી ધર્મકથાને રસાધુના શબ્દોની ઉપમા આપી છે. नेवाणं च खलु मए अप्पाहटु समणाउसो! - આયુષ્માન થમણે! મેં મારું મન રિથર કરી નિર્વાણુ (સંપૂણ કર્મ ક્ષય રૂપ મેક્ષ કે સિદીલા से उपाते बुइते, સ્થાન) ને શ્રેષ્ઠ પુંડરીક-કમળનાં પુષ્કરિણીમાંથી બહાર આવવાની ઉપમા આપી છે. एवमेयं च खलु मए अप्पाहटु समणाउसो! | (સંક્ષેપમાં) આયુષ્માન પ્રમાણે ! મે' આ से एवमेयं वुइत । ( પૂત) પ્રકારે સ્વયં આત્મમાં નિશ્ચય કરી આ પુષ્કરિણી આદિને આલોક આદિના દષ્ટાંતના રૂપમાં -પૂર્વ, . ૨, ૫. ૧, મુ. ૬૪૪-૬૬ કહેલ છે. અર્થાત આ રૂપકરૂપ મેં રજૂ કરેલ છે. एगंतदिट्ठी णिसेहो એકાન્ત-દદિ નિષેધ– ३६४. अणादीयं परिणाय, ૩૬૪. વિવેકી પુરુષ આ જગતને ( અને જગતના પદાર્થોને અનાદિ અને અનંત જાણીને તેમને એકાન્ત શાશ્વત કે એકાન્ત અશાશ્વત-નિત્ય અથવા અનિત્ય सासतमसासते यावि, ન માને. “જિ નિ ન ઘાઘ I एतेहिं दोहि ठाणेहि, એકાન્ત નિત્ય અને એમન્ત અનિત્ય આ બંને ववहारो ण विज्जती। પક્ષેથી લેકને વ્યવહાર થઈ શકતા નથી. તેથી એ બંને પક્ષેના આશ્રયથી અનાચારનું સેવન एतेहिं दोदि हिं, થાય છે એમ જાણવું. अणायारं तु जाणए ॥ समुच्छिज्जिहिति सत्थारो, શાસન પ્રવર્તક તીર્થંકર ભગવાન તથા તેમના सब्बे पाणा अणेलिसा । શાસનાનુગામી (સર્વ જ્ઞના મતને માનનાર) સવ गंठीगा वा भविस्संति, . ભવ્ય છે મુક્ત થશે. સવ જીવે પરસ્પર એક सासयं ति च णो वदे ॥ સમાન નથી, અથવા સર્વ જી કમ બધાથી યુક્ત રહેશે. અથવા સર્વ જી શાશ્વત (સદાસ્થાથી એક રૂ૫) રહેશે. અથવા તીર્થકર હંમેશાં શાશ્વત રહેશે. ઇત્યાદિ એકાનું વચન બોલવા ન જોઈએ. एएहिं दोहि ठाणेहि, ववहारो ण विज्जई । કારણ કે આ બંને એકાત પક્ષેથી લોકોને વ્યવહાર થઈ ન શકે. તેથી એ અને એક एपहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणई ॥ પક્ષના આશ્રયથી અનાચારનું સેવન થાય છે. जे केति खुड्डगा पाणा, [આ સંસારમાં] જે (એકેન્દ્રિય) આદિ ક્ષક अदुवा संति महालया । (નાના) જીવે છે, અથવા જે મહાકાય (હાથી, सरिसं तेहिं बेरं ति, ઊંટ, મનુષ્ય આદ) જીવે છે, તે બનેની હિંસાથી સમાન વેર થાય છે અથવા સમાન વેર નથી થતુ असरिसं ति य णो वदे ॥ એમ એમનું ન કહેવું'. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦] વાળgશૌr एकान्त-दृष्टि निषेध पतेहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जती । કારણ કે એ બને (સમાન વેર થાય છે અથવા gk ¢ fé, અrria ( જ્ઞાનg li સમાન વેર નથી થતુ)એકાતવચનેથી વ્યવહારને નિષેધ થાય છે અને અનાચારનું સેવન થાય છે. अहाकडाई भुजति, આધાકમાં દોષ સહિત આહારદિને જે core સામ્ભળો . સાધુ ઉપભેગ કરે છે, એ બને (દાતા તથા ઉપउवलित्ते ति जाणेज्जा, ભોક્તા) પરસ્પર પાપકર્મોથી લિપ્ત થાય છે કે अणुवलिते ति वा पुणो ॥ અલિપ્ત રહે છે, એમ બન્ને એકાન્ત વચન ન કહેવાં. एतेहिं दोहि ठाणेहि, पवहारो ण विज्जती । કારણ કે આ બંને એકાત વચનથી વ્યવपतेहिं दोहि ठाणेहि, अणायारं तु जाणए ॥ હારને નિષેધ થાય છે અને અનાચાનું સેવન થાય છે. जमिदं उरालमाहार, આ જે [પ્રત્યક્ષ દેખાય છે તે] દારિક શરીર कम्मगं च तमेव य । છે, આહારક શરી૨ છે, કામણ શરીર છે અને सम्वत्थ वीरियं अस्थि, કિય તથા તેજસ શરીર છે, તે પાંચે શરીર એક રૂપ ભિન્ન નથી [ એક જ છે અથવા તે પાંચ णत्थि सम्वत्थ वीरियं ॥ સર્વથા ભિન્ન ભિન્ન જ છે. આવાં એના વચને ન કહેવાં તથા બધા પદાર્થોમાં પદાર્થોની શક્તિ વિદ્યમાન છે. અથવા બધા પદાર્થોમાં બાધા પદા ની શક્તિ નથી. એવું એકાન્ત કથન પણ ન કહેવું જોઈએ. पतेहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जती। કારણકે આ બંને પ્રકારના એકાન વિચાएतेहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ॥ રથી વ્યવહાર થતા નથી. માટે એ બંને પ્રકારના એકાન વિચારેની પ્રાપણા કરવાથી અનાચારનું સેવન થાય છે. णत्थि लोए अलोए वा, णे सण्णं निवेसए । લેક નથી અથવા અલોક નથી એવી સંજ્ઞા अस्थि लोप अलोए वा, एवं सणं निवेसए॥ (બુદ્ધિ-સમજ) અથવા એ વિચાર કરો નહિ. પર લેક છે અને અલોક (આકાશાસ્તિકાય માત્ર) છે, એવું જ્ઞાન કરવું જોઈએ. णस्थि जीवा अजीवावणेवं सपण निवेसए । જીવ અને અજીવ પદાર્થ નથી, અને વિચાર अस्थि जीवा अजीचा वा, एवं सणं निवेसए॥ કર નહિ, પરંતુ જીવ અને અજીવ છે એવું જ્ઞાન કરવું જોઈએ. णत्थि धम्मे अधम्मे वा, णेवं सणं निवेसए । ધર્મ અને અધર્મ નથી, એમ વિચારવું નહિ, अस्थि धम्मे अधम्मेवा, एवं सणं निवेसए ॥ પરંતુ ધર્મ અને અધમ છે, એમ માનવું જોઈ એ. णत्थि बंधे व मोक्खे वा, णेवं सणं निवेसए। અંધ અને મિક્ષ નથી, એમ વિચારવું નહિ, अस्थि बंधे व मोक्खे वा, ए, सणं निवेस५॥ પણ અંધ અને મેક્ષ છે એમ માનવું જોઈએ. णण्थि पुण्णे व पावे वा, णेघ सणं निवेसप । પુણ્ય અને પાપ નથી એમ વિચારવું નહિ अस्थि पुण्णे व पावे वा, एवं सण्णं निवेसए । પણ પુણ્ય પણ છે અને પાપ પણ છે એમ માનવું જોઈએ. णत्थि आसवे संवरे वा, णेवं सणं निवेसप । આશ્રવ અને સંવર નથી એવી શ્રદ્ધા રાખવી अस्थि आसवे संवरे वा, एवं सण्णं निवेसए । નહિ પણ આશ્રવ પણ છે અને સંવર પણ છે એવી શ્રદ્ધા રાખવી જોઈએ. રિશ જેવા નિજ વા, વ લઇ નિવેસા વેદના અને નિજ નથી, એવી માન્યતા अस्थि वेयणा निज्जरावा, एवं सणं निवेसप॥ રાખવી યોગ્ય નથી. પરંતુ વેદના અને નિર્જર છે એવી માન્યતા રાખવી જોઈએ. Page #256 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३६४-३६५ अन्यतीथिक-मोक्षप्ररूपणा-परिहार રાજા [૧૨ नस्थि किरिया अकिरिया वा, ક્રિયા અને અકિયા નથી, એવી માન્યતા ન णेव सपणं निवेसए । રાખવી જોઈએ પણ ક્રિયા પણ છે અને અકિયા પણ છે એવી માન્યતા રાખવી જોઈએ. अस्थि किरिया अकिरिया वा, एवं सणं निवेसए॥ नत्थि कोहे व माणे वा, णेवं सण्णं निवेसए । ક્રોધ અને માન નથી એવી માન્યતા રાખવી अत्थि कोहे व माणे वा, पवं सणं निवेसए । નથી ૫ણું કોધ પણ છે, માન પણ છે એવી માન્યતા રાખવી જોઈએ. नत्थि माया व लोमे वाणेवं सण निवेसए । માયા અને લોભ નથી, એવી માન્યતા રાખવી अस्थि माया व लोमेवा, एवं सणं निवेसए ॥ ન જોઈએ પણ માયા પણ છે અને લોભ પણ છે એવી માન્યતા રાખવી જોઈએ. णत्थि पेज्जे व दोसे वा, णे सणं निवेसप। - રાગ અને દ્વેષ નથી-આ પ્રકારને વિચાર ન अस्थि पेज्जे व दोसे वा, ए, सणं निबेसए ॥ કરે ઈ એ પરંતુ રાગ અને દ્વેષ છે એ વિચાર રાખવું જોઈએ. णत्थि चाउरंते संसारे, णेवं सण्ण निवेसप । ચાર ગતિવાળે સંસાર નથી, એવું વિચારવું अस्थि चाउरते संसारे, पवं सण्णं निवेसप ॥ નહિ પણ ચાર ગતિવાળા સંસાર છે એવી શ્રદ્ધા રાખવી જોઈએ. णस्थि देवो व देवी घा, णेव सण निवेसए । દેવ અને દેવી નથી એવું વિચારવું નહિ પણ अस्थि देवो घ देवी वा, एवं सपणं निवेसए ॥ દેવ અને દેવી છે એમ માનવું જોઈએ. नत्थि सिद्धी असिद्धी वा, णेव सणं निवेसए । સિદ્ધિ કે અસિદ્ધિ (મુક્તિ કે અમુકિતરૂપ સંસાર) નથી-એવી બુદ્ધિ ન રાખવી જોઈએ, પણ સિદ્ધિ अस्थि सिद्धी असिद्धी वा, एवं सण्णं निवेसए॥ પણ છે અને અસિદ્ધિ ૫ણ છે એવી બુદ્ધિ રાખવી જોઈએ. नत्थि सिद्धी नियं ठाण, णेवं सणं निवेसप । - સિદ્ધિ (મુક્તિ) જીવનું નિજ સ્થાન (સિદअस्थि सिद्धी नियं ठाणं, एवं सपण निवेसए॥ શીલા) નથી એવી ખેતી માન્યતા ન રાખવી જોઈએ, પણ સિદ્ધિ છાનું નિજ સ્થાન છે, એવો સિદ્ધાંત માન જોઈ અ. नत्थि साहू असाहू वा णे सण्ण निवेसए। (સંસારમાં કેઈ) સાધુ કે અસાધુ નથી એવું अस्थि साहू असाह वा, गधं सण्णं निवेसप ॥ માનવું નહિ, પણ સાધુ અને અસાધુ બને છે એવી શ્રદ્ધા રાખવી જોઈએ. नस्थि कल्लाणे पावे वा, णेवं सपण निवेसए । કઈ પણ કહયાણકારી (પુણ્યાત્મા) અને પાપી નથી એમ ન માનવું, ૫ણ કલ્યાણવાન અને अस्थि कल्लाणे पावे वा, एवं सणं निवेसए ॥ પાપી બને છે એમ માનવું જોઈએ. –ાય. ઈ. ૨, ૫, , T. ૨-૨૮ अण्ण उत्थियाणं मोक्खपरूवणा परिहारोय અન્યતીર્થિઓની મેક્ષ પ્રરૂપણા અને તેનો પરિહાર - ३६५. इहेगे मूढा पवदंति मोक्ख, ૩૬૫. આ જગતમાં અથવા મોક્ષપ્રાપ્તિના વિષયમાં आहारसंपज्जणवज्जणेणं । કેટલાક અજ્ઞાની કહે છે કે આહારનુ રસ-પષક एगे य सीतोदगसेवणेण, જે મીઠું છે એને છોડી દેવાથી મેક્ષ પ્રાપ્ત થાય છે. અને કોઈ શીતળ (કાચા પાણીનું સેવન કરहुतेण पगे पवदंति मोक्ख ॥ વાથી) તથા કેઈ અગ્નિમાં ધી આદિનું હવન કરવાથી, મેક્ષની પ્રાપ્તિ બતાવે છે. पाओसिणाणादिसु णस्थि मोक्खो, પ્રાતઃકાળે સ્નાનાદિથી મેક્ષ થતા નથી, અને खारस्स लोणस्स अणासपणं । ન તો ક્ષાર (મીઠું) ન ખાવાથી મોક્ષ થાય છે. તે (અન્યતીથિંક મોક્ષવાદી) મધ, માંસ અને લસણ ते मज्ज मंस लसुणं च भोच्चा, ખાઈ મોક્ષથી અન્યત્ર(સંસારમાં) પોતાને નિવાસ અત્રરથ રાસ નિહાર !! પ્રાપ્ત કરે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ १९२] चरणानुयोग अन्यतीथिक-मोक्ष प्ररूपणा-परिहार सूत्र ३६५ उदगेण जे सिद्धिमुदाहरंति, सायं च पातं उदगं फुसंता। उदगस्स फासेण सिय य सिद्धी, सिन्झिसु पाणा बहवे दगंसि ॥ मच्छा य कुम्मा य सिरीसिवा य, मग्गू य उट्टा दगरक्खसा य । अट्ठाणमेयं कुसला वदंति, उदगेण जे सिद्धिमुदाहरति । उदगं जती कम्म मलं हरेज्जा, एवं सुह इच्छामेत्तता वा । अंधव णेयारमणुस्सरित्ता, पाणाणि चेव विणिहंति मंदा ।। पावाई कम्माई पकुब्धतो हि, सिओदगं तु जहत हरेज्जा । सिन्झिसु एगे दगसत्तघाती, मुस यंते जलसिद्धिमाहु ॥ સવાર, સાંજ જલને સ્પર્શ (સ્નાનાદિ ક્રિયા દ્વારા) કરે છે, તે સ્નાનથી જ સિદ્ધિ બતાવે છે, (તએ મિથ્યાવાદી છે.) જે જલને સ્પર્શ થી જ મુક્તિ મળતી હોય તે પાણીમાં રહેનારાં અનેક જળચર પ્રાણીઓને મેક્ષ જ મળી જ જોઈ એ. ( જળ થી મેક્ષની પ્રાપ્તિ થતી હેત ત) મત્સ્ય, કાચબા, જલચર સપ, મથુ (જળમૃગ) તથા ઉષ્ટ્ર નામના જલચર ઊંટ અને જલરાક્ષસ ઇત્યાદિ જલજતુએ સર્વ પ્રથમ મેક્ષ પ્રાપ્ત કરત. પરંતુ એવું હોતું નથી. માટે જે જલસ્પર્શથી મેક્ષ પ્રાપ્તિ બતાવે છે, ક્ષતત્ત્વ પારંગત પુરુષ તેના આ કથનને અયુક્ત કહે છે. - જે જળ કર્મ રૂપી મેલને જોઈ નાંખે છે, તો તે પુણ્યને કેમ ન ધોઈ નાંખે? તેથી જળ સ્નાનથી મેક્ષ માનવે તે માત્ર ફ૯૫ના છે. મંદબુદ્ધિ કે અજ્ઞાનાધ અનુસરણ કરીને [ જળસ્નાન વગેરે દ્વારા પ્રાણુઓને ઘાત કરે છે. જે પાપકર્મ કરનાર વ્યક્તિના તે પાપને શીતલ (સચિત્ત) જલ (જલસ્નાનાદિ) હરણ કરે તે કેટલાય જળ જંતુઓને ઘાત કરનાર (માછીમારે) પણ મુક્તિ પ્રાપ્ત કરી શકશે. માટે જળથી (સ્નાનાદિ ક્રિયાથી મુક્તિ થાય તેવી માન્યતાવાળા મિથ્યાવાદી છે. સવાર સાંજ અગ્નિને સ્પર્શ કરી જે લોકો અગ્નિમાં હિમ કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય એવું માને છે તેઓ પણ મિથ્યાવાદી છે. જે આ પ્રમાણે સિદ્ધિ મળતી હોય તે આદિનને સ્પર્શ કરનારા (કંદોઈ, કયા, કુંભાર, લુહાર, સેની ઈત્યાદિ) કુકમી ને (આરંભ કરનારાઓને) પણ સિદ્ધિ પ્રાપ્ત થવી જોઈ એ. (પણ તેમ બનતું નથી.). જલસ્તાન અને અગ્નિહોત્ર આદિ ક્રિયાએથી સિદ્ધિ માનના રાલોકેએ પરીક્ષા કર્યા વિના જ આ સિદ્ધાંતને સ્વીકારી લીધું છે. આ પ્રમાણે સિદ્ધિ મળતી નથી. વસ્તુ તવને બાધ ન હોવાના કારણે તે લેકે ઘાત (સાર ભ્રમણ રૂપ પેાતાને વિનાશ) પ્રાપ્ત કરશે. અધ્યાત્મ વિદ્યાવાન (સફજ્ઞાની) યથાર્થ વસ્તુ સ્વરૂપને ગ્રહણ કરી એમ વિચારે કે બસ અને સ્થાવર પ્રાણુઓના ઘાતથી તેને સુખ કેમ મળશે? એ યથાયોગ્ય સમજે. પાપકર્મ કરનારાં પ્રાણું રડતાં હોય છે, તલવાર આદિ દ્વારા છેડાય છે, ત્રાસ ભેગવે છે, એવું જાણું, વિદ્વાન ભિક્ષુ પાપથી વિરક્ત થઈ આત્માને રક્ષક (મન-વચન-કાયાગુતિથી યુક્ત) બને. તથા ત્રસ અને સ્થાવર પ્રાણુઓને યથાયોગ્ય જાણું તેમની હિંસા ન કરે. हुतेण जे सिद्धिमुदाहरंति, _सायं च पात अगणि फुसंता। पवं सिया सिद्धि हवेज्ज तम्हा, अगणि फुसंताण कुकम्मिणं पि ॥ अपरिक्ख दिढ ण हु एव सिद्धी पहितिं ते घातमबुज्झमाणा । भूतेहिं जाण पडिलेह सातं, विज्ज गहाय तस-थावरेहि ॥ थणति लुप्पंति तसंति कम्मी, पुढो जगा परिसंवाय भिक्खू । સદા વિહૂ વિતે જાગુત્ત, टु तसे य पडिसाहरेज्ज। ॥ –ા . સુ. ૧, ૫, ૭, ના, ૨-૨૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३६६-३६७ अन्यतीर्थिक प्ररूपणा परिहार दर्शनाचार [१९३ अण्णतित्थियाण परूवणा परिहारो य- અન્યતીથિકની પ્રફપણું અને પરિહાર– ३६६. तमेव अविजाणता, ૩૬૬. તેને (પ્રતિપૂર્ણ અનુપમ નિર્વાણમાગ રૂપ ધર્મને વૃદ્ધા ગુમfor I. ન જાણવાને કારણે (અબુધ) હોવા છતાં પણ સ્વયને પંડિત માનનારા અન્યતીથિકે અમે જ बुद्धा मो त्ति य मण्णता, ધર્મ તત્વને પ્રતિબંધ પામેલા છીએ એવું કાત્તા મારિ II માનવાથી સમ્યગ્દશન રૂપ ભાવ સમાધિથી દૂર છે. ते य बीओदग चेव, તેઓ (અન્યતીથિકે) બી અને સચિત્ત જળને तमुद्दिस्सा य जे कडं । તથા તેના ઉદેશ્ય (નિમિત્ત) થી જે આહાર બનેલો भोच्चा झाण झियायंति, છે તેને ઉપભેગા કરી આર્તધ્યાન કરે છે. કારણ કે તે અખેદજ્ઞ, પ્રાણુઓના ખેદ-પીડાથી અનભિજ્ઞ अखेतण्णा असमाहिता ॥ અથવા ધર્મજ્ઞાનમાં અનિપુણ અને અસમાધિયુક્ત जहा ढंका य कंका य, कुलला मग्गुका सिही। જેમ ઢક, કંક, કુરર, જલમુગ અને શિખી मच्छेसणं झियायंति, झाणं ते कलुसाधमं ॥ નામનાં જળચર પક્ષીઓ માછલીને પકડી ગળી જેવાને ખરાબ વિચાર (કુચાન) કરે છે, તેમ તેનું દયાન પા૫રૂપ અને અધમ હોય છે. एवं तु समणा पगे, તેવી રીતે કેટલાક મિથ્યાદષ્ટિ અને અનાર્ય मिच्छट्टिी अणारिया । શ્રમણે વિશ્વની પ્રાપ્તિનું જ ધ્યાન કરે છે, માટે विसएसणं झियायति, તેઓ પણ ૮, કંક, આદિ પ્રાણીઓની જેમ પાપ ભાવોથી યુક્ત અને અધમ છે, कंका वा कलुसाहमा ॥ –ી . . ૨, એ. , IT, ૨પ-૨૮ मोक्ख विसारअस्स उवएसो મેક્ષ-વિશારદને ઉપદેશ ३६७ अह ते परिभासेज्जा भिक्खू मोक्खपिसार। ३१७. ૩૬૭, એક્ષ-વિશારદ (ાન-દર્શન-ચારિત્રરૂપ મેક્ષની एवं तुब्भे पभासेता दुपक्ख चेव सेवहा ।। પ્રરૂપણ કરવામાં નિપુણ) સાધુ તેને (અન્યતીથિકેને) આ પ્રમાણે કહે કે આમ કહેવાથી (આક્ષેપ કરવાથી તમે પોતે જ સદોષ આચારનું સેવન કરે છે. અથવા અસત પક્ષનું સેવન કરે છે. तुडभे भुजह पाएसु, આપ સંત લોક [ગૃહસ્થના કાંસા તાંબા ( વિશ્વાળા મમિ ત્તિ શા આદિ ધાતુના પાત્રમાં ભોજન કરે છે. રોગી સંતે માટે ગૃહસ્થા દ્વારા પિતાને સ્થાન પર] સિં વીશે મજા, ભજન મંગાવે છે. એટલું જ નહિ બીજ અને तमुद्देसादि जं कडं ॥ સચિન જલને ઉપયોગ કરે છે અને જે આહાર સંતના નિમિત્ત બન્યું છે તેવા ઔદ શિક આદિ દોષયુક્ત આહારનું સેવન કરે છે. लित्ता तिव्वाभितावेण, આપ લોકે તીવ કપાયે અથવા તીવ અધન વાળાં કર્મોથી લિંત (સદ્દવિવેકથી) રહિત તથા उज्जया असमाहिया । સમાધિથી રહિત છે. (માટે અમારા ખ્યાલ મુજબ) नातिफंडुइत सेयं, अरुयस्सावरज्झती ॥ ઘાને વધારે ખંજવાળ તે સારું નહિ, કારણ કે તેથી વિકાર ઉત્પન્ન થાય છે. तत्तेण अणुसिट्टा, ते अपडिण्णेण जाणया । જે પ્રતિકૂળ જ્ઞાતા નથી અથવા જેને મિથ્યા અર્થ બતાવવાની પ્રતિજ્ઞા નથી, તથા જે હેય ण एस णियप मग्गे, असमिक्खा वई किती ॥ ઉપાદેયને રાતા સાધુ છે, તેના દ્વારા એવા [આક્ષેપકર્તા અવદશનીઓને] સત્ય (વાસ્તવિક ત)ની શિક્ષા દેવામાં આવે છે કે, આ (આપલેકે દ્વારા સ્વીકૃત) મા (નિંદાને માગ) યુક્તિ સંગત ૨૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રવાહમાં. આત્મા દબા. અન્યતા १९४ ] चरणानुयोग निर्वाण साध्य सूत्र ३६७-३६९ નથી, આજે સુવિહિત સાધુઓ માટે જે આક્ષેપાત્મક વચન કહ્યાં છે, તે વિચાર કર્યા વગર કહ્યાં છે. તથા આપ લોકોને આચાર પણ વિવેકશૂન્ય છે. परिसा जावई एसा, આપનું એવું જે કહેવું છે કે સાધુને ગૃહસ્થ ___ अग्गे वेणु व्व करिसिता । દ્વારા લાવેલા આહારને ઉપભેગ કર શ્રેયસ્કર गिहिणो अभिहडं सेयं, છે, પરંતુ સાધુ દ્વારા લાવેલો નહિ. આ વાત પણ વાંસના અગ્ર ભાગની જેમ નકામી છે. भुजितु न तु भिक्खुणो ॥ धम्मपण्णवणा जा सा, [સાધુઓને દાન આદિ દઈ ઉપકાર કરે सारंभाण विसोहिया । જોઈએ.] એવી જે ધર્મ પ્રજ્ઞાપના (ધર્મદેશના) છે, તે આરંભ સમારંભયુક્ત ગૃહોને વિશુદ્ધિ કરનારી न तु एताहिं विट्ठीहिं, છે. સાધુઓને નહિ, આ કારણથી (સવા ) पुव्वमासि पकप्पियं ॥ પૂર્વકાળમાં આવી પ્રરૂપણ નહોતી કરી. सवाहिं अणुजुत्तीहिं अचयंता जवित्तए । સમય યુક્તિઓથી (કથનથી) પિતાના પક્ષની ततो वायं णिराकिच्चा ते भुज्जो वि સિદિદ કરવામાં અસમર્થ તે અન્યતીચિકે ત્યારે પાદિત ! વાદને છોડી ફી પિતાના પક્ષની સ્થાપના કરવાની ઘeતા કરે છે. रागदोसाभिभूयप्पा , રાગ અને દ્વેષથી જેને આત્મા દબાયેલે છે, मिच्छत्तण अभिदुता । જે મિથ્યાત્વના પ્રવાહમાં વહી રહેલ છે એવા अक्कोसे सरणं जंति, અન્યતીથિકે જેમ (પહાડી અનાર્યો) કંકણ જાતિના લેછ (યુદ્ધમાં હારી જતાં) પહાડને આશ્રય લે टकणा इव पव्ययं ॥ છે, તેમ શાસ્ત્રાર્થમાં હારી જાય છે ત્યારે અસભ્ય વાને તથા મારપીટ આદિને આશ્રય લે છે. बहुगुणुप्पगप्पाई અન્યતીથિક સાધે વાદ કરતી વખતે મુનિ ___ कुज्जा अत्तसमाहिए । પિતાની ચિત્તવૃત્તિને પ્રસન્ન રાખે તેમ જ પિતાના પક્ષનું સમર્થન કરે અને બીજા મનુથો તેઓના जेणऽण्णो ण विरुज्झेज्जा, વિરેપી ન બને એવું આચરણ કરે. તેમાં તે તમારે इमं च धम्ममादाय कासवेण पवेइयं । કાય૫-શેત્રીચ ભગવાન મહાવીર સ્વામીએ कुज्जा भिक्खू गिलाणस्स अगिलाए समाहिते॥ કહેલા આ ધર્મને સ્વીકાર કરી સમાધિયુક્ત શિક્ષ –સૂય.સુ.૪, ૩, ૬, ૩.૨, પા. -૨૦ રુણું સાધુની સેવા લાનિરહિત થઈને કરે. णिव्वाणमेव साहेज्ज નિર્વાણ જ સાધ્ય છે३६८.णेव्वाणपरमा बुद्धा, ૩૬૮. જેમ નક્ષમાં ચંદ્રમાં પ્રધાન છે, તેમ નિર્વાણને જ પ્રધાન (પરમ) માનનારી (પરલેથી णक्खत्ताणं व चंदिमा । ) તત્ત્વ સાધકો માટે (સ્વર્ગ, ચકવતીત્વ, ધન આદિ છેડીને) तम्हा सया जते दंते, નિર્વાણ જ શ્રેષ્ઠ (પરમપદ) છે. માટે મુનિ સદા निवाणं संधते मुणी ॥ દાન્ત (મન અને ઇન્દ્રિયને વિજેતા), યત્નશીલ –. સુ , અ. ૨૨, ૨૨ તથા જિતેન્દ્રિય બની નિર્વાણની જ સાધના કરે. मोक्खमग्गे अपमत्तगमणोवपसो--- મેક્ષ માર્ગમાં અપ્રમત્ત ભાવથી અમનને ઉપદેશ३६१. न हु जिणे अज्ज दिस्सई, बहुमए दिस्सई, 33 આજ જિનેશ્વર ભગવત પ્રત્યક્ષ નથી, જે માગ દર્શક છે, તેઓનો મત એક નથી.'— આવતી | મમાપિt I પેઢીઓ માટે આ મુશકેલી અનુભવાશે. પરંતુ संपर नेयाउए पहे, समयं गोयम ! અત્યારે મારી ઉપસ્થિતિમાં તને પાર લઈ જનાર मा पमायण ॥ (ન્યાયપૂર્ણ) પથ પ્રાપ્ત છે. માટે હે ગૌતમ! તું ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. Page #260 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३७० ३७२ अवसोहिय कण्टगापहं, ओइण्णो सि पहुं મામાં गच्छसि विखोहिया, समयं गोयम ! मा पमाय‍ ॥ अबले जह भारवाहए, मा मग्गे विसमेऽवगाहिया । पच्छा पच्छानावर, समर्थ गोयम ! मां पमायण || तिण्यो टु सि अण्णवं महं किं पुण चिठ्ठसि तीरमागओ । अभितर पारं गमितर, समयं गोयम ! —૩ત્ત. .o o, णियाणमूल सम्मसर्प३७०. नत्थि चरितं सम्मत्तविहणं, दंसणे उ भइयव्वं । सम्मत्तवरिताई, जुगवं पुव्वं व सम्मत्तं ॥ पहाणा मोक्समगा३७१. अच्चन्तकालस्स समूलगस्स, निर्वाणमूल सम्यक दर्शन नादसणिस्स नाणं, नाणेण विणा न दुन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स નવાળ ૩૧,૨, ૧૨- ૨૦ नाणस्स सव्वस्स पगासणार, अनाणमोहस्स रागस्स दोसरस य संखपर्ण, મા પ્રમયપ | ૧૦.૩૬-૩૪ सव्वस्स दुक्खस्सउ जो पमोक्खो । तं भाखत्रो मे पडिपुण्णचित्ता, सुणेह एगग्गहिय हियत्थं ॥ तस्सेस मग्गो गुरुविद्धसेवा, विवज्जणार | सो समुह मोफ्लं ॥ "ज्झायनन्तनिसेवणा य" विवज्जणा बालजणस्स दूरा । सुत्थ संचिन्तणया धिई य ॥ વિરૂચ ॥ ૩. ૨૧, ૩. ૩૨,. {-૩ उम्मगपहाणं निरयगमणं૩૭ર. ખુલ્લું મળ' વિક્ત્તિા, મૈને ૩ જુમ્મતી । दशनाचार ખ કાંટાથી ભરેલા ભાગને છોડી નુ વિશાળ પંચ પર ઊતરી આન્યા છે. દૃઢ નિશ્ચયની સાથે એ જ ભાગ પર ચાલતા રહે. માટે ગૌતમ ! તુ ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. દુળ લાવાહકની જેમ તુ વિષમ માગે ચાલ્યો ન જઈશ. કારણકે વિષમ માગે જનારાન એને પશ્ચાત્તાપ થાય છે. માટે હે ગૌતમ ! તુ ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. તુ આ મહાન સમુદ્રને પાર કરી ગયા અને હવે દિવાની નજીક પાંચીને શા માટે અયો છે ? તેને પાર કરવા ઉતાવળ કર. હે ગૌતમ ! તુ’ ક્ષણ માત્રના પણ પ્રમાદ કરીશ નહિ. નિર્વાપ્કનું મૂળ સમ્યગ્દર્શન— ર, સભ્યત્ર વિના ચારિત્ર પતુ નથી. દશનમાં (સત્મ્યક્ત્વ) ચાતિની બજના (વિક) છે. સભ્યત્વ અને થારિત્ર એકી સાથે ઉત્પન્ન થાય છે, અને ત્યાં ને એકી સાથે ઉત્પન્ન થતાં નથી, ત્યાં પશાં સભ્યશ્ય થાય છે. સંમ્પત્ય વિના જ્ઞાન નથી થતુ, જ્ઞાન વિના ચારિત્ર નથી થતુ, ચારિત્ર ગુણુ વિના મેક્ષ નથી તા, અને શૈક્ષ ધિના નિર્માણ નથી થતું. પ્રધાન માફ-માશ ૩૧. અનાદિકાલીન સવ દુઃખો અને તેનાં કાસ્ણા (કપચે ગાદ) માંથી મોક્ષનો જે ઉપાય છે તે હું તુ છે. તે એકાંતહિન (ધ્યન માટે હિતકર, માટે તમે એકાગ્ર ચિત્ત થઈ હિત (મેક્ષ) માટે સાંભળો. સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ જ્ઞાન અને મોહનો નાશ તથા રાગ-દ્વેષનો ક્ષય થવાથી આત્મા એકાન્ત સુખમય સાક્ષને પ્રાપ્ત કરે છે. ગુરુ અને ધોની (સ્થબિર મુનિઓની સેવા કવી મારી નાનુ દૂરથી જ વન શ્યુ, સ્વાધ્યાય કÕા, એકનયાસ કા, સુત્ર અને થનું ચિંતન કર્યુ અને ઇંચ રાખવું એ સેક્ષના સાગ છે. ઉન્માર્ગે ગમન કરનારની તરકતિ— ૩૭૨. આ જગતમાં કેટલીક કુબુદ્ધિ વ્યક્તિએ તા શુદ્ધ (નિર્વાણ રૂપ) ભાવમાની વિરાધના કરી ઉન્માગ માં Page #261 -------------------------------------------------------------------------- ________________ १९६ ] चरणानुयोग निर्वाण माग साधना सूत्र ३७३ उम्मन्गगता दुक्खं, घंतमेसति ते तधा ॥ जहा आसाविणि नाव, जाति दहिया । इच्छती पारमागंतु, अंतरा य विसीयती ॥ एवं तु समणा एगे, मिच्छद्दिट्ठी अणारिया। सोयं कसिणमावण्णा, आगंतरी महब्धयं ॥ સૂય. મુ. ૨, એ.?? . ૨૧-૨૨ तेसि णिव्वाण साहणा३७३. इमं च धम्ममादाय, कासवेण पवेदितं । तरे सोयं महाघोरं, अत्तत्ताए gfrદા | विरते गामधम्मेहि, जे केइ जगती जगा ॥ अत्तवमायाए थाम कुव्वं परिवप ॥ अतिमाणं च मायं च, સં uિrs હિતે. સદસર નિરાજિયા, निव्वाण संधए मुणी ॥ संघते साहुधम्म च, पावं धम्म णिराकरे । उवधाणवीरिए भिक्खू कोहं माणं न पत्थए । ને યુદ્ધા તિતા, ૨ ૩ઢા માતા ! सति तेसिं पतिट्ठाण, भूयाणं जगती जहा॥ अह णं वतमावणं, फासा उच्चावया फुसे । ण तेसु बिणिहाणेज्जा, वातेणेव महागिरी ॥ संवुडे से महापण्णे, धीरे दत्तेसणं चरे । निम्बुडे कालमाकंखी, एवं केवलिणो मयं ।। - . . , તા. , II. ૨૨-૨૮ પ્રવૃત્ત થાય છે. તેઓ પોતાને માટે દુઃખ તથા અનેકવાર ઘાત (વિનાશ-મરણ) ઈછે છે અથવા શોધે છે. જેમ કેઈ જન્માંધ પુરુષ છિદ્રવાળી નાવ પર ચઢી નદી પાર કરવા ચાહે છે, પરંતુ તે વચમાં જ (મજધારે) ડુબી જાય છે. એ જ પ્રમાણે કેટલાક મિથ્યાદશી અનાર્ય શ્રમણે કર્મોના આશ્ચવરૂપ પૂર્ણ ભાવ સાતમાં એલા હોય છે. અંતમાં તેમને નાદિ દુઃખરૂપી મેહાભય પ્રાપ્ત કરવા પડશે. નિર્વાણુ માર્ગની સાધના– ૩૭૩, કાયપ-ગોત્રીય ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત આ ધર્મને ચહણ (સ્વીકાર) કરી, શુદ્ધ માગ સાધક સાધુ મહાઘેર (જન્મ મણાદિ દીર્ઘકાલિક દુઃખપૂર્ણ) સંસાર સાગરને પાર કરે તથા આત્મરક્ષા માટે સંયમમાં પાકમ કરે. સાધુ ચામ ધર્મથી (શયદાદિ વિષથી નિવૃત્ત (વિરત ) થઈ જગતમાં જે કંઈ (વિતાથી) પ્રાણી છે, એ સુખપ્રિય પ્રાણીઓને આત્મવત સમજી તેમને દુ:ખ ન પહોંચાડે, તેમની રક્ષા માટે પરાક્રમ કરી સેંયમની સાધનામાં પ્રગતિ કરે. પંડિત મુનિ અતિ માન અને માયા તથા (અતિ લોભ અને ક્રોધને) (રાસાવૃદ્ધિનું કારણ) જાણુ સમસ્ત કષાયસમૂહનું નિવારણ કરી, નિર્વાણની (મેક્ષની) સાથે આત્માનું સંધાન કરે અથવા મેક્ષની શોધ કરે, સાધુ ક્ષમા આદિ સિવિધ શ્રમણ-ધર્મમાં વૃદ્ધિ કરે તથા જે પાપધમ છે તેનું નિવારણ કરે. ભિક્ષુ તપશ્ચર્યામાં (ઉપધાનમાં) પૂર્ણ શકિત લગાવે તથા કોધ અને અભિમાનને જરા પણ સફળ થવા ન દે. જે બુદ્ધ (કેવળજ્ઞાની) ભૂતકાળમાં થયા છે અને ભવિષ્યમાં થશે, તે સર્વને આધારે શાંતિ જ છે [કષાયને ઉપશમ જ છે], જેવી રીતે પ્રાણીએને આધારે પૃથ્વી છે. અણગાર ધર્મ સ્વીકાર કર્યા બાદ સાધુ અનેક પ્રકારનાં અનુકૂળ પ્રતિકૂળ પરિષહ અને ઉપસી સ્પર્શ કરે, તો તેનાથી જરા પણ વિચલિત થાય નહી, જેમ કે મહાવાતથી મહાગિરિવર મેરુ કયારે પણ વિચલિત થતું નથી, આશ્રવ દ્વારને નિરોધ (સંવર) કરવાથી તે મહાપ્રજ્ઞ ધી૨ સાધુ બીજા (ગૃહ) દ્વારા દીધેલા એષણીય-કલ્પનીય આહારને જ ગ્રહણ કરે તથા શાંત (ઉપશાંત-કષાય નિવૃત્ત) રહીને [ો કાળને અવસર આવે તે] કાળ (પંડિત-મરણ અથવા સમાધિ-મરણ)ની આકાંક્ષા (પ્રતીક્ષા) કરે. એ જ કેવળી ભગવાનને મત છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३७४-३७६ सन्मागे-उन्मार्ग स्वरूप રાજાર ૨૭ सुमग्ग-उम्मग्ग सरूधं સભાગ-ઉન્માર્ગનું સ્વરૂપ૨૭૪ કુqદા વો , વરિંત જંતરો ૩૭૪. “ગૌતમ! લોમાં કુમાગ ઘણું છે, જેમાં લોકે ભટકે અને વાદ વદને, તે ન નખ કમr / છે. માર્ગ પર ચાલતા તમે શા માટે નથી ભટકતા ?, जे य मग्गेण गच्छन्ति. जे य उम्मग्गपट्टिया। જે સન્માર્ગ થી ચાલે છે અને જે ઉન્માગથી ચાલે છે. એ બધાને હું ઓળખું છું. માટે હે મુનિ ! ते सम्वे विश्या मज्झे, तान नस्सामहं मुणी॥ હું ભટકતા નથી.' मम्गे य इइ के बुत्ते? केली गोयमब्बी । માગ કેને કહેવાય? ' કેશીએ ગૌતમને કહ્યું. केसिमेघ बुवंत तु, गोयमो इणमब्बधी ॥ કેશીના પૂછવાથી ગૌતમે આ પ્રમાણે કહ્યું कुष्पवयण-पासण्डी, सब्वे उम्मग्गपट्टिया। ‘મિથ્યા પ્રવચનને માનનારા બધા પાખંડી વતી લોક ઉજાગે ચાલે છે. સન્માગ તો જિનેપसम्मग्गं तु जिणक्खायं, पस मग्गे हि उत्तमे ॥ દિષ્ટ છે. તે જ ઉત્તમ માગ છે.” ૩ર..૨૩, Tr.૬ ૦-૬૨ मोक्खमग्ग जिण्णासा મોક્ષમાર્ગ જિજ્ઞાસા૩૭. ઘરે મને અwતે, મન માનતા . ૩૭૫. અહિંસાના પરમ ઉપદે (મહામાયણ) કેવળજ્ઞાની जं मग्ग उज्नु पावित्ता, ओहं तरति दुत्तरं ॥ (વિશુદ્ધ મતિમાન) ભગવાન મહાવીરે ક મેક્ષ માગ બતાવે છેજે સરળ ભાગને પ્રાપ્ત કરી દુસ્તર સંસારને મનુષ્ય પાર કરે છે? तं मग्गं अगुत्तरं बुद्ध', सयदुक्खविमोक्खणं । હે મહામુનિ ! સર્વ દુઃખોથી મુક્ત કરનાર जाणासि जहा भिक्खू, तणे बूहि महामुणी॥ શુદ્ધ અને અનુત્તર (સર્વ શ્રેષ્ઠ) અ માગને આપ જેવી રીતે જાણે છે, કૃપા કરી અમને બતાવે. जहणे केह पुच्छिज्जा, देवा अदुव माणुसा । तेसिं तु कतरं मग, आइक्खेज्ज कहाहि णे ॥ જે કઈ દેવ અથવા મનુષ્ય અમને પૂછે તે અમે ક ભાગ બતાવીએ ? કૃપા કરી એ પણ અમને બતાવે. जह बो केह पुच्छिज्जा, देवा अदुव माणुसा। तेसिमं पडिसाहेज्जा, मगसारं सुणेह मे ॥ છે કઈ દેવ અથવા મનુષ્ય પૂછે તો તેને [હવે જે કહેવાશે તે] માર્ગ બતાવ જોઈએ. અ સારરૂપ માર્ગ તમે મારી પાસેથી શ્રવણ કરે. अणुपुष्वेण महाघोरं, कासवेण पवेदिय । जमादाय इओ पुब्ध, समुदं व ववहारिणो ॥ अरिंसु तरंतेगे, तरिस्िित अणागता । तं सोच्चा पडिवक्खामि, जंतवो तं सुणेह मे ॥ - (ગ.મુ. , ૫, , Tr.૨-૬ કાશ્યપ-ગોત્રીચ શ્રમણ ભગવાન મહાવીર દાદા પ્રતિપાદિત તે અતિ કઠિન માગને હું કમથી બતાવું છું. જેમાં સમુદ્ર માર્ગ થી વિદેશમાં વ્યાપાર કરનાર સમુદ્રને પાર કરે છે. તેમ આ ભાગનો આશ્રય લઈ પૂર્વે ઘણુ જીવેએ સંસારસાગરને પાર કર્યો છે. - વર્તમાનમાં કેટલાક છ પાર કરી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ ઘણા છે પાર કરશે. એ ભાવમાગ તીર્થકર મહાવીર પાસેથી શ્રવણ કરી [જે સમજે છુ એ રૂપમાં હુ આપને કહીશ. - હે જિજ્ઞાસુ જી ! એ મિાગ સંબંધી] વર્ણન આપ મારી પાસેથી સાંભળ. નિર્વાણુ માગ– 39. ૩૭૬. ઉપર, નીચે અને તીરછા લોકમાં] જે કઈ બસ અને સ્થાવર જીવે છે, સર્વત્ર તે સવની હિંસાથી વિરતિ (નિવૃત્તિ) કરવી જોઈએ. તેનાથી જીવને શાંતિમય નિર્વાણ - મોક્ષની પ્રાપ્તિ બતાવી છે. ૩૭૬, ૩રૂઢ a સિરિ ચ, જે ૪ તત્ત-વાવ ના सव्वत्थ विरतिं कुज्जा, संति निव्वाणमाहिये। Page #263 -------------------------------------------------------------------------- ________________ १९८ ] चरणानुयोग अनुत्तरं शान-दर्शन सूत्र ३७७-३७२ ઇન્દ્રિય-વિજેતા સાધક દેનું નિવારણ કરી કોઈ પણ પ્રાણુની સાધ જીવનપયત મનથી, વચનથી અને કાયાથી વેરવિરોધ કરે નહિ. पभू दोसे निराकिच्चा, ण विरुज्झेज्ज केणइ । गणसा वयसा चेव, कायसा चेव अंतसो ॥ –સુવે.સુ.૪, ૨, જા.૨૬-૨ अणुत्तर णाण-दसणं૩૭૭. જ્ઞમતીd Trum, fમક્ષ જાવ सम्वं मणति तं ताती, दसणावरणतए । अंतए वितिर्गिछाए, से जाणति अणेलिसं । अणेलिसस्स अक्खाया, णसे होति तहि तहिं । સૂચ, મુ., ડા, , Tr.૬-૨ ત્તિ માત્રા – ૩૭૮. દૃાઉદૃ gવવા, તે જ જે ગુજાિ सदा सच्चेण संपणे, मेत्तिं भूतेहिं कप्पते ॥ भृतेहि न विरुज्झेज्जा, एस धम्मे सीमओ। वुसीम जगं परिणाय, अस्सि जीवितभावणा॥ भावणाजोगसुद्धप्पा, जले णावा व आहिया। नावा व तीरसंपत्ता, सक्दुक्खा तिउति ॥ સૂર મ., ૩. ', IT.રૂ અનુ નર જ્ઞાન-દર્શન૩૭૭. જે પદાર્થ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે, જે પદાર્થ વર્તમાનમાં વિદ્યમાન છે, જે પદાર્થ ભવિષ્યમાં થશે - એ સર્વને દશનાલય કમક સર્વથા અંત કરનાર ના ફક, ધર્માનાયક તીર્થકર ભગવાન જાણે અને જુએ છે. જેણે વિચિકિત્સા [સંશય)ને સર્વથા નાશ કર્યો છે, એવા તે અતુલ જ્ઞાનવાન છે, સૌથી અધિક વસ્તુતત્ત્વનો નિર્ણય કરનાર છે. એવા ત્યાં [બૌદાદિ દશનમાં હોતા નથી. મૈત્રી ભાવના– ૩૭૮. [શ્રી તીર્થકર દેવે આગમ આદિ સ્થાનેમાં જે જીવાદિ પદાર્થોનું સારા પ્રમાણમાં કથન કર્યું છે તે જ સુભાષિત છે. માટે સદા સત્યથી સંપન્ન થઈ પ્રાણીઓ સાથે મૈત્રીભાવના રાખવી જોઈએ. - પ્રાણીઓની સાથે વિરોધ કર નહિ - એ જ તીર્થકરે અથવા સુસંયમીઓ ધમ છે. સુસંયમી સાધુ જગતનું સ્વરૂપ સભ્ય પ્રકારે જાણી આ વીતરાગ પ્રતિરાદિત ધર્મમાં જીવિત ભાવના રાખે. ભાવનાના વેગથી જેને અંતરાત્મા શુદ્ધ થયે છે તેની સ્થિતિ જલમાં નાવ સમાન કહી છે. કિનારા પર પહોંચેલી નાવ વિશ્રામ કરે છે - એ જ પ્રમાણે ભાવના . સાધક પણ સંસાર સમુદ્રના કિનારે પહોંચી સંપૂર્ણ દુ:ખથી મુકત થાય છે. ૩૭૯. ‘જે તમે મને સભ્ય શુદ્ધ ચિત્તધી કાળના વિષયમાં પૂછી રહ્યા છે તે સર્વજ્ઞ ભગવતે પ્રગટ કરેલ છે. માટે તે દાન જિન શાસનમાં વિદ્યમાન છે.” ધીર પુરુષ ક્રિયામાં રુચિ રાખે અને અક્રિયાને ત્યાગ કરે. રાય દષ્ટિથી રન થઈ તમે દુશ્ચર ધર્મનું આચરણ કરે.” અર્થ અને ધર્મથી ઉપરોભિત આ પુન્યપદને (પવિત્ર ઉપદેશ વચનને) શ્રવણ કરી ભરત ચક્રવતી ભારતવર્ષ અને કામગ ઇત્યાદિને પરિત્યાગ કરી પ્રવજિત થયા હતા. સગર નરાધિપ (ચક્રવતી) પણ સંપૂર્ણ સાગર પર્યત ભારત વર્ષ અને પરિપૂર્ણ અશ્વયને ત્યાગ કરી સંયમ સાધના દ્વારા પરિનિર્વાણુને પ્રાપ્ત થયા હતા. મહાન દિવાન, મહાન યશસ્વી મધવા નામના ત્રીજા ચક્રવતીએ ભારતવર્ષના છ ખંડના રાજ્યને ત્યાગ કરી પ્રવજ્યા સ્વીકારી હતી, ૩૭૧. = મે પુછી રાક, સન્મ જ જેના ताई पाउकरे बुद्ध, ते नाणं जिणसासणे, ॥ किरियं च रोयप धीरे, अकिरिय परिवज्जए। दिट्टीए दिट्ठीसम्पन्ने, धम्म चर सुदुच्चरं ।। gઇ guપર તવા, બર્થ- ઇવદિત્તો भरहो वि भारह वास, चेच्चा कामाई पव्वए॥ सगरों वि सागरन्त, भरहवास नराहियो । इस्सरिय केवलं हिच्चा, दयाए परिनिव्वुडे ॥ चहत्ता भारह वासं, चक्कवट्टी महिइढिओ। पधज्जमभुवगओ, मघवं नाम महाजसो ॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ मैत्री-भावना दशनाचार [१९९ सणकुमारोमणुस्सिन्दो, चक्कवट्टी महिड्ढिओ। पुत्तं रज्जे ठवित्ताणं, सो वि राया तवं चरे ॥ चइत्ता भारह' वासं, चक्कवट्टी महिड्ढिओ। सन्ती सन्तिाकरे लोप, पत्तों गइयणुत्तरं ॥ इक्खागरायबसभो, कुन्थु नाम नराहियो । विक्खायकित्ती धिइम, पत्तो गइमणुत्तरं ॥ सागरन्तं जहिताणं, भरह नरवरीसरो। अरों य अरय' पत्तो, पत्तो गइमणुत्तरं ॥ चहत्ता भारहं वासं, चक्कवट्टी नराहिओ। चइत्ता उत्तमे भोए, महापउमे त चरे ॥ एगच्छत्तं पसाहित्ता, महिं माणनिसूरणो। हरिसेणो मणुस्सिन्दो, पत्तो गइमणुत्तरं ॥ अनिओ रायसहस्सेहिं सुपरिच्चाई दमं चरे । जय नामो जिणवखाग, पत्तो गइमणुत्तरं ॥ दसपणरज्जं मुइय, चइत्ताण मुणी घरे । दसण्णभदोनिक्खन्ता, सक्खं सक्केण चोहओ॥ મહાન બાદિસંપન, મનુષ્યમાં ઈન્દ્ર એવા સનતકુમાર ચક્રવતી એ પુત્રને રાજ્ય પર સ્થાપિત કરી તપનું ચારિત્રનું) આચરણ કર્યું હતું. મહાન ઋદ્ધિસંપન્ન, લોકમાં શાંતિ કરનાર શાંતિનાથ ચકવતીએ હરતવર્ષને ત્યાગ કરી અનુત્તર ગતિને પ્રાપ્ત કરી હતી.” - “ઇશ્વાકુ કુળના રાજ્યમાં શ્રેષ્ઠ નરેશ્વર, વિખ્યાત કીર્તિ-વૃતિમાન, કુંથુનાથે અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. “સાગર પર્યન્ત ભારત વર્ષને છેડી, કમરજને દૂર કરી, નરેશ્વરમાં શ્રેષ્ઠ અરનાથ ભગવાને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી.” ભારતવર્ષને છેડી, ઉત્તમ ભેગેને ત્યાગ કરી,મહાપદ્મચક્રવતી એ તપનું આચરણ કર્યું હતું? ‘શત્રુઓનું માનમન કરનાર હરિ ચકવતી એ પૃથ્વી પર એકછત્ર શાસન કર્યા બાદ અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી.” “ શ્રેષ્ઠ ત્યાગી, જય ચક્રવતીએ હજાર રાજાએની સાથે રાજ્યને પરિત્યાગ કરી, જિન-ભાષિત સંયમનું આચરણ કર્યું હતું અને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી.” સાક્ષાત દેવેન્દ્રથી પ્રેરિત થઈ, દશા-ભદ્ર રાજાએ પિતાનું સંપૂર્ણ પ્રકારથી આનંદિત દશાથું રાજ્ય છોડી પ્રવજ્યા લીધી હતી અને મુનિ ધર્મનું આચરણ કર્યું હતું.' “સાક્ષાત્ દેવેન્દ્રથી પ્રેરિત હોવા છતાં પણ વિદેહના રાજ નેમિ શ્રમય-ધર્મ માં યથાયોગ્ય રિસ્થર થયા અને પિતાને અત્યંત નમ્ર બનાવ્યા હતા.' કલિંગમાં કરકટુ, પાંચાલમાં લિમુખ, વિદેહમાં નમિત્ત, અને ગધારમાં નગતિએ પણ એમ જ કર્યું હતું.' - “ આ રાજાએ વૃષભ સમાન મહાન હતા. તેઓએ પિતાના પુત્રને રાજ્ય સેપી જિનશાસનમાં પ્રવજિત થયા, અને યથાગ્ય શામર્થ્ય ધર્મ થી સિદ્ધ થયા હતા.' - સોવીર રાજ્યમાં વૃષભની જેમ મહાન ઉદાયન રજાએ રાજ્ય છેડી પ્રવજ્યા લીધી, મુનિધર્મનું આચરણ કર્યું અને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી.' - આ જ પ્રમાણે શ્રેય અને સત્યમાં પરાકમશીલ કાશીરાજે કામભાગેને પરિત્યાગ કરી કમરૂપી મહાવતને નાશ કર્યો હતો.' આ જ પ્રમાણે અમર-કીર્તિ, મહાન યશરવી વિજય રાજએ ગુણ-સમૃદ્ધ રાજ્યને પરિત્યાગ કરી પ્રવજ્યા લીધી હતી. नमी नमेइ अप्पाणं, सक्ख सक्केण चोइओ। चाऊण गेह वइदेही, सामण्णे पज्जुबहिओं॥ करकण्डू कलिंगेसु, पंचालेसु य दुम्मुहो । नमी राया विदेहेतु, गन्धारेसु य नग्गई ॥ एए नरिन्दवसभा, निक्खन्ता जिणसासणे । पुत्ते रज्जे ठवित्ताणं, सामण्णे पज्जवद्विया ॥ सोवीररायवसभो, चेच्चा रज्जं मणी चरे । उद्दायणो पब्वइओ, पत्तो गइमणुत्तर ॥ तहेव कासीराया विसेओ-सम्चपरक्कमे । कामभोगे परिच्चज्ज, पहणे कम्ममहावणं ॥ तहेव विजओ राया अणढाकित्ति पध्वए । रज्जं तु गुणसमिद्धं, पयहित्तु महाजसो ॥ Page #265 -------------------------------------------------------------------------- ________________ २०० ] चरणानुयोग सिद्धस्थान स्वरूप तहेवुग्गं तघं किच्चा, अन्वक्खित्तेण चेयसा। महाबलो रायरिसी, अदाय सिरसा सिर । कहं धीरो अहेऊहिं, उम्मत्तो व महि चरे ? एए विसेसमादाय, सूरा दढपरकम्मा ॥ अच्चस्तनियाणखमा, सच्चा मे भासिया वई। अरिंसु तरन्तेगे, तरिस्सन्ति अणागया । એ જ પ્રમાણે અનાકુલ ચિત્તથી ઉગ્ર તપસ્યા કરી રાજર્ષિ મહાબલે માથુ આપ માથું પ્રાપ્ત કર્યું અર્થાત અહંકારનું વિસર્જન કરી સિદ્ધપદ "પ્રાપ્ત કર્યું હતું.' આ ભરત આદિ શૂર અને દઢ પરાક્રમી રાજઓએ જિનશાસનની વિશેષતા જોઈને જ તેને સ્વીકાર કર્યો હતો. માટે સાધક અહેતુવાદથી પ્રેરિત થઈ ઉન્મત્તની જેમ પૃથ્વી પર વિચરણ કેવી રીતે કરી શકે ?! મેં આ અત્યંત યુતિ સંગત સત્યવાણી કહી છે. તેને સ્વીકાર કરી અનેક જીવે ભૂતકાળમાં સંસાર સમુદ્રથી તરી ગયા છે, વર્તમાનમાં તરી રહ્યા છે અને ભવિષ્યમાં તરશે. ધીરુ સાધક ! એકાતવાદી અહેતુવાદમાં / કેવી રીતે ભળી શકે? જે સર્વ સંગતથી મુક્ત છે, તે જ નીરજ અર્થાત કર્મ રજથી રહિત થઈ સિદ્ધ થાય છે. સિદ્ધ-સ્થાનનું સ્વરૂપ૩૮૦. પરમાથને વિચાર કરી અને સંસારના આવા ગમનને જાણી, જન્મ-મરણના ભાગને વ્યાખ્યાતરત મુનિ પાર કરી લે છે અર્થાત્ મેક્ષને પ્રાપ્ત कहं धीरे अहेऊहिं, अत्ताणं परियावसे ? सव्वसंगविनिम्मुक्के, सिद्धे हवइ नीरण ॥ ૩..૧૮, TI[.૨૨-'૬૪ सिद्धट्ठाण सरूवं૩૮૦. ઇrifસ જતિ પuિrrદ અતિ જ્ઞાતિ मरणस्स घट्टमग्गं वक्खातरते । सब्वे सरा नियन्ति, तकका जत्थ ण विज्जति, मती तत्थ ण गाहिया। ओए अप्पतिद्वाणस्स खेत्तण्णे । [સિદ્ધાત્માનું સ્વરૂપ અથવા અવસ્થા બતાવવા માટે કંઈ શબ્દ સમર્થ નથી, કોઈ તક ત્યાં ચાલતા નથી, ત્યાં બુદ્ધિ પ્રવેશી શકતી નથી. ત્યાં તે મુક્ત આત્મા કમ-સલથી રહિત જરૂ૫ શરીર રૂપ પ્રતિષ્ઠાન આધાર રહિત અને ક્ષેત્રજ્ઞ से ण दीहे, ण हस्से, ण चट्टे, ण तंसे, ण चउरंसे, ण परिमंडले, ण किण्हे, ण णीले, ण लोहिते, ण हालिहे. ण सुक्किले, ण सुब्भिगंधे, ण दुब्भिगंधे, ण तित्ते, ण कडुप, ण कसाए, ण अविले, ण महुरे. ण कक्खडे, ण मउए, ण गरुप, ण लहुए, ण सीए, ण उण्हे, ण णिद्धे, ण लुक्खे, ન જામક, , ન બંને, ન ફળા, પુસેિ , તે મુક્તજીવ લાંબે નથી, કે નથી, ત્રિકોણ નથી, ચોરસ નથી કે ગળાકાર નથી. - તે કાળે નથી. લીલો નથી. પળે નથી અને ત નથી. - તે સુગંધયુક્ત નથી. તે દુગન્ધયુક્ત પણ નથી. તે તી નથી. કડવ નથી. તૂ નથી. માટે નથી. માટે નથી. તે કઠેર નથી, કેમળ નથી, ભારે નથી, હલકે નથી. તે નથી, ગરમ નથી, ચીકણું નથી, રુક્ષ નથી. તે (મુક્તાત્મા) શરીરધારી નથી, પુનર્જન્મધારી નથી. તે સગરહિત છે, તે સ્ત્રી નથી, પુરુષ નથી, કે નપુસક નથી. તે (મુક્તામા) જ્ઞાતા છે, પરિજ્ઞાતા છે. તેને જાણવા માટે કોઈ ઉપમા નથી. of | उवमा ण विज्जति । Page #266 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३८१-३८४ सत्यवक्ता, असत्यवक्ता, दर्शनसत्या, दर्शन असत्या दर्शनाचार [ २०१ अरूवी सत्ता। તે અરૂપી સત્તાવાળે છે. તે અવસ્થારહિત अपदस्स पदं णत्थि। છે. માટે તેનું વર્ણન કરવા માટે કઈ શબ્દ નથી. से ण सद्दे, ण रूवे, ण गंधे, ण रसे, ण તે શબ્દ નથી, રૂપ નથી, 'ધ નથી, રસ નથી અને સ્પર્શ નથી. છાસ એટલુ જ છે. फासे इच्चेतावंति। –આ.સુ.૪, ૩૩ ૬, ૩ ૬, મુ. ૨૭૬ सच्चा असच्चा दसणसच्चा दसणअसच्चा- સત્યવક્તા, અસત્યવક્તા, દર્શનસત્યા, દર્શનઅસત્યા३८१. चत्तारि पुरिसजाया पणत्ता, तं जहा- ૩૮૧. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કેसच्चे नाममेगे सच्चदिट्ठी, એક પુરુષ સૂચવતા છે. અને તેની દષ્ટિ દર્શન પણ સત્ય છે. सच्चे नाममेगे असच्चदिही, એક પુરુષ સત્યવક્તા છે, પરંતુ તેની દષ્ટિ દર્શન અસત્ય છે. असच्चे नाममेगे सच्चदिट्ठी, એક પુરુષ અસત્યવક્તા છે, પરંતુ તેની દૃષ્ટિ-દશન સત્ય છે. असच्चे नाममेगे असच्चदिही, એક પુરુષ અસત્યવકતા છે અને તેની દષ્ટિ દર્શન પણ અસત્ય છે. -ટા.૫,૪, ૩૧, મુ. ૨૪ (૭) सुसीला दुस्सीला सुदंसणा कुवंसणा સુશીલ અને દુ:શીલ, સુદર્શન અને કુદર્શન३८२. पत्तारि पुरिसजाया पण्णसा तं जहा- ૩૮૨. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કેसुई नाममेगे सुइदिट्टी, એક પુરુષ સારા સ્વભાવવાળે છે અને તેની દષ્ટિ-દાન પણ સારું છે. सुई नामभेगे असुइदिट्टी, એક પુરુષ સારા સ્વભાવવાળે છે પરંતુ તેની દષ્ટિ-દશન સારું નથી. असुई नाममेगे सुइदिट्टी, એક પુરુષ સાર સ્વભાવવા નથી, પરંતુ તેની દષ્ટિ-દશન સારું છે. असुई नाममेगे असुइदिट्टी। એક પુરુષ સારા સ્વભાવવાળે પણ નથી અને તેની દષ્ટિ-દશન પણ સારું નથી. –. , ૩૨, મુ.૨૪૨(૧૭) सुद्धा असुद्धा सुद्ध सणा असुद्ध दंसणा શુદ્ધ અને અશુદ્ધ, શુદ્ધ દશનવાળા અને અશુદ દશનવાળા३८३. चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा- ૩૮૩, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે– सुद्धे नाममेगे सुद्धे, એક પુરુષ શુદ્ધ છે. અને તેની દષ્ટિ-દશન પણ શુદ્ધ છે. सुद्धे नाममेगे असुद्धे, એક પુરુષ શુદ્ધ છે, પરંતુ તેની દષ્ટિ શુદ્ધ નથી. असुद्धे नाममेगे सुद्ध, એક પુરુષ અશુદ્ધ છે, પરંતુ તેની દષ્ટિ શુદ્ધ છે. असुद्ध नाममेगे असुद्धे । એક પુરુષ અશુદ્ધ છે અને તેની દષ્ટિ પણ અશુદ્ધ છે. -ટાળ.., ૩૧, ગુ.૨૩૨(૨) उन्नया अवनया उन्नयदसणा अवनयदसणा ઉન્નત અને અવનત, ઉનત-દશની, અવનત-દર્શન३८४. चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा ૩૮૪. ચાર પ્રારના પુરુષ કહ્યા છે. જેમ કે૩ત્રણ નામ ૩ી , , એક પુરુષ ઉન્નત છે અને ઉનત દષ્ટિ-દર્શનउन्नए नाममेगे पणएदिट्ठी, - એક પુરુષ ઉન્નત છે, પરંતુ હીન દષ્ટિ-દશનपणए नाममेगे उन्नयदिट्टी, વાળે છે. I એક પુરુષ હીન છે, પરંતુ ઉનત દષ્ટિ-દર્શન વાળે છે. पणए नाममेगे पणपदिछी। એક પુરુષ હીન છે અને હીન દષ્ટિ-દર્શન-ટા..૪, ૩.૨, મુ.૨ ૩૬(૭) વાળે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ २०२] चरणानुयोग सरल - वक्र, सरल दृष्टि - वक्रदृष्टि सूत्र ३८५-३८७ રહા ૩ઝુવંસળા-વૈરારંવા ૪- સરલ અને વક, સરલાદષ્ટિ અને વદષ્ટિ૩૮.() વાર પુષિાથr vvoriા, સં જ્ઞા- ૩૮૫. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કેउज्जू नाममेगे उज्जूदिही, I એક પુરુષ હૃદયથી સરળ છે, અને માયાહિત દષ્ટિ-દશનવાળે છે. उज्जू नाममेगे वंकदिट्ठी, એક પુરુષ હૃદયથી સરળ છે, પરંતુ તે માયા યુક્ત દષ્ટિ-દશનવાળે છે. वंके नाममेगे उज्जूदिट्ठी, એક પુરુષ હૃદયથી વકે છે, પરંતુ માયા રહિત દષ્ટિ-દશનવાળે છે. धके नाममेगे वंकदिट्ठी । એક પુરુષ હૃદયથી વાક છે, અને માયાયુક્ત દષ્ટિ-દર્શનવાળે છે. --ટાઉ.મ.૪, ૩.૧, મુ.૨૩૬(૧૭) ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે३८६. चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा ૩૮૧. એક પુરુષ આય છે. અને આર્ય દષ્ટિ-દર્શનવાળે છે. अज्जे नाममेगे अज्जदिट्टी, अज्जे नाममेगे अणज्जदिट्ठी, એક પુરુષ આય છે, પરંતુ અનાર્ય દપ્તિ દર્શનવાળે છે. अणज्जे नाममेगे अज्जदिट्ठी, એક પુરુષ અનાય છે, પરંતુ આ દષ્ટિ દશનવાળે છે. अणज्जे नाममेगे अणज्जदिट्ठी । એક પુરુષ અનાય છે અને અનાર્ય દપ્તિ દશનવાળે છે. -૩i..૪, ૩,૨, મુ. ૨૮૦(૭) ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે : ३८७. चत्तारि पुरिसजाया पण्णता, ते जहा-- ૩૮૭. એક પુરુષ પ્લાન મુખવાળા છે, અને તેની દષ્ટિदीणे नाममेगे दीणदिट्ठी, દર્શન પણ સ્પષ્ટ નથી. એક પુરુષ વલાન મુખવાળે છે, પરંતુ તેની दीणे नाममेगे अदीणदिट्ठी, દખિ-દર્શન સ્પષ્ટ છે. એક પુરુષ પ્લાન મુખવાળે નથી, પરંતુ તેની अदीणे नाममेगे दीणदिट्ठी, દપ્તિ-દશન સ્પષ્ટ છે. अदीणे नाममेगे अदीणदिट्टी। I એક પુરુષ પ્લાન મુખવાળ નથી અને તેની દૃષ્ટિન્દર્શન પણ સ્પષ્ટ છે. –ટાળે..૪, ૩.૨, મુ.૨૭() Page #268 -------------------------------------------------------------------------- ________________ ' दर्शनाचार परिशिष्ट દનાચાર પરિશિષ્ટ धरणानुयोग પુરીક સબંધી દાંતનાષ્ઠાન્તિકની યોજના પ્રસ્તુત બે સુત્રોમાંથી પ્રથમ સત્રમાં શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ-શ્રમણીઓની જિજ્ઞાસા જોઈ તેઓને દૃષ્ટાંતાનુ અધઘટન કરી બતાવવાનું આશ્વાસન આપ્યુ' છે. દિશીય સૂત્રમાં મહાવીર પ્રભુએ ચૈનાની કેવળજ્ઞાન રૂપી પ્રજ્ઞા હાય નિશ્ચિત કરી પુષ્કરિણી આદિ દષ્ટાંતાના વિવિધ પદાર્થીની ઉપમા દર્દ આ પ્રમાણે અર્થઘટન કર્યુ છે. [ ૨૦૩ (૧) પુષ્કરણ ચૌદ રજજુ-પરિમાણવાળા વિશાળ લાક છે. જેમ પુષ્કરણીમાં અણિત કમળ ઉત્પન્ન થાય ૐ અને નાશ પાળે છે, એ જ પ્રમાણે લેાકમાં અધિકૃત પ્રકારના છત્રી પેમપાયાના માંનુસાર ઉત્પન્ન થાય છે અને નાશ પાળે છે. પુષ્કરિણી અનેક કમળાનો આપાર છે. એ જ પ્રમાણે મનુષ્યાક પણ અનેક માનવાનો આધાર છે. (૨) પુષ્કરિણીનુ પાણી ક છે. જેમ પુષ્કરણીમાં પાણીના કારણે કમળની ઉત્પત્તિ થાય છે, એ જ પ્રમાણે આઠ પ્રકારનાં સ્વકૃત કર્મના કારણે મનુષ્યોની ઉત્પત્તિ થાય છે. (૩) કામ-ભેાગ પુષ્કરણીને કાદવ છે. જેમ કાદવમાં ફસાયેલે; માનવ પેાતાને ઉદ્દાર કરવામાં અસમથ' થઈ જાય છે, એ જ પ્રમાણે કામ-ભાગામાં ફસાયેલા માનવ પણ પોતાના ઉદ્દાર કરી શકતા નથી. એ બન્ને સમાન રૂપે ધનનુ કારણ છે. એક બાહ્ય બંધન છે, બીજુ આંતિરક ખધન છે. (૪) આંજન અને જનપદ અહુસખ્યક શ્વેતકમળ છે, પુષ્કરિણીમાં અનેક પ્રકારનાં કમળા હોય છે, એ જ પ્રમાણે મનુષ્યલોકમાં અનેક પ્રકારનાં માનવ રહે છે. અથવા પુષ્પણી કમળાથી સુોભિત હોય છે. એ જ પ્રમાણે મનુષ્યો અને એના દેશાથી માનવલાક સુરોભિત હોય છે. (પ) જેમ પુષ્કરિણીનાં પૃષ્ઠ કમળમાં મુખ્ય એક ઉત્તમ અને વિશાળ શ્વેત કમળ છે, એ જ પ્રમાણે મનુષ્યલેાકના સર્વાં અનુષ્યામાં શ્રેષ્ઠ અને સ` પર શાસનકર્તા નરેન્દ્ર હોય છે, તે શીષસ્થ અને સ્વ-પર-અનુશાસ્તા હોય છે, જેમ કે પુષ્કરિણીમાં કમળાનું શાસ્ત્ર, શ્રેષ્ઠ પુહીક છે. (૬) અવિવેકના કારણે પુષ્કરિણીના કાદવમાં ફસાઈ જનાર જેમ એ ચાર પુરુષો હતા, એ જ પ્રમાણે સસાર રૂપી પુષ્કરિણીના કામ-ભાગ-રૂપી કીચડ અથવા મિથ્યા માન્યતાએનાં દળ-દળમાં ફસાઈ જનાર ચારઅન્ય તીથિકા છે, જે પુષ્કરણા-પક મગ્ન પુરુષની જેમ નથી તેા પેાતાના ઉદ્દાર કરી શકતા કે નથી મુખ્ય શ્વેતકમળરૂપ શાસકના ઉલ્હાર કરી શકતા. (૭) અન્ય તીથિકા ગૃહત્યાગ કરવા છતાં પણ સત્યસંયમનું પાલન નથી ફરતા માટે તેએ નથી તે ગૃહસ્થમાં તા, અને નથી સાધુપદ મેક્ષપદ પ્રાપ્ત કરી શકતા. તે વચમાં ૪ ફસાયેલા પુરુપાની જેમ ન તા અહીંના રહે છે, ન તા ત્યાંના, ઉભયભ્રષ્ન જ રહી જાય છે. (૮) જેમ બુદ્ધિમાન પુરુષ પુષ્કરિણીમાં પ્રવેશ્યા વગ, તેના કનારા પરથી અવાજ દઈ ઉત્તમ શ્વેત કમળને બહાર કાઢે છે, એ જ પ્રમાણે શગ-દ્વેષ રહિત સાધુ ભાગ રૂપી દળથી યુક્ત સસાર પુષ્કરિણીમાં ન પેસતાં, સસાર અથવા ધમતી રૂપ કિનારા પર ઊભા રહી (તટસ્થ-લિપ્ત) ધમકથા રૂપી સાદ કરી શ્વેત કમળ રૂપી શતમહાશા ઇત્યાદિને સસાર રૂપી પુષ્કરિણીથી બહાર કાઢે છે. (૯) જેમ પાણી અને કાદવનો ત્યાગ કરી. કમળ બહાર (તેનાથી ઉપર ઊંઠી) આવે છે, એ જ પ્રકારે ઉત્તમ પુરુષ પોતાના અવિધ કરૂપી પાણી અને કામભોગરૂપી કાદવને ત્યાગ કરી નિર્વાણને પામે છે. શ્વેત કમળનુ ઉપર ઊઠીને બહાર આવવુ એ જ નિર્વાણપ્રાપ્તિ છે. ક્રિયાવાદ નિયુક્તિકારે ક્રિયાવાદના ૧૮૦ ભેદ બતાવ્યા છે. તે આ પ્રમાણે છે - સવ પ્રથમ જીવ, અજીવ, પુન્ય પાથ, આશ્રવ, સવર, નિર્જરા, બધ અને મેક્ષ – એ નવ પદાને ક્રમશઃ સ્થાપિત કરી તેની નીચે સ્વતઃ અને પરતઃ એ બે ભેદ શખવા જોઈએ. એ જ પ્રમાણે તેની નીચે નિત્ય અને અનિત્ય એ બે બંદાની સ્થાપના કરવી જોઈએ. તેની નીચે ક્રમશઃ કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મા એ પાંચ ભેદીની સ્થાપના કરવી જોઈએ. જેમ કે ૧, જીવ પોતે હિંદ્યમાન છે. ૨. જીવ પત(બીનથી) ઉત્પન્ન ચાય છૅ. કે. ઋષ નિત્ય ડે ૪, જીવ અનિત્ય છે. આ ચારે ભેદીને ક્રમશઃ કાળ આદિ પાંચેયની સાથે ગુણતા વીસ ભેદ (૪૪૫=૨૦) થાય છે, એ જ પ્રકારે અછન આદિ શેષ આર્ડના પ્રત્યેક વીસ વીસ ભેદ જાણુવા જોઈએ, આ પ્રમાણે નવે પદાર્થના ૨૦ × ૯=૧૮૦ બેફ ક્રિયાવાદીઓના થાય છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] નાવાર ઉત્તિરાઇ અક્રિયાવાદ અકિયાવાદના ૮૪ ભેદ થાય છે. તે આ પ્રમાણે છે. જીવ અદિ સાત પદાર્થોને કમશઃ લખી તેની નીચે ૧. સ્વતઃ ૨. પરતઃ એ બે ભેદ સ્થાપિત કરવા જોઈએ. ત્યારબાદ ૭X ૨=૧૪ પદાર્થોની નીચે ૧. કાળ, ૨. યદા , ૩. નિયતિ, ૪, સ્વભાવ, ૫ ઈશ્વર, ૬. આત્મા એ છ પદોને રાખવા જોઈએ. જેમ ૧. જીવ સ્વતઃ ચદચ્છા નથી. ૨. જીવ પરતઃ કાળથી નથી, ૧. જીવ સ્વતઃ યદુછાથી નથી, ૨. જીવ પરતઃ યદછાથી નથી. એ જ પ્રમાણે નિયતિ, સ્વભાવ, ઈશવર અને આત્માની સાથે પણ પ્રત્યેકના બે બે ભેદ થાય છે. આ પ્રમાણે જીવ આદિ સાતે પદાર્થોના સાત સ્વતા-પરત ના પ્રત્યેકના બે અને કાળ આદિના છ દ મેળવી કુલ ૭X૨=૧૪૪ ૬=૮૪ ભેદ થયા. અજ્ઞાનવાદ અજ્ઞાનવાદીઓના ઉ૭ ભેદ આ પ્રમાણે છે – જીવ આદિ નવ તત્ત્વને ક્રમશઃ લખી તેની નીચે સાત ભાંગા રાખવા જોઈએ. ૧. સત. ૨. અસત, ૩. સદસ, ૪, અવાગ્ય, ૫. સદવક્તવ્ય, ૬. અસદવક્તવ્ય, ૭. સત અસત-અવક્તવ્ય. જેમ કે જીવસત છે. એવું કશું જાણે છે અને આ જાણવાથી પણ પ્રયજન શું ? એ પ્રમાણે કમશઃ અસત આદિ શેષ છે એ લાંગા સમજવા જેઈએ. જીવાદિ નવ માં પ્રત્યેકની સાથે સાત સાત ભાંગા થવાથી કુલ ત્રેસઠ ભાંગા થયા. ત્યારબાદ ચાર ભાંગી બીજ મેળવવાથી ૩+૪=૬૩ ભેદ થાય, ચાર ભાગ આ પ્રમાણે છે. ૧. સત વિદ્યમાન) પદાથની ઉત્પત્તિ થાય છે એવું કોણ જાણે છે અને એવું જાણવાથી લાભ શો ? એ જ પ્રમાણે અસત (અવિદ્યમાન,) સદસત્ (કંઈ વિદ્યમાન કંઈ અવિદ્યમાન) અને અવક્તવ્યભાવની સાથે પણ વાકય જડવાથી ચાર વિક૯૫ થાય છે. ૩ ! ૪૬૭ ભેદ થયા. વિનયવાદ– નિયુક્તિકારે વિનયવાદના ૩૨ ભેદ બતાવ્યા છે. ૧. દેવતા, ૨. ૨, ૩. યતિ, ૪. જ્ઞાતિ, ૫. વૃદ્ધ, ૬. અધમ, ૭. માતા, ૮. પિતા, એ આઠને મનથી, વચનથી, કાયાથી અને દાનથી વિનય કરવો જોઈએ. આ પ્રમાણે ૮૪૪=૩૨ ભેદ વિનયવાદના થયા. આ પ્રમાણે અન્ય તીર્થિક માન્ય કિયાવાદના ૧૮૦ ભેદ અકયાવાદના ૮૪ ભેદ અજ્ઞાનવાદના ૬૭ ભેદ વિનયવાદના ૩૨ ભેદ બરાબર કુલ ૩૬૩ ભેદ Page #270 -------------------------------------------------------------------------- ________________ ॥ चरित्तायारो॥ पणिधाण - जोगजुत्तो, पंचहिं समितीहिं तिहिं य गुत्तीहिं। एस चरित्तायारो, अट्ठविहो होति णायव्वो ॥ - निशीथभाष्य, भाग-१, गा० ३५ ચારણાનુયોગ (यास्त्रिायार) Jan Education literational For Private & Personal use only enjainelibrary.org Page #271 -------------------------------------------------------------------------- ________________ Page #272 -------------------------------------------------------------------------- ________________ દશનાચાર ૧. નિસર્ગ સમ્યગદાન ૨. અભિગમ સમ્યગદર્શન પાંચ લક્ષણ ૧. ઉપશમ ૨. સંવેગ ૩. નિવેદ ૪. અનુક'પા ૫. આસ્તિય પાંચ અતિચાર ૧. શંકા ૨, કાંક્ષા ૩. વિચિકિત્સા ૪. પર-પાખંડ-પ્રશંસા ૫. પર-પાષડ-સંસ્તવ પાંચ ભૂષણ ૧. જિનશાસન કુશળતા ૨, પ્રભાવના ૩. તીથ સેવના ૪, ધર્મસ્થિરતા ૫. ગુણ-ભકિત સમદર્શન કેપ્ટક દશપ્રકાર રુચિ આઠ અંગ ૧. નિસર્ગ રુચિ ૧. નિઃશંકા ૨. ઉપદેશરુચિ ૨. નિષ્ણાંક્ષા ૩. આજ્ઞા રુચિ ૩. નિર્વિચિકિત્સા ૪. સૂત્રરૂચ ૪. અમૂહદષ્ટિ ૫. બીજ રુચિ ૫. ઉપખ્રહણ ૬. અભિગમરુચિ ૬. સ્થિરીકરણ છે. વિસ્તારરુચિ 9. વાત્સલ્ય ૮. ક્રિયારુચિ ૮. પ્રભાવના ૯. સંક્ષેપરુચિ ૧૦. ધર્મ રુચિ શ્રદ્ધાના ચાર પ્રકાર ૧. પરમાર્થ સંસ્તવ ૨. સુદષ્ટ પરમાર્થ સેવન ૩. સમ્યક્ત્વ ભ્રષ્ટને સંગત્યાગ ૪. કુદર્શનીને સંગત્યાગ આઠ પ્રભાવક ૧. પ્રાચનિક ૨. ધર્મકથિક ૩. વાદી ૪. નૈમિત્તિક ૫. તપસ્વી ૬. વિદ્યાસિદ્ધ ૭. કવિ ૮, પ્રભાવક सम्यकदर्शन मिथ्यादर्शन तालिका ૧. અક્રિયા નાવાઇ મિથ્યાદર્શન ૩ અજ્ઞાન ૨અવિનય 1 ૩ પ્રકાર સ પ્રકાર ૩. અજ્ઞાન ક્રિયા ૧. મતિઅજ્ઞાન ક્રિયા ૧, દેશઅજ્ઞાન ૧. ધર્મમાં અધમ શ્રદ્ધા ૨. શ્રુતજ્ઞાન કિયા ૨, સર્વઅજ્ઞાન ૨, અધર્મમાં ધર્મ શ્રદ્ધા ૩. વિસંગઅજ્ઞાન ક્રિયા ૩. સાવ અજ્ઞાન (આદિ) ૧. પ્રગક્રિયા ૧. મન પ્રયોગ ક્રિયા ૨. વચનપ્રવેગ ક્રિયા ૩. કાયપ્રયોગ ક્રિયા બુદીન ક્રિયા. ૧. અનન્તર સમુદાનક્રિયા ૨. પરસ્પર સમુદાનક્રિયા ૩. તદુભય સમુદાનક્રિયા [ ૨૦૧ Page #273 -------------------------------------------------------------------------- ________________ चरित्तायारो ચારિત્રાચાર चरणविहिमहत्त यविधिनु महत्५३८८. चरणविहिं पवक्खामि, जीवस्स उ सुहावहं। 3८८. वे यने शुभ माना २५-विधिनु चरित्ता बहू जीवा, तिण्णा संसारसागरं॥ કથન કરીશ, જેનું આચરણ કરી ધણ જીવ -उत्त. अ. ३१, गा. १ સંસાર-સાગરથી તરી ગયા. ३८९. दोहि ठाणेहिं संपन्ने अणगारे अणादीय 3८६, विधा भने य२५ (यारित्र) मे सन्न स्थानोथा अणवयग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं वीति રસંપન્ન અણુગાર જ અનાદિ અનંત લાંબા૫થવાળા वतेज्जा, तं जहा-विज्जाए चेव चरणेण चेव ।। આ ચગતિરૂપ સંસારથી મુક્ત થાય છે. --ठाण, अ. २, उ. १, सु. ५३ ३९०. णत्थि आसवे संवरे वा, णेव सण्णं निवेस। ३८०. मा भने ५२ नयी मेषी श्रन शमी अस्थि आसवे संवरे वा, एवं सणं निवेसप ॥ જોઈએ. પરંતુ આશ્રવ પણ છે અને સંવર પણ છે એવી શ્રદ્ધા રાખવી જોઈએ. -सूय. सु. २, अ. ५, गा. १७ संवरस्स उपपत्ति अणुप्पत्ति य સંવરની ઉત્પત્તિ અને અનુત્પત્તિ३९१. तओ जामा पण्णत्ता, ३८१. ५ याम (४२) या भाव्या. संभतं जहा-पढमे जामे, मज्झिमे जामे, પ્રથમ યામ, મધ્યમ ચામ, અને અંતિમ યામ. पच्छिमे जामे। तिहिं जामहिं आया केवलेणं संवरेणं संवरेजा, ત્રણેય ચામાં આત્મા વિશુદ્ધ સંવરથી तं जहा-पढमे जामे, मज्झिमे जामे, સંવૃત્ત થાય છે. पच्छिमे जामे। જેમ-પ્રથમ યામમાં, મધ્યમ યામમાં, અને અંતિમ યામમાં. –टायं. अ. ३, उ. २, सु. १६३ ३९२. तओ वया पण्णता, तं जहा ૩૯૨. ત્રણ પ્રકારની અવસ્થા કહી છે. યથાपढमे वए, मज्झिमे वए, पच्छिमे वए ' પ્રથમ અવસ્થા, મધ્યમ અવસ્થા અને અંતિમ अवस्था . तिहिं वहिं आया केवलेणं संवरेणं संवरेज्जा - ત્રણ અવસ્થામાં આત્મા સંપૂણ સવારથી तं जहा सवृत्त थाय छ. यथापढमे वए, मज्झिमे वए, पच्छिमे वए । પ્રથમ અવસ્થા, મધ્યમ અવસ્થા અને અંતિમ અવસ્થા. -ठाण, अ. ३, उ. २, सु. १६३ ३९३. दो ठाणाई'अपरियाणेत्ता आया णो केवलेणं 33. आ२० अने पश्यित स्थानानाध्यासने सवरेणं संवरेज्जा, ते जहा-आरंमे चेव, છેડયા વગર આત્મા સંપૂર્ણ સંવરથી સવૃત્ત परिम्गहे चेव। થતું નથી. दो ठाणाइ परियाणेत्ता आया केवलेण संव આરંભ અને પરિચહ એ બે સ્થાનને જાણી रेणं संवरेज्जा, तं जहा અને છેડી આત્મા સંપૂણ સંવરથી સંવૃત્ત થાય છે. आरंमे चेव, परिग्गहे चेव । -ठाणं. अ. २, उ, १, सु. ५४-५५ १ ठाण. अ. २, उ० १, मु. ६१ Page #274 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३९४-३९५ संवर - उत्पत्ति - अनुत्पत्ति दर्शनाचार [२०७ ३९४. प०-असोच्चा ण भंते ! केलिस्स चा-जाव- ११४. .ra!ी पायी यावत पक्षी पाक्षि तप्पक्खियउवासियाए वा केवलेणं संघरेणं ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ જ संवरेज्जा ? સંવર આરાધના કરી શકે ખરો ? उ०-गोयमा! असोच्चा णं केवलिस्स वा- ઉ. ગોતમ ! કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક जाव-तप्पक्खियउवासियाए वा अत्थे ઉપારિકા પાસેથી સાંભળ્યા વિના કેઈ જીવ गत्तिए केवलेणं सवरेण सवरेज्जा, अत्थे સંવર આરાધના કરી શકે છે અને કોઈ જીવ गत्तिए केवलेण संवरेणं नो संवरेज्जा। સંવર આરાધના કરી શકતા નથી. प०-से केणद्वेण भंते ! एवं बुच्च પ્ર. અંતે! કયા પ્રજનથી એવું કહેવામાં આવે છે? असोच्चा णे केवलिस्स वा-जाव-तप्प કેવલી પાસેથી પાવત કેવલી પાક્ષિક ઉપાक्खियउवासियाए वा अत्थेगत्तिए केव સિકા પાસેથી સાંભળ્યા વિના કેઈ જીવ સંવર આરાધન કરી શકે છે. અને કેાઈ જીવ સંવર लेणं संवरेण संवरेजा, अत्थेगत्तिए આરાધન કરી શકતા નથી ? केवलेण संवरेण नो सवरेज्जा? उ०-गोयमा! जस्स णं अज्झवसाणावरणि- ઉ. જેનાં અધ્યવસાનાવરણીય કર્મોને થોપશમ ज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, થયો છે, તે કેવલી પાસેથી ચાવત કેવલી પાક્ષિક से णं असोच्चा केवलिस्स बा-जाव ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના સંવર આરાધન तपक्खियउवासियाए वा केवलेणं संबरेणं संवरेज्जा। जस्स णं अज्झवसाणावरणिज्जाणं क જેનાં અવ્યવસાનાવરણીય કર્મોને ક્ષયપશમ म्माणं खओवसमे नो कडे भवइ, से ण થયે નથી, તે કેવલી પાસેથી યાવત કેવલી-પાક્ષિક असोच्चा केवलिस्स वा-जाब-तप्पक्खि ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના સંવ૨ આરાધન यउवासियाप वा केवलेणं संवरेणं नो કરી શકતા નથી. संघरेज्जा। से तेणट्ठणं गोयमा एव वुच्चर ગતમ! આ કારણુથી એવું કહેવામાં આવે છે કેजस्सणं अज्झवसाणावरणिज्जाणं कम्मा જેનાં અધ્યાવસાનાવરણીય કને ૫શમ णं खओवसमे कडे भवइ, से णं असोच्चा થયે છે . ચાવત- કેવલિ પાક્ષિક ઉપાસિકા પાસેથી केवलिस्सवा-बाव-तपक्खियउवासियाप સાંભળીને સંવર આરાધના કરી શકે છે, वा केवलेणं संवरेण संवरेज्जा। जस्स णं अज्झवसाणावरणिज्जाणं क જેનાં અધ્યાવસાનાવરણીય કને ક્ષયપम्माण खओवसमे नो कडे भवद, सेणं શમ નથી થયે - ચાવત - કેવલિપાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળીને સંવ૨ આરાધન નથી કરી असोच्चा केवलिस्स वा-जाव-तप्पक्खिय शस्त उपासियाए वा केवलेणं संवरेणं नो संवरेज्जा। -वि. स. ९, उ. ३१, सु. ७ ३९५. प०-सोच्चा णं भंते ! केलिस्स या-जाव- ૩૫. પ્ર. ભલે! કેવલી પાસેથી યાવન કેવલી ઉપાસિકાतप्पक्खियउवासियाए वा केवलेणं પાસેથી સાંભળીને કેઈ જીવ સંવર આરાધના કરી शो छ ? संवरेणं संवरेज्जा ? उ०-गोयमा! सोच्चाणं केवलिस्स वा-जाव ઉ. ગૌતમ ! કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક तप्पक्खियउवासियाए वा अत्थेगत्तिए ઉપાસિકા પાસેથી સાંભળીને કેઈ જીવ સંવર केवलेणं संवरेणं संवरेज्जा, अत्थेगत्तिए આરાધના કરી શકે છે અને કોઈ જીવ સંવર केवलेणं संवरेण नो संवरेज्जा। આરાધન કરી શકતા નથી, १. वि. स. ९, उ. ३१ सु. १३ Page #275 -------------------------------------------------------------------------- ________________ २०८] चरणानुयोग आश्रव - संघर - विवेक सूत्र ३९५-३९७ प०-से केण तुणं भंते! एवं धुच्चइ---- પ્ર. ભલે ! કયા પ્રજનથી એવું કહેવામાં सोच्चा णं केवलिस्स वा-जाव-तप्पक्खि व्यु'छ? बउवासियाए वा अत्थेगत्तिए केवलेण કે કેવલી પાસેથી યાવન કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળીને કેઈ જીવ સંવર संवरेण सवरेजा, अत्थेगसिए केवलेणं આરાધન કરી શકે છે, અને કોઈ જીવ સંવર संघरेणं नो सवरेज्जा ? આરાધન કરી શકતા નથી ? उ०-गोयमा! जस्स णं अज्झवसाणावरणि ઉ. ગૌતમ ! જેનાં અધ્યવસાનાવરણીય કર્મોને ज्जाणं कम्माणं खओवसमे कडे भवइ ક્ષપશમ થયું છે તે કેવલી પાસેથી યાત से णं सोच्चा केलिस्स घा-जाव-तप्प કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી क्खियउवासियाए वा केवलेणं संवरेणं સંવર આરાધના કરી શકે છે. संवरेज्जा । जस्स णं अज्झवसाणावर જેનાં અધ્યવસાનાવરણીય કર્મોને પામ થયે નથી, તે કેવલી પાસેથી ચાવત્ કેવલી પાક્ષિક णिज्जाणं कम्माणं खओवसमे नो कडे ઉપાસિમ પાસેથી સાંભળી સંવર આરાધન કરી भवइ सेणं सोच्चा केचलिस्स वा-जाव शाकथी. सप्पक्खियउवासियाए वा केवलेणं संवरेणं नो संवरेज्जा। से तेणगुणं गोयमा एवं वुच्चइ ગૌતમ! આ પ્રજનથી આવું કહેવામાં मान्छ . जस्स णं अज्झवसाणावरणिज्जाणं क જેનાં અધ્યવસાનાવરણીય કર્મોને પશમ म्मरणं खओवसमे कडे भवाइ, से पं થયું છે, તે કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક सोच्चा केवलिस्स वा-जाव-तप्पक्खिय ઉપાસિકા પાસેથી સાંભળી સંવર આરાધન કરી उवासियाप घा केवलेणं संपरेणं संवरेज्जा। जस्स णं अज्झवसाणावरणिज्जाणं क જેનાં અધ્યવસાનાવરણીય કમેને ક્ષપશમ म्माणं खओवसमे नोकडे भषद, सेणं થયે નથી, તે કેવલી પાસેથી યાવન કેવલી सोच्चा केवलिस्स वा-जाव-तपक्खिय પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળી સંવર આરાધન उवासियाए वा केवलेणं संवरेणं नो કરી શકતા નથી. संघरेज्जा। __ --वि. स. ९, उ. ३१, सु. ३२ आसवस्स संघरस्स य विवेगो આશ્રવ અને સંવરને વિવેક३९६. अहो वि सत्ताण विउट्टणं च, ૩૯૬, જે અલોકમાં પ્રાણીઓ વિગત (જન્મ-મરણ)ને जो आसवं जाणति संवरं च । જાણે છે, જે આવ અને સવને જાણે છે, જે दुक्ख च जो जाणति निज्जरं च, દુઃખ અને નિર્જ રાને જાણે છે, તે કિયાવાદનું પ્રતિપાદન કરી શકે છે. सो भासितुमरिहति किरियवादं ॥ -सूय. सु. १, अ. १२, गा- २१ ३९७. जे आसवा ते परिस्सवा, ૩૯૭. જે આશ્રવ [કર્મબંધના કારણે છે, તે જ પરિશ્રવ जे परिस्सवा ते आसवा । (સવાર) કર્મનિર્જરાનાં કારણે થઈ જાય છે. આ પ્રમાણે જે પરિશ્ર (સંવર) છે તે આશ્રવ થઈ जे अणासवा ते अपरिस्सवा, जे अपरिस्सवा ते अणासवा। જે અનાશ્રવ વત-વિશેષે છે, તે પણ (અશુભ અધ્યવસાયવાળા માટે અપરિશ્રવ-કમનાં કારણો બની જાય છે. આ પ્રમાણે જે અપરિશ્રવ-પાપનાં आशा छ, त ५ (अन्य) सनाथाय छे. Page #276 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३९७-३९८ आश्रव - संवर : विवेक નાર [ ૨૦૧ पते य पर संबुज्झमाणे लोग च आणाए આ પદોને સમ્યફ પ્રકારે જાણ તીથ કરે अभिसमेच्चा पुढो पवेदितं । દ્વારા પ્રતિપાદિત લોકને આજ્ઞાનુસાર એક પ્રકારે જાણી આશ્ચાનું સેવન ન કરે. चिट्ठ कूरेहिं कम्मेहिं चिट्ठ परिविचिट्ठति । જે વ્યક્તિ અત્યંત ગાઢ અધ્યવસાયવશ કર अचिट्ठ कूरेहि कम्मेहि णो चिट्ठ परिविचिट्ठति । કર્મોમાં પ્રવૃત્ત થાય છે, તે અત્યંત પ્રગાઢ વેદના વાળા સ્થાનમાં પેદા થાય છે, જે ગાઢ અધ્યવસાયવાળા હેવા છતાં દૂર કમૅમાં પ્રવૃત્ત થતા નથી, તે પ્રગાઢ વેદનાવાળા સ્થાનમાં ઉત્પન્ન થતા નથી. एगे वदति अदुवा वि णाणी, એવી વાત ચોદ પૂર્વનાં ધારક થત-કેવલી orળી વતિ મહુવા કિ ' આદિ કહે છે અથવા કેવલજ્ઞાની પણ કહે છે, આ જે વાત કેવલજ્ઞાની કહે છે, તે શ્રત કેવલી પણ કહે છે. -માં, મુ. , મેં. , ૩, ૨, ૪. ૨૪-૨'s ૩૬૮, ૪૦– મને ! સવા મજં જત્તિ રિ ૩૯૮. પ્ર. ભરત! શું જીવ હમેશાં મર્યાદિત રૂ૫માં કંપે चलति फंदर घटइ खुब्भइ उदीरति तं છે, વિવિધ રીતે કરે છે, એક સ્થાનમાંથી બીજા तं भाव परिणमति ? સ્થાનમાં જાય છે, સ્પંદન ક્રિયા કરે છે, [ ડુ અથવા ધીમું ચાલે છે], સર્વ દિશાઓમાં જાય છે, ક્ષોભ પામે છે, ઉદીરે છે [પ્રબલે રૂપથી પ્રેરિત થાય છે અને તે તે ભામાં પરિણત થાય છે? उ०-हंता, मंडियपुत्ता! जीवेणं सया समितं ઉ, હા મંડિતપુત્ર ! જીવ હંમેશાં પરિસિત રૂપથી પથતિ-જ્ઞા-સં સં માર્જ મિનિા. કંપે છે, યાવત તત સંબંધી ભાવમાં પરિણત થાય છે. प.-जाव चणं भंते ! से जीवे सया समितं- પ્ર. તે! જ્યાં સુધી જીવ સમિત-પશિમિત રૂપથી जाव-परिणमति तावं च णं तस्स जीवस्स કરે છે યાતન તત સંબંધી ભાવમાં પરિણત अंते अंतकिरिया भवति? થાય છે ત્યાં સુધી શું એ જીવની અંતિમ સમયમાં અંતક્રિયા (મુક્તિ) થાય છે? – ફુvrદે રમો ઉ. મંડિતપુત્ર! એ અર્થ (વાત) સમર્થ (શક્ય) નથી કારણ કે જીવ જ્યાં સુધી ક્રિયાયુક્ત છે, ત્યાં સુધી અંતક્રિયા-રૂપ અર્થાત મુક્ત નથી થતો. १०-से केपट्टेणं भंते ! एवं वुच्चइ-जाचं च પ્ર. ભલે ! એવું કહેવાનું કારણ શું કે જ્યાં સુધી ण से जीवे सया समितं एयति-जाव જીવ સમિત રૂપથી હમેશા કંપે છે યાવત अंते तावं च णं तस्स जीवस्स अंत તત સંબંધી ભામાં પરિણત થાય છે, ત્યાં किरिया न भवति? સુધી તેની અંતિમ-સમયમાં અંતક્રિયા(મુક્તિ) નથી થઈ શકતી ? उ०-मंडियपुत्ता! जावं च ण से जीवे सया ઉ, હે મંડિતપુરા ! જીવ જ્યાં સુધી હંમેશાં સમિતसमितं जाव-परिणमति तावं च णं से जीवे રૂપે કંપ છે ચાવત તત સંબંધી ભાવમાં आरंभति सारंभति समारंभति, પરિણત થાય છે, ત્યાં સુધી તે (જીવ) આરંભ કરે છે, સરંભ કરે છે, સમારંભ કરે છે. आरम्भे वट्टति, सारम्भे वट्टति, समा આરંભમાં વતે છે, સંરંભમાં વર્તે છે અને જે વક્ત , સમારમ્ભમાં વતે છે. ૧-(૧) સુ. ૧૩૪ અને ૧૩૫ ની વચમાં સૂત્રો તપાચારમાં સ્વાધ્યાય તપને પાંચ ભેદ ધર્મકથામાં જુએ. (ખ) સંવર તથા સામાયિકનાં વિશેષ પ્રસંગ હેતુ ભગ. શ. ૧, , ૯, સે. ૨૧-૨૪ ધર્મ કથાનુયોગ ભા. ૧, ખs , પૃ. ૩૧૯ - ૩૨૧ માં જુઓ. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] आश्रय संघर विवेक " आरम्भमाणे, सारम्भमाणे, समारम्भमाणे आरम्भे बट्टमाणे सारम्भे यमाणे, समारम्भे पट्टमाणे बहूणं पाणाणं जायसत्ताणं दुक्खायणताप सोपावणताप रायणताप तिप्पाणताण पिट्टावणताप परिताषणता वहुति, से तेज मंडियपुत्ता ! एवं बुच्चतिजाये च णं से जीवे सया समितं पर्यातजाद परिणमति ताव' चणं तरस जीवरस असे अंतकिरिया न भवति । प० -- जीवे णं भंते ! सया समियं नो एयतिजाव-नो तं तं भावं परिणमति ? ૩૦—દેતા, મંક્રિયવ્રુત્તા ! ઝવે હું સય સમિય जाव-नो परिणमति । प०-जायचणं भंते! से जीवे जो पयतिजाव-नो तं तं भावं परिणमति तावं त्र णं तस्स जीवरस अ'ते अतकिरिया भवति ૩૦-મા,-નામ-મરણ । ૪૦—સે ખતુળ મંત્તે --ાવ-મર્થાત ? उ०- मंडियपुक्ता ! जाये व ण से जीवे सया समियं णो पयति-जाय णो परिणम तार्थ चणं से जीवे नो आरंभति, नो सारंभति, नो समारभति भो आरम्भे મત્તિ, यहद, णो सारस्मे वह जो समारम्भे વ, ચળામમાળ, જીવામાન, असमारम्भमाणे, आरम्भे भवट्टमाणे, सारम्मे अवट्टमाणे, समारम्भे भवमाणे बहूणं पाणाणंઆથમતા” મનુષળવવા Iरियावणयाए बटर से जहानामय केद्र पुरिसे सुक्कं तणहत्थयं जाततेयंसि पक्खिवेज्जा, से नूणं मंडियता से सुपके तस्य जायतेयंसि पक्यिते समाणे सिप्पामेव समसाविज्जह? सूत्र ३९८ આરંભ, સર્જ્બ અને સમાર૯ કરતા જીવ તથા આર્ભમાં, સમ્ભમાં અને સમારમાં પ્રવર્તમાન જીવ— ઘઙા પ્રાપ્યા, ચાયત સત્ત્વોને દુઃખ પાંચાટવામાં, થાક કરાવવામાં, ચાલવામાં બિદ્યાપ કરાવવામાં), રડાવવામાં અથવા આંસુ સરાવવામાં, મારવામાં અને પરિતાપ દેવામાં, સંતપ્ત કરવામાં પ્રવૃત્ત થાય છે. હું મહંતપુત્ર ! એટલા માટે એવુ કહેવામાં આવે છે કે જ્યાં સુધી જીવ સુમિતરૂપથી કંપે છે ચાવત્ તત્ સ'અ'ધી ભાવામાં પરિણત થાય છે ત્યાં સુધી તે જીવ અ ંતિમ સમય (મરણ કાળમાં) અક્રિયા કરી શકયા નથી. ઞ. બન્ને ! જીવ હમેશાં (શારવત રૂપે) સમિત રૂપે જ કૃષિત થતા નથી ચાવત્ તત્ સબંધી ભાવામાં પતિ ધના નથી! ૬. હા, માહિતપુત્ર ! જીવ હંમેશાંના માટે સમિત રૂપમાં જ કાંપિત થતા નથી યાવત્ તત્ સ’અ'ધી ભાવામાં પતિ થતા નથી. (અર્થાત જીવ એક દિવસ ક્રિયા રહિત થઈ શકે છે.) પ્ર. તે ! હોતે જીવ હમેશાના માટે સમિન રૂપથી કષિત થતા નથી યાવત્ તત્ સ’બધી બાધામાં પતિ ચતા નથી. ના ચુ તે જીવની અંતિમ સમયમાં 'તક્રિયા(મુક્તિ) નથી થતી ? ૩. હા મહંતપુત્ર ! અંગ ચાયત જીવની અત્તિમ સમયમાં 'ક્રિયા થાય છે. મ. ભગવન્ ! એક શા કારી કહેવાવા આવે છે કે ઝબની ચાયત અતક્રિયા(સુતિ) થાય છે ? ઉ. મનપુત્ર ! જ્યારે તે છત્ર હમેશાં (ને માટે) સમિત રૂપથી (પણ) કૅપિત થતા નથી ચાવત તન પી. બાધામાં પતિ થતા નથી ત્યાં સુધી તે જીવ આરંભ કરતા નથી, સરભ કશ્તા નથી અને સમારમ્ભ પણ ફરતા નથી, અને તે જીવ આરભમાં, સરoમાં, સ૫૨મમાં પ્રવૃત્ત થતા નથી. આરબ સર્બ અને સમારમ્ભ ન કરવાથી તથા આર ંભ, સરા અને સમાર ́ભમાં પ્રવૃત્ત ન ધવાથી જીવ પળ પ્રાણી, મુના, જીવો અને સત્ત્વોને દુઃખ પહોંચાડવામાં યાવત પરિતાપ ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિમાં નિમિત્ત થતા નથી. [ભગવાન—] જેમ કે (ધારા કે) ઈ પુરુષ સુકા ઘાસના પૂળાને અગ્નિમાં નાખેતા શું મન-પુત્ર તેા ઘાસનો પૂ નાખતાં તરત જ ખળી જાય છે? અગ્નિમાં Page #278 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३१८ आश्रय-संवर: विवेक चारित्राचार [ २११ उ०-हंता, मसमसाविज्जइ । ઉ. હા ભલે ! તે તરત જ બળી જાય છે. प०-से जहानामा केइ पुरिसे तत्तसि अयक प्र. [सयान-]! (धारी ) भ पुरुष बल्लसि उदयविंटु पक्खिवेज्जा, से नूण તપેલા લેહાની કડાઈ પ૨ પાણીનું ટીપુ નાખે मंडियपुत्ता! से उदयबिंदु तत्तसि अयक તે શું મંડિતપુત્ર! એ તપેલા લોઢાની કડાઈ ૫૨ वल्लसि पक्खित्ते समाणे खिप्पामेव નાખેલું તે પાણીનું બિન્દુ અવશ્ય તરત જ નાશ पामेछ? मे मनडि? विद्धसमागच्छद? उ०-हंता, विद्धंसमागच्छइ । ઉ. મડિતપુત્ર – હા ભો! તે જલખિન્દુ જલદીથી નાશ પામે છે. प०-से जहानामए हरए सिया पुण्णे पुण्ण प्र. [भावान-] मानो यहोय, प्पमाणे चोलट्टमाणे वोसट्टमाणे समभर પાણીથી ભરેલો હય, પાણીથી છલોછલ ભરેલો घडत्ताए चिट्ठति? હૈય, પાણીથી છલકાતો હોય, પાણીથી વધતો હોય તો શું એ ધરે પાણીથી ભરેલા ઘડાની પેઠે બધા ઠેકાણે પાણીથી વ્યાપ્ત હોય ? उ०–हता. चिट्ठति । ઉ, તે! બધે ઠેકાણે પાણીથી વ્યાપ્ત હેય. प०-अहे ण केइ पुरिसे तसि हरयसि पगं 4. હવે તે ધરામાં કઈ પુરુષ, સેંકડો નાનાં કાણાંमहं नावं सतासघं सयच्छिदं ओगाहेज्जा, વાળ તથા સેંકડો મેટાં કાણુવાળી એક મેટી નાવને ઉતારે, તે શું મંડિતપુત્ર ! તે से भूण मंडिययुत्ता! सा नावा तेहि નાવ તે કાણુઓ દ્વારા પાણીથી ભરાતી आसवहारहि आपुरेमाणी आपूरे બરાતી જ્યારે પાણીથી સંપૂર્ણ ભરાઈ જાય माणीता पुण्णा पुण्णप्पमाणा वोलट्टमाणा અને તેમાં પાણી છલછલ થઈ જાય તથા તે वोसट्रटमाणा समभरघडताए चिट्टति? નાવ પાછુથી વયે જ જાય અને અંતમાં તે (નૌકા) પાણીથી ભરેલા ઘડાની પેઠે બધે ઠેકાણે પાણીથી વ્યાપ્ત થઈ જાય ? उ०-हंता, चिट्ठति । ઉ–હા ભતે ! તે પૂર્વોક્ત પ્રકારથી જલથી વ્યાપ્ત थाय. प०--अहे ण केइ पुरिसे तीसे नापाए सब्बतो પ્ર–કદાચ કઈ પુરુષ તે નાવનાં બધાં કાણાં ચારે समंता आसबहाराइ पिहेइ पिहित्ता તિરફથી બૂરી દે અને એવું કરી નૌકાની ઉલેनाबाउस्सिंचणपणं उदयं उस्सिंचिज्जा, ચણી વતી પાણીને ઉલેચી લે તો હૈ માહિત પુત્ર! તે નૌકાના પાણીને ઉલેચી ખાલી કરતાં से नणं मंडियपुत्ता! सा नावा तसि જ શું તે શીધ્ર પાણીની ઉપર આવી જાય છે? उदयसि उस्सित्तसि समाणसि खिप्पामेव उड्ढं उद्दाति? उ०-हंता, उद्दाति ।। ઉ–હા ભંતે! તે પાણીની ઉપર આવી જાય. १ (क)१०-अस्थि पं मंते! जीवा य पोगाला य अन्नमनबद्धा अन्नमन्नपुटूठा अन्नमनमोगाढा अन्नमन्नसिणेहपडिबद्धा अन्न मनघडताए चिट्ठन्ति ? उ.-हंता, अस्थि। प०-से केश ठेणं भंते !-जाव-चिट्ठन्ति ? उ०-गोयमा ! से जहानामए हरदे सिया पुण्णे पुष्णप्पमाणे बोलटमाणे बोटमाणे समभरघडताए चिट्ठति । प०-अहे णे केइ पुरिसे तसि हरदसि एग महं नावं सदासर्व सतछिड्डओगाहेजा । से नूर्ण गोयमा ! सा णाबा तेहि आसबद्दारेहिं आपूरभागी आपूरमाणी पुण्णा पुष्णप्पमाणा बोलट्टमाणा वोसट्टमाणा समभरघडताए चिट्ठति ? उ०-हंता चिट्ठति । से तेणठेगं गोयमा ! अस्थि ण जीवा य पोग्गलोय-जाव-अन्नमनघडताए चिट्ठन्ति ।-वि. स. १, उ.६, सु. २६ (ख) सूय. सु. १, अ. १, उ. २, गा. ३१ । (ग) उत्त. अ. २३, गा. ७०-७३ । Page #279 -------------------------------------------------------------------------- ________________ २१२] चरणानुयोग पांच संघरद्वार प्ररूपण सूत्र ३९९ एषामेव मंडियपुत्त।। अतत्तासंवुडस्स હે મંડિતપુત્ર! એ જ પ્રમાણે પિતાના આત્મા अणगारस्स इरियासमियस्स-जाय-गुत्त દ્વારા આત્મામાં સંવૃત્ત થયેલ ઈસમિતિ આદિ પાંચ સમિતિઓથી સમિત તથા મનેबंभयारिस्स, ગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિએથી ગુપત બ્રહા ચર્યની નવ ગુપ્તએથી ગુપ્ત, आउत्तं गच्छमाणस्स चिट्ठमाणस्स ઉપગપૂર્વક ગમન કરનાર, સ્થિતિ કરનાર, निसीयमाणस्स तुयट्टमाणस्स, બેસનાર, સુનાર તથા आउत्तं वत्थ-पडिम्गह-कंबल-पादपुंछणं ઉપગપૂર્વક વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદiઇન गेण्हमाणस्स निक्खिषमाणस्स-जाब (રોહ રણ) ઈત્યાદિ ધર્મોપકરણને સાવધાની चक्खुपम्हनिवायमवि वेमाया सुहुमा (ઉપર) સાથે ગ્રહણ કરનાર અને મૂકનાર અણગારને ચાવતુ આંખને ૫૮પટાવતાં પણ इरियावहिया किरिया-कज्जद। વિમાત્રાપૂર્વક સૂક્ષ્મ ઇપર્થિકી ક્રિયા થાય છે. सा पढमसमयवद्धपुट्ठा बितियसमय તે પ્રથમ સમયમાં બદ્ધ-સ્કૃષ્ટ, બીજા સમયમાં वेतिक्षा ततियसमय-निजरिया, सा વેદાયેલી અને ત્રીજી સમયમાં નિજ રાને यद्धापुट्ठा उद्दीरिया वेदिया निजिपणा પામેલી અર્થાત અદ્દ-સ્કૃષ્ટ, વેદાયેલી નિજ ને પામેલી કિયા ભવિષ્યકાળમાં અકમ सेयकाले अकम्मं चावि भवति । રૂપ પણ થઈ જાય છે, से तेण?ण मंडियपुत्ता ! पधं वुवति भेटा भाट भति पुत्र! अबुई. जावं च णं से जीवे सया समितं नो વામાં આવે છે કે જ્યારે તે જીવ હમેશાં पयति-जाव-तावं च णं तस्स जीवस्त સમિત રૂપથી પણ કપિત થતું નથી, યાવત્ તન સંબંધી ભામાં પરિણુત થતા નથી, अंते अतकिरिया भवति । ત્યારે અંતિમ સમયમાં તેની અંતક્રિયા --वि. स. ३, उ. ३, मु. ११-१४ (भुति ) 45 य . पंच संवरदार परूवणं પાંચ સંવર દ્વારેનું પ્રરૂપણ-- २९९ जैबू! ૩૯, શ્રી સુધર્માસ્વામી કહે છે હે જંબૂ! एत्तो य संवरदाराइ, पंच चोच्छामि - હવે હુ પાંચ સંવર દ્વારને અનુક્રમથી કર્યું, आणुपुब्धिए। જેની ભગવાને સમસ્ત પ્રાણીઓનાં દુઃખે દૂર કરવાને जह भणियाणि भगवया, सव्वदुक्ख માટે પ્રરૂપણ કરી છે. विमोक्खणडाए । पढम होइ अहिंसा, बिइयं सच्चवयणं ( આ પાંચ સંવર દ્વારમાં) સૌથી પહેલું चि पण्णत्त । महिंसा, श्री सत्यवयन छ, त्री तनु ચહણ છે, જેથુ બ્રહ્મચર્ય અને પાંચમું અપરિदत्तमणुण्णाय संवरों य, यंभचेरम હત્વ છે. परिग्गहत्तं च च ॥ १ (क) पंच महत्वया पाणत्ता, तं जहा-१. सव्वाओ पाणातिवायाओ वेरमणं, २. सव्वाओ मुसावायाओ बेरमणं, ३ सयाओ अदिण्णादाणाओ वेरमणं, ४. सवाओ मेहुणाओ बेरमणं, ५. सव्वाश्रो परिमाहाओ वेरमणं । -ठाणं. अ. ५, उ. १, सु. ३८९ (ख) पंच णिज्जरटूठाणा पन्नत्ता, तं जहा -१. पाणाइवायाओ वेरमणं, २. मुसावायाओ वेरमण, ३. अदिनादाणाओ वेरमर्ण ४. मेहुणाओ बेरमणं, ५. परिगहाओ वेरमणं । -सम. ५, सु. १ (ग) तहेव हिंसं अलियं, चोजं असम्भसे रण । इच्छाकामं च लोभ च, संजओ परिवब्जए ! -उत्त, अ. ३५, गा. ३ (घ) उत्त. अ. २३, गा. ८७ (ड) सूय, सु. १, अ. १६, गा. ४ (च) आव. अ. ४, सु. २४ (छ) सूय. सु. २, अ. ६, गा. ६ (ज) दस. अ. ६, गा. ८-२१ Page #280 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३९०-४०० ताणि उमाणि सुवय ! महब्वाई लोयहियसव्वसाई पांच संवरद्वार - प्ररूपण सुयसागर देखियाई तचसेजममहच्यवाई सीलगुणवरख्वयाई, सच्चज्जन्वयाह' रय - तिरिय- मणुय देवगड-विवज्जगाई सव्वजिण सासणगाई, कम्मरयविदारगाई, भवसविणासगाई, दुहसयविमोयणगाई सुहसयपवत्तणगाइ', कापुरिसदुरुतराई सप्पुरिसणीसेवियाई', निव्वाणगमण सम्मध्ययणग संवरदाराह पंच कहियाणि उ भगवया । -૧, ૩, ૨, બેં., મુ. ૪૦૦, વાવથા પંચષિ મુખ્વય-મા उसय विवित्त पुक्खलाइ कहिया, अरहंतसासणे समासे पंच संवरा, बिरथरेण उ पणवीसंति, समय-समय संबुडे, सयाजयण-घडण सुषिસુવિ सुद्धदंसणे एए अणुचरियसजते चरमसरीरधरे मविसतीति । -વ ૢ સુ. ૨, અ, ૬, સુ. ૮ चारित्राचार [ રશ્ શ્રી. સુધર્માસ્વામીએ પેાતાના અ`તેવાસી જમ્મૂસ્વામીને કહ્યું, હું સુરત! અર્થાત્ ઉત્તમ નાના પાક અને પાલક જમ્બુ ! જેનું વન ઉપર કરવામાં આવ્યુ છે એવાં તે મહાનતા સમસ્ત અત્રેનું કલ્યાણ કરનારાં છે. લેકનું સહિત કરનામાં છે. રક્ત (ગમ) રૂપી સાગરમાં તેનો ઉપદેશ કવામાં આવ્યો છે. એ તપ અને સમ રૂપ મહાવત છે. આ વતામાં શીલને, ઉત્તમ ગુણનો સમૂહ સન્નિહિત છે. સત્ય અને આજ વ-ઋજુતા-સરલતા નિષ્કપટના એમાં પ્રધાન છે. આ મહાબત નર:ગતિ, નિયતિ, મનુષ્યગતિ અને દેવગતિથી બચાવનાર છે. મુક્તિ પ્રદાતા છે, ) સમસ્ત જિને-તીથ ફરા દ્વારા આ સ’વરદ્વાર ઉદેિશ છે. આ સવશ્તાર કમર્પી ર૪નાં વિદારણ કરનાર અર્થાત્ ક્ષય કરનાર છે. તે વતા ભવરાત-વિનાશક છે અર્થાત જન્મ મરણના અંત કરનાર છે. સેંકડો દુ:ખાથી અચાવનાર છે. સેકડા સુખામાં પ્રવૃત્ત કરનાર છે. આ મહાવત કાચર પુરુષ માટે દુસ્તર છે, સત્પુરુષા દ્વારા સેવિત છે. આ ગાણમાં થા માટેનો માર્ગ છે. સ્વર્ગમાં પાંચાનામાં છે, આ પ્રકારે આ મહાવત રૂપ પાંચ સ’વરદ્વાર ભગવાન મહાવીરે કહ્યાં છે. ૪૦. હે સુરત ! એ પાંચ સવરૂપ મહાનતા સેકડે હેતુઓથી પુષ્કળ વિરતીણ છે. અરિહંત શાસનમાં એ સવાર સક્ષેપમાં પાંચ કહેવામાં આવ્યાં છે. વિસ્તારથી(પ્રત્યેકની પાંચ ભાવના હોવાથી) એના પચ્ચીસ પ્રકાર છે. જે સાધુ ઈ ચાંસમિતિ આદિ (પર્યાપ્ત પચ્ચીસ ભાવનાઓ) ચિત હોય છે, અથવા જ્ઞાન અને દનથી સહિત હાય છે, તથા શ્વાસ-સભર અને પ્રિય-સવથી સત્રુત્ત ય છે. જે પ્રાપ્ત સામ યોગનુ ચત્નપૂર્વક પાલન કરે છે, અને અપ્રાપ્ત સચમચાગની પ્રાપ્તિ માટે પ્રયત્નશીક શ છે. સર્વથા વિશુદ્ધ શ્રદ્દાવાન હેાય છે, તે આ સ`વરાની આરાધના કરી અશરીરી (મુક્ત) થશે. (પૃ. ૨૧૨ નુ” શ્રી ચાલુ) (૪) સ્થા, અ. પ. ૩, ૨, સુ. ૪૧૮ તથા સમયમાં પાંચ સવરનાં નામ છે. પરંતુ તે સમ્યક્ત્વ વિરતિ, અક્ક્ષાય, અપ્રમાદ અને અયાગ છે. પાંચ નિર્જરા સ્થાન, પાંચ મહાવ્રત અથવા પાંચ સવયુક્ત, પાંચ અન્તગત વિકૃતિમાં સમાવિષ્ટ થઈ ન્વય છે. સંબર અને નિર્જરાની પરિભાષા પ્રમાણે પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ સવર પણ છે. અને નિ રાસ્થાન પણ છે. પ. સુ. ૨, અ-૧, સુ. ૧ ના પ્રારંભમાં અહિંસા આદિ પાંચ સવાનાં કેટલાંક વિશેષણ છે. તેમાં નરક આદિ ચાર ગતિઆનાં વિવજન અને નિર્વાંગુ તેમજ દેવગતિની પ્રાપ્તિ પાંચ સાની આરાધનાનું ફળ કહેવાય છે ત્યાં દેવગતિ બિઝન છે, તેમાં શબ દેવગનનુ વિજ્જન નિયંતિની અપેક્ષાએ પાંચ નિજારધાન શુભની નિર્જરા થવાથી શુભ મનુષ્યગતિ અથવા શુભ દેવગતિ દાતા છે, Page #281 -------------------------------------------------------------------------- ________________ २१४] चरणानुयोग दशविध असंवर દૂર ક૨-૦૨ पाप ठाणेहिं जीवाणं गरुयत्तं પા૫સ્થાનેથી જીવેની ગુરુતા કc. -gust મતે ! નવા ચત્ત શુદવનr- ૪૦૧. પ્ર. ભલે ! જીવ શા કારણે શીધ્ર ગુરુત્વ (ભારેगच्छति ? પણને પામે છે? ૩૦-જયના ! પાળવાઇi, Ravi, ઉ. ગૌતમ! પ્રાણાતિપાતથી, મૃષાવાદથી, અદત્તાકિન્નાલા, મgi, mરિવા, દાનથી, મૈથુનથી, પરિચહથી, ક્રોધથી, માનથી, દુ-માન-માવા-મ-જ્ઞ-યોસ-કાર માયાથી, લોભથી, પ્રેય (રાગ)થી, દ્વેષથી, કલહથી, અભ્યાખ્યાનથી, પશુન્યથી, રતિચમry-fvga- -vrut અતિથી, પરંપદ્મિાદ (પરનિદા)થી, માયાवाय-माया-मोस-मिच्छादसणसल्लेण एवं મૃષાથી અને મિથ્યાદર્શનશલ્યથી. આ પ્રમાણે खलु गोयमा ! जीवा गरुयत्तं हव्वमा ગૌતમ! એ રીતે જીવે શીધ્ર ગુરુત્વને પામે છે. गच्छति। –વિ. સ. ૨, ૩, ૬, મુ. विरह ठाणेहिं जीवाणं लहुयत्त વિરતિસ્થાનેથી જીની લઘુતા– ૪૦૨. પ૦-પપ મતે ! નવા ચિત્ત થr- ૪૦૨. પ્ર. તે ! જીવ શા કારણે શીઘ લધુત્વ લધુતાછસિ ? હળવાપણું) પામે છે ? ૩૦- Hi! irringવાથri-ગાયન च्छादसणसल्ल वेरमणेणं एवं खलु गोयमा! जीवा लहुयत्तं हन्धमागच्छंति, एवं संसारं आउलीकरेंति, परित्ति करेंति एवं संसारं दीही करेंति, हस्सी करेंति, एवं संसारं अणुपरियट्टन्ति, वीइवयंति पसत्था चत्तारि, अप्पसत्था चत्तारि।' —વિ. 1. ૨, ૩, ૪, હું ૨-રે ઉ. હે ગૌતમ! પ્રાણાતિતથી વિરત રહેવાના કારણે ચાવત મિથ્યાદશનશયથી વિરત હવાના કારણે જીવ શીઘ લધુત્વને પામે છે. આ પ્રમાણે જીવ સંસારને વધારે છે અને પરિમિત કરે છે. લાંબે કરે છે. અને કે કરે છે. તેમજ સંસામાં વારંવાર ભ્રમણ કરે છે. [તથા પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થઈને છ સંસારને ઘટાડે છે. ટૂંકે કરે છે. અને સંસારને ઓળગી જાય છે. તેમાંથી ચાર (હળવાપણું, સંસારને ઘટાડ, સંસારને કે કરે અને સંસારને ઓળંગ.] પ્રશસ્ત છે. અને ચા૨ [ભારેપણું, સંસારને વધાર, સંસારને લાંબા કરી અને સંસારમાં ભમવું એ અપ્રશસ્ત છે. दसविहे असंवरे४०३. दसविधे असंबरे पण्णते, तं जहा १. सोतिदियअसंवरे, २. चर्षिखदियअसंवरे, ૩. શાળવિકબરે, ૪, નિમિયગ્રસંય, દસ પ્રકારને અસંવર ૪૦૩, દશ પ્રકારના અવર કહ્યા છે, યથા– ૧ - એન્દ્રિય અસંવર, ૨ - ચક્ષુઈન્દ્રિય - અસંવર, ૩ - ધાણેન્દ્રિય-અસંવ૨ ૪ – રસના-ઇન્દ્રિય અસંવર, ૫ – ૫શનેન્દ્રિય અસંવ૨, ૬ - મન-અસંવર, ૭ - વચન-અસંવર, ૮ - કાચ-અસંવર ૯ - ઉપકરણ-અસંવ૨ ૧૦ - સૂચીકુશાચ અસવાર ५. फासिदियअसंवरे,'६. मणअसंबरे,' ७. वयअसंवरे, ८. कायअसंवरे, ९, उवकरणअसंवरे, १०. सूचीकुसग्गअसंवरे –ા. . ૧૦, સુ. ૭૦૧ (૪) રૂ હા. . ૬, સુ. ૪૮૭ (૨) ૨ વિ. , ૨, ૩, ૨, મુ. ૨૪] ૨ સળ, અ, બ, ૩, ૨, ૩, ૪૧૭ (૪) Page #282 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४०४-४०८ संवर द्वार चारित्राचार २१५ पंच संवर दारा पांच स१२ द्वा४०४. पंच संवर दारा पन्नता, तं जहा ४०४. स.१२६२ पांय ना छ,-यथा१. सम्मतं, २. विरई, १-सभ्यत्व, २- विति, ३. अप्पमत्तया, ४. अकसाया, 3-अप्रभा, ४ - सपाय, ५. अजोगया । -सम. ५, सु. १ ૫ - અગ અથવા વેગેની પ્રવૃત્તિને નિરધ. महाजण्ण महाय:४०५. सुसंवुडा पंचहिं संवरेहि, ४०५.रमा पारसवशथी पूसत्त हायमे इह जीवियं अणवकंखमाणा॥ જીવનની આકાંક્ષા નથી રાખતા. જે શરીરને घोसट्टकाया सुइचत्तदेहा, અર્થાત શરીરની આસક્તિને ત્યાગ કરે છે. જેઓ પવિત્ર છે. વિદેહ છે, દેહભાવ નથી રાખતા, તેઓ महाजय जयइ जन्नसिह' વાસના પર વિજય મેળવનાર મહાવિજયી શ્રેષ્ઠ -उत्त. अ. १२, गा. ४२ યજ્ઞ કરે છે. દશ પ્રકારના સંવર४०६. ५२ श मन ह.भ १- श्रीन्द्रिय-स.१२, २- यक्षुरिन्द्रियस५२, 3-प्राणन्द्रिय- २, ४ - २सनेन्द्रिय-स.१२, ५-२५शनद्रय-स.१२, ६ - मन-स.१२, ७ - वय - २, ८-डाय-१२, ८-७५४२० -१२, १०-सूयाशासव२, दसविहे संवरे४०६. दसविधे संवरे पण्णत्ते, तं जहा १. सोतिदियसवरे, २. चक्खिदियसंबरे, ३. धाणिदियसंवरे, ४. जिभिदियसंवरे, ५. फासिदियसवरे,' ६. मणसंवरे,' ७. वयसंवरे, ८. कायसवरे. ९. उवकरणसंवरे, १८. सूचीकुसग्गसंवरे। -ठाणं. अ. १०, सु. ७०९ (३) दसविहा असमाही४०७. दसविधा असमाधी पण्णत्ता, तं जहा १. पाणातिवाते, २. मुसावाए, ३. अदिण्णादाणे- ४. मेहुणे, ५. परिग्गहे, ६. रियाऽसमिती ७. भासाऽसमिती, ८. एसणाऽसमिती, ९. आयाण-भंड-मत्त-णिक्खेवणाऽसमिती। १०. उच्चार-पासवण-खेल-सिंघाणग-जल्ल-- परिछावणियाऽसमिती। ---ठाणं, अ. १०, सु. ७११(९) असमिति દસ પ્રકારની અસમાધિ૪૦૭, અસમાધિ દસ પ્રકારની કહી છે. જેમ કે ૧ – પ્રાણાતિપાત - અવિસ્મણ ૨ - મૃષાવાદ - અવિરમણ - महत्ताहान - शविरमा ४ - भैथुन - सविण -परिग्रह -शविरमण - ध्या - मसमिति ७ - बाप-समिति ८-५ -शसमिति ८-महान -Ris-(पात्र)-निक्षेप समिति १०- यार - प्रसव - २०भ - सिधा - જલ-પરિઠા૫નાની અસમિતિ દસ પ્રકારની સમાધિ૪૦૮, સમાધિ દસ પ્રકારની કર્યું છે. જેમ કે ૧ - પ્રાણાતિપાત - વિક્રમણ २ - मृषा-वि - महत्तहान-विरमा ४ - मैथुन - विमान પ - પરિચહ - વિરમણ ६- ध्र्या समिति दसविहा समाही४०८. दसविधा समाधी पण्णत्ता, तं सहा १. पाणातिवायवेरमणे, २. मुसावायवेरमणे, ३. अदिण्णादाणवेरमणे, ४. मेहुणवेरमणे, ५. परिग्गहवेरमणे, ६. इरियासमिती, १ ठाण. अ. ५, उ. २, सु. ४२७ (३) २ ठाण, अ. ६, सु. ४८७ (१) Page #283 -------------------------------------------------------------------------- ________________ नथी. २१६] चरंणानुयोग असंवृत अणगार - संसार परिभ्रमण सूत्र ४०८-४१० ७. भासासमिती, ८. एसणासमिती, ७ - साप समिति ९. आयाण-भंड-मत्त-णिक्रोवणासमिती, ૮ - એષણ સમિતિ १०. उच्चार-पासवण-सेल-सिंघाणग-जल्ल-परि ४ - माहान - Ris - भात्र (पात्र) - निक्षेपना સમિતિ हावणिया समिती। १. - अभ्या२ - प्रवास - खेभ - सिंघा. - ठाणं. अ. १०, सु. ७११ (२) समिति । ___ra - परि०ापन समिति असंवुडअणगारस्स संसार परिभमणं અસંત અણગારનું સંસાર પરિભ્રમણ४०१ १०-असंवुडे णं भंते ! अणगारेकि सिज्शति? ४०६. प्र. मत! असत्त अनार सि थाय थे.! बुज्झति? मुच्चति ? परिनिवाति? ધ પામે છે. મુક્ત થાય છે? નિર્વાણ सव्वदुक्खाणमंतं करेति ? પામે છે? તથા સમસ્ત ખેને અંત કરે છે? उ०-गोयमा ! नो इणडे समढे ! 3. गोतम! से मथ समय (यात सावित) प०-से केणद्वे णं भंते! एवं वुच्चइ नो ઝ, ભલે! તે શા કારણે સિદ્ધ નથી થતા યાત્ર सिज्झइ-आव-नो अंत करेइ ? माना नथी ? उ०-गोयमा! असंवुडे अणगारे आउय ઉ. ગૌતમ! અસંવૃત્ત અનગાર આયુષ્યકમને वज्जाओ सत्तकम्म-पगडीओ, છેડી શેષ સાત કમ પ્રકૃતિએને सिदिलबंधणबद्धाओणियबंधणबद्धाओ શિથિલ બંધનથી બહને ગાઢ બંધનથી ખદ पकरेति, हस्सकालद्वितीयाओ, दीहकालद्विती અલ્પકાળની સ્થિતિ જેની છે તેની દીર્ધકાળની याओ पकरेति, સ્થિતિ કરે છે. मंदाणुभागाओ, तिव्वाणुभागाओ पक મંદ અનુભાગવાળીને તીવ્ર અનુભાગવાળી रेति, अप्पपदेसग्गाओ बहुप्पदेसम्गाओ અહમદેશવાળીને ઘણા પ્રદેશવાળી કરે છે पकरेति, आउगं च ण कम्मं सिय बंधति, सिय તથા આયુષ્યકમને કયારેક બાંધે છે તથા नो वंधति, ક્યારેક નથી બાંધતા, असातावेदणिज्ज च ण कम्म भुज्जो અસાતાદનીય કર્મને વારંવાર ઉપાજિત કરે છે. भुज्जो उचिणाति, अणादीय च णं अण તથા અનાદિ અનત દીધ માગવાળા ચતુवदग्ग' दीहमद्ध चाउरंतं संसार-कतार ગતિસંસાર રૂપી અરણ્યમાં વારંવાર પયટનआणुपरियट्टर। પરિભ્રમણ કરે છે. હેિ ગૌતમ! આ કારણે અસર અણગાર से तेण₹ण गोयमा! असंवडे अणगारे સિદ્ધ થતા નથી. नों सिज्झति-जाव-नो सव्वदुक्खाणर्मत યાવત સમસ્ત દુઓને અંત કરતા નથી. करे । __ -वि. स. १, उ. १, सु, ११ (१) संवुडअणगारस्स संसारपारगमणं સંવૃત્ત અગાનું સંસાર-પારગમન४१०. प.-संवुडे ण भते! अणगारे सिज्झति-जाव- ४१.०.. !शुसवत्त ॥२ स थायछ अत करेति? યાવત્ સર્વ દુઃખને અંત કરે છે ? उ०-हंता, सिज्झति-जाव-अंतं करेति । ઉ. હા ગૌતમ! તે સિદ્ધ થાય છે યાવત્ સવ मोनो ४३७. प०-से केणढणं भंते! एवं वुच्चइ- પ્ર. ભલે! તે શા કારણે સિદ્ધ થાય છે ચાવતા सिज्झइ-जाव-अतं करेति? સર્વ દુઃખને અંત કરે છે? Page #284 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४११-४१२ चारित्र सपन्नता - फल चारित्राचार [ २१७ उ०-गोयमा ! संबुडे अणगारे आउय ઉ–ગતમ! સંવૃત્ત અણગાર આયુષ્ય કર્મને છોડી वज्जाओ सत्तकम्म-पगडीओं, ફોષ સાત કર્મ પ્રવૃતિઓને ગાઢ બંધનથી घणियबंधणबद्धाओ सिढिलबंधण બદ્ધમાંથી શિથિલ બંધનથી બદ્ધ કરે છે, बद्धाओं पकरेति, दीहकालद्वितीयाओदस्सकारूद्वितीयाओ દીર્ધકાલિક સ્થિતિવાળાને હસ્વ (હા) पकरेति, કાળની સ્થિતિવાળી કરે છે. तिवाणुभागाओ मंदाणुभागाओ તીવરસ (અનુભાવ) વાળીને મંદ રસવાળી पकरेति, बहुपएसग्गाओ अप्पपएससग्गाओ ઘણા પ્રદેશવાળીને અ૫ પ્રદેશવાળી કરે पकरेति, છે. અને આયુષ્ય કર્મ બાંધતા નથી. તે અસાત आउयं च ण कम्मं न बंधति, વેદનચકમને વારંવાર ઉપચય કરતા નથી असायावेयणिज्ज च णं कम्मं नो भुज्जो (भाटे) भुज्जो उचिणाति, અનાદિ-અનંત દીર્ધ ભાગવાળા ચતુગતિ अणाईयं च णं अगवदग्गं दीहमद्धं રૂ૫ સંસા-અરણ્યનું ઉલ્લધન કરે છે, चाउरतं संसार-कतारं बीतीवयति । से तेणगुण गोयमा! एवं वुच्चइ આ કારણથી હે ગૌતમ! એવું કહેવામાં આવ્યુ છે કે સંસ્કૃત અણગાર સિદ્ધ થાય છે "संवुडे अणगारे सिज्झति-जाव-अंतं થાવત્ સવ દુઃખને અંત કરે છે. करेति ।" –वि. सं. १, उ. १, सु. ११ (२) चरितसंपन्नयार फलं यात्रि-पत्रता - ४११. १०--चरित्तसंपन्नाए णं भंते ! जीवे कि ४११. .-wa! यात्रि-सजताथी ७१ शुआत जणयह? उ०-चरित्तसंपन्नाए णं सेलेसीभावं जणयइ । ઉ–ચારિત્ર-રાત્રતાથી તે શૈલેશી-ભાવને પ્રાપ્ત "सेलेसि पडिवन्ने य अणगारे चत्तारि કરે છે, તે શી દશાને પ્રાપ્ત કરનાર અણુગાર केवलिकमंसे खवेइ । तओ पच्छा ચાર કેવલી સકર્મોનો (કેવલીનાં વિદ્યમાન કમેને) ક્ષય કરે છે. ત્યારબાદ તેઓ સિદ્ધ सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाएइ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, सव्वदुक्खाणमंतं करेइ।” પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે અને સર્વ દુઃખોને -- उत्त. अ. २९, सु. ६३ અંત કરે છે. एगे चरणविणाणेण एव मोक्ख मण्णंति- કેટલાક લોકે ચારિત્રને જાણવા માત્રથી જ મેક્ષ માને છે– ४१२. हमेगे उ मन्नन्ति, अप्पच्चक्खायपाधगं। ४१२, ससारभदarea समान आयरियं विदित्ताण, सम्वदुक्खा विमुच्चई। ચારિત્ર ગ્રહણ કર્યા વગર કે હિંસાના ત્યાગ વગર -उत्त. अ. ६, गा, ८ માત્ર તવજ્ઞાનને જાણવાથી બધા દુઃખમાંથી મુક્તિ મેળવી શકાય છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મહાવત અહિંસા મહાવ્રત: સ્વરૂપ અને આરાધના-૧ સવ તીર્થકરેએ સર્વ પ્રાણ-ભૂત-જીવ સની રક્ષા કરવી જોઈએ-એવી પ્રરૂપણ કરી છે. सब्वेहि तित्थयरेहिं सध्य-पाण-भूय-जीव सत्ताणं रक्खणं कायब्वं इति परूवियं४१३. से बेमि-जे य अतीता जे य पदुप्पण्णा जे य आगमेस्सा अरहंता भगवंता सब्वे ते एवमाइक्वंति, एवं भासेंति, एवं पण्णवेंति, एवं પતિ सब्वे पाणा-जाव-सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेयव्या, ण परिधेतवा, ण परितावे. यव्वा, ण उद्देवेयव्वा, एस धम्मे धुवे णितिए सासते, समेच्च लोग खेतन्नेहि पवेदिते ।। –સૂય. ૪. ૨, ૫, ૬, ૪ ૬૮૦ ४१४ से भिक्खू जे इमे तस-थावरा पाणा भति ते णो सयौं समारभति, णो वऽण्णेहि समारभावेंति, अण्णे समारभते वि न समणुजाणइ, इति से महता आदाणातो उवसंते उवद्विते पडिविरते। – . મુ. ૨, એ. ૨, . ૬૮૪ છે. કુદ્ધ કળઓ નો, વિજાઉં ઢતિ યા सब्वे अक्कंतदुक्खा य, अतो सब्वे अहिंसिया॥ ૪૧૩, હું (સુધર્માસ્વામી) કહુ છું-ભૂતકાળમાં (ઋષભ દેવ આદિ) જે પણ અરિહંત (તીર્થંકર) થઈ ગયા છે, વર્તમાનમાં જે પણ(સીમંધરસ્વામી આદિ) તીથ‘કરે છે તથા ભવિષ્યમાં જે પણ (પદ્મનાભ આદિ) થશે, એ સર્વ અરિહંત ભગવાનેએ (પરિવમાં આ પ્રમાણે ઉપદેશ આપે છે, આ પ્રમાણે જ ભાષણ કરે છે, આ પ્રમાણે જ (હેતુ, દષ્ટાંત, યુક્તિ આદિ દ્વારા માર્ગદર્શન (પ્રજ્ઞાપન) કરે છે, તથા આ પ્રમાણે જ પ્રરૂપણ કરે છે કે કઈ પણ પ્રાણી ચાવત સત્ત્વની હિંસા કરવી ન જોઈએ, ન તે બલાત્ એનાથી આજ્ઞાપાલન કરાવવું જોઈએ, ને તે તેને બલાત દાસ-દાસી આદિના રૂપમાં પકડીને અથવા ખરીદીને રાખવા જોઈએ, ન તેને પીડા આપવી જોઈએ, અને ન ઉદ્વિગ્ન કરવા જોઈએ. આ જ ધમ ધવ છે, નિત્ય છે, શાશ્વત છે, સંપૂર્ણ લોકોને જાણીને ક્ષેત્ર શ્રી તીર્થકરેએ આ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. ૪૧૪. જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેમને તે ભિક્ષ સ્વય સમારંભ કરતા નથી. બીજા દ્વારા સમારંભ કરાવતા નથી. અને સમારંભ કરનારનું અનુદન કરતા નથી. માટે તે સાધુ મહાન કમના બંધનથી મુક્ત થઈ ગયેલ છે, શુદ્ધ રચમમાં સ્થિત રહે છે, તથા પાપકર્મોથી નિવૃત્ત રહે છે. ૪૧૫ ઓદાદિક (વસ-સ્થાવર જીવ ફ૫) જગતનાં (બાલ્ય, ચૌવન, વત્વ આદિ) સંયોગ, અવસ્થા વિશેષ અથવા ગ–મન, વચન, કાયાની પ્રવૃત્તિ ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. અને તે (જીવ) વિપર્યય (બીજા પર્યાય) ને પણ પ્રાપ્ત થાય છે. તથા બધાં પ્રાણી દુઃખથી આકાત છે. માટે બધાં પ્રાણુ અહિસ્ય- હિંસા કરવા ગ્ય નથી, ૨ મ. સુ. ૨, એ. ૪, ૩, ૬, . ૨૩૨ () Page #286 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४१६-४१७ प्रथम महाव्रत - आराधन प्रतिज्ञा चारित्राचार [ २१९ पतं खुणाणिणो सारं, ज न हिंसति किंच णं । રાની પુરુષે માટે આ ન્યાયયુક્ત છે કે કઈ अहिंसा समय' चेव, एतावंतं वियाणिया ॥' પણું પ્રાણુની હિંસા ન કરે, તેમજ અહિંસા દ્વારા –4. સુ. ૧, . ૨, ૩, ૪, ૫, ૬-૨૦ રમતાને સમજે અર્થાત એમ છે કે મને જેમ મૃત્યુ અને દુઃખ અપ્રિય છે, તેમ સવ પ્રાણીઓને મૃત્યુ અને દુઃખ અપ્રિય છે. માટે કઈ પણ જીવની હિંસા ન કરવી જોઈએ. पढम महब्बय आराहणा पण्णा પ્રથમ મહાવત આરાધન પ્રતિજ્ઞા४१६. पढमे भंते ! महन्धर पाणाइवायाओ वेरमण। ના ४१६. ૪૧૬. ભલે ! પહેલું મહાવત પ્રાણાતિપાતથી सव्वं भंते ! पाणावायं पच्चक्खामि થવાનું છે. से सुहुमं वा बायरं वा, तसं वा, थावरं वा, અંતે! હુ’ સર્વ પ્રકારે પ્રાણાતિપાતનું પ્રત્યાसे य पाणाइवाए चउविहे पण्णत्ते, तं जहा ખ્યાન કરું છું. સૂક્ષ્મ કે આદ૨, ત્રસ કે સ્થાવર. તે પ્રાણાતિપાતના ચાર પ્રકાર કહ્યા છે-- ૨. વળી, ૨. લેબો, ૩. શાસ્ત્રો, ૧-દ્રવ્યથી. ર-ક્ષેત્રથી, ૩-કાળથી, ૪-ભાવથી. છે. મારા १. दव्वओ छसु जीवनिकाएसु, ૧-દ્રવ્યથી-છ જવનિકાયામાં ૨. હેર કરવો , ૨-ક્ષેત્રથી-સર્વ લેકમાં . વાઢો રિયા વાં, જો વા, ૩-કાળથી-દિવસ અથવા રાતમાં ४. भावओ रागेण वा दोसेण वा । ૪-ભાવથી-રાગ અથવા શ્રેષથી नेव सयं पाणे अइवापज्जा, नेवन्नेहिं पाणे આ પ્રાણુઓના પ્રાણને હુ સ્વય અતિપાત अइवायावेज्जा, पाणे अइवायते वि अन्ने (ધાતુ) કીશ નહી, બીજ ધારા કરાવીશ નહી न समणुजाणेज्जा, તથા અતિપાત કરનારનું અનુદન કરીશ નહી. जावज्जीयाए तिविहं तिविहेणं मणेण वायाए ચાવજીવન (જીવન સુધી) હુ ત્રણ કરણ અને कारण न करेमि, न कारवेमि, करतं पि ત્રણ વેગથી અથવા મન, વચન કાયાથી હિંસા અન્ન ન સમજુનrrifમા. કરીશ નહીં', કરાવીશ નડી' કે હિંસાનું કરનારનું અનુદન કરીશ નહીં'. तस्स भन्ते ! पडिक्कमामि निंदामि गरिहामि ભતે ! તેનાથી હુ નિવૃત્ત થાઉ છું. મારા अप्पाणं वोसिरामि । આત્માની સાક્ષીએ તે પાપને સિંદુ છુ. આપની પાસે તેની ગહ કરુ છુ. અને (કષાય) આત્માને વ્યસગ કરુ છું. पढमे भन्ते ! महब्वए उपढिओमि सधओ અંતે! એ પ્રમાણે પહેલા મહાવત-પ્રાણાતિપાત पाणाइवायाओ वेरमणं ।' વિરમણ વતમાં હુ ઉપસ્થિત થયે છુ. જેમા સર્વ -. પ્ર. ૪, મું, ૨૬ પ્રાણાતિપાતની વિરતિ થાય છે. पढम महव्वय पंच भावणाओ પ્રથમ મહાવત અને તેની પાંચ ભાવના४१७. पढम भंते ! महव्वयं पच्चक्खामि सव्वं ૪૧૭. ભલે ! પ્રથમ મહાવ્રતમાં સર્વ પ્રાણાતિપાત पाणातिवातं । (હિંસા) પ્રત્યાખ્યાનો ત્યાગ કરુ છુ. से सुहुमं वा, बायरं वा, तसं वा, थावरं હુ સૂક્ષ્મ-સ્થલ તથા ત્રાસ-સ્થાવર કેઈપણ પ્રાણી ની સ્વય’ હિંસા કરીશ નહી. બીજા પાસે કરાવીશ वा, णेव सयं पाणातिवातं करेज्जा: नेचऽण्ण નહીં અને હિંસા કરનારની અનુદના કરીશ નહીં. पाणातिवातं कारवेज्जा, अण्णं पि पाणाति. આ પ્રમાણે હુ* જીવનપર્યત ત્રણ કરણ ૨ वात' करंत ण समणुजाणेज्जा । ત્રણ વેગથી હિંસોથી નિવૃત્ત થાઉ' છુ. ૨ . સુ. ૧, એ ૨૨, મુ. ૨૦/२ समता सव्वभूएसु. सत्त-मित्तेसु वा जगे। पाणाइवायविरई, जावज्जीवाए दुक्करे । उत्त. अ. १९, गा, २६ ૩ લ. , ૬, T[. ૧-૨ Page #287 -------------------------------------------------------------------------- ________________ २२०] चरणानुयोग प्रथम महावत - भावना सूत्र ४१७ जावज्जीवाए तिविहं तिविहेण मणसा, वयसा, હે અંતે! હુ તે પૂર્વોક્ત પાપનું પ્રતિક્રમણ कायसा। तस्स भंते! पडिक्कमामि, निंदामि, કરું છું. આત્મસાક્ષીથી તેની નિંદા કરું છું તથા જનિ , અir favrfમ ગુરુરાક્ષીથી ગર્તા કરું છું. મારા આત્માથી પાપને યુસ કરું છું. तस्सिमाओ पंच भावणाओ भवति । તે પ્રથમ મહાવતની પાંચ ભાવના હોય છે– १. तत्थिमा पढमा भावणा -रियासमिते से (૧) તેમાંથી પહેલી ભાવના આ પ્રમાણે છેणिग्गंथे, णोअणरियासमिते त्ति । केवली वूया નિર્ચન્થ ઈસમિતિથી યુક્ત હોય છે. ઈર્યા“farગામિતે છે fuથે પાછri૬ રમિતિથી રહિત નહી. કેવલી ભગવાને કહ્યું છે કે-ઈસમિતિથી जीवाई सत्ताई अभिहणेज्ज वा, वत्तेज्ज वा, રહિત નિચશ્વ પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વનું परियावेज्ज घा, लेसेज्ज वा, उद्दवेज्ज था। હનન કરે છે, ધૂળ આદિથી ઢાંકે છે, દબાવી इरियासमिते से णिम्ग थे, जो इरियाअ દે છે, પીડા પહોંચાડે છે. એટલા માટે નિયW समिते ति पढमा भावणा। ઈસમિતિથી યુક્ત રહે છે. ઈસમિતિથી રહિત નહી, “આ પહેલી ભાવના છે.” २. अहावरा दोच्चा भावणा-मण परिजाणति (૨) તે પછી બીજી ભાવના આ છે-જે મનને સારી से णिगंथे, રીતે જાણું પાપથી પાછા ફરે છે, તે નિચંન્થ છે. जे य मणे पावए सावज्जे सकिरिए अण्वय જે મન પાપકર્તા, સાવઘ (પાપથી યુક્ત) છે, ક્રિયાઓથી યુક્ત છે, કર્મનું આશ્ચવકારક करे छेदकरे भेदकरे अधिकरणिए पादोसिए છે. છેદન-ભેદનકારી છે, કલેશ-કારી છે, पारिताविप पाणातिवाइए भूतोषघातिए પરિતાપકારક છે, પ્રાણુઓના પ્રાણને અતિतहप्पगार' मण' णो पधारेज्जा । मणं परि પાત કરનાર અને જીનું ઉપઘાતક છે. આ जाणति से णिग्गंथे, जे यमणे अपावपत्ति આ પ્રકારનું મન (મને વૃત્તિઓ) ધારણુ ન दोच्चा भावणा। કરે. જે મનને ભલીભાંતિ જાણીને પાપમય વિચારોથી દૂર રાખે છે, જેનું મન પાપથી રહિત છે, તે નિગ્રન્થ છે. આ બીજી ભાવના છે. ३. अहावरा तच्चा भावणा-वई परिजाणति (૩) આની અંદર ત્રીજી ભાવના આ છે. જે સાધક તે જિથે, વચનના સ્વરૂપને એગ્ય રૂપે જાણુને સદોષ વચનેને પરિત્યાગ કરે છે, તે નિર્ચ છે. जा य चई पाविया सावज्जा सकिरिया જે વચન પાપકારી સાવદ્ય ક્રિયાઓથી जाव-भूतोवघातिया तहप्पगार वई णो યુક્ત યાવત નું ઉપધાતક છે, સાધુ આવાં उच्चारेज्जा । વચનને ઉચ્ચાર ન કરે. जे वई परिजाणति से णिग्गंथे जाय घर જે વાણી અને દેને ભલીભાંતિ જાણીને अपाविया त्ति तच्चा भावणा । સદોષ વાણીને પરિત્યાગ કરે છે, તે નિયથ છે. તેની જાણ પોષ રહિત હેય. આ ત્રીજી ભાવના છે. ४. अहावरा चउत्था भावणा--आयाणभंडम ત્યાર પછી એથી ભાવના આ છે -જે આદાનतणिपखेचणासमिते से णिग्गंथे, णो अणादा ભાંડ-માત્ર-નિક્ષેપણું સમિતિથી યુક્ત છે, તે णभंडनिक्खेवणाऽसमिते । નિગ્રંથ છે. આદાનભાંડ-માત્ર- નિક્ષેપણ સમિતિથી રહિત હેય તે નિર્ચન્થ નથી. केवली चूया-"आदाणभंडनिक्खेवणाअसमिते કેવલી ભગવાન કહે છે કે-જે નિયન્થसे णिग्गंथे पाणाई भूताई जीवाई सत्ताई આદાનભાંડ-માત્ર-નિક્ષેપણ સમિતિથી રહિત છે, તે પ્રાણીઓ, ભૂતાં, જીવ અને સને अभिहणेज्ज घा-जाव-उद्दवेज्ज वा। तम्हा અભિઘાત કરે છે યાવતું પીડા પહોંચાડે છે. आयाणभंडणिक्खेवणासमिते से णिग्गंथे, जो માટે જે આદાનભાંડ-નિક્ષેપણ સમિતિથી अणादाणभंडणिक्खेवणाऽसमिते त्ति चउत्था યુક્ત છે તે નિગ્રન્થ છે, જે આદાનભાંડ નિક્ષેપણુ-સમિતિથી રહિત છે, તે નિચન્થ भावणा। નથી. આ ચાથી ભાવના છે. (૪) Page #288 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४१७-४१८ अहिंसा - पर्याव चरणानुयोग । २२१ ૧. વાઘા ઉત્તમ માવા-ઢાઢોથTI- (૫) આના પછી પાંચમી ભાવના આ છે.-જે સાધક भोयणभोई से णिग्गंथे णो अणालोइयपाण આહાર-પાણી જોઈને વાપરે છે. તે નિચન્થ भोयणभोई। હોય છે. જોયા વિના વાપરે તે નહિ. केवली वूया-"अणालोइयपाण-भोयणभोर से કેવલી ભગવાન કહે છે-જે જોયા વગર જ णिग्गंथे पाणाणि चा, भूताणि वा, जीवाणि આહાર-પાણી વાપરે છે તે નિર્ચથ માણે, वा, सत्ताणि वा अभिहणेज्ज घा-जाब-उद्दवेज्ज ભૂતા, જી અને સને ઘાત કરે છે. ચાવત પીડ પહોંચાડે છે. માટે જે જોઈને આહારवा। तम्हा आलोइयपाण-भोयण-भोई પાણી વાપરે છે, તે જ નિગ્રંથ છે, જોયા વિના से णिग्गंथे जो अणालोइयपाण-भोई त्ति આહાર-પાણી વાપરના૨ નહિ. આ પાંચમી पंचमा भावणा। ભાવના છે. पत्ताव ताव महध्वयं सम्म कारणं फासिते આ પ્રકારે પાંચ ભાવનાએ સહિત તથા સાધક पालिते तीरिए किट्टिते अवहिते आणाए દ્વારા સ્વીકૃત પ્રાણાતિપાત વિરમણ રૂષ પહેલા आराहिते यावि भवति । મહાવ્રતના સભ્ય પ્રકારથી કાયાએ સ્પેશિત, પાલિત, ગૃહીત મહાવતને યથાયોગ્ય પાર લગાડવાથી, તેનું કીર્તન કરવાથી, તેમાં અવસ્થિત રહેવાથી, ભગવત આજ્ઞાની અનુરૂપ આરાધના થાય છે. पढमे भंते ! महब्वए पाणाइवाताओ वेरमणं । ભતે : આ પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ મહાવત છે. –ા , મુ. ૨, ૫, ૨૬, ૪. ૭૭૭-૭૭૨ अहिंसाए सट्ठी नामाई અહિંસાનાં સાઠ નામ४१८. तत्थ पढम अहिंसा, तस-थाबर-सब्वभूय । ૪૧૮. આ સંવરદ્વારમાં પહેલું જે અહિંસા છે, તે બસ અને સ્થાવર - સમસ્ત જીનું ક્ષેમકુશળ કરહેમંત નાર છે. तीसे सभावणाओ, किंचि वोच्छ गुणुदेस ॥ - હુ પાંચ ભાવનાઓ સહિત અહિંસાના ગુણોનું ઘેડું વર્ણન કરીશ. तत्थ पढम अहिंसा । - તે (પૂત) પાંચ સંવ દ્વારમાં પહેલું સવजा सा सदेव मणुयासुरस्स लोगस्स भवर દ્વાર અહિંસા છે. તે અહિંસા દે, મનુષ્ય અને दीवो અસુરે સહિત સંપૂણ લોકના માટે દ્વીપ સમાન છે. ताण सरण' गइ पइट्ठा । ત્રાણ છે-વિવિધ પ્રકારનાં જાગૃત દુઃખેથી પીડિત જનેનું રક્ષણ કરનારી છે. તેથી તે ત્રા રૂપ છે-શરણુદાત્રી છે-શરણ દેનારી છે. કલ્યાણકામી જને માટે ગતિ-ગમ્ય છે, તથા સમસ્ત ગુણે અને અને સુખેને આધાર છે. [અહિંસાનાં નીચે પ્રમાણે નામ છે)૨. નિવા, ૧. નિર્વાણ- મેક્ષનું કારણ છે. ૨. નિઃશુ, ૨. નિવૃત્તિ - માનસિક સ્વસ્થતાપ છે. . સમrદી, ૩. સમાધિ-સમતાનું કારણ છે. ૨ (૪) –સમેં. સમ, ૨, . ૪ ૨ (૩) –-gટ્ટ, સુ. ૨, ૫, ૬, ૪. ૭-૨ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] चरणानुयोग ૪ સત્તી, ૬. જત્તી, ૬. તી, ૭. ી ય, ૮. વિશ્તી હૈં, ૬. સુચન, ૩. મી. *. ય ૨૨. ત્રિમુન્ની, ૩. તી. ૪. સમત્તાદુળા, શ મહત્તી, ૬. ચોરી, " યુઢી, ૧૮, ધિર, ૨. સમિટ્ટી, ૨૦. તા. ૨૧. વિટ્ટી, ૨૬. ઝરી, ૨૩. યુ. ૪. હા, ૧. મદ્દા, ૨૬. ભુત, ૨૭. હલ્દી, ૨૮. વિલિની, ૬. નાપા, ૨૦. માહ, ૩૨. નમોો, ૨. વિરી, ૩. વા, अहिंसा - पर्याय x. સૂત્ર ૪૮ શક્તિ – આધ્યાત્મિક શક્તિ કે શક્તિનું' કારણ (ઘણાં સ્થાને ‘સત્તી’ ના સ્થાન પર ‘સન્તી’, જેના બવ શાંતિ) થાય. ૫. કાતિ – યશનું કારણ છે. કાંતિ-અહિંસાના માધાભૂત કાંતિ-neસ્વિતા ઉત્પન્ન થાય છે. માટે તે કાંતિ છે. ૩. કૃત્તિ – આત્મીયતાને ઉત્પન્ન કરવાને કાણે તેનું નામ રતિ છે. ૮. વિરત – પાપાશ્રી વિરક્ત ૯. શ્રુતાંગ - સત્ શાસ્ત્રાનાં અધ્યયન-મનનથી અહિંસા ઉત્પન થાય છે. તેથી તેનુ નામ ચાંગ છે. ૧૦. તૃપ્તિ – સત્તાષવૃત્તિ પહુ અહિંસાનું એક અંગ છે. ૧૬. દયા - દુઃખ પામાં, મરતાંકે દુઃખી પ્રાણીબાની કરુણા પ્રેરિત ભાવથી રક્ષા કરતાં યથાશિત બીજાનાં દુઃખનુ નિયાચ્છુ કરવુ. ૧૨. વિમુક્તિ - પ્રાણીઓને અન્યનાથી મુક્ત કરાવનાર. ૧૩. શાન્તિ – ક્ષમા, તે પણ અહિંસાનુ રૂપ છે. ૧૪. સમ્યક્ત્વારાધના-જિનશાસનની આરાધનાના કાર૭૩૫. ૧૫. મહતી – બધાં જ ાતામાં શ્રેષ્ઠ છે. ૧૧. આધિ - ધન પ્રાપ્તિનું કારણ ૧૭. બુદ્ધિ - પારકાનાં દુઃખા બતાવનારી હોવાથી. ૧૯ પૃત્તિ – ચિત્તની હતા. ૧૯. સમુ - સવ” પ્રકારથી સમ્પન્નતાથી યુક્તપાનને મન ચિત્ત કરનાર, ૨૦. દિ – લક્ષ્મીપ્રાપ્તિનું કારણ, ૧. વૃત્તિ – પુણ્યથી ધમના વિશેનું કારણ. ૨૨. સ્થિતિ - ગ્રાક્ષમાગ માં પ્રતિષ્ઠિત કરનારી. – ૨૩. પુષ્ટિ – પુત્રુદ્ધિથી જીવનને પુષ્ટ બનાવનારી ૨૪. નન્દા - સ્વ અને પરના આન ૬-પ્રમાદ કરનારી, ૨૫. ભદ્રા - સ્વ અને પરનુ ભદ્ર-કલ્યાણ કરનારી. ૨૬. વિદ્ધિ આત્માને વિશિષ્ટ રાષ્ટ્ર બનાવનારી, ૨૭. શક્તિ - કેવળજ્ઞાન આણંદ પિએનુ’ કાજૂ૨૮. વિશિષ્ટ-ષ્ટિ વિચાર અને આાથામાં અને. કાનરૂપી અહિંસા જ પ્રધાન દર્શન છે. - ૨૯. કલ્યાણ – મોક્ષ પ્રાપ્ત કરાવનાર હોવાથી. ૩. સ’અશ - પાપ વિનાશિની, ૩૧. પ્રમેાદ - સ્વ-પરને હર્ષી ઉત્પન્ન કરનારી. ૩૨. વિભૂતિ – અશ્યનું કામ કર. રહ્યા – માણીઓને દુઃખથી બચાવનારી. Page #290 -------------------------------------------------------------------------- ________________ अहिंसा के साठ नाम યાત્રિાવાર [ ૨૨૩ सूत्र ४१८-४१९ ૩૪. દિવાલો, ३५. अणासवो, રૂ. વઢળકાળ, ૩૭. સિડ્યું, ૨૮. બિરું, ૩૨. સીરું, ૪૦. પંનો રિ , ૪૨. સીfઘરે, ર. સંવ , ૪૩. કુત્તી, ૪૪. વવના, ક. ૩ , ૪૬. સનો, ૪૭. માતi, ૪૮. નથi, ૪૨, અvમા, ૧૦. ઘરાકો, ૧૨. વિલા, ૨૨. અમને, ५३. सव्वस्स वि अमाधाओ, ૧૪. ચોકa, ૧. પત્તા , ૬. સૂર્ણ, ૭. પૂના, ૧૮. વિમર, ૩૪. સિદ્ધાવાસ-સિક્રિગતિ નામના સ્થાનમાં નિવાસ કરાવનારી. ૩૫, અનાશ્રવ - આવતા કર્મોના નિરાધ કરનારી, ૩૬. કેવલી - સ્થાન – કેવલીઓના માટે સ્થાનરૂ૫. ૩૭. શિવ- સુખ સ્વરૂપ, ઉપદ્રવ-રહિત. ૩૮. સમિતિ - સમ્યફ પ્રવૃત્તિ. ૩૯, શીલ- સદાચાર સ્વરૂપ. ૪૦. સંયમ - મન અને ઇન્દ્રિયના વિરોધ તથા જીવરક્ષારૂ૫. ૪૧. શીલ પરિગૃહ- સદાચાર અથવા બ્રહ્મચર્યનું ધર. ૪૨. સવ૨ - આશ્રવને નિરાધ કરનારી. ૪૩. ગુપ્તિ - મન, વચન, કાયાની અસત્ પ્રવૃત્તિને રોકવી. ૪૪, વ્યવસાય -વિશિષ-ઉત્કૃષ્ટ નિયયરૂ૫. ૪૫. ઉછૂય - પ્રશસ્ત ભાવેની ઉન્નતિ કરનારી. ૪૬. યજ્ઞ - ભાવ, દેવપૂજા અથવા ચન જીવરક્ષામાં સાવધાનતા સ્વરૂપ. ૭. આયતન - સર્વ ગુણેનું સ્થાન. ૪૮. યતના-નિરવ અનુષ્ઠાન રૂ૫. ૪૯. અપ્રમાદ - પાપ પ્રમાદેને ત્યાગ. ૫૦. આશ્વાસન-પ્રાણુઓ માટે આશ્વાસન, ૫૧. વિશ્વાસ - સવ* જીવોના વિશ્વાસનું કારણ, પર. અભય - પ્રાણુઓને નિર્ભયતા પ્રદાન કરનારી, સ્થય આરાધકને પણ નિર્ભય બનાવનારી. ૫૩, સર્વસ્વ અમાધાત -પ્રાણી માત્રની હિંસાને નિષેધ અથવા અમારી છેષણ સ્વરૂપ ૫૪. ચાક્ષ - પવિત્ર વસ્તુઓ કરતાં વધારે પવિત્ર. પપ પવિત્રા - આત્માની નિર્મળતા માટે કારણભૂત હિવાથી. ૫૬. શુચિ - ભાવ શુચિતાના કારણરૂપ, ૫૭. પૂજા – પૂજારૂપ. ૫૮વિમલા - નિર્મળ તેમ જ નિમલતાનું કારણ. પહ. પ્રભાસ- આત્માને પ્રકાશમય કરનારી. ૬૦. નિર્મલતા- અત્યંત નિર્મળ અથવા આત્માને અતીવ નિર્મળ બનાવનારી. અહિંસા ભગવતીનાં આ સ્વગુણ નિષ્પક પર્યાયવાચી નામ છે. ભગવતી અહિંસાની આઠ ઉપમાઓ૪૧૯. આ અહિંસા ભગવતી જે છે તે ૧. ભયભીત પ્રાણીઓને માટે શરણભૂત છે. ૨. પક્ષીઓને ગમન કરવામાં આકાશ-આધારભૂત છે. ૧૧. જમણા ય, ૬૦. નર્મસ્ટાર રિ, एषमादीणि निययगुणनिम्मियाई पज्जधनामाणि होति, अहिंसाए भगवतीय । —ત્ ૦ /- , મe , ૩૦ ૨ जहिंसा भगवईए अट्ठोवमा४१९. एसा सा भगवइ अहिंसा, १. जा सा भीयाण विव सरण, ૨. ઘી લવર જf, Page #291 -------------------------------------------------------------------------- ________________ २२४] चरणानुयोग अहिंसा स्वरूप - प्ररूपक - पालक सूत्र ४१९-४२० ૩. તિલિrti વિશ્વ કિરું, ૩. આ અહિંસા તરસ્યાઓની પ્રાણુરક્ષા માટે જલ સમાન છે. ૪. gયાળ વિવ અir, ૪, ભૂખ્યા માટે અન્ન સમાન છે. છે. સમુદમ વ વવદi, ૫. સમુદ્રની મધે ડૂબતા જેને માટે જહાજ સમાન છે. ६. चउप्पयाण व आसमपर्य, ૬. ચાર પગવાળા પશુઓને માટે આશ્રય [સ્થાન] સમાન છે. ७. दुहट्टियाण व ओसहिबल', ૭. દુખેથી પીડિત – રેગી જેને માટે ઓષધ - બળ સમાન છે. ८. अडवीमज्झे ब सत्थगमण, ૮. ભયાનક જંગલમાં સાથે - સંઘની સાથે ગમન કરવા સમાન છે. एतो विसिट्टतरिया अहिंसा जा सा पुढवी . (શું ભગવતી અહિંસા વાસ્તવમાં જેલ, અન્ન, जल अगणि-मारुय-वणस्सइ-बीय-हरिय-जल ઓષધ, યાત્રામાં સાથ (સમૂહ) આદિના સમાન જ છે? ના,) ભગવતી અહિંસા આનાથી પણ સર થથર-ર૩ર--થાવર-વઘમૂર-ણે અત્યંત વિશિષ્ટ છે. જે પૃથ્વી, જલ, અરિન, વાયુ, વારા ! વનસ્પતિ, બીજ, હરિત, જલચર, સ્થલચર, બેચર, –qદ્. . ૨, , , . ૨ ત્રસ અને સ્થાવર સવ નું મંગલ કરનારી છે. अहिंसा सरुवपरूवगा पालगा य અહિંસા સ્વરૂપના પ્રરૂપક અને પાલક४२०. पसा भगवई अहिंसा जा सा अपरिमिय- ૪ર૦, આ જિન સિદ્ધાંતોકત અહિંસા છે તે અપરિમિત જાળવUTધરેઢું સી૪-go-fવાયત્તા સંઘમ- - અનંત કેવળજ્ઞાન-દર્શનને ધારણ કરનારી, णायगेहि, तित्थकरेहि, सश्वजग-जीवच्छिलेहि શીલરૂ૫ ગુણ, વિનય, તપ અને સંયમના નાયકतिलोयमहिहिं जिणवरेहि सुदिट्ठा, ને ચરમ સીમા સુધી પહોંચાડનારી, તીર્થની સંસ્થાપના કરનારા પ્રવર્તક, જગતના સર્વ જીવો પ્રતિ વાસહ્ય લાવ રાખનારી, ત્રણે લોકો દ્વારા પૂજાનાના એવા જિન ચકોએ પિતાને કેવળજ્ઞાન -દર્શન દ્વારા સન્મફરૂપમાં સ્વ૫, કારણું અને કાર્યના દષ્ટિકોણથી નિશ્ચિત કરવામાં આવેલી છે. ओहिजिणेहिं विणाया, વિશિષ્ટ અવધિજ્ઞાનીઓ દ્વારા વિજ્ઞાત કરવામાં આવી છે. उज्जुमईहिं विदिट्टा, જુગતિ- મન:પર્યવરણાનીઓ દ્વારા એનું નિરીક્ષણ-પરીક્ષણ કરવામાં આવે છે તેવી છે, विउ ठमई हि विदिक्षा, વિપુલમતિ-મનઃપવાનીઓ દ્વારા જેની જાણ કરવામાં આવી છે તેવી છે. पुव्वधरे अहीया, શૌદ પૂર્વ ધાક મુનિઓએ આનું અધ્યયન વર્દ વિના, વૈકિય લપિના ધારક મુનિઓએ આનું જીવન યંત પાલન કરેલ છે. ૨. સમિાિદિયાર્દ, ૨. gif, ૧. આમિનિધિક મતિજ્ઞાનીઓએ, રૂ. નાળા, ક. orgઝવળcoff૬, ૨. પ્રતાનીઓએ, .૪. મન:પર્યાવજ્ઞાનીઓએ. ૬. વઝાર્દિક ૩. અવધિજ્ઞાનીએ એ ૫. કેવલજ્ઞાનીઓએ, ૧. અriાદિર્દ, ૨. શિવત્તા ૧. આમોપધિ લધિના ધારકોએ, ૨. બ્રોવધિ લબ્ધિના ધારકોએ, ३. विप्पोसहिपत्तेहिं, ४. जल्लोसहिपतहि, ૩. વિપ્રોવધિ લબ્ધિધારકે એ ૪. જલધિ લબ્ધિધારકોએ ५. सधोसहिपत्तेहिं । ૫. સવલધિ લબ્ધિ પ્રાપ્ત કરનારાઓએ, Page #292 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४२० अहिंसा स्वरूप प्ररूपक - पालक चारित्राचार प्रथम महाव्रत [ २२५ ૬. વીયયુદં, ૨. યુદયુદ્ધદું, ૧. બીજબુદ્ધિ લબ્ધિધારકેએ ३. पयाणुसारीहि, ४. संभिण्णसोहि ૨. કેપ્યબુદ્ધિ લધિધારાએ ". gધf | ૩. ૫દાનુસારિબુદ્ધિ લધિના ધારકે એ ૪. સભિન્નશ્રોતસ લબ્ધિના ધારકોએ, ૫. શ્રતધરે, છે. મrawf, ૨. વાuિrદં, ૧. મનેબલીઓએ, 3. કાયટિofઠું | ૨. વરાનઅલીઓએ, ૩. કાયલી મુનિઓએ, १. णाणबलिएहि २. दसणवलिएहि, ૧. દાનબલીઓએ ३. चरित्तवलिएहिं, ૨. દશનઅલી તથા ૩. ચારિત્રઅલી મહાપુરુષોએ ૧. થરાદં, ૨. મgref, ૧. ક્ષીરાશ્રય લબ્ધિધારીઓએ, ३. सप्पियासवेहि, ४. अक्खीणमहाणसिपहि, ૨. સવાશ્રય લબ્ધિધારીએ, १. चारणेहि, विज्जाहरेहि ।। ૩. સપિરાશ્રય લબ્ધિધારીઓએ ૪. અક્ષણ મહાનસ લબ્ધિના ધારકોએ, ૧. ચા અને વિદ્યાધરોએ, ચીમત્તિ ઘઉં-ગા-ઝમાલમત્તf, ચતુર્થ ભક્ત અર્થાત એક ઉપવાસ કરનારાથી લઇને ચાવતુ છ માસ ભક્તિક તપસ્વીઓએ આ પ્રકારે... • १. उक्खित्तचरपहि, २. णिक्खित्तचरपहि ૧. ઉક્ષિતુ રાક, ૨. નિક્ષિત ચરક, ૩. અતાર્દિ , છ, ઘનતwf, ૩. અંત ચરક, ૪. પ્રાત ચરક, . સૂવરદ્ધિ, દ. આvજસ્ટof, . રુક્ષ રાક, ૬. અનગ્લાયક, ૭. ઘણાવાદિ, ૮. નવજf, છે. સમુદાન ચરક, ૮. મન ચરક, ९. संसहकप्पिपहिं, १०.तजायसंसहकधिहिं, ૯. સં કદિપક ૧૦. તજજતસંસૃષ્ટકદિપક, ૨૨. કanguf૪, ૨૨. યુgિ , ૧૧. ઉપનિધિક ૧૨. શુષણિક, ૬૩. સંતત્તિof, ૧૪. , ૧૩, સંપાદત્તિક, ૧૪, દછલાભિક, १५. अदिठ्ठलाभिएहि १६. पुट्ठलाभिएहिं, ૧૫. અદષ્ઠલાભિક, ૧૬. પૃ5લાભિક, ૭. વિરુfÉ, ૨૮, કુરિકff, ૧૩. આચાક્ષક, ૧૮. પૂરિભાષિક. ૨૨. ઇ જિf, ૨૦, નિરિવાdf, ૧૯. એકનિક, ૨૦. નિર્વિકૃતિક २१. भिण्णपिंडवाइपहि, २२. परिमियपिंडवाइपहि ર૧. ભિન્નપિંપાતિક, ૨૨. પરિમિતપિંડ પાતિક, ૨૩. પ્રસાદદ, ૨૪. ઉતારું, ૨૩. અંતાહારી, ૨૪. પ્રાતઆહારી, ૨૬. અરસાદfé, ર૬. વિરાણા ઉર્દૂ, ૨૫. અરસ-આહાર, ૨૬. વિરસાહારી, ૨૭. સૂાદાદિ, ૨૮. તુઝારું, ર૭. રુક્ષાહારી, ૨૮. તુક્કાહારી, ર૧. ગતકીર્દિ, ૩૦, પૂતળાવદં, ૨૯. અતજીવી, ૩૦, માતજીવી, ૩૨. દáવીદ, ૩૨. સુદર્દ, ૩૧. રુક્ષજીવી, ૩ર. કુછજીવી, ३३. उवसन्तजीवीहिं. ३४. पसन्तजीवीहि, ૩૩. ઉપશાંતજીવી, ૩૪. પ્રશાનજીવી, ૩. વિવિત્તiff, ૩પ. વિવિતજીવી, ૩૬, દૂધ, મધ અને ઘીને આજીવન ત્યાગ ३६. अखीरमहुसप्पिर्हि, કરનારઓએ, ૩૭. અમારnfઇ, ૩૭. મધ અને માંસથી રહિત આહા૨ કરનારાઓએ. . નાણsf, ૧. કાન્સર્ગ કરીને એક સ્થાન પર સ્થિર રહેવાને અભિગ્રહ કરનારાઓએ, ૨. ભિંડારુufé, ૩. કાજુuિf, ૨, "પ્રતિમા સ્થાચિકેએ ૩. સ્થાનેન્કટિકાએ ૨૯ Page #293 -------------------------------------------------------------------------- ________________ २२६ ] चरणानुयोग अहिंसा - स्वरूप सूत्र ४२१ ४. वीरासणिएहि, ५. णेसज्जिपहि, ૪. વીરાસનિકે એ ૫. Rષધિઓ ૬. સુકાદufé, ૭. ઢાંકafé, ૬. ડાયતિએ ૭. લગડશાયિકોએ ૮, પાર, ૨. શિયાપદં, ૮. એકપાવકોએ ૯ તાપકે એ १०. अप्पावपहि, ११. अणिटुभएहि, ૧૦. અગ્રાવત ૧૧ અનિકઠીવાએ १२. अकंडूयहिं, १३. धुयकेसमंसुलोमणखपहि, ૧૨. અકયાએ ૧૩. ધતકશે – મિશ્રમ-નખવાળા અર્થી માથાના વાળ, દોટી, મૂછ અને નાના સંસ્કારને ત્યાગ કરનારા એએ, १४. सब्वगायपडिकम्मविप्पमुक्केहि, ૧૪. સંપૂર્ણ શરીરનું પ્રક્ષાલન આદિ સંસ્કારના ત્યાગીઓએ, सुयहरविइयत्थकायबुद्धीहि धीरमइबुद्धिणो य । મૃતધરે દ્વારા તવાને અવગત કરનારી जे ते आसीविसउग्गतेयकप्पा, णिच्छयवव- બુદ્ધિના ધારક મહાપુરુએ (અહિંસા ફાગવતીનું) सायपज्जत्तकयमईया, णिच्च सज्झायज्झा સભ્ય પ્રકારે આચરણ ર્યું છે. (આનાથી અતિરિત) આશીવિષ સર્ષ સમાન, णअणुबद्धधम्मझाणा, पंचमहब्धयचरित्तजुत्ता, ઉચ તેજથી સંપન્ન મહાપુરુએ, વસ્તુતત્વને समिया समिइसु समियपावा छविहजगध નિશ્ચય અને પુરુષાર્થ – બન્નેમાં પૂર્ણ કાર્ય કરનારી छला णिच्चमप्पमत्ता एपहिं अण्णेहि य जा બુદ્ધિથી સંપન મહાપુરુએ, નિત્ય સ્વાધ્યાય सा अणुपालिया भगवई। અને ચિત્તવૃત્તિ નિરોધ રૂપ ધયાન કરનારા તથા -~anહ. સુ. ૨, ૫, મુ. ૪ ધમકાનમાં નિરંતર શ્ચિકને લગાડી રાખનાદા પુરોએ, પાંચ મહાવત સ્વરૂપ ચારિત્રથી યુક્ત તથા પાંચ સમિતિઓથી સંપન્ન, પનું શમન કરનારા, છ વનકાય રૂપ જગતના વિલ, નિરંતર અપ્રમાદી રહીને વિચરણ કરનારા મહાત્માઓને તથા અન્ય વિવેક-વિભૂષિત પુરુષોએ અહિંસા ભગવતીની આરાધના કરી છે. अप्पसमदिट्ठी આત્મસમદષ્ટિ४२१. तुम सि णाम तं चेव हतब्धं ति मपणसि, ૮ર૧. જેને તું મારા વિચાર કરી રહ્યો છે, તે તું સ્વયં છે. तुम सि णाम तं चेव जज अज्जावेतव्वं ति જેના પર તુ હુકમ ચલાવવાનો વિચાર કરે મણિ, છે, તે તું સ્વય છે, तुम सि णाम तं चेव जपरितावेतब्धं ति જેને તું દુઃખી કરવા ઇરછે છે, તે સ્વયં તું છે. મvorતિ, तुमंसि णाम तं चेव जंपरिघेतव्वं तिमण्णसि, જેને દાસ બનાવવાના હેતુથી ગ્રહણ કરવા ઇરછે છે, તે રવયં તુ છે. एच' त' चेव उद्दवेतचं ति मण्णसि । જેને તું મારી નાખવા ઇચછે છે, તે સ્વયં તુ છે. अंजू चेय पडिबुद्धजीवी। तम्हा ण हंता, રાની પુરૂષ જુ-સરળ હોય છે, તે પ્રતિધ જ વિ શાતા ! પ્રાપ્ત કરી જીવનારા હોય છે, જેથી કરીને તે સ્વય હનન કરતા નથી તથા બીજા દ્વારા હનન કરાવતા નથી. अणुसंवेयणमपाणेणं जं हतव्वं णाभिपत्थए । કૃતકર્મનાં અનુરૂપ પિતે જ તેનું ફળ ભેગવે –3. સુ. ૨, ૫. 3, ૩. , . ૬૦૦ છે, માટે કેઈનું હનન કરવાની ઇચ્છા કરશે નહિ. ४२१. (क) इणमेव णावखंति, जे जणाधवचारिणो। કર૧. (ક) જે પુરુષો મેક્ષ તરફ ગતિશીલ છે, તે અસંયમી जाती-मरणं परिण्णाय, चरे संकमणे दढे ॥ વનની ઈચ્છા કરતા નથી, પરંતુ તેઓ જમમરણને જાણીને મેક્ષના સેતુ પર દઢતાપૂર્વ ચાલે. Page #294 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४२१ अहिंसा - स्वरूप સાત્રિાચાર [ ૨૭ મૃત્યુ માટે કઈ પણ ક્ષણ અનવર નથી. पत्थि कालस्स णागमो –આ. મુ. ૨, ૪, ૨, ૩, ૨, મુ. ૭૮ (૪) કરશે. (a) મૂ ટુpriા સાસંદા अहियं ति णच्चा। ૪ર૧. (ખ) સાધનાશીલ પુરુષ હિંસાની પીડાઓને સારી રીતે જાણે છે અને આરંભ-હિંસાને અહિતકર રામજે છે. તે વાયુ કાયના સમારંભથી નિવૃત્ત થવામાં સમર્થ છે. जे अज्झत्थं जाणति से बहिया जाणति । जे बहिया जाणति से अज्झत्थं जाणति । पयं तुलमण्णेसि । इह सतिगता दरिया णावकखति जीविउ । – મા. મું. ૨, ૩૫. ૨, ૩૭, સે. ૬ જે અધ્યાત્મને જાણે છે, તે બાહ્ય સંસારને પણ જાણે છે. જે બાહ્ય સંસારને જાણે છે, તે અધ્યાત્મને પણ જાણે છે. પિતાને તથા બીજાને એક જ ત્રાજવા પર તેલવા જોઈએ. (આ પ્રમાણે સ્વપ૨નું અન્વેષણ -ચિતન કરવું જોઈએ.) જૈન શાસનના શરણમાં આવેલ, શાનિતને પ્રાપ્ત થયેલ સંયમી સાધક મુનિ વાયુકાયની હિંસા કરી વવાની ઇચ્છા ન કરે. Page #295 -------------------------------------------------------------------------- ________________ २२८ ] चरणानुयोग पइजीवनिकाय-स्वरूप सूत्र ४२२-४२५ વજીવનિકાય-સ્વરૂપ: હિંસાનિષેધ–ર भगवया छ जीवनिकाया परूविया ભગવાને છ જવનિકાયની પ્રરૂપણ કરી છે– કર૨. અર્થ જે થs! તેvi મારા જીવમવત્તા– ૪૨૨. હે આયુમન ! મેં સાંભળ્યું છે કે વડજીવનિયા इह खलु छज्जीवणिया नामज्झयणं समजेण નામનું અધ્યયને કાશ્યપ શેત્રીય શ્રમણ ભગવાન भगवया महावीरेणं कासवेणं पवेइया મહાવીરે અલૌકિક રીતે જાણુને તેના વાસ્તવિક સ્વરૂપનું કથન હ્યું છે. सुयक्खाया सुपन्नत्ता। सेयं मे अहिज्जिउ' अज्झयणं धम्मपन्नत्ती। - તે ધર્મ પ્રત અધ્યયનનું પઠન, મનન, ચિંતન કરવામાં મારું શ્રેય છે. प०-कयरा खलु सा छज्जीवणिया नामज्य- પ્ર. હે અંતે! પછવનિકા નામનું કર્યું અધ્યયન यणं समणेणं भगवया महावीरेणं कास કાશ્યપ શેત્રીય શ્રમણ ભગવાન મહાવીરે वेणं पवेड्या सुथक्खाया सुपन्नत्ता। કાનથી જાણીને પરિષદમાં વર્ણન કર્યું છે કે જેમાં ધર્મની પ્રજ્ઞાત છે અને જે ધર્મપ્રજ્ઞપ્તિ सेयं मे अहिज्जि अज्झयणं धम्मपन्नत्ती। અધ્યયન જાણવું મારે માટે શ્રેયસ્કર છે? उ०-इमा खलु सा छज्जीवणिया नामज्झयणं ઉ. આ ષજીવનય નામનું અધ્યયન કાપવું समणेणं भगवया महावीरेणं कासवेणं શત્રીય શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ पवेश्या सुयक्खाया सुपन्नत्ता। સ્વયં નથી જાણીને પ્રરૂપેલું છે, સારી રીતે सेयं मे अहिज्जिउ' अज्झयणं धम्मपन्नत्ती પ્રજ્ઞત કરેલ છે. તે અધ્યયનનું પઠન કરવું માડા માટે શ્રેયકર છે. તે આ પ્રમાણે છે. ત નાછે. પુવિચા, ૨. ચત્તાશા, ૧-પૃથ્વીકાય ર–અમુકાય 3. તેલયા, ૪. વારાફુચા, ૩-તેજસકાય ૩-વાયુકાય ૬. વળતાથ | દ, તારાથrI પ-વનસ્પતિકાય ૬-સકાય , બ, ૪, સુ. ૧-૩ ४२३. ततो णं समणे भगवं महावीरे उप्पन्नणाण- કરવું. ત્યારબાદ કેવળજ્ઞાન-કેવળદર્શનના ધા૨ક પ્રમાણ दसणधरे गोतमादीणं समणाणं णिग्गंथाणं ભગવાન મહાવીરે ગતિમ આદિ મનિ-ધાને (લક્ષ કરીને) ભાવના સહિત પાંચ મહાવ્રતા અને पंच महब्वयाई सभावणाइ छज्जीवणिकायाई પૃથવી કાચથી લઈને ત્રસકાય સુધી-વડજીવનિआइक्वति भासति परूवेति, तं जहा पुढवी કાયના સ્વરૂપનું વ્યાખ્યાન કર્યું છે. સામાન્ય-વિશેષ काए जाव तसकाए । રૂપથી પ્રરૂપણ કરી છે. –આ. સુ. ૨, ૫. ૨૬, પૃ. ૭૭છ્યું छण्हं जीवणिकायाण अणारंभपइण्णा છ જવનિકાને આરંભ ન કરવાની પ્રતિજ્ઞા :૪૪. સુરિ જી નીનિકા ' નેક સ ' ૨૪. આ છ જવનિકાને સ્વયં દંડ સમારંભ કર समारंभेज्जा, नेवन्नेहिं दंड समारंभावेज्जा, ન જોઈ એ, બીજી દ્વારા દંડ સમારંભ કરાવા ન दडं समारंभते वि अन्ने न समणुजाणेज्जा। જોઈએ અને દંડ સમારંભ કરનારનું અનુ મેદન जावज्जीवाए तिविह" तिविहेणं मणेणं वायाप કરવું ન જોઈએ. જીવનપર્યત સુધી હું શું કરણ, ત્રણ ગણી - મનથી, વચનથી, કાયાથી - કરીશ कारणं न करेमि न कारवेमि करतं पि अनं નહિ, કરાવીશ નહિ અને કરનારનું અનુમાન પણ न समणुजाणामि। કરીશ નહિ. तस्स भंते ! पडिक्कामि निदामि गरिहामि ભંતે! હું પૂર્વ કાળમાં થયેલા પાપથી નિવૃત્ત अपाणं चोसिरामि। થાઉં છું. આત્મ સાક્ષીએ તે પાપને સિંદુ છું. આપની સાક્ષીએ તે પાપની ગહ કરું છું. અને –રૂા. ૩. ૪, મુ. ૨૦ કષાય - આત્માને યુન્સર્ગ કરું છું ४२५. उवेहेणं बहिया य लोकं । ૪૫ [મથી] વિમુખ જે લોકે છે તેની ઉપેક્ષા કર ! से सबलोकंसि जे केइ विष्णू । આમ કહેનાર સંપૂર્ણ માં જે કંઈ વિદ્વાને છે તેમાં સર્વશ્રેષ્ઠ વિદ્વાન છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४२५-४२९ पड़जीवनिकाय - हिंसानिवारण चारित्राचार [ २२९ अणुवियि पास!णिक्खित्तदंडा जे केर सत्ता पलियं चयति । णरा मुतच्चा धम्मचिदु ति अंजू, आरंभज दुक्खमिणं ति णच्चा। एवमाहु सम्मत्तदंसिणो । से सम्बे पावादिया दुक्खस्स कुसला परिणमुदाहरंति इति कम्मं परिणाय सव्यसो। -wા. સુ. ૧, ૨, ૪, ૩. ૩, ૪. ૨૪૦ તુ વિચાર કરે અને તેને - જેમણે આરંભ ત્યાગ કર્યો છે (તેઓ સર્વ શ્રેષ્ઠ વિદ્વાન છે.) જે રાત્ત્વશીલ મનુષ્ય ધર્મના સભ્ય વિશેષ હોય છે, તે જ કમને ક્ષય કરે છે. એવા મનુષ્ય ધર્મવેત્તા હોય છે. અથવા શરીર પ્રત્યે અનાસક્ત હોય છે. આ દુઃખને આરંભથી ઉત્પન થયેલું જાણી (સંપૂર્ણ હિંસાને ત્યાગ કર જોઈએ.) એવું સભ્યફદશ સવજ્ઞાએ કહ્યું છે. તે બધા સિવં] દુઃખાને જાણવામાં કુશળ હોય છે. માટે કોને સંપૂર્ણ પણે જણી તેને ત્યાગ કરવાને ઉપદેશ આપે છે. છ જીવનિકાયની હિંસા ન કરવી જોઈએ. ૪૨૬. દુર્લભ એવા શ્રમણભાવને પામી યતનાવાન સભ્યદી સાધુ સતત સાવધાન શ્રમણની સાધુતા કમી પૂર્વોક્ત પડજીવનિકાયની કમણા - મન વચન અને કાયાથી વિરાધના ન કરે. छ जीवणिकायाणं हिंसा न कायव्याકર૬. દુર કરી ળિય', શwદ રણા दुलहं लभित्त सामण्णं, कम्मुणा न विराहेજ્ઞાતિ ના -- . મેં, ૪, T. ૨ કર૭. ગુઢવા-જા-અજfor-વાય-at-૪-૨વીચના अंडया पोय-जराऊ-रस-ससेय-उब्भिया ॥ एतेहि छहिं काहि, तं विजं परिजाणिया। मणसा कायवक्केण, णारंभी ण परिग्गही ॥ સૂચ. મું. ૨, એ. 8, IT. ૮-૧ ૪૨૮, gધીની હો ના, કાના चाउजीवा पुढो सत्ता, तण रुक्ख सवीयगा॥ अहावरा तसा पाणा, एवं छक्काय आहिया। इत्ताव ताव जीवकाण, नावरे विज्जती का ॥ ૪૨૭પથ્વી, પાણી, અયન, વાયુ તથા હરિત, તૃણ, વૃક્ષ અને બીજ આદિ વનસ્પતિ તેમ જ અડજ, પિતજ, જરાયુજ, રસજ, દજ અને ઉભિજજ ઇત્યાદિ ત્રસકાય, તે સર્વે પાયિક જીવ છે. વિવેકાન સાધક આ કાયોને રાજીવ સમજે અને મન, વચન તેમજ કાયાથી તેને આરંભ ન કરે. તથા પરિવહ પણ ન કરે. ૪૨૮. પુથ્વી જીક છે. તથા પૃથ્વીને આશ્રિત પણ છવ છે. હૈ પુથક પૃથક રહેલ છે તથા પાણી અને અગ્નિ પણ છત્ર છે. વાયુકાયના જીવ પણ ભિન્ન ભિન્ન છે. તેમ જે તૃણ, વૃક્ષ અને બીજ (વનસ્પતિ) પણ જીવ છે. ઉપરોક્ત પાંચ સિવાય [ ૭૩] ત્રસકાયના જી પણ છે. આ પ્રમાણે તીર્થંકરે દેએ જીવના છ [ભેદ] બતાવ્યા છે. તે સિવાય સંસારમાં બીજી કઈ જવનિકાય નથી. અર્થાત સંસારા સમસ્ત છોને આ છ નિકાયમાં સમાવેશ થઈ જાય છે. રાની સાધક બધી અનુકૂળ યુક્તિઓ વડે આ જીનું જીવપણું જીણીને તથા આ બધા ને દુઃખ અણુ ગમતુ છે એવું વિચારીને કાઈ પણ પ્રાણીની હિંસા ન કરે. ૪ર૯. પૃથ્વીકાય, અકાય, વાયુકાય તથા વનસ્પતિકાય તૃણ વૃક્ષ - બીજ સુધી સ્થાવરકાય તથા પ્રાણી તે બધા જીવ છે. એમ મહર્ષિ મહાવીરે કહ્યું છે. | મુનિએ મન, વચન અને કાયાથી તે પ્રત્યે નિત્ય અહિંસક વૃત્તિથી રહેવું જોઈએ. અહિંસક રહેનાર સાધક જ [ આદશ ] સંયમી અને છે. सव्याहि अणुजुत्तीहि, मतिम पडिलेहिया। सव्वे अंकतदुक्खाय, अतो सब्वे न हिंसया॥ –ા. સુ. ૧, મેં. ૨, ૬, ૭-૬ કર, કુઢવિ કાગળfજમાઇ, તજ-વહૂ-સીવIT! तसा य पाणा जीव त्ति, इह वुत्त महेसिणा ।। तेसिं अच्छणजोएण, निच्च होयव्वयं सिथा। मणसा काय वक्केण, एवं भवइ संजए । ૩૪. એ. ૮, II. ૨-૩ Page #297 -------------------------------------------------------------------------- ________________ चरणानुयोग पृथ्वीकाय ४०. एपि जाण उवादीयमाणा, जे आयारे ण નિ आरम्भमाणा विणयं वयंति ૦ शेवणीया अयोयण्णा आरम्भता पकरेति संग | से वसुम सभ्य समण्णागल पण्णाण अकर णिजे पार्थ कम्मं तं नो असि । तं परिण्णाय मेहाथी जेब सयं छज्जीवणिकाय सत्थे समारंभेज्जा, सपणे जीवणिकयसत्यं समारंभावेज्जा, णेच ऽण्णे छज्जीवणिकाय सत्थं समारंभते समणुजाणेज्जा । जस्सेते छज्जीवणिकायसत्थ-समारम्भा परिण्णाया भवंति से हु मुणी परिण्णायकम्मे. ति बेमि આ. સુ. ૨, મૈં. ૨, ૩. ૩, પૃ. ૬૨ ४३१ उडूढं अहे य तिरियं दिसासु, तसा य जे थावरा जे य पाणा । सया जते तेसु परिव्वज्जा, मोसं अधिकंप्रमाणे || ——', ', ', . . . ४३२. से मेघावी जे अणुग्धायणस्स खेतपणे जे य बंधपमोक्खमणेसी । फुसले पुण णो बद्धे णो मुक्कं । से जंच आरम्भे, जंच णारंभे, अणार च ण आरम्भे । उणं उणं परिणाय लोगखण्णं च सब्वसो । ---અ. યુ. ?, અ. ૨, ૩, ૬, મુ, ૨૦૪ पुढविकाय अणारंभकरण पणा४३३ पुढची चित्त मंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थ परिणएणं । ~f* ૪, સુ ૪ . अनारम्भ ------ ૪૩. તમે એ જાણો કે જે આચાર [હિંસા સ્વળાવમાં રમણ કરતા નથી. તે વિષયાની આક્તિમાં બધાયેલા છે. તે આર ંભ કરતા થકા પણ પેાતાને સ’ચલી બતાવે છે. અથવા બીજાને સ`ચમના ઉપદેશ આપે છે. તેઓ સ્વચ્છ દાચારી અને વિષયામાં આસક્ત હાય છે. તે. (સ્વચ્છ‘દાચારી) આર્ભમાં અસત રહેતા થયા વારવાર ફઅધન બાંધતા રહે છે. તે ઋતુમાન (ફ્રાન, દર્શન, ચારિત્ર ધનથી ચુક્ત) સ પ્રકારના વિયેના સંબધમાં સાવધાન જનાર નાકમઝુધી પાપમને બધાચ ક્ષેત્રે તથા આ વિષયમાં અન્વેષણ (મનથી પણ ચિંતન ન કર. આવુ... જાણી બુદિમાન સાધક સ્વયં પકાયના જીંત્રોના સમાર ́લ કરે નહિ, ડળ દ્વારા તેમના સમારભ ફરાવે નહિ. સમારભ કરનારની અનુમેદના પણ કરે નહિ. કર્ણ પ′નિકાચ ાસુ સાર બને પરિણાથી જાણેલ છે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરી દીધા છે, તે પરિાતમાં (વિવેકી) મુનિ કહેવાય છે. એમ છું ! ૪૩૧, સુનિ ઊંચીનીચી અને તિી દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીજ નિવાસ કરે છે. તેમની હિંસા કોઈ પણ પ્રકારથી ન થાય તેવા પ્રયત્ન કરે તથા હોલાં ચતનાપૂવ ક સંચમનુ' પાલન કરે અને તેમના ઉપર સનથી જરા પણ દ્વેષ ન કરતાં દૃઢ થઈને વિચરે. ૪૩૨. જે અનુઘાત-અહિંસાના સમગ્ર સ્વરૂપને જાણે છે તથા જે કર્મોના બંધનથી મુક્ત થવાના ઉપાયને શોધનાર છે તે પડિંત ફળ પુરુષ સુક્ત પણ નથી અને અધનમાં પણ નથી. કુશળ સાધક જે માર્ગ પર ચાલ્યા છે તે પર દરેકે ચાલતુ જોઈએ અને જે માગ પર તેઓ નથી ચાલ્યા તે પર ન ચાલવુ જેઈએ. તો જનાન્તિ પ્રવૃત્તિનું આચરણ ન કરે. અહિંસા અને હિંસાનાં કાણાને તથા ધ્રાફસજ્ઞાને જાણીને સથિ પગ કરવા તેઈ એ. પૃથ્વીકાયના આરબ ન કરવાની પ્રતિજ્ઞા ઃ૪૩૩. શસ્ત્ર પદ્ધિતિથી પૂર્વે પૃથ્વી ચિત્તયની - સવ કહેવાય છે, એમાં અનેક જીવો છે, તથા પ્રત્યેક વ] સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४३४-४३६ पृथ्वी - निषद्या - निषेध વારિત્રવાર [ ૨૩૨ જરૂ. મિજવું શા મા વા સર-વિરજ- ૪૩૪. સંયમી, પાપથી વિરત અને નવાં પાપકર્મ બાંધपडिहय पच्चक्खाय-पावकम्मे दिया वा राओ વાનાં પ્રત્યાખાન લેનાર ભિક્ષુ હોય કે ભિક્ષણી वा एगो वा परिसागओ वा सुत्ने वा હોય, તે દિવસે કે રાત્રિએ, એકાકી હેય કે સમૂહમાં હેય, સૂતા હોય કે જાગતા હોય, પૃથ્વી, ભીત जागरमाणे वा–से पुढवि वा भित्ति वा सिलं (નદી પર્વત આદિની તિરાડ), પિલા, ઢેકુ, સચિત્ત वा लेलु वा ससरक्ख वा कार्य ससरक्ख રજેયુક્ત શરીર અથવા સરિત્તિ રજપુત વસ્ત્રને वा वत्थ हत्थेण धा पाएण वा कट्टेण वा હાથથી, પગથી, કાઠના ખંડથી, લોખંડની સૌથી किलिचेण वा अंगुलियाप वा सलागाए वा અથવા લોખંડની સળીના સમૂહથી ખેતરે, ખાદે, सलागहत्थेण वा, न आलिहेज्जा न विलि હલાવે(પરસ્પર અફળ) અથવા છેદન, ભેદન हेजा न घट्टज्जा न भिदेआ, કરે નહી, अन्नं न आलिहावेज्जा न विलिहावेज्जा न બીજી પાસે બોતરા, દાવે, હલાવે કે છેદન घट्टावेज्जा न भिदावेज्जा, ભેદન કરાવે નહીં. अन्नं आलिहंत वा विलिहंत वा घट्टन्त वा ખાતરનારા, ખેદનારા, હલાવનારા, છેદનમેદન भिदंत' वा न समणुजाणेज्जा जावज्जीवाए કરનારાનું અનુદન પણ કરે નહિ, तिविहं तिविहेणं मणेणं वायाए कापणं न ભ! જીવનપર્યાન ત્રણ કરણ અને ત્રણ करेमि न कारवेमि करतं पि अन्नं न समणु નથી, મનથી, વરાનથી, કાયાથી હુ આમ કરીશ કરાવીરા નહિ અને કરનારનું અનુદન પણ કરીશ કાજામ !' નહિ. तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि લા ! હું પૂવ કાળે કરેલા પૃથવી-સમअप्पाणं वोसरामि । રંભથી નિવૃત્ત થાઉં છું. તેની નિંદા કરું છું, ગહ સ, 4. ૪, સુ. ૨૮ કરું છું અને આત્મસાક્ષીએ બુલ્સગ કરું છું. सचित्त पुढवीए णिसिज्जा निसेहो સચિત્ત પૃથ્વી પર નિષઘા (બેસવાનો નિષેધ - અશ્વિન अचित्त पुढवीए णिसेज्जा विहाणो પૃથ્વી પર બેસવાનું વિધાન :૪૩. કgs નિરિક્ષા, નgfમ જ ૪૩૫. મુનિ શુદ્ધ પૃથ્વી અને સચિન-જથી સમૃદ્ધ આસન અને . પર ન બેસે, અચિત્ત પૃથ્વી પર પ્રમાર્જન કરીને અને તે જેની હોય તેની અનુમતિ લઈને બેસે. पमज्जित निसीपज्जा, जाइत्ता जस्स ओग्गह॥ –1. ડા, ૮, iff. • पुढवीकाइयाणं वेयणा विण्णायतेसिं आरम्भणि- પૃથ્વીકાયના જીની વેદના જાણીને તેમના આરંભને સે જ નિષેધ– ૪૩૬. થર્ટ રોડ gિrછે જુવો વિજ્ઞાન ૪૩૬. જે મનુષ્ય વિષય કષાયથી પીડાયેલ છે, રાન, દશનાદિ પ્રશસ્ત ભાવથી હીન બનેલા છે, એ અઢાની ઘણી મુશ્કેલીથી બંધને પ્રાપ્ત કરી શકે છે. अस्सि लोए पवहिए तत्थ तत्थ पुढो पास અાની જ કામ-ભગ તથા સુખ માટે આતુર आतुरा परितावेति । બની સ્થાને સ્થાન પર પૃથ્વીકાય આદિ પ્રાણીઓને સંતાપ આપે છે, તેઓને ને! સમજ! संति पाणा पुढो सिता। પૃથ્વીકાયના જી પૃથક–પૃથક શરીરમાં અશ્રિત રહે છે અર્થાત તેઓ પ્રત્યેક - શીરી છે. તેથી જ સંયમી તે જીની હિંસા કરતાં શરમાય છે. અર્થાત પ્રાણીઓને પીડા આપ્યા વિના જીવનનિર્વાહ કરે છે. તેઓને જે. रज्जमाणा पुढो पास । જુઓ ! સાચા સાધકે પૃવીકાયની હિંસા કરવામાં શરમ અનુભવે છે. १ पुढवि भित्ति सिल' लेखें नेव भि दे न संलिहे । तिविहेण करणजोएण संजए सुसमाहिए ॥ -સ. કે. ૮. I[, $ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ]. पश्चीकाय - अनोरम्भ चारित्राचार सूत्र ४३६ 'अणगारा मो' त्ति एगे पवयमाणा। जमिणं કેટલાક વેષધારી સાધુઓ કહે છે કે “અમે અણગાર विरूवरूवेहि सत्थेहिं पुढविकम्मसमारंभेणं છીએ” છતાં પણ તેઓ અનેક પ્રકારનાં શાને पुढविसत्थं समारंभमाणो अणेगरुवे पाणे પ્રયેગે વડે પૃથવીકાય સંબંધી આરંભ સમારંભ જિfહૃત્તિ . કરી ની હિંસા કરે છે તથા પૃથવીકાયના જીવોની હિંસાની સાથે તેના આશ્રિત અન્ય અનેક પ્રકારના જોની પણ હિંસા કરે છે. तत्थ खलु भगवता परिण्णा पवेदिता - પૃથ્વીકાયના સમારંભના વિષયમાં ભગવાને પરિજ્ઞાવિવેક સમજાવ્યું છે– इमस्स चेव जीवियस्स, परिचंदण माणण છતાં પણ પ્રાણી જીવનનિર્વાહ માટે, પ્રશંસા पुयणाए जाती-मरण-मोयणाए दुक्खपडिघात- માટે, માન પૂજા માટે જન્મ-મરણથી મુક્ત થવા માટે, દુઃખના નિવારણ માટે से सयमेव पुढविसत्थं समारंभति, अण्णेहि પિતે પૃથ્વીકાયની હિંસા કરે છે, બીજી પાસે या पुढविसत्थं समारंभावेति, अण्णे वा કરાવે છે અને પૃથ્વીકાયની હિંસા કરાવનારની पुढविसत्यंते समारंभ समणुजाणति, तं से અનુમોદના કરે છે, अहिताए, तं से अयोहीए । એવી હિંસા તેના અહિત માટે હોય છે, તે અધિ અર્થાત્ અજ્ઞાનનું કારણ બને છે. से तं संबुज्झमाणे आयाणीयं समुट्ठाए । સાધક એવું જાણી સાધનામાં સંલગ્ન બને. सोच्चा भगवतो अणगाराणं इहमेगेसिं णातं તીર્થકર અથવા શ્રમણને પાસેથી સાંભળી भवति-एख खलु गंथे, एस खलु मोहे, एस સાધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓને પરિજ્ઞાન खलु मारे, एस खसु निरए । થાય છે કે, હિંસા એ કમબંધનું કારણ છે, મેહનું કારણ છે, મરણનું કારણ છે, નરકનું કારણ છે, इच्चत्थं गढिए लोप, जमिण विरूवरूवेहि | (છતાં પણુ) જીવ પિતાના કાર્યોમાં આસકત सत्थेहि पुढधिकम्मसमारंभेणं पुढधिसत्थ થઈ અનેક શસ્રો દ્વારા પૃથ્વીકાય કમસમારંભથી, समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिंसति । પથ્વીકાયના જીવોની હિંસા કરે છે. અને સાથે અન્ય અનેક પ્રકારનાં પ્રાણીઓની પણ હિંસા રે રેમિअप्पेगे अंधमब्मे, अप्पेगे अ'धमच्छे, and vમને, અc vમ છે, अप्पेगे गुप्फमम्मे, अप्णेगे गुप्फमच्छे, अप्पेगे जघमन्भे, अप्पेगे जंघमच्छे, अप्पेगे जाणुमन्मे, अप्पेगे जाणुमच्छे, अप्पेगे उरूममे, अप्पेगे उरूमच्छे, अप्पेगे कडिमटमे, अप्पेगे कडिमच्छे, अप्पेगे णाभिमध्भे, अप्पेगे णाभिमच्छे, अप्पेगे उदरमब्भे, अप्पेगे उदरमच्छे, अपपेगे पासमन्मे, अप्पेगे पासमच्छे, अप्पेगे पिट्टिमब्भे, अप्पेगे पिहिमच्छे, अपेगे उरमब्भे, अप्पेगे उरमच्छे, अप्पेगे हिययमब्भे, अपपेगे हिययमच्छे, જેમ કે જન્માંધ વ્યક્તિ ઇન્દ્રિયવિલ-લંગડાં મૂંગા, બહેરાં, અવયવહનને ભેદે, સાંબેલા આદિથી છુંદે (કે તલવાર અદિથી છેદન કરે તેને વેદનાને જે અનુભવ થાય છે, એ જ વેદનાને અનુભવ પૃથ્વીકાય છને થાય છે.) જેમ કે કોઈના પગને ભેદે, છેદે. જેમ કે કોઈની પિંડીને ભેદે, છેદે, જેમ કઈ કેઈની જધાને ભેદે, છેદે, જેમ કે કાઈના ઘટણને ભેદે, છેદે, જેમ કેઈ કેઈના સાથળને ભેદે, છેદે, જેમ કે કેઈની કમરને ભેદે, છેદે, જેમ કે કોઈની નાભિને ભેદે, છેદે, જેમ કે કોઈના પેટને ભેદે, છેદે, જેમ કે કોઈની પાંસળીને ભેદે, છેદે, જેમ કઈ કોઈની પીઠને ભેદે, છેદે, જેમ કોઈ કોઈની છાતીને ભેદે, છેદે, જેમ કોઈ કેઈના હૃદયને ભેદે, છેદે, Page #300 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४३६ अपकायिक- जीवहिंसा-निषेध चारित्रावार [२३३ अप्पेगे थणमब्मे, अप्पेगे थणमच्छे. જેમ કઈ કેઈના રતનને ભેદે, છેદે, अप्पेगे खंधमध्मे, अप्पेगे राधमच्छे, જેમ કોઈ કેઈના ખભાને ભેદે, છેદે, अप्पेगे बाहुमब्भे, अप्पेगे बाहुमच्छे, જેમ કઈ કેઈના બાહુને ભેદે, છેદે, अप्पेगे हत्थमन्भे, अप्पेगे हत्थमच्छे, જે કઈ કેઈના હાથને ભેદે, છેદે, अप्पेगे अगुलिमब्भे, अप्पेगे अगुलिमच्छे, જેમ કેઈ કેઈની આંગળીને ભેદે, છેદે, अप्पेगे णहमन्भे, अप्पेगे णहमच्छे, જેમ કોઈકેઈના નખને ભેદે, છેદે, अप्पेगे गीवमन्मे, अप्पेगे गीवमच्छे, જેમ કોઈ કોઈની ગરદનને ભેદે, છેદે, अप्पेगे हणुमभे, अप्पेगे हणुमच्छे, જેમ કેઈ કેઈની દાઢીને ભેદે, છેદે, अप्पेगे होहमब्मे, अप्पेगे होठुमच्छे, જેમ કેઈ કેઈના હેઠને ભેદે, છેદે, अरपेगे दंतमब्भे, अप्पेगे दंतमच्छे, જેમ કે કાઈના દાંતને ભેદે, છેદે, अप्पेगे जिम्भमन्भे, अपपेगे जिब्भमच्छे, જેમ કે કેઈની જીભને ભેદે, છેકે, अप्पेगे तालुमन्भे, अपणेगे तालुमच्छे, જેમ કેઈ કેઈના તાળવાને ભેદે, છેદ, अप्पेगे गलममे, अप्पेगे गलमच्छे, જેમ કઈ કેઈના ગળાને ભેદે, છેદે, अप्पेगे गंडमभे, अप्पेगे गंडमच्छे, જેમ કે કેાઈના ગાલને ભેદે, છેદે, अप्पेगे कण्णमन्मे, अप्पेगे कण्णमच्छे, જેમ કે કોઈના કાનને ભેદે, છેદે, अप्पेगे णासमभे, अप्पेगे णासमच्छे, જેમ કેઈ કેઈના નાકને ભેદે, છેકે, अप्पेगे अच्छिमन्भे, अप्पेगे अच्छिमच्छे, જેમ કેઈ કેઈની આંખને ભેદે, છેદે, अप्पेगे भमुहमभे, अप्पेगे भमुहमच्छे, જેમ કેઈ કેઈની ભ્રમરને ભેદ, છેદે, अप्पेगे णिडालमम्मे, अप्पेगे णिडालमच्छे, જેમ કે ઈ મેઈના લલાટને ભેદે, છેદે, अप्पेगे सीसमन्मे, अप्पेगे सीसमच्छे, જેમ કે કોઈના મસ્તકને ભેદે, છેદે, अप्पेगे संपमारए, अप्पेगे उद्दवए । જેમ કોઈ કેઈને મૂર્ણિત કરે અથવા મારી નાખે ત્યારે તેને જે વેદના થાય છે એ જ પ્રકારની પૃથવીકાયિક જીની વેદના જાણવી જોઈએ. एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरम्भा જે અહીં (લોકમાં) પૃથવીકાયિક જી પર अपरिण्णाता भवति । શત્ર-સમારંભ (શસ્ત્ર-પ્રયોગ કરે છે તે વાસ્તવમાં આ આરંભેથી (હિંસા સંબંધી પ્રવૃત્તિઓનાં કડવાં પરિણમે તથા જેની વેદનાથી) અજાણ છે. पाथ सत्थं असमारंभमाणस्स इच्चेते आरम्भा - જે પૃથ્વીકાયિક જીવે પર શત્રને સમારંભपरिणाता भवति । પ્રવેગ કરતા નથી તે વાસ્તવમાં આ આરંભોહિંસા સંબંધી પ્રવૃત્તિઓને જ્ઞાતા છે (તે જ તેનાથી મુક્ત છે.) तं परिणाय मेहावी व सयं पुढधिसत्थं તે (પૃથ્વીકાયિક જીની અવ્યક્ત વેદના ) જાણુને બુદ્ધિમાન માનવ પૃથ્વીકાયને સમારંભ समारंभेज्जा, णेवऽण्णे हिं पुढविसस्थ समारं સ્વયં કરે નાહ, બીજા પાસે પૃથ્વીકાયને સમારંભ भावेज्जा, वडपणे-पुढविसस्थ समारंभंते કરાવે નહિ, તૃથા તેને સમારંભ કરના૨નું અનુसमणुजाणेज्जा। મદન કરે નહિ. નિર્યુક્તિકારે પૃથ્વીકાયનાં દસ શસ્ત્ર આ પ્રમાણે બતાવ્યાં છે૧. કદાળી આદિ ભૂમિ દવાનું ઉપકરણ, ૨. હળ આદિ ભૂમિ ખેડવાનું ઉપકરણ, ૩. મૃગ ગ, ૪. લાકડું, તૃણ આદિ, ૫. અગ્નિકાય, ૬. ઉચ્ચાર-પ્રશ્રવણ (મળ, મૂત્ર), છે. સ્વકાચ શાસ્ત્ર, યથાકાળી માટીનું શાસ્ત્ર પીળી માટી આદિ, ૮. પરકાય શસ્ત્ર, યથા-પાણી આદિ, ૯, તદુભય શસ્ત્ર, ચા-માટી મેળવેલું પાણી, ૧૦. ભાવ શસ્ત્ર-અસંયમ, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] . નરેનાથી अपकायिक-जीपहिसा - निषेध सूत्र ४३७-४४० जस्सेते पुढविकम्मसमारंभापरण्णाता भवंति જેણે પૃથ્વીરાય સંબંધી સમારંભોને જમ્યા से दु मुणी परिगणायकम्मे ।। છે અર્થાત્ હિંસાને કડવાં પરિણામોને જાણ્યાં છે તે જ પરિડાતક (હિંસાને જાગી ) મુનિ કહેવાય છે. –37. . . ૩, ૨, ૩૨, , ૬ ૦-૨૮ ૩૨ ૩ri To-gdor અપકાચિક છોને આરહ ન કરવાની પ્રતિકાજરૂ૭. કાસિમંતમવાદ નાની પુત્રના ૮૩૭, માત્ર પરિણતિથી પૂવે પાણી સજીવ કહેવાય છે. अन्नत्थ सत्थपरिणरण । એવા અનેક જીવે છે. તથા પ્રત્યેક જી સ્વતંત્ર –સ, થ, એ. કે. અતિત્વવાળા છે. ૩૮. મિક્ વા મિરયof an સંજ્ઞા-વર- ૧૮, સંયમ, પાપથી વિરત ચીને નવાં પાપક બાં पडिहय पच्चक्खाय-पावकम्मे दिया वा राओ વાનું પ્રત્યાખ્યાન લેનાર બિક્સ દાય કે ભિક્ષણ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागर હોય, તણ વિ. કે હા, એકાકી કે પરિપદમાં, કરતાં કે લગતાં, માને વી. से उदग वा ओस वा हि वा महियं या ફાતળાવનું પાણી, આરસનું પાણી, બરફ, करगं वा हरतणुगं वा सुद्धोद्गंवा उदओल्ल वा ધુમસ, કા, ઉગતા અંકુરો પર પડેલાં બિંદુઓ, कायं उदओल्ल वा वत्थ ससिणिद्ध वा काय શ ઉદક (વનું છાણું) અથવા ચિત્ત પાણીથી ससिणिद्ध वा वत्थं, न आनुसज्जा न संकु ભિતતલી કાયા અથવા કારિન પાણી ભિ તાયેલું વ, પાણીનાં બિંદુએથી નિધ થયેલી કાયા सेज्जा न आवीलेज्जा न पवीलेज्जा न અથવા ગ્નિ-૫નું વસ્ત્ર હોય તેને કદીપણું अक्खोडेज्जा न पक्खोडेजा न आयावेज्जा રાસળવું નહિ, સ્પા ક નહિ, કચરવું નહિ, ન પાવે, દબાવવું નહિ, ઝાટકવું નહ, પછાડવું નહિ, સુક વવું નહિ, તપાવવું નહિ, "अन्नं नं आमुसावेंज्जा न संफुसावेज्ज न તેમજ બીજા પાસે સાળાવે નહિ, સ્પર્શ आवीलावेज्जा न पचीलावेज्जा न अक्खोडा-- કરાવે નહિ, કચરા નહિ, દબાવડાવે નહિ, ઝટકા वेज्जा न पक्खोडावेज्जा न आयावेज्जा નહિ. પછાડાવે નહિ, સુકાવા નહિ, તપાવડાવે .. 7.પગ ના, , , , अन्नं आमुसतं वा संफुसंत वा आवीलंत वा તેમજે બીજે કઈ મળનાર હોય, સ્પર્શ पवीलंत या अक्खोडत चा पक्खोडतं वा કરનાર હા, કચરનાર હોય, દબાવનાર હોય, आयात वा पयायंतं वा न समगुजाणेज्जा । ઝાટકનાર હોય, પછાડનાર હાથ, તપવનાર હોય તેનું અનુદન કરે નહિ. ' जावज्जीवाए तिविहं तिविहेण मणेणं वायाए રાવજીવન ઘણુ કહ, ત્રણ ચોગથી, મનથી, कारण न करेमि न कारवेमि करतं पि अन्नन વચનથી, કાયાથી કરે નહિ, કરાવે નહિ અને તHશુarvમ 1, , કરનારનું અનુદન પણ કરે નહિ. , तस्स भंते ! पडिक्कमामि निदामि गरिहामि હાલ હુ પૂર્વક કરેલા જળ-રામાર છાધી - 31-MUT વિરn | * . નિવૃત્ત થાઉં છું. તેની નિંદા કરું હું, ગહ કરું છું, અને કષાય આત્માને શુ કરું છું. ४३९. उदउल्लं अप्पणो कायं, नेवपुछे न संलिहे। ૪૩૯. મુનિ પાણીથી ભિજાયેલા પિતાના શરીરને લૂછે समुप्पेह तहाभूयं, नो णं संघट्टप मुणी ॥ નહિ તથા મસળેનહિ, શરીર તથાભૂત(બિંmયેલુ) – સ. સ. ૮, T. ૩ વધે છે તેનો પાશ કરે નહિ. आउकाइयाणं हिंसा निसेहो . અપકાયિક જીવની હિંસાને ધિ४४०, लज्जमाणा पुढो पास । ૪૪૦.૦ળે ! રહેવા સાધકે અપકાચની હિંસા કરવામાં શરમ અનુભવે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ વારિકા – નાસા - નિધિ चारित्राचार [ २३५ 'કાઈITYમ" નિ 0 ધામા, કમળ કેટલાક વેપારી સાધુઓ કહે છે કે અમે बिरूवरूवेहि सत्यहि उदयकम्मसमारंभेणं उदय અણુગાર છીએ” છતાં પણ તેઓ અનેક પ્રકારનાં सत्यं समारंभगाणे अपणे व ऽणेगरूवे पाणे સ્વાના પ્રયાસ અકાય સંબંધી આરંભ મારા કરી ની હિંસા કરે છે તથા અપविहिंसति । કાયના છાની હિંસાની સાથે તેનાં આશ્રિત અનેક પ્રકારના છની પણ હિંસા કરે છે. साथ खलु भगवता परिणा पवेदिता - અપકાયના રસમારંભના વિષયમાં ભગવાને પરજ્ઞા-વિવેક સમાન છે. ' इमस्स चेव जीवितस्स परिचंदण माणण. છતાં પણ આપણી જીવનનિર્વાહ માટે, કરો पुययाए । जाती-सरण-मोयणाप दुक्खपडिघात મા, માન-પૂજન માટે, જન્મ - મરણથી મુક્ત થવા માટે, દુ:ખોના નિવારણ માટે સ્વય અકાયની हेतु' रो सयमेव उदयसत्थ समारंभति, હિંસા કરે છે, બીજા પાસે કરાવે છે અને અપકાયની अण्णेहि वा उदयसत्थ समारंभावेति, अपणे હિંસા કરનારની અનુમંદના કરે છે. वा उदयसत्थं समारंभंते समगुजाणति । तं से अहिताए, तं से अवोधए । એવી હિંસા તેના અહિત માટે હોય છે. તેના માટે તે રમાનનું કારણ બને છે. * . से नं सवुज्झमाणे आयाणीयं समुद्याप । સાધક એવું જાણુ સાધનામાં સંલગ્ન અને खोच्चा भगवतो अणगाराणं इहमेगेसि णाने તીર્થકર અથવા શ્રમજને પાસેથી સાંભળી भवति-पस खलु मोहे, एस खलु गंथे, एस રાધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓને પરિજ્ઞાન થાય છે કે હિંસા એ કર્મ બંધનું કારણ છે, મેહનું खलु मारे, एस खलु निरण । કારણ છે, કચ્છનું કારણ છે, નરકનું કારણ છે. इच्चत्य गढिए लोए, जमिण विरूवरूवेहि [છતાં પણ જીવ પિતાનાં કાર્યોમાં આસક્ત सत्थेहि उदयसत्थ-कम्मसमारंभेणं उदयसत्थं થઈ અનેક શસૅ દ્વારા અપૂકાય-કર્મ-સમારંભથી समारंभमाणे अण्णे वणेगरूवे पाणे અપૂકાયના જીની હિંસા કરે છે અને સાથે અન્ય અનેક પ્રાણુઓની પણ હિંસા કરે છે. विहिंसति । નેમિન્ગ संति पाणा उदयणिस्सिया जीवा अणेगा। પાણીના આશ્રયે અનેક પ્રકારના જ રહે છે. इह व सलु भो अणगाराण उदय-जीवा હે મનુષ્ય ! આ અણગાર ધર્મમાં, અર્થાત वियाहिया । અહંત-દર્શનમાં, પાણીને સ્વયં સજીવ કહ્યું છે. साथ चेन्थ अणुवीयि पास। અપકાયનાં અનેક ભિન્ન ભિન્ન શસ્ત્ર કહ્યાં છે. તે દર તિન કરીને છે. पुढो सत्थं पवेदित । ભગવાને અપકાયનાં અનેક ભિન્ન ભિન્ન શસ્ત્ર બતાવ્યાં છે. अदुवा अदिण्णादाण । કાચની હિંસા, માત્ર હિંસા જ નથી, અદત્તાદાન-ચેરી પણ છે. कपप णे, कपडणे पातु अदुवा विभूसाए। અમને કરે છે, અમારા સિદ્ધાંત અનુસાર અમે પીવા માટે પાણી લઈ શકીએ છીએ.” “અમને પીવા માટે તથા સ્નાન - ફોભા માટે પાણી વાપરવામાં કંઈ પણ દોષ લાગતો નથી.” ૧. નિકિતારે એમનાં સાત રાસ આ પ્રમાણે બતાવ્યાં છે૧. કુરાન-: નામાંથી પાણી કાઢવું ૪. સ્વાય શાસ્ત્ર -એક સ્થાનનું પાણી બીજા સ્થાનના પાણીનું પાત્ર છે. , ગાડાન –પાણી ગાળવ્યું પ. પરકાય શાસ્ત્ર – માટી, તેલ, હાર, સાકર, અને આદિ. 3. ધાવન–પાણીથી ઉપકરણ--વાસણ આદિ ધાવી ૬, ૧૬ભય શસ્ત્ર - પાણીથી ભીની માટી આદિ છે, ભાવ રવે-એરસંગમ Page #303 -------------------------------------------------------------------------- ________________ २३६ ] चरणानुयोग पुढो सत्थेहिं चिन्ति । एत्थं वि तेसि णो णिकरणार । तेजस्कायिक जीवहिंसा - निषेध पत्थ सत्थे' समारंभमाणस्स इच्चेते आरम्भा अपरिणाया भवंति । प्रस्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरम्भा परिष्णाया भवति । तं परिण्णाय मेहावी णेव सयं उदयसत्थं समारंभेज्जा, पण्णेदि उदयसर समारंभा वेज्जा, उदयसत्थं समारंभते अण्णे ण समणुजाणेज्जा । जस्सेते उदयसत्थसमारंभा परिण्णाया भवंति से हु मुणी परिण्णातकम्मे सि बेमि । -આ. સ. , અ ય ૩. ૨. સુ. ૨૨-૨૨ સદાવાને અભારંભ ન પા ४४१. तेक चित्तमंतमक्वाया अमेगजीवा पुढोसत्ता અન્નાવ સપરિrot | —ત, અ. ૪, ૬, ૬ ४४२. से भिफ्लू वा भिक्खुणी वा संजय- विरयपडिय-पच्चकखाय पावकम्मे । दिया वा राओ वा पाओ वा परिसागओ वा सुखे वा जागरमाने वा से अगणि वा इंगालं वा मुम्मुरं या अस्ि वा जाल वा अलायं वा सुद्धागणि वा, उकं चान उजेज्जा न घट्टेला न उज्जालेजा न निव्वावेज्जा । अन्नं न उजवेज्जा न घट्टावेज्जा न उज्जालावेज्जा न निव्वावेज्जा । * તા-૨ આ પ્રમાણે પેાતાના શાસ્ત્રનું પ્રમાણ આપી ઘણા અનેક પ્રકારનાં શસ્રા દ્વારા અપ્રકાયના કવાની હિંસા કરી છે. પોતાના શાસ્ત્રનું પ્રમાણ માપીને અકાયની હિં’સા કરનારા સાધુ, હિંસાના પાપથી વિત્ત થઈ શતા નથી અર્થાત તેઓને હિંસા ન કરવાનો સકલ્પ પૂર્ણ થઈ શકતા નથી. જે અહી` શસ્ત્ર-પ્રયોગ વડે જલકાય જીવોના સમાર'ભ કરે છે તે આ આરભાથી [છવાની વેદના અને હિંસાનાં પરિણાસાથી] બચી શકતા નથી. જે અાચિક છો પર શસ્ત્ર-પ્રયોગ કરતા નથી. તે આપના જ્ઞાતા છે, ન 'સા-દોષથી મુક્ત થાય છે, અર્થાત પરિણાથી હિંસાને બે છે, પ્રત્યાખ્યાન-પર્મિાથી તેને ત્યાગ કરે છે. (આ ાણી) બુદ્ધિમાન પુરુષ સ્વચ' અકાયની હિંસા ન કરે, અન્ય પાસે ન કરાવે અને કરનારને અનુભેદન ન કરે. જેણે શકાયની હિંસાને અતિકર અને અબાધિકર સમજી લીધી છે, તે પરિાતકમાં-વિયેકા સુનિ કહેવાય છે.એમ હું કહુ છુ તેજસકાયિક થાના સારમ ન કરવાની પ્રતિજ્ઞા— ૪૧. શસ્ત્ર-પકૃિતિથી પૂર્વ સજા, ચિત્તવાન સવ કહેવાય છે. એવા અનેક જીવે છે તથા પ્રત્યેક વ સ્વતંત્ર અસ્તિત્વવાળા છે. ર, સંચમી, પાપથી વિઘ્ન અને નવાં પાપકમ બાંધથાનાં પ્રત્યાખ્યાન લેનાર સાધુ હોય કે સાધ્વી, તે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં, સૂતાં કે જાગતાં, કાની અગ્નિ, કાલસાના અગારાની અગ્નિ, બકરીની લીડી વગેરેની અગ્નિ, શિખાની અનિ, ભઠ્ઠીની અગ્નિ, શુદ્ધ અગ્નિ, અથવા ઉષ્કાપાતવીજળીની અગ્નિને સિચન ન કરે, સધર્ટૂન ન ફર, પ્રચલિત ન કરે, તથા નિર્વાણ (સાવવુ બીજા પાસે સિચન કરાવે નહિ, સઘન કાય નહિ, પ્રત્યશ્ચિત્ત કાર્ય નાં તથા નિર્ધા કાવ્ય તિ अन्नं उज्जतं वा घट्टन्तं वा उज्जालंतं वा निव्वावतं वा न समणुजाज्जा जावजीवाप तिविहं तिषिणं मणेण बायाय कारणं न करेमि न कारवेम करतं पि अन्नं न समणुનામ ।' રાજ આશિક અતિ, અથ યા ' । ન ૩'આ ન ઢેબા, મૉ ↑ નિય્યાવળ મુખ્ય || સિંચન, ઘટ્ટન, પ્રધ્ધતિત તધા નિર્માણ નાનું (બુઝાવનારનુ અનુĀદન કરે નહિ. જીવનપર્યંત ત્રણ કરણ અને ત્રણ યોગથી, મનથી, પ્રચનથી, અને કાથાથી કરે નાં, સમાવે નહિ, અને કનુ અનુમાન કરે નહિ. —ન્ટ્સ. શ્ર, ૮, †, ૮ Page #304 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४४३-४४४ तेजस्कायिक जीवहिसा-निषेध જારિત્રાત્તાર [ ૨૩૭ तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि અંત: પૂર્વકાળે કરેલા અગ્નિ સમારંભથી હું अप्पाणं वोसिरामि। નિવૃત્ત થાઉ છું, તેની નિંદા કરું છું, ગહ કરું – . મ, ૪, મુ. ૨૦ છું, તથા કષાય આત્માને વ્યુત્સર્ગ કરું છું. तेउकाओ अमोहसत्थों તેજસ્કાચિક એક અમેઘ શસ્ત્ર४४३. विसप्पे सवओधारे, बहुपाणविणासमे । ૪૪૩. અગ્નિ જેવું બીજુ શર નથી, તે બધી રીતે नत्थि जोइसमे सत्थे, तम्हा जोई न दीवए। પ્રાણીનાશક તેજ ધારવાળે છે. ઘણાં પ્રાણીઓને -૩૪. ક. ૨, TI, ૨૨ વિનાશ કરનાર છે. તેથી ભિક્ષુ અગ્નિ ન સળગાવે. तेउकाइयाणं हिंसा निसेहो તેજસ્કાયિક જીની હિંસાને નિષેધ૪. જે સીટો થર શેયuછે તે બતાસ ૪૪૪. (દીધલોકશ0) - દીઘલક (એટલે) વનસ્પતિ, તેનું જે ! શસ્ત્ર-અગ્નિકાય. આ અગ્નિના સ્વરૂપને જે જાણે છે તે સંયમને જાણે છે. जे असत्थस्स खेयण्णे से दीहलोगसत्थस्स वीरेहिं एयं अभिभूय दिg' संजतेहिं सया जतेहिं सदा अप्पमत्तेहिं । जे पमत्ते गुणट्टित्ते से हु दंडे पषुच्चति । तं परिण्णाय मेहावी इदाणी णो जमह पुध्वमकासी पमादेणं । लज्जमाणा पुढो पास । अणगारा मो त्ति एगे पवयमाणा, जमिणं विरूवरूवेहिं सत्थेहिं अगणिकम्मसमारंभेणं अगणिसत्थं समारंभमाणे अण्णे वऽणेगरूवे पाणे विहिंसति। જે સંયમનું સ્વરૂપ જાણે છે તે દીધલકના શરૂ૫ અગ્નિકાય સ્વરૂપને જાણે છે. સદા જિતેન્દ્રિય, સદા અપ્રમત્ત, હંમેશાં યતનાવાન, સંયમી વીર પુરુએ પરિષહાદિને જીતીને કેવળજ્ઞાન દ્વારા સાક્ષાત્ સવ વસ્તુના સ્વરૂપને જોયું છે. જે પ્રમાદી છે, ઇન્દ્રિયસુખના અભિલાષી છે તે હિંસા કરી દડ આપે છે. તેથી તે જુલમી, અન્યાયી કહેવાય છે. એ જાણીને બુદ્ધિમાન આત્મચિંતન કરે કે અમે પહેલાં પ્રમાદથી હિંસાદિ જે કાર્યો કર્યા છે તે હવે ફરી હું નહીં કરું.’ જુઓ ! સાચા સાધકે અગ્નિકાચની હિંસા કરવામાં શરમ અનુભવે છે. કેટલાક વેધારી સાધુએ કહે છે કે “અમે અણગાર છીએ.” છતાં પણ તેઓ અનેક પ્રકારનાં શસ્ત્રના પ્રવેગે વડે અગ્નિકાય સંબંધી આરંભસમારંભ કરી જીવોની હિંસા કરે છે. તથા અગ્નિકાયના જીની હિંસાની સાથે તેના આશ્રિત અન્ય અનેક પ્રકારના છની પણ હિંસા કરે છે. અગ્નિકાયના સમારંભના વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિવેક સમા છે. (છતાં પણ પ્રાણી જીવનનિર્વાહ માટે, જન્મ મરહુથી મુક્ત થવા માટે, દુખેના નિવારણ માટે, तत्थ खलु भगवता परिण्णा पवेदिता मस्स चेव जीवियस्स परिवंदण माणणपूयणाए जाति-मरण-मोयणाए दुक्खपडिઘાત, से सयमेव अगणिसत्थं समारभति, अण्णेहिं वा अगणिसत्थं समारभावेति, अण्णे वा अगणिसत्थं समारभमाणे समणुजाणति । तं से अहिताय, तं से अबोधीए । કેાઈ સ્વયં અગ્નિકાયની હિંસા કરે છે, બીજી પાસે કરાવે છે અને અગ્નિકાચની હિંસા કરનારની અનુદના કરે છે. એવી હિંસા તેના અહિત માટે હોય છે, માટે તે અજ્ઞાનનું કારણ બને છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] रणानुयोग से तंबुज्झमाणे आयाणी समुहाए । सोच्या भगवतो अणगाराणं वा अतिए इहमेगेसि णा भवति--एस खलु गंथे, एस सत्य मोह, एस खलु मारे, एस निरए । | इच्चाथ गहिए लोग, अमिणं विरु हिं सत्थेहि अगणिकम्मसमारंभेण अर्गाणिसत्थ समारंभमाणे अण्णे वणेगरूत्रे पाणे विहि તા से प्रेमि-संति I T पुढविणिस्तित तणितिः पतणिस्ति कणिस्सिता गोमयणिस्सिता कयवरणिस्सिता । सति संवातिमा पाणा बहरच संस्यन्ति य । तेजस्कायिक जीवहिंसा निषेध अर्गाणि च खलु पुट्ठा पगे संघातमावज्जति । जे. तत्थ संघानमाति के रथ परियावज्जति । जे तत्थ परियावज्जति ते तत्थ કદાચ । पस्थ सत्यं समारंभमाणस्स से आरम्भ अपरिण्णाता भवति । पत्थ सत्य असमारंभमाणस्स इच्छेते आरम्भा परिजाता भवति । तं परिणाय मेही सयं अगणि-सत्थ समारंभेज्जा, नेवण्णेहिं अगणिस्थ' समार भावेज्जा, अगणिस्थ' समारभमाणे, अण्णे न समઝાઝા | जस्स पते अगणिकम्मसमारंभा परिष्णाता भवति से हु मुणी परिण्णायकम्मे, Fr -4. J. ૨, અ. ૧, ર. ૪, ન ૨૨૨૨ પૃષ્ઠળ, તું મિસ્તુ' સીતાસ-પીવેવમાળાનવसंकमित्त गाहावती बूवा ૨. પાણી, . આ ૪. ત્રસ પ્રાણી, હતો, સૂત્ર ૯૪૨-૪', સાધક એનુ જાણી સાધનામાં સલગ્ન ખને, નીચે આવા કામજનો પાસેથી સાંબળી સબંધ શો કરી કેટલાંક પ્રાણીઓને ાિન થાય કે હિંસા એ કર્મબંધનું કારણ છે, માહનુ કારણ છે, મરણનુ કારણ છે, તરતું કારણ છે. અને છતાં પણ જીવ પેાતાનાં કાર્યોમાં આસક્ત થઈ એ દારા નાય -સમાર ભથ નકાયના છાની હિંસા કરે છે અને સાથે અન્ય અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. હું કહુ છુ કે ઘણાં પ્રાણી-પૃથ્વી, તણું, પાત્ર, ટા, છાણ અને ારાના ઢગલા આદિનાં આશ્રિત હે છે. કોઈ સ‘પાવિત્ર-કોટનાં પ્રાણી પ ડે (કીઝ, પત, પક્ષી આદિ), બે ઊડતાં ઊડતાં નીચે પડી જાય છે. તે પ્રાણી અગ્નિનો સ્પર્શ પામીને સઘાતને (શરીના સાચાં) પ્રાપ્ત થાય છે. શરીર 'કુચિત વામી શનિની ઉષ્માથી મુદ્રિત થયા બાદ મૃત્યુ પણ પામે છે. જે અનાથના થો પર શસ્ત્ર-પ્રયોગ કરે છે, તે આરલ સમારભ ક્રિયાઓનાં કડવાં પરિ સુચનાથી વિયત ય છે, થાય તે હિંસાનાં દુખતુ પાિમાથી દુર ચઈ શકતા નથી. જે નિકાસ ૯૨ શસ્ત્ર-સમારંભ કરતા નથી તે વાસ્તવમાં આર્ભના રાતા અર્થાત હિંસાથી મુક્ત થઈ ય છે. તુ મને મેધાવી મનુષ્ય સ્વયં ીન શાના સમારંભ ન ફરે બીજા દ્વારા તેનો સમારગ ન કરાવે. તેને સમારણ કરનારનું અનુમેાદન ન કરે, ૧. અગ્નિકાયના રાસ્ત્રનો ઉલ્લેખ કરતાં નિયુક્તિમાં તેના આડે પ્રકાર બતાવ્યા છે. ૧. સાડી કે ધૂળ પણ અગ્નિ-કમ-ચમાર ભ ચથાયોગ્ય વા છે, તે જ મુનિ . એ પાનમાં (કમનો સાતા અને ત્યાગી ) છે. એવુ હું કહુ છું” પ. શીત-સ્પર્ધાથી કેવા શરીરવાળા મુનિ પાસે જઈ કોઈ ગૃહસ્થ કહે— ૫. સ્વકાર્ય શસ્ત્ર, - એક અગ્નિ બીજ નું રાવ છે. ૬. પકાય રાત્ર- પાણી દિ, છ. ત ુભય રાસ્ત્ર - જેમ ભૂંસાથી ભરેલા અગ્નિ ગીત અતિનુ શસ્ત્ર છે. ૮. ભાવ શસ્ત્ર -- અસમ, Page #306 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४४६-४४ वायुकायिक - जीवहिंसा -निषेध बारित्राचार [२३०. आउसंतो समणा ! णो खलु ते गामधम्मा આયુમાન્ શ્રમણ ! શું તમને ધામધર્મ (કામ) પીડિત કરતા નથી ને? (મુનિએ કહ્યું ) आउसन्तो गाहावती! णो खलु मम गाम આયુમન ગૃહપતિ ! મને ચામધામ (કામ) धम्मा उब्वाहति। પીડિત કરતા નથી, પરંતુ મારુ શીર' દુર્બળ सीतफासं णो खट आई संचामि अहिया હેવાને કારણે હું શીત-સ્પશને સહન કરવામાં સેત્તા અસમર્થ છું. (માટે મારું શરીર કડીથી ધ્રુજી રહ્યું છે. ) णों खलु मे कप्पति अगणिकाय उज्जालित्ता અદિન સળગાવ, વારંવાર સળગાવો અને वा पज्जालित्तप वा कायं आयावित्तए या શરીર તપાવવું કે વારંવાર તપાવવું અથવા એવું पयावित्तए वा अण्णेसि वा वयणाओ। બીજને કહીને કરાવવું મને કહપતુ નથી. सिया एवं वदंतस्स परो अगणिकाय उज्जा - સાધુની આ વાત સાંભળી [ દા] ગૃહસ્થ लेत्ता पज्जालेत्ता काय आयावेजा वा पया અનિકાયને પ્રજવલિત કરે, સાધુના શરીરને ડું તપાવે, એ સમયે અનિકાયના આરંભને ભિક્ષુ वेज्जा वा । तं च भिक्ख पडिलेहाए आगमेत्ता પોતાની બુદ્ધિથી વિચાર કરીને, આગમના આજ્ઞાને आणवेज्जा अणासेवणाप तिमि । યાનમાં લાવી ગૃહસ્થને કહે કે, “અનિમયનું - - 31. શું ?, J. ૮, , , . ૨૪ ૨-૨ ૨ સેવન કારા માટે અવનય છે.” *" ૪૬. રે મારે જ વિરું ક્યા, ૪૪૬. જેઓ પિતાનાં માતાપિતાને છેડી, ધમણવતને समणव्यदे अगणि समारभेजा। ધારણ કરી અગ્નિકાયને સાલ કરે છે, તથા अहाहु से लोगे कुसीलधम्मे, જેઓ પોતાના સુખ માટે પ્રાણીઓની હિંસા કરે છે, તે લોકમાં કુશીલ ધમ વાગે (એવું સર્વ भूताई जे हिंसति आतसाते ॥ પુરુએ ) કહ્યો છે. उज्जालओ पाणऽतिवाताज्जा, અગ્નિ સળગાવનાર વ્યક્તિ પ્રાણીઓની ઘાત निवावओ अगणितियातइज्जा । કરે છે અને અગ્નિ ઓલવનાર પણ અગ્નિકાયના तम्मा उमेहावि समिक्ख धम्म, જીની ઘાત કરે છે, માટે મેધાવી પંડિત પિતાના 1 જ રિતે કાન માત્ર છે. ધમને વિચાર કરી અખિકાય સમારંભ કરે નહિ. पुढवि वि जीवा आऊ चि जीवा, પૃથ્વી સજીવ છે, તેમજ પાણી પણ સજીવ पाणा य सपातिम संपयन्ति । છે, તથા સંપાતિમ-પતંગિયા ઇત્યાદિ છવ છે, જે संसेदया कट्टसमस्सिता श, અનિમાં પડી મરી જાય છે. બીજા પણ પરસેવામાં गते दहे अगणि समारभंते ॥ ઉપન થતાં જીવ તથા કાર્ડન ( લાકડા ઇત્યાદ ઇંધણ) આશ્રિત રહેનાર જીવ હોય છે. અગ્નિ--Tી. મ. , . 2, પા. -- કાયાને સમારંભ કરનાર આ (થાવર-વસ) પ્રાણીઓને બાળે છે. વાડ્રાય થઇ રમે વજન ઘviTt વાયુકાચિક અને આરંભ ન કરવાની પ્રતિજ્ઞા—ક૭. ઘર જિનમંરમાણાયા અને નવા પુનત્તા ૪૪૫૭. શસ્ત્ર પરિણતિથી પૂર્વે વાયુકાય વિત્તવાન સજીવ अन्नत्थ सत्थ-परिणएणं । કહેવાય છે. એવા અનેક જીવે છે તથા પ્રત્યેક જીવ સ્વતંત્ર અસ્તિત્વવાળા છે. ૪૪૮, સે મિડુ વા મિ+qળ ઘા નર-વિવ- ૪૪૮. સંયમ, પાપથી વિદત અને નવાં પાપકર્મ બાંધपडिहय-पच्चक्खाय-पावकम्मे, વાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ હોય કે ભિક્ષણી दिया वा राओ वा एगओं वा परिसागओ તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં, वा सुत्ते वा जागरमाणे वा વૃતાં કે જાગતાં Page #307 -------------------------------------------------------------------------- ________________ નહિ, २३० ] चरणानुयोग वायुकायिक- जीवहिंसा-निषेध सूत्र ४४८-४४९ से सिरण वा बिहुयणेण वा तालिग्रंटेण वा पत्तण ચામરથી, પંખાથી, હવા નાંખવી નહિ, પત્રથી, वा पत्तभंगेण वा साहाए वा साहाभंगेण घा પત્રના કુકડાથી, શાખાથી, શાખાના ટુકડાથી, पिहुणेण वा पिहुणहत्थेण वाचेलेण वा चेलक મેરપીંછથી કે મેરપીંછના હાથાથી, વસ્ત્રથી કે पणेण वा हत्थेण वा मुहेण वा अप्पणो वा कार्य વસ્ત્રના છેડાથી, હાથથી કે મુખથી પિતાની કાયાને કે બહારના પુદગલને કુંક મારવી નહિ, હવા बाहिरं वा वि पोग्गल', न फुसेज्जान वीएज्जा, નાંખવી નહિ, अन्न न फुसावेज्जा न वीयावेज्जा, બીજી દ્વારા કૂક મરાવવી નહિ, હવા નખાવવી अन्न फुसंतं वा वीयंतं वा न समणुजाणेज्जा' કુંક મારનાર કે હવા નાખનારની અનમેદના जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए ન કરવી. જીવનપર્યન્ત માટે ત્રણ કરણને ત્રણ વેગથી कापणं न करेमि न कारवेमि करतं पि अन्न મનથી, વચનથી, કાયાથી તેમ કરવું નહિ, કરાવવું न समणुजाणामि । નહિ તેમજ કરના૨નું અનુદન પણ કરવું નહિ. तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि ભતે ! પૂર્વકાળે કરેલા વાયુ સમારંભથી હું अप्पाणं चोसिरामि। નિવૃત્ત થાઉં છું. તેની નિંદા કરું છું. ગહ કરું –સ. મ. ૪, , ૨૪ છું તથા કષાય આત્માને યુન્સગ કરું છું. वाउकाइयाणं हिंसा निसेहो વાયુકાયિક ની હિંસાને નિષેધ– ૪૧. માના ગુઢ પાકા અનાજ મો” ત્તિ ૪૪૯. જુઓ ! સાચા સાધકે વાયુકાયિકની હિંસા કરવામાં एगे पवदमाणा, जमिण विरूवरूवेहिं सत्थेहि શરમ અનુભવે છે. કેટલાક વેષધારી સાધુએ કહે છે કે “અમે અણગાર છીએ” છતાં પણ તેઓ અનેક वाउकम्मसमारंभेणं वाउसत्थं समारम्भमाणे પ્રકારનાં શસ્ત્રના પ્રવેગે વડે વાયુકાય સંબંધી अण्णेवणेगरूबे पाणे विहिसति । આરંભ સમારંભ કરી છની હિંસા કરે છે તથા વાયુકાયના જીની હિંસાની સાથે તેનાં આશ્રિત અનેક પ્રકારના જીવોની પણ હિંસા કરે છે. तत्थ खलु भगवता परिण्णा पवेदिता વાયુકાયના સમારંભના વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિક સમજાવ્યું છે. इमस्स चेव जीवियस्स परिचंदण-माणण છતાં પણ પ્રાણી જીવનનિર્વાહ માટે, પ્રશંસા થrs, iા-માન-મોથrs, સુપરિણા માટે, માનપૂન માટે, જન્મ-મરણથી મુક્ત થવા તદેતું, માટે, દુઃખેના નિવારણુ માટે, से सयमेव वाउसत्थं समारभति, अण्णेहिं સ્વયં પણ વાયુકાયની હિંસા કરે છે, બીજા वा वाउसत्थं समरभावेति, अण्णे वा वाउ. પાસે કરાવે છે અને વાયુકાયની હિંસા કરનારની सत्थं समारभंते समणुजाणति । અનુમોદના કરે છે. तं से अहियाए, तं से अबोधीए । એવી હિંસા તેના અહિત માટે હોય છે. તેના માટે તે અજ્ઞાનનું કારણ બને છે. से तं संबुज्झमाणे, आयाणीय समुट्ठाण, તે સંયમ, તે હિંસાને-હિંસાનાં પરિણામને સભ્યફ પ્રકારથી સમજી સાધનામાં સંલગ્ન બને. सोच्चा भगवओ, अणगाराणं वा अंतिए તીર્થકર અથવા શ્રમણને પાસેથી સાંભળી, इहमेगेसिं णातं भवति-एस खलु गंथे, एस સદધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓને પરિજ્ઞાન खलु मोहे, एस खलु मारे, पस खलु णिरए । થાય છે કે હિંસા એ કમબંધનું કારણ છે, મેહનું કારણ છે, મરણનું કારણ છે, નરકનું કારણ છે, इच्चस्थ गढिए लोए । છતાં પણ તેઓ પોતાનાં કાર્યોમાં આસકત થાય છે. १ तालियंटेग पत्तेण, साहाविहुयणेण वा । न बीएज्ज अप्पणो कार्य, बाहिरं वा वि पोग्गल्लं । –૪, ૫, ૮, IT. ૬ Page #308 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४५०-४५१ यनस्पतिकाय - जीव - अनारम्भ-प्रतिज्ञा રાત્રિાવાર [ ૨૪૨ जमिण विरूवरूवेहि सत्थेहिं वाउकम्म समा તેઓ અનેક શસ્ત્ર દ્વારા વાયુકાય કમ-સમાरमेणं वाउसत्थं समारम्समाणे अण्णेचऽणेग રંભથી વાયુકાયના છાની હિંસા કરે છે, અને रूवे पाणे विहिंसति । સાથે અન્ય અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. से बेमि-संति संपाइमा पाणा आहच्च હું કહું છું કે-ઘણા સંપાતિમ-ઊડનારાં પ્રાણ संपतति य । હોય છે, જે વાયુથી પ્રતાડિત થઈ ઊડતાં ઊડતાં નીચે પડી જાય છે. फरिस च खलु पुट्ठा, एगे संघायमाघज्जति । जे તે "પ્રાણીને વાયુને સ્પશ-આધાત થવાથી तत्थ संघायमावज्जति, ते तत्थ परियाव जति (શરીર) સંકૈચાઈ જય છે. જ્યારે તે વાયુસ્પર્શથી जे तत्थ परियावज्जति ते तत्थ उहायन्ति । સંઘાતિત હોય છે-સંકેચાઈ જાય છે, ત્યારે તે મૂચ્છિત થઈ જાય છે. જ્યારે તે મૂછિત થઈ જાય છે ત્યારે કદીક તેઓ મરી પણ જય છે. एत्थ सत्थं समारम्भमागस्स इच्चेते आरम्भा જે વાયુકાયના જીવે પર શસ્ત્ર-પ્રયોગ કરે છે, अपरिष्णाता भवति । તે આરંભ-સમારંભ કિયાએનાં કડવાં પરિણા મેથી અપરિજ્ઞાત હોય છે, पत्थं साथ समारम्भमाणस्स इन्चेते आरम्भा જે વાયુકાય પર શસ્ત્ર-સમારંભ કરતા નથી परिण्णाता भवति । તે વાસ્તવમાં આરંભને જ્ઞાતા હોય છે. तं परिणाय मेहावी व सयं बाउसत्थं એમ તાણી મેધાવી મનુષ્ય સ્વયં વાયુકાયને समारंभेज्जा, સમારંભ ન કરે, બીજી દ્વારા વાયુકાય સમારંભ ન કરાવે. वऽण्णेहिं बाउसत्थं समारंभावेज्जा, કે વાયુકાય સમારંભ કરનારનું અનુદન णेवण्णे वाउसत्थं समारभंते समणुजाणेज्जा। जस्सेते वाउसस्थं समारम्भा परिण्णाता જેણે વાયુ-કમ-સમારંભ યથાગ્ય જાણ છે, તે જ મુનિ છે, તે જ પરિજ્ઞાત-કર્મા (કમને भवंति, से हु मुणी परिण्णायकम्मे त्ति बेमि। જ્ઞાતા અને ત્યાગી) છે- એવું હું કહુ છું. - IT. સુ. ૨, , ૬, ૩. ૭, મુ. ૬૭-૬૬ वणस्सइकाय अणारम्भ-करण पइण्णा વનસ્પતિકાયિક જીને આરંભ ન કરવાની પ્રતિજ્ઞા૪૦, વજ વિત્તમંતવ્રારા ગળાની પુ- ૫૦. શસ્ત્ર પરિણતિથી પૂર્વે વનસ્પતિ ચિત્તવતી सत्ता अन्नत्थसत्थ परिणएण, [સજીવ કહેવાય છે. એવા અનેક જીવે છે. તથા તે પ્રત્યેક જીવ સ્વતંત્ર અસ્તિત્વવાળે છે. તેના અનેક પ્રકાર છે. અચબીજ, મૂળબીજ, ते जहा-अग्गवीया मूलवीया पोरवीया પર્વબીજ, આંધબીજ, બીજરુહ, સંમૂછિમ, તૃણ खधबीया बीयरूहा सम्मुच्छिमा तणलया। અને લતા. वणस्सइकाइया सवीया चित्तमंतमक्खाया શસ્ત્ર-પરિણતિથી પૂર્વે બીજપયત (મૂળથી अणेगजीवा पुढोसत्ता अन्नस्थ सत्थपरिणपणं । લઈને બીજ સુધી) વનસ્પતિકાય સજીવ કહેવાય -- 1. ૨, ૪, ૪. ૮ છે. તે (વનસ્પતિ) અનેક જીવાળી છે તેમાં પ્રત્યેક જીવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ४५१. से भिक्खू वा भिक्खुणी वा संजय-विरय ૪પ૧. સંયમી પાપથી વિરતા અને નવાં પાપકર્મ બાંધपडिहय पञ्चक्रवाय-पावकम्मे, दिया था राओ વાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ હોય કે ભિક્ષણ હૈય, તેણે દિવસ કે રાત્રે, એકાકી કે પરિષદમાં, वा एगओ या परिसागओ वा सुत्ते वा સૂતાં કે જાગતાં કદી પણબારમા વાसे वीएसु वा बीयपइट्ठिएसु वा रूढेसु वा બીજ પર કિંવા બીજે પર રહેલી વસ્તુઓ रुढपइट्ठिपसु वा जापसु वा जायपइट्टिएसु 'પર, સ્ફટિત બીજે ૫૨, કુટિત રહેલી વસ્તુઓ वा हरिएसु वा हरियपइट्टिएमु वा छिन्नेसु પર, પાંદડાં આવવાવાળ વનસ્પતિ પર, રિથત Page #309 -------------------------------------------------------------------------- ________________ चरणानुयोग या छिन्नपट्टि वा सवितेसु वा सन्तितकोलपडिनिस्सिप्सु वा, न गच्छेज्जा, न चिट्ठेज्जा, न निसीएज्जा, न तुयटेज्जा, ૨૬ ] अन्नं न गच्छावेज्जा न चिट्ठावेज्जा न निसियाज्जा न तुट्टावेज्जा, अन्न गच्छेत वा चिन्तं वा निसीयन्तं वा तुयहन्तं वा न समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं ममेणं वायाए कापणं न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि । तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि વાળ નસિરામ ! वनस्पतिकायिक- जीवहिंसा - निषेध —ટ્સ, અ. ૪, ૬ ૨૨ ४५२. aणरुकखं न छिंदेज्जा, फल' मूलं व कस्सई । आमगं विवि वीर्य मणसा वि न परथर ॥ , गणेसुन चिज्जा, दीपसु हरिपसु था । उदगम्मि तहा निध्वं उलिंगपणमेसु वा ॥ —લ, મૈં. ૮, II. ′૦-૬૨ ४५३. दसविहा तणवणस्सइकाइया पक्षता, तं जहा . હ, ર, યંત, ૩. વધે, ૪. સયા, રમાશે, ૬. પવા, ૭. પત્ત, ૮. છે, ગુજ ×. ૬૦. રીચે । —-ટાળું, મ, ૨૦, મુ. ૧૭૭૨ वणस्सइकाइयाणं हिंसा निसेटो४५४. लज्जमाणा पुढो पास। 'अणगारा मो' त्ति पगे पवयमाणा, जमिण विरुवरूवेहिं सत्थेि चणस्सतिकम्मसमारम्भेण यणस्पतिसत्यं समारम्भमाणे अण्णे अगरू पाणे विहिंसति । तत्थ खलु भगवता परिण्णा पवेदिता - इमस्स चेय जीवियस्स परिचंदण माणण-पूराणाम, જ્ઞાતી-મળ-મોથળા, દુવńઘાતક્ષેતુ, છુ ટાળું. . ૮. મુ. ૬૪ | सूत्र ४५१-४५४ વસ્તુઓ પર, લાલાતરી પુ, લીલેાતરી હેલી વસ્તુઓ પર લી રાજય વનસ્પતિનાં પર, છેદેલા સવ વનસ્પતિનાં અંગો પર હેલી વસ્તુ પર સિંચન થનસ્પતિ , ચિત્ત કોલ-ડા, ( જે કામાં નાની ઉત્તિ થાય તેના ઉપર્ ) તેમજ કાર-કીટથી યુક્ત કા પર ન ચાલે, ન ઊભા રહે. ન એરો, ન છે, ઢ તેમજ બીજા કોઈને તેના પર લાવે નહિ, ઊભા ભાવે નહિ, બેસાડે નહિ કે સુવાડે રહે, ગાલના પાય, તો રહેવા ય, એસના હાથ કે સૂતા હેય તે તેની અનુમેઇના પણું ન કરે. જીવનપર્યંત માટે ત્રણ ફેરા, ગમ બધી.મનથી, વચનથી, કાયાથી – ન કરે, ન કરે અને કરનારની અનુોદના ત્રુ ન કર્યું. બને ! પૃથ કાળે કરેલા બનરપતિ-સમાગ થી હુ” નિવૃત્ત થાઉ છુ ત્યેની નિંધ કરું છું તેની અહં કરુ છુ, તથા પાય આત્માને યુત્સ કરુ છું. પર, ચતનાવાન ગુને તુ, વૃક્ષ તથા કોઈ પણ ( વૃક્ષ આદિનું), ફળના મૂળનું છેદન કરે નહિ અને વિવિધ પ્રકારનાં ચિત્ત બહેની મનથી પણૢ ઇચ્છા ન કરે. મુનિ, વન વિકના થમાં પડેલા બીજ છૂ, લીલેાતરી પર, અનન્તકાચિ-વનસ્પતિ પર સ થ કે કાઈ પર ઊભા ન રહે. (સપલ= બિલાડીના ટોપ નામની’વનસ્પતિ ( કાઈ-ગામાસામાં થતી લીલ નામના વનસ્પત્તિ ૪૩. તૃણ વનસ્પત્તિકાયિક જીવ દસ પ્રકારના છે, જેમ ૧. મૂળ, ર, ક૬, ૩. ક૩. ૪. છાલ, પ. શાખા, ૬. પ્રવાલ, છ. ૨, ૮. પુષ્પ, ૯, ફળ, ૧૦, બીજ, વનસ્પતિકાયિક જીવેશની હિંસાને નિષેધ-~~૪૪. જુઓ ! સાચા સાધકે વનસ્પતિકાચિકની હંસા કવામાં શરમ મનાય છે. કેટલાક વધાવી સાધુઓ છે કે જો અગાર છીએ કાં હા નએ અનેક પ્રકારનાં શાનો મા ચડે વનસ્પતિકાય સુધી આ સાલ શ વાની મા હું તો વનસ્પત્તિકાચના ની હિંસાની સાથે તેના આશ્રિત અન્ય અનેક પ્રકારના વાની પણ હિંસા કરે છે. વનસ્પતિકાયના સમાજના વિષયમાં ભગવાને પર્મિા-થિયે સમય છે, છતાં પણ પાણી જીવનિર્વાહ માટે, પ્રશંસા માટે, માન, પૂજ્ઞ માટે, જન્મ-મરણથી યુક્ત થવા માટે, દુઃખાતા નિવારણ સા Page #310 -------------------------------------------------------------------------- ________________ છ---- वनस्पतिकायिक - जीवहिंसा-निषेध से सयमेव बणस्ततिसत्थं समारंभति, તે (તથાકથિત સાધુ) વનસ્પતિકાયની હિંસા अण्णेहिं या वणस्सतिसत्थ समारंभावेति કરે છે, બીજી પાસે કરાવે છે અને કરનારની અનુअण्णे वा वणस्सतिसाथ समारम्भमाणे ભેદના કરે છે. અમrmત્તિ ! सं से अहियाप तं से अवोहिए । એવી હિંસા તેના અહિત માટે હેય છે. તેના માટે તે અજ્ઞાનનું કારણ બને છે. से तं संतुज्झमाणे आयाणीयं समुहाए । સાધક એવું જાણી સાધનામાં સલત બને. વોઝા મારતો શorrrr ઘા far તીર્થકર અથવા શમણુજને પાસેથી સાંભળી, इनमेगेसि णायं भवति-एस खलु गंथे, पस રાધ પ્રાપ્ત કરી કેટલાક પ્રાણીઓને પરિજ્ઞાન खलु मोहे, एस खलु मारे एस खलु णिरए । થાય છે કે હિંસા એ કર્મ બંધનું કારણ છે, મેહનું કારણ છે, મરણનું કારણ છે, નરકનું કારણ છે. इच्चत्य गढिए लोए, जमिण विरूवरूवेहि सत्थेहि છતાં પણ જીવ પિતાનાં કાર્યોમાં આસક્ત वसति-कम्मसमारंभेण वणस्सतिसत्थे થઈ અનેક શસૅ દ્વારા વનસ્પતિકાચ-કર્મ-સમાसमारंभमाणे वऽण्णे अणेगरूवे पाणे विहिंसति। ભથી વનસ્પતિકાયના જીની હિંસા કરે છે અને –. મું. ૨, ૩, ૩, , ૪. ૪૨-૪૪ સાથે અન્ય અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. १५५. ए.थ सत्थे समारंभमाणस्स इच्चेते आरम्भा ૫૫, વનસ્પતિકાયને જે સમારંભ કરે છે તેને પૂર્વોક્ત अपरिण्णाता भवति । હિંસાદિ કિયાએ કર્મ બંધનું કારણ છે, તેનું જ્ઞાન નથી. एथ सत्थं असमारम्भमाणस्व इच्चेते - વનસ્પતિકાયમાં શસ્ત્રને પ્રવેગ નહિ કરનારને પહેલાં કહેલ હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે, એ વિવેક છે તેથી પાપ લાગતું નથી. त परिणाय मेहावी व सयं वणस्सतिसत्थ આવું જાણુ બુદ્ધિમાન પુરુષ સ્વય વનસ્પતિसमारंभावेज्जा, जेवणहि वणस्सतिसत्थ ભયનો આરંભ કરે નહિ, બીજ પાસે કરાવે નહિ समारम्भावेज्जा, અને જે વનસ્પતિકાયને આરંભ કરતા હોય તેમનું वडपणे चणस्सतिसत्थं समारंभते समणु અનુદન કરે નહિ. ઝાડા | जस्सेते वणस्सतिसत्थसमारम्भा परिणाया જે આ વનસ્પતિકાયના સમારંભના અશુભ भवति से हु मुणी परिण्णायकम्मे ति बेमि । પરિણામને જાણે છે તે વિવેકી મુનિ છે,-એમ હુ – T. . ૨, ૩, ૨, ૩, ", d. ૪૬ - ૪૮ ૬. રસા મૃતા િવિયTor, ૪૫૧, હરિતકાય અથવા દૂર્વા, અંકુર વગેરે પણ જીવ છે. आहारदेहाइं पुढो सिताई। હરિતકાયના એ જીવ (મૂળ, રકધ, શાખા, પત્ર, जे छिति आतसुहं पडुच्चा, પુ, ફળ આદિમાં) અલગ અલગ હોય છે, જે पागठिम पाणे बहुण तिवाती॥ જીવ પિતાના સુખ માટે તે જીતુ છેદન ભેદન કરે છે તે ધૃષ્ટતાપૂર્વક ઘણું પ્રાણુઓને ઘાત जाति न धुढिं च विणासयन्ते, वीयादि अस्संजय आयदंडे । अहाहु से लोए अणजधम्मे, बीयादिजे हिंसति आयसाते । જે દીક્ષિત અથવા ગૃહસ્થ અરાંચમી પુરુષ પિતાના સુખના માટે બીજને નાશ કરે છે તે પુરુષ તે બીજ દ્વારા ઉત્પન્ન થનારાં અંકુર, શાખા, પત્ર, પુષ્પ, ફળ વગેરેને નાશ કરે છે. એ પિતાના આત્માને દંડિત કરે છે. જ્ઞાનીઓએ તેવા પુરુષને અનાયધમાં કહેલ છે. –15. સુ. ૧, મેં. ૭, ૫, ૮-૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ ] वनस्पति शरीर: मनुष्य शरीर : समानता सूत्र ४५० वणस्सइ य मणुयजीवणयस्स य तुलस વનસ્પતિ શરીર અને મનુષ્ય શરીરની સમાનતા૪૭. એ મિ– ૪૫૭. હું કહું છું— મનુષ્ય શશિર વનસ્પતિ શરીર इमं पि जातिधम्मयं, ૧. જે મનુષ્ય જન્મ લે છે. एय पि जातिधम्मय તેમ વનસ્પતિ પણ જા લે છે. इमं पि बुदिधम्मयं, ૨. જેમ અનુષ્ય વધે છે. एयं पि वुढिधम्मय; તેમ વનસ્પતિ પણ વધે છે. इमं पि चित्तमंतयं, ૩. જેમ મનુષ્ય ચેતનાયુક્ત છે. एयं पि चित्तमंतयः તેમ વનસ્પતિ પણ ચેતનાયુક્ત છે. इमं पिछिण्ण मिलाती, ૪. જેમ મનુષ્ય શરીરછિન્નભિન્ન થવાથી કરમાય છે. एयं पि छिण्णं मिलाती તેમ વનસ્પતિ શરીર પણ છિન્નનિ થવાથી કરમાય છે. इमं पि आहारगं, ૫. જેમ મનુષ્ય આહાર કરે છે. एयं पि आहारगं; તેમ વનસ્પતિ પણ આહાર કરે છે. पि अणितियं, ૬. જેમ મનુષ્યનું શરીર અનિત્ય છે. एय पि अणितिय; તેમ વનસ્પતિનું શરીર પણ અનિત્ય છે. ૭. જેમ મનુષ્યનું શરીર અશાશ્વત છે. इमं पि असासय, તેમ વનસ્પતિનું શરીર પણ અશાશ્વત છે. एये पि असासय ૮, જેમ મનુષ્યનું શરીર આહારથી ઉપરિત (પુષ્ટ) इमं पिचयोवचइयं, થાય છે. આહારના અભાવથી અપરિપત (ક્ષીણ) થાય છે. एयं पि चयोवचइय; તેમ વનસ્પતિનું શરીર પણ એ જ પ્રમાણે ઉપસ્થિત - અપચિત (ક્ષીણ પુષ્ટ) થાય છે. इमं पि विप्परिणामधम्मयं, ૯. જેમ મનુષ્યનું શરીર અનેક પ્રકારની અવસ્થા એમાં રૂપાંતરિત થાય છે. gઇ જ વિકરામધwઘં તે વનસ્પતિનું શરીર પણ અનેક પ્રકારની –આ. યુ. ૨, ૫, ૬, ૩. ૬. સુ. ૪ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. तसकाय सरूवं વસાયિક જીનું સ્વરૂપ ૪૬૮, તે શનિ-- ૪૫૮. હું કહું છું . संतिभे तसा पाणा, तं जहा આ સર્વ રસ પ્રાણુઓ છે. જેમ કેअंडया पोतया अराउया रसया संसेइमा અંડજ, પિતજ, જરાયુજ, રસ, સદા , समुच्छिमा उब्भिया उववातिया । સભુમિ , ઉદૃભિજા અને ઓપપાતિક ઈત્યાદિ. ૧. ઉત્પત્તિ-સ્થાનની દષ્ટિથી ત્રસ જીના આઠ ભેદ આ પ્રમાણે કરવામાં આવ્યા છે. ૧, અંડજ - ઈંડાથી ઉત્પન્ન થનારા – કોયલ, કબૂતર, મોર, હસ, આદિ. ૨. પોતજ - પિત અર્થાત્ ચર્મમય થેલી, પોતથી ઉત્પન્ન થનારા-જેમ હાથી, વશુલી-વડવાળ આદે. ૩. જરાયુજ - જરાયુને અર્થ છે ગર્ભ – વેસ્ટન અથવા તો એવી શેલી જે જન્મના સમયે બાળકને વીંટળાયેલી હોય. તેને “ઓર પણ કહેવાય છે. જરાયુની સાથે ઉત્પન્ન થનાર જેમ મનુષ્ય, ગાય, ભેંસ આદિ, ૪. રસજ - છાશ, દહી’ આદિ રસ વિકૃત થવાથી તેમાં જે કૃમિ આદિ ઉત્પન્ન થાય છે તે “ રજ' કહેવાય છે. ૫. સંદજ-પરસેવામાં ઉત્પન્ન થનારા જેમ – જ, લીખ આદિ. ૬. સમૂ૭િમ - બાહ્ય વાતાવરણના સંયોગથી ઉત્પન્ન થનારા જેમ-ભમરો, કીડી, મછર, માપણી આદિ. ૭. ઉભિજાજ - જમીનને ફેડીને નીકળનારા જેમ-તીડ, પતંગ આદિ. ૮ પપાતિક – ઉપપાતને શાબ્દિક અર્થ છે એકાએક ઘટવાવાળી ઘટના. આગમની દષ્ટિએ દેવતા પાયામાં, નારક બીમા ઉત્પન્ન થઈ લગભગ એક મુહૂર્તમાં પૂર્ણ યુવાન બને છે. માટે તે ઔપપાતિક કહેવાય છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४५८-४५९ प्रसकाय: भेद-प्रमेद ચારિત્રાવાઇ [ ૨૪ एस संसारे ति पवुच्चति । मंदस्स अचियाશ णिज्झाइत्ता पडिलेहित्ता पत्तेय परिणिव्वाणं । सब्वेसि पाणाण सब्वेसि भूताणं सब्वेसि जीवाणं सव्वेसि सन्ताण । अस्सात अपरिणियाण महब्भयं दुक्खं ति बेमि । તે (ત્રસ જીવેનું સમાવિત ક્ષેત્ર) સંસાર કહેવાય છે. મંદ તથા અજ્ઞાની છે આમાં વારંવાર પરિભ્રમણ કરે છે. વિચાર કરીને અને જોઈને કહું છું કેપ્રત્યેક પ્રાણુ પરિનિર્વાણ [સુખ અને શાનિતચાહે છે. સર્વ પ્રાણું –વિલેન્દ્રિય, સર્વ ભૂત-વનસ્પતિ, સવ જી-પંચેન્દ્રિયે તથા સર્વ રસ -શેષ એકેન્દ્રિ આદિ ને અસાતા [વેદના અને અપરિનિર્વાણ [અશાન્તિ] એ મહા ભયંકર અને દુઃખદાયી છે. तसंति पाणा पदिसो दिसासु य । तत्थ तत्थ पुढो पास आतुरा परितावेति । संति पाणा पुढो सिया। —યા, સુ. ૧, . ૨, ૩, ૬, મુ. ૪૬ પ્રાણું દિશાઓ અને વિદિશાઓમાં સર્વત્ર [5થક-યુથ કારણેથી ] ત્રાસ પામે છે. [હે શિષ્ય !] તું છે ! વિષય-સુખાભિલાવી આતુર થયેલા મનુષ્ય પોતાના અનેક પ્રકારના સ્વાર્થ માટે તેમને પરિતાપ-દુઃખ આપે છે. આ ત્રસ આદિ પ્રાણીઓ પથક-પથક શરીરે આદિના આશ્રિત સર્વત્ર રહે છે. સાચના ભેદ-પ્રભેદ– ત્રસકાય છે પણ અનેક પ્રકારના કહ્યા છે. तसकायस्स भेयप्पमेया-- ४५९. से जे पुण इमे अणेगे बहवे तसा पाणा तं કાअंडया पोयया जराउया रसया संसेइमा सम्मुच्छिमा उब्भिया उववाइया । जेसि केसिंचि पाणाण अभिकंत पडिकतं संकुचियं पसारियं रुयं भंत तसियं पलाइय સાસુ-પિન્નાલા અંડજ, પિતજ, જરાયુજ, રસ, સ્વેદ, સમૂછિન્મ, ઉભિજ, પપાતિક, એ જ જીવનિકાચમાં આવે છે. કઈ પ્રાણીઓમાં સન્મુખ આવવું, પાછું જવું, સંકેચાઈ જવું, વિસ્તૃત થવું, શોચાર કર, અહીં-તહીં જવું, ભયભીત થવું, દોડવું, ઇત્યાદિ ક્રિયા છે. અને જે આગતિ તેમ જ ગતિના વિજ્ઞાત (જાણુનાર) છે, તે રસ છે. ૧. (ક) પરવત પાત્રમાં પ્રયુક્ત પ્રાણ, ભૂત, જવ અને સર્વ શ દ સામાન્યર દવના જ રોચક છે. શહેદી (સમભિનયન) અપેક્ષાએ આગમમાં તેના જુદા જુદા અર્થોનું પ્રયુક્તિકરણ આ પ્રમાણે છે. પ્રાણ-દસ પ્રકારના પ્રાણ હોવાથી. ભૂત-ત્રણે કાળમાં રહેવાથી. જીવ-આયુર્મના કારણે. સવ-વિવિધ પર્યાનું પરિવર્તન હોવા છતાં પણ આત્મદ્રવ્યની સત્તામાં કોઈ અંતર ન આવવાથી. (ખ) શીલાંકાચા આનો અર્થ આ પ્રમાણે કર્યો છે. પ્રાણુ-બેઇન્દ્રિય, તે ઈન્દ્રિય, ચોરેનિદ્રય જીવ. ભૂત-વનસ્પતિકાય જીવ. વ-પાંચ ઇન્દ્રિયવાળા જીવ. દેવ, મનુષ્ય, નારક અને તિર્યચ. સત્વ-પૃથ્વી, અપૂ, અગ્નિ અને વાયુકાયના જીવ. Page #313 -------------------------------------------------------------------------- ________________ करणानुयोग जे य कीडगा, जाय कुथुपिवीलिया, सधे बेदिया, सधे इंदिया, स चाउरिदिया, सवे पंचिदिया, सब्वे तिरिक्यजोगिया, वे नेरइया, सच्चे मणुवा, सबे देवा, सत्ये पाणा परमाहमिया २४६ ] बसकाय - हिंसाः निषेध एसो खलु छट्टो जीवनका ति प । -दा. अ. ४, सु. ९ तसकाय अणारम्भ पइण्णा ४१०. से भिक्खु वा भिक्खुणी या संजय विश्यपरिपक्वायपावकभे दिया वा राम्रो वा एगओ वा परिसागओ वा सुते वा जागरमाणे वा वा से कीड पर पथ वा कुतु या पिवीलिये या हत्यसि वा पायसि यायादुति या उस वा उदरसि वा सीसंसि यत्थसि वा पसिया पायपुछसि वा रहरणंसि या गोच्क्रांसि या उगेसिया इंड िया पीडसि वा फलसिया सेज्जसि वा संधारसि वा अक्षयसि वा सहय्यगारे उबगरणजाए तो संजयामेव पडिलेहिय पडिलेहिय पमज्जिय मज्जिय एतमा नो संघयमाज्जेजा। स. अ. ४, सु. २३ ४६१. तसे पाणे न हिंसेजा वाया अय कम्मुणा । उबरओ सव्वभूपसु पासेज्ज विविहं कर्म ॥ दस, अ. ८, गा. १२ तकला हिंसानिसेटो४६२. जगात पुढो पास । "अणगारा मो" सि पगे पवयमाणा जमिण विरुषत्वेहिं सत्थेदि तसकायसमारंभेणं तसकायसत्य' समारम्भमाणे अपने अणे पाणे विहिंसति । त थ खलु भगवता परिष्णा पवेशिक्षा-इमरल चैव जीवियस्स परिवंदण माणण पूयणाए, जाती-मरण-मोयणाए, दुफ्लपडियातहेतु से सयमेव तकायसत्य समारभति, अहिं वा तसकायसत्य' समारंभावेति, अण्गे वा तसकावसत्यं समारंभमाणे समणुजाणति । सूत्र ४५९-४६२ જે કીટ, પત ંગ, કથવા અને કીડીએ સ એ ઇન્દ્રવાળા ફળ, ત્રણ ચિયાળા જીવ, ચાર ઇન્ડિયાના જ. પાંચ ઇન્દ્રિયવાળા લય, નિયર ચેનિયાળા જીવ, નાડીના જીવ, ગનુષ્ય, દેવ ત્તમજ બધાં પ્રાણીએ સુખને ઇચ્છવાવાળાં છે. તેને છડા નિકાય ત્રસકાય કહેવાય છે. ટાકાયના અનારાની પ્રતિજ્ઞા ૪૬. સમી, પાપથી ચિત્ત અને નવાં જાવામ ાંધભાનાં પ્રત્યાખ્યાન લેનાર, ક્ષુ હોય કે ભિક્ષુણી 21. એકાકા કે દિમાં સંગે દિવસે કે વાધ, તાં કે તમતાં ફરી પશુ डीट घर, प्यार, साथण पर, पेट घर, सिर पर, લૂન પર, ભાવ પર કેબલ પર, આસનાદિ પર, कोपर, शुभेछा पर, उन्ह (स्थ डिस ) ५२, ६३४२ मा २, पाटिया पर शय्या ५२, સારાં પુર, અથવા તેવા પ્રકારના કોઈ અન્ય दी लय त्यारे सावधानीपू ધીમેધીમે તિલેખન કરી પ્રમાન કરી તે જીવોને ત્યાંથી ઉપાડીને એકાંત સ્થાનમાં મૂકી દે, પરંતુ તેમના ઘાત ન છે આપસમાં એકબીજા પ્રાણીઓને પીડા પહોંચે દૈવી રીતે ન કરાયાં. ૧ સ માણીએના વિષયમાં હિંસા પરિત્યાગ કરનાર સાધુ વાનગી થવા માંથી પણ પાણીની હિંસા ન કરે, પરતુ વિવિધ પવાળા જગતને તણે અમે જુએ. नानी दिखान निषेध ૪૬. જુઓ ! સાચા સાધકો ત્રસકાયની હિંસા કરવામાં હારમ અનુજે છે. કેટલાક વૈષધારી સાધુએ કહે છે કે, અમે અણગાર છીએ' હતાં પણ તેએ અનેક પ્રકારનાં શસ્ત્રોના પ્રયોગેશ વડે સકાય સંબંધી આરભ-સમારભ ફરી ઈવેની હિંસા કરે છે, તથા સકાયના જીવોની હિંસાની સાથે તેનાં આશ્રિત અન્ય અનેક પ્રકારના જીવાની પણ हिंसा उ छे. સકાયના સમારલના વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિવેક સમાન્યે છે, છતાં પણ જીવનनिर्वाहमा असा भाटे, मान पूल भाटे, જન્મ-મરણથી મુક્ત થવા માટે, દુઃખાના નિવારણ आप सभी હિંસા કરે છે. શ્રીત પાસે હિંસા કરાવે છે અને હિંસા કરનારની અનુમેદના કરે છે. . Page #314 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४६२ असकाय - हिंसाःनिषेध चारित्राचार [२४७ त से अहिताए, तं से अबोधीय । એવી હિંસા તેના હિત માટે હોય છે. તેના માટે તે અનનું કારણ બને છે. સંયમી સાધક તે હિંસાને હિંસાનાં કુપરિણાને સભ્ય પ્રકારે सेत संवुज्झमागे आयाणीय समुहाए । જણી સાધનામાં સંલ ન બને. सोच्चा भगवतो अणगाराणे वा अतिए इहसेगेसिं पातं भवति-एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु निरए । તકર અથવા શ્રમજનો પાસેથી સાંભળી રમેશ આપ્ત કરી કેટલાક પ્રાણીઓને પરિતાન કાય છે કે, હિંસા એ કર્મબંધનું કારણ છે, મેહનું કારણ છે, નરકનું કારણ છે. છતાં પણ જીત્ર પિતાનાં કાર્યોમાં આસક્ત 0ઈ અનેક શસ્ત્ર દ્વારા કરાય-કમ-રામારંભથી સાયના છાની હિંસા કરે છે અને સાથે અન્ય અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. इच्चत्थ' गढिए लोए जमिण विरूधरू वेडिं साथेहि तलकायसमारंभण तसकायसत्थ' समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिंसति । अप्पेगे अच्चाए वधेति, अप्पेगे अजिणाप वधेति, अप्पेमे मंसाए वधेति, अप्पेगे सोणिताए वधेति, अप्पेगे हिययाए वधंति, एवं पित्ताए पसाए पिच्छाए पुच्छाए घालाए सिंगाए विसाणाए देताए दाढाए नहाय पहारूणीप अहिप, –એવું હું કહું છું. - ત્રસ જીઓની હિંસાના ક્ષણે-કેટલાંક લોકો અ [ અંધશ્રદ્ધાથી પ્રેરિત થઈ દેવી દેવતા વગેરેને ભેગ] આપવા માટે સોને મારે છે. કે ઈ રામડા માટે, કઈ માંસ માટે, કેઈ લેહી માટે, કઈ હદય માટે, કઈ પિત્તને માટે કઈ ચરબી માટે, કોઈ પીળા માટે, કેઈ પૂછડી માટે, કોઈ બાળ માટે, કઈ શિંગડા માટે,કેઈ વિષાણ (હાથી-કરાદિના દાંત) માટે, કઈ દાઢ માટે. કઈ નખ માટે, કઈ ન માટે, કેઈ હાડકાં માટે. કેઈ હાડકાના અંદરના ભાગ માટે, કોઈ પ્રોજનથીકઈ પ્રજન વિના જ હિંસા કરે છે, अप्पेगे हिंसिसु मे त्ति या, એણે મારાં સ્વજનેને માર્યા હતા માટે હિંસા કરે છે. अप्पेगे हिंसति या, अप्पेगे हिंसिस्सति वा वाणे वधेति । કોઈ “ આ મને મારશે' એ ભાવથી મારે છે, ને ત્રસકાયની હિંસામાં પ્રવૃત વ્યક્તિને હિંસાદિ કિયાએ કર્મબંધનું કારણ છે, તેનું દાન નથી. एत्थं पत्थं समारम्भणाणस्स इच्चेते आरम्भा अपरिणाया भवति । पत्थ सत्थं असमारम्भमाणस्स इच्चेले आरम्भा ળિયા મતિ ! સકયમાં અને ઉપગ નહિ કરનારને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનનું કારણ છે, તેવું જ્ઞાન હેર છે. - રવુિં દળણુ બુદ્ધિમાન પુરુષ સ્વયં ત્રસકાયશસ્ત્રને સારું ન કરે. બીજી દ્વારા સમારંભ ન કરાટે, સમારંહ કરનારની અનુમોદના પણ त परिणाय मेधावी व सयं तसकायसत्थं समारंमेज्जाणेचऽपणेहि तलकायसत्थं समारेभावेज्जा णेवणे तसकायसत्थं समारंभंते समणुजाणेज्जा। जस्सेते तसकायसत्थसमारम्भा परिणाया भवंति से हु मुणी परिणातकम्मे त्ति बेमि । –ા . સુ. ૧, મ, ૨, ૩, ૬, . ૬૦ જેમણે ત્રસકાય સંબંધી સમારંભ (હિંસાના હેતુઓ-ઉપકરણે -કુપરિણમે)ને લીધા તે જ પરિજ્ઞાત-પાપ-કર્મા (હિંસા-ત્યાગી, મુનિ છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ છે એના કારણે એ જાણીને ૨૪૮ ] જાનુરીયા छ जीवनिकाय - हिंसा: कर्मवन्ध हेतु सूत्र ४६३-४६५ કદરૂ, અલ્સઘં સવા સદઉં, ૪ ur fપાઇ ૪૬૩. સર્વ પ્રકારનાં અધ્યાત્મ-સુખ મને પ્રિય છે, તેવી न हणे पाणिणों पाणे, भय-वेराओ उबरए॥ જ રીતે બીજાને પણ પ્રિય છે. સર્વ પ્રાણીઓને , , ૬, IT, ૬ પિતાનું જીવન પ્રિય હોય છે એવું જાણુ સાધક, ભય તેમજ વેરના કારણે સર્વ દિશાએથી થતા छह जीवणिकायाणं हिंसा कम्मबंधहेउ त्ति પ્રાણુઓના પ્રાણનો ઘાત ન કરે. છે જીવનિકાની હિંસા કર્મબંધને હેતુ છે, સૈકાલિક तिकालिय अरहंताणं समा परूवणा અહં તેઓ સમાન પ્રરૂપણ કરે છે – ૪૬૪. તf aણુ મઘતા છકકાથાિરા દે ૪૬૪. સર્વજ્ઞ ભગવાન તીથ'કર દેને છ જવનિકા ને पण्णत्ता, तं जहा- पुढधिकायिया-जाव- કર્મબંધના હેતુરૂપ બતાવ્યા છે, જેમ કે–પૃથ્વીતરરાચિયા . કાય ચાવત્ ત્રસકાય સુધી ષડજીવનિકાય છે. से जहानामप मम अस्सायं दंडेण या अट्ठीण વિચારવું જોઈએ કે તે કોઈ મને દંડ વડે, वा मुट्ठीण वा लेलूण वा कवालेण वा आउ હાડકા વડે, મુઠ્ઠી વડે, માટીના ઢેફા વડે, ચાબુક વગેરેથી મારે, તજ ના કરે, પથ્થર વડે અથવા डिज्जमाणस्स वा हम्ममाणस्स वा तज्जिज्ज ફૂટેલા ઘડાના ઠીકરા વડે પટે, સંતાપ આપે, કલેશ माणस्स वा ताडिज्जमाणस्स या परिताविज्ज પહોંચાડે, ઉગ આપે અથવા ડરાવે છે યાવત્ माणस्स चा किलामिज्जमाणस्स वा उहविज्ज મારું એક રુંવાડુ પણ બેચે તે હું અશાનિત, माणस्सं वा-जाव लोमुक्खणणमातमवि हिसाकर દુઃખ તેમ જ ભય અનુભવું છું. दुक्ख भय पडिसंवेदेमि, इच्चेव जाण सव्वे पाणा-जाव-सत्ता दंडेण તે પ્રમાણે સર્વ જીવ, પ્રાણુ, ભૂત ચાયત वा-जाव-कवालेण वा आउडिज्जमाणा રાજ્યને દંડા વગેરેથી ચાવતું ઠીકરા વડે મારે કે પીટે, આંગળી બતાવી ધમકાવે કે વઢે, તર્જના वा हम्ममाणा वा तज्जिज्जमाणा वा કરે, પીટે, સંતાપ આપે, કલેશ પહોંચાડે, ઉદવેગ ताडिज्जमाणा वा परियाविज्जमाणा या આપે, ચાવત એક રુવાડું પણ ઉખેડી લે તે તેઓ किलामिज्जमाणा वा उद्दविज्जमाणा वा-जाव પણ મારી સમાન જ અશાંતિ તથા દુઃખ અનુભવે लोमुक्खणणमातमवि हिंसाकर दुक्ख भयं છે તથા તેમને પણ ભય ઉત્પન્ન થાય છે. દિવેતિ | एवं णच्चा सब्वे पाणा-जाव-सवे सत्ता ण એવું જાણી કઈ પણ પ્રાણી યાવત્ સત્વને हंतव्या, ण अज्जावेयव्या, ण परिघेतब्वा, ण હણવાં નહિ, તેમને બળાત્કારથી આજ્ઞા આપવી परितावेयधा, ण उद्दवेयब्वा । નહિ, વળી તેઓને બળાત્કારથી પકડીને દાસ દાસી બનાવવા નહિં, ખરીદવા નહિં, પરિતાપ આપ —, મુ. ૨, ૫, ૨, ૪, ૬૭૬ નહિ અને તેમને ઉદ્વિગ્ન બનાવવાં જોઈ એ નહિ. आयरियाणायरियवयणाण सरूवं આર્ય-અનાર્ય વચનનું સ્વરૂપઅદ્દલ, આવતી કાવતર ઢોય સમvir Hrg ૪૬પ. આ લેકમાં કે શ્રમણ-બૌદ્ધ સાધુ અને બ્રાહ્મણે य पुढो विवादं वदंति । પથક :થક રીતે ધર્મ વિરુદ્ધ વિવાદનું પ્રતિપાદન “સે ૬િ ર છે, પુર્વે છે, માં ૪ , विण्णायं च णे, उड्ढे अहं तिरिय दिसासु सव्वतों सुपडिलेहियं च णे-सब्वे पाणा सम्बे जीवा सम्वे भूता सब्बे सत्ता हतव्या अजावेतव्या परिघेतव्वा, परितावेतब्धा, उद्दवेतव्वा । एत्थ वि जाणह णत्थेत्थ दोसो।" अणारियवयणमेयं । तत्थ जे ते आरिया ते एवं वयासी અમે શાસ્ત્રમાં જોયું છે. પૂર્વજોના મુખેથી સાંભળ્યું તથા માન્યું છે. વળી નિશ્ચય રૂપથી ઊંચીનીચી તથા તીરછી દિશામાં પરીક્ષા કરીને જાયુ છે કે, સર્વ જી, સર્વ ભૂતે અને સર્વ સાને મારવામાં, દબાવવામાં, પકડવામાં, પરિતાપ પહોંચાડવામાં, કે પ્રાણરહિત કરવામાં કોઈ દેષ નથી. આવું કથન અનાર્ય પુરુષનું છે. આ જગતમાં જે પણ આય–પાપકર્મોથી દૂર રહેનારાં છે, તેમણે એવું કહ્યું છે કે Page #316 -------------------------------------------------------------------------- ________________ મ - “તે રુકિ ન મે, જુન્નુયં ચ મે, જુમ્મર્થ એ मे, दुब्विण्णायं च भे, उड्ढं अहं तिरियं दिसासु सव्वतो दुप्पडिलेहितं च भे, जं णं तुम्भे पर्व आपसह एवं भासह एवं पण्णवेद, रुपाणा सध्ये भूता सध्ये जीवा ઘે સચ્ચે સત્તા દંતવા, અન્નાદ્વૈતત્ત્વા, तव्वा, परितावेयव्वा, उद्वेतव्या । पत्थ वि जायह जत्थेत्थ दोसो ।" अणारियवयणमेयं । आर्य-अनार्य वचन स्वरुप -- वयं पुण पवमाचिक्खामो, एवं भासामो, एवं पण्णवेमो, एवं परूवेमो "सच्चे पाणा स भूता सच्चे जीवा सवे સત્તા જ દંતવ્યા, ન અન્નાદ્વૈતવા, ન પàિ. तवा ण परियावेयव्वा ण उहवेतव्या पथ વિ ઝાળ; ચૈથ કોલો '' आपरियणमेयं । पुर्व निकाय समय पत्तेय पुच्छिामो ई भी पायादुया ! किं मे सायं दुक्ख उताहु असावं ? समिता पडिवण्जे या वि एवं व्या "सम्बेसि पाणण सम्बेसि भूताणं सधेसि जीवाणं सम्प्रेसि सताणं असायं अपरिनिव्वाण महत्भयं दुक्खं ति,” त्ति बेमि । -41. J, ૨, ૩. ૪, ૩. ૨, રુ. ૨૨-૨૨ पाणाघारण बालजीवाणं पुणो पुणो जम्म-मरणं४६६. पुढवी य आऊ अगणी य बाउ, तण रुक्ख-वीया व तसा य पाणा । મૈં યા ને ય જ્ઞાહ પાળ, ससेवा जे रसयाभिधाणा ॥ ર पताई कायाई पवेदियाई पतेसु जाण परिह માતા पतेहि कायेहि य आयदंडे, एतेसु या विप्परयाविति ॥ चारित्राचार [ ર “ તમારુ દેખવું, સાંભળવુ. માનવુ, નિશ્ચયરૂપથી જાણવું તથા ઊંચી નીચી તથા તીરછી દિશાઆમાં સવ થા દોષયુક્ત અની નિરિક્ષણ કરવું. ને સર્વે મિા છે. વળી તમે કર્યો છે. પશ્ચા કરો છો અને પ્રજ્ઞાપના કરી જ કે- સય પ્રાણીઓ છા, ભૂના અને સવાને મારવા, દબાવવા, પડવા, પૂર્વિતાપ પહોંચાડવા માúહિત કામાં કોઈ દોષ નથી.” એવુ કથન તા અનાર્યોનુ જ છે. અમે એમ કહીએ છીએ, એમ બાલીએ છીએ. એચ પાપત કરીએ છીએ, એથી પ્રરૂપણા કરીએ છીએ . કોઈ પણ પ્રાણી, જીવ, ભૂત અને સત્ત્વને મારવા ન જોઇએ, દબાવવા ન ોઇએ, પકડવા ન હતાએ, પરિતાપ પહોંચાડવા ન ઇચ્છે, બાસુરહિત કરવા ન જોઇએ. [ આવી અહિંસા] એ દીપતિ ફાય છે. એવુ' આ પુરુષનુ કથન છે. પહેલાં પ્રત્યેક મતવાળાના સિદ્ધાંતને જાણી અમે છીએ છીએ કે, *. વાદીઓ ! તમને દુઃખ પ્રિય છે કે અપ્રિય છે? જે એમ કહો કે દુઃખ પ્રિય છે તે આ ઉત્તર પ્રત્યવિરુદ્ધ હશે. અને તે એમ કહે કે દુઃખ અપ્રિય છે તે આપ દ્વારા આ સમ્યક્ સિદ્દાન્ત સ્વીકારાતા હોવાથી અમારે આપને એવું કહેવુ' પહેરો કે, જેમ બાપને દુખપ્રિય નથી તેમજ સ' પ્રાછી. ભૂત, જીય અને સત્રાને દુઃખ પ્રિય નથી. બધાજ ઇવેને દુઃખ અસાતા-જનક, અશાન્તિ જનક, અને મહાભય ઉપજાવનાર છે. -એમ હતું કર્યું છે. પ્રાણાતિપાતથી આળવાનાં વારવાર જન્મ-મૃત્યુ૪૬૬, પથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાચ, તુણું, શ્રૃક્ષ, આ આદિ વનસ્પતિકાય અને ત્રસકાયઅન્ન ( ઈ’ડાથી ઉત્પન્ન થયેલ પક્ષી વગેરે), જરાયુજ ( મનુષ્ય, ગાય વગેરે ), સ્વેદજ (પર સવાથી ઉત્પન્ન થયેલ જૂ, માંડ વગેરે) અને રસજ (દૂધ, દહી, શ્રી આદિ સાથી ઉત્પન્ન થયેલ) આ બધા જીવ - સમૂહને તીર્થંકર ભગવાને જીવ નિકાય કહેલ છે. આ બધા જીવે. સુખના અભિલાષી છે મને દુ:ખના સેવી છે. એમાવજી જોઈએ અને ′′ રીતે વિચાર કરવા જોઈએ. જે આ પ્રાણીઓનો નાશ કરે છે તેઓ પેાતાના આત્માને દડે છે અને વારવાર એ જ ચેનિએમાં ઉત્પન્ન થાય છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ २५० ] चरणानुयोग प्राणातिपात कारण पुनः-पुनः जन्म-मरण सूत्र ४६६-४६८ जातीवह अणुपरियडमाणे, પૂર્વોક્ત ત્રસ અને સ્થાવર ની હિસ स - थावरेहि विणिघायमेति । કરનાર જીવ વારંવાર એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય से जाति जाती वहुकृरकम्मे, સુધીની ચનિએમાં પરિભ્રમણ કરે છે અને ત્રસમય તથા સ્થાવર કાચમાં ઉ૫ન થઈને વિનાશ પામે जे कुवती मिज्जती तेण वाले ॥ છે. વારંવાર જન્મ લઈને કર કર્મો કરનાર તે અજ્ઞાની જીવ જે કર્મ કરે છે, તે કર્મથી જ મૃત્યુને મેળવે છે. अस्सि च लोगे अदुवा परत्था, કરેલાં કર્મો કઈ આ લોકમાં ફળ આપે છે. सतग्गसो वा तह अन्नहा था। તે કે બીજા ભવમાં ફળ આપે છે. કોઈ એક संसारमावन्न परं परं ते, જન્મમાં ફળ આપે છે, તે કેઈ સેંકડે જન્મ બાદ ફળ આપે છે. કોઈ કમ જે રીતે કર્યું છે તે बंधति वेयति य दुणियाई ॥ પ્રમાણે ફળ આપે છે. અને કઈ કમ બીજ રીતે ---J. . ૨, ૫, ૭, 11. ૬-૪ ૫ણ ફળ આપે છે. સંસારમાં ભ્રમણ કરતાં કુશીલજી તીવમાં તીવ્ર દુઃખ ભોગવે છે. કેઈ જીવ "પૂર્વકૃત કર્મનું ફળ ભેગવતાં આdયાન કરીને કરી નવા કર્મ બાંધે છે. આ રીતે નિરંતર પાપ કર્મનું ફળ ભેગવતા રહે છે. ४६७. आवंती के आवंती लोयसि विप्परामसति ૪૬૭, આ સંસારમાં જે કંઈ પ્રાણ સમાન અથવા अढाए अणट्ठाए या एतेसुचेव विष्परामसंति । નિપ્રોજન જી ની હિંસા કરે છે તે તે જ જીની ગતિમાં ઉત્પન્ન થાય છે. गुरु से कामा! ततो से मारस्स अतो। આવા અજ્ઞાની અને વિષયભેગે દેવા બહુ કઠિન લાગે છે. जतो से मारस्स अंतो ततो से दूरे । તેથી તેઓ જન્મ-મરણમાં ફસાઈ રહે છે તથા મેક્ષના સુખથી દૂર રહે છે. વળી તે વિષયસુખને ભેરવી શકતા નથી કે તેથી વિમુખ પચ્છ થઈ શકતા નથી. णेव से अंतो णेव से दृरे । તત્વદશી જાણે છે કે તૃણના અંધભાગ ઉપર રહેલ જલબિંદુ, ઉપર બીજુ બિંદુ પડવાથી અથવા વાયુથી કંડિત થતાં નીચે પડે છે. से पासति कुसितमिव कुसग्गे पणुगणं णिव તેવી રીતે અસરાની, અવિવેકી માને નહિ तितं वातेरित । જાણનાર જાનું જીવન પણ અસ્થિર છે. તાં... पवं बालम जीवितं मंदस्स अविजाणतो। कराणी कम्माणि वाले पकुब्धमाणे तेण दुस्खेण मूढे विष्परियासमवेति, गोहेण गम्भ मरणाइ इति । एत्थ मोहे पुणो पुणो।। - . . ૨, ૩, ૬, ૩, ૫, ૬ ૪૭ - ૪૮ અજ્ઞાળા નિવૈદો४६८. अजयं चरमाणो उ, पाण-भूयाई हिंसई । वंधई पावय कम्म, तं से होइ कडयं फलं ॥ અગાની જીવ કમ કરતાં ઘટે દુઃખ મૂદ બની વિપરીતતાન પ્રાપ્ત થાય છે, હિના કાણે તે વારંવાર જન્મ મરણને પ્રાપ્ત થાય છે. આ રીતે મેહના કારણું તે ફરી ફરી સંસારમાં ભ્રમણ કરે છે. અયતનાને નિષેધઃ૪૬૮. અયતનાપૂર્વક ચાલનાર જીવ, ત્રસ અને સ્થાવર જીની હિંસા કરે છે. અને તેથી તે જે પકમને બંધ કરે છે, તે કર્મનું ક પરિણામ તેને ભેગવવું પડે છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ તંત્ર ૪૫૮-૪૬૦ अजय चिमाणा उ पाण-भूया हिंस वंधई पावय कम्मे से से होइ कय फलं। શાય આલમાનો ૩, વાળ મૂવાt fe 1 बधाई पाचये करमं तं से हो कहये फलं ॥ " પ્રાય રાયમાની ૪, વાલમવાર દિનt i बंधई पात्र कम्मं तं से होइ कय फलं ॥ સાયં મુનમાળો, પાયા મિર। बंधई पावयं कम्मं तं से होइ कटुथ फलं ॥ અસય મગમાળો જ, પાનમડું । वंधई पावय कम्मं तं से होइ कयं फलं ॥ - રે कह भुंजतो भासतो, अयतना निषेध उ०- जयं चरे जयं चिडे, ત્રિ, માસે તું મા पाव कम्मं न वंधई ॥ जयमासे जयं सर । जयं भुजतो भासतो, पाव कम्मं न बंधई ॥ सव्वभूषण्यभूयस्स सम्मं भूषाह पासओ । पहियासस्स दंतस्स, पावं कम्मं न बंधई ॥ સ્ટ્સ. 4. ૪, ૧. ૨૪-૨૨ છોળિયવન્પરનામં૪૬૬ બાદ મિńત્તિ યુવાયુવાળા, बाणगा मज्झिम थेरगा प परा परे पंचसिहा कुमारा । संबुझहा तो माणुसतं, पगतको जरिते व लोप चर्यति ते भाउखर पलीणा | द भयं बालिसेणं अलभो । सकम्गुणा विपरिवासुवेति ॥ ચ. સુ. છુ, મૈં ૩, ૧. ૨-૨૨ - चारित्राचार २५१ યતનાપૂ ઊભા રહેનાર ય, બસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે અને તેથી તે જે પાપકર્મી આંચે છે, તે કંકુ કનુ મૃદુ પરિણામ તેને ભોગવવુ’પડે છે, અચનનાપૂર્વક બેસનાર જીવ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે અને તે જે પાપકમ આંધે છે, તે કનુ કહુ પરિણામ તેને પેાતાને જ ભોગવવુ પડે છે. અયતનાપૂર્વક શયન કરનાર જીવ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે અને તેથી તે જે પાપમાં બાંધે છે, ને કર્મનું ક પરિણામ તેને પેાતાને જ ભોગવવુ પડે છે. અચતનાપૂર્ણાંક ભોજન કરનારા જીવ ત્રસ અને સ્થાવર જીવોની હિં'સા ફરે છે અને તેથી તે જે પાપકમ બાંધે છે, તે ક્રમનુ ક્રૂડ પરિામ તેને પોતાને જ ભોગવવુ પડે છે. અયનનાપૂર્વક બોલનારથવા અને સ્થાપક જીવોની હિંસા કરે છે અને તેથી તે જે પાપકમ બાંધે છે, તે ક્રમનુ કર્યા પાિમ તેને પોતાને જ ભોગવવુ પડે છે. પ્ર. કેવી રીતે ચાલવુ ? કેવી રીતે ઊભા રહેવુ ? કેવી રીતે બેસવુ ? કેવી રીતે શયન ′′ ? કેવા રીત ભોજન કરવુ ? કેવી રીતે બોલવુ ! કે જેથી પાપકર્મ ન બંધાય ? ઉ. યતનાપૂર્વક ચાલનાર, ચતનાપૂર્વક બેસનાર, ચેતના કે રાચન કરનાર, ચત્તના ભોજન મનાર, અને યજ્ઞનાપૂર્વક બેનર પાપોને આંધતા નથી. જે સવ જીવોને આત્મવત માને છે, જે સ જીવોને સભ્યદ્રષ્ટિથી જુએ છે, જે આશ્રવને નિરોધ કરી ચૂકયા છે, જે દમન કરે છે તે પાપક્રમનું બંધન કરતા નથી. ૧૧ નિકાયની હિંસાનું પણિામા૪૬૯. વનસ્પતિનું છેદન કરનાર પુરુષોમાં કોઇ કોઇ ગર્ભમાં જ મરી જાય છે. ફોઈ અસ્પષ્ટ ખેલવાની અવસ્થામાં, કોઈ ખેલવાની અવસ્થા પ્રાપ્ત થયાં પહેલાં જ, કોઈ કુમાર અવસ્થામાં, કોઈ ગોડ બનીને, ના કોઈ પૂજાવસ્થામાં મરી જાય છે. આ પ્રમાણ યનસ્પતિની હિંસા કરનાર પ્રાણી કોઈ પણ અવસ્થામાં મચ્છુને શરણ થાય હે જીવો ! તમે સમળે. આ સસારમાં મનુષ્ય અની પ્રાપ્તિ બહુ જ ફકિન છે તથા નકાંત અને ત્તિયચ ગત્તિના ધાર દુ:ખને જુએ અને વિચારી કારણ કે અજ્ઞાની જીવોને એધની પ્રાપ્તિ થતી નથી. આ સસાર જ્વરથી પીડિતની જેમ એકાંત દુઃખી છે ચીત્ર પાતાના સુખ માટે કરેલ પાપમના કાયણે દુઃખને પાત્ર બને કે, Page #319 -------------------------------------------------------------------------- ________________ २५२ ] चरणानुयोग पइजीवनिकायहिंसा-करण प्रायश्चित्त सूत्र ४७०-४७५ જીવનિકાય-હિંસાકરણ-પ્રાયશ્ચિત્ત-૩ सचित्तक्खमूले आलोयणाइ करण पायच्छित्त સચિત્ત વૃક્ષના મૂળમાં આલોકન આદિનું પ્રાય. શ્ચિત્ત :४७०.जे भिक्खू सचित्त-रुक्ख-मूलसि ठिच्चा आलो- ૪૦. જે મિક્ષ ચિત્ત વૃક્ષના મૂળ ૨ સિત થઈને एज्ज वा पलोपज्ज वा आलोयंतं वा पलोयंत દેખે, વારંવાર દે, દેખાડે, વારંવાર દેખાડે, દેખાवा साइज्जइ । ડનાની, વારંવાર દેખાડનારની અનુમોદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलंसि ठिच्चा ठाणं - જે ભિક્ષુ સરિત્ત વૃક્ષના મૂળ પર સ્થિત થઈ, वा सेज्ज वा निसीहिय वा तुयन्तं वा चेण्ड કાર્યોત્સર્ગ કરે, શૈયા બનાબે, બેસે અથવા એ चेयतं वा साइज्जइ । ઇત્યાદિ કાર્ય કરે,કરા, કરનારની અનુમોદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलंसि ठिच्चा - જે ભિક્ષુ સચિત્ત વૃક્ષના મૂળ પર સ્થિત થઈ असणं वा-जाव-साइमं वा आहारेइ आहारतं થઈ, અસણુ યાવન સ્વાદિમને આહાર કરે वा साइज्जइ । કરાવે, કરનારની અનુમોદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलंसि ठिच्चा જે ભિક્ષુ સચિત્ત વૃક્ષના મૂળ પર સ્થિત થઈ उच्चारं पासवणं परिहवेइ परिवेंत वा ઉચ્ચાર-પ્રસ્ત્રવણ પરઠે, પઠાવે અથવા પરઠવનારની અનુદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलसि ठिच्चा જે ભિક્ષુ સચિન વૃક્ષના મૂળ પર સ્થિત થઈ सज्झाय' करेइ करंत बा साइज्जइ । સ્વાધ્યાય કરે, કરાશે અથવા કરનારની અનુમંદના जे भिक्ख सचित्त-रुक्ख-मूलंसि ठिच्चा જે ભિક્ષુ સચિત્ત વૃક્ષના મૂળ પર સ્થિત થઈ, મકાઇ વિર દત્ત વા સારૂ I સ્વાધ્યાયનું પારાયણ કરે, કરાવે, કરનારની અનુદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलसि ठिच्चा જે ભિક્ષુ સરિન વૃક્ષના મૂળ પર સ્થિત થઈ, सज्झाय समुद्दिसइ समुद्दिसंत वा साइज्जइ । સ્વાધ્યાયની અનુજ્ઞા આપે, અપાવે, આપનારની અનુદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलंसि ठिच्चा જે ભિક્ષ સચિત્ત વૃક્ષના મૂળ ૫૬ સ્થિત થઈ, सज्झाय अणुजाणइ अणुजाणतं वा साइज्जइ । ત્રાથની વારાના આપે, અપાવે, આપનારની અનુદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलसि ठिच्चा જે ભિક્ષુ સચિત્ત વૃક્ષના મૂળ પર સ્થિત થઈ सज्झाय वापइ वायत वा साइज्जइ । સૂત્રાર્થના સંબંધમાં પ્રશ્ન કરે, કદ, કરનારની (जे भिक्खू सचित्त-रुक्ख-मूलंसि ठिच्चा અનુદના કરે. सज्झाय पडिच्छइ पडिच्छंत वा साइज्जइ ।) जे भिक्खू सचित्त-रुक्तमूलसि ठिच्चा જે ભિક્ષ સરિત્ત વૃક્ષનાં મૂળ પર થિત થઈ सज्झाय' परियट्टेइ परियन्तं वा साइजइ । સૂત્રાર્થના પુનરાવૃત્તિ, ક૬, કરાવે, કરનારની અનુ મદના કરે. त सेवमाणे आवज्जइ मासिय परिहारहाणं તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાય૩ઘાર . –નિ. ૩, , મુ. ૨-૬૬ શ્ચિત્ત) આવે છે. सचित्तरुक्खे दुरूहणस्स पायच्छित्त सुस्त સચિત્ત વૃક્ષ પર ચડવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ૭૨. જે મર્દૂ ક્ષત્તિક સુદ, કુર્ત વા ૪૭૧. જે ભિશ સચિત્ત વૃક્ષ પર ચડે છે, ચડાવે છે, પgિs | ચડનારની અનુદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહાર સ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४१२-१४ पइनिकाय हिंसाकरण प्रायश्चित तं सेवमाणे आवाज चाउम्मायि परिहा रहाणं उस्त्राय । - नि. उ. १२, सु. ९ तपाणा बंधण मोयण करण पायच्छित सु ४७२. जे भिक्खू कोण पडियार अण्णयरिं तसपाणजाई १. तणपास वा २. मुंज-सण वा, २. कड-पासण्ण वा ४ चम्स पासपण वा. ५. वेत्त पासवण वा ६ रज्जु-पासपण वा, ७. सुत्त पासपण वा. बंधड़ तं वा साइज्जइ । जे भिक्खू कोष-पडिया वारं तसपाणजाई तण-पासएण वा जाव-सुत्त पासरण वा चंद्रल्लय मुय सु तं वा साइज्जइ । तं सेवमाणे आवज चाउम्मानिय परिहा रहाणे उघाड्य | नि. व १२, मु. १-२ पुढवीकाइयाण आरंभ करण पायच्छित मुलं४७३. जे पि पुढवीकायरस या वाघणस्स कायरस या कलमायमयि समारंभा समारं मंत वा साइज्जइ । तं सेवमाने आवज्जइ चाउस्मालियं परिहारहाण उग्घाइय । fot. 3. 3, 55.4 सचित्त पुढवीकाइए ठाणाइ करणपायच्छत्त सुत्ताई४७५. जे भिक्लू अतरहिया पुढी १. ठाणं वा २. सेज्ज वा. ३. णिसेज्जं वा, ७. णितीहिय वा चेण्ड चेयं वा साइज्जए । जे भिक्स विडिव डावा णिसीहिय या चैण्ड चेयते वा साइज । जे मिक् सरखा पुढी डाणं वाजाद णिसीहिय वा चेण्ड चेयतं वा साइज्ज | जे मिडियाका पुढयी ठाण या जिसीदिय वा चेण्ड चेयंत या साइज । जे भिक्स बिसमंताप पुढवी ठाणं वाजाय णिसीहिय वा चेण्ड वेयतं वा साइज्जइ । जे भिपस चित्तमंता सिलाए ठाणं वाजव निसीहिय वा चेण्ड चैव तं वा साइ ४७६ ४७४. चारित्राचार | २०३ ત્રણ પ્રાણીઓને બાંધવાનું અને ધનથી મુક્ત કદવાનુ ગાર્યાચત્ત ઃ જેમા કા બધી કઈ એક પ્રાણીને -ggu 4-yerere, 3-4, प्रथमं शमी पत्रपाशी १-२००पथी, -ચપારાથી બાંધે છે, અધાવે છે, બાંધતારના અનુભેદના કરે છે. જે બિજી હશુલા ભાવથી કે એક ત્રણ પ્રાણીને કાચા રરમીથી ચાવત્ પારાથી આંધેલાને મુક્ત કરે છે, કરાવે છે, કરનારની અનુમેદના કરે છે. તેને ધાતુર્માસિક ઉત્પાતિક પરિહાર સ્થાન (प्रायश्चित्त) आवे छे. પૃથ્વીકાય આદિને બા યાનું પ્રાયશ્ચિત્ત सूत्र: ४७३. જે ભિક્ષુ પૃથ્વીકાય ચાત્ વનસ્પતિકાયના અલ્પ માત્ર પણ આરંભ કરે છે, કરાવે છે,કનારની અનુમોદના કરે છે તે ચાતુર્માસિક ઉપાતિક પરિહાર સ્થાન (प्रायश्वित) साथै छ, ચિત્ત પૃથ્વીકાયિક પર કાર્યાત્સગ કરવાનું ર પ્રાયકિશન ચા જે વિશ્વ સદા સચિન રહેનારી પૃથ્વી પર त्य કરે છે, કરાવે છે, કરનાદની અનુવાદના કરે છે. જે બ્રા સ્નિપ પૃથ્વી પર કાર્યાસ કરે ચાયત સ્વાધ્યાય કરે છે, કરાવે છે, કરનારની અનુસના કરે છે. જે ભિક્ષુ સચિત્ત પાણીથી ભીન્તયેલી પૃથ્વી પર કાયાત્સગ કરે છે, ચાવત સ્વાધ્યાય કરે છે, કરાવે છે, કંગનાની અનુદના કરે છે. જે ભિક્ષુ સચિત્ત રજવાળી પૃથ્વી પર કાયાસ કરે છે, યાવત સ્વાધ્યાય કરે છે, કરાવે છે, કરનારની અનુમોદના કરે જે ભિક્ષુ ચિત્ત પૃથ્વી પર કાયોત્સગ કરે છે ચાવત સ્વાધ્યાય કરે છે, કરાવે છે, કરનારની અનુસાદના કરે છે. જે વિશ્વ સુમિત્ત શીલા પર કાયાત્મમાં કરે છે ચાવત સ્વાધ્યાય કરે છે, કરાવે છે, કરનારની અનુસાના કરે છે. . Page #321 -------------------------------------------------------------------------- ________________ २५४ चरणानुयोग पनिकाय -- हिंसाकरण - प्रायश्चित्त सूत्र ४७४-४७६ अभिक्ख चित्तभंताए लेन्दए ठाण वा-जाब જે ભિક્ષ સત્તિ માટીના ઢેફા પર કાત્સર્ગ णसीहिय या चेएइ चेय तं वा साइज्जइ । કરે છે, કાવત્ સ્વાધ્યાય કરે છે, કરાવે છે, કરનારની અનુમોદના કરે છે. त सेवमाणे आधजइ चाउम्मासिय परिहा તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહાર સ્થાન रकृष्ण उग्धाय । (भाषित) मारे छे. सजाए दारुए पाणाइ करण पायनिछत्त सुत्त१७५ जे भि सकोलावासंसि दारुए जीवपइद्विय सशंडे जबसमाणगसि ठाण वा-जाव-णिसीहिय' घा चेएइ चेय। चा साइजनह । ઇડાવાળ કાપ૨ કાસગં કરવાનું પ્રાયશ્ચિયન સૂવા૪૫. જે ભિક્ષ કીડા પડેલાં કાષ્ઠ પર, સજીવ કાષ્ટ , ઈડ, પ્રાણી યાવત ફળિયા ચાલી હ્યા હોય તેવા કાટ પર કાન્સગ કરે ચાવત સ્વાધ્યાય કરે, અથવા કોન્સર્ગાદિ ત્રણે કાર્યો એક જ સ્થાન પર કરે, કરાવે, કરનારની અનમેદના त सेवमाणे आवाइ चाउम्मासिय परिहारहाण उग्घाइय। તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહાર સ્થાન (प्रायश्यित्त) सावे छे. અસ્થિર થણી આદિ પર કાન્સગ આદિ કરવાનું માયરિચત્ત - ४७. लिक्षु मस्थि२ २'ल, उप३, सोमे), “હાવાની ડી ઈત્યાદિ એવા અનેક પ્રકારના ઉચા સ્થાન ૧:૨, (યોગ્ય બાંધેલું નહીં, રાખેલું નહીં-ડગમગ-અસ્થિર હોવાથી) કાસગં, શય્યા અને સ્વાધ્યાય કરે છે, કરાવે છે, કરનારની અનુમેંદના કરે છે. જે ભિક્ષુ અરિ પગથિયા, ભીત, શિલા અને શિલાખંડ પર, અન્ય એવા બીજા સ્થાને ૧:૨ કાસગં કરે છે, યાવત સ્વાધ્યાય કરે છે, કરાવે છે, કરનારની અનુમોદના કરે છે. दुबद्धथुणाइसु .णाह करण पायन्छित्त सुत्ताई७६. जे भिक्खू . थूणसि वा, २. गिहेलुयंमि वा, ३. उसुकालंमि था, ४. कामजलमि वा, अण्णयानि चा, तहप्पगारमि अंतरिक्ख जायमि दुवद्ध दुषिणक्खित्त अणिकपे चलाचले ठाण धा सेज्ज वाणिनीहियचा चेपड चेयत वा माइजा। जे भिक्खू १. कुलिय सि धा, २. भित्तिसि का ३ निलमि वा. ४. लेलुगि घा अपायरीन तहप्पगारंसि अंतरिक्खिजायसि दुबद्ध दुगिण विखत्त अणिकपे चलाचले ठाण वा-दाद-णितीहियं वा चेपा चेयंत घा साइज्जइ । जे भिक्ख १. खंधसि वा २. फलिहमिवा, ३. मंचन या, ४. वारे वा, ५. मालसि दा, ६. पानायसिया, ७. हम्मतसिच्चा अण्णयरसि वा नहपगारसि अंतरिक्ष जायसि दुबद्धे दुणिक्खित्त अणिक पे चलाचले ठाण वा-जब-णितीहिय' चा चेएइ चेयतं वा साइजमइ । तं सेवमाणे आवजइ चाउम्मासिय परिहारद्वाणं उग्घाइयं । ---नि. उ. १३, सु. ९-११ જે ભિક્ષુ અરથર કંધ પર, આગળા પર, મંચ પર, મંડપ પર, માંચડા પર, મહેલ પર, Nanाम स्थानो ५२ अयोસર્ગ કરે છે. યાવત સ્વાધ્યાય કરે છે, અથવા સર્ણાદિ ત્રણે કાર્યો એક જ સ્થાન પર કરે છે, કરાવે છે, કરનારની અનુમોદના કરે છે. તેને ચાતુર્માસિક ઉઘાનિક પરિહાર સ્થાન (प्रायश्रित) आवे छे. Page #322 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४७७-४७९ सदोष चिकित्सा निषेध સાત્રિાચાર ( ' ' સંદેશ–ચિકિત્સા - નિષેધ– सदोस तेगिच्छा निसेहो સદોષ ચિકિત્સા નિધઃક૭૭. સં સં કાદ મર્દ ચેમિ-- ૪૭૭, તમે તેને જાણી, જે હુ કહુ છું. तेइच्छं पंडिए पवयमाणे से हता छेत्ता પિતાને ચિકિત્સક પંડિત કહેવડાવતા કેટલાક मेत्ता लुपित्ता विलुपित्ता उद्दवइत्ता "अकडं વૈદ્યો, ચિકિત્સામાં પ્રવૃત્ત બને છે પરંતુ તેઓ करिस्सामि" ति मण्णमाणे, जस्स वि य અનેક છોને મારના, છેદના, ભેદનારા, લેજ કડનાર, પ્રાણથી રહિત કરનારા હોય છે. તથા આજે પહેલાં કોઈ એ કર્યું નથી એવું હું કરીશ.' એમ કરી (જીવહિંસા સહિત) જેની ચિકિત્સા કરે છે (ત પણુ હિંસામાં સહભાગી બને છે) अल बालस्त संगण, जे पा से करेति बाले। માટે આવા અજ્ઞાનીઓનો અને આવી ચિકિત્સા કરાવનારને સંગ ન કર જોઈ એ. તેમ કરનાર બાળ અજ્ઞાની છે. ण एवं अणगारस्स जायति त्ति बेमि । જે સોચા ગૃહત્યાગી સાધુ છે, તે આવી -. સુ. ૧, મ. ૨, ૩, , ૩, ૧૪ ચિકિત્સા કરાવતા નથી. એમ હુ કહુ છુ. ક૭૮, રે સૈ માને ચાવાળો સદાઇ તા ૪૭૮. માટે સાધક પાપકર્મના વિષયને રીતે જાણી पावं कम्म व कुज्जा ण कारवे । સંયમ સાધનામાં સમુદત બને, આમ સ્વય પકમ કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, (૨ નાનું અનુદન પણ કરે નહિ.) सिया तत्थ एकयरं विप्परामुसति छसु अण्ण ધણીવાર એવું પણ બને છે કે-એક કાયની यरम्मि कप्पति । सुहट्ठी लालप्पमाणे सपण હિંસા કરવામાં છકાયની હિંસા થઈ જાય છે અથવા જે પૂર્વોક્ત પાપ સ્થાનમાંથી કઈ એકનું સેવન दुक्खेण मूढे विपरियासमुवेति । सपण કરે છે તે સવ પીપસ્થાનેનું સેવન કરે છે. તે સુખના विष्यमाएण पुढो वयं पकुब्वति सिमे पाणा અભિલાષી વારંવા૨ સુખની ઈછા કરે છે, સ્વ-કૃત प्रवद्दिता । કરે કર્મોના કારણે દુ:ખથી મૂઢ બની જાય છે તથા વિષયાદિ સુખને બદલે દુઃખ મેળવે છે. તે પોતાના પ્રસાદના કારણે જ અનેક પેનિઓમાં પરિભ્રમ કરે છે જ્યાં પ્રાણી ઘણું દુઃખ ભોગવે છે. पडिलेहाए णो णिकरणाप । पस परिण्णा એવું જાણુ સાધક પાપકર્મના સંક૯પને कम्मोवसंती। ત્યાગ કરે એ જ પરિજ્ઞાવિવેક કહેવાય છે. આ –આ. સુ. ૧, મેં. ૨, ૩, ૬, મુ. ૧૬-૧૭ વિવેકથી કર્મોને ક્ષય થાય છે. गिहत्थेण वणपरिकम्मो न काययो ગૃહસ્થ પાસે વણ-૫રિકમ ન કરાવવું જોઈએ:૪૭૧. લે છે તે વિવિધ માનજોના વા, - ૪૭૯, કદાચ કે ગૃહસ્થ, સાધુના શરીર પર ઘણુ जज्ज वा, णो तं सातिए, णो तं णियमे । (ધા)ને એક વા૨ છે, અથવા વારંવાર સારી રીતે લુછીને સાફ કરે તો સાધુ તને મનથી પણ ન ચાહે, વચન અને કાયથી પ્રેરણા ન કરે. से से परों कायसि वर्ण संबाहेज्ज वा, કદાચ કે ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા पलिमइज्ज वा, णो त सातिप, णो तं णियमे। વણને દબાવે અથવા સારી રીતે મસળે તે સાધુ તેને મનથી ૫ણ ન ચાહે, વચન અને કાયાથી પ્રેરણું ન કરે. से से परो कार्यसि घणं तेल्लेण धा घपण કદાચ કંઈ ગૃહસ્થ, સાધુના શરીરમાં થયેલા वा पसाप वा मक्खेज्ज वा भिलंगेज्ज वा, ત્રણ ઉપર તેલ, ઘી અથવા વસ(ચરબી) પડે, મસળે કે મર્દન કરે તે સાધુ તેને મનથી પણ ન णो सातिए णो त णियमे । ચાહે, વચન અને કાયાથી પણ પ્રેરણા ન કરે, Page #323 -------------------------------------------------------------------------- ________________ २५६ ] चरणानुयोग सदोष चिकित्सानिषेध સૂત્ર છ૭૨-૪૮૦ से से परो कायसि वर्ण लोरेण वा करकेण કદાચ કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા वा चुण्ण वा यण्णेण वा उल्टोलेज्ज या, . '. બણને લેધ, કટક ચૂર્ણ અથવા વેણુ આદિ વિલે ન દ્રથી લેપ કરે કે લાવે તે સાધુ તેને उच्चज्ज वा, णो त' सातिप, णो त णियों। રાનથી પણ ન રહે, વરાન અને કાયાથી પ્રેરણ से से परो काय सि घणं सीतोदगवियडेण घा उसिणोदगचियडेण चा उच्छोलेज्ज घा पधोयेज्ज णो त' सातिप, णो त' णियमे । से से परो काय सि बण अगतरेण सत्थजाएण अच्छिदेज्ज वा विच्छिदेज्ज चा, णो तं सातिए, णो तं णियमे ।। से से परो कायसि वणं अण्णतरेण सत्थजातेण अच्छिदित्ता वा विच्छिदित्ता वा पूर्य वा सोणिय वा णीहरेज्ज वा, विसोहेज्ज वा, णो तं सातिए, णो त नियमे । -- . . ૨, . ૨૨, . ૭૦૮-૨૩ गिहत्थेण गंडाईण परिकम्मो न कायवो-- ४८०. से से परो कायसि गंड वा अरइयं वा पुलय वा भगंदल वा आमज्जेज्ज था, पमज्जेज्ज वा, णो तं सातिए, णो त णियमे । કદાચ કે ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા વણને મામુક, ઠંડા પાણીથી અથવા ગરમ પાણીથી એક વાર અથવા વારંવાર ધુએ તે સાધુ તેને મનથી પણ ન ચાહે, વચન અને કાયાથી પણ પ્રેરણા ન કરે. કદાચ કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા બણને કઈ પણ પ્રકારના શસ્ત્રથી થર્ડ પણ છેદન કરે, વારંવાર છેદન કરે તે સાધુ તને મનથી પણ ન રહે, વરાન અને કાયાથી પણ પ્રેરણા ન કરે. કદાચ કે ગૃહસ્થ સાધુના શરીર થયેલા વણને કેઈ વિશેષ શસ્ત્રથી ડું અથવા વારંવાર છેદન કરીને તેમાંથી પરુ અથવા લેહી બહાર કહે અથવા તેને સાફ કરે, તે સાધુ તેને મનથી :ણ ન રહે, વચન અને કાયાથી પણ પ્રેરણ ગૃહસ્થ દ્વારા ગાંડાદિનું પરિકર્મ ન કરાવવું જોઈએ:૪૮૦. કદાચ કેઈ ગૃહસ્થ, સાધુને શરીરમાં થયેલ ગુમડું, અશ, ઘા અથવા ભગદરને એક વાર અથવા વારંવાર સાફ કરે તો, સાધુ તેને મનથી ૫ણ ને ઈ છે, વચન અને કાયાથી પણ પ્રેરણ से से परो कार्यसि गंड घा-जाव-भगंदल वा संवाहेज्ज वा पलिमद्देज्ज वा, णो त सातिए जो तं णियमे । से से परो कायसि गंड वा-जाव- भगंदल या तेल्लेण वा घएण वा वसाए वा मक्खेज्ज वा णो तं सातिए, णो तं णियमे । से से परो काय सि गड वा-जाव-भगंदल वा लोशेण वा कक्केण वा चुण्णेण वा चण्णेण घा उल्लोलेज्ज या उव्व?ज्ज वा, णो त सातिए, णो तं णियमे । કદારા ઈ ગૃહસ્થ, સાધુના શરીરમાં થયેલ ગુમડું ચાવત્ ભગંદરને દબાવે અથવા પરિમદન કરે તે સાધુ તેને મનથી પણ ન ઈ છે, વચન અને કાયાથી પણ પ્રેરણા ન કરે. કદાચા કેઈ ગૃહસ્થ સાધુનાં શરીરમાં થયેલા ગુમડું યાવત્ ભગંદર પર તેલ, ઘી વસા(ચરબી) ચેપડે, મસળે અથવા માલિશ કરે તે સાધુ તેને મનથી પણ ન ઈ છે, વચન અને કાયાથી પણ પ્રે૨ણું ન કરે. કદાચ કોઈ ગૃહસ્થ સાધુના શરીરમાં થયેલ ગુમડું યાવત ભગદર પર લોધ્ર, કફક ચૂર્ણ અથવા વણનું અથવા અધિક વિલેપન કરે તે સાધુ તેને મનથી પણ ન ઈ છે, વચન અને કાયાથી પણ પ્રેરણા ન કરે. કદાચ કોઈ ગૃહસ્થ સાધુના શરીરમાં થયેલા ગુમડું યાવત્ ભગંદર અચિત્ત ઠંડા પાણીથી અથવા ગરમ પાણીથી ધેડું અથવા વધારે એ તે સાધુ મનથી ૫ણ ન ઈ છે, વચન અને કાયાથી પણ પ્રેરણા ન કરે. से से परो काय सि.गंड वा-जाव-भगदलचा सीतोदगवियडेण वा उसिणोदईवयडेण वा उच्छोलेज्ज वा पधोपज्ज वा णो त सातिए, નો સં ળિયા –આ. સુ. ૨, ૫, ૬ ૨, ૪. ૭૨–૭ , Page #324 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૮૨-૮'' गृहस्थ द्वारा शल्य चिकित्सा निषेध ચરિત્રાઘાર [ ૨૭ गिहत्थेण सल्लतिगिच्छा न कायव्या-- ગૃહસ્થ દ્વારા શલ્ય ચિકિત્સા ન કરાવવી જોઈએઃ४८१. से से परो कायसि गंडवा -जाव-भग'दंल ४ કદાચ કે ગૃહસ્થ સાધુના શરીરમાં થયેલ वा अण्णतरेण सत्थजातेण अच्छिदेज्ज बा, ગુમડુ ચાવત ભગંદરને કંઈ વિશેષ શાસ્ત્રથી ધેડું છેદન કરે અથવા વિશેષ રૂપથી છેદન કરે અથવા अनतरेण सत्थजातेण अछिदित्तावा विच्छि. અન્ય વિશેષ શસ્ત્રથી ડું અથવા વિશેષ રૂપથી दित्ता का पूर्व सोणिय वा णीहरेज्ज वा છેદન કરીને પરુ અથવા લોહી બહાર કાઢે અથવા विलोहेज्ज घा, णो त सातिए, णो तणियमे। તેને સાફ કરે, તો સાધુ મનથી પણ ન ઈ છે, -વ્યા. સુ. ૨, , ૨, શું ૩૨૦ વચન અને કાયાથી પણ પ્રેરણું ન કરે. गिहत्थेण वेयावच्च न कायव्यं ગૃહસ્થ દ્વારા યાત્ય ન કરાવવી જોઈએ - ४८२. से से परो सुद्धण वा वडवलेणं तेइच्छ आउद्दे, ૪૮૨. જો કે ગૃહસ્થ શુદ્ધ વાળથી (મંત્રબળથી) સાધુની ચિકિત્સા કરવા ઈ છે અથવા ગૃહસ્થ से से परों असुद्धण वइबलेण तेइच्छ आउरे અશુદ્ધ મંત્રબળથી સાધુની વ્યાધિ ઉપશાંત કરવા से से परो गिलाणस्स सचित्ताई कंदाणि वा ઈરછે અથવા તે ગૃહસ્થ કોઈ રેગી સાધુની मूलाणि या नयाणि वा हरियाणि वा खणित्त वा ચિકિત્સા સચિત્ત કંદ, મૂળ, છાલ કે લીલોતરીને कड्ढेत्त वा कड्ढावेत्तु वा तेइच्छे आउटेज्जा ખાદીને અથવા ખેંચીને, બહાર કાઢીને, અથવા णो त सातिए, णो त णियमे । બીજી દ્વારા દ્ધાવીને ચિકિત્સા કરવા ઈ છે તો સાધુ તેને મનથી પણ ન ઈચછે, વચન અને કાયાથી પણ પ્રેરણું ન કરે. कडवेयण कटुवेयणा पाण-भूत-जीव-सत्ता જે સાધુના શરીરમાં કઠોર વેદના હોય તે वेदणं वेदेति । એ વિચાર કરી સમભાવથી સહન કરે કે સર્વ -. . ૨, ૩, ૨, સે. ૨૮ પ્રાણી, ભૂત, જીવ અને સર્વ પિતાના કરેલા અશુભ કર્મ અનુસાર વેદનાને અનુભવ કરે છે. .गिहत्थकय तिगिच्छाए अणुमोयणा णिसेहो ગૃહસ્થ કૃત ચિકિત્સાની અનુમોદનાને નિષેધઃ૪૮૩. રે રે ? જરા દૂધે વા સોનિ વા ૪૮૩. જે કઈ ગૃહસ્થ સાધુનાં પગમાં આવેલા લોહી णीहरेज्ज वा विसोहेज्ज वा, णो त सातिए તથા પને કાઢે અથવા તેને કાઢીને શુદ્ધ કરે તે णो त णियमे । તેને મનથી પણ ન ઇછે, વચન કે કાયાથી પ્રેરણા –ા . સુ. ૨, ૩, ૨ રૂ, મુ. ૭૦ ૦ પણું ન કરે. गिहत्थकय खाणुयाइणिहरण अणुमोयणाणिसेहो ગૃહસ્થ દ્વારા કાંટા આદિ કાઢવાની અનુમોદનાને ४८४. से से परो पादाओ खाणुयं या, कंटयं वा, નિષેધ:णीहरेज्ज वा, विसोहेज्ज वा, णो तं सातिए જો કોઈ ગૃહસ્થ સાધુના પગમાંના કાંટા આદિને વા, તેં વિI હે અથવા તેને શુદ્ધ કરે તેને મનથી પણ ન ઇરછે વરાન અને કાયાથી પ્રેરણા પણ ન કરે. - . . ૨, ૩. ૧૩, . ૬૧૬. निहत्थकय लिक्खाइ णिहरणस्स अणुमोयणा ગૃહસ્થ દ્વારા લીખ આદિ કાઢવાની અનમેદનાને ખિસે– નિષેધઃ૮૧, ર તે સંભાતt fewણ વા ય વ ૬૮૫. જે કોઈ ગૃહસ્થ સાધુના માથામાંથી જ અથવા णीहरेज्ज वा विलोहेज्ज चा णो त सातिए, લીખ કહે અથવા માથે સાફ કરે, તે તેને સાધુ જો ને ! મનથી પણ ન ઈ છે, વચન અને કાયાથી પ્રેરણા પણ ન કરે. Page #325 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४८६-४८७ ૨૧૮ ] રાજાના प्रण परिकर्म प्रायश्चित्त सूत्र ચિકિત્સાકરણ પ્રાયશ્ચિત્ત-૫ (૧) પરસ્પર ચિકિત્સા કરવાનાં પ્રાયશ્ચિત્ત वण-परिकम्म-पायच्छित्त-सुत्ताई४८६. जे भिक्खू अप्पणो कार्यसि वणं, आमज्जेज्ज वा, पमज्जेज वा, आमज्जंत वा, पमजतं वा साइज्जइ । जे भिक्खू अप्पणो कार्यसि वणं-- संवाहेज्ज वा, पलिमद्देज्ज घा, संबाहंतं वा, पलिमइंतं वा साइज्जइ । जे भिक्खू अप्पणो कार्यसि वणंतेल्लेण वा-जावणवणीपण वा, अभंगज्ज वा मक्खेज्ज वा, अभंगत चा, मक्खंत वा साइज्जइ । जे भिक्खू अप्पणो कार्यसि वर्ण-~लोद्धेण वा-जाव-वण्णण वा, उल्लोलेज्ज था, उध्वटेज्ज चा, उल्लोले तं वा, उचट्टेन्तं वा साइज्जइ । जे भिक्ख अप्पणो काय सि वर्ण सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, વરછત્ર વા, ઘો = a, વણુ પરિકમનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ૪૮૬, જે ભિક્ષુ પોતાના શરીરના વણનું માજન કરે, પ્રમાર્જન કરે, માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, ભાજન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમાન કરે. જે ભિક્ષુ પિતાના શરીરના વણનું મર્દન કરે, મન કરે, મદન કરાવે, અમન કરાવે, મન કરનારનું, પ્રમર્દન નાનું અનુમોદન કરે. જે ભિક્ષુ પિતાના શરીરના વજન, તલ ચાવતું માખણ મસળવે, વારંવાર મસળાવે, મસળનારનું, વારંવાર મસળનારનું અનુદન કરે. જે ભિક્ષુ પિતાના શરીરના વણને, લેધ ચાવત વાણથી લેપન કરે, વારંવાર લેપન કરે, લેપન કરાવે, વારંવાર લેપન કરજે, લેપન કરનારનું, વારંવાર લેપન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ પિતાના શરીરના વહુને, અચિન ઠંડા પાણીથી, અથવા ગરમ પાણીથી, “એ, વારંવાર પૂએ, ધવડાવે, વારંવાર જોવડાવે, નારનુંવારંવાર ધનારનું અનુદન કરે. જે ભિક્ષુ પિતાના શરીરના વણને, છે, વારંવાર રંગે, રંગાવે, વારંવાર રંગાવે, રંગનારનું, વારંવાર રંગનાનું અનુદન કરે. તેને માસિક ઉઘાનિક પરિહારસ્થાન (પ્રાયરિચા) આવે છે. उच्छोलतं वा, पधोवंतं वा साइज्जइ । जे भिक्ख अप्पणो कार्यसि वर्णफुमेज्ज वा, रएज्ज वा, फूमंतं वा, रयतं वा साइज्जइ । तं सेवमाणे आचज्जइ मासियं परिहारहाण ૩ઘાર્થી –નિ. ૩, ૩, , ૨૮-૨ ૨ अण्णमण्ण वण-तिगिच्छाए पायच्छित्तसुत्ताई४८७. जे भिक्ख अण्णमण्णस्स कायसि वणं आमज्जेज्ज वा, पमब्जेज्ज वा, आमज्जतं वा, पमज्जतं वा साइज्जर । जे भिवख अण्णमण्णस्स काय सि वणं--- सबाहेज्ज वा, पलिमद्देज्ज । પરસ્પર વણની ચિકિત્સાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ૪૮૭. જે ભિક્ષ એકબીજાનાં શરીર પર થયેલા ઘણનું, માર્જન કરે, પમાન કરે, માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, માર્જન કરનારનું પ્રમાર્જન કરનારું અનુસુદન કરે. જે ભિક્ષુ એકબીજાના શરીર પર થયેલા વણનું મન કરે, અમન કરે, મન કરાવે, અમન કરાવે, Page #326 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४८७-४८८ संवाहेतं वा, पलिमदे तं वा साइज्जइ । जे भित्र अण्णमण्णस्स कार्यसि वर्णतेहणेण वा, जाव णवणीपण वा, मक्खेज्ज वा, मिटिगेज पा Hra तं वा, भिलिंगे तं वा साइज्जइ । जे भिवख अण्णमण्णस्स कार्यसि वर्णलोण वाचावण्णेण वा उस्लोलेग्ज या उच्चटेज वा उल्लोले तं वा, उब्वट्टे तं वा साइज्जइ । जे भिक्खू अण्णमण्णस्स कार्यसि वर्णसीओदग विडे वा, उसिणोद्ग-वियडेण वा, उच्छोले बा पधोपज्ञ्ज बा उच्छोत वा पधोपतं या साइज्जइ । जे भिवख अण्णमण्णस्स फायसि वर्णधूमेज्ज वा, रंण्ज्ज वा, फुमेतं वा रतं वा साइज्जइ । तं सेवमाणे आवज मासिय परिहाराणं उग्धाय । गण्डादि परिकर्म प्रायश्चित्त सूत्र गंडार परिक्रम्म पायच्छित सुताई४८८. जे मिक्स अपणो कार्यसि -नि. उ. ४, सु. ६१-६९. गंड वा, पिलय वा अरइय वा असिय वा, भगइल बा. अण्णवरेण तिक्खेण सरथजापणं, अच्छिदेन वा विदेशबा अच्छिदंत वा, विच्छिदंत' वा साइज्जइ । जे भिक्खरणो कार्यसि-गंड वायभगवले या अण्णयरेणं तिक्खेणं सत्थजापणं, अच्छिदत्ता वा विच्छिदित्ता वा पूयं वा, सोणिय वा भगदलं वा, अण्णय रे जीहरेज वा विसोहेज वा णीहत' वा विसोहेत या साइज जे भिक्ख अपणो कार्य सि-गंड वा जाव तिपणं सत्थनापणं, अच्छिदित्ता वा विच्छिदित्ता वा पूर्व वा सोणिय या णीहरिता वा, विसोहित्ता वा, सीओदग वियडेण वा उसिणोद्ग-वियडेण चा, चारित्राचार ( २५०. મર્દન કરનારનું, ગમન કરનારનું અનુભદન કરી જે બિલ્લુ એકબીજાનાં શરીર પર થયેલા મલુને, તેલ ચાવતું માખણથી, मसणे, वारंवार मसणे, मसणात्रे, वारंवार असणावे, મસળનારનું વા યાય મસળનારનું અનુમાન કર્ય બિક એકબીજાનાં શરીર પર વેલા વણનું લોધ યાવત થતુ થી, क्षेपन, वारंवार क्षेपन २, લેપન કરાવે, પારવાર લેપન કરાવે, લેપન કરનારનું યાર વાર લેપન કરનારનું અનુમાદન જે બિનુ એકબીજાના શરીર પર થયેલા મધુને, ચિત્ત ઠંડા પાણીથી થયા અચિત્ત ગરમ પાણીથી वारा वाचार पोपटावे, ઘાનામનું, વાર વાર ધાનારનું અનુઞાદન કર્યું. જે બિનુ એકબીજાના શરીર પર થયેલા વણને, २२ जावे, वारंवार गाये, રગનારનું, વારવાર રગતારનું અનુમાદન કરે. તેને શાસિક ઉત્પાતિક પદ્ધિારસ્થાન (પ્રાથચિત્ત) गावे छे. ગડાદિ પરિક્ર્મ નું પ્રાયશ્ચિત ત્રાજીવંત જે ભિક્ષુ પેનાના શરીરનાં થડ ચાયત નગદને, કોઇ એક પ્રકારનાં તીક્ષ્ણ શસ્ત્રથી, છેદન કરે, વારવાર છેદન કરે, ઈંટન કરાવે, બારવાર ૐન કરાવે, ન કરાવનારનું, ચારચાર છેન કાચનારનું અનુમાદન કર જે બિા પેતાનાં શરીરના ગડ ચાયન ભગદરને, અન્ય બળ કોઈ પ્રકારના તીક્ષ્ણ શસ્ત્રથી, रोहन हरीने वारंवारने પૂરુ અથવા લેહીને, शोधन शोधन કાઢનારનું, ગોધન કરવાનુ અનુમાન કરે, જે ભિન્ન પાણાનાં સુરીનાં ગઢ ચાયત બળદરને, અન્ય કાઈ એક પ્રકારના તીનું સસથી, છેદન કરી, વારવાર છેદન કરી, પરુ અથવા લેહીને, डाढीने, शोधन ચિત્ત ઢ’ડા પાણીથી બચવા ચિત્તગરમ પાણીથી धू, वारवार धूये, . Page #327 -------------------------------------------------------------------------- ________________ २६०] चरणानुयोग गण्डादि चिकित्सा - प्रायश्चित्त सूत्र सूत्र ४८८ उच्छोलेज्ज वा, पधोवेज्ज वा, घोरा, पारा२ घोडावे, उच्छोलंत वा, पधोवंत वा साइज्जइ । ધનાનું, વારંવાર જોનારનું અનુમોદન કરે, जे भिक्स अप्पणो काय सि-गडं वा-जाव- જે ભિક્ષુ પોતાના શરીરનાં ગડ ચાવત્ ભગદરને, भगंदलं वा, अण्णयरेणं तिक्खेण सत्थजाएणं, અન્ય કેઈ એક પ્રકારના તીણુ શસ્ત્રથી, अच्छिदित्ता वा, विच्छिदित्ता वा, छाश, पापा छन श, पूयं वा, सोणियं वा, પરુ અથવા લોહીને, जीहरित्ता वा, विसोहित्तावा, કાઢીને, ફોધન કરીને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण घा, અચિત્ત ઠંડા પાણી અથવા અચિત્ત ગરમ પાણીથી उच्छोलेत्ता वा, पधोइत्ता वा, धूमे, पापा घूमे, ધોઈને, વારંવાર જોઈને, अण्णयरेणं आलेवणजापणं, અન્ય કેઈ એક લેપનું, आलिंपेज्ज वा, विलिंपेज्ज वा, લેપન કરે, વારંવાર લેપન કરે. आलिपंत वा, विलिंपत वा साइज्जइ । લેપન કરનારનું વારંવાર લેપન કરનારનું અનુ मोहन ३. जे भिक्खू अप्पणो कागंसि-गंड घा-जाब- જે ભિક્ષ પિતાના શરીરના ગડ યાવત્ ભગદરને, भगंदलं वा, अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं, અન્ય કોઈ એક પ્રકારનાં તીણ શસ્ત્રથી, अछिदित्ता वा, विच्छिदित्ता वा, છેદન કરીને, વારંવાર છેદન કરીને, पूर्व वा सोणियं वा, પરુ અથવા લોહીને, णीहरित्ता वा, चिसोहित्ता वा, કાઢીને, શોધન કરીને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી घाईने, याचाराने, अण्णयरेणं, आलेवणजाएणं, અન્ય કેઈ એક લેપનું, आलिंपित्ता वा, विलिपित्ता वा, લેપન કરીને, વારંવાર લેપન કરીને, तेल्लेण वा, जाव-णवणीपण वा, તેલ યાવત માખણથી, भसणे, पाचा२ असणा अभंगेज्ज वा, मक्खेज्ज वा, મસળ, વારંવાર મસળાવે, अभंगत वा, मक्खत वा साइज्जद । મસળનારનું; વારંવાર મસળનારનું અનુમોદન કરે जे भिक्ख अप्पा कागंसि-गंडं वा-जाव જે ભિક્ષુ પિતાના શરીરના ગંડ યાવત્ ભગદરને, भगंदलं वा, अण्णयरेणं तिक्खेण, सत्थजापणं, અન્ય કોઈ એક પ્રકારના તીર્ણ શસ્ત્રથી, अछिदित्ता वा, विञ्छिदित्ता वा, છેદન કરીને, વારંવાર છેદન કરીને, पूर्व घा, सोणियं वा પરુ અથવા લોહીને, णिहरित्ता वा, विसोहित्ता घा, दीने, शोधन शन, सीओदग वियडेण वा उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી उच्छोलेत्ता वा, पधोइत्ता घा, घधन, पारपार घाईने, अण्णयरेणं आलेवणजाएण', અન્ય કોઈ એક લેપનું, आलिपित्ता वा, विलिंपित्ता था, सेतरी, पार बार अपनरी, तेलेण वा-जाव-णवणीएण वा, તેલ ચાવત માખણથી, अभंगेत्ता वा, मक्खेत्ता वा, . મસળીને, વારંવાર મસળીને, अपणयरेण धूवणजाएण', કોઈ એક પ્રકારના ધૂપથી, Page #328 -------------------------------------------------------------------------- ________________ गण्डादि चिकित्सा - प्रायश्चित्त त्र चारित्राचार । । धूवेज्ज वा, पधूवेज्ज बा, આપે, વારંવાર ધુપ આપે, धूवंत या पधूवत वा साइजद । પૃ અંદાજે, વારંવાર ધુપ અરે, ધૂપ આપનારનું, વારંવાર ધૂપ આપનારનું અનુत सेवमाणे आवज्जइ मासिय परिहारहाण भेत . उग्घाइय। તેને માસિક ઉદ્ધાતિક પરિહાજસ્થાન (માયરિયન) -नि. उ. ३, सु. ३४.३६ मा . अण्णमण्ण-गंडाइ-तिगिच्छाए-सुत्ताई એકબીજાનાં ગાદિની ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિચત્ત ४.९. जे भिक्खू अण्णमण्णस्स कायसि-गडं वा, ४४८.लिमेमोन शरी२५२ थयेक्षा यात् पिलगं वा, अरइय ભગંદરને, वा, असिय वा, भग'दलं वा, अन्नयरेण तिखेण सत्थजाण, અન્ય કોઈ એક પ્રકારના તીક્ષ્ણ શસ્ત્રથી, अच्छिदेज्ज वा, विच्छिदेज्ज वा, छन १३, यावा२.१३, છેદન કરાવે, વારંવાર છેદન કરાવે, अच्छिदेंतं वा विच्छिदेतं घा, साइजइ । છેદન કરનારનું, વારંવાર છેદન કરનારનું અનુમાન जे भिक्खू अण्णमण्णस्स काय सि-गड घा જે ભિક્ષુ એકબીજાના શરીર પર થયેલા ગંડ जाव-भग दल वा, यावत् मारने, अन्नयरेणं तिक्खेण सत्थजाएण, અન્ય કોઈ એક પ્રકારના તીર્ણ શસ્ત્રથી, अच्छिदित्ता वा, विच्छिदित्ता वा, છેદન કરીને, વારંવાર રન કરીને, पूयं वा, सोणिय' था, પરુ અથવા લોહીને, नीहरेज्ज वा, विसोहेज्ज वा, કાઢે અથવા ફોધન કરે, वाय, शोधन ४२६२, नीहरे'तंगा, विसोहेंतं वा साइज्मइ । કાઢનારનું, ધન કરનારનું અનુદન કરે, जे मिक्खू अण्णमण्णस्स काय सि-गड घा. જે ભિક્ષુ એકબીજાના શરીર પર થયેલ ગડ जाव-भग दल वा, यावत् लहरने, अन्नयरेण तिक्खेण सत्थजाएणं, અન્ય કોઈ એક પ્રકારના તાણુ શસ્ત્રથી. अच्छिदित्ता घा, विच्छिदित्ता पा. છેદન કરીને, વારંવાર છેદન કરીને, पृय घा सोणियं चा, પરુ અથવા લોહીને, नीहरिना था, गिसोहेत्ता वा, કાઢીને, ધન કરીને, सीओदग-गियडेण वा, उसिणोदग-गियडेणधा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી उच्छोलेज्ज घा, पधोएज्ज घा, घोचे, बाबा२ घारे ધવડાવે, વારંવાર ધવડાવે, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । નારનું, વારંવાર ધેનારનું અનુદન કરે. जे भिक्खू अपणमण्णस्स कायंसि-गडे घा જે મિક્ષ એકબીજાના શરીર પર થયેલા ગડ जाव-भगंदल वा, यावत् २ने, अन्नयरेणं तिक्खेणं सत्थजाएणं, અન્ય કેઈ એક પ્રકારને તીક્ષ્ણ શસ્ત્રથી, अच्छिदित्ता वा, विञ्छिदित्ता घा, છેદન કરીને, વારંવાર છેદન કરીને, पूय घा, सोणिय वा, પરુ અથવા લેહીને, नीहरित्ता वा, विसोहेत्ता वा, કાઢીને, શેધન કરીને, सीओदगवियडेण वा, उसिणोदग वियडेण वा, અત્તિ 5'ડા પાણીથી અથવા અત્તિ ગરમ પાણીથી अच्छोलेत्ता घा, पधोएत्ता वा, धोधन, पारपार घाईन, Page #329 -------------------------------------------------------------------------- ________________ ३६२ ] चरणानुयोग कृमि निस्सारण - प्रायश्चित्त सूत्र सूत्र ४८५-४९० अन्नयरेण आलेवणजाएण, અન્ય કેઈ એક લેપનું, आलिपेज्ज घा, विलिंपेज्ज वा, લેપન કરે, વારંવાર લેપન કરે, લેપન કરાવે, વારંવાર લેપન કરાવે, आलिंपेतवा, विलिंपेत वा साइज्जइ । લેપન કરનારનું, વારંવાર લેખન કરનારનું અનુમોદન जे भिक्खू अण्णमण्णस्स काय सि-गडवा. જે ભિક્ષુ એકબીજાના શરીર પર થયેલા ગડ जाव-भग दल वा, यावतसगरने, अन्नयरेणं सत्थजाएणं, અન્ય કોઈ એક પ્રકારના તીણ શત્રથી, पूय वा सोणियं घा, છેદન કરીને, વારંવાર છેદન કરીને, नीहरित्ता वा, विसोहेत्ता वा, પરુ અથવા લેહીને, सीओदग वियडेण वा, उसिणोदग वियडेण बा, કાઢીને, શેધન કરીને, અચિત્ત 'ડાપણુથી અથવા અચિત્ત ગરમ પાણીથી, अच्छोल्लेत्ता वा, पधोपत्ता था, धोधन, पारवान, अन्नयरेण थालेवणजाएणं અન્ય કેઈ એક લેપનું, आलिपित्ता वा, विलिपित्ताचा, લેખન કરીને, વારંવાર લેપન કરીને, तेल्लेण वा-जाव-णवणीएण घा, તેલ યાવત માખણથી, अभंगेज्ज वा, मक्खेज्ज वा, મસળે, વારંવાર મળે, अभंगत वा, मक्खंत वा साइजइ । મસળવે, વારંવાર મસળાવે, जे भिक्खू अण्णमण्णस्स काय'सि-गडचा મસળવાનું, વારંવાર મસળનારનું અનુદન કરે. जाव-भग दल या, જે ભિક્ષુ એકબીજના શરીર પર થયેલા ગંડ યાવત साह, अन्नयरेणं तिक्खेण सत्थजाएणं, અન્ય કેઈ એક પ્રકારના તીર્ણ શસ્ત્રથી, अच्छिदित्ता वा, विञ्छिदित्ता वा, છેદન કરીને, વારંવાર છેદન કરીને, पूय वा सोणिय वा, नीहरित्ता वा, विसोहेत्ता वा, પર અથવા લોહીને, हादान, शोधाशने, सीओदगवियडेण वा, असिणोदग-वियडेण या, અરિજીત્ત ઠંડા પાણીથી, અથવા અયિત્ત ગરમ उच्छोलिसा वा, पधोइत्ता वा, पाथी, अम्रयरेण आलेवणजापणं, અન્ય કઈ એક લેપને, आलिपित्ता वा, चिलिंपित्ता वा, ५, पापा सेश, तेल्लेण वा,-जाय-णवणीएण वा, તેલ યાવત માખણ, अभंगेत्ता वा, मस्खेत्ता वा, મસળીને, વારંવાર મસળીને, अन्नयरेण धूवजापणे, કેઈ એક અન્ય પ્રકારના ધૂપથી, ધૂપ આપે, વારંવા૨ ધૂપ આપે, धूवेज्ज चा, पधूवेज्ज वा, ધૂપ અપાવે, વારંવાર ધૂપ અપાવે, धूपंत चा पधूवंतं वा साइज्जइ । પપ અપાવનારનું, વારંવાર ધૂપ અપાવના૨નું અનુદન કરે. तं सेवमाणे आवज्जइ मासिय' परिहारद्वाणं તેન માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्याइयं । माछ. -नि. उ. ४, सु. ६७-७२ किमिणीहरण पायच्छित्तसुत्तं કૃમિ કાઢવાનું પ્રાયશ્ચિત સૂત્રઃ४९०. जे भिक्खू अप्पणो पालु-किमिय वा, कुच्छि- ४४०. भिक्षु पोतानी सुहाना भिगोने सने मुक्षिना किमिय घा, अंगुलीप णिवेसिय णिवेसिय, કૃમિઓને આંગળીથી બહાર કાઢે છે, કાવે છે, णीहरइ, णीहरतं वा साइज्जइ । કાઢનારનું અનુમોદન કરે છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४९१-४९२ कृमि निस्सारण -प्रायश्चित्त सूत्र त सेवमाणे आधज्जइ मासिय परिहारहाणं તેને માસિક ઉદ્ધાતિક પરિહાર સ્થાન (ઝાયउग्घाइयं । शियस)सावे. -नि. उ. ३, मु. ४० अण्णमण्ण किमिणीहरणस्स पायच्छित्तसुत्त એકબીજાના કૃમિ કાઢવાનું પ્રાયયિત વ४९१. जे भिक्खू अण्णमण्णस्स पालु-किमियं घा, ४६१. जिसरी हानाभिमानाने मुक्षित कुच्छि-किमिय वा, अंगुली निवेसिय निवे- કૃમિઓને વારંવાર આંગળીથી બહાર કાઢે છે, सिय, नीहरइ, नीहात वा साइजह । त सेवमाणे आवज्जइ मासिय परिहारहाण કરાવે છે, કાઢનારનું અનમેદન કરે છે, उग्घाइय। તેને માસિક ઉદ્ધાતિક પરિહાદસ્થાન (બાયघियत्त) आवे छे. गिहि तिगिच्छाकरण पायच्छित्तसुत४९२. जे भिग्य गिहितिगिच्छ करेइ, करेंत' वा साइज्जइ । त सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारद्याण अणुग्धाइयं । -नि.उ. १२, सु. १३ ગૃહસ્થની ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત ૨ - ४६२. सिक्षु ४२थी शिलिसा ७३, श, नारनुशनुमान ३. તેને ચાતુમાસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (प्रायश्ति ) आवे छ. Page #331 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४९३ २६४ ] चरणानुयोग निर्ग्रन्थ-निर्ग्रन्थिीनी परस्पर चिकित्सा-प्रायश्चित्त (૨) નિર્ચન્થ-નિર્ચન્થિની પરસ્પર ચિકિત્સા-પ્રાયશ્ચિત્ત जिगंथीणा णिग्गंथ-वणतिगिच्छाकारावणस्स पायच्छित्त सुत्ताई४९३. जाणिग्गंथी णिग्गंथस्स कार्यसि वणं-- अण्णउत्थिएण वा, मारस्थिपण वा, आमज्जावेज वा, पमज्जावेज्ज घा, आमज्जावेंत वा पमज्जावेतं वा साइज्जइ । નિર્ચથી દ્વારા નિર્ચનાં વણેની ચિકિત્સા કરા વવાનું પ્રાયશ્ચિત્ત સુત્ર૪૩. જે નિર્ચથી નિચન્થના શરીર પર થયેલા વણને, અન્યતીથિ અથવા ગૃહસ્થ પાસે માર્જન કરાવે, પ્રમાજ ન કરાવે, માર્જન કાવનારનું, પ્રમાર્જન ક૨વનારનું અનુभान. जा णिग्गंथी णिग्गंथस्स कायंसि वणंअण्णउत्थिपण या, गारस्थिपण घा, संबाहावेज्ज या, पलिमद्दावेज्ज वा, सबाहावेत या, पलिमद्दावेंतं वा साइज्जइ । જે નિયથી નિરન્થના શરીર પર થયેલા ઘણને, અન્યતીથિક અથવા ગૃહસ્થ દ્વારા, મન કરાવે, અમન કરાવે, મર્દન કરાવનારનું, ગમન કરાવનારનું અનુમાન जाणिग्गंथी णिग्गंथस्स कागंसि वर्णअण्णउत्थिपण वा, गारस्थिरण वा, तेल्गेण वा, -जावणवणीएण वा, मक्खावेज्ज वा, भिलिंगावेज वा, मक्खावेत वा, भिलिंगावेंतं वा साइज्जइ । જે નિચથી નિચશ્વનાં શરીર પર થયેલા વાણુ પર, અન્યતીથિંક અથવા ગૃહસ્થ દ્વારા, તલ ચાવ માખણ, મસળાવે, વારંવાર મસળાવે, મસળાવનારનું વારંવાર મસળાવનારનું અનુમાન लोणावा, उपहावे जाणिग्गवी णिग्गंथस्स काय सि वर्णअण्णउत्थिपण वा, गारत्थिपण वा, लोद्धण वा, -जाव-वपणेण वा, उल्लोलावेज वा, उचट्टावेज्ज वा, उल्लोलावेत वा, उवहावेत वा साइज्जर । જે નિર્ચથી નિગ્રન્થના શરીર પર થયેલા વણપર, અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે, લોધ ચાવતું વર્ણથી, લેપન કરાવે, વારંવાર લેપન કરાવે. લેપન કરાવનારનું વારંવાર લેપન કરાવનારનું અનુમેદન કરે, साइजइ । जा णिग्गथी णिग्गंथस्स काय सि वणंअण्णउत्थिपण वा, गारस्थिपण चा, सीओदग-वियडेण वा, उसिणोदग-घियडेण वा, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, उच्छोलावेतवा, पधोयावेत वा सारज्जए । જે નિર્ચથી નિગ્રન્થના શરીર પર થયેલા વણને, અન્યતીથિંક અથવા ગૃહસ્થ વડે, અચિત્ત ઠંડા પાણુથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધવડાવે, વારંવાર જોવડાવે, ધવડાવનારનું, વારંવાર જોવડાવનારનું અનુમોદન जाणिग्गंथी णिग्गंथस्स कायंसि वर्णअपणउत्थिपण वा, गारस्थिपण वा फूमावेज्ज वा, रयावेज्ज वा, फूमावेत'वा, रयावेत वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं उग्धाइयं । -नि. उ. १७, २७-३२ જે નિચથી નિગ્રંથનાં શરીર થયેલા ઘણને, અન્યતીથિક અથવા ગૃહસ્થ પાસે, भाये, बारबार गावे, રંગાવનારનું, વારંવાર રંગાવનારનું અનુદાન તેને ચાતુર્માસિક ઉઘાતિક પરિહારસ્થાન (બાયवियत्त) सावे Page #332 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४९४ निर्ग्रन्थ - निर्ग्रन्थिनी परस्परचिकित्सा - प्रायश्चित्त चारित्राचार | २६५ णिग्गंथिणा णिग्गंथ गंडाईग तिगिच्छाकारायणस्स નિયથી દ્વારા નિર્ચન્થનાં મંડાદિની ચિકિત્સા पायच्छिससुत्ताई કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર:४९४. जा गिंथी जिग्गंथस्स कायसि ૪૯૪. જે નિર્ચથી નિગ્રન્થનાં શરીર પર થયેલ, गंडं घा-जाव-भगंदलं घा, ગંડ યાવત ભગંદરને, अण्णउत्थिाण था, गारस्थिपण घा, અન્યતીથિ ક અથવા ગૃહસ્થ દ્વારા અન્ય કોઇ એક પ્રકારનાં તીર્ણ શસ્ત્ર દ્વારા, अन्नयरेण तिक्खेणं सत्थजाएणं, છેદન કરાવે, વારંવાર છેદન કરાવે, अन्छिदावेज्ज घा, चिच्छिदावेज्ज बा, છેદન કરાવનારનું, વારંવાર છેદન કરાવનારનું અનુअच्छिदावेंतं घा, विच्छिदादेत वा साइज्जइ । साहन२. जा णिम्ग थी णिग्गथस्स काय सि જે નિચથી નિચન્થના શરીર પર થયેલા, गडं घा-जाव-भग दल घा, ગડ યાવત ભગંદરને, अण्णउत्थिपण वा गारत्थियण पा, અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે, अन्नयरेण तिक्षण सत्थजापणं, અન્ય કઈ પ્રકારનાં તીર્ણ શસ્ત્ર દ્વારા છેદન કરાવીને, વારંવાર ઇદન કરાવીને, अच्छिदावित्ता घा, चिन्छिदाधित्ता घा, પરુ અથવા લેહીને, पूर्व घा, सोणिय घा, हाय, शोधन श. नीहरावेज्ज वा, विसोहावेज्ज वा, કદાવનારનું, શેધન કરાવનારનું અનુદન કરે. नीहरावेत घा घिसोहावे तघा साहज्जइ । जाणिग्गथी जिग्ग'थस्स कायंसि જે નિયથી નિરન્થનાં શરીર પર થયેલા, ग'डं घा-जाव-भगदलं घा. ગંડ યાવત ભગદરને, अण्णउत्थिरण घा, गारस्थिषण घा, અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે, અન્ય કોઈ પ્રકારનાં તીણુ શસ્ત્ર દ્વારા, अन्नयरेण तिक्खेण सत्थजागण, છેદન કરાવીને, વારંવાર છેદન કરાવીને, अच्छिदावेत्ता पा, विच्छिदावेत्ता पा. પરુ અથવા લોહીને, पूय घा, सोणिय घा, सादाने, शोधन शने, नीहरावेत्ता वा विसोहावेत्ता घा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી सीओदग-वियडेण घा, उसिणोदगवियडेण वा, घोषावे, पापा२ धोपावे, उच्छोलावेज्ज घा, पधोयावेज्ज घा, ધવડાવનારનું, વારંવાર જોવડાવનારનું, અમેદન ३. उच्छोलावंतचा पायात वा साइज्जइ । जाणिग्गंथी णिगंथस्स कायंसि જે નિર્ચથી નિરથનાં શરીરે થયેલા गंडं घा-जाव-भगंदल' वा, ग' यावत् लगवरने, अण्णउत्थिपण या, गारस्थिपण वा, અન્યતીથિક અથવા ગૃહસ્થ પાસે, अन्नयरेण तिक्खेण सत्थजाएणं, અન્ય કોઈ પ્રકારનાં તીશસ્ત્ર દ્વારા. છેદન કરાવીને, વારંવા૨ છેદન કરાવીને, अच्छिदावेत्ता घा, विञ्छिदावेत्ता घा, પરુ અથવા લેહી पूयं पा, सोणिय दा, કાઢીને, શોધન કરીને, नीहरावेत्ता चा, चिसोहावेत्ता घा, અચિન ઠsષાણુથી અથવા અચિત્ત ગરમ પાણીથી सीओदग वियडेण घा, उसिणोदग-धियडेण घा, ધવડાવીને, વારંવાર જોવડાવીને, उच्छोलावेत्ता वा, पधोयावेत्ता घा, અન્ય કોઈ એક લેપનું, अन्नयरेण आलेवणजाएण, सेपन मशी, बारा२पन रावी, आलिंपावेज्ज घा, विलिंपावेज्ज था, લેપન કરાવનારનું, વારંવાર લેપન કરાવનારનું અનુદન કરે. आलिंपायेंत घा, विलिंपात वा साइज्जह । जाणिग्गंथी णिग्गंथस्स कायंसि જે નિર્ચથી નિગ્રંથનાં શરીર પર થયેલા, गंडं वा-जाव-भगंदलं वा, भ७ यावत् सगरने. ३४ Page #333 -------------------------------------------------------------------------- ________________ २६६ ] चरणानुयोग निन्थ-निन्थिीनी परस्पर चिकित्सा-प्रायश्चित्त सूत्र ४९४-४९५ अण्णउत्थिएण घा, गारथिएण चा, અન્યતીર્થિક અથવા ગૃહ પાસે, अन्नयरेणं तिक्खेण सत्थजाएणं, અન્ય કે પ્રકારના તીક્ષ્ણ શસ્ત્ર દ્વારા, अच्छिदावेत्ता पा, घिञ्छिदावेत्ता था, છેદન કરાવીને, વારંવાર છેદન કરાવીને पूर्य पा, सोणिय वा, પરુ અથવા લેહીને, કાઢીને, ધન કરીને, नीहरावेत्ता घा, घिसोहावेत्ता घा, सीओदग-धियडेण घा, उसिणोहग धियडेण घा, અશિન કંડા પાણુથી અથવા અચિત્ત ગરમ પાણીથી उच्छोलावेत्ता घा, पधोयावेत्ता घा, ધવડાવીને, વારંવાર જોવડાવીને, अन्नयरेण आलेचणजाएण, અન્ય કેઈ એક લેપનું, आलिंपावेत्ता घा, विलिंपावेत्ता घा, લેપન કરાવીને, વારંવાર લેપન કરાવીને, तेल्लेण वा-जाब-णवणीपण था, તેલ યાવતું માખણથી, મસળાવીને, વારંવાર મસળાવીને, अभंगावेज्ज वा, मक्खावेज्ज वा, મળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. अभंगावेत घा, मक्खावेतवा साइज्जइ । जा जिग्गंधी णिग्गथस्स काय'सि જે નિયથી નિર્ચના શરીર પર થયેલા, गंडं वा-जाव-भगंदल' घा, ગંડ ચાવતુ ભગદરને, अण्णउत्थिपण घा, गारस्थिएण या, અન્ય તીથિક અથવા ગૃહસ્થ પાસે, अन्नयरेणं तिक्खेणं सत्थजाएण, છેદ કરાવીને વારંવાર છેદ કરાવીને, अच्छिदावेत्ता घा, विच्छिदावेत्ता घा, પરુ અથવા લેહીને, पूयं घा, सोणियं घा, કાઢીને, ધન કરીને. नीहरावेत्ता पा, विसोहावेत्ता वा, અચિન ઠંડા પાણીથી અથવા ચિત્ત ગરમ પાણીથી सीओदग-वियडेण वा, उसिणोदग वियडेण घा, ધવડાવીને, વારંવાર ધોવડાવીને, उच्छोलावेत्ता घा, पधोयावेत्ता घा, અન્ય કોઈ એક લેખનું, अन्नयरेण आलेषणजाएणं, લેપન કરાવીને, વારંવાર લેપન કરાવીને, आलिंपावेत्ता वा, विलिंपावेत्ता घा, તલ ચાવત માખણુથી, तेल्लेण वा-जावणवणीएण घा, મસળાવીને, વારંવાર મસળાવીને, थभंगावेत्ता वा, मक्खावेत्ता घा, કઈ એક પ્રકારનાં પથી, धन्नयरेणं धृषणजाणणं वा, ધૂપ અપાવે, વારંવાર ધૂપ અપાવે, धूघाघेज्ज घा, पधूधावेज्ज वा, ધૂપ અપાવનારનું, વારંવાર ધૂપ અપાવનારનું धूवात घा, पधूपावेंत' वा साइज्जइ । અનુમોદન કરે. त'सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहार તેને ચાતુમાસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન પ્રાયहाणं उग्याइयं । वियत्त) २७. नि. र. १७, मु. ३३-३८ णिग्गंथिण। णिग्गथकिमिणीहराणस्स નિયથી દ્વારા નિર્ચન્થનાં કૃમિ કઢાવવાનું પ્રાયશ્ચિત્ત पायच्छित्तसुत्तं सूत्र:४९५. जाणिग्गंथी णिगंथस्स ४६५.नियथा नियनी, पालुकिमियं घा, कुच्छिकिमियं वा, अण्ण- ગુદાના કૃમિઓને, કુક્ષિનાં કૃમિઓને, उत्थिरण घा, गारथिएण वा, અન્યતીકિ અથવા ગૃહસ્થ પાસે, अगुलिए निवेसानिय निवेसाधिय, આંગળી નખાવી નંખાવીને કહાવે અથવા नीहरावेद नीहरावत वा सारज्जद । કઢાવનારનું અનુમાન કરે तं सेवमाणे आवज्जइ चाउम्मासिय' परिहार તેને ચાતું માસિક ઉદ્દઘાનિક પદ્ધહાર સ્થાન (પ્રાય द्वाणं उग्धाइयं । वियत्त) आरे . -नि, उ. १७, सु. ३९ Page #334 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४९.६-४९७ निर्ग्रन्थ - निर्ग्रन्थिनी परस्पर चिकित्सा - प्रायश्चित्त चारित्राचार [ २६७ जिग्गंथेण णिगंथी यण-तिगिच्छाकारावणस्स નિચરથ દ્વારા નિચથીના વણેની ચિકિત્સા કરાपायच्छित्त-सुत्ताई વવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ૯૬. જે નિર્ચન્થ નિર્ચથીના શરીર પર થયેલા વિષ્ણુને, ४९६. जे णिग्गंथे णिगंथीए कायंसि वर्ण અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે, अपणउत्थिपण वा, गारथिएण वा, માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, आमज्जावेज्ज वा, पमज्जावेज वा, માજન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુआमज्जातं वा, पमज्जावतं वा साइज्जद । મેદન કરે, जे णिग्गंथे णिग्गंथीए कायसि चण' જે નિર્ચસ્થ નિગ્રંથીનાં શરીર પર થયેલા ઘણને, अण्णउस्थिएण वा, गारस्थिपणा वा, અન્યતીથિ ક અથવા ગૃહસ્થ પાસે, संबाहेज्ज वा, पलिमदावेज्ज वा, મર્દન કરાવે, પ્રમાદન કરાવે, संवाहावेत वा, पलिमद्दावे तं वा साइज्जइ । મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન जे णिग्गंथे णिग्गंथीए कायंसि वर्ण જે નિચસ્થ નિગનથીનાં શરીર પર થયેલા ઘણને, अण्णउत्थिएण वा, गारत्थिपण वा, અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે, तेल्लेण वा-जाव-णवणीरण चा, તેલ યાવત માખણથી, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज था, મસળાવે, વારંવાર મસળાવે, મસળાવનારનું વારંવાર મસળવનારનું અનુદાન मक्खावेतवा, भिलिंगावेतं वा साइज्जर । १३. जे णिग्गंथे णिग्गंथीए कायंसि घणं જે નિર્ચ નિચથીનાં શરીર પર થયેલા વણને, अण्णउत्थिएण वा, गारस्थिएण वा, અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે, लोद्धेण घा-जाव-वण्णेण वा. લોધ ચાવત વણથી, મસળાવે, વારંવાર મસળાવે, उल्लोलावेज्ज वा, उबट्टावेज्ज वा, મસળાવનારનું, વારંવાર મસળવનારનું અનુદન उल्लोलावेतं वा, उन्वट्टावेत या साइज्जई। जे णिग्गथे णिग्गंथीए कार्यसि वण જે નિર્ચસ્થ નિચેથીના શરીર પર થયેલા ત્રણને, अण्णउत्थिएण वा, गारस्थिपण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી घोवावे, वा २ छोवा, उच्छोलावेज्न वा, पधोयावेज वा, ધવડાવનારનું, વારંવાર જોવડવનારનું અનુદાન उच्छोलात वा, पधोयात वा साइज्जह । १२. जे णिग्गथे णिग्गंथीए कायसि वर्ण જે નિચન્થ નિચળીનાં શરીર પર થયેલા વણને, अण्णउत्थिपण वा, गारस्थिएण वा, અન્યતીથિક અથવા ગૃહસ્થ પાસે, फूमावेज वा, रयावेज्ज वा, गाचे, पाया२२॥२, फूमात वा, रयाचं तं वा साइज्जइ । રંગાવનારનું, વારંવાર રંગાવનારનું અનુમોદન કરે, તેને ચાતુમાસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (બાયतं सेवमाणे आवज्जइ चाउम्मासिय परिहार श्यित्त) मा . द्वाणं उग्घाइय। -नि. उ. १७, सु. ८०-८५ णिग्गथेण णिग्गथी गंडाइ तिगिच्छाकारावणस्स નિરખ્ય દ્વારા નિચન્થીનાં મંદિની ચિકિત્સા पायच्छित्त-सुत्ताई કરાવવાનું પ્રાયશિચત્ત સૂત્રઃ४९७. जे णिग्गंथे णिग्गंथीए कायसि ૪૯૭, જે નિર્ચથ નિચન્થીનાં શરીરનાં गंडं वा, पिलगवा , अरइय' वा, भ. यावत् साने, असिय वा, भगंदल' वा, અન્યતીથિક અથવા ગૃહસ્થ પારે, अण्णउत्थिएण वा, गारथिएण घा, અન્ય કેઈ એક તીણ શસ્ત્ર દ્વારા, अन्नयरेण तिक्खेण सत्थजापण', છેદન કરાવે, વારંવાર છેદન કરાવે, अच्छिदाबेज्ज वा विच्छिदावेज्ज वा, છેદન કરાવનારનું, વારંવાર છેદન કરાવનારનું अच्छिवापत वा, विञ्छिदात वा साइज्जइ । અનુદન કરે, Page #335 -------------------------------------------------------------------------- ________________ २६८] चरणानुयोग नित्थ-निग्रन्थिनी परस्पर चिकित्सा - प्रायश्चित्त सूत्र ४९७ जे णिग्गंथे णिग्गंथीए कायंसि જે નિગ્રંથ નિર્ચથીનાં શરીરનાં, गंडं वा-जाव-भगंदल घा, आयात्मान, अण्णउत्थिपण वा, गारस्थिएण वा, અન્યતીથિ ક અથવા ગૃહસ્થ પાસે, અન્ય કોઈ એક પ્રકારના તીણ શત્ર દ્વારા, अन्नयरेण तिक्वेणं सत्थजापर्ण, छन, पारा२नश, अच्छिदावेत्ता वा, विच्छिदावित्ता था, પરુ અથવા લેહીને, पूर्य वा, सोणिय घा, हावे, शोधन उश नीहरावेज्ज वा, विसोहावेज्ज वा, કઢાવનારનું, શઘન કરાવનારનું અનુદન કરે, नीहरावेतं वा, विसोहावेंतं वा, साइज्जइ। जे णिग्गंथे णिग्गंथीए कायसि જે નિચન્થ નિચન્થીનાં શરીરનાં, गंड' या,-जाव-भगंदल घा, ગંડ ચાલતુ ભગદરને, अण्णउरिणएण वा, गारस्थिपण वा, અન્યતીથિક અથવા ગૃહસ્થ પાસે, अन्नयरेण तिक्खेणं सत्थजापण', અન્ય કેઈ એક પ્રકારનાં તીણુ શસ્ત્ર દ્વારા. છેદન કરીને, વારંવાર છેદન કરીને, अच्छिदावेत्ता वा, विच्छिदावेत्त वि, પરુ અથવા લેહી, पूर्य वा, सोणिय' वा, કઢાવીને, રૉધન કરાવીને, नीहरावेत्ता वा, विसोहावेत्ता वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ सीओदग-वियडेण वा, उसिणोदग-विथडेण वा, पाशीथी. उच्छोलावेज्ज वा, पधोयावेज्ज घा, धावडा, पारा थापा, उच्छोलावेंत वा, पधोंयावेत वा साइज्जइ । ધવડાવનારનું, વારંવાર જોવડાવનારનું અનુમોદન जे णिग्गंथे णिग्गंथीए काय सि निय, निथीनां शीना, गंड वा-जाव-भगंदल' वा, आ यायत ने, अण्णउत्थिरण या, गारस्थिपण वा, અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે, अनयरेणं तिक्खेण सत्थजापणं, અન્ય કેઈ એક પ્રકારનાં તીર્ણ શત્ર દ્વારા, अच्छिदावेत्ता वा, विच्छिदावेत्ता वा, છેદન કરાવીને, વારંવાર છેદન કરાવીને, पूय वा, सोणिय घा, પરુ અથવા લેહીને, ઢાવીને, શોધન કરાવીને, नीहरावेत्ता वा, विसोहावेत्ता वा, આચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ सीओदगावियडेण वा, उसिणोदग-वियडेण वा, પાણીથી, જોઈને, વારંવાર ઇને, उच्छोलावेत्ता वा, पधोयावेत्ता वा, અન્ય કેઈ એક લેપનું, अन्नयरेण आलेवणजाएणं, લેપન કરાવે, વારંવાર લેપન કરાવે, आलिंपावेज्ज वा, विलिंपावेज्जा घा, લેપન કરાવનારનું, વારંવાર લેપન કરાવનારનું आलिंपावेत घा, विलिंपावत वा साइज्जद। અનુદન કરે, जे णिग्गंथे णिग्गंथीए कायंसि જે નિર્ગસ્થ નિર્ચથીના શરીરનાં, गंड वा-जाव-भगंदलं वा, મંડ યાવત્ ભગદરને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે, अन्नयरेणं तिक्खेणं सत्थजाएणं, અન્ય કેઈ એક પ્રકારનાં તીણુ શસ્ત્ર દ્વારા, अध्छिदावेत्ता वा, विच्छिदावेत्ता वा, છેદન કરીને, વારંવાર છેદન કરીને, पूय वा, सोणिय घा, પરુ અથવા લો ને, नीहरावेत्ता वा, विसोहावत्ता वा, કઢાવીને, શોધન કરાવીને, सीओदग-वियडेण वा, उसिणोदगवियडेण वा અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ उच्छोलावेत्ता वा, पधोयावेत्ता वा, પાણીથી, જોવડાવીને, વારંવાર ધોવડાવીને, अन्नयरेणं आलेवणजाएणं, અન્ય કોઈ એક લેપનું, आलिंपावेत्ता वा, विलिंपावेत्ता वा, લેપન કરાવીને, વારંવાર લેપન કરાવીને, Page #336 -------------------------------------------------------------------------- ________________ सूत्र ४९७-४९८ निर्ग्रन्थ - निर्ग्रन्थिनी परस्पर चिकित्सा - प्रायश्चित्त चारित्राचार [ २३९ तेल्लेण वा-जावणवणीएण वा, તેલ યાવત માખણથી, अभंगावेज्ज वा, मक्खावेज्ज बा, મસળાવે, વારંવાર મસળાવે, अभंगावेंतं वा, मक्खावेत वा साइज्जइ । મસળાવનાનું, વારંવાર મસળાવના૨નું અનુ मोहन ४२, जे निग्ग थे णिगंथीए कायंसि જે નિચન્થ નિર્ચથીનાં શરીરનાં, गंड वा-जाव-भग दलं वा, ગડ યાવત્ ભગંદરને, अण्णउत्थिरण वा, गारथिएण चा, અન્યતીથિક અથવા ગૃહસ્થ પાસે अन्नयरेणं तिक्खेणं सत्थजाएण, અન્ય કોઈ એક પ્રકારનાં તીણુ શસ્ત્ર દ્વારા, अच्छिदावेत्ता वा, चिच्छिदावेत्ता वा, છેદન કરીને, વારંવાર છેદન કરીને, पूयं वा, सोणियं वा, પરુ અથવા લેહીને, नीहरावेत्ता वा, विसोहावेत्ता वा, કઢાવીને, શિધન કરાવીને, सीओदग-वियडेण वा,उसिणोदग-बियडेण वा, અચિત્ત ઠંડા પાણુથી અથવા અચિત્ત ગરમ उच्छोलावेत्ता वा, पधोयावेत्ता वा, પાણીથી, છેવડાવીને, વારંવાર જોવડાવીને, अन्नयरेणं आलेषणजाएण. અન્ય કોઈ એક લેપનું, आलिंपावेत्ता वा, विलिंपावेत्ता वा, લેપન કરાવીને, વારંવાર લેપન કરાવીને, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતું માખણથી, अभंगावेत्ता था, मक्खावेत्ता वा, મસળાવે, વારંવાર મસળાવે, अन्नयरेण धूवणजाएण, અન્ય કોઈ એક પ્રકારનાં ધૂપથી, धूवावेज्ज वा, पधूवावेज्ज वा, ધૂપ અપાવે, વારંવાર પૂપ અપાવે, धूघाघेतं वा, पधूवा वेतं वा साइज्जइ । ધૂપ અપાવનારનું, વારંવાર ધૂપ અપાવનારનું અનુદન કરે, तं सेवमाणे आवज्जइ चाउम्मासिय परिहार તેને રાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન द्वाणं उरघाइयं । (प्रायश्चित) आवे छे. -नि. उ. १७, मु. ८६-९१ णिग्गंथेण णिग्गंथी-किमीणीहरावणस्स पायच्छित्त- નિગ્રન્થ દ્વારા નિર્ચથીનાં કૃમિ કઢાવવાનું પ્રાય सुतं श्यित्तसूत्र४९८. जे णिग्गथे णिग्गंथीए, ४९८.नियनि-थीनी, पालुकिमियं वा, ગુદાનાં કૃમિઓને, कुच्छिकिमिय था, અને કુક્ષિનાં કૃમિઓને, अपणउत्थिपण वा, गारथिएण वा, અન્યતીથિક અથવા ગૃહસ્થ પાસે अगुलिए निवेसाविय निवेसाधिय नीहरावेइ, આંગળી નખાવી નંખાવીને કહાવે, કઢાવનારનું नीहरावेत वा साइज्जह । અનુદન કરે, तं सेवमाणे आवज्जा चाउम्मासिय परि- તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) हारद्वाणं उग्घाइय। माने. -नि.उ. १७, सु. ९२ Page #337 -------------------------------------------------------------------------- ________________ २७० ] चरणानुयोग अन्यतीर्थिक - गृहस्थद्वारा चिकित्सा - प्रायश्चित्त सूत्र ४९९-५०० (૩) અન્યતીર્થિક યા ગૃહર દ્વારા ચિકિત્સા કરાવવાનાં પ્રાયશ્ચિત્ત वण तिगिच्छाकारावणस्स पायच्छित्ससुत्ताई વણની ચિકિત્સા કરાવવાનું પ્રાયશિયન સુત્ર - ४९९. जे भिक्खू अण्णउत्थिरण घा, गारस्थिपण वा, ४८६, जिसन्यता अथवा २५ पास पोताना अप्पणो कार्यसि वणं શરીરનાં વણનું, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा, મર્દન કરાવે, પ્રમર્દન કરાવે, आमज्जावेंत घा, पमज्जावेंतं वा साइज्जइ । મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુદાન अरे, जे भिक्ख अण्णउत्थिएण वा, गारस्थिपण वा, જે ભિક્ષુ અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે પિતાનાં अप्पणो कायसि वणं-- શરીનાં વણનું, संबाहावेज्ज वा, पलिमहाज्ज वा, મદન કરાવે, અમન કરાવે, મન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુसंबाहावेंत वा, पलिमहावेत वा साइज्जइ । जे भिक्ख अण्णउत्थिरण वा, गारस्थिएण वा, જે ભિક્ષુ અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે अपणो कार्यसि वण પિતાના શરીરનાં વાણુ પર, तेल्लेण वा-जाव-णवणीपण वा, તલ યાવત માખણ मक्खावेज्ज वा, भिलिंगावेज वा, भसा, बारपार नसावे, મસળાવનાર, વારંવાર મસળવનારનું અનુમોદન मक्खावेतं वा, भिलिंगावेंतं वा साइज्जइ । जे भिक्ख अण्णउत्थिरण वा, गारथिएण वा. જે ભિક્ષ અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે પોતાના अप्पणो कार्यसि वणं શરીરનાં ત્રણ પર, लोद्धण वा-जाव-वण्णेण वा. यावत् १५नु લેપન કરાવે, વારંવાર લેપન કરાવે, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा. લેપન કરાવનારનું, વારંવાર લેપન કરાવનારનું उल्लोलावेंत घा, उबट्टावेत वा साइज्ज । અનુમોદન કરે, जे भिक्खू अण्णउत्थिरण या, गारस्थिपण घा જે ભિક્ષુ અન્યતીથિંક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो कार्यसि वर्ण પિતાના શરીરનાં વણને, सीओदग-वियडेण वा. उसिणोदगवियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી घोषावे, यावा, यावा, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा. ધવડાવનારનું, વારંવાર ધવડાવનારનું અનુउच्छोलावेतं वा, पधोयावत वा साइज्जइ । मान, जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण या, જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે પોતાના अपणो कार्यसि वर्ण શરીરનાં વહુને, फूमावेज्ज वा, रयावेज्ज वा, २॥२, बाबा२ गावे, फूमावेत वा, रयात' या, साइज्जइ । રંગાવનારનું, વારંવાર રંગાવનારનું અનુદાન त सेषमाणे आवज्जइ चाउम्मासिय परि તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) हारहाण उग्धाइयं । माये. -नि. उ. १५, सु. २५-३० गंडार तिगिच्छा करावणस्स पायचिछत्तसुत्ताई ડ આદિની ચિકિત્સા કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ५००. जे भिक्खू अण्णउस्थिपण वा, गारस्थिपण वा, ५००. लिमयतामिया 28थ पासे पाताना अपणो कायंसि શરીરનાં, गंड वा-जाव-भगदलं घा, ગંહ યાવત ભગંદરને, Page #338 -------------------------------------------------------------------------- ________________ सत्र ५०० गण्ड आदि-चिकित्सा -प्रायश्चित्त ચરિત્રવાડ [ ૨૭ અન્ન તિજ થur, અન્ય કોઈ એક પ્રકારનાં તીણુ શસ્ત્ર દ્વારા, अच्छिदावेज्ज घा घिञ्छिदावेज था, છેદન કરાવે, વારંવાર છેદન કરાવે, अख्छिदातं चा, विच्छिदावेंतं पा साइज्जइ । છેદન કરાવનારનું, વારંવાર છેદન કરાવનારનું અનુ મદન કરે, મિન્નુ શvજ વા, જાથિTUા ઘા, જે ભિક્ષુ અખ્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે cgi? જાવ-૪ વા-નવ-મm , પિતાનાં શરીરનાં, अन्नयरेण घा तिक्खेण सत्थज्ञापण', મંડ યાવત ભગંદરને, अच्छिदावित्ता धा धिच्छिदायित्ता घा, અન્ય કોઈ એક પ્રકારના તીણ શસ્ત્ર દ્વારા. पूर्य घा, सोणिय घा, છેદન કરાવીને, વારંવાર છેદન કરાવીને, नीहरावेज्ज वा, घिसोहावेज्ज वा, પરુ અથવા લોહીને, नीहरावेंतं पा. विसोहावेत या साइज्जद । કહાવે, ધન કરાવે, જે મિત્ર બાળકથિgr Trifar , જે ભિક્ષ ન્યતીથિ ક અથવા ગૃહસ્થ પાસે પોતાના अप्पणो कायंसि-- શરીરનાં, શા-ના-, ગડ ચાવત્ ભગંદરને, अन्नयरेण तिक्खेणं सत्थजापणं, અન્ય કોઈ એક પ્રકારનાં તીણ શસ્ત્ર દ્વારા, છેદન કરાવીને, વારંવા૨ છેદન કરાવીને, अच्छिदावेत्ता घा, चिन्छिदावेत्ता पा. જરુ અથવા લેહીને, દૂધે વા, સાચું ઘા, કઢાવીને, ધન કરાવીને, नीहरावेत्ता पा. घिसोहावेत्ता घा. અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ સીકરા-વિરાજ ઘા, વા- વિજા ઘા, પાણીથી, ધાવડા, વારંવાર જોવડાવે, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, ધવડાવનારનું, વારંવાર ધવડાવનારનું અનુउच्छोलावेत घा, पधोयावेत वा साइज्जइ । મોદન કરે, જે મિથું અઘરૂgિr ai, refથvળ ઘt, જે ભિક્ષ અન્યતીથિ ક અથવા ગૃહસ્થ પાસે अप्पणो काय सि પિતાના શરીરના, હું રાજ્ઞવ-મiઢ ઘા, ગંડ ચાવતું ભગંદરને, અન્ય કોઈ એક પ્રકાથનાં તીણ શસ્ત્ર દ્વારા, अन्नयरेण तिक्खेणं सत्थनापणं, છેદન કરાવીને, વારંવાર છેદન કરાવીને, अछिदावेत्ता वा, घिञ्छिदावेता था, પરુ અથવા લેહીને, पूय' वा सोणिय चा. કઢાવીને, શોધન કરાવીને, नीहरावेसा घा, चिसोहावेत्ता पा, અચિત્ત કંડા પાણીથી અથવા અરિ ગરમ રીતરિવાજા ઘા, વિરા-વળ ઘા, પણથી, ધાવડાવીને, વારંવાર જોવડાવીને, उच्छोलावेत्ता वा, पधोयावेत्ता घा, અન્ય કોઈ એક પ્રકારનાં લેપથી, અને બાવાનgoi, લેપન કરાવીને, વા૨વા૨ લેપન કરાવીને, લેપન કરાવનારનું વારંવાર લેપન કરાવના૨નું आलिंपावेज्ज घा, घिल्पिावेज्ज घा, અનુમોદન કરે. आलिंपावेंत वा, विलिपावेंत घा साइज्जइ । जे भिक्खू अण्णउत्थिराण घा, गारस्थिपणा, જે ભિક્ષુ અન્યતીથિંક અથવા ગૃહસ્થપાસે પોતાનાં अप्पणा कायंसि શરીરનાં, f૩ ઘા-જ્ઞાવ- મસ્ટ , ગંહ ચાવતું ભગંદરને, અન્ય કોઈ એક પ્રકારનાં તીર્ણ શસ્ત્ર દ્વારા, अन्नयरेणं तिक्खणं सत्थजाएणं, છેદન કરાવીને, વારંવાર છેદન કરાવીને, अच्छिदावेत्ता वा, विच्छिदावेत्ता घा, પરુ અથવા લેહીને, पूयं घा, सोणियं वा, કઢાવીને, શોધન કરાવીને, नीदरावेत्ता घा, घिसोहावेत्ता घा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ સીરા-વિવરે શા, નિરાવિયા , પાણીથી, उच्छोलावेत्ता पा, पधोयावेत्ता पा, ધોવડાવીને, વારંવાર ધવડાવીને, Page #339 -------------------------------------------------------------------------- ________________ २७२ ] चरणानुयोग अन्नयरेणं आलेचणजाएणं, आलिंपावेत्ता वा, विलिंपावेत्ता वा, तेल्लेण वा जाणवणीपण वा, अभंगावेज्ज वा, मक्वावेज्ज घा अभंगात वा खावेत व साइज्जइ । जे भिक्खू अण्णउत्थिरण वा, गारस्थिरण वा अपणो कार्यसि कृमि निस्सारण - प्रायश्चित गंडे वा जाव भग दलं वा, अनयरेण तिक्खेण सत्थजापणं, अच्छिदावेत्ता वा विच्छिदावेत्ता वा पूयं वा, सोणियं घा, नहरावेत्ता वा, विसोहा घेत्ता घा सीओदग· घियण बा, उसिणोदग वियडेण घा, उच्छोलावेत्ता वा, पधोयावेत्ता वा अन्नयरेण आलेचणंजाणं, आलिंपित्ता धा, चिलिपित्त वा तेल्लेण वा जाव णवणीरण था, अभंगावेत्ता वा, मक्खावेत्ता वा, अन्नयरेणं धूवणंजाणं, धूवावेज वा पधूघायज वा, धूधात वा, पचावेंत घा साइज्जइ । तं सेवमाणे आवज चाउम्मासियं परिहारट्ठाण उघाइयं । नि. उ. १५, सु. ३१-३६ किमिणीहरावणस पायच्छित्तसुतं५०१. जे भिक्खू अण्णउत्थियण घा, गारत्थिष्णं वा, पालुकिमियं घा कुच्छिकिमियं वा, अंगुलिए निवेसाधिय नीवेसाविय नीहरावेड, नीहरावेंन वा साइजइ । तं सेवणाणे आवज्जइ बाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । नि. उ. १५, सु. ३७ सूत्र ५००-५०१ અન્ય કાઈ એક પ્રકારનાં લેપથી, લેપન કરાવીને, વારવાર લેપન કરાવાને, તેલ ચાવતું માખણથી, મસળાવે, થારવાર મસળાવે, મસળાવનારનું, વારવાર મસળાવનારનું અનુમાદન કરે. જે ભિક્ષુ અન્યતીથિ ક અથવા ગૃહસ્થપાસે પેાતાના शरीरला. गड यावत् लग हरने, અન્ય કોઈ એક પ્રકારનાં તીક્ષ્ણ શસ્ત્ર દ્વારા, छेहन उसवीने, वारंवार छन सपने, રુ અથવા લેહી, उदापीने, शोधन स्वीने, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ पाशाथी, હાવડાવીને, વાર વાર ધોવડાવીને, અન્ય કોઈ એક પ્રકારનાં લેપથી, લેખન કરાવીને, વારવાર લેપન કરાવીને, તેલ ચાવત માખણથી, સસળાવીને, વારવાર મસળાવીને, અન્ય કોઇ એક પ્રકારનાં ધૂપથી, ધૂપ અપાવે, વારવાર ધૂપ અપાવે, ધૂપ અપાવનારનું, વારંવાર ધૂપ અપાવનારનું અનુમેદન કરે, પરિહાસ્થાન ઉદ્ઘાત્તિક તેને ચાતુર્માસિક (प्रायश्चित्त) भावे छे. ડ્રાંમ કઢાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :૫૧. જે બિલ્લુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, ગુદાનાં કૃષિઓને અને કુક્ષિનાં કૃસિઆને વારવાર આંગળીથી બહાર કઢાવે, દાવનારનું અનુ મેાદન કરે, પરિહાસ્થાન તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક (आयश्चित्त) भावे छे. Page #340 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५०२ સરજતીfથ અથવા પૃથ દ્વારા જિજિલ્લા - ઘર યાત્રાવાર (૨૭૨ (૪) અન્યતીથિક કે ગૃહસ્થની ચિકિત્સા કરવાનાં પ્રાયશ્ચિત્ત अण्णउत्थियस्स गारत्थियस्स बणपरिकम्म पाय- અન્યતીથિક અથવા ગૃહસ્થનાં ઘણની ચિકિત્સા च्छित्तसुत्ता કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :૧૨. રમવું વાઘાશિથસ વા, નારિયર પર વલ્લૂ ઉrst Rા, જરઘસ પ૦૨. જે ભિક્ષુ અભ્યતીથિંક અથવા ગૃહસ્થનાં શરીરના વા, જયહિ વ – વણને, आम जेज्ज चा, पमज्जेज्ज वा, માજન કરે, પ્રમાર્જન કરે, आमज्जतं वा, पमजंतं वा साइज्जइ । માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, માન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમેદન કરે; जे भिक्खू अण्णउत्थियस्स वा, गारस्थियस्स જે ભિક્ષુ અન્યતીથિંક અથવા ગૃહનાં શરીરનાં થા, વળ– વણને, संबाहेज्ज चा, पलिमद्देज्ज था, મન કરે, પ્રમર્દન કરે, મર્દન કરાવે, પ્રમર્દન કરાવે. સંarદેસં થા સ્ટિમત વા, સત્તારૂા મદન કરનારનું, અમન કરનારનું અનુમોદન કરે, जे भिक्खू अण्णउस्थियस्स घा, गारस्थियस्स જે ભિક્ષુ અન્યતીથિક અથવા ગૃહસ્થનાં શરીરના वा कायंसि वर्ण વિણ પર, तेल्लेण वा, जाव-णवणीपण वा, તેલ યાવત માખણથી, માણેક વા, મિસ્ટર વા, મસળે, વારંવાર મસળે, मक्खें तं वा, भिलिंगेंतं वा साइज्जइ । મસળવે, વારંવાર મસળવે, મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે, जे भिक्खू अण्णउत्थियस्स वा, गारस्थियस्स જે ભિક્ષુ અન્યતીથિક અથવા ગૃહસ્થનાં શરીરના ઘા, કારિ વાં– વણું પર, लोद्धण वा-जाव-वण्णेण वा, લેધ ચાવતું વર્ણનું, उल्लोलेज्ज वा, उव्वदृज्ज वा, લેપન કરે, વારંવાર લેપન કરે, उल्लोलेंतं, वा, उच्चतं वा साइज्जइ । લેપન કરાવે, વારંવાર લેપન કરાવે, લેપન કરનારનું, વારંવાર લેપન કરનારનું અનુजे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स મેદન કરે, વા, વાઘણિ થi જે ભિક્ષુ અન્યતીથિક અથવા ગૃહસ્થના શરીરના વણને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણુથી અથવા અચિત્ત ગરમ उच्छोलेज्ज वा, पधोपज्ज वा, પાણીથી, उच्छोलतं वा पधोएतं वा साइज्जह । છે, વારંવાર છે, ધવડાવે, વારંવાર ધોવડાવે, जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स નારનું, વારંવાર જોનારનું અનુદન કરે, વા, વાઘણિ વળ– જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થનાં શરીરમાં फूमेज्ज वा, रएज्ज वा, વણને, फूमेंत वा, रएंतं वा साइज्जइ । રંગે, વારંવાર રંગે, तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहार રંગાવે, વારંવાર રંગાવે, द्वाणं अणुग्धाइयं । રંગનારનું, વારંવાર રંગનારનું અનુમોદન કરે, તેને ચાતુર્માસિક અનુદઘાતિક પરિહારસ્થાન -. ૩. ૨૨, મુ. ૨૨-૨૮ (પ્રાયશ્ચિત્ત) આવે છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ २७४ ] घरणानुयोग अन्यतीथिंक - गृहस्थद्वारा चिकित्सा - प्रायश्चित्त सूत्र ५०३ अण्णउत्थियस्स गारस्थियस्स गडाइतिगिच्छाए અન્યતીથિંક અથવા ગૃહસ્થના મંડાદિની ચિકિત્સા पायच्छित्तसुत्ताई १२वानुं प्रायश्चित्त सूत्र :५०३. जे भिवखू अण्णउत्थियस्स घा, गारत्थियस्स ५०३.२ भिक्षु मन्यतामिया खस्यनाशीना, पा, कार्यसि याता२ने, અન્ય કેઈ એક પ્રકારનાં તીણુ શસ્ત્ર દ્વારા, गंड वा-जाव-भगंदलं वा, छन २, पाया२ छन, अण्णयरेण तिक्खेण सत्थजाएणं, છેદન કરાવે, વારંવાર છેદન કરાવે, अच्छिदेज्ज वा, विच्छिदेज्ज था, છેદન કરનારનું, વારંવાર છેદન કરનારનું અનુअच्छिदंतं वा, विच्छिदेंत वा साइज्जइ । मोहन जे भिक्ख अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा कायसिगंड वा जाव-भगदलं वा, अण्णयरेणं तिक्खेणं सत्थजाएण, अच्छिदित्ता वा, विच्छिदित्ता था, पूर्व वा, सोणियं वा, नीहरेज्ज वा, विसोहेज्ज घा, नीहरे वा, विसोहेत वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીથિંક અથવા ગૃહસ્થનાં શરીરમાં ગડ ચાવત્ ભગંદરને, અન્ય કેઈ એક પ્રકારનાં તીર્ણ શસ્ત્ર દ્વારા, છેદન કરી વારંવાર છેદન કરી, પરુ અથવા લોહી, साद,शोधन १३, तारे, शोधन राय, કાવનારનું, શેધન કરનારનું અનુમોદન કરે; जे भिक्खू अण्णउत्थियस्स घा गारत्थियस्स वा कायंसिगंडं वा-जाव-भगंदलं वा, अण्णयरेण तिक्खेणं सत्थजापण', अच्छिदित्ता वा, विच्छिदित्ता वा, पूयं वा, सोणियं वा. नीहरेत्ता वा, घिसोहेत्ताधा, सीओदग-घियडेण वा, उसिणोदग-षियडेण घा उच्छालेज्ज वा, पधोपज्ज घा, उच्छाले घा पधोपंतं पा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીથિંક અથવા ગૃહસ્થનાં શરીરનાં, ગાંડ યાવત્ ભગંદરને, અન્ય કેઈ એક પ્રકારનાં તીર્ણ શસ્ત્ર દ્વારા, છેદન કરે, વારંવાર છેદન કરે; પર અથવા લેહીને, दाने, शोधन शन, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ पाशाथी घाव, पार वा२ घावे, જોનારનું, વારંવાર જોનારનું અનુદન કરે; जे भिक्ख अण्णउत्थिस्स घा, गारत्थियस्स घा, कायंसिगड घा-जाघ-भगदलं पा, अण्णयरेण तिक्खेण सत्थजाएण', अछिदित्ता घा, पिच्छिदित्ताधा, पूयं पा, सोणिय घा, नीहरेत्ता घा, चिसोहेत्ता था, જે ભિક્ષુ અન્યતીથિંક અથવા ગૃહસ્થના શરીરનાં, ગંડ ચાવત ભગંદરને, અન્ય કોઈ એક પ્રકારનાં તીક્ષ્ણ શસ્ત્ર દ્વારા, छन शन, पारयार छन शन, પરૂ અથવા લોહીને, કાઢીને, શોધન કરીને, Page #342 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५०३ अन्यतीर्थिक-गृहस्थ द्वारा चिकित्सा - प्रायश्चित्त चारित्राचार [ २७५ सीओदग घियडेणघा, उसिणोदग-घियडेण घा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छालेत्ता घा, पधोयावेत्ता वा, घेईन, बारा२ घेईन, अण्णयरेण आलेषणजाएण, અન્ય કઈ એક લેપનું, बेपन, कायापन ३, आलिपेज्ज वा, विलिंपेज्ज घा, લેપન કરાવે, વારંવાર લેપન કરાવે, आलिपंतं घा, घिलिपंतं पा साइज्जइ । લેપન કરનારનું, વારંવાર લેપન કરનારનું, અનુ મોદન કરે; जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स જે ભિક્ષુ અન્યતીથિંક અથવા ગૃહસ્થનાં શરીરનાં, घा कायंसि गया१त सा२ने, गडं घा-नाव-भग दलं वा, અન્ય કેઈ એક પ્રકારનાં તીણ શત્ર દ્વારા, अण्णयरेण तिक्खेण सत्थजाएण', हनश, बार बार जरी, अच्छिदित्ता वा, विच्छिदित्ता घा, પરુ અથવા લેહી, કાઠીને, શેાધન કરીને, पूयं वा, सोणिय वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ नीहरेत्ता वा, विसोहेत्ता घा, पाणीथी, सीओदग-वियडेण वा.उसिणोदग-वियडेण पा. પેઈને, વારંવાર જોઈને, उच्छालेत्ता पा, पधोएता था, અન્ય કોઈ એક લેપનું, अण्णयरेणं आलेषणजाएण', सेयरी. २०२५२५नरी. आलिंपित्ता वा, विलिंपित्ता वा, તેલ યાવત માખણથી, तेल्लेण वा-जाव-णघणीपण घा, भसणे, या२।२ असणे, भसजावे, याचा भसावे, अभंगेज्ज घा, मक्खेज्ज घा, મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે, अभंगेत घा, मक्खेतं घा साइज्जह । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થનાં શરીરનાં, गयावत् हरने, અન્ય કેઈ એક પ્રકારનાં તીણુ શસ્ત્ર દ્વારા, छन, या वाहन , . પરુ અથવા લોહી, दाने, शोधनशने, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ पाणीथा, घोधने, या २ धने, जे भिक्खू अण्णउत्थियस्स घा, गारत्थियस्स घा, कार्यसिगड वा-जाव-भगदले घा, अण्णयरेण तिक्खेण' सस्थजाएण', अच्छिदित्ता घा, विञ्छिदित्ता वा, पूयं घा, सोणिय घा, नीहरेत्ता वा, विसाहेत्ता वा, सीओदग-वियडेण वा. उसिणोदग-वियडेण घा, उच्छालेत्ता घा, पधोएत्ता वा, अण्णयरेण' आलेषणजाएणं, आलिपित्ता घा, घिलिंपित्ताचा, तेल्लेण घा-जाव-पघणीपण घा, अम्भंगेत्ता घा, मक्खेत्ता षा, अण्णयरेणं धूधणजाएणं, धूवेज्ज घा, पधूवेज्ज घा, धूतं या, पर्वत पा साइज्जइ । અન્ય કેઈ એક લેપનું, લેપન કરી, વારંવાર લેપન કરી, તેલ યાવતું માખણથી, भसणाने, कारबा२ भसजाने, અન્ય કઈ એક પ્રકારનાં ધૂપથી, ધૂપ આપે, વારંવાર ધૂપ આપે, ધૂપ અપાવે, વારંવાર ધૂપ અપાવે, ધૂપ આપનારનું, વારંવાર ધૂપ આપનારનું, અનુમોદન કરે; तं सेघमाणे आवज्जइ चाउम्मालियं परिहारद्वाणं अणुग्धाइय' । -नि. उ. ११, सु. २९-३४ તેને ચાતુર્માસિક અનુઘતિક પરિહારસ્થાન (आयश्चित्त) आये . Page #343 -------------------------------------------------------------------------- ________________ २७६ ] चरणानुयोग अन्यतीर्थिक-गृहस्थ द्वारा चिकित्सा - प्रायश्चित्त सूत्र ५०४-५०८ अण्णउत्थियस्स गारत्थियस्स किमिणिहरणस्स અન્યતીથિક અથવા ગૃહસ્થનાં કૃમિ કાઢવાનું पायच्छित्तसुत्त प्रायश्चित्त सूत्र:५०४. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारस्थियस्सपा, ५०४. विक्षु भन्यतीथि भयावस्थन, पालु-किमियं घा, कुच्छि-किमिय घा, ગુદાનાં કૃમિઓને, અને કુલિનાં કૃમિઓને, अंगुलीए निवेसिय निवेसिय, વાર વાર આંગળી નાંખી નાંખીને, કહે છે, કઢાવે છે અને કઢાવનારનું અનુમોદન કરે છે, नीहरड, नीहरंतं वा साइज्जइ ।। त सेवमाणे आवज्जर चाउम्मासिय परि- તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહાજસ્થાન हारहाणं अणुग्घाइयं । --नि. उ. ११, सु. ३५ (प्रायश्चित्त) सावे. આરંભજન્ય કાર્યો કરવાનાં પ્રાયશ્ચિત્ત-૬ दगणालियाकरण पाच्छित्त मुत्तं પાણી વહેવાની નાળી નિર્માણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ५०५. जे भिक्खू दगवीणियं ૫૫. જે ભિલું પાણી વહેવાની નાળીનું નિર્માણ, सयमेष करेह, करतं वा साइज्जइ । સ્વય કરે છે, કરાવે છે, કરનારનું અનુદન કરે છે; त सेघमाणे आवज्जइ मासिय परिहारहाण તેને માસિક ઉદ્યાતિક પદિહારસ્થાન (પ્રાચિન) उग्घाइयं । -नि. उ. २, सु. ११ आवे छे. सिक्कग-करण-पायच्छित्त सुत्त શીકુ નિર્માણકરણ પ્રાયશ્ચિત્ત સૂત્ર :५०६. जे भिखू सिक्कग वा, सिकगणंतगंधा, ૫૦૬, જે ભિક્ષુ શીકુ તથા શીકાની દોરીઓનું નિર્માણ, सयमेव करेइ, करंत घा साइज्जइ । સ્વયં કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે, તેને માસિક ઉદઘાનિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ते सेषमाणे आवजइ मासिय परिहारद्वाणं मारे छ. उग्घाइय। -नि, उ. २, सु. १२ पदमग्गाइकरण पायच्छित्त सुत्त પદમાગદિ નિર્માણ કર્યું પ્રાયશ્ચિત્ત રાવ :५०७. जे भिक्खू पयमगं वा, संकर्मचा, आलंबण घा, ५२७. लि 418, ya (क्षा सयमेघ करेइ, करंत घा साइज्जइ । સ્વયં નિર્માણ કરે છે, કરાવે છે, કરનારનું અનુत' सेघमाणे आपज्जा मासिय परिहारहाणं મેદન કરે છે; उग्घाइयं । -नि. उ. २. सु. १० તેને માસિક ઉદઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) आवे छ. पयमग्गाइ णिम्माण करण पायच्छित्त सुत्त પદમાર્ગાદિ નિર્માણ સંબંધી પ્રાયશ્ચિત્ત સૂત્ર :५०८. जे भिक्खू पंयमग्गं वा, संकम वा, अवलंबणं वा- ५०८. सि अन्यतथि सय ७२५ पासे, अण्णउत्थिएण वा, गारस्थिपण वा कारेड પગડ'ડી, પુલ અથવા અવલંબનનું, कारेत वा साइज्जद । નિર્માણ કરાવે છે, કરાવનારનું અનુદન કરે છે; जे भिक्खू दगवीणिय જે ભિક્ષ અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે अण्णउत्थिरण घा गारत्थिपण वा પાણી કાઢવાની નાળનું. कारेह कारेत वा साइज्जइ । નિર્માણ કરાવે છે, કરાવનારનું અનુદન કરે છે; जे भिक्खू सिक्कगणंतर्ग घा જે ભિક્ષુ અન્યતીથિંક પાસે અથવા ગૃહસ્થ પાસે अण्णउस्थिएण धा, गारस्थिपण वा શી, શીકાની દોરીએાનું, कारे कारेंतं वा साइजह । નિર્માણ કરાવે છે, કરાવનારનું અનુમાન કરે છે, जे भिक्खू सोत्तियं घा, रज्जुयं वा, चिलि જે ભિક્ષ અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે मिलि वा સૂતરની રસી અથવા મછરદાનીનું Page #344 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५०९-५१० आरंभजन्य कार्य - प्रायश्चित्त चारित्राचार [ २७७ अण्णउत्थिएण धा, गारस्थिपण या નિર્માણ કરાવે છે, કરાવનારનું અનુમોદન કરે છે; कारेइ कारेतं धा साइज्जइ । ते सेवमाणे आवज्जइ मासिय परिहारहाणं તેને માસિક અનુદઘાતિક પરિહાજસ્થાન(પ્રાયશિચત્ત) अणुरघाइयं । -नि. उ. १, मु. ११-१४ माछ. दंडाह परिकम्मस्स पायच्छित्त सुत्त દડાદિ પરિસ્કાર સંબંધી પ્રાયશ્ચિત્ત :५०९. जे भिक्खू दंडगं वा, लद्रियं वा, अवलेहणं ५०८. लिक्षु 31, arsh, अपहनिमय बासनी वा, वेणुसूइयं वा, सयमेव परिघट्टेइ घा, सायन, સ્વયં નિર્માણ કરે છે, આકાર સુધારે છે, વિષમને संठवेइ घा, जमावेइ वा, સર કરે છે, परिघटेत वा संठवेंतं वा जमात वा નિર્માણ કરાવે છે, આકાર સુધરાવે છે, વિષયને साइज्जइ । સમ કરાવે છે, त सेवमाणे आवज्जइ मासिगं परिहारहाणं નિર્માણ કરનારનું, આકર સુધારનાર, વિષમને उग्घाइय। સમ કરનારનું અનુદન કરે છે; -नि, उ. २. सु. २६ તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) माछ. दारूदंडकरणाईणं पायच्छित्त सुत्ताई દારુદંડ કરવા આદિનું પ્રાયશિચત્ત સૂત્ર :५१०. जे भिक्खू सचित्ताई-१. दारू दंडाणि वा, ૫૧૦, જે ભિક્ષુ ૧ - સચિત્ત કાષ્ઠને દંડ, ૨ - સચિત્ત વાંસને દડે અને ૩ – સચિત્ત નેતરને દંડે, २. वेणु-दंडाणि वा, ३. वेत्त-दंडाणि घा બનાવે છે, અનાવડાવે છે, બનાવનારનું અનુદન करेइ करंत' या साइज्जइ । जे भिक्खू सचित्ताई-दारू-दंडाणि वा-जाव- જે ભિક્ષુ સચિત્ત કાઠને દંડ યાવત સચિત્ત वेत्त-दंडाणि या નેતરને દંડ, धरेइ, धरेत वा साइज्जइ । પકડીને રાખે છે, પકડીને રખાવે છે, પકડીને રાખ નાનું અનુમોદન કરે છે; जे भिक्खू सचित्ताई-दारू-दंडाणि चा-जाब જે ભિક્ષુ સરાર કાર્ડને દંડ યાવત સચિત્ત वेत्त-दंडाणि वा નેતરના દંડને ઉપભોગ કરે છે, કરાવે છે, परिभुंजइ, परिभुंजत या साइज्जद। કરનારનું અનુમોદન કરે છે; जे भिक्खू सचित्ताई-दारू-दंडाणि वा-आव જે ભિક્ષુ કાષ્ઠના દંડને ચાવત નેતાના દંડને, वेत्त-दंडाणि वा करेइ, करंत या साइजइ । રગે છે, રંગાવે છે, રંગનારનું અનુદન કરે છે; जे भिक्खू सचित्ताई-दारू-दंडाणि वा-जाव જે ભિક્ષ કાર્ટુના દંડને, ચાવત નેતરના દંડને, રંગ કરી પકડી રાખે છે, પકડી રાખનારનું અનુवेत्त-दंडाणि वा धरेइ, धरेत वा साइज्जद । મેદન કરે છે; जे भिक्खू चित्ताई-दारूदंडाणि चा-जाव જે ભિક્ષુ રંગ થયેલા કાષ્ઠના દંડને ચાવત નેતરના वेत्त-दंडाणि वा ६नी, अपना २७, २ , ३२ना२नुमनुपरिभुजद, परिभुजतं वा साइज्जइ । मोहन रेछ जे भिक्खू विचित्ताई-दारू-दंडाणि घा જે ભિક્ષુ કાઠના દંડને યાવત્ વાંસના દડને, जाव-वेत्त-दंडाणि चा દ્વિરંગી કરે છે, કરાવે છે, કરનારનું અનુદન કરે છે; करेइ, करंत वा જે ભિક્ષુ કાઠના દંડને યાવત્ નેતરનાં દંડને साइज्जइ । દ્વિરંગી કરીને પકડી રાખે છે, પકડી રખાવે છે, जे भिक्खू विचित्ताई-दारू-दंडाणि वा-जाव પકડી રાખનારનું અનુદન કરે છે; वेस-दंडाणि वा धरेइ, धरत वा साइज्जइ । જે ભિક્ષુ દ્વિરંગી કાઠનાં દંડને યાવત્ દ્વિરંગી जे भिक्खू विचित्ताई-दारू-दंडाणि वा-जाव નેતરનાં દંડન, ઉપભોગ કરે છે, કરાવે છે, કરનારનું वेत्त-दंडाणि वा અનુમોદન કરે છે; परिभुंजइ, परिभुंजत वा साइज्जइ । त सेवमाणे आवज्जइ मासिय परिहारहाणं તેને માસિક ઉઘાનિક પરિહારસ્થાન (પ્રાયકિચન) माछ. उग्घाश्य। -नि. उ, ५, सु. २५-३३ . Page #345 -------------------------------------------------------------------------- ________________ २७८ ] चरणानुयोग आरंभजन्य कार्य-प्रायश्चित सूत्र ५११-५१३ सुईयाईणं उत्तरकरण पायच्छित्त सुताई સેય આદિનાં પરિષ્કારનું પ્રાયશ્ચિત્ત સૂત્ત :५११. जे भिक्खू सुईए उत्तरकरणं ५११.लि सायनुत्त२५२५ (परिमार-निधि) सयमेव करेइ, करंत' या साइज्जद । સ્વયં કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે; જે ભિક્ષુ કાતરનું ઉત્તરકેણ, जे भिक्खू पिप्पलगस्स उत्तरकरणं સ્વયં કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે; सयमेव करेह, करंत वा साइज्जइ । જે ભિક્ષુ નખ- છેદનનું ઉત્તરકરણ, जे भिक्खू नहच्छेयणगस्स उत्तरकरणं સ્વયં કરે છે, કરાવે છે, કરનારનું અનુમેાદન કરે છે; सयमेव करेइ, करंतचा साइज्जद । જે ભિક્ષુ ક૭-ધનનું ઉત્તકરણ, जे भिक्ख कण्णसोहणगस्स उत्तरकरण સ્વયં કરે છે, કરાવે છે, કરનારનું અનુદન કરે છે; सयमेव करेइ, करंतचा साइज्जइ । તેને માસિક ઉદ્યાસિક પરિહારસ્થાન (પ્રાયશિચત્ત) माछ. त' सेवमाणे आयज्जइ मासिय परिहारद्वाणं उग्घाइय। --नि, उ. २, सु. १४-१७ सईआईणं अण्णउस्थियाइणा उत्तरकरणस्स पाय- અન્યતીથિં કાદિ દ્વારા ય આદિમાં ઉત્તરકરણનું च्छित्त सुत्ताई પ્રાફિચર પત્ર :५१२, जे भिक्खू सुईए उत्तरकरणं ૫૧૨. જે ભિક્ષુ સેયનાં ઉત્તરકરણ (પરિષ્કાર-નિમણુ), અન્યતીથિકો અથવા ગૃહ પાસે अण्णउत्थिएण वा, गारथिएण वा, કરાવે છે, કરાવનારનું અનુમોદન કરે છે; कारेति, कारत वा साइज्जइ । જે ભિક્ષ કાતરનાં ઉત્તરકરણ, जे भिक्खू पिप्पलगस्स उत्तरकरण અન્યતીથિ કે અથવા ગૃહસ્થ પાસે अण्णउत्थिरण चा, गारत्थिपण वां કરાવે છે, કરાવનારનું અનુદન કરે છે कारेति, कारेत वा साइज्जइ । જે ભિક્ષ નખ છેદનકના ઉત્તરકરણ, जे भिक्खू नहच्छेयणगस्स उत्तरकरणं-- અન્યતીથિક અથવા ગૃહસ્થ પાસે अण्णउत्थिरण वा, गारस्थिपण वा કરાવે છે, કરાવનારનું અનુદન કરે છે, જે ભિક્ષ કર્ણધનકના ઉત્તરકરણ, कारेति, कारतं वा साइजइ । અન્યતીથિક એવા ગૃહ પાસે जे भिक्खू करगलोहणगस्त उत्तरकरणं કરાવે છે, કરાવનારનું અનુદન કરે છે; अण्णउथियण चा, गारथिएण घा તેને માસિક અનુદાતિ પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) कारेति कारतं या साइज्जइ । आरेछ. त सेघमाणे आवज्जइ मासिय परिहारहाणं अणुग्धाइय। -नि. उ. १, सु. १५-१८ सूई आईण शणह जायणा करणस्स पायच्छित्त प्रयोजनासाया हयानानुप्रायश्चित्त सूत्र: सुत्ताई५१६. जे भिक्खू अणट्ठाए सूइ પ૧૩. જે ભિક્ષુ પ્રજન વિના સેયની યાચના, जापइ जायंत वा साइज्जइ । हरेछ, अशछ, अनानु मनुभाहन रैछ જે ભિક્ષુ પ્રોજન વિના કાતરની યાચના, जे मिक्खू अणट्ठाए नहच्छेयणगं કરે છે, કરાવે છે, કરનારનું અનુદન કરે છે; जाएइ जायं तवा साइज्जइ । જે ભિક્ષુ પ્રજન વિના નખ છેદનકની યાચના, जे भिक्खू अणट्ठाए कण्णसोहणगं કરે છે, કરાવે છે, કરનારનું અનુદન કરે છે, जाएइ जायत वा साइज्जइ । જે ભિક્ષુ પ્રજન વિના કશાધનકની યાચના, तसेवमाणे आवज्जइ मासिय' परिहारहाणं કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે; अणुग्धाइयं । તેને માસિક અનુદઘાતક પરિહારસ્થાન (પ્રાયશિચત્ત) माछ. नि. उ. १, सु. १९-२२ Page #346 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५१४-५१६ વારિત્રાવાર [ ૨૭૧ વિધિથી સેચ આદિ યાચનાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : સૂર અન અલિટિ સાથ જરાક્ષ ચિત્ત सुत्ताई५१४. जे भिक्खू अविहीए सूई आएइ जायत वा साइजइ । जे भिक्खू अविहीए पिप्पलगजापड जाय'त घा साइज्जइ । जे भिक्खू अविहीए नहच्छेयणगंજાપ કરંત સારૂકા | जे भिक्खु अविहीए कण्णसोहणगं-- जाएह जायंतं वा साइज्जत् । तं सेवमाणे आवज्जइ मासिय परिहारहाणं ૫૧૪. જે ભિક્ષુ અવિધિથી સાયની યાચના, કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે જે ભિક્ષ અવિધિથી કાતરની યાચના, કરે છે, કરાવે છે, કરનારનું અનુદન કરે છે. જે ભિક્ષુ અવિધિથી નખ વેદનકની યાચના, કરે છે, કાવે છે, કરનારનું અનુદન કરે છે; જે ભિક્ષુ અવિધિથી કર્ણધનકની યાચના, કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે, તેને માસિક અનુઘતિક પરિહારસ્થાન(પ્રાયશ્ચિત્ત) આવે છે. નિ. ૩. ૨, . ૨૨-૨૬ सई आईण वियरीयपओगकरणस्स पायच्छित्त । સેય આદિન વિપરીત પ્રગનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : સુતારું५१५. जे भिक्खू पाडिहारिय' सूई जाइत्ता પ૧૫. જે ભિક્ષુ પડિહારિય–પ્રત્યપણુય સાયની યાચના કરી, वत्थ सिविस्सामि त्ति पाय सिब्बर सिव्वंत વશ્વ સીવીશ.” એવું કહ્યા બાદ પાત્ર वा साइज्जइ । રસીવે છે, સીવડાવે છે, સીવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पाडिहारिय' पिप्पलगं जाइत्ता-- જે ભિક્ષુ પડિહારિય કતરની યાચના કરી, वत्थं छिदिस्सामि त्ति पायं छिदइ, छिदेत वा વસ્ત્ર કાપીશ” એવું કહ્યા બાદ પાત્ર સાદા | કાપે છે, કપાવે છે, કાપનારનું અનુદન કરે છે, जे भिक्खू पाडिहारियं नहच्छेयणगंजाइत्ता----- જે ભિક્ષુ પાડિહાચિ નખ છેદનની યાચના કરી, नह छिदिस्सामि त्ति सल्लुद्धकरण करेइ, નખ કાપીશ” એવું કહ્યા બાદ કાંટે, કાઢે છે, કઢાવે છે, કદનારનું અનુમોદન કરે છે करतं वा साइज्जइ। જે ભિક્ષુ પાડિહારિચ કશોધનકની યાચના કરી, जे भिक्ख पाडिहारियं कण्णसोहणगंजाइत्ता કાનને મેલ કાઢીશ” એવુ કહ્યા બાદ દાતાને कण्णमलं निहरिस्सामि त्ति दतमलं वा, અથવા નાને મેલ કાઢે છે; नहमल वा नीहरइ नीहरंतं वा साइज्जइ । તેને માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) तं सेवमाणे आवाज मासियं परिहारहाण આવે છે. अणुग्धाइयं । ---નિ. ૩. ૨. મુ. ૨૭–૨૦, ગાળ કાdrumana gayત્ત કુત્તા- સેય આદિ એકબીજાને પ્રદાન કરવાનું પ્રાયશ્ચિત્ત ચૂત્રઃછે. તે મિરઝૂ શrળ ઘર સટ્ટા હું ગત્તા- પ૧૬. જે ભિક્ષુ માત્ર પિતાના માટે ‘ય’ની યાચના, अगणमण्णस्स अणुप्पदेइ अणुप्पदंत वा કરે છે. (અને તે યાચના કરેલી સેચ) બીજ બીજાને આપે છે, અપાવે છે, આપનારનું અનુદન કરે છે; સારૂag | જે ભિક્ષ માત્ર પોતાના માટે ‘કતરની યાચના जे भिक्ख अप्पणो एगस्स अट्टाए पिप्पलगं કરે છે અને તે યાચના કરેલી કાતર) બીજ બીજાને આપે છે, અપાવે છે, આપનારનું અનુદન કરે છે, अण्णमण्णस्स अणुप्पदेइ अणुप्पदंत वा જે ભિક્ષુ માત્ર પિતાના માટે “નખ છેદનની યાચના કરે છે અને તે યાચના કરેલ નખ છેદનક)બીજા બીજને, આપે છે, અપાવે છે, આપનારનું અનુદન કરે છે, Page #347 -------------------------------------------------------------------------- ________________ २८०] चरणानुयोग आरंभजन्य कार्य-प्रायश्चित्त सूत्र ५१७ जे भिक्खु अप्पणो एगस्स अट्टाए कण्णसोहणगं जाइत्ता જે ભિક્ષ માત્ર પોતાના માટે “કશુધનની યાચના કરે છે (અને તે યાચના કરેલ કૃણું શોધનક) બીજ બીજાને, આપે છે, અપાવે છે, આપનારનું અનુદન કરે છે; તેને માસિક અનુદઘાતિક પરિહારસ્થાન(પ્રાયશ્ચિત્ત) अण्णमण्णस्स अणुपपदेइ, अणुप्पदंत घा साइज्जइ । त सेघमाणे आवज्जइ मासिय परिहारद्वाणं अणुग्धाइयं । -नि. स. १. सु, ३१-३४, अण्णउस्थिएण गारथिएण गिहधूम-परिसाडण पायच्छित्तसुत्त५१७. जे भिक्खू गिह-धूमे अपणउत्थिएण वा गारस्थिपण वा, परिसाडावेइ परिसाडावंत बा साइज्जइ । तं सेवमाणे आवज्जब मासियं परिहारहाण अणुग्धाइय। -नि, उ. १, सु. ५७ અન્યતીર્થિક અને ગૃહસ્થ પાસે ગૃહમ સાફ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :૫૧૭. જે ભિક્ષ થહમને અન્યતીથિંક અથવા ગૃહસ્થ પાસે, સાફ કરાવે છે, સાફ કરાવનારનું અનુમોદન કરે છે; તેને માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (બાયश्यित्त) मा. Page #348 -------------------------------------------------------------------------- ________________ प्रथम महाव्रत-परिशिष्ट चारित्राचार [२८१ પ્રથમ મહાવ્રતનું પરિશિષ્ટ ૬૮. [ જુમિ-vfમજ સાથri dવનામલ ૫૧૮. [પહેલા અને છેલલા તીર્થંકરે પાંચ મહાવ્રતાની पणवीसं भावणाओ पण्णताओ तं जहा' પચીસ ભાવનાઓ કહી છે. જેમ કેपढम महब्वयस्स पंच भावणाओ--- પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ१. ईरिआसमिई २. मणगुत्ती ૧ ઇર્ષા સમિતિ, ૨. મન ગુપ્ત, ૩. વચન ગુપ્તિ ३. वयगुत्ती४. आलोइयपाणभोयणं ૪ આલોકિત-પાન-ભેજન ૫. આદાનભાંડ-માત્ર ५. आदाण-भंड-मत्तणिक्खेवणासमिई। નિક્ષેપણું સમિતિ. -કમ. ૨. સુ. પાંચ મહાવતેમાંથી પ્રથમ મહાવતની આ પાંચ तस्स इमा पंच भावणाओ पढमस्स वयस्स ભાવનાએ પ્રાણાતિપાત વિરમણ અર્થાત અહિંસા होति-पाणाइवायरमण-परिरक्खणट्टयाए । મહાવતની રક્ષા માટે છે. પઢના માતા પ્રથમ ભાવના :पढमं ठाण-गमण-गुण-जोग-जुजणजुगंतर ઉઠતાં ઉભા રહેતાં કે ચાલતા સ્વ-પરની પીડારહિત ગુણ-યેગને જોડનારી તથા યુગ પ્રમાણુ णिवाइयाप दिहिए ईरियव्वं, ભૂમિનું અવલોકન કરી (અર્થાત્ લગભગ ચાર कीर-पय ग-तस-थावर-दयावरेण णिच्च पुप्फ હાથ આગળની ભૂમિ પર દૃષ્ટિ રાખી) હંમેશા કીડા, પતંગ, રસ, સ્થાવર ની દયામાં તત્પર -- gવાર-સંર-જૂર - કવિ -થી થઈ ફળ, ફૂલ, છાલ, પ્રવાલ-પાંદડાં-કુંપળ, કંદहरिय-परिवज्जिपण सम्म । મૂળ, પાણી, માટી, બીજ તથા લીલું ઘાસ ઈત્યાદિને બચાવતાં સમ્યક પ્રકારે યતનાથી ચાલવું જોઈએ. पवं खलु सव्वपाणा ण हीलियब्वा, ण આ પ્રમાણે ચાલનાર સાધુએ ખરેખર જ કઈ दियवा, ण गरहियब्वा, णहिसियव्वा, પણ પ્રાણુની હીલના-ઉપેક્ષા, નિંદ, હિંસા, છેદન, ण छिदियवा | भिदियन्वा, ण वहेयव्वा, ભેદન કે પીડન ન કરવાં જોઈએ. ઉપર બતાવેલા જીવોને લેશ માત્ર પણ ભય કે દુઃખ ન પહોંચાડવું ण भयं दुक्ख च किंचि लम्भा पावे, જોઈએ. एवं इरियासमिइ जोगेण भाविओ भवर अंत. આ પ્રમાણે (આચરણથી) સાધુ ઇર્યાસમિતિમાં મન, વચન, કાયાની પ્રવૃત્તિથી સંલગ્ન બને છે. रप्पा असबलमसकिलिट्ठणिचणचरित्तभाव તથા શલતાથી (મલિનતાથી) રહિત, સંકલેશથી णाप अहिंसप संजप सुसाहू। રહિત, અક્ષત (નિરતિચાર) ચારિત્રની ભાવનાથી યુક્ત, સંયમશીલ તથા અહિંસક સુસાધુ મોક્ષને સાધક કહેવાય છે. बिया भावणा બીજી ભાવના :बियं च मणेण पावपणं पायगं अहम्मिय બીજી ભાવના મન સમિતિ છે, પાપમય, दारूणं णिस्संस चह-बंध-परिकिलेस-बहुल આધામી, ધર્મવિરોધી, દારુણ-ભચાનક, નૃશંસ નિર્દયતાપૂર્ણ, વધ, બંધન અને ઘણુ પરિકલેશવાળા, भय-मरण-परिकिलेस-संकिलिट्ठ', ण कयावि ભય, મૃત્યુ અને કલેશથી સકિલષ્ટ-મલિન એવા मणेण पावपण पावर्ग किंचि वि झायव्छ । પાપયુક્ત મનથી, લેશમાત્ર પણ વિચાર કરે નહિ. આ પ્રમાણે (આચરણથી) અનાસમિતિની एवं मणसमिरजोगेण भाविओं भवइ अतरप्पा પ્રવૃત્તિથી અંતરાત્મા ભાવિત-વાસિત થાય છે. असवलमसकिलिङ्कणिवणचरित्तभावणाए संजय તથા નિર્મળ, સકલેશ રહિત, અખંડ (નિરતિચાર) gar | ચારિત્રની ભાવનાથી યુક્ત સંયમશીલ તેમ જ અહિંસક સુસાધુ કહેવાય છે. ૧. આ પાઠ સમવાયાંગનો છે—માટે એકી સાથે પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કહી છે. અહીં પ્રત્યેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ યથાસ્થાન આપવામાં આવી છે. ૩૬ લિનાએ એવું એ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ [ Torryયા प्रथम महावत-परिशिष्ट तझ्या भावणा ત્રિી ભાવના :तइयं च वईए पावियाए पावगं ण किंचि वि ત્રીજી ભાવના વચન સમિતિ છે, પાપયુક્ત વાણીથી જેડા પણ સાવધ વચનને ઉપગ કરે નહિ માલવે ! આ પ્રમાણે વફ સમિતિનાં (ભાષા સમિતિ) एवं वर-समितिजोगेण भाविओ भवइ अंत. ગથી યુક્ત અંતરાત્માવાળા, નિર્મળ, અંકલેશ रप्पा असबलमसंकिलिङ्कणिब्वण-चरित्त- રહિત અને અખંડ ચારિત્રની ભાવનાવાળા અહિभावणाप अहिंसए संजए सुसाहू । સક સુસાધુ-ક્ષના સાધક કહેવાય છે. चउत्था भाषणा થી ભાવના:चउत्थ आहारएसणाए सुद्धं उछ गवेसियव्वं, ચેથી ભાવના નિર્દોષ આહાર લે તે છે. આહારની એષણથી શુદ્ધ એષણ સંબંધી સર્વ દોર્ષો રહિત, મધુરી વૃત્તિથી અનેક ઘરેથી ભિક્ષાની ગષણ કરવી જોઈએ. अण्णाए अकहिए अगढिए अदुढे अदीणे - ભિક્ષાની ગષણ કરતાં સાધુએ અજાણ अकलुणे अविसाई अपरितंतजोगी जयण-घडण. રહેવું જોઈએ, અમૃદ્ધ-આસકિત રહિત, અદુकरण-चरिय-विणय गुण-जोग-संपओगजुत्ते દ્વેષથી રહિત, અર્થાત ભિક્ષા ન દેનાર, અપર્યાપ્ત ભિક્ષા દેનાર અથવા નિરર ભિક્ષા દેનાર દાતા પર भिक्खू भिक्खेसणाए जुत्ते समुदाणेउण... દ્વેષ ન કરે; કરુણ-દયનીય દયાપત્ર ન બને. અલાભની સ્થિતિમાં વિષાદ ન કરે; મન, વચનકાયાની સવચક પ્રવૃત્તિમાં નિરંતર અનુરત રહે; પ્રાપ્ત સંચમવેગેની રક્ષા માટે યત્નશીલ તથા અખાત સંયોગેની પ્રાપ્તિ માટે પ્રયત્નવાન, વિનયનું આચરણ કરનાર તથા ક્ષમા આદિ ગુણેની પ્રવૃત્તિથી યુક્ત એવા ભિક્ષાચર્યામાં ત૫૨ શિક્ષક અનેક ઘરમાં ભ્રમણ કરી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે. भिक्खाचरिय उछ घेत्तूण आगओ गुरुजणस्स ભિક્ષા ગ્રહણ કરી પોતાના સ્થાન પર ગુરपास गमणागमणाइयारे पडिक्कमणपडिक्कते જનની સમક્ષ, જતાં-આવતાં લાગેલા અતિચાર દેશોનું પ્રતિકમણ કરે, લીધેલા આહાર-પાણીની आलोयणदायण य दाउण गुरुजणस्स गुरु આલોચના કરે, આહાર-પાણી ગુરુને બતાવે, ત્યારसंदिट्ठस्स वा जहोवपसं णिरइयारं च अप्प બાદ ગુરુજન દ્વારા નિર્દિષ્ટ કેઈ અગ્રગણ્ય સાધના मत्तो पुणरवि अणेसणाए पयओ पडिक्क આદેશ અનુસાર સવ અતિચારે- દેની નિવૃત્તિ મિત્તા - માટે ફરી પ્રતિક્રમણ ( કાસ) કરે. पसंते आसीणसुहणिसणे महत्तमित्तं च झोणसुहजोगणाणसज्झायगोवियमणे धम्ममणे अविमणे सुहमणे अविग्गहमणे समाहियमणे सद्धासंवेगणिज्जरमणे पवयणवच्छलभावियमणे उद्विऊण य पहढे जहारायणियं णिमंतइत्ता य साहवे भावओ य विइण्णे य જુનri swવિષે - ત્યારબાદ શાંત ભાવથી સુખપૂર્વક થિર થઈ, મુહૂર્ત સુધી ધર્મસ્થાન, ગુરુની સેવા ઇત્યાદિ શુભગિ, તત્વચિંતન અથવા સ્વાધ્યાય દ્વારા પિતાના મનનું ગેપન કરી, ચિત્ત સ્થિર કરી, શત-ચારિજરૂ૫ ધર્મમાં સલમ મતવાળ, ચિત્ત-વ્યતાથી રહિત, સંકલેશથી રહિત, કલહ અથવા દુરાગ્રહથી રહિત મનવાળે, સમાધયુક્ત મનવાળે, પિતાના ચિત્તને ઉપશમમાં સ્થાપિત કથાવાળે, શ્રદ્ધા, સવેગ-મેક્ષની અભિલાષા અને કમનિજરમાં ચિત્તને સંલગ્ન કરનારે, પ્રવચનમાં વસલતામય મનવાળે સાધુ પિતાના આસનેથી ઊઠે અને સંતુષ્ટ થઈ, રત્નાધિક (દીક્ષામાં નાના-મેટા) ક્રમાનુસાર અન્ય સાધુઓને આહાર માટે નિમંત્રિત કરે લાવેલા આહારનું ગુરુજેને કારણે વિતરણ કરી આહાર મળતાં, યોગ્ય આસન પર બેસે, Page #350 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५१८ प्रथम महावत-परिशिष्ट રાત્રિાવાર [૨૮૩ संपमज्जिऊण ससीस काय तहा करयलं, પછી મસ્તક સહિત શરીરને તથા હથેળીને अमुच्छिए अगिद्धे अगढिए अगरहिए अणज्झो યથાયોગ્ય પ્રમાજિત કરીને, પૂજીને, આહારમાં पवणे अणाइले अलुद्धे अणत्तहिए असुरसुरं અનાસક્ત થઈ, સ્વાદિષ્ટ ભજનની લાલસાથી રહિત अचवचवं अदुयमविलंबियं अपरिसाडियं તથા રસોમાં અનુરાગ રહિત બની, દેનારની અથવા ભેજાની નિંદા કર્યા વિના, સરસ વસ્તુઓમાં आलोयभायणे जयं पयत्तेण वधगय-संजोग આસકત બન્યા વિના, અલુષિત ભાવપૂર્વક, मणिगाल च विगयधृमं अक्खोवंजणाणुलेवण- લાલુપતાથી રહિત થઈ, પરમાર્થ બુદ્ધિને ધારક भूय संजमजायामायाणिमित्त संजमभारबह- સાધુ (આહાર કરતી વેળાએ) સુર-સુર” વનિ કરે નહિ, ચપડ, રાપ” અવાજ કરે નહિ, વધારે णट्टयाए भुजेज्जा, पाणधारणद्वयाए संजपणं ઝડપથી ખાય નહિ, વધારે ધીમેથી ખાય નહિ. મિથું આહારને ભૂમિ પર ન ઢળતા, વિશાળ પ્રકાશયુક્ત પાત્રમાં (જન કરે) યતનાપૂર્વક, આદરપૂર્વક એમ જ સંજનાદિ સંબંધી દેથી રહિત, અંગાર તથા ધમદોષરહિત, ગાડીની પૂરીમાં તેલ સિંચન કરવા સમાન અથવા ઘા ઉપર મલમ લગાડવા સમાન માત્ર સંયમયાત્રાના નિર્વાહ માટે, સંચમને ભાર વહન કરવા માટે, પ્રાણ ધારણ કરવા માટે, સાધુએ સભ્ય પ્રકારે ચતના સહિત આહાર કરે જઇએ. આ પ્રમાણે આહાર સમિતિમાં (એષણા एवं आहारसमितिजोगेण भाविओ भवति સમિતિમાં યોગ્ય પ્રવૃત્તિનાં વેગથી અંતરાત્માને अन्तरप्पा असबलमसंकिलिव-निव्वण-चारत- ભાવિત કરનારે સાધુ, નિર્મળ સકલેશ રહિત તથા भावणाए अहिंसए संजप सुसाहू । ચારિત્રની ભાવનાવાળે અહિંસક સુસાધુ મોક્ષનો સાધક કહેવાય છે. पंचमी भावणा पंचम' आयाणणिवखेवणसमिती-पीढ-फलग-सिज्जा સારા રથ-પત્ત-વર-હા-દાળ-ચોટपट्टग-मुहपोत्तिय-पायपुछणाई एयं पि संजमस्स उधहणट्टयाए वायातव-दसमसग सीयपरिरक्षणट्टयाए उवगरणं रागदोसरहियं परिहरियव्वं संजमेणं णिच्च पडिलेवण पप्फो. डण-पमज्जणयाए अहो य राओ य अप्पमत्तण होइ सयय णिक्खियब्वच गिण्डियव च भायणभेडोपहिउवगरण । પાંચમી ભાવના : પાંચમી ભાવના આદાન-નિક્ષેપણ સમિતિ છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે: સંયમના ઉપકરણ, પાટ, બાજોઠ, પાથરણું, આસન, ચોકી, ઘાસનું બિછાનું, વસ્ત્ર, પાત્ર, કેબલ, લાકડી, રજોહરણ, ચિલપક, મુખ વસ્ત્રિકા, પાદDાંછન (પગ લૂછવાને વસ્ત્ર ખંડ, ) ઇત્યાદી ઉપકરણે સંયમની રક્ષા માટેનાં છે. તેથી તેમને હવા, તડકે, હાંસ, મચ્છર અને ઠંડી ઇત્યાદિથી શરીર સુરક્ષા માટે રાગ-દ્રષ રહિત થઈને, ધારણુ-ગ્રહણ કરવાં જોઈએ. સાધુ હંમેશા એ ઉપકરણનું પ્રતિલેખન, અફેરનાઝાટકવામાં અને પ્રમાર્જન કરવામાં દિવસે અને Rારે હંમેશા અપ્રમત્ત રહે. તેમ જ વસ્ત્ર, પાત્ર, કે અન્ય ઉપધિને ચેતનાપૂર્વક રાખે અને ઉપાડે. व आयाणभंडणिक्खेवणासमिइजोगेण भाविओ भवह अन्तरप्पा यसबलमसकिलिट्टणिव्वणचरितभावणाए अहिंसप संजप सुसाह। આ પ્રમાણે આદાન-નિક્ષેપણ સમિતિના ચેગથી ભાવિત બનેલ અંતરાત્મા વાળે સાધુ નિર્મળ, અશખલ, અસંફિલણ તથા અખંડ (નિરતિચાર) ચારિત્રની ભાવનાથી યુક્ત અહિંસક, સંયમશીલ સુસાધુ બને છે. અથવા એ જ સંયમશીલ સુસાધુ કહેવાય છે, Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] उवसंहारो ५१९. एवमिण संवरस्स दार सम्म संवरिया होह सुप्पणिहिय' । इमेपिचपि कारणेहिं मण वयण-काय परिरक्खिहिं णिच्च' आमरणंत च पस जोगो नेयध्वो धिमया महमया अणासवो अकलुसो अच्छिदो अपरिस्सावी असंकिलिडो सुद्धो सव्वजिणमशुण्णाओ । पधे पढमं संवरदारं फासिय पालिय सोडिय तीरिय किट्टिय आराहिय आणाप अणुपाહિય મવદ્ । एवं णायमुणिणा भाषया पण्णविय' पसि सिद्धं सिद्धवर सासणमिणं आघवियं सुवेलियं સક્સ્થ आरंभ सारंभ समारंभ प्रकार ઉપસ’હાર : ૫૧૯. આ પ્રમાણે મન, વચન અને કાયાથી સુરક્ષિત આ પાંચ ભાવનાના ઉપાયોથી આ અહિંસારૂપ સવર નામનું સ્વીિ બુદ્ધિમાન પુરુષોએ હમેશા જીવનપર્યંત સભ્ય પ્રકારે પાલન કરવુ. જોઈએ. તે અનાથવ છે અર્થાત નવા કર્મોના આશ્ચયને શકનાર છે, દીનતા હિત, કષ-મલીનતા રહિત અને અદ્રિપ છે. અપરિઘાથી—કર્મરૂપી પાણીનાં આવાગમનનો અવરોધ કરનારું છે, માનસ સકસેશથી હિત શુદ્ધ છે. તથા સ તીકા દ્વારા અનુજ્ઞાત છે. પર્. સુ. ૨, અ, રૈ, સુ. ⟨૨સન્નક્ષત્તવિષે આમે, લાને, સમામ ५२०. सत्तविहे भारम्भे पण्णत्ते, तं जहा १. पुढवीकाइय आरम्भे, २. आउकाइय आरम्भे, રૂ. તેરવાય સામે, ४. घाउकाइय आरम्मे ५, वणस्सइकाइय आरंम्मे ६. तसकाइय आरम्भे, ७. अजीवकाइय आरम्भे । सत्तविहे सारम्भे पण्णत्ते से जहा पुढविकाह बसारम्भे जान-अजीव कारसारम्भे । सत्तविहे समारम्भे पण्णत्ते, तं जहा - पुढविकारयसमारम्भे-माप- अजीच काइय समारम्भे । ટાળં. ૬, ૭, મુ. ધ્૭૨ (૩, ૬) સત્ત, સત્તવિદે બળને, અલામે, ગમારને ક્५२१. सत्त सत्तविहे अणारं पण्णसे, तं जहा- विकाणारं, १. २. आउकाहय अणारम्भे, રૂ. તેઙાદ્યન્નારને, ४ बाउकाश्यअणारम्भे, ५. वणस्सरकाइय अणारम्भे, ६. तसकाश्यअणारम्भे, ७. अजीचकाइयअणारम्भे, सत्तविहे असा पण्णत्ते, तं जहा- पुडचिकाश्यअसारंभे - जाव- अजीवकाश्यअसारंमे । सत्तविहे असमारंभ पज्णत्ते, तं जहा - पुढषिकाय असमारंभेजाब-अजीबकाइय असमारंने। ટાળ". અ. છ, તુ, ૨૭, ઉપર પ્રમાણે પ્રથમ સાવર દ્વાર પુષ્ટ થાય છે, પાલિત થાય છે. શાપિત થાય છે, અતિચારાથી રહિત બને, તીણું- પૂર્ણરૂપથી જીવનમાં પાલિત થાય છે. પ્રતિત, માષિત અને આજ્ઞા અનુસાર ઉદિષ્ટ કરાયેલ બને છે, ત્રણ કા, ત્રણ ચોથી સારી રીતે તેનું આચરણ થાય છે, જિતેન્દ્ર ભગવાનની આજ્ઞા અનુસાર પાલન થાય છે. જ્ઞાત સુનિ ભગવાન મહાવીરે એ [સ વર દ્વાર] પ્રજ્ઞાપિત કર્યુ છે તેમજ પ્રરૂપિત કર્યું છે. સિર શાસન દાગ અસિત છે. મિત્ર છે, ધષ્ઠ છે, સભ્ય પ્રકારે ઉપદેશથી ભરેલ મગળમય છે. આરભસાર'લ-સમાર‘ભનાં સાત પ્રકાર :૫૨૦. આરંભ સાત પ્રકારનાં કહ્યા છે. જેમ કે૧. પૃથ્વીકાયિક આરબ ૧. અધિક – બ. ૩. સેજકાયિક – આરા, सूत्र ५१९-५२१ ૪. વાયુકાચિક – આરંભ, ૫. વનસ્પતિકાચિક - આરંભ, ૬. સાયિક - આર'ભ, આરંભ. છે. અવકાય સાર્ભ સાત પ્રકારનાં કહ્યા છે. જેમ... પૃથ્વીકાય – સારભ યાવત્ અજીવકાય-સોરભ સમારંભ સાત પ્રકારનાં કહ્યાં છે, જેમ... પૃથ્વીકાય – સમાર’લ ચાવત્ અજીવકાય-સમાર’ભ. અનારભ, અસારભ અને અસમાર’ભનાં સાત પ્રકારઃપર૧. અનાર’ભ સાત પ્રકારનાં કહ્યાં છે. જેમ... (૧) પૃથ્વકાયિક - અનારબ, (૨) કાયિક - અના'બ, (૩) તેજયિક અનારણ (૬) વાયુકાધિક - ના, (૫) વનસ્પતિકાયિક - અનારલ, (૬) ત્રસકાચિક - અનાર'ભ, (ક) જીવાયિક - અનાર’ભ, 1 અસારણ સાત પ્રકારનાં કહ્યાં છે, જેમ કેપૃથ્વીફાવિક અસાર બ ચાયત અજીવાય-અસારસ અસમારભ સાત પ્રકારનાં કહ્યાં છે, જેમ કે પૃથ્વીકાયિક અસમારંભ ચાયત વાચિક અસમારંભ. Page #352 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५२२-५२४ सूक्ष्म-जीव-हिंसा-निषेध चारित्राचार [ २८५ असुहुमजीवाण हिंसा णिसेहो આઠ સુક્ષ્મ જીની હિંસાને નિષેધ :५२२. अह सुहमाई पहाए, जाइ' जाणित्त संजए। ५२२.प्रत्यः ७५ प्रत्यया यशवना२ सयभ लि दयाहिगारी भूएसु, आस चिट्ठ सहि वा॥ આગળ કહેવાતા આઠ પ્રકારના સૂક્ષ્મ જીને વિવેકપૂર્વક સમજી તથા તેમને જોઈને પછી જ બેસે, ઊભે રહે, અથવા સૂએ, જેથી તેમની હિંસાથી બચી શકે. ५०-कयराइ' अट्ट सुहुमाई, जाई पुच्छेज्ज संजए। પ્ર. તે આઠ પ્રકારના સૂક્ષ્મ જી ચા છે એમ इमाई ताइ मेहावी, आइक्खेज्ज वियक्खणो॥ જ્યારે સંયમી સાધુએ ઝાડ કરે ત્યારે વિચક્ષણ અને મેધાવી ગુરુ આ પ્રમાણે ઉત્તર આપે. उ०-१ सिणेह २ पुष्फसहुम च, ३-४ पाणुत्तिर्ग 5. ५ - स्नेहसूक्ष्म, २ - ५०५सूक्ष्म, 3 - प्रीतहेव य । ५ पणगं ६ वीयं ७ हरियं च, सुक्ष्म, ४ - याराशुभ, ५ - नसूक्ष्म, ८ अंडसुहम च अट्ठमं ।' 5 - 001सूक्ष्म, ७ - रितसूक्ष्म अने८एवमेगाणि जाणित्ता, सव्वभावेण संजए । બધી ઇન્દ્રિયને નિયયમાં રાખનાર સંયમી अप्पमत्तो जए निच्च, सविदियसमाहिए । સંત ઉપરનાં આઠેય સૂક્ષ્મ પ્રાણીઓને જાણીને તે ન હણાઈ જાય તેમ સર્વ પ્રકારે અપ્રમત્ત ભાવથી दत. अ, ८, गा, १३-१६ ઉપગપૂર્વક વર્તે. पढम पाणसुहुमं પ્રથમ પ્રાણ સૂક્ષ્મ :५२३ ५०-से कि त पाणसुहुमे ? ५२३. प्र. सत! सूक्ष्म - a अनेहवाय? उ० पाणसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा ઉ. પ્રાણ - સુક્ષ્મ પાંચ પ્રકારના કહ્યાં છે. જેમ१. किण्हे, २. नीले, ३. लोहिए, ४. हालिद्दे, ५ - १ २ , २-alan या ३-ala ny४ - पाया , ५. सुक्किल्ले । ૫ - સફેદ વર્ણવાળ સૂક્ષ્મ કંથવા (પૃથ્વી , अस्थि कुंथु अणुद्धरी नाम जा ठिया अच પર ચાલનારા બે ઇન્દ્રિયાદિ સુક્ષ્મ પ્રાણી) लमाणा छउमत्थाण निग्गंधाण वा, निग्गंथीणं છે સ્થિર હોય, ચાલતાં ન હોય ત્યારે દુनो चक्खुफास हब्धमागच्छइ । મસ્થ નિગ્રન્થ - નિયં%ીએને શીધ્ર દષ્ટિગોચર जा अद्विया चलमाणा छउमत्थाण निग्गंथाण थता नथी. वा, निग्गंथीण घा चक्खुफाशं हव्यमागच्छइ । સુમ થવા જે અસ્થિર હોય, ચાલતા હોય ત, છમસ્થ નિયંન્વ-નિચથીઓને શીધ્ર દષ્ટિजा छउमाथेण निग्गंथिए वा अभिक्खणं ગોચર થઈ જાય છે. अमिक्खणं जाणियव्या पडिलेहियव्या हवइ । એ ફક્સ - પ્રાણુ છમર્થ નિચંન્થ - से त पाणसुदुमे । નિર્ચથીઓને વારંવાર જાણવા યોગ્ય, જેવા ગ્ય, અને પ્રતિ-લેખન કરવા ખ્ય છે. दसा. द. ८, मु. ५१. પ્રાણી સૂક્ષ્મ - વર્ણન સમાપ્ત षीयं पणगसुहुमणं भानु न २२६म :५२४. प०-से कि त पणगसुहुने ? પ૨૪. પ્ર. તે! પનક સૂક્ષ્મ કોને કહેવાય ? उ०-पणगसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा ७. पन - सूक्ष्म पांथन sai . भ... १. किण्हे, २. नीले ३. लेाहिए, १- पन,२-बाली यन, 3 - aiant, ४. हालिद्दे, ५ सुक्किल्ले । ४ - पीन, ५३१ न वासासास' पज्जोस वियाग' इव खलु निग्गंथाण वा, निग्ग'थीण वा इमाई अटूट सुहमाई जाई छउमत्थेणं निर्माण वा निग्गंथीए वा अभिक्खणं अभिक्खग जाणिय वाई पासियम्वाइ पडिलेहियवाई भवंति, त' जहा१. पाणमुहुमं, २. पणगसुहुम, ३. बीअसुहुम' ४. हरियसुहुम', ५. पुप्फसुहुम', ६. अंडसुहुम', ७. लेणसुहुम', ८. सिणेहसुटुम। -दसा.द. ८, सु.५० (ख) 41 गाथामा “उत्तिंगमुहुम" छे भने ठाणं अ, ८ स. १६ मा 'लेणसुहुभ" छे. या मात्र ४ छे. બનેનો અર્થ સમાન છે. (क) Page #353 -------------------------------------------------------------------------- ________________ २८६] चरणानुयोग सूक्ष्म जीव हिंसा निषेध સૂત્ર :૨૧-૧૨૭ अस्थि पणगसुहुमे तद्दश्यसमाणघण्णे नाम વરસાદ થયા બાદ ભૂમિ, કાષ્ઠ, વસ્ત્ર જે વર્ણનાં હોય છે, તેના પર તેના વાવાળી કુગ जे छ उमत्थेण निरगथेण वा, निम्गंथीए થાય છે. આથી તેમાં તેવા જ વર્ણવાળા છો ઉત્પન થાય છે. चा अभिक्खणं अमिक्खणं जाणियब्वे पासियठवे - આ પનક - રૂમ છમસ્થ નિર્ચન્થपडिलेहियब्वे भवद । નિયથિઓએ વારંવાર જીણવા ગ્ય, જેવા से तं पणगनुहुमे । ગ્ય અને પ્રતિલેખન કરવા યંગ્ય છે. HT. ૪, ૮, ૪. ૨ પાક સુક્ષ્મ - વર્ણન સમાપ્ત. तईयं बीयसुहुमं ત્રીજુ બીજ સૂક્ષ્મ - ५२५. ६०---से किं तं बीअसुहुमे ? પરપ. પ્ર. ભલે! બીજ રકમ કેને કહેવાય? उ०-बीअसुहुमे पंचविहे पण्णते, त जहा ઉ. બીજ • સૂર્મ પાંચ પ્રકારનાં કહ્યાં છે. જેમ૬. જિદ્દે ૨. નીરું, રૂ. ટોકિ . હારિ, ૧ - કૃષ્ણ બીજ સૂક્ષ્મ, ૨ - લીલા બીજ સૂક્ષ્મ, ૪. સુવિચ્છે! ૩ - લાલ બીજ ચર્મ, ૪ - પીળ બીજે સૂક્ષ્મ, ૧૫ - સફેદ બીજ સૂક્ષ્મ. अस्थि बीअसुहमे कण्णिया समाणवण्ण नाम प વર્ષાકાળમાં શાલિ આદિ ધામાં સમાન પિત્ત ! વર્ણવાળા સૂક્ષ્મ જી ઉત્પન્ન થાય છે. તે બીજजे छउमत्थेण निग्गंथेण वा, निगंथीए बा સૂક્ષ્મ કહેવાય છે. अभिक्खणं अभिक्खणं जाणियब्वे पासियब्वे આ સૂક્ષ્મ બીજ છમસ્થ નિગબ્ધ - નિચपडिलेहियट्वे भवइ । થીઓને વારંવાર જણવા યોગ્ય, જેવા યોગ્ય से तं बीअसुहम ૩. ૨. ૮, સુપરે અને પ્રતિલેખન કરવા યોગ્ય છે. બીજ સુક્ષ્મ - વર્ણન સમાત. चउत्थं हरियसुहुमं ચેવું હરિત - સૂક્ષ્મ५२६, ५०-से कि तं हरियसुहमे ? પરક. પ્ર. ભલે! હરિત - સૂક્ષ્મ કેને કહેવાય? ઉ. હરિત - સૂક્ષ્મ પાંચ પ્રકારનાં કહ્યાં છે. જેમ૩૦–રિયgg vatવદેvળજો, તે ગદ્દા ૧. કૃણ હરિતસૂક્ષ્મ, ૨. લીલા હરિતસૂક્ષ્મ, ૩. લાલ ૨. શિp, ૨. ની, રૂ, ઢોgિs, ૪. દ્વારિ હરિતસૂક્ષ્મ, ૪. પીળાં હરિતસૂક્ષ્મ, ૫. સફેદ હરિત૧. કુન્દ્રા ફર્મ, अस्थि हरियसुहुमे पुढवीसमाणवण्णए नाम આ હરિત- સૂક્ષ્મ લીલા પાંદડાં પર પૃથ્વીના સમાન વણ વાળ હોય છે, जे छउमत्थेण निग्गंथेण वा, निग्गंथीए घा આ હરિત - છમસ્થ નિચશ્વ-નિર્ચથીઓએ अभिक्खणं अभिक्खणं जाणियब्वे पासियब्वे વારંવાર જાણવા યોગ્ય, અને પ્રતિલેખન કરવા पडिलेहियव्वे भवह। યેગ્ય છે. હરિત સૂક્ષ્મ – વણું સમાપ્ત. રે રે રિયડુને ! – તા. ૬. ૮, અ. ૨૪ પાંચમું પુપ સૂક્ષ્મ :पंचम पुप्फसुहुमं ૫૨૭. પ્ર, ! પુષ્પ સુક્ષ્મ કોને કહેવાય? ५२७ १०-से किं तं पुप्फसुहुमे ? ઉ. પુષ્પ - સૂક્ષ્મ પાંચ પ્રકારનાં કહ્યાં છે. જેમउ०-पुप्फसुहुमे पंचविहे पण्णत्ते तं जहा ૧. કુણુ પુN સૂક્ષ્મ, ૨. લીલા પુ૫ સૂક્ષ્મ, ૩. લાલ ૨. ૨. નીરે, રૂ. ઢgs, ક, હૃાસ્ટિ પુરપ સૂક્ષ્મ, ૪. પીળા પુષ્પ સુર્મ, ૫. સફેદ પુષ્પ ચમ, આ પુ૫ સૂક્ષ્મ વૃક્ષના સમાન વર્ણવાળા अस्थि पुष्फसुमे रुक्खसमाणवण्णे नाम पण्णत्ते। जे छउमत्थेण निग्गंथेण वा, निग्गंथीप वा આ પુ૫ સૂક્ષ્મ - મરથ નિર્ચથ-નિયअभिक्खणं अभिक्खणं जाणियव्वे पासियव्वे થીઓએ વારંવાર જાણવા યેાગ્ય, જેવા યોગ્ય पडिलेहियव्वे भवइ । અને પ્રતિલેખન કરવા યોગ્ય છે. રે સૈ મુwggછે . - - ૬, ૮, . ૧૧ પુષ્પ સૂમ વર્ણન સમાપ્ત Page #354 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५२८-५३० सक्ष्म-जीव-हिंसा-निषेध ঘদ্বিাৰ छह अंडसुहुम૨૮. ૧૦–૨ ( જે ચંદ્રગુહુને? ૩૦- અ g i'વવિદે guળ, સં નr ૬. ૩ , ૨, કરિયરે, ૨શિરે, ૪. દરિધરે, ૧. દુન્ટિક | जे छउमत्थेण निग्गंथेण वा, निग्गंथीए वा अभिक्खणं अभिक्खणं जाणियव्वे पासियवे पडिलेहियव्वे भवइ । से तं आसुहुमे । –સા. ૮, ૩. ૬ છઠુ અંડ સૂમ :પર૮. ભલે! અંડ સૂમ કેને કહેવાય ? ઉ. અંડ સૂમ પાંચ પ્રકારનાં કહ્યાં છે. જેમકે૧. ઉદ્દશાડ - મધમાખી, માંકડ આદિનાં ઇંડા, ૨. ઉલિકાડ - કાળિયા આદિના ઈડ, ક, પિપીલિકાડ - કીડી, મા કેડા આદિનાં ઇડ, ૪. હલિકાડ - ગળી આદિનાં ઈડા, ૫. હોલિકાડ - કાચંડા આદિનાં ઈંડા આ સૂક્ષ્મ અંડ છમસ્થ નિગ્રંથ - નિર્ગ-થીએએ વારંવાર જાણવા ગ્ય, જોવા યોગ્ય અને પ્રતિલેખન કરવા યોગ્ય છે. सत्तम लयणसुहुमं५२९. प०-से कि तं लेणसुहुमे ? ૩૦-જેજુદુ પ દે poorm, = ૨. વૃત્તિ છે, ૨. fમગુરૂં, ૩. ૩ જ્ઞg, ૨. સાસ્ત્રમૂઢ, ५. संबुक्काचट्टे नाम पंचमे । સાતમું લચન સૂક્ષ્મ – પ૨૯. પ્ર. ભ તે! લયન રકમ કેને કહેવાય ? ઉ. લયન સૂર્મ પાંચ પ્રકારનાં કહ્યાં છે. જેમકે૧. ઉસિંગ લયન - ભૂમિમાં ગળાકાર ખાડા બનાવીને રહેનારા જીવ. ૨. ગુલયન – કાદવવાળી ભૂમિ પર જામી ગયેલા પિપડાની નીચે રહેનારા જીવ, ૩. બાજુક લયન - દરોમાં રહેનારા જીવ, ૪. તાલમૂલમક લચન - તાડનાં મૂળ જેવી આકૃતિવાળા ઉપરથી સાંકડાં, અંદરથી પહેળા દરોમાં રહેનારા જીવ, ૫. શખૂકાવ લયન - શખના સમાન ઘરમાં રહેનારા જીવ. આ લયન- રક્સ છમસ્થ નિશ્વ-નિર્ચથી - એાએ વારંવાર જાણવા ય, જેવા યોગ્ય અને પ્રતિલેખન કરવા યોગ્ય છે. લયન સૂક્ષ્મ વર્ણન સમાપ્ત. जे उमत्थेण निग्गंथेण वा, निग्गंधीए घा अभिक्खणं अभिखण जाणियव्वे पासियव्ये पडिलेहियव्वे भवइ । से तं लेणसुहुमे । द. सा. द. ८ सु. ५४ अट्ठमं सिणेह सुहुम આઠમું સ્નેહ સૂક્ષ્મ: - કરે, –સે વ સં વિરુ-જુદ છે ? ૫૩૦. પ્ર. અંતે! સ્નેહ સમ કેને કહેવાય ? ૩૦—વિદૂ-જુદુ પંચપરેvor, a ના ઉ. નેહ – રૂમ પાંચ પ્રકારનાં કહ્યાં છે. જેમ૨. ૩રક્ષા, ૧. એસ સૂક્ષ્મ – એસ બિન્દુઓમાંનાં જીવ, ૨. હિમg, ૨. હિમ સૂમ – અરફનાં જીવ. ૨. મહિયા, ૩. મહિકા સૂક્ષ્મ – ઝાકળ, ધૂમસ આદિના જીવ. ૪. ૨૭ સૂક્ષ્મ – કરા આદિનાં જીવ. છે. પણ, પ, હરિત - તૃણ - મ - લીલા ઘાસ પર રહેનાર ૬. દુત ! जे छउमत्थेण निग्गंथेण वा, निरगंथीप वा, अभि આ સ્નેહ સમ છમરથ નિગ્રન્થ-નિગ્રન્થીपखण अभिक्खणं जाणियब्वे पासियवे पडिले એને વારંવાર જોવા જોવા ગ્ય અને પ્રતિલેખન हियव्वे भवइ । કરવા યોગ્ય છે. એ સં સિંદૂ-જુદુને . . . . ૮, ૬, ૮ સ્નેહ ક્ષ્મ વર્ણન સમાજ Page #355 -------------------------------------------------------------------------- ________________ २८८ ] चरणानुयोग सूक्ष्म-जीव-हिंसा-निषेध सूत्र ५३१-५३३ पंचेदियघायका दसविह' असंजम' कुवंति- ५न्द्रिय वानाधात शान असयम. ५३१, पंचिदिया णं जीवा समारभमाणस दसघिहे ५३१. पथेन्द्रिय योनो यातनारामा 431असजमे कज्जति, तं जहा રને અસંયમ થાય છે, જેમ કે१. सोतामयाओ सोक्खातो धघरोवेत्ता भवति । ૧. કોંન્દ્રિય સંબંધી સુખને વિગ કરવાથી, २. सोतामएणं दुरणेण सजोगेत्ता भवति । ૨. શ્રોવેન્દ્રિય સંબંધી દુઃખને સોગ કરવાથી, ३. चक्खुमयाओ सोक्खातो वघरोवेत्ता भवति। ક, ચક્ષુઈન્દ્રિય સંબંધી સુખને વિગ કરવાથી, ४. चक्खुमएणं दुखणं संजोगता भवति । ક, ચક્ષુઈન્દ્રિય સંબંધી દુખને સંગ કરવાથી, ५. घाणमयाओ सोक्खातो वघरोवेत्ता भवति । ૫. ધ્રાણેન્દ્રિય સંબંધી સુખને વિગ કરવાથી, ६. घाणमएणं दुक्खेणं संजोगेत्ता भवति । ૬, ધ્રાણેન્દ્રિય સંબંધી દુઃખને સંગ કરવાથી, ७ जिम्मामयाओ सेक्सातो धवरावेसा ૭. રસનેન્દ્રિય સંબંધી સુખને વિયેગ કરવાથી, भवति । ८. जिभामपणं दुक्खेणं संजोगेत्ता भवति । ૮. રસનેન્દ્રિય સંબંધી દુઃખને સંગ કરવાથી ९. फासमायाओ सोक्खातो घघरोवेत्ता भवति। ६.२५रीन्द्रिय समधी सुमना वियोग पाथी. १०. फासमपणं दुक्खेणं संजोगेत्ता भषित।' ૧૦. શેન્દ્રિય સંબંધી દુઃખને સંગ કરવાથી, -~टाणं. अ. १०, सु. ७१५(२) दसविहे असंजभे દસ પ્રકારને અસંયમ : ५३२. दसविधे असं जमे पण्णत्ते, तं जहा ૫૩૨. અસંયમ દસ પ્રકાર છે, જેમ કે१. पुढविकाइय असंजमे १. पृथ्वी थिरमसयभ, २. आउकाइय अस जमे, २. माथिमसयम, ३. तेउकाइम अस जमे, 3. तथाथि सशयम, ४. बाउकाइय असं जमे, ૪. વાયુકાયિક અસંયમ, ५. वणस्सतिकाइयअसंजमे, પ વનસ્પતિકાચિક અસંયમ, ६. बेइंदियअसंजमे, मेन्द्रिय ससयम, ७. तेईदियअसंजमे, ૭, તેઈન્દ્રિય અસંયમ, ८. चउरिदियअस जमे, ८. 43द्रिय मसयम, ९. पंचिदियअसंजमे, ६. पथेन्द्रिय सयम, १०. अजीवकायअस जमे ।' १०.४ाय असयम. ठाण. अ. १०, सु. ७०९ (२) पंचिंदिय अघायका दसविहं संजमं कुव्यंति- પંચેન્દ્રિય જીને ઘાત ન કરનાર દશપ્રકારનો સંયમ કરે છે५३३. पंचिंदिया ण जीवा असमारभमाणस्स ૫૩૩. પચેન્દ્રિય જીવોને ઘાત ન કરનારને દસ પ્રકારને दसविधे स जमे कज्जति, तं जहा-- સંયમ થાય છે. જેમકે, १. सोतामयाओसोक्खाओ अववरोवेत्ता भवति। ૧. શ્રેન્દ્રિય સંબંધી સુખને વિગ ન કરવાથી, २. सोतामपण दुक्खेण असंजोगेत्ता भवति । ૨. ઢોન્દ્રિય સંબંધી દુઃખને સંગ ન કરવાથી, ३. चक्खुमयाओ सोक्खाओं अवघरोवेत्ता ૩. ચક્ષુઈન્દ્રિય સંબંધી સુખને વિયોગ ન કરવાથી, भवति । ४. चक्खुमपणं दुक्खेणं अस जोगेत्ता भवति। ४. यन्द्रिय सभा सयोगनाथी, १ चरिदिया णं जीवा समारभमाणस अदठविहे असं जमे कज्जति त जहा१ चक्खुमया श्री सोक्खाओ ववरोवेत्ता भवइ, २ चखुमएण' दुस्खेण संजोगेत्ता भवइ, एवं जाव-- ७ फासमया ओसोक्खाओ चबरोवेता भवइ, ८ फासमएणं दुक्खण संजोगेत्ता भवइ । -ठण, अ. ८ सु. ६१५ २ सत्तबिहे असंजमे पण्णत्ते, तं जहा-पुदविकाइय असेजमे जाव तसकाइय असंजमे अजीवकाय असंयमे - ठाण. अ.७,सु.५७१ Page #356 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५३४-५३६ दशविध संयम चारित्राचार [ २८९ ५. घाणमयाओ सोक्खाओ अपवरोवेत्ता भवति । ૫. ધ્રાણેન્દ્રિય સંબંધી સુખને વિયોગ ન કરવાથી, ६. घाणामएणं दुक्खेणं अस'जोगेत्ता भवति । ६. प्राणन्द्रिय स मनासयोगनाथा. ७. जिभामयाओं सोक्खाओ अवघरोवेत्ता ૭. રસનેન્દ્રિય સંબંધી સુખને વિગ ન કરવાથી, भवति । ८. जिभामपणं दुक्खेणं असंजोगेत्ता भवति । ૮, રસનેન્દ્રિય સંબંધી દુઃખને સંગ ન કરવાથી, ५. फासमयाओ सेोक्खाओ अधवरोवेत्ता भघति । २५शेद्रय सधा सुमन वियोगनपाथी, १०. फासामएण दुक्खेणं असंजोगेत्ता भवति। ૧૦. સ્પર્શેન્દ્રિય સંબંધી દુઃખને સંગ ન કરવાથી, - ठाणं अ. १०, मु. ७१५ (१) दसधिहे संजमे દસ પ્રકરને સંયમ :५३४. दसविधे संजमे पण्णत्ते, तं जहा-- પ૩૪, સંયમ દસ પ્રકારને કહ્યો છે. જેમકે१. पुढधिकाइयसंजमे, १. पृथ्थीमाथि सयम, २. आउकाइयस जमे, २. मयि सयम, ३. तेउकाइयसं जमे, ૩. તેજરકાયિક સંયમ, ४. वाउकाइयस जमे, ४. वायुडायिक सयभ, ५. घणस्सतिकाइयसं जमे, ૫. વનસ્પતિકાયિક સંયમ, ६. बेइंदियस जमे, मेन्द्रिय सयभ, ७. तेईदियस जमे, ७. धन्द्रिय सयम, ८. चउरिदियसंजमे ८. 40न्द्रिय सयम, ९ पंचिदियसं जमे, ६. बेन्द्रिय सयम, १०. अजीघकायस'जमे।' १०. बायसयम, -ठाणं. अ. १०, सु. ७०९ (१) पावसमण सरूवं-- પાપ શ્રમણનું સ્વરૂપ - ५३५. सम्मइमाणे पाणाणि, बीयाणी हरियाणि य। ५३५. प्राणी, अने वनस्पतिना नाश ना२२, असंजप संजयमनमाणे, पाघसमणे त्ति बुच्चइ ॥ અસંચમી હોવા છતાં પણ પોતે પિતાને સંયમી -उत्त. अ. १७, गा. ६ માને છે તે પાપ-શ્રમણ કહેવાય છે. अनउत्थियाण थेरेहि सह पुढवी हिंसा विवादो- सन्यताविहीन स्थविशनी साधे श्या-हंसा विषय विवाद :५३६. तए णं ते अन्नउत्थिया ते थेरे भगवंते एच ५३१. त्यामा सन्यता थिय स्थपिक साव:वयासी-"तुम्मेणं अज्जो! तिधिह तिधिहेणं तानेधु,'मार्यो! (अभेही छीमे)तमे જ ત્રિવિધ-ત્રિવિધ અસંયત ચાવત્ એકાતअसंजय-जाब-एगंतवाला यावि भवइ । तपणं ते थेरा भगवतो ते अन्नउत्थिए एवं ત્યારે તે સ્થવિર ભગવતેએ તે અન્યघयासी-"केण कारणेणं अम्हे तिविहं तिधिहणं तीथि माने (शथा) पूछ्यु 'मायो ! ध्याथा અમે ત્રિવિધ-વિવિઘ અસયત યાવત એકાअस जय-जाय-पगतबाला यावि भघामो ? माछी'? तए णं ते अन्नउत्थिया ते थेरे भगवते पचं ત્યારે અન્યતીથિએ સ્થવિર ભગવાને આ वयासी- "तुम्मे णं अज्जो ! रीय પ્રમાણે કહ્યું – “આ ! તમે ગમન કરતી વખતે रीयमाणा पुढर्वि पेच्चेह, अभिहणह, घत्तह, पाथियोने पायो छ, छ, था १ चउरिदिया ज' जीवा असमारभमाणस्स अट्ठविहे संजमे कज्जति, तं जहा-सोक्कखाओ चक्खुमाओ अबबरावित्ता भवद चक्खुमए दुक्खेणं असंजोएता भवइ एवं जाव-फासमाओ अबवरावेत्ता सोक्खाओ भवइ फासामएणं दुक्खेणं असंजोगेत्ता भइ । -ठाणं. अ. ८, सु. ६१५ (१) २ सत्तविहे संजमे पणते तं जहा-पुढविकाइयस जमे जाव तमंकाइयसं जने, अजीवकायसंयमे । -टाणं. अ. ७. सु. ५७१(१) ३७ वा६ .. Page #357 -------------------------------------------------------------------------- ________________ दरणानुयोग મે, પતંગ, પાવર, વિમેદન उपवेह | तरणं तुम्भे पुढच पच्चमाणा जाव उघदवे माणा तिषिद्य तिविहेणं असंजय जापत्यमतवाला थापि भवद ।" तर णं ते धेरा भगवतो ते अन्नउत्थिय एवं बयासी- "नो खलु अज्जो ! अम्हे रीयं रीयमाणा पुर्वि पेरूचेमो उवदमों अम्हे णं अजो ! री रीयमाणा कार्य था, जोगं वा, रियं घर पहुच देस देखेण वयामो पपस परसेणं धयामो, "तेणं अम्हे देस देसेणं पयमाणा, पपसं पपसेणं वयमाणा नो पुढ વચ્ચેમો-ગાય-ઉદ્યમો, '' ૨૨૦ ] पृथ्वी हिंसा विषयक विवाद तणं अम्हे पुढवि अपेच्चमाणा - जाव- अणुदबेमाणा तिषिद्धं तिविद्देण स जय जानपगंतपंडिया याचि भवामो । तुम्मे णं अशो! अप्पा पेय तिषिद्धं तिषिणं अस जय जाव- एगंतवाला यावि भवइ । तर णं ते अन्नत्थिया से धेरे भगवंते एवं वयासी के कारणे अम्हे तिविह तिथिदेणं असंजय जाव-ए गंतवाला याषि भवामों ? तप णं थेरा भगवंतों ते अनउत्थिए एवं बयासी तुम्मे णं अजो रीयं रीयमाणा पुढवि पेच्चेह-जाब- उधहवेह, तरणं तुन्भे पुढचं पेच्चमाणा जाम उबवेमाणा तिविह तिविहेणं असंजय नाग तवाला यावि भव । तप णं ते अनउत्थिया ते धेरे भगवंते एवं वयासी -- "तुभे णं अज्जो ! गम्ममाणे अगते, वीतिकमिज्जाणे अधीतिक्कंले रायगि નગર સંવિકાને અલ'પત્તે ?' तर णं ते थेरा भगवंतों ते अन्नउत्थि एव वयासी -- "नो खलु अज्जो ! अस्तु गम्ममाणे अगते, बीतिक्कमिनमाणे अवतिक्कते रायहि नगरं संपाविउकामे असपत्ते, " अहं णं अज्जो ! गम्ममाणे गए, घीतिक्कमिज्जमाणे वीतिते रायगिह नगर संपाविडकामे संपत्ते, तुम्भणं अष्पणा चैव गम्ममाणे अगए, वीतिक मिज्जमाणे अवीतित्रकते रायगिहं नगर संपाविउकामे असंपत्ते । तर ण ते घेरा भगवन्तो ते अन्नउत्थिय एवं पडिहर्णेति । વિ. સ. ૮, ૩. ૭, સુ. ૬૬-૨૪ सूत्र ५३६ કારી છે, તેને ભૂમિની સાથે સર્જિત કરા છે, તેને એકકા કરી છે, સ્પશ કરેા છે, પરિતાન પિત કરી છે, કલાન્ત કરે. છે. અને તેઓને મારા છો. આ પ્રમાણે પૃથ્વીાયિક ગાને દળાયયાથી ચાવત્ સારવાથી તમે ત્રિવિધ-ત્રિવિધ અસયત, ચાયત એકાન્તમાલ છે. ત્યારે સ્થવિરાએ ન્યતીચિકાને આ પ્રમાણે કહ્યું - આર્યા ! અમે ગમન કરતી વખતે પૃથ્વીકાર્થિક જીવોને દાયના નથી, ચાયત મારતા નથી. હું આર્યાં ! અમે વિચરણ કરતી વખતે કાર્ય માટે (અર્થાત્ શરીરના લઘુનીતિ, વડીનીતિ આદિ કાય માટે યોગ અર્થાત જ્ઞાન આદિની સેવા માટે, ઋત (અર્થાત્ સત્ય-અષ્ટાયાદિ જીવ સરક્ષણુરૂપ સંયમ) માટે, એક દેશથી (સ્થળથી) બળ દેરામાં (સ્થળ) અને એક પ્રદેશથી શ્રી પ્રદેશમાં કષ્ટએ છીએ. આ પ્રમાણે એક સ્થળેથી બીજા સ્થળમાં અને એક પ્રદેશથી ખીન્ન પ્રદેશમાં જતાં, અમે પૃથ્વીકાચિક છત્રને દબાવતા નથી ચાવત મારતા નથી. તેથી અમે ત્રિવિધ-ત્રિવિધ સંચતાં ચાવત એકાંત પડિત છીએ. પરંતુ હું આર્યા ! તમે સ્વયં વિવિધ-ત્રિવિધ અસયત યાવત્ એકાન્ત માલ છે.’ ત્યારે ન્યાય કાએ વિર ભગવ તાને આ પ્રમાણે પૂછ્યુ ગાર્યું ! બને કથા કાળુશ્રી ત્રિવિધ -ત્રિવિધ અસયત યાત્રા એકાન્ત ખાસ છીએ ! ત્યારે સ્થવિર ભગવ તાએ અન્યતીથિ કાને આ પ્રમાણે હું - યાં ! તમે વિચર્ણ કરતી વખતે પૃથ્વીકાયક વાને આવા ડે થાવત મારી નાખો . એટલા માટે પૃથ્વીકાલિક વેને દાવતા ચાયત મારતા તમે ત્રિવિધ - ત્રિવિધ અસચત્ ચાવત્ એકાન્ત આલ છે. - આ ત્યાર પછી તે અન્યતીથિકાએ એમ કહ્યું જે ! તમારા (મ) શમ્યમાન-જઈ રહેલ હોય તે અગત “ ન ગયેલ કહેવાય છે ? ઉલધન કરાઈ ← ય તે ન લધન કરાયેલું એમ કહેવાય છે અને રાજગૃહ નગર પહેાંચવાની ઇચ્છાવાળાને, નહી પહોંચેલ એમ કહેવાય છે ? તે પછી તે સ્થાવર ભગવતાએ તે અન્ય તાધિકાને એમ કહ્યુ કે, હું આર્યો ! અમય (બતે) ગમ્યમાન જઈ રહેલ થાય તે અગત ન ગયેલ, વ્યતિક જ્યમાણ કૈલપન કરતુ તે અતિક્રાંતઉલ્લધન ન કરાયેલું, એમ નથી કહેવાતું. રાજગૃહ નગરે પહોંચવાની ઈચ્છાવાળાને અસ‘પ્રાપ્ત “ન પહોંચેલ ન કહેવાય છે. પણ હું આર્યો ! અમારા (મતે)ગમ્યમાંન-તે ગત, ઉલ્લઘન કરતાંને વ્યતિકાંત અને રાજગૃહનગરને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાને સપ્રાપ્ત કહેવાય છે. હું આ ! તમારા મતે જ ગભ્યમાનને અગત, ન્યતિક શ્યમાનને અવ્યતિક્રાન્ત અને રાજગૃહ જયાની ઈચ્છાવાળાને અસ‘પ્રાપ્ત કહેવાય છે. તે પછી શિષર બાયનાએ તે અન્ય ધ કોને એ પ્રમાણે નિરુત્તર ક્યાં, Page #358 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५३७-५३८ द्वितीय महाव्रत आराधक प्रतिज्ञा द्वितीय महावत [२९१ | દ્વિતીય મહાવ્રત દ્વિતિય મહાવ્રતા સ્વરૂપ અને આરાધના-૧ વિદ-મહૂદવા-જાના ઘvળા-- બીજ મહાવતના આરાધકની પ્રતિજ્ઞા :૩૭. મારે રોજે રે ! મધ્ય ગુવાઘાવાળો ૫૩૭. અંતે ! ત્યારબાદ બીજ મહાવતમાં મૃષાવાદની જેમvi !' વિરતિ હોય છે. सव्वं भंते ! मुसावाये पच्चक्खामि ॥ ભ તે! હું સર્વ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરું છું. से कोहा घा, लोहा घा भयावा हासा वा । તે કોધથી હય, અથવા લેભથી, ભયથી હોય અથવા હાસ્યથી. से य मुसावाए चउब्धिहे पण्णत्ते, त' जहा-- તે મૃષાવાદ ચાર પ્રકારનાં છે૬. , ૨, હેરો , ૨. જા , ૪ માત્રા ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩, કાળથી, ૪. ભાવથી, १. दवओ सत्तब्वेसु, ૧. દ્રવ્યથી સર્વ દ્રવ્યનાં સંબંધમાં, २. खेत्तओ लोगे वा अलोगे वा, ૨. ક્ષેત્રથી લેકના સંબંધમાં અથવા અલાકના સંબંધમાં, ३. कालओ दिया वा राओ वा, ૩. કાળથી દિવસમાં અથવા ડાતમાં, ४. भावो कोहेण घा, लोहेण वा, भएण घा, ૪. ભાવથી ક્રોધ અથવા લોભથી, ભયથી અથવા દાળ વા, હાસ્યથી. नेघ सय मुस' वएज्जा, नेघन्नेहिं मुसं घाया હુ સ્વયં અસત્ય નહીં બોલું, બીજા દ્વારા અસત્યે નહીં બોલાવરાવું, બેલના૨નું અનુમોદન वेज्जा, मुसवयते वि अन्ने न समणुजाणेज्जा, પણ નહીં કરું. જીવન પર્યંત ત્રણ કરણ, जावज्जीवाए तिविह तिविहेण मणेणं' ત્રણ પગથી – મનથી, વચનથી, કાયાથી - નહી वायाए' कापण' न करेमि न कारवेमि करत કરે, નહી કરાવું, અને કરનારનું અનુમોદને પણ पि अन्न न समणुजाणामि । તે! પૂર્વે કરેલ મૃષાવાદથી નિવૃત્ત तस्स भते! पडिक्कमामि निदामि गरिहामि થાઉં છું, તેની નિંદા કરું છું, ગઈ કરું છું, અને अप्पाणं वासिरामि । (કપાય) - આત્માને વ્યુત્સર્ગ કરું છું. दोच्चे भंते ! महब्धर उधट्रिओमि सम्घाओ ભંતે! હું બીજા મહાવતમાં સ્થિત થાઉં છું. मुसावायाओ वेरमणं । दस.अ. ४, सु. १२ એમાં સર્વ મૃષાવાદની વિરતિ થાય છે, મુત્તાવાર વિરમમાથા પં માવળા- મૃષાવાદ વિરમણ મહાવતની પાંચ ભાવના – - ૫૨૮. અંતે! હવે હું બીજુ મહાબત સ્વીકારુ છુ. આજે ५३८. अहाधरं दोच्च (भंते) महव्यय पच्चक्खामि ५३८ હું સર્વ પ્રકારના મૃષાવાદ (અસત્ય અને સદણसव्वं मुसावायं घइदोसं । से कोहा या लोभा वा વચનનું પ્રત્યાખ્યાન કરૂં છું (આ સત્ય મહાવ્રતનાં भया चा हासा घाणे सयं मुसभासेज्जा, પાલનને માટે હું કોધથી, લોભથી, ભયથી અથવા णेवणेण मुस भासावेज्जा, अण्णं पि मुस હાસ્યથી સ્વયં જુઠુ બેલીશ નહિ, અન્ય વ્યક્તિ भासंतण समणुजाणेज्जाजावज्जीवाप तिविह પાસે જ બોલાવીશ નહિ. અને જે વ્યક્તિ જ तिविहेणं मणसा घायसा कायसा। બાલે છે તેનું અનુદન પણ કરીશ નહિં. આ પ્રમાણે જીવન-પયન ત્રણ કેરણાથી તથા મન, तस्स भंते ! पडिक्कमामि-जाव-घोसिरामि । વચન અને કાચા આ ત્રણ વેગેથી મૃષાવાદને હું સર્વથા ત્યાગ કરું છું. - આ પ્રમાણે મૃષાવાદ વિરમણરૂપ બીજા મહાવતને સ્વીકાર કરી . અંતે! હું, પૂર્વભાષિત મૃષાવાદરૂપ પાપનું પ્રતિક્રમણ કરું છું ચાવત પિતાના આત્માથી મૃષાવાદને સવથા યુત્સર્ગ (ત્યાગ) કરું છું. १ मुसावाओ य लोगम्मि सञ्चसाहहिं गरहिओ । अविस्सासो य भुयाण तम्हा मास विवज्जए || -दस. अ, ६, गा.१२ ૨. મનથી અસત્ય ચિંતન ન કરવું, કે. વચનથી અસત્ય ન બોલવું. ૪. કાયાથી અસત્ય આચરણ ન કરવું. ५ निच्चकालऽप्पमशेणं, मुसावायविवज्जणं । भासियम्बं हियं सच्चं, निच्चाउत्तेण दुक्कर । ઉત્ત. એ. ૬૧, ૧ ૨૭ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] વિશય માત્રા तत्थिमाओ पंच भावणाओं भवति । १. तत्थिमा पढमा भावना अणुवीयि भासी से जिग्गंथे णो अणणुवीयि भासी । केवली वूया - अणणुवीयि भासी से णिग्गंधे समावज्जेज्जा मोसं वयणा । अणुवीयि भासी से निग्गंधे, णो अणणुवीयि भासी ति पदमा भावणा । २. अहावरा दोच्या भाषणा कोधे परिजाननि से निरगंधे, णो कोधणे सिया । द्वितीय महाव्रत भावना केवली बूपा - कोधपते कोही समावदेज्जा मोर्स पयणाए । अणुवीयि भासी से निग्गंधे णो य कोणाए सिय) त्ति दोच्चा भावणा । ३. अहावरा तच्चा भावणा - लोभं परिजाणति से णिग्गंथे णो व लोभणार सिया । केपली वूया - लोभपते लोभी समावदेज्जा मोसं वयणाय । लोभ परिजाणति से णिग्गंथे णो व लोभणार सि (य) ति तच्चा भावणा । ४. अहावरा चउरा भाषणाभयं परिजाणति से निग्थे णो य भयभीरुए सिया । केवली बूया --भयपत्ते भीरू समाघदेज्जा मोसं वयणाय । भयं परिजाणति से निमगंधे, पो य भवभीरूप लिया, चउत्था भावणा । ५. अहावा पंचमा भाषणा- हासे परिक्षाणति से निग्गंधे णो य हासणाए सिया । केवली वूया -हासपसे हासी समायदेशा मोसं वयणाए । हास परिजाणति से निग्गंथे णो य दासणार सिय त्ति पंचमा भावणा । पत्ताव ताव (दोच्चं महत्वयं सम्भं कारण फासिते पालिते तीरिए किट्टिते आराहिते यावि भवति । दोच्चे मंते महय्यर मुसावायाओ वेरमणं । આ. સુ. ૨, ૬, ૨, મુ. ૭૮૦-૭૮૨ -- सूत्र ५३८ આ શ્રાવ્રતની પાંચ ભાવના હોય છે(૧) પહેલી ભાવનાઃ- વ્યક્તવ્ય પ્રમાણે વિચાર કરીને એલે તે નિન્ય છે. વગર વિચાય બાય ને નિગ્રન્થ નથી. કંબળી ભગવાને કહ્યું -વગર વિચાર્ય એલ નાર સાધુ, વચનથી અસત્યને પ્રાપ્ત કરે છે અર્થાત્ ાવાદી થાય . નથી નિધધ વિચારીને બાવે. વિચાર્યા વિના ન એટલે એ પહેલી ભાવતા. (૨) ત્યારબાદ બીજી ભાવના આા પ્રમાણે છે:-ોધનું કડવું ફર્યા જાણીને તેનો પરિત્યાગ કરે છે તે નિગ્રન્થ છે. માટે સાધુએ કોધી ન થવુ જોઈએ. વી. ભગવાને કહ્યું છે-કોંધ આવવાથી કોબી વ્યક્તિ આવેશવા અસત્ય વચનનો પ્રયોગ કરે છે. માટે જે સાધક ક્રોધનું અનિષ્ટ સ્વરૂપ તણી તેને પરિત્યાગ કરે છે, તે જ નિશ્વ કહેવાય છે ક્રોધી નહીં. તે બીજી ભાવના છે. (૩) ત્યારપછી ત્રીજી ભાવના આ છેઃ- જે સાધક લેાભનાં દુષ્પરિણામને જાણી તેને પરિત્યાગ કરે છે તે નિન્ય છે. માટે સાધુ લેાભગ્રસ્ત ન થાય. કેવી ભગવાને કહ્યું છે કે, લામી વ્યક્તિ કાભના આવેશથી અસત્ય મેલી દે છે. માટે જે સાધક લાભનું અનિષ્ટ સ્વરૂપે ાણી તેના પરિત્યાગ કરે છે, તે જ નિગ્રન્થ છે, લેાભી નહીં, એ ત્રીજી ભાવના છે. (૪) ત્યારમાદ ચેથી ભાવના આ છેઃ- જે સાધક ભયનાં દુષ્પરિણુામને ક્ષણી તેના પરિત્યાગ કરી કે છે તે નિથ છે. માટે સાધકે ભયભીત ન યુ તો કેવલી ભગવાનનુ કહેવુ' છે- ભય માતપેાક વ્યક્તિ ભયભીત થઈ અસત્ય ખેલે છે, માટે જે સાધક ભચનું ચથાથ અનિષ્ટ સ્વરૂપ ઘણી તેના પરિત્યાગ કરે છે, તે જ નિન્ય છે, ન કે ભયભીત. આ ચેાથી ભાવતા છે. (પ) પાંચસી ભાવના આ છે:- જે સાધક હાસ્યનાં અનિષ્ઠ પરિણામને હતી. તેનો પરિત્યાગ કરે છે તે નિત્ય રહેવાય છે. એટલા માટે નિર્ધ મશ્કરી ન કરવી જોઈ એ. કેવલી ભગવાને કહ્યું છે-હાસ્યવશ મશ્કરી કરનાર વ્યક્તિ અસત્ય પણ બોલી દે છે. માટે જે સુનિ હાસ્યના અનિષ્ટ સ્વરૂપને ઋણી તેના ત્યાગ કરે, તે નિગ્રન્થ છે, ત કે ફ઼ા-માફ કરનાર આ પાંચમી ભાવના છે. આ પાંચ ભાવનાથી ભાવિત સાધક બીજુ ષાવાદ મિણું મહામત્ત સમ્યક્ પ્રકારે કાયસ્પાનાથી શાયરૢ કરીને પાવન કરીને, પાર ઉતારીને કીતન કરીને, તથા અંત સુધી એમાં જ અવસ્થિત રહીને ભગવાનની આજ્ઞાનુસાર આરાધિન થાય ભ તે ! આ સૃષાવાદ વિમરૂપ બીજુ` મહાવત છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५३९-५४० सत्य संवर प्ररूपक-आराधक चारित्राचार [२९३ सच्चवयणस्स परवगा आराहगा य-- સત્ય સંવરના પ્રરૂપક અને આરાધક :. ૬૩૨, તેં મયં સિથારમાણિથં વિદં પ૩૯. ૧, સત્યના તીર્થંકર ભગવતાએ દસ પ્રકાર કહ્યાં છે. चोहसपुचीहिं पाहुडत्थविइय, महरिसीण य ૨. ચૌદ પૂર્વધરેએ પ્રભુતામાં પ્રતિપાદિત સત્યના અંશને જાયે છે. તૈમ જ, समयप्पाण्णं, ૩. મહર્ષિઓએ સત્યને સિદ્ધાંતના રૂપમાં પ્રતિ પાદિત કર્યું છે. देविंद-णरिंद-भासियत्यं, वेमाणियसाहियं, દેવેન્દ્રો અને નરેન્દ્રોએ સત્યને પુરુષાર્થ સાધ્ય महत्थे, मंतोसहिविज्जा-साहणत्थं, चारणगण કહ્યું છે. વૈમાનિક દેએ સત્યનું મહાન પ્રજન -समण-सिद्धविज्ज, मणुयगणाणं वंदणिज्ज, સાયું છે. સત્ય, ઔષધિ તથા વિદ્યાઓની સાધના કરાવનાર છે. વિદ્યાધરે, ચારણ તથા પ્રમાણેની अमरगणाणं अच्चणिज्ज, असुरगणाणं पूय વિદ્યા સત્યથી જ સિદ્ધ થાય છે. મનુષ્યને માટે णिज्ज, अणेगपासंडिपरिग्गहियं तं लोगम्मि સત્ય વંદનીય છે, દેશ માટે પૂજનીય છે, અસુરે સામૂ | માટે પ્રશંસનીય છે. અને સંપ્રદાએ ૫શુ સત્યને —પvહ. મુ. ૨, ૫, ૨, ૪ ૪ ગ્રહણ કરેલ છે. તથા સત્યવત લોકમાં સારભૂત છે, सच्चवयणस्स माहप्प સાય વચનને મહિમા :૪૦. નં. વિચં સરવાથof g gવિશે સિવું ૫૪૦. હે જંબૂ! બીજ સંવર દ્વાર સત્ય છે. सुजाय सुभासियं सुव्वय' सुकहिय' सुदिट्ठ આ સત્ય વચન શુદ્ધ છે, પવિત્ર છે, શિવ છે, सुपइडियं सुपरहियजसं सुसंजमिय-वयण-बुइयं સુત છે, સુભાષિત છે, સુવત છે, સુકથિત છે, सुरवर-णरवसभ-पवरबलवग-सुविहिय जण સુદ છે, સુપ્રતિષ્ઠિત છે, સુપ્રતિષ્ઠિત યશવાળું છે, અત્યંત સંયત વચનથી કથિત છે, ઉત્તમ દે, बहुमय, परमसाहु-धम्मचरणं, तव-णियम ઉત્તમ પુરૂ, બળવાને તથા સુવિહિત જનો દ્વારા परिग्गहिय' सुगइपहृदेसगं य लोगुत्तम માન્ય છે, શ્રેષ્ઠ સાધુજનેનું ધર્માનુષ્ઠાન છે, તપ वयमिणं । અને નિયમેથી પરિગૃહિત છે, સગતિનું પથ પ્રદર્શક છે, તેમ જ આ લત લેકમાં ઉત્તમ છે. विज्जाहर-गगणगमण-विज्जाण साहकं सग्ग આ સત્ય વરાન વિદ્યાધરની આકાશગામિની मग्ग-सिद्धिपहदेसग अवितह, વિદ્યાની સિદ્ધિનું સાધન છે, સ્વગ માર્ગ અને સિદ્ધિ માગનું પ્રદર્શક છે, અસત્યથી રહિત છે, तं सच्चं उज्जुयं अकुडिलं भूयत्थं अत्थओ આ સત્ય સંવર દ્વારા સરળ છે, અકુટિલ છે, विसुद्ध उज्जोयकरं पभासनं भवइ सव्व વાસ્તવિક અથનું પ્રતિપાદન કરનાર છે, ૫રમાથ भावाणं जीवलोए, अविसंवाद । દષ્ટિથી શુદ્ધ છે, ઉદ્યત કરનારું છે, જીવલોકમાં जहत्थमहुरं पच्चक्ख दयिबय व जं तं अच्छेर સંપૂર્ણ ભાવને પ્રકાશિત કરનારું છે, અવિસંવાદી છે, વાસ્તવમાં મધુર છે, સાક્ષાત દેવતા જેવું છે, कारगं આચર્યજનક કાર્યોનું સાધક છે. १. अवत्यंतरेसु बहुएसु मणुसाणं, सच्चेण- ૧. અનેક અવસ્થામાં મનુષ્ય, સત્યના પ્રભાવથી महासमुहमज्झे वि मूढाणिया वि पोया । મહાસમુદ્રની મધ્યમાં રહેવા છતાં ડબતો નથી. २. सच्चेण य उदगसंभमम्मि वि ण बुज्झइ ૨, સત્યના પ્રભાવથી સમુદ્રમાં છવાયેલી હેડી ण य मरंति थाहं ते लहंति । અને તેને ચલાવનાર નાવિક પાણીના વમળમાં હબત નથી, મતે નથી તેમ જ કિનારે પહોંચે છે, ત્યાં તેને રક્ષણ મળી જાય છે. ३. सच्चेण य अगणिसंभमम्मि विण डझंति ૩. સત્યના પ્રભાવથી મનુષ્ય અગ્નિને ભેગા થવા उज्जुगा मणुस्सा। છતાં બળતો નથી. ४. सच्चेण य तत्ततेल्ल-तउ लोह-सीससगाई ૪. સત્યના પ્રભાવથી સરળ મનુષ્ય તપેલા તેલ, छिति धरे ति ण य डझंति मणुस्सा। તાંબુ, લોઢાં કે સીસાને અડે અથવા હથેળી પર રાખે તે પણ બળતો નથી. ५. सच्चेण य मणुस्सा पव्वयकडकाहिं मुच्चंते ૫. સત્યના પ્રભાવથી પર્વત પરથી પડખા છતાં ण य मरति । મનુષ્ય મરતે નથી. Page #361 -------------------------------------------------------------------------- ________________ २९४] चरणानुयोग अघक्तव्य सत्य सूत्र ५४०-५४२ ६. सच्चेण य परिग्गहिया असिपंजरगया ૬. સત્યના પ્રભાવથી યુદ્ધ ભૂમિમાં એની समराओ वि णिइति अण्णहा य सच्चधाई । મધ્યમાં ફસાયેલો મનુષ્ય પણ ઘા લાવ્યા વગર રણમેદાનમાંથી સુરક્ષિત બહાર આવે છે. ७. यह बंधभियोगवेर-धीरेहिं पमुच्चंति य । ૭. સત્યવાદી પુરુષ પ્રબળ શત્રુઓ દ્વારા થતા વધબ ધન, લડાઈ, ઝાડા, બળાત્કાર અને ધોર શત્રુતાથી બચી જાય છે. ८. अमित्तमज्झाहिं निइंति अण्णहा य ૮. રાત્યવાદી પુરુષ શત્રએ વચચે ફસાયેલ હેવા सच्चवाई। છતાં પણ નિર્દોષ નીકળી જાય છે २. देवाणि य देवयाओ करति सहायं सच्च- ૯. સત્યવાદીઓને દેવે પણ સહાયતા કરે છે. वयणे रत्ताणं । - વ , મુ. ૨, ૫, સં. ૨-૨ सच्चवयणस्स छ उवमाओ સત્ય વચનની જ ઉપમાઓ ५४१. १. गंभीरयरं महासमुद्दाओ, પ૪૧. ૧. સત્ય મહાસાગરથી પણ અધિક ગંભીર છે. ૨. શિવાં માવો , ૨. સત્ય સુમેથી પણ અધિક સ્થિર છે, ૩. મારાં ચરમંડાય, ૩. સત્ય ચંદ્રમંડળથી પણ અધિક સૌમ્ય છે. ૪. વિત્ત મંઢા, ૪. સત્ય સુર્યમંડળથી પણ અધિક પ્રકાશિત છે. છે. વિમરઘાં સરવાળા, ૫. ત્ય શરદ ઋતુના આકાશ મંડળથી પણ અધિક નિર્મળ છે. દ. કુમાર ગંધમાળા ૬. સત્ય ગંધમાદન નામના પર્વતથી પણ અધિક - जेविय लोगम्मि अपरिसेसा मंतजोगा जवा સુગંધમય છે. य विज्जा य भगा य अस्थावि य सत्थाणि લોકમાં જેટલા પણ મંત્ર, ગ, જાપ, વિદ્યા, य सिक्खाओ य आगमा य सच्चाई पि ताई જ એક દેવ, અસ્ત્ર-શસ્ત્ર, શિક્ષા, લા અને આગમ છે, તે સર્વ સત્યમાં પ્રતિષ્ઠિત છે. ન પ દયારું –1. ગુ. ૨, એ. ૨ . :- ૬ अपत्तव्यं सच्चे અવતય સત્ય - ૪૨. સર્ષ ધિ જ સંગમ ૩વરોધr fજાગ્નિ પ૪૨. ૧, સંયમમાં બાધક બને એવું સત્ય કદાપિ ન न घत्तव हिंसा सावजसंपउत्तं भेय-विकह બાલવું જોઈએ, હિંસા અને સાવદ્યથી યુકત, ચાર ભેદ કરનાર, વિકથારૂપ, વૃથા, कारगं अणत्थ घाय-कलहकारगं अणजे કલહકારી, અનાર્ય કે અન્યાય યુકત અને अधवाय विधायसंपउत्तं वेलंयं ओजधेज्ज चहल વિવાદ ઉત્પન્ન કરનાર, વિડમ્બના જનક, जिल्लज्जं लोयगरहणिज्जं दुद्दिट्ट' दुस्सुयं દેશ અને ઘટતાથી યુકત, લજજહીન, - અજિ. ડાળ થાળા, ઘરેલુ ઉના, લેનિન્દનીય, સારી રીતે ન જોયેલું, સારી શિત ન સાંભળેલું, સારી રીતે ન જાણેલું, આત્મ-પ્રશંસા તથા પનિન્દારૂપ એવું સત્ય વચન પણ ન બોલવું જોઈએ, ण तसि मेहावी, णं तेलि धण्णो, ण तसि ૨. “તારામાં બુદ્ધિ નથી, તને ધનનું લેણું નથી, पियधम्मो, ण तंसि कुलीणो, ण तंसि दाणयई, નું ધર્મપ્રિય નથી, તું કુલીન નથી, તુ દાની ण संसि सूरो, ण तंसि पडिस्यो, ण तसि નથી, તુ શુરવીર નથી, તું રૂપવાન નથી, लट्ठो, ण पंडिओ, ण बहुस्सुओ, ण वि य તુ પંડિત નથી, તું બહુત નથી, તું तसि तपस्सी, ण याधि परलोयणिच्छयमई તપસ્વી નથી, તારામાં પરલોકની દઢ શ્રદ્ધા નથી" એવાં વરાન કદાપિ કહેવા યોગ્ય નથી. असि, सव्वकालं । ૩. જાતિ, કુલ, રૂપ, વ્યાધિ, રેગ ઈત્યાદિનાં जाइ कुल रूघ चाहि-रोगेण धाघि ज होई કથનથી જે બીજને પીડા પહોંચતી હોય, चज्जणिज्ज दुहओ उघयारमइक्कंत एवं विहं તથા શિષ્ટાચાર કે ઉપકારનું ઉલ્લંઘન થતુ सच्चविण घत्तव्वं । હોય તો તે વચન વજનીય છે. એવું સત્ય –૧. સુ. ૨, એ. ૨, સુ, ૭-૮ પણ બાલવા ચોગ્ય નથી. Page #362 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५४३-५४७ पत्तव्यं सच्चे उ० ૪૨, ૧૦—દું રિસનું પુળાક્ તત્રં તુ માસિવવ્યં? तं देहि पहिय गुणेहिं कम्मेहि विहेहि सिप्पेहि आगमेहि य णामलय-डिसम्म तद्धिय समासસંધિ-૫-૪૩-નોનિથ-૩ળા, વિાયાવાલ-૪-મ-વિજ્ઞપ્તિ ઘૂળમુત્તविकल्प दहिं पि सच्चे जह भणियं तह य कम्मुणा हो । दुवालसविडा होइ भासा, चयणं चि य होइ सोलसहिं । " एवं अरहंतमण्णायं समिक्खियं संजपणं कालम्मि य बत्तव्धं । 2 ૧. J, ૨, ૬, ૨, J, ° वक्तव्य सत्य सच्चघयण फलं५४४ इमे च अलिय पिसुण फरसचवलयघयण-परिणयाप पावयणं भगवया सुकडियं अत्तहियं पेच्चाभाधियं आगमेसिभदं सुद्धं मेवाड अकुटिल अणुसरं सचदुक्ख पाषाण विउसमणं । —૩.મુ. ૨, મૈં. ૨, મુ. ચ્છ अप्पमुसावायरस पायच्छित्तमुतं-५४५. जे लिहु मु वय वर्ष था સાનફ્ । तं सेवमाणे आवज्जर मासिवं परिदारहाणं अणुग्धाइये । --, ૩. ૨, જુ. ૬° वसुराइयं अवसुराइयं वयमाणस्स पायच्छित्तसुत्ताई५४६. जे भिक्खू सिराश्यं अनुसिराह चय घयत' वा साइज्जइ । जे मिक्सू अबुसिराइये युसिराहय वय चय'त' चा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउरमसियं परिहार हाणं उग्धाइये | Ft. 3. 15, 3. 1-fr विचरीय वयमाणस्स पायच्छित्त सुत्त२४७. जे भिक्खू णत्थि संभोगपत्तिया किरिय वय वर्यतं वा साइज्जइ । तं सेवमाणे आयस्ता मासियं परिहारद्वा પત નિ. ૩. , મુ. ૬૨ चारित्राचार [ ::: વન્ય સત્ય ૫૪૩. પ્ર. તે પછી કેવા પ્રકારનું સત્ય એવવુ જોઈએ ? ઉં. જે વચન દ્રવ્ય, પર્યાય, ગુણ, કર્યાં, અનેક પ્રકારના શિલ્પ મને આઠમથી યુક્ત ય તેમ જ નામ, આખ્યાત, નિપાત, ઉપસર્ગ તદ્દિત, સમાસ, સધિ, પદ, હેતુ, યૌગિક, ઉષ્ણુાદિ (પ્રત્યય-વિરોય), ક્રિયા-વિધાન, ધાતુ, સ્વ વિક્તિ, વતુથી યુક્ત હોય, અર્થાત જે વચન અની શિષ્ટથી તથા શબ્દશાસ્ત્રની દૃષ્ટિથી યુક્ત હોય, એના જ પ્રયાગ કરવો જોઇએ, દશ પ્રકારનાં સત્ય વૈકાલિક છે. એ સત્ય જે પ્રમાણે કહ્યાં છે તે જ પ્રમાણે હોય છે. ખાર પ્રકારની ભાષા અને સાળ પ્રકારનાં વચન હોય છે. આ પ્રમાણે અહુન્ત ભગવાન દ્વારા અનુજ્ઞાત તેમજં સમીક્ષિત વચન ચથા સમયે સચમો ખેલવાં જોઈએ. સત્ય વચનનું ફળ – ૪૪. આબુ પ્રવચન ભગવાને અસત્ય, નિ કંડાર કડવાં તથા વિવેકહીને વચનોનાં નિવેધ માટે સમ્યક્ પ્રકારે કહ્યું છે. આ પ્રવચન આત્મ હિતકર છે, પરભવમાં શુક્ષ્મ ફળ આપનારું છે, ભવિષ્યમાં કલ્યાણકારી છે. શુએ છે, ન્યાયયયુક્ત છે, કુટિલતાથી રહિત છે. સત્તમ છે, સધૃત્યુ દુખ તથા પાપાનુ ઉપશમ કરનારુ' છે. અપ સૃષાવાદનું પ્રાયશ્ચિત સૂત્ર :પપ. જે બિલ અપ ષાવાદ આવે છે. બોલાવે છે, બોલનારનું અનુમાન કરે છે ધાનિક પરિહાસ્થાન તેને માસિક (પ્રાયશ્ચિત્ત) બાવે છે. વસુરાસ્તિક-અવસુધાનિક કથનનુ પ્રાયશ્ચિત્ત સૂત્રઃ . જે બિંધુ ધનવાનને નિર્ધન કહે છે, કહેવડાવે છે, કહેનારનુ અનુમૈાદન કરે છે— તેને ચાતુર્માસિક ધર્મના પરિદ્વારસ્થાન (પ્રાચિત્ત) આવે છે, વિપરીત થનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૫૪૭. જે ભિક્ષુ ‘સ’ભાગવત્તિયા ક્રિયા નથી', એવુ’ કહે છે, કહેવડાવે છે, કહેનારનુ અનુÀાદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહાસ્થાન પ્રાચિત્ત) ગાય છે. વ. વર o o,મુ. ૮૬૨, ૨. ૧, ૧, ૨,મુ. ૮૬૬ ૨. વા, ૧,૬૬,૬, ૮૨૬ ૨. સ`ભાગ વિસ’ભાગ વિધાન માટે જગ્યા આજ અનુયાગના “સધ વ્યવસ્થા” માં ત્રણ વ્યવસ્થામાં” “સભાગ વિધાન” વિષયમાં. ૨. (૪) ટા”, ૨૦,મુ. ૭૪૨ (૪) Page #363 -------------------------------------------------------------------------- ________________ २९६ ] चरणानुयोग विपरीत प्रायश्चित्त सूत्र सूत्र ५४८ વિપરીત પ્રાયશ્ચિત્ત કહેવાનું પ્રાયશ્ચિત્ત સુત્ર - विपरीय पायच्छित्तं पदमाणस्स पायच्छिन्त પુરાઉં૧૪૮. જે મિલ્લુ ઘા ચTઘાડ્યું ઘર વસંત वा साइज्जइ । जे भिक्खू अणुग्घाइयं उग्घाइयं वयइ घयत वा साइजह । તે મિક્વ ઘારા અgઘાએ તે હેત जे भिक्खू अणुग्घाइयं उग्घाइय' देह देतं घा जे भिक्ख उग्धाइयं सोच्चा णच्चा संभुजइ संभुज तं वा साइज्जइ । जे भिक्खू उग्घाइय-हे सोच्चा णच्चा संभुजइ संभुजतं वा साइज्जइ । जे भिक्खू उग्याइय-संकप्पं सोच्चा संभुजइ संभुजत वा साइज्जइ । પ૪૮. જે ભિક્ષુ ઉદઘાતિકને અનુદ્ધાતિક કહે છે, કહેવરાવે છે, કહેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષ અનુદઘાતિકને ઉદ્ઘાતિક કહે છે, કહેવડાવે છે, કહેનારનું અનુદન કરે છે. જે ભિક્ષુ ઉદ્દઘાતિક પ્રાયશ્ચિત્તવાળાને અનુઘાનિક પ્રાયશ્ચિત્ત આપે છે, અપાવે છે, આપનારનું અનુદન કરે છે. જે ભિક્ષુ અનુદ્દઘાતક પ્રાયશ્ચિત્તવાળાને ઉદઘાતિક પ્રાયશ્ચિત્ત આપે છે. અપાવે છે, આપનારનું અનુદન કરે છે. જે ભિક્ષુ (કેઈ અન્ય ભિક્ષને ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયું છે, એવું સાંભળી અથવા જાણી તેની સાથે) આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. - જે ભિક્ષુ (કે અન્ય ભિક્ષુને) ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્તનો હેતુ સાંભળી અથવા જાણી (તેની સાથે આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુદન કરે છે, - જે ભિક્ષુ (કેઈ અન્ય ભિક્ષુને) ઉદઘાતિક પ્રાયશિચત્તને સંક૯પ સાંભળી અથવા જાણી (તેની સાથે) આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુદન કરે છે. જે ભિક્ષુ (કેઈ અન્ય ભિક્ષુના) ઉદ્દઘાતક પ્રાયશિચત્તને સંક૯૫ સાંભળી અથવા જાણી (તેની સાથે આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. - જે ભિક્ષુ (કોઈ અન્ય ભિક્ષને અનુદઘાતિક પ્રાચરિચત્ત થયું છે, એવું સાંભળી અથવા જાણી (તેની સાથે) આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુદન કરે છે. જે ભિક્ષ (કોઈ અન્ય ભિક્ષુના) અનુદધાતિક પ્રાયચિત્તને હેતુ સાંભળી અથવા જાણી (તેની સાથે) આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ (કેઈ અન્ય ભિક્ષુના) અનુદઘાનિક "પ્રાયશ્ચિત્તને સંક૯પ સાંભળી અથવા જાણી (તેની સાથે) આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુદન કરે છે. जे भिक्खू उग्घाइयं वा उग्याइय-हेउ' बा उग्याइय-सकप्पं पा सोच्चा णच्चा संभुजइ संभुजतं घा साइज्जइ । जे भिक्खू अणुग्घाइयं सोच्चा णच्चा संभु૩૪ સંમુંન્નતં ચા સાકxt ! जे भिक्खू अणुग्घाइय-हे सोच्चा णच्चा सभुजइ संभुजत धा साइज्जइ । जे भिक्खू अणुग्घाइय-संकप्पं सोच्चा णच्चा सभुजइ संभुजत वा साइज्जइ । जे भिक्खू अणुग्याइय' चा अणुग्घाइय हेड' घा अणुग्धाइय-संकप्पं घा सोच्चा णच्चा सभुजइ संभुजत वा साइज्जइ । જે ભિક્ષુ (કોઈ અન્ય ભિક્ષુના)અનુદ્ધાતિક પ્રાફિચત્ત, અનુઘાતિક પ્રાયશ્ચિત્તને હેતુ અથવા અનુધાતિક પ્રાયશ્ચિત્તને સંક૯૫ સાંભળી અથવા જાણ (તેની સાથે) આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૧-૧૦ विपरीत प्रायश्चित्त कथन प्रायश्चित्त सत्र चारित्राचार [२९७ जे भिक्खू उग्घाइयं चा अणुग्घाइयं घा સીત્રા કરવા મુક સંજુરત ઘT સારૂ | जे भिक्खू उग्धाइय हेउघा अणुग्घाइय-हेउ' पा सोच्या गच्चा संभुजइ संभुजत घा साइज्जइ। જે ભિક્ષ (કેઈ અન્ય ભિક્ષને ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત અને અનુપાતિક પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયું છે, એવું જાણું અથવા સાંભળી ( તેની સાથે ) આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુદન કરે છે, - જે ભિક્ષુ (કેઈ અન્ય ભિક્ષને) ઉઘાતક પ્રાથચિત્ત અથવા અનુદઘાતિક પ્રાયશિચત્તને હેતુ સાંભળી અથવા જાણું (તેની સાથે) આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુદન કરે છે, જે ભિક્ષ (કેઈ અન્ય ભિક્ષુને) ઉદ્દઘાનિક પ્રાયશ્ચિત્ત અથવા અનુદઘાતિક પ્રાયશ્ચિત્તને સંક૯૫ સાંભળો અથવા જાણ (તની સાથે) આહાર કરે છે, કરાવે છે, કરનારનું અનુમેદન जे भिक्खू उग्घाइय-संकप्प पा अणुग्घाइय. संकप्पं पा सोच्चा णच्चा संभुजइ संभुजत वा साइज्जइ । जे भिक्ख उग्घाइयघा अणुग्घाइय वा જે ભિક્ષ કે અન્ય ભિક્ષુને) ઉદ્ઘાતિક उग्याइय हेघा अणुग्घाइय-हेउवा उग्घाइय પ્રાયશ્ચિત્ત અથવા અનુદાતિક પ્રાયશ્ચિત્તને -सकप्पं वा अणुन्धाइय संकथा सोच्या હતુ, અનુદુઘાતિક પ્રાયશ્ચિત્તને હેતુ, ઉઘાતક जच्चा सभुजइ संभुजत वा साइज्जइ । પ્રાયશ્ચિત્તને સંક૯પ, અનુદઘાતિક પ્રાયશ્ચિત્તને સંકલ્પ સાંભળી અથવા જાણી તેની સાથે) આહાર કરે છે, કરાવે છે, કરવાનું અનુમાન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परि. દારફrvi gઘાઈ ! તેને ચાતુર્માસિક અનુદઘાતિક પરિહારસ્થાન -- નિ. ૩. ૨ ૦, મુ. ૧ -૨ ૦ (પ્રાયશ્ચિત્ત) આવે છે. બીજું મહાવતઃ પરિશિષ્ટ-૧ विय मुसाधाय विरमण महव्वयस्स पंच भाषणा મૃષાવાદ-વિરમણ અથવા સત્ય મહાવતની પાંચ ભાવના :५४९. १. अणुवीतिभासणया, ૫૪૯ઃ ૧. અનુવિચિ ભાષણ ચિંતન કરીને બાલવું, ૨. વિજે, ૨. કોંધ-વિવેક : ક્રોધને ત્યાગ કરીને બાલવું, ૨. સોમવારે, ૭. લોભ-વિવેક : લાભને ત્યાગ કરીને બેસવું, ૪. માવજે, ૪. ભય-વિવેક ? ભયને ત્યાગ કરીને બોલવું, ૧. ટાપતિ, – 1, ૨૧. સુ. ૨૬ ૫. હાસ્ય-વિવેક : હાસ્યને ત્યાગ કરીને બાલવું; ૧૦, ૫ ૬ વ માવળા વિસિવ રિચ- પપ૦. અલી (અસત્ય) વયન વિરમણ વતની રક્ષા घयणस्स वेरमण-परिरक्खणट्टयाए । માટે આ પાંચ ભાવનાએ કહી છે પ્રથમ ભાવના :पढम-सोऊण संघरटुं परमटुं सुछ जाणि ગુરુ સમીપે સત્ય વચનરૂપ સંવરને અર્થ ऊणं ण बेगियं ण तुरियण चवलं ण कडयं અને તેને પરમાર્થ સભ્ય પ્રકારે જાણીને, વેગ, વરા અને ચપળતાપૂર્વક અનિષ્ટ, કઠે૨, સાહण फरुसण साहसं ण य परस्स पीलाकर સિક, પરપીડાકારી અને સાવધ વચન બોલવાં सावज्ज', सच्चं चहियं च मियं च गाहगं ન જોઈએ. સંયમીજનેએ સત્ય, હિતકારી, પરિમિત, च सुद्ध संगयमकाहलं च समिक्खिय संजएण ચાહક (પ્રતીતિજનક), શુદ્ધ, સુસંગત, સ્પષ્ટ બ્રાઝિમ ૪ વદ 1 વિચારયુક્ત વચને યથા સમયે બાલવાં જોઈએ. ૩૮ Page #365 -------------------------------------------------------------------------- ________________ मणूसो २९८ ] चरणानुयोग मृषावाद विरमण भावना सूत्र ५५० एवं अणुवीइसमिइजोगेण भाविओ भवइ આ પ્રમાણે જેનો અંતરાત્મા અનુવિચિત્ય સમિતિના પગથી યુકત થાય છે તેને અંતअतरप्पा संजय-करचरण णयण-वयणो सरो રાત્મા હાથ, પગ, નેત્ર તથા મુખની પ્રવૃતિ सच्चधज्जवसंपण्णो। ચતના પૂર્વક સંયમિત કરનાર થઈ જાય છે. તેથી શોર્ય તથા સરલ સત્યથી પરિપૂર્ણ થઈ જાય છે. बिइयं-कोहो ण सेवियवो, कुद्धो चंडिक्किओ બીજી ભાવના ક્રોધ કરવું ન જોઈએ. ફોધી તેમજ રોદ્ર સ્વભાવી મનુષ્ય१. अलिय भणेज्ज, पिसुणं भज्ज, फरुस ૧. અસત્ય ભાષણ કરે છે, પેશન્ય-નિંદા કરે છે, भणेज्ज, अलिय पिसुण-फरुस भणेज्ज । કઠે૨ વચન લે છે અને અસત્ય પિશન તથા કઠેર વચનનો પ્રવેશ કરે છે. ૨. વરદં રે, ઘેરું જ , વિજાદુ ૨. કલહ કરે છે, વેર કરે છે, વિકથા કરે છે અને करेजा, कलह वेरं विकह करेजा, કલહ, વેર તથા વિકથા કરે છે. ३. सच्चे हणेन्ज, सीलं हणेज्ज, विणय ૩. સત્યને ઘાત કરે છે, શીલને વાત કરે છે, हणेज्ज, सच्च सील विणयं हणेज्ज । વિનયને ઘાસ કરે છે. અને સત્ય, શીલ તથા વિનયને ઘાત કરે છે. ૪. તો મન, વઘુ મઝ, અન્ન, ૪. શ્રેષને પાત્ર બને છે, દેવને પાત્ર બને છે, वेसो वत्थु गम्मो भवेज्ज । નિંદાને પાત્ર બને છે અને શ્રેષ, દોષ, તથા પત્ત અvri ૪ gયમr૪ મન દજિા નિંદાને પાત્ર બને છે. ક્રોધાગ્નિથી પ્રજવલિત બને છે. તે આ संपलित्तो तम्हा कोहो ण सेवियचो । પ્રકારે કે અન્ય પ્રકારે મૃષાવચન બોલે છે. માટે ક્રોધ કરવું ન જોઈએ. एवं खंतीइ भाविओ भवइ अंतरप्पा संजयकर આ પ્રમાણે જેને અંતરાત્મા ક્ષમાથી चरण-णयण-वयणो सूरो सच्चवज्जयसंपण्णो। ભાવિત હોય છે, તેનાં હાથ, પગ, નેત્ર તથા મુખની પ્રવૃત્તિ યતના પૂર્વક સંયમિત થઈ જાય છે. તેથી તે શીય અને સરલ સરયથી પરિપૂર્ણ થઈ જાય છે. ततियं-लोहो न सेवियचो-- ત્રીજી ભાવના : લોભ ક ન જોઈએ. લોભ-લાલચુ મનુષ્ય१. लुतो लोलो भणेज्ज अलियं, खेत्तस्स व ૧. ક્ષેત્ર અને વાસ્તુ (ખેતર-મકાન આદિ) માટે वत्थुस्स च करण । સિંધ્યા ભાષણ કરે છે. २. लुद्धो लोलो भणेज्ज अलियं, कित्तीए व ૨. કીતિ અને લોભ માટે મિથ્યા ભાષણ કરે છે. लोभस्स व करण । ३. लुद्धो लोलो भणेज्ज अलियं, रिद्धीए घ ૩. હદ્ધિ અને સુખ માટે મિથ્યા ભાષણ કરે છે. सोक्खस्स व कपण । ४. लुद्धो लोलो भणेज्ज अलियं, भत्तस्स घ ૪. આહાર અને પાણી માટે મિથ્યા ભાષણ કરે છે. पाणस्स व कपण । ५. लुद्धो लोलो भणेज्ज अलियं, पीढस्स પ. પાટ અને ફલક માટે મિથ્યા ભાષણ કરે છે. व फलगस्स व कपण । ६. लद्धो लोलो भणेज्ज अलिय', सेज्जाप व ૬. શમ્યા અને સસ્તારક માટે મિથ્યા ભાષણ संथारगरस व करण । ७. लुद्धो लोलो भणेज्ज अलिय, वत्थस्स व ૭. વસ્ત્ર અને પાત્ર માટે મિયા ભાષણ કરે છે. पत्तस्स घ करण । Page #366 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५५० मृषावाद-विरमण भाधना चारित्राचार [ २९९ ૮. કંબલ અને પગલૂછણિયા માટે મિથ્યા ભાષણુ હ, શિષ્ય અને શિષ્યા માટે સિચ્ચા ભાષણ કરે છે. ८. लद्धो लोलो भणेज्ज अलिय', कंबलस्स व पायपुंछस्स व करण । ९. लुद्धो लोलो भणेज्ज अलिय', सीसस्स व सिस्सीणीए करण । लद्धो लोलो भणेज्ज अलिय', अन्नेसु य एव. मादिसु बहुसु कारण-सएसु, तम्हा लोभो न सेवियवो। एवं मुत्तीए भायिओ भवइ अन्तरप्पा । संजय कर-चरण-नयण-वयण सूरो सच्चवज्जयसंपन्नो। ઈત્યાદિ અનેક કાણેથી લભી મિથ્યા ભાષણ च उत्थ-न भाइयवं १. भीतं खु भया अइंति लहुय । २. भीतो अवितिज्जओ मणूसो। ૩. મીત મૂર્દિ દિmg ક, મેતો જન પિ ટુ એજ્ઞા . ५. भीतो तव-संजमं पि हु मुएज्जा । ६. भीतो य भरं न नित्थरेज्जा । ७. सप्पुरिस-निसेविय च मग्गं भीतो न समत्थो अणुचरिउ। तम्हा न भाइयव्वं भयस्स चा, वाहिस्स वा, रोगस्स बा, जराप बा, मच्चुस्स वा अन्नस्स या एवमाइयस्स। एवं धेज्जेण भाविओ भवइ अन्तरप्पा । સિંચા -ના-નાથળ વચT-Tો હવાઘઉંઘત્રો માટે લોભ કરે ન જોઈએ. આ પ્રમાણે જેને અંતરાત્મા મુકિત (નિર્લોભતા) થી ભાવિત થાય છે, તેનાં હાથ, પગ, નેત્ર તથા મુખની પ્રવૃત્તિઓ યતનાપૂર્વક સંયમિત થઈ જાય છે. તથા શૌર્ય અને સરલ સત્યથી પરિપૂર્ણ થઈ જાય છે. ચેથી ભાવના : ભયભીત થવું ન જોઈએ. ૧. ભયભીતને શીધ્ર અનેક ભય ઉપસ્થિત થાય છે. ૨. ભયભીતની કઈ સહાયતા કરતું નથી. ૩. ભયભીતને ભૂત પ્રેત વળગી જાય છે. ૪. ભયભીત મનુષ્ય બીજાને પણ ભયભીત કરે છે, ૫. ભયભીત મનુષ્ય તપ-સંયમને પણ ત્યજી દે છે. ૬. ભયભીત મનુષ્ય ભાર વહન કરી શકતો નથી. ૭, ભયભીત મનુષ્ય પુરુ દ્વારા સેવિત માગ પર ચાલી શકતા નથી, માટે ભયથી, વ્યાધીથી, રેગથી, જરાથી, મૃત્યુથી તથા અન્ય ઈ ભયના હેતુથી ભયભીત થવું ન જોઈએ. આ પ્રમાણે જેને અંતરાત્મા દૌર્ય થી ભાવિત થાય છે, તેના હાથ પગ, નેત્ર તથા મુખની પ્રવૃત્તિ ચતનાપૂર્વક સંચમિત બને છે. અને તે શૌર્ય તથા સરલ સત્યથી પરિપૂર્ણ બની જાય છે. પાંચમી ભાવના : કેઈની મજાક ન કરવી જોઈએ, ઠઠ્ઠા-મજાક કરનારે જ અસત્ય વચન અને અભન બોલે છે. ૧. હાસ્ય(મકર) બીજ માટે પરાભવનું કારણ છે. ૨. હાસ્ય ૫૨-નંદા પ્રધાન હોય છે. . હાસ્ય પર-પીડા જનક હોય છે. ૪. હાસ્યથી ચારિત્રને ભંગ અને વિકૃત મુખ થઈ જાય છે. ૫. હાસ્ય પરસ્પર (એક બીજાની સાથે થાય છે. ૬. હાસ્યમાં એકબીજાના મર્મ પ્રગટ થાય છે. ૭, હાસ્યથી લોકનિંદા થાય છે. ૮. હાસ્યથી (સાધુ) કાંદપિંક અને આભિગિક દેમાં ઉત્પન્ન થાય છે. માટે કેની હાંસી કરવી ન જોઈએ. पंचमक-हास न सेवियब्ध । अलियाई असंतकाई ज पति हासत्ता । १. परपरिमवकारणं च हास । २. परपरिवायप्पिय च हास । ३. परपीलाकारगं च हास । ૪. વિકૃત્તિવામં ચ ઢાઉં ! ૧. સોન્ન િવ દીન દા | ६. अन्नोऽनगमणं च होज्ज मम्म । ७. अन्नोऽन्नगमणं च होज्ज कम्म । ८. कंदप्पाभियोगगमणं च होज्ज हास । Page #367 -------------------------------------------------------------------------- ________________ ૐ ] २. आसुरिय किध्दिसत्तणं जणेन च हासं । तम्हा दास न सेवियध्वं । જીવાવાર-વિમ-માવના: ઉવાર एवं मोणेण भाविओ भवद अतरप्पा | संजम-कर-चरण- नयण- वयण सूरो सच्चज्जवસપો । -૧. સુ. ૨, ૩. ૨, સુ. - उवसंहारों५५१. एवमिणं संवरस्स दारं सम्म सवरिय हो सुपणिहिय । मेहिं पंचवि कारणेहिं मण-वयण कायपरिरक्खिहिं निच्चे आमरणतं च एस जोगेा णेयव्वो घितिमया मतिमया अणासवो अकलुसो अच्छिदो अपरिसावी असंकि लिट्ठो सम्ब-जिणमशुण्णाओ । एवं वितिय संवरदारं फासिय पालिय सोहियं तीरिय किट्टिय अणुपालिय आणाप आराहिय भव । एवं नायमुनिना भगवया पन्नविय परुचिय पसिद्धं सिद्धरसासणमिणं आघवियं सुदेसिय પુસાપ —૧. સુ, ૨, શ્ર, ૨, , ૬-૮ उन्हं अवयणादण निसेहो ५५२. नो कप्पर निधाण वा निम्गंधीण या इमाई छ अवयणाई बस, तं जहा ૨. દરિયયયખે, ४. फरुसवणे ૬. અથવા, ૨. બસિયન ५. गारस्थियवय गे, ६. विओोसवियं वा पुणो उवीरिए । ' -૧. ૩, ૬, સુ. ર अह ठाणाइथं निवेदो५५१. कोहे माणे य मायाण लोभे व उचउत्तया । हासे भए मोहरिए विगहीसु तहेव च ॥ स्वाद अट्ट ठाणाई परिवजितु संजय | असावज्जे मिय' काले भासं भासेज्ज पद्मर्थ ॥ ૩૧. ૬, ૨૪, ૫, ૬-૨૦ ૨, ગ, મ, ૬, મુ. ૧૨૭ / सूत्र ५५१-५५३ આ પ્રમાણે જે અતરાત્મા મૌનથી ભાવિત થાય છે. તેનાં હાલ, પગ, નેત્ર તથા સુખની પ્રવૃત્તિ ચનાપૂર્વક રા’મિત બની અથ છે. તથા તે શો અને સરલ સત્યથી પરિપૂ થાય છે. ૫૫૧. ઉપસ’હાર ઃ આ પ્રમાણે મન, વચન અને કાયાથી રક્ષિત આ પાંચ ભવનાવાળુ' સર દ્વાર-રાત્ય મહાવત-સમ્યક્ પ્રકારે આપવું તથા સુપ્રણિહિતસ્થાપિત કરવું તે, એ દીવાન તથા મિાન સાધકે સમપુર ઈએ કે શાપ્રથના નિરાધ કના નિર્મા, અદ્રિરૂપ - કમરૂપ - જશ જેમાં વૈશી શકય નથી તે ક્રમબધના પ્રથાથી રહિત, સકલેશના અલાષ કરનાર તેમ જ સમસ્ત તી...કરો દ્વારા અનુજ્ઞાત છે, એવા આયોગને નિર ંતર જીવન પર્યંત આચરણમાં ઉતારવો જોઇએ. આ પ્રમાણે (પ્રાંત) સત્યનામક સર દ્વારને જે ચથા સમયે અગીકૃત કરી તેનુ પાલન કરે છે, રોધિત કરી તેનુ ચરજૂ કરે છે, તીતિ – અંત સુધી પાર પહોંચાડે છે, કાર્ત્તિતબીજાની સમક્ષ આદાબ કહે છે, અનુપાલિતનિર ંતર પાલન કરે છે, તે ભગવાનની આજ્ઞા અનુસાર આરાધક અને છે. આ પ્રમાણે જ્ઞાતમુનિ ભગવાન મહાવીર સ્વાભીએ આ સિવર શાસનનું કથન કર્યુ છે, વિરોધ પ્રકારથી વિવેચન કર્યું છે, તર્ક અને માહેંચી સિ‚ કર્યું છે, સુપ્રતિષ્ઠિત કર્યું છે, બન્ય જીવો માટે તેનો ઉપદેશ આપ્યા છે, તે પ્રશસ્ત કલ્યાણકારી-મ‘ગલમય છે. પર ન ખેલવા યોગ્ય છે. વનોનો નિષેધ : નિન્યા અને નિવસ્થિએ આા છે વચન એલમાં હપતાં નથી. જેમ કે ૧. ઝીક (અસત્ય વચન, ૨. અવહેલના (અપમાન) જનક વચન, ૩. ખિસિત (નિંદા) વચન, ૪. પરુષ (કઠાર) વચન, ૫. ગાર્હસ્થ્ય (ગૃહસ્થસસારીને યાય) વચન, કુ, શાંત કલહને ફરીથી પ્રજ્વલિત કરનાર વચન, પપ૩, ભાષા સબંધી આઠ સ્થાનોના નિષેધ : ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લેાભ, પુ. હાસ્ય ૬. લાય, છ. વાચાળતા, ૮. વિથા [એ આð] પ્રત્યે સચતમુનિ સાવધાન રહે. તેને પ્રયોગ ન કરે. પ્રજ્ઞાવાન અને આ આઠ સ્થાનાનું વજન કરી યથાસમય નિવદ્ય અને પરિમિત વચન આવે. Page #368 -------------------------------------------------------------------------- ________________ तृतीय महावतः स्वरूप-आराधना ચારિત્રાચાર [ ૩૦૧ તૃતીય મહાવત તૃતીય મહાવ્રત સ્વરૂપ અને આરાધના-૧ ततियमहव्वयस्स आराहणा पण्णा ત્રીજી મહાવતની આરાધનાની પ્રતિજ્ઞા - કકક, અદારે મત્તે ! મદદવા વિન્નાલાળા ૫૫૪. ભલે! ત્યારબાદ ત્રીજી મહાવ્રતમાં અદત્તાદાનથી તેમvi ! વિરત (નિવૃત્ત થવાનું હોય છે. सव्वं भते! अदिनादाणं पच्चक्खामि ।' ભત ! હું સર્વ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરું से गामे घा, नगरे वा, रन्ने वा अप्पं वा, છું. જેમ કેવઘુ ઘા, અg' વા, ધૂરું વા, વિત્તમંત ઘા, ગામમાં, નગરમાં અથવા અરણ્યમાં (કઈ પણ) અ૫ અથવા વધારે, સૂક્ષ્મ અથવા સ્થલ अचित्तमंतं चा। રચિત્ત (સજીવ) હેય અથવા અચિત્ત ( નિવ). से य अदिण्णादाणे चउविहे पण्णत्ते, तं जहा તે અદત્તાદાન ચાર પ્રકારનાં છે, જેમ કે ૨. વબો, ૨. થેનો , ૧ દ્રયથી, ૨-ક્ષેત્રથી, ૩-કાળથી, ૪-ભાવથી, ૩. શાસ્ત્ર, ૪. મારા १. दव्यओं अप्पं वा बहुधा अणुचा थूलं ૧. દ્રવ્યથી -અપ અથવા વધારે, સૂક્ષ્મ वा चित्तमतं वा, अचित्तमंतं वा, અથવા સ્થળ, સચિત્ત અથવા અચિત્ત. ૨. ક્ષેત્રથી–ગામમાં, નગરમાં અથવા અરણ્યમાં. २. खेत्तओ गामे वा, नयरे घा, अरण्णे बा, ૩, કાળથી-દિવસમાં અથવા રાત્રિમાં. ३. कालओ दिया था राओ वा ૪. બાવચી અ૫ મૂલ્યવાળી અથવા રાહુ४. भावओ अप्पग्धे वा महग्धे वा ।। મૂલ્યવાd. नेय सयं अदिन्नं गेण्हेज्जा, नेवन्नेहिं अदिन्न કઈ પણ અદી વસ્તુને હું સ્વય' ગ્રહણ गेण्हावेज्जा, अदिन्न गेण्हते वि अन्ने न કરીશ નહી, બીનથી અદત્ત વસ્તુને ગ્રહણ समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं કરાવીશ નહિ અને અદત્ત વસ્તુ શહણ કરનારનું અનુદન પણ કરી નહાવજીવન શુકરણ मणेणं पायाए कारण न करेमि न कारवेमि વણ યોગથી-મનથી, વચનથી, કાયાથી કરીશ करत पि अन्न न समणुजामि ।। નહિ, કરાવીશ નહિ અને કરનારનું અનુમેદન vણ કરીશ નહિ. तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि ભદ્ર! હુ પૂર્વે કરેલાં અદત્તાદાનથી નિવૃત્ત अप्पाणं वोसिरामि । થાઉં છું, તેની નિંદા કરું છું, ગહ કરું . અને આદમ (કષાય)ને યુન્સગ કરું . तच्चे भंते ! महव्वए उवडिओमि सब्याभो ભંતે ! હું ત્રીજા મહાવતમાં સ્થિત થાઉ अदिनादाणाओ वेरमणं । છું. આમાં સર્વ અદત્તાદાનની વિરતિ હોય છે. –27. 8. ૪, મુ. ૨ ૩ ५५५. "समणे भविस्सामि अणगारे अकिंचणे अपुत्ते ૫૫૫, (મુનિ દીક્ષા લેતાં રસમયે એવી પ્રતિજ્ઞા કરે છે) अपस परदत्तमोई पावं कम्म णो करिस्लामि" ...“હવે હુ શ્રમણ બની જઈશ. અણગાર, सि समुहाए "सव्वं भंते ! अदिण्णादाणं અકિંચન (અપરિગ્રહ), અપુત્ર(પુત્રાદિ સંબંધોપત્તામિ ” થી મુક્ત), અપશુ (વિપદ-ચતુષદાદિ પશુએના સ્વામિત્વથી મુક્ત) તેમ જ પરદજી (બી ગૃહસ્થ દ્વારા પ્રદત્ત ભિક્ષામાં પ્રાપ્ત આહારાદિનું સેવન કરનાર) થઈ હવે હું કઈ પણ હિંસાદિ પાપકર્મ કરીશ નહિ.” આ પ્રમાણે સંયમ પાલન માટે ઉસ્થિત-સમુદ્યત થઈ કહે છે...ભતે ! હું આજ સમસ્ત પ્રકારના અદત્તા દાનનું પ્રત્યાખ્યાન કરું છું.” १. दत सोहणमाइस्स, अदत्तस्स विवज्जण अणवेसणिज्जस्त, गेहणा अवि दुक्कर ॥ –37. ૩૫. ૨૧ , ૨૮ २. चित्तमंतमचित्त वा अप्पं वा जइ वा बह' । द'तसोहणमेत पि ओमाह सि अजाइया -दस. अ. ६,गा १३ :: કાળ,"ા રાજા, મજા આવે કે મારા Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] જાનુઘોr તૃતીક - મસ - રાધના सूत्र ५५६ से अणुपविसित्ता गाम वा जाव-रायहाणि वा णेव सयं अदिण्णं गेण्हेज्जा, णेवण्णेणं अदिण्णं गेण्हावेज्जा, णेषणं अदिषणं गेहूं पि समणुजाणेज्जा । –આ. . ૨, ૫, ૭, ૩, ૬, શું. ૬ ૦૭(-૩) સાધુ થામ યાવત રાજધાનીમાં પ્રવેશ કરી તે વગર રજાએ (કોઈ પણ પદાર્થને ગ્રહણ કરે નહિ, બીજા પાસે ગ્રહણ કરાવે નહિ તથા અદત્ત ગ્રહણ કરનારનું અનુમોદન કરે નહિ. अदिनादाण महव्वयस्स पंच भावणाओકફ, અદાર હર મને ! મદદ પુત્રવામિ સદઉં આરિવાજા તુતીય મહાવત અને તેની પાંચ ભાવના :પપ૬, ભરત ! ત્યારબાદ હવે હું ત્રીજા મહાબતને સ્વીકાર કરું છું. તેના સંદર્ભમાં હું સર્વ પ્રકારે અદત્તાદાનનું પ્રત્યાખ્યાન (ત્યાગ) કરું છું. તે આ પ્રમાણે છે से गामे वा नगरे वा अरण्णेषा अप्पं वा बहुं घर अणं वा थूलपा चित्तमंत वा अचित्तमंत वा णेव सय अदिण्णं गेण्हेज्जा, णेवण्णं अदिण्णं गेण्हावेज्जा अण्णं पि अदिण्णं गेण्हतं ण समाजाणेज्जा जावज्जीवाए तिघि तिषिहेणं मणसा वयसा कायसा तस्स भंते ! पडिक्कमामि-जाव-चोसिरामि । તે (ગ્રાહ્ય પદાર્થ) ગામમાં હય, નગરમાં હોય, અરણ્યમાં હિય, અ૯પ હોય, અધિક હોય સૂક્ષ્મ હોય, સ્થળ હેય (નાનું હોય કે મેટું હિચ). ચિત્ત હોય કે અચિત્ત હૈય, તેને તેના સ્વામીએ આપ્યા વિના હું ય ચહણ કરીશ નહિ, બીજા દ્વારા (પદાથ આપ્યા વિના) ગ્રહણ કરાવીશ નહિ, તથા અદત્તાદાન ગ્રહણ કરનારનું અનુદન કરીશ નહિ, જીવનપયત ત્રણ કરણ તથા મન-વચન-કાયા એ ત્રણ વેગથી હું આ પ્રતિજ્ઞા કરું છું. સાથે જ હું પૂર્વકૃત અદત્તાદાન રૂપ પાપનું પ્રતિક્રમણ કરું છું. યાવત્ પોતાની સાક્ષીએ અદત્તાદાન પાપને સગ (ત્યાગ) तस्सिमाओ पंच भाषणाओ भघंति । ત્રીજી મહાવતની પાંચ ભાવનાઓ : ૧. તથિમાં પઢની માતા–ત્રપુરારિ રમતો - हजाई से निम्गंथे। वे.वली बूया-अणणुवीय मितोग्गहजाई से णिग्गंथे अदिण्णंगेण्हेज्जा। अणुवीयि मितोग्गहजाई से निग्गंथे, णो अणणुवीयि मितोग्गहाई त्ति पढमा भावणा। ૧. એ પાંચમાંથી પ્રથમ ભાવના આ પ્રમાણે છે- જે સાધક પહેલાં વિચાર કરી પરિમિત અવગ્રહની યાચના કરે છે તે નિગ્રંથ છે, પરંતુ વિચાર કર્યા વગર પરિમિત અવગ્રહની ચાચના કરનાર (નિગ્રંથ) નથી. કેવળી ભગવાને કહ્યું છે કે, જે વગર વિચાર્યું પરિસિત અવગ્રહની યાચના કરે છે, તે નિગ્રંથ અદત્ત ગ્રહણ કરે છે, માટે તદનુરૂપ ચિંતન કરી પરિમિત અવગ્રહની યાચના કરનાર સાધુ નિર્ચથ કહેવાય છે, ન કે વગર વિચાર્યું મર્યાદિત અવચહની યાચના કરનાર. આ પ્રમાણે પ્રથમ ભાવના થઈ. ૨. બહાર ઢોરા માવળા-gomવિય પાનभोयणं भोई से जिग्गंथे, जो अणणुण्णविय Frળા-ભયો ! ૨. ત્યારબાદ બીજી ભાવના આ છે- ગુરુજનેની આજ્ઞા લઈ, આહાર પણ ઈત્યાદિનું સેવન કરનાર નિગબ્ધ હોય છે. આજ્ઞા વગર આહારપાણી આદિને ઉપયોગ કરનાર નહિ. Page #370 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५५६ तृतीय महाव्रत आराधना જારિત્રાવર ૩૦૩ केवली बूया-अणणुण्णवीयि पाण-भोयणभोई તે વિશે ફિvvi મન્ના સદા જુનपीयि पाण-भोयणभोई से णिग्गंथे, णो अणगुण्णघिय पाण-भोयणभोई त्ति दोच्चा માવના ! ३. अहावरा तच्या भावणा-णिग्गंथे णं उम्गहसि, उग्गहियसि एत्ताव ताव उग्गहणसीलए सिया। केवली बूया-निम्गंथे णं उग्गहंसि उग्गहियसि एत्ताव ताघ अणोग्गहणसीलो अदिण्णं ओगिण्हेज्जा, निम्गंथे णं उम्गहंसि उग्गहियंसि पत्ताध ताव उग्गहणसीलए सिय ति तच्चा માવIT | ४. अहापरा चउत्था भावणा-निग्गंथे णं उग्गइंसि उग्गहियंसि अभिक्खणं अभिक्खणं उम्गहणसीलए सिया। કેવળી ભગવાને કહ્યું છે કે જે નિગ્રંથ ગુરુ આદિની આજ્ઞા વગર આહારપાણને ઉપભોગ કરે છે તે અદત્તાદાનનું સેવન કરે છે. માટે જે સાધક ગુરુ આદિની આજ્ઞા પ્રાપ્ત કરી આહારપાણ આદિને ઉપભોગ કરે છે, તે નિર્ચથ કહેવાય છે. આજ્ઞા ગ્રહણ કર્યા વગર આહારપાણ આદિનું સેવન કરનાર નિગ્રન્થ નથી. આ બીજી ભાવના છે. ૩. ત્રીજી ભાવનાનું સ્વરૂપ આ પ્રમાણે છેનિર્ચાસ્થ સાધુઓએ ક્ષેત્ર તથા કાળની મર્યાદાપૂર્વક અવગ્રહ (સ્થાન)ની યાચના કરવી જોઈ એ. કેવળ ભગવાને કહ્યું છે કે, જે નિચળ્યું મર્યાદાપૂર્વક અવયવની અનુજ્ઞા (યાચના) ગ્રહણ કરતા નથી, તે અદત્તનું ગ્રહણ કરે છે. માટે નિર્ચસ્થ સાધુએ ક્ષેત્ર-કાળની મર્યાદા સ્પષ્ટ કરી અવચહની અનુજ્ઞા ગ્રહણ કરવી જોઈએ, અન્યથા નહી. આ તૃતીય ભાવના છે. ૪. ત્યારબાર થી ભાવના આ છે- નિર્ચ અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કર્યા બાદ વારંવાર અવગ્રહ-અનુશી-ચહણશીલ થવું જોઇએ. (ફરી ફરી સ્થાન ગ્રહણ કરવા માટે રજા લેવી જોઈ એ. ) કારણ કે કેવળ ભગવાને કહ્યું છે કે, જે નિગ્રંથ અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કરવા છતાં વારંવાર અવગ્રહની અનુગ્રા લેતા નથી, તે અદત્તાદાન-દોષને ભાગી બને છે. માટે નિર્ચ -૧ એક વાર અવગ્રહની અનુજ્ઞા કરી લીધા પછી પણ વારંવાર અવગ્રહ અનુજ્ઞા ચહણ કરવી જોઈએ. આ ચેાથી ભાવના છે. केली बूया-निग्गंथेणं उग्गहसि उग्गहियसि अभिक्खणं अभिक्खणं अणोग्गहणसीले अदिण्णं गिण्हेज्जा, निग्गंथे णं उग्गहंसि उग्गहियंसि अभिक्खणं अभिक्खणं उग्गहण सीलप सिय त्ति चउत्था भावणा । ५. अहावरा पंचमा भावणा-अणुवीयि मितोग्गहजाई से निम्गंथे साहम्मिएसु णो अणणुबीयि मित्तोरगहजाई। केवली वृथा-अणणुधीयि मितोमगहजाई से निग्गंथे साहम्मिएसु अदिण्णं ओगिण्हेज्जा। से अणुवीथि मितोग्गहजाई से निग्गंथे साहम्मिपसु णो अणणुबीयि मितोग्गहजाई त्ति पंचमा मावणा।। ૫. ત્યારબાદ પાંચમી ભાવના આ પ્રમાણે છે જે સાધક સાધમિકાને પણ વિચાર કરી મર્યાદિત અવગ્રહની યાચના કરે છે, તે નિગ્રંથ છે. વગર વિચાર્યું પરિમિત અવગ્રહની યાચના કરનાર નિર્ચ નથી. કેવી ભગવાને કુહ્યું છે, વગર વિચાર્યું જે સાધર્મિક પાસે પરિમિત અગ્રહની ચાચના કરે છે, તેને સાધમિકા પાસેથી અદત્ત ગ્રહણ કવાને દોષ લાગે છે. માટે જે સાધક સાધર્મિક પાસેથી પણ વિચારપૂર્વક મર્યાદિત અવચહની યાચના કરે છે, તે નિચન્થ કહેવાય છે. વગર વિચાર્યું સાધમિકે પાસેથી મર્યાદિત અવરહની યાચના કરે તે (નિર્ચન્થ) નથી, આ પાંચમી ભાવના છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ 2૦૪ ] चरणानुयोग पत्ता ताब ( तच्चे) महव्ययं सम्मं कारणं फासिते पालिते सीरिए किट्टिते अट्टिते आणाए आराहिते यादि भवति । तच्च भते ! महय्वय अदिष्णादाणाओ वेरमणं । . મુ. ૨, અ, ૬, સુ. ૭૮-૮ दत्तमणुष्णाय संवरस्स सरुवं५५७. व्यायाणं नरयं दिस्सं नाय तणामधि । “ટોટી ખનો પા” વિન્ન મુંડન એયાં ૩. . ., TT. B दत्त अनुज्ञात संवर ५५८. जंबू ! दत्तमगुण्णायसंवरो नाम होइ तनियं સુરા | महवयं गुणञ्चयं परदव्व- हरण पडिविरइરળનુત્ત { अपरिमियमणंत तण्हाणुगयमદિઃ-માવથળ-ધાલુણ ભાષા-યુનિશિય', सुसंमियमण हत्थ पायनिट्टिय निस्गंध મેટ્રિક નિચા, નાસયં, નિમય, વિમુસ, 'उत्तमनर-वसभ-पवर- बलबग सुविहितजणसंमतं परमसाहुधम्मचरणं । -૬. સુ ૨, મ. ફ્, સર્ अदिन्नादाण विरमणमहम्वयाराहगस्स अकरणिज्ज વારં ५५९. जत्थ य ગામ-નગર-નિયમ-પેપર मय दोषमुद-संवाह पट्टणासमय च किंचि 4-વિયા TTX4qकणग-रयणमादि पडिय पर विष्णट्ट' न कप्पति कस्सर कहेड या गण्डि वा । अहिर सुवधिकेणं, समले कुकंवणे णं अपरिग्गहसंबुडे णं लोगम्मि विरहियव्धं । - सूत्र ५५६-५५९ આ પ્રમાણે પાંચ ભાવનાથી વિશેષ તથા સ્વીકૃત અદત્તાદાન-વિરમણ (ત્રી∞) મહાવ્રતનું સભ્ય પ્રકારે કાયાથી સ્પ કરી, નુ પાન કરી. શ્રૃહીન માનન યથાયોગ્ય રીતે પૃ કર્યું, તેનું જીવન કરે તેમ જ તેમાં અંત સુધી અવસ્થિત રહે તે લવાણાના સક્ આરાધક થાય છે. ભતે! આ અદત્તાદાન-વિષમણુરૂપ ત્રીજુ મહાવત છે. દત્ત અને વસ્તુ સ્વપ - પ૭. ‘અદત્તનું આદાન તક છે.’એવુ જાણી, આપ્યા વગર એક તણખલુ પણ ન લે; અસ’ચમની જુગુપ્સા કરનાર મુનિ પેાતાના પાત્રમાં ગૃહસ્થ દ્વારા પ્રદત્ત આહાર ગ્રહણ કરે. ૫૫૮, ‘શ્રેષ્ડ વ્રતવાળા હૈ જમ્મૂ !' ત્રીજુ` સબર દ્વાર દત્તાનુાંત નામક છે. આ મહાવત અને ગુણુવ્રત પણ છે. આ લોક અને પલાય અનેતે સુધારવા માટે નિભિજાત્ત છે. પદ્રષ્યનું હરણ કરવામાં વિક્તિ યુક્ત, અપરિમિત તથા અનત તુમ્બુરૂપ અને અનુગત (વસ્તુઓની અપેક્ષાઓ) મહેચ્છા૨૫ જે મન, ન દ્વાશ થતાં પાપરૂપી ગ્રહણ (આદાન)નું યોગ્ય પ્રકારે નિગ્રહ-યુક્ત સારી રીતે સમિત મન-હાથ-પગ ઇત્યાદિ સર યુક્ત, બાપ તથા આભ્ય તર) અધિન તાડનારા, નિષ્ઠાયુક્ત (ઉત્કૃષ્ટ), નિરૂક્ત (તીથ કરો દ્વારા, પૂર્ણતાથી કહેલું), આશ્રવરહિત, નિર્ભય, વિશ્રુત (લેડા થવા દેષ રહિત, ઉત્તમ, નેવૃષભ દારા, પ્રધાન બળવાન મનુષ્ય તથા સુવિદિત (સાધુ) જનોથી માન્ય કરેલ તથા પશ્ન સાધુઓનાં પાનુષ્ઠાનરૂપ આ (ત્રીજુ') વ્રત છૅ. અદત્તાદાન વિરમણ મહાવ્રત આધક વડે અકરણીય નૃત્ય : ૫૯. ગામનગર, બાક, નિગમ, બેટ, બટ, મમ્બ, કોનખ, સુવા, પર, બામ ઇત્યાદિમાંથી કોઈ પણ દ્રવ્ય જેમ કે મણિ-મુક્તા (મેતી),શિલા-પ્રવાલ, કાંસુ (ધાતુ), વસ્ત્ર સેનાચાંદી-રત્ન ત્યાદિ કઈ પણ પહેચ આવા કોઈનું ખવાઇ ગયુ હોય અને એ સત્યુ' હોય (અથવા તેના માલિક રોધી રહ્યો હોય) તે વિષયમાં કાર્યને કહેલું. અથવા પોતે ઉડાવી લેવુ-એ સાધુને કહેતું નથી. હિરણ્ય-સુવણુ રહિત, પૃથ્થર તથા કે'નને સમાન જાણનાર્, (એથી ઉપેક્ષાવૃત્તિથી) માત્ર અપરિગ્રહ અને શન (દ્રિયના સવક્ત્ત) ભાવથી સાધુએ લોકોમાં ય આઈ એ. Page #372 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५५९ ૩૯ दत्त अनुज्ञात संवर ज पि य होजाइ दव्यजातं खलगतं खेत्तगतं रनमंतरगत वा किंचि पुष्क-फल-तप्पवालकंद-मूल-तण कट्ट सक्करादि अप्पं च बहु च अणु च धूलगं वा न कप्पति उग्गहमि @iમિ નિતૃિ । जे हणि हणि उग्गहं अणुनविय हियवं । घज्जेयव्वो सव्वकालं अचियत्त घरपवेसो. अचियत्त भत्तपाण, अवियत्त- पीढ फलग-सेज्या સંથારાવથ-પત્ત ૪. વહ-૨-૫-યદળનિસન્ન-પોપટ્ટા-મુપૉત્તિય-વાચવુંજીનાभावण- भंडोबहि-उवकरणं । परपरिवाओ परस्स दोसो, परववपसेणं च गेण्टर परस्त नासेर जं च सुकय' दाणस्स य अंतराय दाणविष्वणासो पेसुन चेच મÍત્ત = 1 નેવિય પોઢ-૪-Àન્ના-સંથાન-વસ્થपाय केवल- मुहपोतिय-पायहणादि भायणમોદ-૩નાં-અવિમાની, અસાદરે । तवलेणे व वयतेणे य, रुवतेणे य, आयारे चेच भावतेणे य । सदकरे झंझकरे कलहकरे घेरकरे विकहकरे असमाहिकरे, सया अप्पमाणभाई, सततं अणुबद्धयेरे य, निच्चरोखी से तारिसप नाराहप वयमि -૧. મુ. ૨, ૬. ૨, સુ. ૨૭ - स्वरूप ચારિત્રવાર [ ૨૦૧ કોઈ પણ દ્રવ્યાદિ પદાર્થ ખળામાં, ખેતરમાં કે જગલામાં હાય, જેમ કે-ફૂલ, ફળ, છાલરૂપે હોય, પ્રવાળ, કંદમૂળ, ઘાસ, લાકડી, ઢાંકશ ઇત્યાંરે વસ્તુ થયાન ળયા વિશેષ સૂક્ષ્મવાન હોય, ચાડી હોય કે ઘણી હોય, છતાં પણ સાધુ તે વસ્તુને તેના માલિકની આજ્ઞા વગર છે નહી', પ્રતિદિન આવપ્ર પ્રાપ્ત કરી (માલિકની આજ્ઞા લઈ) સાધુએ તે કલ્પ્ય વસ્તુ જોવી યોગ્ય કહેવાય. અપ્રીતિકર (સાધુ પ્રત્યે અભાવ દર્શાવનાર) ઘરમાં પ્રવેશ કરવા અથવા અપ્રીતિકર ઘરના આહારપાણી લેવા સાધુ માટે અયોગ્ય ગણાય. માટે અપ્રીતિકરને ત્યાંથી પીઢ, ફલક, શય્યા સસ્તારક, વજ્ર, પાત્ર, ફલ, દડક રત્નહબુ, નિષથા, થાળપક, ગાઢ બાંધ થાની સુખ-પત્રિકા, પગ લેવાનું વસ્ત્રભાજન, વસ્ત્રાદિ ઉપકરણ પણ ન લે. બજારનો પયાદ (બહના દષા બતાવી) મતાથી અથવા બળના નામે કાઇ પણ વસ્તુ ન લે. આ પ્રકારના દેષ સાધુ માટે ત્યાજ્ય છે. બળના હત આદિ પુન્યકર્મનો નાશ થાય તેવા વચન ન એટલે, દાનમાં અંતરાય (વિના) ઊભા થાય એવાં વચનો ન બેલમાં. દાનના વિનાશ થાય તેવા વને ન એલવાં. બાની ખરી-ખાટી, ચુગલી-ચાડી તથા ઈર્ષ્યાભાવ પણ પરિત્યાગ કરવા આઈ એ. જે સાધુ પીઠ, કુલ, શય્યા, સસ્તાર૭, વસ્ત્ર, પાત્ર, કેબલ, દંડ, રજોહરણ, નિષધા, ચાળપા, સુક્ષ્મ પર બાંધવાની મુબત્રિકા, પગ લૂછવાનું શસ્ત્ર ઈત્યાદિ તથા ભાન-માય ઉત્પાદિત, જે ઉપકાના સુષિભાગ ન થતા હાય, સૂઝના મળતાં હોય, તા તેને પણ સગ્રહવાની રુચિ ન કરે જે નપૂના ચાર છે, વાણીના ચાર છે, પનો ચાર છે, અચાર ધર્મના ચાર છે, ભાવના ચાર છે. (રાત્રે) પ્રગાઢ-કાએ સ્પર બાઝતા હોય ગઢમાં કુરુ પાડતા ય, કલહ કરતા હાય, ઘેર પાના હોય, વિધા-અમ્માદ કરતા હુંય, ચિત્તમાં અસમાધિ ઉપનયના હોય, બેશ પ્રમાણ્ડત બેન કરતા હોય, હમેશા ધ-વિરોધ ટકાવીને શખતા હાય, તથા નિત્યનવા રોષ કે અપ્રસન્નતા રાખતા હાય, એવી પ્રકૃતિના સાધુ ત્રીજા મતની આાધના કરી સત્તા નથી. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] चरणानुयोग दत्तमनुष्णाय संवरस्त आराहगा५६० प० अह केरिस पुणाई आराहप पयमणं ? ૩૦—ને તે સર્વાદ-મત્ત-પાળ-સં૪-૨૧અરે ! અત-વાહ-દુન્ય-૧ -નિહાળ-યુદ્ધ-લવા-વત્તયઆવયિજીવન્તાવ, સેહે સક્રિમ, તવસ્ત્ર, કુળવધથતું निज्जरडी यायच्वं अणिस्त्रियं बहुविहं defer करे | ". दत्त अनुज्ञात सेपर आराधक . ધ્ ૬. ૨. न य अचियत्तस्स गेण्डर भत्त-पाणं । ३. न य अचियत्तस्स सेवर पीढ-फलगસન્તામંથાવાથ-પાય પણ-7रथहरण-निसेज्ज-बोलपट्टय-मुहपोत्तियपाय पुंछणाइ भायण - भंडोवहि उवगरणं ! ૭. .. न य अवियप्तस्स गिद्द पविसर | न य परिवार्य परस्स जंपति । न याचि दोसे परस्स गेण्डति । परववपसेण विन किंचि गेण्डति । न य विपरिणामेति किंचि जणं । न याचि णासेह दिन सुकथं । . दाऊणं य न होइ पच्छाताविष । ૨૦. વિમાનીલે 1 ११. संगहोयग्गहकुसले, से तारिसप आराहेर पर्यामिणे । —વજ્જ, સું. ૨, અ, રૂ, સુ. ૮ (૧) - सूच ५६० પર્વ. દત્ત અનુજ્ઞાત સ’વરના આરાધક ઃ ×, (જે ઉપર્યુકત પ્રકારનો મનુષ્ય આ વ્રતની આરાધના કરી શકતા નથી), તા કેવા પ્રકારનો મનુષ્ય આ મતની આશધના કરી શકે ! ઉ. આ દત્ત-વ્રતનેા આરાધક એ જ પુરુષ થઇ શકે છે, જે વસ્ત્ર-પાત્ર આદિ ધર્મોપણ, આહારપાણી ઈત્યાદિનો સગ્રહ અને સવિભાગ કરવામાં કુશળ છે. જે અત્યંત ખાળ, દુબળ, પ્લાન, વૃદ્ધ અને માસબમણુ આદિ તપસ્યા કરનાર સાધુની, પ્રવ તક, ગાય, ઉપાધ્યાય, નદીક્ષિત સાધુની તથા સાધમિ કર્લિગ અને પ્રવચનથી સમાનધર્માં સાધુનો, તપસ્વી, કુળ, ગણુ, સપના ચિત્તની માનતા માટે સેવા કરનારા હોય, જેનિન્દ્રાને અભિલાષી છે તેવા અતિ આલાક પજ્ઞાક સંબંધી આકાંક્ષા રહિત થઇને દસ પ્રકારની (આહાર-પાણી આદિ વિવિધ પ્રકાર) કોયાવૃત્ય કરે છે. ૬. તે પ્રીતિકારક રહસ્યના કુળમાં પ્રવેશ કરતા નથી ૨. અપ્રીતિકારક ઘરના આહાર-પાણી ગ્રહણ કરતા નથી. ૩. અપ્રીતિકારક પાસેથી પીઢ, ફ્લેક, શય્યા સસ્તાર, વસ્ત્ર, કેબલ, દ'ડ, રજોહરણ, ઘેલપક, મુખચિકા તથા પગલે યુ હું ભાજન-યાત્રા પણ કેતા નથી. ૪. તે શ્રીકાની નિડા (પર-પરિયાદ) કરતા નથી. પુ. બીજાના દોષોને ગ્રહણ કરતા નથી. ૬. જે બીજાના નામે (ગ્લાન આળ આદિને માટે લાવેલ) કઈ પણ પણ કરતા નથી. ૭. કોઇને ધમથી વિમુખ કરતા નથી. ૮. બીજાના દાન આદિના સુકૃત અથવા ધર્મોચચ્છુનો નાશ કરતા નથી. ૯. રે દાનાદિ આપ્યા બાદ, ઊંચાત્ય બાદ કર્યાં બાદ ચાત્તાપ કરતા નથી. ૧. આચાય, ઉપાધ્યાય આદિને માટે સાવિભાગકારી હોય. ૧૧. સંગ્રહ તથા ઉપકાર કરવામાં કુશળ હોય, આવા સાધક જ અદત્તાદાન વ્રતના આરાધક હાય છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ सूच ५६१-५१५ दत्तमणुण्णाय संघरस्स फलं ५६१. इमं च परदश्वहरण- वेरमण- परिरक्खणट्टयाए पावयणं भगवया सुकहियं अन्तहियं पेच्चा भावियं आगमेसिमदं सुद्धं मेवायं अकुडिलं अणुत्तरं सव्वदुक्खपावाणं-विओवसमणं । —ung. સુ. ૨, ૩ ૨, મુ. જ્ दत्त अनुज्ञात संघर-फल अण्ण समणोवगरणस्स ओग्गह विहि ५६२. जेहिं सिद्धि संपव्य सिऽपि या उत्त बा डंडगं वा मत्तयं घा जाव-चम्मछेदणगं वा तेसिं पुवामेव उग्गह अणगुण्णविय पडिलेहिय पमज्जिय तओ संजयामेव ओगिण्हेज्ज वा पगिव्हेज पा —. મુ. ૨, અ. ૭, ૩. ૨, મુ. ૬૦૭ (IT) परियहिय ओगाह विहि ५६३. से राजपरिय रज्जपरियट्टेसु संथडेसु संथडे अव्धोगडेसु अबोच्छिन्ने अपर परिगहिपतु सच्चे व ओग्गहस्स पुष्षाणुन्नवणा चिट्ठर अहालंदमवि ઓમદે । से परिय असथडेसु बोगडेसु वोच्छि सुपरपरिगद्दिसु भिक्खुभावस्स अट्ठार दोच्चपि भोग्गहे अणुप्रवेसिया । -વૈં. ૩. ૭, મુ. ૨૬-૨૭ अप्पअदिण्णादाणस्स पायच्छित सुतं ५६४. जे भिक्खू लहुसगं अदत्तं आइयर आइयन्तं वा साइज्जइ । तं सेवमाणे आवज्जर मासियं परिहारट्ठाणं अणुग्धादयं । ધ્વનિ, ૩. ૨, મુ. ૨૦ सेह-अवहरण- विष्परिणामण पायच्छित्त सुप्तं५६५, जे भिक्खू सेह' अवहरद अवहरंत घर साइउजर ચારિત્રાત્રા [ ૩૦૭ દત્ત બનુજ્ઞાત સબરનું ફળ – ૫૧. પશયા ચના હરણથી વિમલ્ક (નિવૃત્તિ)પ અસ્તેય ધૃતની પરિરક્ષા માટે ભગવાન તી કર દૈવ પ્રવચનમાં ચાગ્ય જ કર્યુ છે. આકુ પ્રવચન આત્મા માટે હિતકારી છે,જન્માંતરમાં શુભ ફળ પ્રદાન કરનારૂં છે, તથા ભવિષ્યમાં કલ્યાણકારી છે. આ ઝચન શુદ્દે છે, ન્યાયયુક્તિ-તર્ક સહિત છે, અકુટિલ-હિતના સરળ મારૂપ છે, સર્વોત્તમ છે તથા સ દુઃખ અને પાપને સવધા શાંત કરનાર છે. અન્ય સાધુના ઉપકરણ-૩પયોગ જેવુ વગઢ-ચઉગ્ર વિધાન : જે સાધુઓની સાથે પોતે પ્રતિ થધા છે તેમનાં પણ છત્ર, દંડ, માત્ર (ભાજન) ચાયત ધમ છેદન ઈત્યાદિ ઉપમા, પહેલાં તેમની વચ-અનુજ્ઞા લીધા વિના તથા પ્રતિલેખન પ્રમાન કર્યા વિના એક અથવા અનેક વાર ગ્રહણ કરે નહિ પરંતુ પહેલાં અવચ-અનુજ્ઞા (ચરૂ કરવાની આજ્ઞા) લઈ ત્યાાદે તેનુ પ્રતિલેખન-પ્રમાન કરી સચમી સાધુ તે વસ્તુને એક કે અનેક વાય ગ્રહણ કરે. ૫૨, રાજ્ય પરિવતનમાં અવગ્રહ અનુજ્ઞાપન : ૫૩. રાજાના મૃત્યુ આદું જ્યાં સુધી નવા રાજાના અભિષેક ન થાય. રાજા વિલન તથા શત્રુઓ દ્વારા અનાકાન્ત રહે, રાજ્ય અવિચ્છિન્ન રહે તથા રાજ્ય વ્યવસ્થા પૃષ વત્ રહે ત્યાંસુધી સાધુ સાધ્વીએ માટે પૂગ્રહિત આજ્ઞા જ અવસ્થિત રહે છે, રાજાના મૃત્યુ પછી રાજ્ય વિભક્ત થઈ હાય અથવા શત્રુઓ દ્વારા આકમણું થઈ જાય, રાજવ`શ વિચ્છેદ થઈ જાય અથવા રાજ્ય વ્યવસ્થા જૂથનંત ન રહે તેા આધુ-સાધ્વીઆએ ભિક્ષુભાવની રક્ષા માટે બીજીવાર આજ્ઞા લેવી જોઈ એ. અપ અદત્તાદાનનુ” પ્રાયશ્ચિત્ત સૂત્ર – ૫૬૪. જે ભિક્ષુ અલ્પ અદત્તાદાન લે છે; લેવડાવે છે, લેનારનું અનુમાન કરે છે. સને માસિકપરિહારસ્થાન (પ્રાચિત્ત) આવે છે. શિષ્ય પણનું પ્રાયશ્ચિત સુત્ર - ૫૬૫. જે ભિક્ષુ શિષ્યનુ અપહરણ કરે છે, કરાવે છે, કરનારનું અનુઐદન કરે છે; Page #375 -------------------------------------------------------------------------- ________________ ३०८] चरणानुयोग आचार्य-अपहरण-परिवर्तनकरण प्रायश्चित्त सूत्र ५६६ जे भिक्खू सेह' चिप्परिणामेह विप्परिणामंतं જે ભિક્ષુ શિષ્યના પૂર્વ ગુરુ પ્રત્યે અથવા वा साइज्जइ । ઉત્પન્ન કરે છે, કરાવે છે, કરનારનું અનુદન ते सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहार તેને ચાતુર્માસિક અનુદઘાનિક પરિહારद्वाणं अणग्घाइयं । स्थान (आयश्चित्त) सावे. -नि. उ. १०, सु. ९-१० आयरियस्स अवहरण-विःपरिणामण-पायच्छित्त આચાર્યનું અપહરણ અથવા પરિવર્તનકરણનું सुत्त પ્રાયશ્ચિત્ત સૂત્ર :५६६. जे भिक्खू दिसं अवहरइ अवहरंतवासाइज्जइ। ૫૬૬, જે ભિક્ષુ આચાર્યનું અપહરણ કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दिसं विप्परिणामेड विप्परिणामतं - જે ભિક્ષુ આચાર્યનું પરિવર્તન કરે છે, वा साइज्जइ । કરાવે છે, કરનારનું અનુમાન કરે છે, तं सेवमाणे आवज्जइ चाउम्मासिये परि તેને ચાતુર્માસિક અનુદઘાતિક પરિહારસ્થાન (प्रायश्राि ) आवे छे. हारद्वाणं अणुग्घाइयं । -नि. उ. १०, सु. ११-१२ Page #376 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५६७-६८ तृतीय महावत: भावना चारित्राचार । ३०९ તૃતીય મહાવત પરિશિષ્ટ અgિવામાં મદઘાવ પર માવજ- પ૬૭, ૨. ૩mpornયાય, ૨. ૩જામજ્ઞાન, સચમા ૩ જિળવા, ४. साहम्मिय उग्गह अणुण्णविय परि मुंजणया, साहारणमतपाणं अणुण्णविय परिभंजणया। –71. ૨૬, મુ. ૬ તૃતીય અદત્તાદાન મહાવતની પાંચ ભાવના :૫૬19, ૧. અવહ - અનુજ્ઞાપનn ૨. અવગ્રહ સીમા – રા૫નતા ૩. સ્વયમેવ વાહ - અનુગ્રહણતા ૪. સાધર્મિક અવાહ - અનુaખનતા # ૫સાધારણ ભકતપાન અનુરાય પરિણું જનત ५६८. तस्स इमा पंच मावणाओ होति परदन्छ हरणवेरमणपरिरक्षणयाण । पढम-देवकुल-सभप्पधा-पावसह रुक्खमूल. आराम-कंदागर-गिरिगृहा-कम्म-उज्जाणHTTણાઝા - ઘણાસ્ટા – સુન્નાર – ગુણા लेण-आचणे, अन्नंमि य एवमादिमि दगमट्टिय-बीज हरित-तस-पाण-असंसत्ते अहाकडे फासुए विवित्त पसत्थे उवस्सए होह घिरવિશ્વ 1 ૬૮. દ્રવ્યહરણ-વિરમણ (અદત્તાદાન ત્યાગ) વતનો સંપૂર્ણ રક્ષા કરવા માટે પાંચ ભાવનાઓ છે. પ્રથમ ભાવના : દેવકુળ (મંદિર) સભા-મહાજન સ્થાન, પ્રપ (પાણીની પરબો, પરિવારજક નિવાસ, ગુડ મળમાં, ઉદ્યાનમાં, ગુફા, ખાણ, પર્વતની ગુફા, યૂન આદિની ભી,ચાનશાળા,ગૃહ-સામગ્રી બરવાનું સ્થાન (કેર રૂમ), અંડ૫, શૂન્ય ગૃહ સ્મશાન, લયન-પર્વતની તળેટીમાં રચેલા પાષાણુ ધરમાં, હાટમાં ઇત્યાદિ અન્ય એવાં જ સ્થાને જે સચિત્ત પણ માટી, બીજ, હરિતકાય, રસ પ્રાણીઓથી રહિત હય તથા ગૃહસ્થ પિતાના ઉપગ માટે બનાળ્યું હોય, માસુક હોય તથા ત્રી, પુરુષ, પંડકથી રહિત અને પ્રશસ્ત હૈય, એવા ઉપાશ્રયમાં સાધુએ રહેવું જોઈએ. જે સ્થાન આધાકમ સહિત હૈય અર્થાત જ્યાં સાધુના નિમિત્તે પાણી છાંટવાની ક્રિયા થતી હોય, ઝાડુથી સાફ કર્યુ હય, પાણથી સિંચું હોય, રાંદનમાળા આદિથી સુશોભિત કર્યું હોય, શાઈ આદિ બીછાવી હોય, કલાઈથી વેત કર્યું હોય, છાણ આદિથી લીયુ હોય ગરમ કરવા માટે અથવા પ્રકાશ માટે આગ જલાવી હોય, વાસણ અહી તહી કર્યા હોય, આ પ્રમાણે સાધુઓ માટે જે ઉપાશ્રયની અંદર અથવા આહા૨ ની હિંસા અધિક થતી હોય, એ આગમ-નિષિદ ઉપાશ્રય સાધુ માટે વર્જિત છે, આ પ્રમાણે જેને અંતરાત્મા વિવિકતવાસ સમિતિથી ભાવિત થાય છે, તે દુગતિમાં લઈ જનારા દોષથી નિવૃત્ત થ દત્ત અનુજ્ઞાત અવરહની રુચિવાળ બને છે.. * * * आहाकम्मबहुले य जे से आसित संमजिजा શોષ્ઠિત્તરદા-છાયા-દૂમur-fur-gलिंपण-जलण-भंडचालणं, अंतों चाहिं च असंजमो जत्थ घट्टई, संजयाण अट्ठा वज्जेयब्वो हु उवस्सओ से तारिसए सुत्त पडिकुठे । एवं विवित्तवास-वसहि-समितिजोगेण भाविओ भवई अंतरप्पा । निच्च अहिकरण-करणकारावण-पावकम्मविरओ दत्तमणुनाय છું | Page #377 -------------------------------------------------------------------------- ________________ ३१०] चरणानुयोग तृतीय महाव्रत : भावना सूत्र ५६८ રિતી-આરા જ્ઞાન- જળમાણે વિતીય ભાવના :जं किचि इक्कडं च, कठिणगं च जंतुग च આરામ-ઉદ્યાન, કાનન તથા વન પ્રદેશમાં જે કઈ કણ () કહિતગ (પાંદડાં) જતુ ઘર-પુર-ગુણ-૩૫-gટાટ મૂવી-હાથ (પાણીમાં થતું ઘાસ) પર, મુંજ, કુશ, દર્ભ ગુજ, જાહ-સાવાદ-મૂહ-ત્તા-૬-ક પાલ, મૂચ, વજ, પુષ્પ, ફળ, છાલ, અંકુર रादी गेण्हर, सेज्जोधहिस्स अट्ठा न कप्पए કંદમૂળ, તૃણ, કર્ક, કાંકરી આદિ સં'તારક ओग्गहे अदिन्नमि गिण्हेउ। બનાવવા માટે આવશયક હોય તે આજ્ઞા માંગીને લેવું કરે છે. આજ્ઞા વગર લેવું ક૯પતું નથી जे हणि हणि उग्गहं अणुनविय गेण्हियवं । હંમેશા આજ્ઞા લઈને લેવું કહપે છે. एवं उग्गहसमितिमोगेण भाविओ भवह આ પ્રમાણે જેને અંતરાત્મા અવગ્રહ-સમિअंतरप्पा । તિથી ભાવિત હોય છે, તે દુર્ગતિમાં લઈ જનારા નિજ કવિરાજ-રાવળ-પાવરમ પાપકર્મો કરવાના દોષથી નિત્ય વિરકત થઈ विरते दत्तमणुनाय-ओग्गहरुई । દત્ત અનુજ્ઞાત અવગ્રહની રુચિવાળ બને છે. તતીરં-૧. ૪ -at-રૂષrદા તૃતીય ભાવના : ૧. પીઠ, ફલક, શસ્યા કે સંસાર માટે વૃક્ષ रुक्खा न छिदियव्वा । કાપવાં ન જોઈએ. २. न छेदणेण भेदणेण सेज्जा कारेयव्वा । ૨. છેદન-ભેદન ક્રિયા કરીને શમ્યા ન બનાવવી જોઈએ, ३. अस्सेघ उपस्सए बसेज्ज, सेज तत्थेव ૩. જેના ઉપાશ્રયમાં નિવાસ કર્યો હોય ત્યાં રે ! જે શમ્યાની ગષણા કરવી જોઈએ. છે. ૧ જ વિસર્ષ મ જsat | ૪. ઉચી-નીચી જમીનને સમ ન કરવી જોઈએ, છે. આ સિવાર-નવાર સુરા ૫. હવાનો અભાવ હોય કે અધિક હવા આવતી હોય તે જરા પણ પ્રતિકાર ન કર જોઈએ. ६. न उस मसगेसु खुभियव्वं । ૬. ડાંસ કે મછરને ઉપદ્રવ હોય તો પણ #ભ ન કરવા જોઈએ. ૭. અા પૂમો જ જવાય ૭. અગ્નિ કે ધુમાડે ન કરે જઈએ. ઘર સામ-વા, સાર-વસુ, સંge-વસ્તુ, આ પ્રમાણે જે પૃથ્વીકાય આદિ છકાય समाहि-बहुले, धीरे कारण फासयंतो सययं ના રક્ષણમાં તપુર, આવ રેકવામાં તત્પર, કષાય અને ઇન્દ્રિયના નિરાહમાં તત્પર अज्झपपज्झाणमुत्ते समिए एगे चरेज्ज धम्म । ચિત્ત-સમાધિમાં તત્પર, દીયવાન, કાયાથી સર્વદા (ન માત્ર મનરથથી) ચારિત્રનું પાલન કરનાર અધ્યાત્મ ધ્યાનથી યુકત હોય છે, તે રાગાદિથી રહિત બની ધર્મનું આચરણ કરે છે. एवं सेज्जासमितिजोगेण भाविओं भवई अंतरप्पा। निच्च अहिकरण-कारावण-पायकम्मविरते इत्तमगुम्नाय ओग्गहराई । આ પ્રમાણે જેને અંતરાત્મા શણ્યા સમિતના વેગથી ભાવિત હોય છે તે દગતિમાં લઈ જનારા પાપકર્મોને કરવા, કરાવવાથી નિવૃત્ત થઈ દત્ત અનુજ્ઞાત અવગ્રહની રુચિવાળે બને છે. चउत्थ-साहारण-पिंडपातलामे मेोत्तव्व सजा पण समियं । ચથી ભાવના : સમાન સાધમિકેને પ્રાપ્ત આહાર આદિ પણ આજ્ઞા પ્રાપ્ત કરી ઉપગમાં લેવો જોઈએ. Page #378 -------------------------------------------------------------------------- ________________ तृतीय महावत : भावना કાત્રિાગાર ૩૨ न साय-सूपाहिकं, न खद्ध, न वेगियं, न चघलं, સાધર્મિકોના આહારમાંથી શાક, દાળ, ઈત્યાદિ न साहस, न य परस्स पीलाकारं सावज्जं । વધારે ન લેવાં જોઈએ. ભોજનને પણ વધારે ભાગ ન લેવો જોઈએ. (અન્યથા સાધુઓને અપ્રીતિ થાય છે. કાળીયા જદી ન મળવા જોઈએ, કેળીયા મહામાં જલદી જલદી ન મૂકવા જોઈએ. આહાર કરતી વેળાએ કાયિક ચપળતા ન રાખવી જોઈએ. એકદમ (હિતમિત-પચ્ચને વિવેક કર્યા વગર) આહાર ન કર જોઈએ. બીજાને પીડા થાય એવી રીતે આહા૨ ન કરવો જોઈએ. સાવધ (સદોષ) આહાર ન કર જોઇએ. तह भोतवं जह से सतियवयं न सीदति । આહાર એ પ્રમાણે લે જોઈ છે જેથી ત્રીજું વત ખંડિત ન થાય. साहारण-पिंडपायलामे सुहम अदिनादाणवय સમાન સાધર્મિ થી માત આહાર નિયમ-જેમ ! આદિ (આજ્ઞા લઈ) લેવામાં નિશ્ચિત રૂપથી સૂક્ષ્મ અદત્તાદાન વિરમણ વતનું પાલન થાય છે. एवं साहारण-पिंडपायलाभे समिति-जोगेण આ પ્રમાણે જેને અંતરાત્મા સમ્યક પ્રવૃभाषिओ भवा अंतरप्पा । ત્તિના યોગથી ભાવિત થાય છે, તે ગતિમાં निच्च अहिकरण-करण-कारावण-पावकम्म લઈ જનારા પાપ કર્મો કરવા-કરાવવાના દાપોથી નિવૃત્ત થતા દત-અનુજ્ઞાત-અવગ્રહ विरते दत्तमणुम्नाय ओग्गहरुई। રુચિવાળ બને છે. पंचमगं પાંચમી ભાવના :१.साहम्पिपसु विणओ पजियव्यो। ૧. સાધર્મિક પ્રત્યે વિનચને પ્રગ કર જોઇએ ૨, વાળ-rrorવિશríનિયદો ૨. રોગી આદિની સેવા માટે, પાણ (તપરચ ની સમાપ્તિ)માં વિનયને પ્રવેગ કરે જોઈએ, ३. घायण-परियट्टणासु विणओं पउंजियव्यो। ૩. વાચના-નવા ગ્રંથના અધ્યયન તથા પરિવતदाण गहण-पुच्छणासु विणओ पउ' તા-સૂત્રાર્થના પારાયણમાં વિનયને મગ जियघों। કરવો જોઈએ. ४. दाण-गहण-पुच्छणासु विणओ पउ'- ૪. સાધમિકેને આહારાદિ દેવામાં અથવા તેઓ નિયળ્યો ! પાસેથી મહારાદિ ગ્રહણ કરવામાં અથવા સુત્રા ઘની પૃચ્છામાં વિનયને પ્રયોગ કરશે ઇએ. निक्खमण-पवेसणासु विणओ पउजि- ૫. ઉપાશ્રયથી નીકળતી વેળાએ અથવા ઉપાશ્રયમાં થો . પ્રવેશ કરતી વખતે વિનયને પ્રવેશ કરશે જોઇએ. गुरुसु साहुसु तवस्सीसु य विणजो ૬. ગુરુ, સાધુ તથા તપસ્વીઓને વિનય કરો पउजियघो। જોઇએ. ઇત્યાદિ આવા અનેક પ્રસંગોમાં વિનયને પ્રયોગ કરે જોઇએ. अम्नेसु य एषमादिसु बहुसु कारणसएसु વિનય તપ છે, તપ ધમ છે, માટે વિનય घिणओ पउजियव्यो। કો જોઇએ. विणओ वितवो, तवो वि धम्मो, तम्हा विणी આ પ્રમાણે જેને અંતરાત્મા વિનયથી ભાવિત થાય છે તે દુગતિમાં લઈ જનારા एवं यिणपण भाविओ भई अंतरप्पा । પાપકર્મોને કરવા તથા કરાવવાના દોષથી णिच्च अहिगरणं करण-कारावण पाषकम्म નિવૃત્ત થઈ દત્ત અનુજ્ઞાતના અગ્રહની રુષિવાળે चिरए, दत्तमणुज्णाय ओग्गहरुई। બને છે. –, મુ. ૨, મ. ૨, સુ. ૧૦-' Page #379 -------------------------------------------------------------------------- ________________ ફ્૬૨] चरणानुयाग उवसंहारो ५६९. यमिणं सदरस्स दारं सम्म सदस्य होइ પ. सुप्पणिहिये, एवं पंचदिदि कारणेदिमणवय-काय परिरक्खिहि पिव्यं आमरणंत च पस जोगो विमाया अणासो अकलुसो अछि अपरिसावी असंकि सिड सुडो सवजिणमगुण्णाओ । अदत्तादान आक्षेप परिहार ઉપસ’હાર : पये तर सवरधारं फासियं पालियं सोहियं, તીય, દિય, आराहिय बाणार अणुपालिये भव । एयं णायमुणिणा भगवया पण्णवियं परुचियं पसिद्ध सिद्ध सिवर माणमिणं आघशिये सुदेसिय सत्यं । -. . ૨, ૫. ૨, મુ. अन्नउत्थिहिं अदत्तादाणाक्खेषो-थेरेहिं तप्परिहारो ब ५७०. तेणं कालेणं तेणं समयं रायगिहे नयरे । बनाओ। गुणसिलग भी बाढवि सिलापट्टओ ओ । तस्स णं गुणसिलयस्स चेrयरस अरसामंसे पहले अन्न उत्थिया परिचति । तेण काले लेणं समय समणे भगवं महावीरे આશરે નામોનો-ય- જિલ્લા પરિયા । तेण कालेणं तेण समर्पण समणस्स भगवओ महावीररस बहवे अतेवासी घेरा भगवतो जातिसम्पन्न सम्मान मीदियासा મહિoT 10 || वीररस करते रह जणू अहोसिरा झाणकोडोवगया संजमेणं तदसा अप्पाण માથેમાળા-નાવવનતિ ) ૧ सूत्र ५३९-५७० આ પ્રમાણે સન, વચન, અને કાયાથી પણતે સુરક્ષિત-આ પાંચ ભાવનાએવાળુ સવર દ્વાર-અસ્તેય શહાદત્ત સમ્યક્ પ્રકારે પાલન કરવા આવ્યુ છે. માટે ધોવાન તથા તિમાન સાાક આશ્ચયનો નિરોધ કરનારા નિળ, અક, અછિદ્ર-કરૂપ જલમ દુ “ણ જેમાં પ્રવેશી રોકતુ નથી તેવા, પારસાવી, સકોશનો ધાવ કરનારા, કમ ફળથી ન હોવાના કારણે શુદ્ધ તથા શ તીકરા દ્વારા અનુગાંત આ યોગને નિર'તર જીત ત્ત આચરણમાં ઉતારે. આ પ્રમાણે (દાક્ત રીતી) દત્તાનુજ્ઞાત નામક સવર દ્વાર ચથાસમયે અ`ગીકૃત કરી પાલિ ન કરી નિતિચાર માળ, તન અને બુરી પાર પહોંચાડું-કીતિન બીજા સમક્ષ આદરપૂર્વક કહે, અનુપાલિત-હમેશા પાલન કરે, ત્યારે ગવાનની આજ્ઞાનુસાર રચિત બને છે. આ પ્રથાઓ મુનિ ભગવાન મહાવીર સ્વાશી સિદ્ધર શાસનનું ન ક્યું છે, વિરોધ પ્રકારે બવરાન કર્યુ છે, તર્ક અને પ્રમા થી હિ કર્યુ છે સુપ્રતિષ્ઠિત કર્યુ છે. ભવ્ય જીવો માટે તેનો ઉપદેશ આપ્યો છે. તે પ્રીત--કલ્યાણકારી મંગલમય છે. અન્ય નાયિકા ડાઘ અદત્તાદાનના આક્ષેપવિરા દ્વારા તેના પરિહાર : 1. તે કાળે અને તે સમયે રાજગુરુ નામે નગર વર્ણન (ઓપપાતિક સૂત્રમાં તિ ચંપાનગવત્ જાણવું). ગુણશિક્ષક દૈત્ય હતું, ચાત પૃથ્વીશિલાપક હતું મા ન ઓપાતિક ના પૂર્ણ ભદ્ર પૂરા જ દૈત્યની મ સમજવુ. જ્ઞાપક શુદ્ધ થતુંન જા.) ને ગુશિલ ીત્યની આસપાસ ધોડે દૂર ઘણા અન્યતા કા વસતા હતા. એ કાળે તે સમયે ઘણ ગવાન મહાવીર, તીથની દેના કરનારા યાવન સભાસાં ચાયત પિ વિરિત થઈ. તે કાળે તે રામયે શ્રમણ ભગવાન મહાવીના ઘલુકા, ષિર્ ળવતા, ક્ષતિ સન-ઈત્યાદિ લખ્યા છે તેવા. ચાયત કિંવતની આશા અને સહુના યથી રહિત હતા, અને શ્રમણ ગર્ભ ત શહાવીકની આસપાસ તીણ ઉચા કરી, રતાના. નવી, ચાનરૂપ કાને પ્રાપ્ત થયેલા, સર અને ૫ વડે અને ભાવિત કરતા યાવત વિહરતા હતા Page #380 -------------------------------------------------------------------------- ________________ ત્ર ફ ૬. तपणं ते अन्नउत्थिया जेणेव थेरा भगवन्तो तेणेय उपागच्छति उपागच्छाते थेरे भगवन्ते एवं बयासी "तुमे णं भजो अज्जो માવતે નવ.. विविद' तिथिदेणं असंजय अविश्य अप्पडिय अपब्यवसाय पायकम्मा सकिरिया असंबुडा, एतदंडा, गतवाला वापि भवद । तप णं ते घेरा भगवन्तो ते अन्नदस्थिर पर्व पयासी “તુળ શાહેજલનો! વિદ્ઘ વિરેન્દ્ર असंजय अविरय- अप्पडिय अग्पच्चकखायપાચમા-{Unશવાહા થઈ મામો છ तप ण ते अन्नस्थिया से थेरे भगवन्ते एवं वयासी “તુને ન ગળો! અવિત્ર મેદ, અસિં भुजह, अग्नि साविज्जह तप ण तुम्भे अदिग्न गेण्डमाणा, अदिन्न भुजमाणा, अदिन्न सातिज्जमाणा तिविहं तिविहेणं असंजयअधिरय अप्पडिय अपच्चक्खाय पाचकम्मा માત્ર-નયામાં ચર્ણય મ - अदत्तादान आक्षेप परिहार तप णं ते धेरा भगवन्तो ते अन्नउत्थिय एवं घयासी - "केण कारणे अजो ! अम्हे अदिम्नं गेष्हामो, સવિન્ન' મુ'નામો, અન્ન'સાતિજ્ઞામો ’ तप णं अम्हे अदिनं गेण्डमाणा अदिन' भुजमाणा, अदिन सातिज्जमाणा तिषिद्द तिबिदेणं असंजय अधिरय अपडिय-पच्चकाय पावकमा जान एतवाला याचि भवामी ? तप णं ते अन्नउत्थिया ते धेरे भगवन्ते एवं बयासी "तुम्हाणं अजो! दिजमाणे अदिन्ने, पडिगउजमाणे अपढिम्महिर निसिरिजमाणे अणिसट्टे, तुम्मे णं अज्जो ! दिज्जमानं पडिरगहग्गं असंपत्त पथ णं अतरा के अघहरिशा, गाहावस्त्र णनं नो खलु ते तुम्भ, तइ र्ण तुम्मे अदिन्न गेण्डर, अदिन्न भुजह, अदिग्ग लातिज्जह, "तए णं तुम्भे अदिन्तं गेण्हमाणा आदितं भुजमाणा दिग्न सातिरजमाणा -૨૧ વાંચવારા વિ. અદા" - चारिषाचार [ ૧૩ ત્યારે તે અન્યતીથિકા જ્યાં સ્થવિર ભગવડતા હતા ત્યાં આવ્યા અને ત્યાં આવીને તેઓએ તે સ્થવિર ભગવાને એમ કહ્યું કે હું આર્યાં ! તમે વિવિધ વિવિધ ાસથત, અવિરત અને અપ્ર• નિને પાપમ વાળા ઠ, કિયાાતિ કાં, અસકૃત , એકાન્ત હિંસા કામક તથા એકાન્ત બાની . ત્યારે તે ષિય ગય નાએ અન્યતાધિકાને એમ કહ્યું કે, કે આર્ય! મેં ક્યા કારણથી ત્રિવિધ અસયત અવિરત અપ્રતિહત અને અપ્રત્યાખ્યાન પાપમ વાળા ચાયત એકાંત ખાલ-૬ાની છીએ ? ત્યારબાદ તે અન્યતીવિકાએ તે વિર ભગવ તાને એમ કહ્યું કે, હું શર્યાં ! નો દત્ત (ઈએ નહી” આપેલ) પદાર્થનું ગ્રહણ કરો . અત્ત પદાથને ખાઓ છે અને દત્તનો સ્વાદ લો . અર્થાત (ચર્તુણાદિની) અનુતિ બાપા છે. તેથી દત્તનું ગ્રહણ કરતા, અદત્તને જમતા અને અદત્તની અનુમતિ આપતા તમે ત્રિવિધ ત્રિવિધેથી અસયત અવિરત અપ્રતિહત અને અપ્રત્યાખ્યાન પાપમવાળા ચાવત્ એકાંત ખાળ પણ છે. ત્યારબાદ તે વિ૨ ભગવતાએ તે અન્ય તાકિાને એમ કહ્યું કે, હું આર્યાં ! કેવી રીતે શ્રી દત્તનું પણ કરીએ છીએ, અદત્તનુ... ભાજન કરીએ છીએ અને દત્તની અનુમતિ આપીએ છીએ ! કે જેથી અદત્તને ગ્રહણ કરતાં, અદત્તનું ભજન કરતાં, અદત્તની અનુમતિ આપતાં મો વિવિધ વિધિથી અસથત અવિરત અને અપ્રત્યા ચાન પાપકમ વાળા યાવત્ એકાંત આલ છીએ ? તે અન્યતાવિકોએ તે વિર ત્યારબાદ ભગવાને એમ કહ્યું કે, . આર્યા ! તમારા મનમાં અપાતુ હોય તે આપેલુ નથી, ગ્રહણું કરાતુ' હાચ તે ગ્રહણ કરાયેલું નથી, (પાત્રમાં) નખાતુ હોય તે નખાયેલુ નથી. એજી કંચન છે. હું ગાર્યાં ! તમને આપવામાં આયના પદાર્થ ત્યાં સુધી પાત્રમાં પડયા નથી, તૈયામાં ચમાંથી જ તે પાચને કોઈ અપહરણ કર્યું તા તે ગૃહપત્તિના પદાનું અપહરણ થયું' એમ કહેવાય, પણ તમાશ પદાનું અપહરણ થયું એમ ન કહેવાય. “નથી તમે અદત્તનું ગ્રહણ કરી . બાનુ ભાજન કરા છે, અદત્તની અનુમતિ આપા છે. માટે મનનું માણ કરતા, દત્તનુ ભાજન કરતા અદત્તની અનુમતિ પાવન દેતા તમે એકાંત મળ-અજ્ઞાન છે.” Page #381 -------------------------------------------------------------------------- ________________ ३१४] चरणानुयोग अदत्तादान-आक्षेप परिहार सूत्र ५७० तए णं ते थेरा भगवन्तो ते अन्नउत्थिप ત્યાર પછી તે સ્થવિર ભગવતીએ તે અન્યएधं घयासी તીથિકને એમ કહ્યું કે, “ના હજુ કો! 8 શકિન્ન રાજા, હે ! અમે અદત્તનું ગહેણું કરવા अदिन्न भुजामो, अदिन्नं सातिज्जामो, अम्हे નથી, અદત્તનું ભજન કરતા નથી અને અદત્તની णं अज्जो ! दिन्नं गेण्डामो, दिन्नं भुजामो, અનુમતિ પણ આપતા નથી. હે આર્યો! અમે દત્તનું-આપેલ પદાર્થનું ગ્રહણ કરીએ છીએ, દત્તનું दिन्नं सातिजामो।" ભજન કરીએ છીએ અને દત્તની અનુમતિ આપીએ છીએ. तए णं अम्हे दिन्नं गेण्हमाणा, दिन्नं भुज માટે દત્તનું ગ્રહણ કરતા, દત્તનું ભજન કરતા माणा, दिन्ने सातिज्जमाणा तिविह तिविहेणं અને દત્તની અનુમતિ આપતા અમે વિવિધ ત્રિવિધેથી સંયત, વિરત અને પાપકામને નાશ संजय-घिरय पडिहय-पच्चक्खाय - पायकम्मा, કરનારા, પાપનું પ્રત્યાખ્યાન કરનારા, કિયારહિત अकिरिया, संयुडा, एगत अदंडा, एगंतपंडिया સંવૃત્ત એકાત અહિંસક ચાવતું એકાંત પંડિત याधि भवामो। છીએ." तए णं ते अन्नउत्थिया ते थेरे भगवते एवं ત્યારબાદ તે અન્યતીથિકાએ તે સ્થવિર વસાણી ભગવાને એમ કહ્યું કે, “જ જાન' અન! તુ કિન્ન ને ૪ હું આ ! તમે કેવી રીતે દનનું ચહણ કરે दिन्नं भुजह, दिन्न सातिज्जह," तप णं છે, દત્તનું ભજન કરે છે, દત્તની અનુમતિ આપે છે, જેથી દત્તનું ગ્રહણ કરતા તમે ચાવત એકાંત तुब्भे दिन्नं गेण्हमाणा-जाघ- एगंत-पंडिया પંડિત છે ? यावि भवह। तए णं ते थेरा भगवन्तो से अन्नउस्थिए ત્યાર પછી તે સ્થવિર ભગવતેએ તે અન્ય તથિને એ પ્રમાણે કહ્યું કે, एवं वयासीકા of am! રિઝમ ત્રેિ, રિ છે આ ! અમારા મનમાં અપાતું તે गहेजमाणे पडिग्गहिए निसिरिज्जमाणे निसटे। “અપાયેલુ, ચહણ કરાતું તે “ગ્રહણ કરાયેલું अम्हे णं त णो खलु तं गाहाघइस्स । “પાત્રમાં નખાતું” કે “ખાયેલું છે. એવું કથન છે. જેથી અમને અપાતો પદાર્થ જ્યાં સુધી પાત્રમાં નથી પડે ત્યાં સુધીમાં વચમાં કઈ તે तएण अम्हे दिन्नगेण्हामो, दिन्न' भुजामो, પદાર્થનો અપહાર કરે છે તે અમારા પદાર્થને दिन सातिजामो, तए णं अम्हे दिन्नं અપહરૂ થયે એમ કહેવાય, પણ તે ગૃહપતિના પદાર્થને અપહાર થયે એમ ન કહેવાય. गेण्हमाणा, दिन्न भुजमाणा, दिन्नं सातिज्जमाणा तिविहं तिविहेर्ण संजय-विरयपडिहय-पच्चक्खाय पाचकम्मा-जाव-एगंतपंडिया માટે અમે દત્તનું ગ્રહણ કરીએ છીએ, દત્તનું याधि भवामो। ભજન કરીએ છીએ, અને દત્તની અનુમતિ આપીએ છીએ. તેથી દત્તનું શહ@ કરતાં, દત્તનું ભજન કરતા, દત્તની અનુમતિ આપતા અમે ત્રિવિધ ત્રિવિધેથી સંયત, વિરત, પાપકર્મના નિરોધક, પાપકર્મનું પ્રત્યાખ્યાન કરનાર, ક્રિયા રહિત, સંવૃત્ત, એકાન્ત અહિંસક, એકાંત પડિત છીએ. तुन्भे णं अज्जो! अप्पणा चेव तिविहं तिवि હે આર્યો! તમે પોતે જ ત્રિવિધ ત્રિવિધેથી हेणं असंजय-अधिरय-अपडिहय-अपच्चक्खाय અસંયત અવિરત પાપકમના અનિરોધક, પાપपावकम्मा-जाय-पगंतवाला यावि भवह । કમનું પ્રત્યાખ્યાન ન કરનાર યાવત એકાંત तए णं ते अशउत्थिया ते थेरे भगवते पवं બળ છે.' વાણી--- ત્યારબાદ તે અન્યતીશિકાએ તે વિર હવે તેને એમ કહ્યું કે, Page #382 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५७० अदत्तदान आक्षेप परिहार વારિત્રાચાર [ ૩૨૫ "केण कारणेणं अज्जो अम्हे तिचिह तिचिहेणं असंजय अधिरय अपडिहय-अपच्चक्खाय पाच कम्मा सकिरिया-असंखुडा पगंतदंडा एगंतबाला यावि भवामो? तए णं ते थेरा भगवंतो ते अन्नउस्थिए एवं આ! કયા કારણથી અમે ત્રિવિધ ત્રિવિધ અસંયત, અવિરત, પાપકર્મોના અનિરોધક, પાપકર્મોનું પ્રત્યાખ્યાન ન કરનાર થાવ એકાંત બાળ છીએ? “ જ વાર ! કવિ હૃદ, જિં भुजह, अदिन्न साइज्जह, तए णं अज्जो। तुम्मे अदिन्नं गेण्हमाणा अदिन्न' भुजमाणा, अदिन्न साइज्जमाणातिविहं तिविहेणं असं. -અવિશ્વ-પઢિા-ગાવાવ વાવથHT TRવારા રવિ મઘg '' तप णं ते अन्नउस्थिया ते थेरे भगवंते पच' ઘાણી"केण कारणेणं अज्जो ! अम्हे अदिन' गेण्हामो अदिन्न भुजामो, अदिन्नं साहज्जामो, तप णं अम्हे अदिन्न' गेण्हमाणा, अदिन्न' भुज. माणा, अदिन्न साइज्जमाणा तिविहं तिविहेणं असंजय-अधिरय -- अपडिहय- अपच्चक्खायपावकम्मा-जाव.एगंतवाला यावि भवामो।" तए पं थेरा भगवन्तो ते अन्नउस्थिए एवं વયાણીतुभेण अज्जो दिज्जमाणे-अदिन्ने पडिगहे. ज्जमाणे अपडिग्गहिए, निसिरिज्जमाणे अनिस । तुभेणं असो! दिज्जमाणं पडिग्गहगं असं. पत्तं पत्थ णं अंतरा केइ अवहरिज्जा गाहाघहस्स ण ते, नो खलु तं तुम्भ, तए णं तुभे अदिन्न' गेहह, अदिन्न भुजह, अदिन्न' સાતિજ્ઞ, તપ i નુ રન માળા, अदिन्न भुजमाणा, अदिन्न' साइज्जमाणा तिविहं तिधिहणं असंजय अविरय अपडिहयअपच्चक्खाय-पावकम्मा जाव.एगंतबालायाधि મા ” --વ.સ. ૮, ૩.૦, મુ. ૨-૨' ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ અન્યતીથિકોને આ પ્રમાણે કહ્યું– છે આ ! તમે અદત્ત ગ્રહણ કરે છે; અદત્ત ભેજન કરે છે, અદત્તની અનુમતિ આપે છે, માટે હે આ ! તમે અદત્ત ગ્રહણ કરતા, અદત્ત ભજન કરતા, અદત્તની અનુમતિ આપતા વિવિધ ત્રિવધથી અસંયત, અવિરત, પાપકર્મના અનિરોધક, પાપકર્મોનું પ્રત્યાખ્યાન ન કરનારા ચાવત એકાંત અજ્ઞાની છે. ત્યારબાદ તે અન્યતીથિએ સ્થવિર ભગવતને આ પ્રમાણે કહ્યું - છે આ ! શી રીતે અમે અદત્ત ગ્રહણ કરીએ છીએ, અદત્ત ભોજન કરીએ છીએ, અદત્તની અનુમતિ આપીએ છીએ? જેથી આ પ્રમાણે અદત્ત ચહણ કરતાં, અત્ત ભેજન કરતાં, અદત્તની અનુમતિ દેતા ત્રિવિધ વિવિધથી અસયત, અવિરત કે અનિષેધક પાપકર્મોના પ્રત્યાખ્યાન ન કરનારા ચાવત એકાંત અજ્ઞાની છીએ? ત્યારબાદ એ સ્થવિર ભગવંતોએ અન્યતીરથને આ પ્રમાણે કહ્યું – છે આ ! તમે અપાતું તે ન અપાયેલું" ગ્રહણ કરાતું ‘ન ગ્રહણ કરાયેલું અને પાત્રમાં નમતું તે “ન નંખાયેલું” માને છે, હે આર્યો: અપાતો પદાર્થ જ્યાં સુધી પાત્રમાં ન આવે અને વરામાં જ કાઈ તેનું અપહરણ કરે, તે તે ગૃહસ્થને છે, અમારો નહિં. (એમ તમે માને છે.) માટે તમે અદત્ત ગ્રહણ કરે છે, અદત્ત ભેજન કરે છે અને અદત્તની અનુમતિ આપે છે. આ પ્રમાણે તમે અદત્તને ગ્રહણ કરતા, અદત્તનું ભજન કરતાં, અદત્તની અનુમતિ આપતા ત્રિવિધ ગિવિધથી અસંયત, અવિરત, પાપકર્મના અનિરોધક, પાપકર્મનું પ્રત્યાખ્યાન ન કરનારા યાવત એકાંત અજ્ઞાની છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ 1 चरणानुयोग चतुर्थ महावतः आराधना प्रतिज्ञा ચતુર્થ મહાવતઃ બ્રહ્મચર્ય સ્વરૂપ-૧ चवत्थ वंभर महत्ययस्य आराहण-पणा५७१. अहावरे उत्थे भंते महच्चर मेहुणाओ वेरमणं । सव्वं भन्ते ! मेहुणं पच्चक्खामि से दिव्वं વા માળુરાં વા, તિલ"નોળિય થા । [ से य मेहुणे बिहे पण्णसे, तं जहा૬. વોરાકો, . ખાટલો ક. મશા १. दग्वओ रुसु वा रूवसहगतेसु वा दव्येसु २. खेत्तओ उडूढलोए वा, अहोलोए वा, तिरियलोप वा । ૩. શાળો ત્યિા થા ામો વ ४. भावओ रागेण वा दासेण या] नेव सयं मेहुण सेवेज्जा, नेवऽन्नेहिं मेहुणं सेवावेज्जा मेहुणं सेवते वि अन्नेन सम जाणेज्जा, जावज्जीघाट-तिविहं तिविहेणं मणेणं वाया कारणं, न करेमि, न कारवेमि. करतं चि अन्नं न समणुजाणामि । तस्स भंते! पडिक्कमामि निदामि गरिहामि અવાજે વોસિર્ગમા चडत्थे मैले महस्यप उवडिओमि सध्याओ मेहुणाओ वेरमणं । સ. ૬.૪, સુ मेहुण विरमण वयस्स पंच भावनाओ:५७२. अहावरे दत्थं भंते! महव्ययं पचपखामि सव्वं मेहुणं । से दिव्यं या माणुसे या तिरिक्खजोणियं था व सयं भेणं गच्छेज्जा । णेवऽण्ण मेहुणं गच्छाबिज्जा, अण्णं पि मेहुणं गच्छतं ण समजाणेज्जा, जावज्जीवार तिविहं तिथिदेव योखिरामि । ५७३ तस्सिमाओ पंच भावणाओं भवंति । . થિમ વદમા માવા— णो जिथे अभिक्खणं अभिपखणं इत्थीण कई कहइस सिया । केवली वूया - निग्थे णं अभिवणं अभि क्खण' इत्थीणं कीं कद्देमाणे संतिभेदा, संतिविभंगा, संति केवलिपण्णत्ताओ धम्माओ भसेज्जा । * ૧૭-૬ર ચતુ બ્રહ્મચ મહાવ્રતના આરાધનની પ્રતિજ્ઞા૫૭૧. ભતે ! ત્યારબાદ ચેાથા મહાવ્રતમાં મૈથુનની વિરતિ થાય છે. બને ! હું સર્વ પ્રકારના મૈથુનનું પ્રત્યાખ્યાન કરું છું—દેવ સંબધી, મનુષ્ય સ’બધી અથવા નિત્યચ સાપ.. નિ ઝોનના ચાર પ્રકાર છે, જેમ કે ૧. પૃચી, ૬. ક્ષેત્રથી, ૩. કાળપી, ૪. ભાવથી ૧. દ્રવ્યથી રૂપમાં અથવા રૂપ યુક્ત દ્રવ્યમાં, ૨ ક્ષેત્રથી ઉધ્વલેાક અથવા અધેાલાક અથવા વિચ કલાકમાં, ૩. કાળથી દિવસમાં થયા રાત્રિમાં . બાયથી વાળ કે દ્વેષથી) મેશનનું ! પોતે સેવન કરીશ નહિ, બીજાં દ્વારા મૈથુન સેવન કરાવીશ નહિ તથા મૈથુન સેવન કરનારનું અનુમોદન પણ કરીશ નહિ. જીવનપર્યંત ત્રણ કરણ, ત્રણ યોગથી, મનથી, વચનથી. કાયાથી-કરીશ નહિ કરાવીશ નહિ, કરનાનું અનુમેદન પત્ર કરીશ ત. બને ! ભૂતકાળના મૈથુન-સેવનથી નિવૃત્ત થાવુ છુ, તેની નિંદા કરું' છુ, ગાઁ કરુ' છું... તથા આત્માના વ્યુસમ કરું છુ બને ! હું ચોથા મહાવતમાં ઉપસ્થિત ચારૂં છુ, જેમાં સ મૈથુનની વિરતિ થાય છે. મૈથુન વિરમણ લતના પાંચ લાલના ઃ૨. ત્યારબાદ તે ! હું ચતુર્થાં મહાવત સ્વીકાર કરુ છું. તેના સંદર્ભ માં સર્વ પ્રકારના મૈથુન વિષય -સેવનનું પ્રત્યાખ્યાન કરું છું, દેવ સંબંધો, મનુષ્ય સ ંબધી તથા તિય ચ યોનિ ધી રીનનું ટુ સ્વપ ન કરીશ નહિ. બીમ દ્વારા તત્વ સંબધી શૈથુન સેવન કરાવીશ નહિ તથા મૈથુન સેવન કરનારનું અનુમાદન કરીશ નહિ. ચાવજીવન ત્રણ કરણ-ત્રણ યોગથી એ પ્રતિજ્ઞા કરુ છુ” યાવત માસ આત્માથી યુન સેવન-પાપનો ઘુત્સગ કરું છું મૈથુન-વિમચ્છુ મતની પાંચ ભાવનાઓ— ૫૭૩, તેની પાંચ ભાવનાએ છે— ૧. તે પાંચ ભાવનાઓમાં પ્રથમ ભાવના આ પ્રમાણ ડેટ સાધુ થારવાર સ્ત્રીઓની કામ-જનક સ્થા (વાતચીત) કહે નહિ. કેવળ ભગવાને એવાચાય શ્રીઓની કથા કહેનારા સાધુ શાંતિરૂપ ચાત્રિના તથા શાંતપ ચાનો બગ કરનારાહોય છે. તથા તિરૂપ કળા પ્રરૂપિત ધમ શ્રી કષ્ટ થાય છે. १. दि भवभवेरस्थ कामभोगरता उमहत्यवचारे ॥ -ઉત્તરા. અ. ૧૯, ગા. ૨૯ Page #384 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५७२ मैथुन विरमणवत-भावना રિઝાવાર [ ૩૧૭ णो णिग्गंथे अभिक्खणं अभिक्खणं इत्थं गं માટે સાધુએ સ્ત્રીઓની કથા વારંવાર કહેવી कह कहेइत्तए सिय त्ति पढमा भावणा। ન જોઈએ, એ પ્રથમ ભાવના છે. २. अहावरा दोच्चा भाषणा ૨. બીજી ભાવના - णो णिग्गंथे इत्थीणं मणोहराई मणोरमाई સાધુ કામ-રાગથી સ્ત્રીઓની મનહર તથા મનેમ ઈદ્રિને સામાન્ય રૂપથી અથવા વિશેષ इंदियाइ आलोइत्तप णिज्झाइत्तए सिया।। રૂપથી જુએ નહિ. केवली बूया-णिग्गंथे णं इत्थीणं मणोहराई - કેવળી ભગવાને કહ્યું છે–સ્ત્રીઓની મનહર मणोरमाई इंदियाईआलोएमाणे, णिज्झापमाणे તથા મનોરમ ઇન્દ્રિયને કામ-રાગપૂર્વક સામાન્ય संतिभेदा, संतिविभंगा संति केवलिपण्णत्ताओ અથવા વિશેષ રૂપથી અવલોકન કરનારા સાધુ શાંતિરૂપ ચારિત્રને નાશ તથા શાંતિરૂપ બ્રહ્મચર્યને धम्माओ भंसेज्जा, ભંગ કરે છે તથા શાંતિરૂપ કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. णो णिग्गंथे इथीण मणोहराई मणोरमाई માટે સાધુએ સ્ત્રીઓની મનહર તથા મને રમ इंदियाई आलोइत्तए णिज्झाइत्तए सिय त्ति ઈન્દ્રિયેનું કામ-રાગ પૂર્વક સામાન્ય તથા વિશેષ दोच्चा भावणा। રૂપથી અવલોકન કરવું ન જોઈએ. આ બીજી ભાવના છે. ३. अहावरा तच्चा भावणा ૩. ત્રીજી ભાવનાणो णिग्गंथे इत्थीणं पुव्वरयाई पुवकीलियाई સાધુ સ્ત્રીઓની સાથે કરેલી પૂવરતિ (પૂર્વसुमरित्तए लिया। શ્રમમાં કરેલ મુખભેગ) તથા પૂવ કામક્રીડાનું સ્મરણ કરે નહિ. केवली बूया-णिग्गंथे णं इत्थीणं पुब्वरयाई કેવળ ભગવાને કહ્યું છે–સ્ત્રીઓની સાથે पुवकीलियाई सरमाणे सतिभेदा सतिविभंगा કરેલી પૂર્વ પતિ તથા પૂવ કામક્રીડાનું સ્મરણ सति केवलिपण्णताओ धम्माओ भसेज्जा। કરનાર સાધુ શાંતિરૂપ ચારિત્રને નાશ તથા શાંતિરૂપ બ્રહ્મચર્યને ભંગ કરનારા હોય છે તથા શાંતિરૂપ કેવી પ્રાપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે.. णों णिग्गंथे इत्थीण पुव्यरयाइपुष्पकीलियाई માટે સાધુ સ્ત્રીઓની સાથે કરેલી પૂર્વતિ सुमरित्तए सिय त्ति तच्चा भावणा। તથા પૂર્વ કામક્રીડાનું સમરણ કરે નહિ. આ ત્રીજી ભાવના છે. ४. अहावरा चउत्था भावणा ૪. જેથી ભાવનાणातिमत्तपाण-भोयणभोई से निग्गंथे, जो સાધુ અતિ માત્રામાં આહાર પાણીને ઉપયોગ पणीयरसभोयणभोई। કરે નહિ તથા સરસ, રિનગ્ધ, સ્વાદિષ્ટ ભોજનને ઉપભોગ પણ કરે નહિ. केवली बूया-अतिमत्तपाण-भोयणभोई से કેવી ભગવાને કહ્યું છે જે સાધુ પ્રમાણથી णिग्गंथे पणीयरस-भोयणभोई त्ति सतिभेदा અધિક (અતિ માત્રામાં) આહાર પાણીને ઉપભેગ सतिबिभंगा सति केवलिपण्णत्ताओ धम्माओ કરે છે તથા નિધ સરસ–સ્વાદિષ્ટ ભોજન કરે મણકા | છે તે શાંતિરૂપ કેવલી પ્રરૂપિત ધર્મ થી ભ્રષ્ટ થાય છે. णातिमत्तपाण-भोयणभोई से निग्गथे, जो માટે સાધુએ અતિ માત્રામાં આહારપાણીનો पणीतरसभोयणभोई ति चउत्था भावणा। ઉપભેગ અથવા સરસ સ્નિગ્ધ ભજનને ઉપભોગ કરે ન જોઈએ. આ એથી ભાવના છે. ५. अहावरा प'चमा भावणाणो णिग्गंथे इत्थी-पसु-पंडगसंसत्ताईसयणासणाई' सेवित्तए सिया। ૫. પાંચમી ભાવના - ત્યારબાદ પાંચમી ભાવનાનું સ્વરૂ૫ અ, સાધુ, સ્ત્રી, પશુ, અને નપુસક સંસકૃત (સંસગવાળી) શય્યા (વસતિ) તથા આસન ઇત્યાદિનું સેવન ન કરે. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] चरणानुयोग केवली वूया-निगंधे णं दस्थी-पशु-पंडगसंसता पणासणाई लेत्रेमाणे संतिभेदा संतविभंगा, संति केवलिपण्णत्ताओ धम्माओ મહેન્ના । आर्य-महिमा णो णिग्गंधे इत्थी - पसु-पंडगसंसत्ताइ सयणासणाई सेवित्र सियति पचमा भावणा । साथ ताथ महत्य सम्मे फारण फासिते पालिते सोहिते तीरीप किट्टिते अवट्टिते आणार आराहिते यापि भवति । चडत्थं भते ! महण्यय मेहुणाओ वेरमणं । આ. ૩. ૨. આ ૬, ૬. ૭૮૬૭૮૮ बंभचेर महिमा - ૭૩. નયૂ ! પત્તો મને કય નિયમબાળ ચરિત્તસમત્ત-વિયમ્। થમનિયમ-જીવદાળનુÄ, મિવંત-મદંત-તેયમંત-પત્તથ-ની-મિત अजवसादुजणाचरितं મોક્ષમાં, વિત્તુદ્ર-પિત્ત-નિરુચ, મા, सासयमव्यावाहमपुणध्भवं पसत्थ, सोमं सुभ सियमलमक्खयकर અતિવર-માર્ણત, ખુચરિય', 'ય', નવર મુળવર્ધક માડુલિપીર ભૂ-પ્રમિય घितिमंताण य सया विसुद्ध, सव्यभव्वज्ञणाणुचिर्ध निस्संकियं निष्भयं નિકાસ', નિપાત, નિવહેવું, નિવ્રુતિ', 'ત્તિયાં, નિષ્પાપ સત્ર-સંજ્ઞમમૂહ-વૃત્તિયજ્ઞમ, ૧૨ ૩૭ કેવળી ભગવાન કહે છે—જે સાધુ સ્ત્રી, પશુ અને નપુરાક સસત (સ્પા વાળી) શય્યા તથા આસન ઈત્યાદિનું સેવન કરે છે તે શાંતિપ ચારિત્રના નાણા કરે છે, શાંતિપ વયના બગ ફરે છે તથા સાંપ કેવળ પ્રકૃપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. માટે સાધુએ સ્ત્રી, પશુ, નપુસક-સસપ્ત સચ્ચા તથા આસન ઇત્યાદિનું સેવન ન કરવું હેઇએ. આ પાંરામી ભાવના છે. આ પ્રમાણે પાંચ ભાવનાઓથી વિશિષ્ટ તથા સ્વીકૃત મૈથુન વિમરૂપ મનુથ મહાવતો સમ્યક્ પ્રકારે કાયાથી સ્પર્શ કરી, તેનું પાલન કરી. ધન કી, કીર્તન ફરી તથા અવસ્થિત રહેવાથી ભગવદાના અનુરૂપ સર્ આરાધન થાય છે. ભતે! આ થુન વિરમપ મહાવત છે. બ્રહ્મચર્ય' મહિમા ૫૭૩, હે જમ્મૂ ! અદત્તાદાન વિરમણુ નામના સ્વર કારની સમાપ્તિ આદ બ્રહ્મચર્ય વ્રત છે. આ પ્રાચ્ય ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દશન, ચારિત્ર, સમ્યક્ત્વ તથા બિનયનું મૂળ કારણું છે. ચમ અને નિયમરૂપ ગુણેમાં શ્રેષ્ઠ મનાય છે. જેવી રીતે નામાં હિમાલય મહાન તેમ જ નસ્વી છે, તે જ પ્રમાણે સ તામાં બ્રહ્મચર્ય વ્રત મહાન તથા તેજસ્વી છે. બ્રહ્મચર્યના અનુષ્ઠાનથી હૃદય પ્રશસ્ત, ગંભીર, અગાધ અને સ્થિર થાય છે. વત છે. આ પ્રાચ સરળ સાધુજને દ્વારા આચઆ પ્રથય ગયોગ છે. વિથ ચિત્ ગતિનું સ્થાન છે. આ પ્રહ્મચર્ચા શાશ્વત છે, અવ્યાબાધ છે, તથા પુન:વને રોકનારું' છે, પ્રશસ્ત છે, સૌમ્ય છે, સુખરૂપ છે, શિલ છે, અચળ છે, અક્ષયકારી છે. આ પ્રથનુ તિવાએ સમ્યક્ પ્રકારે રક્ષણ કર્યું છે, સભ્યફ મારું આચરણ કર્યુ સભ્ય પ્રકારે કથન કર્યુ છે. વિશેષ :- મુનિવરોએ, મહાપુરુષોએ, ધીર, વીર, વીઓ, ધામિક પુરુષોએ, ીય વાનોએ આ પ્રશ્નચનું સદા-ચાવજીવન પાલન કર્યુ છે, આ થય નિર્દોષ છે, કલ્પાનુકારી છે, અન્યજનાએ તેનુ' આચરણ કર્યુ છે. તે શકા રહિત છે, બચતિંત છે, તુષ રતિ-સ્વ-તબ્દુલ સમાન, બેદનાં કારણોથી રહિત છે, પાપના લેપથી ઠિન છે. નિવૃત્તિ-મનનુ મુક્તિગૃહ છે, નિયમેથી નિશ્વલ છે, તપ-સયમનું મૂળ છે, Page #386 -------------------------------------------------------------------------- ________________ ઉ૭૪-૭૫ तृतीय महाव्रत आराधना-उपमा चारित्राचार [ ३१९ पंच महव्यय सुरक्खियं, समिति-गुत्तिगुत्तं, પાંરા મહાવાથી સુરક્ષિત છે, સમિતિ, झाणवरकवाडसुकयं, अज्झप्पदिन्नफलिहं ગુતિથી યુક્ત છે. ઉત્તમ યાનરૂપી બારણાની પાછળ મધ્ય संनद्धोच्छइय दुग्गइपहं, सुगइपहदेसग च, ભાગમાં લગાવેલા આમળાની માફક, અધ્યાત્મના સોત્તમં : ક્ષક આગળ સમાન છે. આ વાત દુર્ગતિના માર્ગને સદંતર રોકી દે --Sનું. ૨, ૪, મુ.૨ તથા સુગતિનું પથદર્શક છે. આ વાત ત્રણે લોકમાં ઉત્તમ છે. ૧૭૪. વાઘનઘરઘ નવ-નવસ-રાજ ! પ૭૪. જે દુકર બ્રહ્મચર્ય પાળે છે, તેને દેવ, દાનવ, વમારિ નમંતિ, સુથાર' કે જરિત સં. ગધવ, યક્ષ, રાક્ષસ, કિન્નર બધા નમસ્કાર કરે છે. -૩.૫.૨૬, રા.૨૮ बंभचेरस्स सत्ततीस उवमाओ બ્રહ્મચર્યની સાડત્રીસ ઉપમાઓ :५७५. १. घयमिणं पउमसर-तलाग पालिभूयं, ૫૫. ૧, આ વ્રત કામથી સુશોભિત સરોવર અને તળાવ સમાન, મને હર ઘમની પાળ સમાન છે. અર્થાત ધર્મની રક્ષા કરનારું છે. ૨. મદારગર-રાનું મૂર્ય, ૨. કોઈ મહાશકર (મે વાહનોના પૈડાના આરા માટે ના સમાન છે. અર્થાત ધમ ચારિત્રને આધાર છે. ૩. મહાવિહિમાઘ-ધમૂર્વ, ૩. આ વ્રત કોઈ વિશાળ વૃક્ષનાં ક (થડ) સમાન છે. અર્થાત જેમ વિશાળ વૃક્ષની શાખાઓ, પ્રશાખાએ, ડાળીએ, પાંદડા, પુ૫, ફળ ઇત્યાદિને આધાર સ્કધુ હોય છે, તે જ પ્રમાણે ધર્મને આધાર બ્રહ્મચર્ય છે. ४. महानगरपागार कवाड-फलिहभूयं, ૪. આ વ્રત મહાનગરનાં પ્રકારનાં આરાની સાંકળ રામાન છે. ५. रज्जु-पिणिद्धो च इंदकेतू विसुद्धणेग. ૫. ગુણ (દેરી)થી બાંધેલા ઈશ્વજની માફક અનેક ગુ-સંપત્િ | ગુણથી સમૃદ્ધ છે. ६. गहगण णक्खत्त-तारगाणं च जहा उद्दघई। ૬. જેમ ગ્રહણ, નક્ષત્ર તથા તારાગણમાં ચંદ્રમાં સર્વ શ્રેષ્ઠ મનાય છે, તે જ પ્રમાણે સવ વતામાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. ७. मणि-मुत्त सिल-पन्चाल-रत्त-रयणागराणं ૭, મણિ, મુક્તા, શિલા, પ્રવાહી તથા લાલ રત્નનાં __ च जहा समुद्दो। ઉત્પત્તિ સ્થાનમાં જેમ સમુદ્ર શેઠે છે, તે જ પ્રમાણે બ્રહ્મચર્ય સર્વ વતામાં શ્રેષ્ઠ છે. ८. वेरुलिओ चेव जहा मणीण । ૮. એ જ પ્રમાણે મણિએમાં ડૂય મણિ, તેમ વતોમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે. ९. जहा मउडो चेव भूसणाणं । ૯. આભૂષણેમાં મુગટે શ્રેષ્ઠ છે તેમ વતામાં બ્રહ્મચય શ્રેષ્ઠ છે. १०. वत्थाणं चेव खोमजुयलं । ૧૦, સર્વ પ્રકારના વસ્ત્રોમાં ક્ષમયુગલ શ્રેષ્ઠ મનાય છે, તેમ વતામાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. ११. अरविन्दं चेव पुप्फजेठ । ૧૧. પુપમાં શ્રેષ્ઠ અરવિ૬-કમલ પુષ, છે, તેમ બતામાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. १२. गोसीसं चेव चंदणाणं । ૧૨. ચંદનેમાં હરિચંદન શ્રેષ્ઠ ગણાય છે, તેમ તેમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. १३. हिमवन्तो चेव ओसहीणं। જેમ ઓષધીઓ (-ચમત્કારિક વનસ્પતિએ)નું ઉત્પત્તિ સ્થાન હિમવન પર્વત છે, તેમ આમશૌષધિ (આદિ લઇપીઓ)ની ઉત્પત્તિનું સ્થાન છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] Corror तृतीय महाव्रत-उपमा सूत्र ५७५ १४. सीतोदा चेव निन्नगाणं । ૧૪. જેમ નદીઓમાં શીતદા નદી શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે સવ વતામાં બ્રહ્મચર્ય વ્રત ઉત્તમ છે. १५. उदहीसु जहा सय भुरमणो। ૧૫ જેમ સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર મહાન છે. તેજ પ્રમાણે વર્તમાં પ્રશ્નથય મહત્વશાળી છે. १६. रुयगघरे चेय मंडलिक-पब्बयाणं । ૧૧. જેમ માંડલિક અર્થાત ગેળાકાર પત્રોમાં રુચકવર (તેરમા દ્વીપમાં સ્થિત) પર્વત શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે સર્વ કતામાં બ્રહ્મચર્ય વત પ્રધાન છે. १७. पचरो एरावण इच कुजराणं । ૧૭. હાથીઓમાં જેમ ઐરાવત હાથી શ્રેષ્ઠ હોય છે, તેમ સર્વવતેમાં બ્રહ્મચર્ય મુખ્ય છે. १८. सिहो व्य जहा मिगाण । ૧૮. મૃગેની વચ્ચે-જંગલી જાનવરેની વચ્ચે જેમ સિંહ શ્રેષ્ઠ હોય છે, તેમ વતેમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. १९. पघरो सुपन्नगाणं च वेणुदेवे । ૧૯. સુપણુ દેવકુમામાં જેમ વેણુદેવ શ્રેષ્ઠ છે, તેમ તેમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. २०. धरणे जहा पण्णग ईदराया। ૨૦. નાગકુમાર દેવોમાં ધરણેન્દ્ર શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે રાવ વતામાં બ્રહ્મરાય પ્રધાન છે. २१. कप्पाणं चेय वंभलोए । ૨૧. કપમાં બ્રહ્મલોક ઉત્તમ છે તેમ બ્રહ્મચર્ય વ્રતમાં ઉત્તમ છે. २२. सभासु य जहा भवे सोहम्मा । ૨. જેમ ઉત્પાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યસાય સભા તથા સુધર્મા સભા, એ પાંચયમાં સુધર્મા સભા શ્રેષ્ઠ છે. તે જ પ્રમાણે વતામાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. २३. ठितिसु लवसत्तम व पवरा । ૨૩, જેમ સ્થિતિઓમાં લવસરમા-અનુત્તર વિમાનવાસી દેની સ્થિતિ શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે તેમાં બ્રહ્મચર્ય પ્રધાન છે. २४. दाणाणं चेव अभयदाणं । ૨૪. સવ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે બ્રહ્મચર્ય સર્વ વતામાં શ્રેષ્ઠ છે. २५. किमिराओ चेव कम्बलाणं । ૨૫. કામળામાં જેમ કૃમિરાગ રકત કામળે શ્રેષ્ઠ છે, તેમ વતેમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. २६. संद्ययणे चेव वज्जरिसमे । ૨૬. સંહનમાં વજઋષભનારા સંહની ઉત્તમ છે, તેમ બ્રહ્મચર્ય સર્વત્રતામાં શ્રેષ્ઠ છે. ૨૭. સંડાળ ચા જમવા ૨૭. સંસ્થામાં સમચતુરઢ શ્રેષ્ઠ છે, તેમ સર્વ બતામાં બ્રહ્મચર્ય ઉત્તમ છે. २८. झाणेसु य परमसुक्कझाणं । ૨૮. ચારેય ધ્યાનમાં શુકલધ્યાન શ્રેષ્ઠ છે, તેમ તેમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. २९. णाणेसु य परमकेवलं सुपसिद्ध । ૨૯, સમસ્ત જ્ઞાનમાં જેમ કેવળજ્ઞાન શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે સવ વતામાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. ३०. लेसासु य परम सुक्कलेसा । ૩૦. જેમ વેશ્યાઓમાં પરમશુકલયા સર્વોત્તમ છે, તે જ પ્રમાણે સર્વ વતામાં બ્રહ્મચર્ય વ્રત પ્રધાન છે. ३१. तित्थंकरे जहा चेय मुणीण । ૩૧ જેમ સર્વ મુનિઓ વચ્ચે તી થકર ઉત્તમ છે. તે જ પ્રમાણે સર્વ તેમાં પ્રાચય વત શ્રેષ્ઠ છે. ३२. घासेसु जहा महाविदेहे । ૩૨. જેમ સર્વ ક્ષેત્રોમાં મહાવિદેહ ક્ષેત્ર સર્વોત્તમ છે, તેમ બ્રહ્મચર્ય સર્વ પ્રતામાં શ્રેષ્ઠ છે. ૩૩. પવતામાં ગિરિરાજ સુમેરુ જેમ સર્વોત્તમ છે, તે જ પ્રમાણે બ્રહ્મચર્ય સર્વોત્તમ વત છે. ३४ बणेसु जह नंदणवणं पवरं । ૩૪. જેમ સમસ્ત વનમાં નંદનવન શ્રેષ્ઠ છે. તે જ પ્રમાણે બ્રહ્મચર્ય વ્રત પ્રધાન છે. ३५. दुमेसु जहा जंबू सुदसणा विस्सुयजसा, ૩૫. જેમ વૃક્ષમાં સુદર્શન ચંબુ વૃક્ષ વિખ્યાત છે, जीए नामेण य अयं दीवो। જેના નામથી આ દ્વીપ વિખ્યાત છે, એ જ પ્રમાણે વતામાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ વમવલ. ફૂગ ૭૫-૭૭ ब्रह्मचय-महिमा चारित्राचार [३२१ ૩૬. સુવતી, નાની, દત્તી, નવી , ન ૩૬. જેમ હયદળવાળે, રથદળવા અને પાયદળવા विसुए चव राया। રાજા વિખ્યાત હોય છે, તે જ પ્રમાણે બ્રહ્મચર્યા ધિપતિ વિખ્યાત છે. ૨૭. વિ વ ાદા મારા. ૩૭. જેમ થિમાં મહારથી શ્રેષ્ઠ હૈય છે, તે જ પ્રમાણે एवमणेगा गुणा अहीणा भवंति एक्कमि સર્વ વ્રતમાં બ્રહ્મચર્ય વ્રત સર્વ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે તે (બ્રહ્મચર્ય) અનેક ગુણેથી વ્યાત છે —૫.૩.૨, ૪, સુ૨ बंभचेरभग्गे सवे महव्वया भग्गा બ્રહ્મચર્ય ખંડિત થવાથી સર્વ મહાવત ખંડિત થાય છેક૭૬. કમિ ૨ મમિ દો હતા દલ સંમાર- પ૭૬. બ્રહ્મચર્યની વિરાધના થતાં સહસા, સમત मदिय-मत्थिय-चुणिय कुसल्लिय-पव्ययपडिया વિનય, શીલ, તપ, નિયમ તથા ગુણેને સમૂહ खडिय-परिसडियःघिणासियं, घिणय-सील तघ. ફૂટેલા ઘડાની જેમ સંભન્ન થઈ જાય છે. દહીની नियमगुणसमूह। જેમ મથત (મંથન) થાય છે, લોટની જેમ ચૂર્ણ ભૂકો કે થાય છે, કાંટા લાગેલા શરીરની જેમ –૧. . ૨, ૫.૪, સુ.. શલ્યયુકત થાય છે, પર્વતથી ઢળતી શિલા સમાન ઢળી પડે છે, ચીરાયેલી અથવા તેડેલી લાકડીની જેમ ખંડિત થાય છે તથા દરવસ્થાને પ્રાપ્ત અને અગ્નિ દ્વારા અલા-વિખરાયેલા લાકડાની જેમ વિનષ્ટ થાય છે बंभचेरे आराहिए सम्वे महव्यया आराहिया બ્રહ્મચરની આરાધના કરવાથી સવ મહાવતની આરાધના થાય છે— ५७७. तं बभ भगवत जमि य आराहियमि પ૭૭, તે બ્રહ્મચર્ય ભગવાન છે - અતિશય-સંપન્ન છે, વનિ વહેં આ પ્રમાણે એક બ્રહ્મચર્યની આરાધના “ તીરું તો જ, વિનો , રંગમો ચ, કરવાથી અનેક ગુણ સ્વયમેવ આધીન–પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી નિર્ચ9खती, गुत्ती, मुत्ती, तहेष इहलोइय-पारलोइय પ્રવજયા સંબંધી સંપૂર્ણ વત જેવાં કે સત્ય, जसे य, कित्ती य, पच्चओ य।" तम्हा निहुएण શીલ, સમાધાન, તપ, વિનય અને સંયમ, ક્ષમા, बंभचेर' चरियव्व', सध्यओ विसुद्ध जावज्जी- ગુતિ, મુક્તિ, નિલભતાનું અખંડ રૂપે પાલન वाए-जाव-सेयटूठी संजउ ति॥ થાય છે. બ્રહ્મચર્ય વ્રતના પ્રભાવથી આલોક તથા પરલોક સંબધી યશ અને કાતિ પ્રાપ્ત થાય છે. તે વિશ્વાસનું કારણ છે, અર્થાત બ્રહમચારી પર સવને વિશ્વાસ હોય છે. માટે શ્રેયાથીઓએ એકાગ્ર ચિત્તથી (ત્રણ કરણ અને ત્રણ વેગથી) વિશુદ્ધ (સર્વથા નિર્દોષ) બ્રહ્મચર્યનું યાવતજીવન પાલન કરવું જોઈએ. एवं भणियं वयं भगवया, तं च इम આ પ્રમાણે ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય વતનું દામો કથન કર્યું છે. ભગવાનનું તે કથન આ પ્રમાણે છે[ગાથા -1, पंचमहब्धयसुब्वयमूलं, समणमणाइल साहुसुचिन्न। वेर-विरमणं पज्जवसाण', सब्घसमुहमहो दधितित्थं ॥ આ બ્રહ્મચર્ય વ્રત પાંચમહાવત રૂપ સુંદર ઘતેનું મૂળ છે. શુદ્ધ આચાર અથવા સ્વભાવવાળા મુનિઓ દ્વારા જેનું ભાવપૂર્વક સભ્ય પ્રકારે સેવન કરવામાં આવ્યું છે. આ વેરભાવની નિવૃત્તિ અને તેને અંત કરનારું છે તથા સમસ્ત સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર સમાન દુરસ્તર પણ તરવાને ઉપાય હોવાના કારણે તીથ સ્વરૂપ છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] arryયો ब्रह्मचर्य-महिमा सूत्र ५७७-५७८ तित्थकरेहि सुदेसियमगं, नरय-तिरिच्छ તીર્થકર ભગવંતાએ બ્રહ્મચર્ય વતનું પાલન વિનિયમr કરવાના માર્ગ–ઉપાયે ગુપ્ત આદિ યથાયેગ્ય બતાવ્યાં છે. તેના પ્રભાવથી નરક ગતિ અને सव्वपवित्तिसुनिम्मियसार', તિયરગતિને માગ અટકી જાય છે. અર્થાત सिद्धिविमाणअचंगुयदारं ॥ બ્રહ્મચર્ય આરાધકને નરક-તિય ગતિથી બચાવે તે સર્વ પવિત્ર અનુષ્ઠાનોને સાયુક્ત બનાવનાર તથા મુક્તિ અને માનિક દેવગતિના દ્વારને ઉઘાડનાર છે. देव-नरिंद-नमंसियपूयं, सब्धजगुत्तम-मंगलमग्गं । દેવેન્દ્ર અને નરેન્દ્ર જેને નમસ્કાર કરે છે, તે दुद्धरिसं गुणनायकमेक्कं, मोक्खपहस्सऽघ. મહાપુરુષે માટે પણ બ્રહ્મચર્ય પૂજનીય છે. તે હિંસામૂથ . જગતનાં સર્વ મંગલેનો માર્ગ છે. દેવે અને દાન પણ તેને પરાજિત કરી શકતા નથી. તે ગુણેને મુ.૨, .૪, મુ. ૩-૪ અદ્વિતીય નાયક છે. અર્થાત બ્રહ્મચર્ય એવું સાધન છે જે સર્વ સદગુણે તરફ આરાધકને પ્રેરિત કરે છે. અને તે ક્ષમાગનાં શિરેભૂષણ રૂપ છે. હિંમર વિશાતા બ્રહ્મચર્યનાં વિધાતક - ૫૭૮, વેજ સુવ િમત્તા સુમો કુત્તમ ૫૭૮. બ્રહ્મચર્ય મહાવતનું નિર્દોષ પરિપાલન કરવાથી सुसाहू सुइसी सुमुणी संजए एवं भिक्खू जो મનુષ્ય સુબ્રાહ્મણ યથાર્થ નામવા, સુમણું – सुद्धचरति बंभचरं । સાચે તપસ્વી અને સુસાધુ - નિર્વાણુ સાધકવાસ્તવિક સાધુ કહેવાય છે. તે જ સંયત-સંયમવાન છે. તે જ સાચે ભિક્ષુ - નિર્દોષ ભિક્ષાવી છે, જે આ બ્રહ્મચર્યને શુદ્ધ રીતે પાળે છે. = ઉત્તર-૩ નો-guદ્રાજ, િનકા બ્રહ્મચર્યનું અનુપાલન કરનારા પુરુષોએ હવે पमाय दोस-पसत्थ-सीलकरण, अब्भंगणाणि પછી કહેવામાં આવે છે તે વ્યવહારોને ત્યાગ કર જોઈએ-રતિ-ઈન્દ્રિયના વિષયે પ્રત્યે રાગ, य, तेल्ल-मज्जणाणि य, अभिक्खणं अभिक्खणं -પરિજને પ્રત્યે સ્નેહ, શ્રેષ, શત્રતા અને મેહ -- જવવરણ--જ-ઘોઘા-રંઘor-TI - અજ્ઞાનની વૃદ્ધિ કરનારા અસાર, પ્રમાદ દેષ તથા कम्म-परिंमद्दणाणुलेवण चुन्नवास-धूपण सरीर પાવસ્થ શિથિલાચારી સાધુએનું શીલ- આચા૨ જેમ કે ધી આદિનું માલિશ કરવું, તેલ લગાવવું, परिमडण-बाउसिक हसिय-भणिय-नट्ट-गीय. સ્નાન કરવું, વારંવાર અગલ, માથું, હાથ, પગ पाइय-नड नट्टक- जल्ल-मल्ल-पेच्छण-वेलंचक અને તું વાં, મન કરવું, પગ આદિ દબાવવા, પગચંપી કરવી, પરિમર્દન કરવું, સમગ્ર શરીરનું जाणि य सिंगारागाराणि य । મર્દન કરવું, વિલેપન કરવું, ચૂર્ણ વાસ-સુગંધિત -પાવડરથી સુવાસિત કરવું, ધૂપ દે, શરીરને મંડિત કરવું-સુશોભિત કરવું, બાકુશિક ર્મા કરવું-નખ, કેળા, વસ્ત્રોને રાંવારવા ઇત્યાદિ, હાસ્ય-મસ્તક કરવી વિકાયુક્ત ભાષણ કરવાં, નાટક, ગીત, વારિત્ર, નટ, નૃત્યકાર તથા જલો(સરસી પર ખેલ બતાવનાર) અને મલેનકુફતીબા)ને તમાશે જે, જે શ્રેગારનું આગાર-ઘર છે अशाणि य पधमादियाणि तव-सजम-बमचेरघतोषघातियाई अणुचरमाणेणं बंभोरं वज्जेयव्याई' सब्धकालं। –૧.ગુ.૨, ૪, ૫.૫ તેમ જ આ પ્રકારની અન્ય વાત જેનાથી તપરાય, સંયમ અને બ્રહ્મચર્યને વિનાશ કે ઘાતપૂર્ણતઃ વિનાશ થાય છે તેને બ્રહ્મચર્યનું આચરણ કરનારે હંમેશ માટે ત્યાગ ક જોઇએ. Page #390 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५७९-५८२ ब्रह्मचर्य महिमा चारित्राचार [ ૩૨૩ बभचोर सहायगा બ્રહ્મચર્યના સહાયક - ૧૭૨, મદિરદો મા અંતcru, t[ સા નિયમ- ૫૯. ત્યાજય વ્યવહારના વજનની સાથે આગળ કહેવાશે એવા વ્યાપારેથી અંતરાત્માને ભાવિતરીઢો નિશ્ચા.. વાસિત કર જોઈએ. ૫૦– તે? પ્ર. તે વ્યાપાર કયા છે? ૩૦-૩ugT -૩રતધravi- -Hz કહ ઉ. (તે આ છે ) સ્નાન ન કરવું, દત્તબાવન ન ધાર, મૂળા- સરોજ ય, ઇમ-રમ કરવું, વેદ-પરસેવે સૂકવો જોઈએ નહિં, જામેલો કે જુદા પ્રકારને મેલ દૂર કરે નહિ, મૌન વત अचेलग खुप्पिवास, लाघव-सितोसिण- કરવું, કે શેનું લુચન કરવું, ક્ષમા, દમ-ઈન્દ્રિય નિગ્રહ, અચલકતા-વત્રરહિત થવું અથવા અ૫ लुद्धावलद्ध-माणावमाण-निंदण दस-मसग વસ્ત્ર ધારણ કરવાં, ભૂખ-તરસ સહન કરવાં, લાઘવ -અપ ઉપાધિ રાખવી, ઠંડી, ગરમી સહન કરવાં, फास-नियम-तव गुण विणयमादिरहिं કાઠની શયા, ભૂમિ નિષદ્યા-મીન પર બેસવું जहा से थिरतरक होइ बंभचेर। જોઈએ, પરગૃહ પ્રવેશ, શય્યા તથા ભિક્ષાદિ માટે ગૃહસ્થના ઘરમાં જવું પડે ત્યારે પ્રાપ્ત તથા –૫, મુ. ૨, સે. , મુ. ૬ અપ્રાપ્તિને સમભાવથી સહન કરવાં, માન-અપમાન, નિંદા તથા દશ-મસકના કલેશ સહન કરવા, નિયમ અથત દ્રવ્યાદિ સબંધી અભિગ્રહ કરવા, તપ તથા મૂળગુણ આદિ તથા વિનયાદિથી આત્માને વિશુદ્ધ કરે- જેથી બ્રહ્મચર્ય વ્રત અત્યંત દઢ થાય છે. बंभचेर आराहणा फलं બ્રહ્મચર્યની આરાધનાનું ફળ :૫૮૦. મં ૨ અયંમ વિમvi-gિaru ૫૮૦, અબ્રહ્મનિવૃત્તિ ખ્રિહ્મચર્યવતની રક્ષા માટે पाघयण भगवया सुकहियं, अत्तहियं पेच्चा ભગવાન મહાવીરે આ પ્રવચન કર્યું છે. આ પ્રવચન મrtવશં, આવાસ મહૂં, શુદ્ધ, જેમ થે, પરલોક માટે ફળપ્રદાયક છે, ભવિષ્ય માટે કલ્યાણનું કારણ છે, શુદ્ધ છે, ન્યાય યુક્ત છે, કુટિલતા રહિત अकुउिलं, अणुत्तरं, सव्वदुक्ख-पावाण છે, સર્વોત્તમ છે અને દુઃખ તથા પાપને ઉપશાંત વિકસાજા કરનાર છે. ૫. સુ. ૨, ૩, ૪, મુ. ૭ बंभचेराअणणुकूला ठाणा બ્રહ્મચર્યનાં અનનુકૂળ સ્થાને :૧૮. સો સારું પરિવારના બાદ જોઢ ૫૮૧, આરંભ અને પરિવહ એ બે સ્થાને જાયા बभचेरवासमावसेज्जा त जहा અને ત્યાગ્યા વગર આત્મા સંપૂર્ણ બ્રહ્મચર્યને आरंभे चेव, परिग्गहे चेष । પ્રાપ્ત કરી શકતા નથી. दो ठाणाई परिणायेत्ता आया केवलं बभ આરંભ અને પરિગ્રહ એ બે સ્થાનેને જાણું चेरयासमाघसेज्जा, तजहा અને ત્યાગી આત્મા સંપૂર્ણ બ્રહ્મચર્યને પ્રાપ્ત आरंभे चेघ, परिग्गहे चेय । કરી શકે છે. -કાળ .૨, ૩, સુ.૪- बंभचेराणकूला वय-- ५८२. तओ घया पण्णत्ता, तं जहा–पढमे वए, मज्झिमे घए, पच्छिमे पए । तिहिंघपहिं केवलं बंभचेरवासमावसेज्जा, तं जहा-पढमे वए, मज्झिमे वए, पच्छिमे ઘg 1 ટા બ. ૨, ૩.૨, મુ.૨૬ ૨ બ્રહ્મચાર્યને અનુકુળ અવસ્થા :૫૮૨. અવસ્થાના ત્રણ પ્રકાર કહ્યાં છે. અથા જેમ-પ્રથમ અવસ્થા, મધ્યમ અવસ્થા અને અંતિમ અવસ્થા. ત્રણેય અવસ્થાએમાં આમા વિશુદ્ધ બ્રહ્મચર્યમાં નિવાસ કરે છે. જેવી કે–પ્રથમ અવસ્થામાં, મધ્યમ અવસ્થામાં અને અંતિમ અવસ્થામાં. Page #391 -------------------------------------------------------------------------- ________________ ३२४ ] चरणानुयोग भचेराणुकूला यामा५८३. तो जामा पण्णत्ता, तं जहा- पढमे जाने, मज्झिमे जामे, पच्छिमे जामे । तिहिं जामेहिं आया केवलं बंभचेरवासमावसेज्जा. तं जहा- पढमे जामे मज्झिमे जामे, पच्छिमे जामे । ठाण' अ. ३, उ. २, सु. १६३ भवेरस्स उपपत्ति अणुत्पत्ति य५८४. ५० - असोच्चा णं भंते ! केवलिस्स वा जावतपक्खियउवासियाए वा केवल बंभबेरवास आवसेज्जा ? उ०- गोयमा ! असोच्चा ण केवलिस्स घा -जाव-तप्पक्खियउवासियाप वा अत्थेगvिe केवलं भनेरवा आपलेज्जा, अत्थेगसिप चले केवलं बंभवेरवास नो आप सेजा। प० सेकेणणं भते । वयं वुडचाअसोच्चा णं मंते केवलिस वा जाव तपक्खियउवासियाप वा अत्थेगतिए वैभचेरवास आवसेज्जा, अत्थेसिय केवल वंभचेरवासं नो आवसेज्जा ? 3 ब्रह्मचर्ष-महिमा उ०- गोयमा ! जस्स णं चरितावर णिज्जाणं कम्माण सोसमे कडे भर से असोच्चा केवलिस्स वा जाव तपक्खियउवासियाप या केवलं वंभोरवांसं आवसेज्जा । जस्स णं परिशायरणिज्जाणं कम्माणं खभवसमे जो कटे, भवर, से णं असोच्चा केवलिस्सा - जाव-तप्प क्त्रियउवासियाए घर केवल बंभचेरवासं आवसेज्जा । से तेणणं गोयमा एवं बुच्चरजस्स णं चरितावर णिज्जाण' कम्माण खओवसमे नो कडे भवद्द, सेणं असोच्या केलिस्स वा जाव-तप्पक्खियउवासियाप वा केवलं मोरवास नो आवसेज्जा । T - वि. स. ६, उ.३१. सु. ५ १. वि.स. ए . उ३१, सु. १३ પ્રજ્ઞાચ'ના અનુકૂળ પ્રહર : ૫૩. ત્રણ ચામ કહ્યાં છે. यात्र. सूत्र ५८३-५८४ જેમ-પ્રથમ યામ, મધ્યમ ધામ અને પશ્ચિમ વર્ષીય યાત્રામાં વ્યાસા વિ “બ્રચ યાસમાં નિવાસ કરે છે. જેમ કે- પ્રથમ ચાસમાં, મધ્યમ ચામમાં અને અતિમ ચાસમાં. બ્રહ્માની ઉત્પત્તિ અને અનુપત્તિ – ૫૮૪. પ્ર. ભતે ! કેવલી ચાવત કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કઈ જીવ પ્રાચય' પાલન हरी शडे परो ? ઉ. ગૌત્તમ ! કેની પાસેથી યાગત કેથલી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભાષા વિના કાઈ મા બ્રહ્મચર્ય પાલન કરી શકે છે અને કઈ જીવા પ્રાચ પાલન ફરી શકતા નથી. પ્ર. 'તે ! એમ શા હેતુથી કહેવામાં આવે છે કે દૈવીથી ચાયત યત્રી પાક્ષિક ઉપાસિકા પાસેથી શ્રવણ કર્યા વિના કેાઈ જીવ બ્રહ્મચર્ય પાલન કરી શકે છે અને કોઈ જીવ બ્રહ્મચ પાલન કરી શકતા નથી ? ૩.ગોનમ ! જેણે ચાવિત્રાયણીય કર્મોના લોપમ કર્યો છે તે કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક ઉપાસિકા પાસેથી ક્રમમ્બુ કર્યા વિના પ્રચ પાલન કરી શકે છે. જે જીવે ચારિત્રવણીય કમાનો સોપશમ પિ નીને વળી પાસેથી ચાલત કેલી પાક્ષિક ઉપાસિકા પાસેથી પ્રવણ કરવાથી પણ પાલન કરી શકતા નથી. ગૌતમ ! માટે એ રુતુથી એમ કહેવામાં આવ્યુ छे જે અને ચારિત્રાવીય કાના ક્ષયપાત્ર કર્યાં છે ને કેવી પાસેથી ચાવન થી પાક્ષિ ઉપાસિકા પાસેથી ધણ કર્યા વિના પ્રચર્ડનુ પાલન કરી શકે છે. જે જીવે ચારિત્રાયણીય માનો યાયશમ કર્યાં નથી ને કેવળા પાસેથી ચાલત થી પાક્ષિક ઉપાસિકા પાસેથી શ્રવણ કરીને પણ પ્રાચ પાલન કરી શક્તા નથી. . Page #392 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५८५-५८७ ब्रह्मचर्य पालन-उपाय चारित्राचार ! ३२५ ५८५. ५०-सोच्चा ण भते! केवलिस्स वा-जाब- ५८५. x. ara! Barm सेयी यावत 3unालि तप्पक्खियउघासियाए वा केवल बम ઉપારિકા પાસેથી શ્રવણ કરી કેાઈ જીવ બ્રહ્મચર્યનું પાલન કરી શકે ખરો? गेरवासं आधसेज्जा? उ०-गोयमा! सोच्चा ण केलिस्स घा-जाव- ઉ. ગૌતમ! કેવજી પાસેથી ચાવત કેવળ પાક્ષિક तप्पक्खियउधासियाए वा अत्यंगत्तिए ઉપસિલ પાસેથી શ્રવણ કરી કઈ જીવ બ્રહ્મચર્ય केवल बभचोरवासं आपसेज्जा, अत्थे પાલન કરી શકે છે અને કેઈ જીવ બ્રહ્મચર્યનું જલન કરી શકતા નથી. गत्तिए केवलं बभचोरवासं नो आवसेज्जा। प०-से केणढणं मते ! एवं बुच्चइ પ્ર, ભત! એમ શા હેતુથી કહેવામાં આવે છે? सोच्चा ण केवलिस्त वा-जाव-तप्पक्खि કેવળી પાસેથી યાવત કેવી પાક્ષિક ઉપાસિક यउवासियाए चा अत्थेगतिए केवल પાસેથી શ્રવણ કરી કેઈ બારચય પાલન કરી શકે बभचोरवास आपसेज्जा अत्थेगत्तिए છે અને કેઈ જીવ બ્રહ્મચર્યનું પાલન કરી શકતા केवलं बभचोरघास नो आवसेज्जा? नथी? उ०-गोयमा ! जस्स णं चरित्तावरणिज्जाणं 8. गौतमबन सारित्रावरीय उभाना क्षयोकम्माण खओषसमे कडे भघाइ, से णं પક્ષમ થયો છે તે કેવલી પાસેથી યાવત કેવલી सोच्चा केलिस्स-जाव-तप्पक्खियउवा પાક્ષિક ઉપાસિકા પાસેથી શ્રવણ કરી બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. सियाए या केवलं बंभचोरवासं आवसेज्जा। जस्स णं चरित्तावरणिज्जाण कम्माण જે જીવે ચારિત્રાવરણીય કર્મોને ક્ષયપક્ષમ खओवसमे नो कडे भवइ से ण सोच्चा કર્યો નથી, તે કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક केवलिस्स घा-जाव-तप्पक्खियउवासियाए ઉસિક પાસેથી શ્રવણું કરીને પણ બ્રહ્મચર્ય घा केवल बभोरवासं ना आपसेज्जा। પાલન કરી શકતા નથી. से तेणटेणं गोमा एवं वुच्चइ ગૌતમ ! માટે એ હેતુથી એમ કહેવામાં આવે जस्स णं चरित्तावरणिज्जाणं कम्माणं જેને ચારિત્રાવરણીય કર્મોને ક્ષયપક્ષમ खओवसमे कडे भवइ से ण सोच्चा થયે છે તે કેવલી પાસેથી યાવત કેવલી પાક્ષિક केवलिस्स वा-जाव-तप्पक्खियउवासियाए ઉપાસિકા પાસેથી શ્રવણ કરી બ્રહ્મચર્યનું પાલન वा केवल बभचोरवास आवसेज्जा। जस्स ण चरित्तावरणिज्जाणं कम्माण જેણે ચારિત્ર્યાવરણીય કર્મોને ક્ષેપક્ષમ કર્યો खओवसमे नो कडे भवइ, से णं सोच्या નથી તે કેવલી પાસેથી ચાવત કેવલી પાક્ષિક केवलिस्सपा-जाव-तप्पक्खियउवासियाए ઉપાસિકા પાસેથી વણું કરીને પણ પ્રાચય वा केवल बंभचोरघासं नो आवसेज्जा। પાલન કરી શકતા નથી, -वि.स. ६, उ. ३१, सु.३२ બ્રહ્મચર્યપાલનનાં ઉપા–ર धम्मरहसारही धम्मारामविहारी वभयारी- ५८६. धम्माराम चरे भिक्खू, धिइमं धम्मसारही। धम्मारामरए दन्ते, दम्भचोरसमाहिए ॥ बंभोरसमाहिठाणा५८७. सुयं मे आउसं! तेणं भगवया एवमक्खाय-- इह खलु थेरेहिं भगवन्तेहि दस बंभचोरसमाहिठाणा पन्नत्ता, २०-सारथी सम-विलाश प्रारी :५८६. यवान, २थना साथी, भारत Era તથા બ્રહ્મચર્યમાં ચિત્તનું સમાધાન પ્રાપ્ત કરનારા ભિક્ષુ ધર્મ-ઉદ્યાનમાં વિચરણ કરે. બ્રહ્મચર્ય સમાધિ સ્થાન :૫૮૭. હે આયુષ્યન ! મેં સાંભળ્યું છે, ભગવાને આ પ્રમાણે કર્યું છે – તિર્થસ્થ પ્રવચનમાં જે સ્થવિર (ગણધર) ભગવત થયા છે તેઓએ બ્રહ્મચર્ય સમાધિનાં દસ રસ્થાન કહ્યાં છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ३२६ ] चरणानुयोग ब्रह्मचर्य-समाधिस्थान सूत्र ५८७-५८९ जे भिक्खू साच्चा, नच्चा, જેને શ્રવણ કરી, જેના અને નિશ્ચય કરી, निसंम्म, सजमबहुले, संवरबहुले, समाहिबहुले, ભિક્ષુ સંયમ, સંવર, તથા સમાધિને વારંવાર અભ્યાસ કરે, મન, વાણી અને શરીરનું પત गुत्ते, गुत्तिन्दिए, गुत्तबम्भयारी सया अप्प કરે, ઈન્દ્રિયેને તેના વિષયેથી બચાવે, બ્રહ્મચર્યને મને વિકાસ સુરક્ષાઓથી સુરક્ષિત રાખે તથા હંમેશા અપ્રમત્ત બની વિચરણ (વિહાર) કરે. प०-कयरे खलु ते थेरेहिं भगवन्तेहिं दस પ્ર. સ્થવિર ભગવાને તે બ્રહ્મચર્ય સમાધિના ક્યાં દસ સ્થાન કહ્યાં છે, જેને શ્રવણ કરી, જેના बम्भचेरसमाहिठाणा पन्नत्ता, जे भिक्खू અર્થને નિશ્ચય કરી, ભિક્ષુ સંચમ, સંવર શ્વા, ના , નવમ, સંગમgp, તથા સમાધિને વારંવાર અભ્યાસ કરે, મન, संघरबहुले, समाहिबहुले, गुत्ते, गुत्ति વાણું અને શરીરનું ગેપન કરે, ઈન્દ્રિયોને न्दिए, गुत्तवम्भयारी सया अप्पमत्ते તેના વિષથી બચાવે, બ્રહ્મચર્યને સુરક્ષાविहरेज्जा? એથી સુરક્ષિત રાખે, તથા હંમેશા અપ્રમત્ત થઈ વિહાર કરે ? उ०-इमे खलु ते थेरेहिं भगवन्तेहिं दस સ્થવિર ભગવાનેએ બહાચય સમાધિના દસ बम्भचेरसमाहिठाणा पन्नत्ता, जे भिक्खू સાન કહ્યાં છે, જેને સાંભળી, અને નિશ્ચય સોશ્વા, નવા, નિસન્મ, સામવદુ, કરી, કિશું સંયમ, સંવર તથા સમાધિને संवरबहुले, समाहिबहुले, गुत्ते, गुत्ति વારંવાર અભ્યાસ કરે, મન, વાણું અને न्दिए, गुत्तबम्भयारी सया अप्पमत्ते શરીરનું ગેપન કરે, ઈન્દ્રિયોને તેમના વિષયથી બચાવે, બ્રહ્મચર્યને સુરક્ષાએથી સુરક્ષિત રાખે, विहरेज्ज त्ति । તથા હંમેશા અપ્રમત્ત થઈ વિહાર કરે. તે –૩૪. . ૨૬, મું. . આ પ્રમાણે છેदस बम्भचेरसमाहिठाणाणं णामाई દસ બ્રહ્મચર્ય સમાધિ સ્થાનેનાં નામ :૧૮૮. ૨. શાસ્ત્રો થીનrror, ૫૮૮, ૧- સ્ત્રોએથી આકણું (ભરેલ) આલય, ૨. શીશાચ મળોમ | ૨- અનેરમ સ્ત્રી કથા, ३. संथवो चेव नारीण ૩- સ્ત્રીઓને પરિચય, ४ तासि इन्दियदरिसणं ॥ ૪- તેમની ઇન્દ્રિયને જોવી, ૫- તેઓના કુંજન, રુદન, ગીત તથા હાસ્યયુક્ત શબ્દ સાંભળવા, ૬. સત્તાસિયાન જ... ૬ - તેના ભાગલા ભેગેને યાદ કરવા ૭. જળીયં મત્તપાછr , ૭ – પ્રણીત પાન ભજન, ૮, કારનાથે -માળા ૮- માત્રાથી અધિક પાન ભજન, ૨. રાતમૂલmમિ , ૯ - શરીરને શણગારવાની ઇચ્છા તથા ૨૦, ઝામમોમાં એ ચા ન રમ- ૧૦ - દુજય કામ-ભોગ એ દસ આન્મ-વેષી મનુષ્ય શિક્ષ, વિરે તારું ગઠ્ઠr | માટે તાલપુટ વિષ સમાન છે. –૩ત્ત.. ૨૬, ના. ૧૨-ખ विधित्तसयणासणसेवणं ૧ - વિવિફત - શયનાસન સેવન - ૮૨. “વિવિસારું થવા વિઝા, સે નિર” પ૮૯, જે એકાત શયન તથા આસન સેવન (ઉપ) नो इत्थीपसुपण्डगसंसत्ताइ' सयणासणाई કરે છે તે નિર્ચન્થ છે. સ્ત્રી, પશુ તથા નપુંસકથી सेधित्ता हघा से निग्गंथे । આકીર્ણ (વ્યાપ્ત) શયન કે આસનનું જે સેવન ન કરે તે નિર્ચસ્થ છે. ૧૦-રૂં સમિતિ છે ? પ્ર, એવું શા માટે? ૩૦-આરિવાદ-નિવાંચકરસ થી ઉ. એવું પૂછવાથી આચાર્ય કહે છે :- નિચળ્યું, पसु-पण्डगसंसत्ताई', सयणासणाई सेव સ્ત્રી, પશુ તથા નપુંસકથી અકીર્ણ (વ્યાપd) माणस्स बमयारिस्स बम्भचेरे संका पा શયન તથા આસનનું સેવન કરનારા બ્રહ્મચારીकस्खा या वितिगिच्छा वा समुप्पज्जिज्जा, એને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષ કે Page #394 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૦-૧૧ ब्रह्मचर्य-समाधिस्थान ચારિત્રાત્રા [ ૩૨૭ भेयं वालभेजा, उम्मायं वा पाउणिज्जा, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. दीहकालियं पा रोगायक' हवेज्जा, અથવા બ્રહ્મચર્યને વિનાશ થાય છે અથવા ઉન્માદ પેદા થાય છે. केघलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा। અથવા દીર્ઘકાલિક રાગ તથા આતક થાય છે. तम्हा नो इत्थी-पसु-पण्डगसंसत्ताइ અથવા તેઓ કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ सयणासणाइ' सेवित्ता हवइ से निग्गंथे। થઈ જાય છે. -૩ર. ૩. ૨૬ ૩.૨ માટે જેઓ સ્ત્રી, પશુ અને નપુંસકથી આકીર્ણ શયન કે આસનનું સેવન કરતા નથી તે નિર્ચન્થ છે. ૧૨૦ ક વિત્તનછાdf, rદઉં કર કોઇ જા પહ૦. બ્રહ્મચર્યની રક્ષા માટે મુનિ એવા આવાસમાં રહે बम्भचेरस्स रनहा, आलयं तु निसेवए॥ જે એકાંત, અનાકીણું કે સ્ત્રીઓથી રહિત હોય, –૩ર. ૩૫, ૨૬, 11. ૨ . અન્નદું ઢળ, મv રથrissan 1 પહ૧. મુનિ બીજા માટે બનાવેલા ગૃહ, શયન કે આસનનું उच्चारभूमिसम्पन्न, इत्यी-पसु-विवज्जियं ॥ સેવન કરે, તે ગૃહ મળ-મૂત્ર વિસર્જનની ભૂમિથી -સ, . ૮, . યુકત તથા સ્ત્રી અને પશુથી રહિત સ્થાન લેવું જોઈએ. ५९२. विवित्तसेज्जासणजन्तियाणं, ओमासणाणं પ૨. જે વિવિકૃત શમ્યા અને આસનથી નિયત્રિત दमिइन्दियाणं । હૈિય છે, જે અલ્પ ખાય છે અને જીતેન્દ્રિય હોય न रागसत्त धरिसेह चित्तं, पराइओ છે, તેના ચિત્તને રાગ-દ્વેષ પરાજીત કરતા નથી. वाहिरिवोसहहिं॥ જેમ ઔષધિથી નાશ પામેલો રે ફરી શરીરને ઘેરતા નથી તેમ. जहा बिरालावसहस्स भूले, न भूसगाणं જેમ બિલાડીની વસ્તી પાસે ઉંદરેલું રહેવું घसही पसत्था। યિોગ્ય નથી, તે પ્રમાણે સ્ત્રીઓની વસ્તીમાં બ્રાपमेव इत्थीनिलयस्स मज्ज्ञ, न बम्भयारिस्स ચારીએ રહેવું યોગ્ય નથી. खमो निवासो॥ –37. , ૨૨, ૧, ૨૨- ५९३. मोहरं चित्तहरं, मल्ल-धूवेण वासियं । ૫૪. જે સ્થાન મનેહરચિથી આકણ, માળા તથા सकवाडं पण्डरुल्लोय, मणसा वि न पत्थए ।' ધૂપથી સુવાસિત, દરવાજ સહિત, શ્વેત ચંદરવાથી ત્રિકાળ ૩ મિધુર, તાજિરિમ યુક્ત હેય એવા સ્થાનની બ્રહ્મચારી મનથી પણ दुक्कराई निधारेउ', कामरागविवढणे ॥ અભિલાષા ન કરે. કામ-રાગનું સંવર્ધન કરનારા ઉપાશ્રયમાં –3. મ, રૂ, ના. ૪-૫ ઈન્દ્રિયને નિહ કરે (તેના પર નિયંત્રણ પ્રાપ્ત કરવું) ભિક્ષુ માટે દુષ્કર હેાય છે. ५९४. कामं तु देवीहि वि भूसियाई ૫૯૪. એમ તે ત્રણ ગુતિઓથી ગુપત મુનિઓને વિભૂन चाइया खोभइ तिगुत्ता। ષિત દેવીઓ પણ વિચલિત કરી શકતી નથી, तहा वि एगंतहियं ति नच्चा, विविसबासो છતાં પણ ભગવાને એકાંત હિતની દષ્ટિએ મુનિને मुणिणं पसत्थो॥ વિવિફત વાસ જ પેશ્ય કહ્યો છે. मोक्खाभिकंखिस्स चि माणवस्स संसारभीरुस्स સેક્ષ ચાહનારા, સંસારભીરુ તથા ધર્મમાં ठियस्स धम्मे। સ્થિત મનુષ્ય માટે લેકમાં કઈ પણ વસ્તુ એવી नेयारिस दुत्तरमत्थि लोए, जहित्थिओ કુસ્તર નથી, જેવી કુસ્તર મનનું હરણ કરનારી વામજા ! – ર.મ.રૂ૨,Nr. ૨૬-૧૭ સુકુમાર સુદી હોય છે. ૨. ધીરા રો ૨. સ્ત્રીકથા નિષેધ :કક, છળ દિત્તા વ૬, ૨ નિriા પહ૫. જે સ્ત્રીઓની વાત નથી કરતા તે નિગ્રંથ છે. ૫–તે મિત્તિ છે? "ઝ, એમ શા માટે? उ.-आयरियाह-निग्गंथस्ल खलु ઉ. એમ પૂછવાથી આચાર્ય કહે છે - જે સ્ત્રી - १ चित्तमिति न निझाए, नारिं वा सुअलंकिय । भक्तरं पिव दणं, दिही पडि समाहरे ॥ दस. अ. ८, गा, ५४ Page #395 -------------------------------------------------------------------------- ________________ ३२८ ] चरणानुयोग ब्रह्मचर्य-समाधिस्थान सूत्र ५९५-६०१ इत्थीण कह कहेमाणस्स, बम्भयारिस्स वम्भयेरे એની વાત કરે છે તે બ્રહ્મચારી નિગ્રન્થને संका वा, कंखा चा, वितिगिच्छा वा બ્રહ્મચર્યમાં શક, કાંક્ષા અથવા વિચિકિત્સા समुप्पज्जिज्जा, ઉત્પન્ન થાય છે. અથવા બ્રહ્મચર્યને વિનાશ થાય છે. मेयं चा लभेज्जा, અથવા ઉન્માદ પેદા થાય છે. उम्माय वा पाउणिज्जा, અથવા દીર્ધકાલિક રોગ અથવા આતંક दीहकालियं वा रोगायक हवेज्जा, थाय छ. केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा। અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. तम्हा नो इत्थीणं कहं कहेज्जा। તેથી સ્ત્રીઓની વાત ન કરે. -उत्त अ. १६, सु. ३ ५९६. मणपल्हायजणणि, कामरागविवडूढण। ५. प्रलयमा २० लि मनमा मानन बम्भचेररओ भिक्खू थीकहं तु विवज्जए॥ કરનારી તેમ જ કામ-વાસના ઉત્પન થાય તેવી स्त्री-थाथी रहे. सयं च संथचं थीहिं, संकहं च अभिक्खणं । બ્રહ્મચર્યમાં રત ભિક્ષુ સ્ત્રીઓની સાથે પરિચય वम्भचेररओ भिक्खू, निच्चसो परिवज्जए॥ અને વારંવાર વાર્તાલાપથી હરહંમેશ દુર રહે. - उत्त. अ. १६, गा. ४-५ ३. इत्थीहिं सद्धि निसेज्जाणिसेहो ૩. સ્ત્રીના આસન પર બેસવાને નિષેધ :.५९७. नो इत्थीहि सद्धि सन्निसेज्जागए विहरित्ता ५६७. स्त्रीमा सारे गे मासन ५२सत नथी हवर से निग्गंथे। निय छ. प०-तं कहमिति चे? . मेभशा भाटे? उ०-आयरियाह-निग्गंथस्स ઉ. એવું પૂછવાથી આચાર્ય કહે છે રત્રીઓ खलु સાથે એક આસન પર બેસનારા બ્રહમચારીइत्थीहि सद्धि सन्निसेज्जागयस्स, विहरमाणस्स એને બ્રહ્મચર્ચાના વિષયમાં શંક, કાંક્ષા, વિચિबम्भचेरे सका था, कंखा या, वितिगिच्छा કિસ્સા ઉત્પન્ન થાય છે. चा, समुप्पज्जिज्जा, અથવા બ્રહ્મચર્યને વિનાશ થાય છે. मेयं वा लभेज्जा, અથવા ઉન્માદ પેદા થાય છે. उम्मायं वा पाउणिजा, અથવા દીર્ઘકાલિક રોગ અથવા આતંક પેદા થાય છે. दीहकालिय वा रोगायक वेज्जा, અથવા કેવલી-પ્રરૂપિત ધર્મથી તે ભ્રષ્ટ केवलिपनत्ताओ पा धम्माओ भंसेज्जा । थाय छे. तम्हा खलु नो निग्गंथे इत्थीहि सद्धि માટે નિષે સ્ત્રીઓ સાથે એક આસન પર सभिसेज्जागए विहरेज्जा। -उत्त.अ.१६,सु.४ ન બેસવું જોઇએ. ५९८. जहा कुक्कुडपोयस्स, निच्च कुललओ भयं। ૫૯૮, જે પ્રમાણે કુકડાના બચ્ચાને હંમેશા બિલાડીથી एवं खु बंभयारिस्स, इत्थीविग्गहओ भयं ।। ભય હોય છે, તે જ પ્રમાણે બ્રહ્મચારી પુરુષને --दस. अ. ८, गा. ५३ સ્ત્રીના શરીરથી ભય હેાય છે. ५९९. जतुकुम्मे जोतिमुवगृढे, आसुऽभितत्ते५६.२मति २५ थी सो घ3। तर णासमुपयाति । નાશ પામે છે. તે જ પ્રમાણે સ્ત્રી-સંસર્ગથી - વાતपवित्थियाहिं अणगारा, संघासेण णासमुवति॥ ચીતથી અણગાર પુરુષ [પણ] શીઘ્રતાથી નષ્ટ (सयभ-ट) थाय छ. -सूय. सु १, अ. ४, उ. १, गा. २७ ६००, हत्थपायपडिच्छिन्नं, कण्णनासविगप्पियं। ६००. ना हाथ पाया जाय, ना आन, ना. अवि वाससई नारि, बंभयारी विवज्जए॥ છેડાયેલા હોય એવી આ વર્ષની વૃદ્ધ નારીથી પણું -दस अ. ८, गा. ५५ બ્રહ્મચારી દૂર રહે. ६०१. समरेसु अगारेसु, सन्धीसु य महापहे। १.१. rani, uni,२२५२ सधिएगी एगस्थिप सद्धिं, नेव चिहे न संलवे॥ સ્થાનમાં તથા ૨ાજમાર્ગમાં એકલો મુનિ, એકલી -उत्त, अ. १, गा. २६ સ્ત્રી સાથે ઉભે ન રહે તથા સલાપ કરે નહિ. . Page #396 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६०२-६०५ ब्रह्मचर्य-समाधिस्थान चारित्राचार [३२९ ४. इत्थी इंदियाण आलोयणणिसेहो ૪. સ્ત્રીની ઇન્દ્રિયના અવલોકનને નિષેધ :.६०२. नो इत्थीण इन्दियाई मणोहराई मणोरमाई १०२. स्त्रीयानी भना२ अने भनौरभ धन्द्रियाने आलोइत्ता निज्झाइत्ता, हवइ, से निग्गंथे। અનિમેષ દૃષ્ટિથી જે તે નથી, તેના વિષયમાં ચિંતન प०-तं कहमिति चे? जस्ता नथी, मिथ. .भशा भाट? उ०-आयरियाह-निथिस्स खलु ઉ. એવું પૂછવાથી આચાર્ય કહે છે- સ્ત્રીઓની इत्थीणं इन्दियाई मणोहराई, मणोरमाई મનહર અને મનેમ ઈન્દ્રિયોને અનિમેષ દૃષ્ટિથી आलोएमाणस्स, निज्झायमाणस्स बम्भयारिस्स જેનારા તથા તેના વિષયમાં ચિંતન કરનારા घम्भचेरे संका वा, कंखा वा, वितिगिच्छा બ્રહ્મચારીને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષા वा समुप्पज्जिज्जा, અથવા વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. भेयं वा लभेज्जा , અથવા બ્રહ્મચર્યને વિનાશ થાય છે. उम्मायं वा पाउणिज्जा, અથવા ઉન્માદ પેદા થાય છે. અથવા દીર્ઘકાલિક રંગ અને આતંક થાય છે. बीहकालियं वा रोगायकं हवेज्जा, અથવા તે કેવલી-પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ केलिपन्नत्ताओ चा धम्माओ भंसेज्जा। થઈ જાય છે. तम्हा खलु निग्गंथे नो इ थीण इन्दियाई માટે સ્ત્રીઓની મનહર અને મનરમ ઈન્ડિमणाहराई, मारमाइं आलाएज्जा, निझापज्जा। એને અનિમેષ દૃષ્ટિથી ન જુએ, તેના વિષયમાં -उत्त. अ. २६, सु. ५ शिनतरे. ६०३. अंगपच्चंगसंठाण, चारुल्लषियपेहियं । ૬૦૩. બ્રહ્મચર્યમાં રત રહેનારા ભિક્ષુ સ્ત્રીઓના ચક્ષુबम्भचेररओ थीणं, चक्खुगेज् विवज्जए॥' याह-अत्य, २, सयानी मनोहर उत्त. अ. १६, गा. ६ છટા તેમજ કટાક્ષ વગેરેને જુવે નહિ તથા જોવાને ६०४.न रूब-लावण्ण-विलास-हासं, પ્રયત્ન કરે નહિ. ૬૪. તપસ્વી સાધુ સ્ત્રીઓના રૂપ, લાવણ્ય, વિલાસ, न जंपियं इंदियपेहियं वा। હાસ્ય, મધુર આલાપ, ઈંગિત અને ક્રાક્ષને મનમાં इत्थीण चित्तसि निवेसइत्ता, રાખીને તેને જોવાનો સંકલ્પ કરે નહિ. दट्टु ववस्से समणे तपस्सी॥ જે સદા બ્રહ્મચર્યમાં લીન રહે છે તેણે સ્ત્રીअसणं चेव अपत्थणं च, એને જેવી નહિ, ચાહવી નહિ, તેમનું ચિંતન __ अचिन्तणं चेव अकित्तणं च। કરવું નહિ અને તેમનું વર્ણન કરવું હિતકર નથી. इत्थीजणस्सारियझाणजोग्गं, એ ધર્મયાન માટે ઉપયુકત છે. हियं सया बम्भवए रयाणं॥ कि .. -उत्त. अ. ३२, गा. १४-१५ ५. इत्थीण कृयाइ सहसवणणिसेहो ૫. સ્ત્રીઓના વાસનાન્ય શબ્દ શ્રવણને નિષેધ :६०५. मी इत्थीणं कुइडन्तरंसि वा, दूसन्तरसि धा,१०५.मोटीनहानथी , ५७६ रथी, भित्सअन्तरसि वा, कुइयसद वा रुझ्यसई પાકી દિવાલના અંતરથી સ્ત્રીઓના પૂજન, રુદન, वा, गीयसई वा, हसियसई वा, थणियसई भात, हास्य, 'नामा विद्यापन । वा, कन्दियसई वा, विलवियस वा, सुणेत्ता શ્રવણ કરતા નથી તે નિચન્થ છે. हवा से निम्गंथे। प०-तं कहमिति चे? प्र. मे ॥ भोट? उ०-आयरियाह-निग्गंथस्स ઉ. એવું પૂછવાથી આચાર્ય કહે છે - માટીની દિવાલના અંતરથી, પડદાના અંતરથી, પાકી इत्थीण कुइडन्तरंति पा, दूसन्तरंसि था, દિવાલના અંતરથી, સગીઓના પૂજન, રુદન, मित्तिअंतरसिया, कुइयसद्द घा, रुइयसद्द ગીત, હાસ્ય, ગર્જન, આકંદ કે વિલાપના था, गीयसहवा, हसियसद्दचा, थणियसह શબ્દો શ્રવણ કરનારા બ્રહમચારીને બ્રચયના वा, कन्दियसह वा, विलवियसद्द वा, વિષયમાં શંકા, કાંક્ષા, કે વિચિકિત્સા ઉત્પન્ન सुणमाणस्स बम्भयारिस्स बम्भचेरे संका थाय छ. १ अंग-पच्चंगस ठाण, चारुहलविय-पेहियं । इत्थीणे त न निज्झाए, कामरागविड्ढण ।। - दस, अ. ८, गा. ५७ Page #397 -------------------------------------------------------------------------- ________________ ३३० ] चरणानुयोग ब्रह्मचर्य-समाधि स्थान सूत्र ६०५-६०९ वा, कंखा घा, वितिगिच्छावा, समुप्पज्जिज्जा, અથવા બ્રહ્મચર્યને વિનાશ થાય છે. भेयं वा लभेज्जा, અથવા ઉન્માદ પેદા થાય છે. અથવા દીર્ઘકાલીન રેગ કે આતક થાય છે. उम्मायं वा पाउणिज्जा, અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. दीहकालियं या रोगायंक हवेज्जा, તેથી તે માટીની દિવાલના અંતરથી, પડદાના के वलिपन्नत्ताओं वा धम्माओ भंसेज्जा। અંતરથી, સ્ત્રીઓના જન, ગત હાસ્ય, ગર્જન, तम्हा खलु निग्गंथे नो इत्थीण कुडन्तरंसि આનંદ કે વિલાપના શબ્દોનું શ્રવણ કરે નહિ. वा, दूसन्तरंसिवा, भित्ततरंसिघा, कुइयस वा, रूइयस' वा, गीयसद्दघा, हसियसद' वा, थणियसद्द घा, कन्दियसह वा, विलवियस घा सुणेमाणे विहरेज्जा। -उत्त १६, सु. ६ ६०६. कुइयं रुइयं गीय, हसिय थणियं कन्दियं । १०१. प्राय भात हेना लिश्रीमान श्रीत्रबम्भचेररओ थीणं, सोयगिज्ज्ञ विवज्जए । थाहान,हन, भात, हास्य, न नने - उत्त. अ. १६, गा. ७ ન શ્રવણ કરે કે ન શ્રવણું કરવાનો પ્રયત્ન કરે. ६. भुत्तभोग-सुमरणणिसेहो ६. लुत - भोगना भरना निषेध :६०७. नोनिग्गंथे पुव्वरयं, पुधकीलियं अणुसरित्ता १०७.२ पासभा क्षीति तथा कानुं मनुस्म२४ . हवइ से निग्गंथे। श्ता नथी, तनि-थ. प०-तं कहमिति चे? प्र.शामा? उ०-आयरियाह-निग्गंथस्स खलु ઉ. એવું પૂછવાથી આરાય કહે છે. - ગૃહવાસમાં કરેલી રતિ-કીડાનું અનુસ્મરણ કરનારાને पुव्वरयं, पुश्वकीलियं अणुसरमाणस्स બ્રહ્મચર્યમાં શક, કાંક્ષા કે વિચિકિત્સા बंभयारिस्स बम्भवेरे संका वा, कंखा वा, उन थाय . वितिगिच्छा वा समुप्पज्जिज्जा, અથવા બ્રહ્મચર્યને વિનાશ થાય છે. मेयं वा लभेज्जा, અથવા ઉન્માદ પેદા થાય છે. उम्माय घा पाउणिज्जा, અથવા દીર્ઘકાલીન રેગ અથવા આતંક दीहकालियं वा रोगायक हवेज्जा, थाय, केलिपनत्ताओ वा धम्माओ भंसेज्जा। અથવા કેવલી પ્રરૂપિત ધર્મથી તે ભ્રષ્ટ થાય છે. માટે ગૃહવાસમાં કરેલી તિ- કીડાનું સ્મરણ तम्हा खलु नो निग्गंथे पुन्वरयं, पुब्धकीलिय अणुसरेज्जा । -उत्त. अ. १६, सु, ७ ६०८. हास किइडं रई दप्पं, सहसाऽवत्तासियाणि य। १०८. अक्षयभा २त जिक्षु, पूष यनमा वम्भचेररओ श्रीण, नाणुचिन्ते कयाइ वि।। સ્ત્રીઓની સાથે અનુભવેલા હાસ્ય, કીડા, રતિ, -उत्त. अ. १६, गा. ८ અભિમાન તથા આકસ્મિક ત્રાસનું કયારેય પણ અનુચિંતન ન કરે. ७. पणीयआहारणिसेहो ૭. વિકારવર્ધક આહાર કરવાનો નિષેધ - ६०९. नो पणीयं आहारं आहारित्ता हवइ से १०६. rela (सरस तथा पौष्टिक) माला र निग्गंथे । નથી તે નિરંથ છે, प०-तं कहमिति चे? प्र. म । माट? ઉ. એવું પૂછવાથી આચાર્ય કહે છે. - પ્રણીત उ०-आयरियाह-निग्गंथस्स खलु पणीयं પાન, ભોજન કરનારા બ્રહ્મચારીના પ્રહાયના पाणभोयणं आहारेमाणस्स बम्भयारिस्स વિષયમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન धंभचेरे सका घा, कंखापा, वितिगिच्छावा थाय. समुप्पज्जिज्जा, અથવા બ્રહ્મચર્યને વિનાશ થાય છે, मेयं वा लभेज्जा, અથવા ઉન્માદ પેદા થાય છે. उम्मायं वा पाउणिज्जा, અથવા દીર્ધકાલીન રેગ અથવા આતંક થાય છે, Page #398 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६०९-६१४ ब्रह्मचर्य-समाधिस्थान चारित्राचार [३३१ दीहकालियं वा रोगायक' हवेज्जा, અથવા કેવલી પ્રરૂપિત ધર્મથી તે ભ થાય છે. केलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा । માટે પ્રીત આહાર ન કરવો જોઈએ. तम्हा खलु नो निग्गंथे पणीयं आहारेज्जा। -उत्त. अ. १६, सु. ८ ६१०. पणीय भत्तपाणं तु खिप्पं मर्याघवड्ढणं । ११०. लय भांना विद्याथीभ-पासना बम्भचेररओ भिक्खू निच्चसो परिषज्जए । સંવર્ધન થાય એવું પ્રણીત ભક્ત પાનનું સદાય -उत्त, अ. १६, गा, ९ વજન કરે, ६११. रसा पगाम न निसेवियव्वा, ૬૧૧. રોનું પ્રકામ (અધિક માત્રામાં) સેવન ન કરે, पायं रसा दित्तिकरा नराणं । તે પ્રાયઃ મનુષ્યની ધાતુઓને ઉદ્દીપ્ત કરે છે. જેની दितं च कामा समभिद्दवन्ति, ધાતુઓ ઉદ્દીપ્ત થાય છે તેને કામ-ભોગ સતાવે दुमं जहा साउफलं व पक्खी ॥ છે, જેમાં સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષી હેરાન जहा दवग्गी पउरिन्धणे घणे, જેમ પવનના ઝપાટા સાથે પ્રચુર ઇંધણ समारुओ नोवसमं उवेइ । વાળ વનમાં લાગેલો દાવાનળ ઉપશાત થતા एविन्दियग्गी वि पगामभोरणो, નથી, એ જ પ્રમાણે પ્રકામ-ભોજની (દાબી न बम्भयारिस्स हियाय कस्सई ॥ દાબીને ખાનારાની) ઇન્દ્રિયાગ્નિ (કામાગ્નિ, શાન્ત -उत्त. अ. ३२, गा. १०-११ થતી નથી, માટે પ્રકામ ભોજન કેઈ પણ અહ ચારી માટે હિતકર નથી. ८. अमितपाणभोयणणिसेहो ८. शघि माहारनी निषेध :६१२. नो अइमायाए पाणभोयणं आहारेत्ता हवइ ११२.२ प्रमाथी अघि rial ma नथी, a से निग्गथे। નિર્ચન્થ છે. प०-तं कहमिति चे ? अ.भाट? उ०-आयरियाह-निग्गंथ स्स खलु ઉ. એવું પૂછવાથી આચાર્ય કહે છે. - પ્રમાણથી अइमायाए पाणभोयणं आहारेमाणस्स बम्भ અધિક ખાનારા પીનારા બ્રહ્મચારીને બ્રહ્મચર્યનાં यारिस्स चम्भचेरे संका वा, कंखा वा, વિષયમાં શં, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન थाय. वितिगिच्छा चा समुप्पज्जिज्जा, અથવા બ્રહ્મચર્યને વિનાશ થાય છે. भेयं वा लभेज्जा, અથવા ઉન્માદ પેદા થાય છે. उम्माय बा पाउणिज्जा, અથવા દીર્ઘકાલીન રોગ અને આતંક થાય છે. दीहकालियं या रोगायक हवेज्जा, અથવા કેવલી પ્રરૂપિત ધર્મથી તે ભ્રષ્ટ થઈ જાય છે. केवलिपन्नत्ताओ घा धम्माओ भंसेज्जा । માટે પ્રમાણુથી અધિક ખાવું પીવું નહિ. तम्हा खलु नो निग्गन्थे अइमायाप पाणभोयण भुजिज्जा । उत्त. अ. १६, सु. ९ ૬૧. બ્રહ્મચર્ય-રત તથા સ્વસ્થ ચિત્તની સ્થિરતા માટે ६१३. धम्मलद्धं मियं काले, जत्तत्थं पणिहाणवं । ભિક્ષુ વન નિર્વાહ માટે એગ્ય સમયે નિર્દોષ नाइमत्त तु भुजेज्जा, बम्भचेररओ सया ॥ ભિક્ષા દ્વારા પ્રાપ્ત પરિમિત ભોજન કરે, પરંતુ -उत्त. अ. १६, गा.१० અધિક માત્રામાં ખાય નહિ. ९. विभूसाणिसेहो ६. विभूषा १२वानी निषेध :६१४. नो विभूसाणुवाई हघइ, से निग्गंथे । ૬૧૪, જે શરીરને શણગાર નથી તે નિબ્ધ છે. प०-तं कहमिति चे? म ॥ था ? उ०-आयरियाह-विभूसापत्तिए, ઉ, એવું પૂછવાથી આચાર્ય કહે છે. જેને સ્વભાવ विभूसियसरीरे इस्थिजणस्स अभिलसणिज्जे શરીર શણગાથાને છે, તેને સ્ત્રીઓએ ચાહતી હેય हवइ । तओ णं तस्स इथिजणेणं अभिल છે. તેથી સ્ત્રીએ જેને ચાહે તે બ્રહ્મચારીને બ્રહ્મ ચર્યના વિષયમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા सिज्जमाणस्स बम्भयारिस्स बम्भचेरे संका અથવા તેના બ્રહ્મચર્યન વિનાશ થાય છે, वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पञ्जिज्जा, Page #399 -------------------------------------------------------------------------- ________________ ३३२] चरणानुयोग ब्रह्मचर्य-समाधिस्थान सूत्र ६१४-६१९ भेयं वा लभेज्जा , અથવા ઉન્માદ પેદા થાય છે. उम्माय वा पाउणिज्जा, અથવા દીર્ધકાલીન રંગ અને આતક પેદા થાય છે. दीहकालियं वा रोगायक हवेज्जा, અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ચન્થ શણગારી ન બને. केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु नो निग्गन्थे विभूसाणुघाई सिया। -उत्त. अ. १६, गा. १० ६१५. विभूसं परिवज्जेज्जा. सरिरपरिमण्डणं । १५. प्रहलयमा त ना। सिक्षु ॥२ १३ बम्भचेररओ भिक्खू, सिंगारत्थ न धारए ॥ તથા શરીરની રોભા વધે એવા શણગારને ધારણ -उत्त. अ. १६. गा. ११ १०. सहाइसु मुच्छाणिसेहो ૧૦. શબ્દાદિ વિષમાં આસક્તિને નિષેધ : ૬૧૬, જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસકત ३१६. नो सह-रूव-रस-गन्ध फासाणुवाई हबइ, से હોતા નથી તે નિર્ચસ્થ છે. निग्गन्थे । प्र. मेम ॥ भोट? प०-तं कहमिति चे? ઉ. એવું પૂછવાથી આચાર્ય કહે છે. - શબ્દ, રૂપ उ०-आयरियाह-निगान्थस्स खलु રસ, ગંધ અને સ્પર્શમાં આસિફત રહેનારાને सद्द-रूव-रस-गन्ध-फासाणुवाइस्स बम्भयारिस्स બ્રહ્મચર્યના વિષયમાં શક, કાંક્ષા કે વિચિકિત્સા बम्भचेरे संका वा, कंखा वा, उ4-1 थाय छ.. અથવા પ્રાચયનો વિનાશ થાય છે, वितिगिच्छा बा समुप्पज्जिज्जा, અથવા ઉન્માદ પેદા થાય છે, मेय वा लमेज्जा, અથવા દીર્ધકાલીન રેગ અથવા આતંક પેદા उम्माय वा पाउणिज्जा, थाय. दीहकालिय वा रोगायंक' हवेज्जा, અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. केबलिपनत्ताओ वा धम्माओ भंसेज्जा । માટે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં तम्हा खलु णो निग्गत्थे सद्द-रूप-रस-गन्ध આસત બને નહિ. फासाणुवाइ विज्जा ।। બ્રહ્મચર્યની સમાધિનું આ દસમું સ્થાન છે. दसमे बम्भचेरसमाहिट्ठाणे हवइ । -उत्त० ५० १६, सु० ११ ६१७. सद्दे रूवे य गन्धे य, रसे फासे तहेव य । ११७. २०१, ३५, २सयसनेस्५०-पांच पंचविहे कामगुणे, निच्चसो परिवज्जए ।। કમગુણેનું હંમેશા વજન કરે. -उत्त० म० १६, गा, १२ ६१८. कामाणुगिद्धिप्पभव खु दुक्ख, ૬૧૮. સવ માં, અને દેવતાઓના પણ જે કંઈ सव्वस्स लोगस्स सदेवगस्स । કાયિક કે માનસિક દુ:ખ હોય છે, તે કામભોગેની जं काइये माणसियं च किंचि, સતત અભિલાષાથી ઉત્પન્ન થાય છે. વીતરાગ. तस्सऽन्तग गच्छइ वीयरागो । આત્મા જ દુઃખનો અંત લાવી શકે છે. जहा य किंपागफला मणोरमा, જેમ કિંપાક કુળ ખાવાનાં સમયે રસ અને रसेण वण्णेण य भुज्जमाणा । વર્ણથી મનેરમ હોય છે અને પરિપાકના સમયે ते खुद्दप जीधिय पच्चमाणा, क्षुद्र-बनना मत .म-गुण विभा:एओवमा कामगुणा विवागे । ફળમાં એ જ પ્રમાણે હોય છે. - उत्त० अ. ३२, गा० १९.२० ६१९. दुज्जए कामभोगे य, निच्चसो परिवज्जए । १५६. साय वित्त मुनि, यम-भोगे। अने संकटाणाणि सव्वाणि, घज्जेज्जा पणिहाणवं ।। બ્રહ્મચર્યમાં શંકા ઉત્પન્ન કરનાર પૂર્વોકત સવ -उत्त० अ० १६, गा० १६ સ્થાનેનું વજન કરે. Page #400 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६२०-६२३ ब्रह्मचर्य रक्षणोपाय चारित्राचार [३३३ ૨૦. વિમલા કુરિવાજા યજમોશviા ૬ર૦. આત્મગલી પુરૂષ માટે વિભૂષા, સ્ત્રીને સંગ નહSતસિસ, વિશ્વ તારુ ના તથા પ્રણીત રસને આહાર તાલપુર વિષ સમાન છે. –ટર ૦ ૫૦ ૮, 1 - ૬ દર. વિના જ મ રે ના, નાનિ થ' | ૨૧. મુનિ એકાંત સ્થાનમાં રહે. સ્ત્રીઓની મધ્યમાં કથા गिहिसंथबन कुच्जा, कुज्जा साहूहि संथवं । કરે નહિ, ગૃહસ્થા સાથે પરિચય કરે નહિ. જે – ૦ ૨ ૦ ૮, nr ૨ પરિચય કરે જ હોય તો સાધુએ સાથે કરે. बम्भचेररक्खणोधाया બ્રહ્મચર્યની રક્ષાનાં ઉપાય - ૨૨. ૨ વમૂતરી vમૂતfvUTળે વસતે મg ૬૨૨. તે પ્રણીત પ્રભૂત પરિફાની, ઉપશાન્ત, સમિતિથી सहिते सदा जते दलु विप्पडिवेदेति યુક્ત (જ્ઞાનાદિથી સહિત) સદા ચેતનાશીલ અથવા अप्पाणं-किमेस जणो करिस्सति ? ઇન્દ્રિયચી અપ્રમત્ત મુનિ માટે ઉધત સ્ત્રી જનને જોઈ પિતે પિતાની પર્યાલચના કરે છે કે, “આ સ્ત્રી જન મારું શું કરી શકશે ?' અર્થાત મને શું સુખ પ્રદાન કરી શકશે ? (જરા પણ નહિ). તે સ્ત્રીઓ ચિત્તને મોહિત કરનારી છે, પણ હું તે સહજ આત્મિક સુખથી સુખી છું, એ મને एस से परमारामो जाओ लोगसि इथिओ । શું સુખ દેશે?) मुणिमा हु एतं पवेदित । ચામધમ (ઇન્દ્રિય-વિષય-વાસના) થી ઉપીડિત મુનિ માટે મુનીન્દ્ર તીર્થકર મહાવીરે આ ઉપદેશ उब्बाधिज्जमाणे गामधम्मेहिं, આવે છે કે.. તે નિબલ (નિઃસાર) આહાર કરે, अवि णिब्बलासए । ઉણેરિકા (અ૯પાહાર) પણ કરે, अवि ओमोदरियं कुज्जा, એક સ્થાન પર રહીને કાત્સગ પણ કરે. अवि उठें ठाणं ठाएज्जा, ચામાનયામ વિહાર પણ કરે, अवि गामाणुगाम दूइज्जेज्जा આહારને પરિત્યાગ (અનશન) કરે, अवि आहारं वोच्छिदेज्जा, સ્ત્રીઓ પ્રત્યે આકૃષ્ટ થનારા મનને પરિત્યાગ अघि चए इस्थीसु मण । વિષય સેવન કરતા પહેલાં અનેક પાપ કરવા पुव्वं दंडा पच्छा फासा, पुवं फासा पच्छा પડે છે, ત્યારબાદ જ ભોગ ભોગવાય છે. અથવા સિંહા ક્યારેક પહેલાં ભોગ ભોગવવામાં આવે છે, ત્યારइच्चेते कलहा संगकरा भवति पडिलेहाए બાદ તેને દંડ ભોગવવું પડે છે. आगमेत्ता आणज्ज अणासेवणाए । આ પ્રમાણે તે કામ-ભોગે કલહ તથા આસક્તિ પેદા કરનારું છે. આગમ દ્વારા તથા અનુભવ દ્વારા આમ સમજી પિતાને આજ્ઞા કરે કે से णो कहिए, णो पासणिप, णो संपसारण, સ્ત્રીનું સેવન ન કરવું જોઈએ. णो मामए, णो कतकिरिप, वइगुत्ते अज्झ બ્રહ્મચારી કામ કથા કરે નહિ, (વાસનાપૂર્ણ प्पसबुडे परिषज्जए सदा पावं । દષ્ટિથી) સ્ત્રીઓના અવયને જુએ નહિ, પરસ્પર સંકેત કરે નહિ, તેમના પર મમત્વ કરે નહિ, શરીરના સાજ-શણગારથી દૂર રહે, વચન ગુપ્તિને પાલક (પાલન કરનાર) તે મુનિ વાણુથી આલાપ કરે નહિ, મનને પણ કમ-વાસના તરફ જતાં. पतं मोणं समणुवासेज्जासि । त्ति चेमि ।। સંચમમાં રાખે. રાતત પાપને પરિત્યાગ કરે. - , ૦ ૬, ૩, ૪, ૬૦ ૧૬૪-૬૬ આ (અબ્રહ્મચર્ય - વિરતિરૂ૫) મુનિસ્વની જીવનમાં સભ્ય પ્રકારે સાધના કરે, જીવનમાં ઉતારે, ૧૧. વેશ્યાઓની ગલીમાં આવાગમન નિષેધ :૨૨. નિજા-આરામfજારો ૬૨૩. બ્રહ્મચર્યને વશવતી મુનિ વેશ્યાવાડાની સમીપ ६२३. न चरेज्ज वेससामंते बंभचेरघसाणुए । જાય નહિ, કારણ કે દમિતેન્દ્રિય બ્રહમચારીને ત્યાં बंभयारिस्स दंतस्स होज्जा तत्थ विसोत्तिया ॥ પણ વિતસિકા (મવિકાર) થાય છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ સેવા, ३३४] द्वितीय महावत ब्रह्मचर्य प्रकार સૂત્ર દ૨૩-૬૨૪ अणायणे चरंतस्स संसग्गीए अभिक्खणं । અસ્થાનમાં વારંવાર જવાથી (શ્યાઓને) होज्ज वयाण पीला सामण्णम्मि य संसो॥ સસગ હેવાના કારણે તેમાં બધા તથા तम्हा एयं रियाणित्ता दोसं दुग्गइवइढणं । શ્રમણયમાં સંદેહ થઈ શકે છે. માટે તેને દુગતિ વધારનાર દોષ જાણી वज्जए वेससामंत मुणी पंगतमस्सिए । એકાંતનું (ક્ષમાગનું) અનુગમન કરનાર મુનિ – ૩૦ ક. ૧, ૩, ૬, TI - વેશ્યા - વાડાની નજીક જાય નહિ. बंभचेरस्स अट्ठारसपगारा બ્રહાચર્યના અદાર પ્રકાર :६२४. अट्ठारसविहे व पण्णते, त जहा ૬૪. બ્રહ્મચર્યના અઢાર પ્રકાર કહ્યાં છે જેમ કે (१) ओरालिए कामभोगे व सयं मणेण ૧ - દારિક (શરીરવાળા મનુષ્યતિયાના) કામ-ભોગેને મનથી સ્વયં સેવન કરે નહિ. (૨) ના અrn મોજ સેવા, ૨ - અન્યને મનથી સેવન કરાવે નહિ. (३) मणेणे सेवत' पि अण्ण न समणुजाणइ, ૩ - સેવન કરનારા અન્યની મનથી અનુમોદના કરે નહિ. (४) ओरालिए कामभोगे णेष सय बायाप ૪ -- દારિક કામ-ભોગાને વચનથી સ્વયં કરે સેવ૬, નહિ, (ક) નો િળ વાયા હૈવાદ, ૫ - અન્યને વચનથી સેવન કરાવે નહિ, (६) वायाण सेवंतं पि अण्णं न समणुजाणा, ૬ - સેવન કરનારા અન્યની વચનથી અનુમોદના (७) ओरालिए कामभोगे णेव सय कारणं सेवर, ૭ - દારિક કામ-ભોગેનું સ્વયં કાયાથી સેવન કરે નહિ, (८) णोवि य अण्ण कारण सेवावेह ૮ - અન્યને કાયાથી સેવન કરાવે નહિ. (९) कारण सेवंतं पि अण्णं न समणुजाणई। ૯ - સેવન કરનારા અન્યની કાયાથી અનુમોદના (१०) दिवे कामभोगे व सयं मणेणं सेवति, (૭) જો લવ લાઇન મળે તેવ, (१२) मणेणं सेवंतं पि अण्णं न समणुजाणइ, ૧૦ - દિવ્ય-દેવ-દેવી સંબંધી) કામ- ભોગેનું સ્વયં મનથી સેવન કરે નહિ. ૧૧ - અન્યને મનથી સેવન કરાવે નહિ. ૧૨ - સેવન કરનારા અન્યની મનથી અનુમોદના (१३) दिव्वे कामभोगेणेच सयं पायाए सेवइ, (૨૪) બોવ rom a re સેવા, (१५) चायाए सेवंतं पि अण्णं न समणुजाण । (१६) दिव्वे कामभोगे णेव सय कारणं सेवइ । (૨૭) વિ અom Tum સેવા , (૨૮) કાવા સેવંત gિ on સમrar ' ઉમ* ૧૮, યુ ? ૧૩ - દિવ્ય - કામભોગેને સ્વય વચનથી સેવન કરે નહિ. ૧૪ - અન્યને વચનથી સેવન કરાવે નહિ, ૧૫ - સેવન કરનારા અન્ય વચનથી અનુદન કરે નહિ, ૧૬ - દિવ્ય - કામોનું સ્વયં કાયાથી સેવન કરે નહિ, ૧૭ - અન્યને કાયાથી સેવન કરાવે નહિ. ૧૮ - સેવન કરનારા અન્યની કાયાથી અનુદના કરે નહિ. 4.3 નવું, – (ક) ત્રણ પ્રકારના શૈથુન છે. ૨. – માનુષ્ય, ૩, - એચ Page #402 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६२५-६२९ aftત્રાવાર [ ૩૩ अब्रह्म-निषेध कारण અબ્રહો નિષેધનાં કારણ-૩ अधम्मस्स मूलं અર્થમલ્વેિ ઘઉં, માથું દુ િ . नायरंति मुणी लोए, भेयाययणज्जिणो ॥ मूलमेयमहम्मस्स महादोससमुस्सयं । सम्हा मेहुण संसरिंग निग्गंधा वज्जयंति णं॥ ૪. મ. ૬. TI, ૨-૧૬ અધર્મનું મૂળ છે– ૬રપ. અબ્રહ્મચર્ય જગતમાં સૌથી વધારે પ્રમાદનું કારણ છે. દુબળ વ્યક્તિ જ એનું સેવન કરતા હોય છે, એનું સેવન દુધિઠિત-ઘણ અને જુગુ સાજનક છે. માટે ચારિત્રભંગના સ્થાનેથી દૂર રહેના મુનિઓ મહાભયંકર એવા અબ્રહ્મચર્યનું કદિ આચરણ કરતા નથી. કારણ કે આ અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ છે. મૈથુન મહાદેવનું ભાજન છે. માટે મૈથુન સંસર્ગને નિચળે ત્યજી દે છે. સ્ત્રી રોગ નિષેધ ૬૨. જે કુશળ છે તે એથુન સેવન કરતા નથી અને જે મૈથુન સેવા કરી છુપાવે છે, અથવા જે અજાણે બને છે તે તે મૂર્ખ ની બીજી મૂર્ખતા છે. इत्यीरागणिसेहो६२६ जे छेये से सागारियं ण सेवे । कटु एवं अविजाणतो बितिया मंदस्स વાર્જિા | –આ. સુ. ૧, મ. ૧, ૩. ૨, મુ ૨૪૧(g) ૨૭ નt tવાનું વિજ્ઞ, i છાનુડ ત્તિત્તાપુ ! जाओं पुरिस पलोभित्ता, खेलंति जहा व હાર્દિ .. नारीसुनोपगिज्झेज्जा इत्थी विप्पजहे अणगारे। धम्मं च पेसलं नच्चा, तत्थ ठवेज्ज भिक्खू Hi I –. મ. ૮, IT. ૨૮-૧૧ ६२८ न मिज्जति महावीरे, जस्स नत्थि पुरेकर्ड । are ૪ સામતિ , ચિત હોમરિ સુવિઓ | इथिओ जे ण सेवंति, आदिमोक्खा हु ते કળા | ते जणा बंधणुम्मुक्का, नावकंखति जीवित ॥ --સૂય. સુ. . . ૨૬, 11. ૮-૧ દ૨૧ ના ૩ દિલિ મrst, ના ના વિકસિ નાળિો घायाविद्धो व्ध हडो, अलिअप्पा भविस्ससि ॥ गोवालो भण्डपालो वा, जहा तदघऽणिat | ર૭. ચાથિઓની જેમ ઉપસેલા સ્તનવાળી કામવાસના વાળી તથા કપટવાળી અનેક સ્ત્રીઓ, પુરુષને લલચાવે છે અને નચાવે છે તથા સાધકની સાધનામાં વિન નાંખે છે. તેવી સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી જોઈ એ. અણગાર સ્ત્રીઓમાં મૂછિત ન બને તથા તેના સંસર્ગને છોડી દે. ભિક્ષુ ધમરને શ્રેષ્ઠતમ જાણી તેમાં જતાના આત્માને સ્થિર કરે. ર૮. જેને પૂવકૃત કર્મ નથી તે મહાવીયવાન પુરુષ જન્મતા કે મરતા નથી. સ્ત્રીઓ પણ તે વીર પુરુષને પરાભવ કરી શકતી નથી. જેમ વાયુ અગ્નિની જ્વાળાને ઉલ્લંધીને જતા રહે છે, તેમ તે મહાવીય વાન પુરુષ પણ સ્ત્રીઓથી પર થઈ જાય છે. ૨૯, જે સાધકે સ્ત્રીઓનું સેવન કરતા નથી, તેઓ સવ પ્રથમ મેલગામી હોય છે. સંપૂર્ણ કમબંધનથી મુક્ત તે પુરુષે અસંયમી જીવનની ઈચ્છા કરતા નથી. (ચાલુ)એ ત્રણથી વિપરીત બ્રહ્મચર્ય છે. જે પ્રત્યેક વિરતિને ત્રણ કરણ ત્રણ ચોગથી વિકલ્પ પ્રસ્તુત કરવામાં આવે તો ૯ વિકલ્પ થાય છે. આ પ્રમાણે ત્રણે વિરતિના ૨૭ વિકલ્પ થાય છે. અહીં બ્રહ્મચર્યના ૧૮ ભેદોમાં ઔદારિક કામના ૯ વિક૯પોના અંતર્ગત મનુષ્ય અને તિર્યંચ સંબધી ઐયન વિરતિનો સમાવેશ કરવામાં આવેલ છે. શેષ ૯ વિકપમાં માત્ર દિવ્ય કામભાગોની વિરતિ જ કહેવામાં આવી છે. (ખ) ઉત્ત, અ. ૩૧, ગા. ૧૪. (ગ) એ જ પ્રમાણે અબ્રહ્મને ૧૮ પ્રકાર છે, આ, શ્રમણ સૂત્ર ૪ માં Page #403 -------------------------------------------------------------------------- ________________ अब्रह्म निषेधकारण સૂત્ર -૬૦ एवं अणिस्सरा तं पि, सामण्णस्स વિલિ | ઉત્તર મ. ૨૨, IT. ૪૪-૪'s ६३० अह सेऽणुतप्पती पच्छा, भोच्चा पायसं व विसमिस्स। . पच विवेगमायाए, संवासो न कप्पती दचिए । तम्हा उ वज्जए इत्थी, विसलितं च कंटगं ઇચા | ओए कुलाणी वसवत्ती, आघाति ण से वि ળિri | u ૩છું અનુના , અનવર ફુ તે कुसीलाणं । सुतवस्सिए वि से भिक्खू, णो विहरे सह णमित्थीसु ॥ अवि धूयराहिं सुण्हाहिं धातीहिं अदुव दासीहिं ॥ महतीहिं वा कुमारीहिं, संथवं से णेव कुज्जा અજનrt | अदु णातिणं व सुहिणं वा, अप्पियं ददृठु' एगता होति । गिद्धा सत्ता कामेह, रक्खण-पोसणे मणुस्सोऽसि ॥ समण पि दठ्ठदासीणं, तत्थ वि ताव एगे ciીતા अदुवा भोयणेहिं जत्थेहि, इत्थी दोससकिणो ત્તિ છે कुव्वति संथवं ताहिं, पन्भट्ठा समाहिजोगेहिं । तम्हा समणा ण समेंति, आतहिताय सपिणसेज्जाओ॥ बहवे गिहाई अवहटूटु मिस्सीभायं पत्थुता एगे। धुवमग्गमेव पवदंति, वायावीरिय कुसीलाणं ॥ सुद्ध रवति परिसाए, अह रहस्सम्मि दुक्कडं ત્તિ | जाणति य णं तहावेदा, माइल्ले महासढेऽयं ति ॥ सयं दुक्कडं च न वयइ, आइट्ठो विपकत्थती વા . वेयाणुवीइ मा कासी, चोइज्जतो गिलाइ से મુi | “જો તુ સ્ત્રીઓને જોઈ તેના પ્રત્યે આ પ્રમાણે રાગભાવ કરીશ તે વાયુમંપિત હડ (વનસ્પતિ વિશેષ) ની જેમ અશ્યિતાત્મા થઈ જઈશ.' જેમ ગોપાલક અને ભંડારી, ગાયના કે ભડારના સ્વામી નથી દેતા, તે જ પ્રમાણે તું પણ (શ્રમણ લેવા છતાં) શ્રમણ્યને સ્વામી નહિ બને. ૩૦. જેમ વિવામિશ્રિત ખીર ખાઈને મનુષ્ય પશ્ચાત્તાપ કરે છે, એ જ પ્રમાણે સ્ત્રીને વશ થયેલો સાધુ પશ્ચાત્તાપ કરે છે. માટે મોક્ષગામી એખ્ય સાધુએ સ્ત્રીઓ સાથે સહવાસ કર ક૫તો નથી. - સ્ત્રીઓને વિલિત કાંટા જેવી સમજીને સાધુ સ્ત્રી સંસર્ગને ત્યાગ કરે. સ્ત્રીને વશ બનીને રહેનારે સાધક ગૃહસ્થના ઘરમાં એ જઈ એકલી સ્ત્રીને ઉપદેશ આપતો હોય તે એ પણ નિગ્રંથ ન. કહેવાય. જે ભિક્ષુ સ્ત્રી સંસગ રૂપ નિંદનીય કર્મોમાં અત્યંત આસકત છે, તે કુશીલ છે. તેથી સાધુ ભલે ઉત્તમ તપવી પણ હોય તો પણ તે સ્ટીઓ સાથે વિચરે નહિ. ભલે, પિતાની પુત્રી હોય કે પુત્રવધૂ હેય, ધાવમાતા હોય કે દાસી હેચ, મોટી ઉમરની હાય કે કુંવારી કન્યા હોય, પરંતુ સાધુ તેની સાથે સંપર્ક પરિચય ન કરે. કોઈ સ્ત્રીની સાથે સાધુને એકાંતમાં બેઠેલો જોઈને તે સ્ત્રીના જ્ઞાતીજનો અને સુહૃદય જનોના ચિત્તામાં કદિ દુઃખ ઉત્પન્ન થાય કે આ સાધુ ૫ણું બીજા માણસેની જેમ કામમાં આસક્ત રહે છે. ત્યારે તેઓ કોધિત બનીને કહે છે કે તમે તે સ્ત્રીનું ભરણુ પિષણ શા માટે કરતા નથી ? તમે તેના પતિ છે. ઉદાસીન સાધુને એકાંતમાં કોઈ સ્ત્રી સાથે વાર્તાલાપ કરતા જોઈને કોઈ કઈ વ્યક્તિ ક્રોધિત બની જાય છે. અથવા ભેજનાહ પદાર્થો સાધુને આપતી સ્ત્રી પણ દેષની આશકા પેદા કરે છે. સમાધિ છે. એટલે ધમયાનથી ભ્રષ્ટ પુરુષ જ એ સ્ત્રીઓ સાથે પરિચય કરે છે. માટે શ્રમણું આત્મ હિસાથે સ્ત્રીઓની સમીપ જાય નહિ. કેટલાક માણસે ઘરેથી નીકળી પ્રજિત થઈ મિશ્ર માગના અર્થાત કંઈક ગૃહસ્થના અને કંઈક સાધુના એમ બંનેના આચાર અપનાવે છે અને તેને જ મોક્ષનો માર્ગ બતાવે છે. કારણ કે કુશીલોની શક્તિ વચનમાં જ હોય છે, (કાર્યોમાં નહિ). કુશીલ પુરુષ સભામાં પિતાને શુદ્ધ બતાવે છે, પરંતુ છુપી રીતે પાપ કરે છે. અંગ ચેષ્ટાદિનો જ્ઞાતા પુરુષ જાણું લે છે કે આ માયાવી અને મહાશક છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६३०-६३१ स्त्री-राग निषेध चारित्राचार [ ६३७ દ્રવ્યલિંગી અજ્ઞાની સાધુ પૂછવા છતાં પણ પિતાનાં દુષ્કૃત્યોને કહેતા નથી. પરંતુ પિતાની પ્રશંસા કરવા લાગે છે. આચાર્યાદિ જ્યારે તેને વારંવાર કહે છે કે “તમે મૈથુનની અભિલાષા ન उसिया वि इत्थिपोसेसु, पुरिसा इत्थिवेद. કરે” ત્યારે તે ગ્લાનિ કરે છે. તUTTI જે પુરુષ સ્ત્રીઓનું પિષણ કરી ચૂકેલ છે તેથી पपणासमन्निता वेगे, णारीण वसं उवकसति ॥ સ્ત્રીઓ દ્વારા થતા ખેદના જ્ઞાતા છે. તથા જે પુરુષ अवि हत्थ-पादछेदाए, अदुवा वद्धमंस उपकते। બુદ્ધિથી યુક્ત છે, એવા પણ કેટલાય પુરુષ સ્ત્રીઓને अधि तेयसाऽभितवणाई, तच्छिय खार વશીભૂત થઈ જાય છે. પરરી સેવન કરનાર પુરુષના હાથ-પગ કાપી fસંપાઉં જ છે નાંખવામાં આવે છે અથવા તેની ચામડી કે માંસ अदु कपण-णासियाछेज्ज, कंठच्छेदणं કાપી લેવામાં આવે છે અગ્નિમાં બાળવામાં આવે तितिक्खति । છે તેમ જ તેના અંગ કાપી તેના ઉપર ક્ષાર इति पत्थ पावसंतत्ता, न य बेंति पुणो न સિંચવામાં આવે છે. જ િસિ | પાપી પુરુષે આ લોકમાં કાન, નાક અને કઠનું 4. સુ. ૧, ૨, ૪, ૩, , 11. ૨૦-૨૨ છેદન સહન કરે છે, પરંતુ એ નિશ્ચય કરતા નથી કે હવે અમે ફરીથી પાપ નહિ કરીએ. ૨૬. ૩૧. સાધુ રાગ-દ્વેષ રહિત બનીને ભાગમાં કદી ચિત્ત ओए सदा ण रज्जेज्जा, भोगकामी पुणो विरज्जेज्जा। ન લગાવે. જે કદી ભેગમાં ચિત્ત લાગી જાય તે भोगे समणाण सुहा, जह भुजति भिक्खुणो एगे ॥ તેને જ્ઞાન વડે પાછું હઠાવે. સાધુ માટે ભેગ ભેગअहं तं तु भेदमावन्न, मुच्छितं भिक्खु काममतिवट्ट । વો તે આશ્ચર્યની વાત છે. છતાં કેટલાક સાધુ બેગ ભેગવે છે, તે વાત તમે સાંભળી. ચારિત્રથી ભ્રષ્ટ, સ્ત્રીમાં મૂછિત, વિષય ભાગમાં આસકત સાધુને પિતાના વશમાં જાણુને, સ્ત્રી તેના મસ્તક ઉપર પગથી પ્રહાર કરે છે. पलिभिदियाण तो पच्छा, पादु बटूटु मुद्धि पहणति - કોઈ સ્ત્રી કહે છે-જે મારા જેવી કેશવાળી સ્ત્રી जइ केसियाए भए भिक्खु णो धिहरे सह णमित्थीए । સાથે વિહાર કરવામાં તમને શરમ આવતી હોય તો આ જગ્યાએ જ વાળ ઉખેડીને લોચ કરીને) સાનિ વિ દે રિસ, રન્નાથ ના વરિ જ્ઞાસિ | ફેકી દઉં છું. પરંતુ તમે મારા વિના કેઈ જગ્યાએ જાશે નહિ. अह णं से होति उपलद्धो, तो पेसति तहाभूतेहिं । અને જ્યારે તે સ્ત્રી જાણી લે છે કે સાધુ મારા વેશમાં આવી ગયો છે ત્યારે તે સ્ત્રી તેને નોકરની लाउच्छेदं पहाहिं, घग्गुफलाई आहराहि सि ॥ જેમ કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. તે કહે છે કે दारूणि सागपागाए, पज्जोओ वा भविस्सती रातो। તુંબડી કાપવા માટે છરી લઈ આવે. મારા માટે पाताणि य मे रयावेहि, एहि य ता मे पट्टि उम्महे ॥ ઉત્તમ ફળ લઈ આવે. હે સાધુ ! શાક પકાવવા માટે ઇંધણ લાવ, રાત્રિમાં મારા માટે તેલ લાવ. મારા પગ રંગી દે. આવ, મારી પીક ચાળી દે. वत्थाणि य मे पडिलेहेहि, अन्नपाण च आहराहि त्ति। હે સાધુ ! મારા માટે નવા વ લાવ અથવા આ વચ્ચે સાફ કરી દે. મારે માટે અને અને गंध च रओहरण च कासवगं च समणु जाणाहि ॥ પાણી લાવી દે. તથા સુગંધી દ્રા અને સાવરણ अदुअआणि अलंकारं, कुक्कुहयं च मे पयच्छहि । લાવીને આ૫, વાળ કાપવા માટે વાળદને બોલાવ. लोद्धं च लोद्धकुसुमं च, वेणुपलासियं च गुलियं च ॥ હે સાધુ ! મારે માટે અંજનપાત્ર, અલંકાર અને વી લાવીને આપ. લોધ્રના ફળ અને કુલ તથા વાંસળી તેમ જ યૌવનરક્ષક કે પૌષ્ટિક ગાળા પણ લાવ, Page #405 -------------------------------------------------------------------------- ________________ ६३८] चरणानुयोग स्त्री-राग-निषेध सूत्र ६३१ શુદું અનુદ તમારું જ, સપિ તમે કરીના तेल्लं मुहं भिलजिाए, वेणुफलाई सन्निधाणाए॥ नंदीचुण्णगाई पहराहि, छत्तोवाहणं च जाणाहि । सत्थं च सूवच्छेयाए, आणीलं च पत्थय रयावेहि ॥ सुफणि च सागपागाए, आमलगाईदगाहरण च । तिलगकरणिमंजणसलागं,धिसु मे विधूणय विजाणाहि॥ संडासगं च फणिहंच, सीहलिपासंगं च आणाहि । आदसगं पयच्छाहि, दतपक्खालणं पवेसेहि ॥ पूयफलं तंबोलं च, सूईसुत्तगं च आणाहि । कोसं च मोयमेहाए, सुप्पुक्खलग च खारगलणं च ॥ હે સાધુ ! ઉશીર (ખ)ને પાણીમાં પીસેલ કમળમુઠ, તગર અને અગર લાવીને આ૫. મહા ઉપર લગાડવાનું તેલ તેમ જ વસ્ત્રો વગેરે રાખવા માટે વાંસની બનેલી પિટી લાવ. હિઠ રંગવાનું ચૂર્ણ લાવ, છત્રી, પગરખાં અને શાક સમારવા માટે છરી લાવ તેમ જ ગળી વગેરેથી વસ્ત્ર રંગાવી આપ. શાક બનાવવા માટે તપેલી લાવ, આમળા લાવ, પાણી રાખવા માટે પાત્ર લાવ, ચાંદલો કરાયા માટે તથા અંજન માટે સળી લાવ. તેમ જ હવા નાખવા માટે વીજ-પંખે લાવી આપે. હે સાધુ ! નાકના વાળ ચૂંટવા માટે ચીપિયે લાવ, વાળ સમારવા માટે કાંસકી, અ બેડ પર બાંધવા માટે ઊનની થયેલી જાળી, મુખ જેવા માટે દર્પણ, તેમ જ દાંત સાફ કરવા માટે દંતમંજન લાવ. સોપારી, પાન, સેય, દરે લાવ. રાત્રિએ બહાર જવામાં મને ડર લાગે છે, માટે પેશાબ કિરવાની કુંડી લાવ. સૂપડું, ખાંડણી તથા ખાર ગાળવા માટે વાસણ લાવ. હે આયુષ્યન્ ! અંદાલ-દેવપૂજાનું પાત્ર, કરકજળ અથવા મદિરાનું પાત્ર મને લાવી આપ. મારા માટે પાયખાનું બનાવી દે. પુત્રને રમવા માટે એક ધનુષ લાવી દે. અને શ્રમણ-પુત્ર એટલે તારા પુત્રને ગાડીમાં ફેરવવા માટે એક બળદ લાવ, માટીની ઘટિકા તથા ડિડિમ (નગારું વગેરે વાજિંત્ર) લાવ, કુમારને રમવા માત્ર કપડાને દડ લઈ આવ. ચોમાસું આવી ગયું છે માટે મકાન અને અનને પ્રબંધ કર. નવી સુતથિી બનેલી માંચી બેસવા માટે લાવ. હરવા ફરવા માટે પાદુકા લાવ, મને ગભદેહક ઉત્પન્ન થયે છે. માટે અમુક વસ્તુ લાવ. આ પ્રમાણે સ્ત્રીઓ દાસની જેમ પુરુષો પર હુકમ चंदालगं च करगं च, बच्चघरगं च आउसो ! खणाहि । सरपादगं च जाताय, गोरहगं च सामणेराए । घडिगं च सर्डिडिमय च,चेलगोलं कुमारभूताए । वासं समभियावन्नं, आवसहं च जाण भत्तं च ॥ आसंदियं च नवसुत, पाउल्लाई संकमद्वाए। अदु पुत्तदोहलट्ठाप, आणप्पा हवंति दासा घा॥ जाते फले समुप्पन्ने, गेण्हसु वा णं अहया जहाहि। अह पुत्तपोसिणो एगे, भारवहा हवंति उट्टा वा॥ राओ वि उद्विया संता, दारगं संठवेतिपाती वा। सुहिरीमणा वि ते संता, वत्यधुवा हवांति हंसा वा ॥ પુત્ર જન્મ થ તે ગૃહસ્થાશ્રમનું ફળ છે. તે ફળ ઉત્પન્ન થતાં સ્ત્રી (કેપાયમાન થઈ) પતિને કહે છે કે પુત્રને કાં તો મેળામાં લે અથવા ત્યજી દે. અને કઈ કઈ પુત્ર-પષણમાં આસકત પુરુષે ઉરની જેમ ભાર વહન કરે છે. ઍીના વશીભૂત પુરુષ ગ્રે ઉઠીને પણ ધાવમાતાની જેમ પુત્રને ખેાળામાં સુવરાવે છે. તે અત્યંત લાશીલ બનવા છતાં પણ ધોબીની પેઠે કપડાં ધૂવે છે. બ્રીવશ થઇને ઘણુ પુરુએ આવું કાર્ય કર્યું છે. જે પુરુષ ભેગના નિમિત્તે સાદા કાર્યમાં આસક્ત છે, તે દાસ, મૃગ કે ખરીદેલા ગુલામ જેવા છે. અથવા તેમનાથી પણ અધમ છે, एवं बहूहि कयपुब्धं, भोगत्थाय जेऽभियावन्ना। दासे मिप घ पेस्से घा, पसुभूते वासे ण वा केई॥ Page #406 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६३१-६३२ एवं खु तासु विष्णप्य संघ संघास व बा तज्ज्ञातिया इमे कामा पज्जकरा व पथमखाया ॥ काय परिकर्म- निषेध एवं मयं ण सेयार इइ से अपगं णिरुम्मिता । णो इत्थि णो पसु भिक्खू, णो सयं पाणिणा निलिज्जेज्ञ ॥ ॥ सुविसुद्धलेले मेदावी परकिरियं च वज्जप णाणी । मणसा वसा कारण सव्याससहे अणगारे ॥ इच्चेवमाह से वीरे धुवरण धूयमोहे से भिक्खू । तम्हा अञ्झरथधिसुद्धे सुविमुक्के आमोक्सा परिव्वज्जासि ॥ —સૂચ. સુ. શ્રુ, અ. ૪, ૩. ૨, ગા, ૨-૨૨ गिरथकय कार्याकिरियाप अणुमोयणा विसेहो - ६३२ परकिरिथं अज्झत्थियं संसेह णो तं सातिय णो तं जियमे । -મ, મુ. ૨, ૩, ૪, મુ. ૬૦ गिद्दत्थकय - कायपरिकम्मस्स अणुमोयणा णिसेहो६३३ से से परो कार्य आमज्जेज्न था पमज्जेज्ज वा णो तं सातिए जो तं नियमे । से से परो कार्य संबाधेज्ज वा पलिमद्देज्ज वा, जो तं सातिए णो तं नियमे । से से परो कार्य तेल्लेण वा व्यवसाय वा मफ्लेज्ज वा अभंगेज्ज वा णो तं स्ातिए णो तं नियमे । से से परी कार्य लोद्रेण वा जान बताए वा उस्लोलेज वा उच्चटेज था णो से सातिए णो तं नियमे । से से परो कार्य सीतोद्गवियद्वेण वा उसिणोगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज बा, णो तं सातिए णो से जियमे । से से परो कार्य अण्णतरेण बिलेषण जापण आलिपेज्ज या बिलिपेज्ज वा णो तं सातिप णो तं नियमे । ચારિત્રાવાર [ ૨૩૨ આ પ્રમાણે (સીના વિષયમાં જે કર્યું છે.) તે દયા જાણી સ્ત્રી સાથે પશ્ચિય કે સહવાસ ન કરે. શ્રી સ'સમ'થી ઉત્પત્ર થતાં કામનાગા પાપને ઉત્પન્ન કરનાર છે. એમીટર દવાએ કહ્યું સ્ત્રી સ’સગ થી પૃપ્ત અનેક પ્રકારના લય પ્રાપ્ત થાય છે. માટે (સીસહવાસ) પાણકારી નથી તેથી તે કામભોગથી પેાતાને બચાવે સ્રીઓ તથા પશુઓથી બચે અને પોતાના ગુપ્તાંગને હાથથી ન અડે. વિશુદ્ધ વૈશ્યાયાન, સચમની મર્યાદામાં સ્થિત ફાન સાધુ મન વચન અને કાયાથી પક્રિય ન કરચીના પગ વગેરે ન દેખાવે. રા અનિીત ભિન્ન મન, વચન અને કાચાથી બધા કષ્ટોને સહન કરે. જેમણે શ્રી સપ ના ર૪ મીત કાને દુર કર્યાં હૈં, તધા જે રાગ-દ્વેષથી શિત કે તેવા વીર પ્રભુએ પૂર્વોક્ત વાત કહી છે. માટે નિળ ચિત્તવાળા સમજ સી સકસિ સાધુ માક્ષ પન થમના અનુષ્ઠાનમાં પ્રશ્ના ગૃહસ્થકૃત કાયક્રિયાની અનુભેદનાના નિષેપ - ૧૩ર. (બીજા અર્થાત ગૃહસ્થ દા) મુનિના શી પર કરવામાં આવેલી પરિક્રમ રૂપ ક્રિયાની ઈચ્છા ન કરે, કારણ કે તે ક્રિયા ફમ બંધનનું કારણ છે માટે તેને મનથી ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. ગૃહસ્થત શરીરના પરિકમાંની અનુનૈદનાનો નિષેધા૬૩૩. તે કોઈ ગૃહસ્થ મુનિના શરીરને એક વાર કે વારવાર લૂછી સાફ કરે તા તેને મનથી પણ ચાહે નહિ, વચનથી કે કાયાથી પણ પ્રેરણા કરે નહિ. ને કાઈ ચૂસ્ય મુનિના શરીરને એક વાર કે ચારચાર મન કરે, તો તેને મનથી પણ ચાહે નહિ, વચનથી કે કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જો કોઈ શ્રૃહસ્થ સુનિના શરીર પર તેલ ચાયત સાખણ ચાળે, વારવાર ચાળે તેા તે તેને મનથી પણ ચા નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા નહિ. તે કોઈ ગૃહસ્થ બુનિના શરીર પર લાધ ચાયત વણનું લેપન કરે, વારવાર લેપન કરે તે તેને મનથી પણ ગાશે નહિ, વચનથી કે કાયાથી પણ પ્રેરા કરે નહિ. કદાચ કોઈ ગૃહસ્થ સાધુના સહીને ચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધાવે, ચાર ચાર પાત્રે ના તે તેને મનથી પણ ચાહે નાં. વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. કદાચ કોઇ ગૃહસ્થ સુનિના શરીર પર કોઈ એક પ્રકારનાં વિલેપનથી એક વાર કે વારવાર લેપ કરે તા તે તેને મનથી પણ થાહે નહિ, વચન અને કાચાથી પણ પ્રેણા કરે નહિ. Page #407 -------------------------------------------------------------------------- ________________ રૂ૪૦ ] चरणानुयोग से से परो कार्य अण्णतरेण धूषणयापण वेज्ज वा पधूवेज्ज वा णो तं सातिए णों तं नियमे । कायपरिकर्म-निधये से से परो कार्य मेज्ज वा रज्ज था, जो तं सातिए णो तं नियमे । -આા. સુ. ૨, અ, ૬૨, ૬. ૭૦૨ • ૧ ૦ ૧ गिहत्थकय पायपरिकम्मस्स अणुमोचणा णिसेही६३४ से से परो पादाई आमज्जेउन या पमज्जेज्ज चा, जो तं सातिए णो से जियमे । से से परो पावाई संपावेन वा पलिमद्देज्ज वा णो तं सातिए णो तं नियमे । से से परो पादाई फुमेज्ज वा रज्ज पा णो तं सातिए णो ने नियमे । से से परो पादाई तेल्लेण वा जाब-वसाए वा मक्वेज वा भिलिंगेज्ज वा णो तं सातिए, णो तं नियमे । से से परो पादाई लोद्वेण वा जाव-वण्णेण चा उवट्टेज्जघा णो तं सातिए णो तं पियमे । से से परी पादाई सीओदगधियडेण वा उसिणोदगवियडेण वा पवोपज्ज वा णो वं सातिए णो तं नियमे । से से परो पादाई अण्णतरेण बिलेबणजातेण आलिपेज वा विलिंपेन या, जो सं सातिए णो से नियमे । से से परो पादाई अण्णतरेण धूषणजापण धूवेज्ज बा पधूवेज्ज वा णो तं सातिए णो तं नियमे । —. પ્રુ. ૨, અ. ૨૨, સુ. ૨૬૨૮ निहत्थकयपायादपरिकम्माणुमोयणा आरामा जिसेहो ६३५ से से परा आरामंसि वा उज्जाणंसि वा णीहरिता था विसोहिता या पायाई आमज्जेज्ज था, पमज्जेज्ज वा णो से सातिए णो तं नियमे । पयं यया अण्णमण्णकिरिया चि । –આ. મુ. ૨, ૬, ૪૨, સુ. ૭૨૭ सूत्र ६३३-६३५ જો કોઇ ગૃપ મુનિના શરીરને કઈ એક પ્રકારના પથી પિત કરે, વારવાર પિત્ત કર તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જો કોઈ ગૃહસ્થ મુનિના શરીરને સુશોભિત કરે અથવા ૨ગે તેા તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. ગૃહસ્થાન પાદ પશ્ચિમના અનુમેદનાના નિધ૧૩૪. જો કાઈ ગૃહસ્થ (ધર્મ શ્રદ્ધાશ) મુનિના ચરણાને (વાદિધી) લુ, વાર વાર છે ના તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જો કોઈ ગૃહસ્થ મુનિના ચણાનું મન કરે, પ્રમન ફરે તેા તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જે કોઈ ગૃહસ્થ મુનિના ચાને સુરભિત કરે અથવા ર`ગે તા તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જો કેઈ ગૃહસ્થ સાધુના ચરણે પર ચાવત માખણ મસળે, થારવાર મસળે તેા તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. મને કંઈ હસ્થ સાધુના ચરણા પર શેાધ ચાવત્ વનું લેપન કરે, વારવાર લેખન કરે તા તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ ગ્રેચ્યા કર્યું નિહ. તે કોઈ ગ્રહસ્થ સાધુના ચષ્કાને અચિત્ત ઠંડા પાણીથી ચવા અચિત્ત ગમ પાણીથી ધૂએ, વારવાર યૂએ તે! તે તેને મનથી પણ ચાહે નહિ, વાત અને કાચાથી પણ પ્રેરણા કરે નહિ. ∞ કોઇ ગૃહસ્થ સાધુના ચરણા પર કોઈ પ્રકારના બ્યાથી એક વાર લેપન કરે, વારંવાર લેપન કરે તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. છે કોઈ ગ્રહસ્થ સાધુના ચરણાને કંઈ એક પ્રકારના ધૂપથી પિત કી, વારવાર પિત કરે તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ, ઉવાનાદિમાં ધૃસ્પાત પત્ર આદિના પરિક્રમાના અનુભાવનાના નિષેધ - ૬૩પ, જો કોઈ સાધુને બાગ બગીચામાં લઇ જઈ પ્રવેશ કરાવી તેના ચરણાને લુંછે, વારવાર લુછે. ા તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાચાથી પણ પ્રેરણા કરે નહિ. રોજ પ્રમાણે સાધુઓની અન્યોન્ય ક્રિયા (પારસ્પરિક ક્રિચાએ)ના વિષયમાં પણ આ સ સ્ત્રના પાઠ સમજી લેવા જોઇએ. Page #408 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६३६ काय-परिकर्म-निषेध चारित्राचार [३४१ गिहत्थकय-पाय परिकम्म णिसेहो ગૃહથકૃત પાદપરિકમ નિષેષ :६३६ से से परो अंकसि या पलियंकसि धा तुय- ૬૩૬. જે કોઈ ગૃહસ્થ સાધુને પોતાના ઓળામાં કે १३१ हावेत्ता पादाइं आमज्जेज्ज वा पमज्जेज्ज वा, પલંગ પર સુવરાવી અથવા પડખા ફેáાવી (ધર્મશ્રદ્ધા વશ) તેના રાણેને વસ્ત્રાદિથી લુ છે તે णो त सातिए णो तं णियमे । તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. से से परो अकसि वा पलियांकसि वा तुय જે કોઈ ગૃહસ્થ સાધુને પિતાના ખોળામાં કે हावेत्ता पादाइं संवाधेज्जा या पलिमद्देज्जा પલંગ પર સુવરાવી કે પડખા ફેરવાથી તેના वा, णो तं सातिए णो तं णियमे । ચરણનું મર્દન કરે, કામદન કરે, તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા से से परो अंकसि वा पलियकसि वा तुयहावेसा पादाई फुमेज्ज वा रएज्ज वा, णो त सातिए णो तं णियमे । से से परो अंकसि वा पलियंकसि वा तुयहावेस्ता पादाई तेल्लेण वा-जाव घसाए वा मक्खेज वा भिलिंगेज्ज बा, णो तं सातिए णो त णियमे । से से परेरा अंकसि वा पलियंकसि वा तुयहावेत्ता लोद्धण वा, कक्केण वा चुण्णेण वा घण्णण या उल्लोलेज्ज घा उघडेज्ज वा, णो तं सातिए णो तं णियमे । से से परेरा अकसि वा पलियांकेसि वा तुयहावेत्ता पादाइं सीओदगवियडेण दा उसिणोदगवियडेण चा उच्छोलेज्ज चा पधोएज्ज था, णो तं सातिए णो तं णियमे । છે કેાઈ ગૃહસ્થ રાધુને પિતાના ખોળામાં કે પલંગ પર સુવરાવી અથવા પડખા ફેરવાથી તેના ચરણેને ટૂંક મારે અથવા રંગે, તો તે તેને મનથી પણ ચાહે નહિ, વરાન અને કાયાથી પણ પ્રેરણ કરે નહિ. - જે કઈ ગૃહસ્થ સાધુને પિતાના ખેાળામાં કે પલંગ પર સુવરાવી કે પડખા ફેરવાવી તેના ચરણે પર તેલ ચાવત માખણ મળે, વારંવાર મસળે, તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જે કોઈ ગૃહસ્થ સાધુને પિતાના ખોળામાં કે પલંગ પર સુવરાવી કે પડખા ફેરવાવી તેના ચરણે પર લાદ્ધ યાવત્ વર્ણનું લેપન કરે, વારંવાર લેપન કરે, તે તે તેને મનથી પણ ચાહે નહિ. વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જે કોઈ ગૃહસ્થ સાધુને પિતાના ખોળામાં કે પલંગ પર સુવરાવી કે પડખા ફેરવાથી તેના ચારણાને અચિત્ત ઠંડા પાણુથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધે, વારંવાર છે, તે તે તેને મન થી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. છે કે ગૃહસ્થ સાધુને પિતાના મેળામાં કે પલંગ પર સુવરાવી કે પડખા ફેરવાથી તેના ચારછેને કેઈ પ્રકારના દ્રથી લેપન કરે, વારંવાર લેપન કરે, તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણું કરે નહિ. જો કે ગૃહસ્થ સાધુને પિતાના ખોળામાં કે પલંગ પર સુવરાવી કે પડખા ફેરવાથી તેના ચાર ને કઈ પ્રકારના ધૂપથી ધપિત કરે, વારંવાર પૂપિત કરે, તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. છે કે ગૃહસ્થ સાધુને પિતાના ખેાળામાં કે પલંગ પર સુવરાવી પડખા ફેરવાથી તેના હાર, અધ હાર, વક્ષસ્થળ પર પહેરવા ચોગ્ય આભૂષણ, ગળાનું આભૂષણ, મુગટ, લાંબી માળા, સુવર્ણ સૂત્ર બાંધે કે પહેરાવે, તે તે તેને મનથી પણ ચાલે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ, से से परेरा अकसि पा पलियकसि वा तुयहावेत्ता पादाई अपणतरेण विलेवणजाएण आलिंपेज वा बिलिंपेज्ज वा, णो सं साइए णोतं णियमे । से से परेरा अकसि वा पलियंकसि चा तुयहावेत्ता पादाइं अण्णतरेण धृवणजापणं धूवेज्ज वा, णोतं सातिए णो तं णियमे । से से परो अंकसि वा पलिकसि वा तुयट्टावेत्ता हारं वा अडूढहारं वा उरत्थं घा गेवेयं या मउड वा पालंब घा सुवण्णसुत्तं वा आविधेज वा पिर्णिधेज्ज घा, णोतं सातिए णो तं णियमे । –૩૩. સુ. ૩, , ૬ ૨, . ૭૨-૭૨૬ Page #409 -------------------------------------------------------------------------- ________________ ३४२] चरणानुयोग काय-परिकर्म-निषेध सूत्र ६३७-६४१ निहत्थकय-मलणीहरणस्स अणुमोयणा णिसेहो ગૃહસ્થ દ્વારા મેલ કઢાવવાની અનુમંદનાને નિષેધ૬૭ છે તે પર વાતો સે વ ાહરું ઘr દ- ૧૩૭. જો કે ગૃહસ્થ સાધુના શરીરના પરસેવાને रेज्ज वा विसोहेज्ज वा, णो सं सातिए णों કે મેલથી યુક્ત પસીનાને સુ છે કે સાફ કરે, તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી तं णियमे । પણ પ્રેરણા કરે નહિ. से से परा अच्छिमलं वा दंतमलं वा णहमल - જે કઈ ગૃહસ્થ સાધુની આંખને મેલ, કાનને वाणीहरेज्ज वा विलोहेज्ज वा, णो तं મેલ, દાંતને મેલ, નખનો મેલ કાઢે કે તેને સાફ सातिए णो तं णियमे । કરે, તો તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને –આ. . ૨. . ૨, ૪. ૦૨૨-૭૨૨ કાયાથી પણ પ્રેરણા કરે નહિ. गिहत्थकज रोमपरिकम्मस्स अणुमोयणा णिसेहो ગૃહસ્થત રેમ-પરિકની અનુમોદનાને નિષેધ६३८ से से परो दीहाई वालाई दीहाई रामाई ૬૩૮, કે ગૃહસ્થ સાધુના માથાના લાંબા વાળ, दीहाहं भमुहाई दीहाई कक्खरामाई दीहाई લાંબા રેમ, નેણુ અને બગલના લાંબા રેમ, લાંબા चत्थिरोमाई करपेज्ज वा सठवेज्ज वा, णो ગૃહ્યાભાગના રને કાપે અથવા ઠીક કરે, તે તે तं सातिए णों तं णियमे ।। તેને મનથી પણ ચાહે નહિ, વચન કે કાયાથી પણ પ્રેરણા કરે નહિ. –આ. મુ. ૨, , ૨૩, . ૭૨૩ ભિક્ષ ભિક્ષુણીની અન્ય પરિકમ ક્રિયાની અનુभिक्खस्स भिक्खुणीए अण्णमणकिरियाणिसेहो- મેદનાનો નિષેધ :૬૩૧ સે મિલ્લુ રા મિg surviાાિં ૩૯. સાધુ કે સાધ્વીની અન્ય ક્રિયા પરસ્પર अज्झस्थियं संसेइयं णोतं सातिए णोतं પદ-પ્રમાજનાદિ સંપૂર્ણ કિયા, કે જે પરસ્પર સંબંધિત છે, કર્મ સંશ્લેષજનની છે, માટે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ –આ. સુ. ૨, એ. ૨૪, ૪. ૭૩ ૦ પ્રેરણા કરે નહિ. अण्णमण्ण पायाइ परिकम्म णिसेहो અન્ય પદાદિ પરિક ક્રિયાની અનુમોદનાનેનિશેષ:હ૪૦ સે અvળમvsr sr sr a vows ૬૪૦. સાધુ કે સાધ્વી (વિના કારણે) પરસ્પર એક वा, णो तं सातिए णो तं णियमे ।। બીજાના ચરણે એક વાર લુછે, વારંવાર સાફ કરે, - IT. . ૨, ૩, ૨૪, મુ. ૭૨૩ તો તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. વિભૂષાના સંક૯પથી સ્વ-શરીરની ચિકિત્સાનું પ્રાયશ્ચિત્ત- ૧, विभूसाघडियाए घणतिगिच्छाप पायच्छित्त सुत्ताई. વિભૂષાના સંક૯પથી વણેની ચિકિત્સા કરાવવાનું ६४१ जे भिक्खू विभूसावडियाए अप्पणो कायंसि- પ્રાયશ્ચિત્ત સૂત્ર :वणं आमज्जेज्ज वा, पमज्जेज्ज घा, ૬૪૧. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પિતાના શરીર आमज्जेत वा, पमज्जेतं वा साइज्जइ । પર થયેલા, વણનું માર્જન કરે, પ્રમાર્જન કરે, માજન કરાવે, પ્રમાર્જન કરાવે, માજન जे भिक्खू विभूसावडियाए अप्पणो कायंसि કરનારનું પ્રમાજન કરનારનું અનુમોદન કરે. वण संवाहेज्ज वा, पलिमद्देज्ज घा, જે ભિક્ષુ વિભૂષાના સંક૯પથી પિતાના શરીર सबाहेतं वा, पलिमइतं पा सांइज्जइ । પર થયેલા, जे भिक्खू विभूसावडियाए अप्पणो कायंसि વણનું મર્દન કરે, પ્રમર્દન કરે, મન કરાવે, વળ તે ઘા-ગાવ-marg વા, પ્રમર્દન કરાવે, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. मक्खेत वा, भिलिंगेतं वा साइज्जइ । જે ભિક્ષુ વિભૂષાના સંક૯પથી પોતાના શરીર जे भिक्खू विभूसाबडियाए अप्पणो कायंसि પર થયેલા, વણ પર તલ ચાવતું માખણ મસળે, वणं लोद्धेण घा-जाव-घण्णेण घा, વારંવાર મસળે, મસળાવે, વારંવાર મસળાવે, उल्लोलेज्ज धा, उव्वदृज्ज वा, મસળનારનું, વારંવાર મસળનારનું અનુउल्लोलेतं घा, उघट्टतं घा साइज्जइ । મેદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो कासि-वणं જે ભિક્ષુ વિભૂષાના સંક૯પથી પિતાના શરીર સી -વન વા, રિસોર વિથ ઘા પર થયેલા, Page #410 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६४१-६४२ ब्रह्मचर्य पालन-उपाय રાત્રિાવ [ ૩૩ उच्छोलेज्ज वा, पधोपज्ज वा, વણ પર લોધ ચાવતું વર્ણનું, લેપન કરે, વારંવાર લેપન કરે, उच्छोलेंत वा, पधोएतं पा साइज्जइ । લેપન કરાવે, વારંવાર વેપન કરાવે, जे भिक्खू विभूसापडियाए अप्पणो कायंसि લેપન કરનારનું, વારંવાર લેપન કરનારનું पणं सीओदग-घियडेण वा, उसिणोदग અનુમોદન કરે. જે ભિક્ષુ વિભૂવાના સંક૯પથી પોતાના શરીર far a,. પર થયેલા ત્રણને उच्छोलेज्ज घा, पधोएज्ज वा, અચિત્ત ઠંડા પાણુથી અથવા અચિત્ત ગરમ પાણીથી उच्छोलेंत चा, पधोपंत पा साइज्जइ । ધોવે, વારંવાર ધોવે, जे विक्खू विभूसावडियाए अप्पणो कायंसि-- ધોવરાવે, વારંવાર જોવરાવે, દેનારનું, વારંવાર જોનારનું અનુદન કરે. वणं फूमेज्ज वा, रएज्ज वा, જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી फूमतं वा, रयंत वा साइज्जइ । પિતાના શરીર પર પલા,વણને, ते सेवमाणे आवज्जइ चाउम्मासि परिहार રંગે, વારંવાર રંગે, ટ્ટા ૩ઘરું ! રંગાવે, વારંવાર રંગ, રંગનારનું, વારંવાર રંગનારનું અનુદન કરે, –નિ. ૩. , ૪. ૧૨ ૨૦૧૭ તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. વિખૂણાાતિવાર જાતિના ઇિત્ત પુરા- વિભૂષાના સંક૯પથી ગંડાદિની ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત ૬૪૨ ૨ મિg વિમૂલારિયાદ કgો જાતિ- સૂત્ર :વાર વાં-ના- મરું ઘt, ૬૪૨. જે ભિક્ષુ વિભૂવાના સંક૯૫થી પિતાના શરીરનાં ગંડ (ગુમડું) ચાવત अन्नयरेण तिक्खेण सत्थजापण, ભગંદરને अच्छिदेज्ज वा, विच्छिदेज्ज घा, કઈ એક પ્રકારના તીર્ણ શસ્ત્રથી, જીવંત ઘા, વિષ્ઠિત શા સારા છેદન કરે, વારંવાર છેદન કરે, પરુ અથવા जे भिक्खू विभूसाचडियाए अप्पणो कायंसि- લેહી, કાઢે, ઉં વા-ગાવ-મઢ ઘા, ધન કરે, કહાવે, શોધન કરાવે, અન્ન ઉતા સરથrovi, કાઢનારનું, શેધન કરનારનું અનુમોદન કરે. अच्छिदित्ता वा, विञ्छिदित्ता घा, જે ભિક્ષુ વિભૂવાના સંકલ્પથી પોતાના શશિરનાં, पूर्व वा सोणियं वा, ગંડયાવત્ ભગંદરને, કેઈ એક પ્રકારના તીણું नीहरेज्ज वा, विसोहेज्ज वा, શસ્ત્રથી, नीहरेंत वा, विसोहेंतं धा साइज्जइ । - છેદન કરે, વારંવા૨ છેદન કરે, ૫ર અથવા जे भिक्खू घिभूसावंडियाए अप्पणो कायंसि- લેહીને કાઢે, શેધન કરે. જે વાંઝાત્ર-સ્મરું વાં, અચિત્ત ઠંડા પાણથી, અથવા અચિત ગરમ अन्नयरेणं तिक्खेणं सत्थजाएणं, પાણીથી, વે, વારંવાર ધોવે, अच्छिदित्ता पा, पिच्छिदित्ता घा, ધવડાવે, વારંવાર ધોવડાવે, ધનારનું, વારંપૂર ઘા, સારાં ઘા, વાર જોનારનું અનુમોદન કરે. नीहरेत्ता पा, चिसोहेत्ता घा, જેભિક્ષુ વિભૂષાનાં સંકલ્પથી પિતાના सीओदग-वियडेण घा, उसिणादगवियडेण वा, શરીરનાં, દોઢેકા ઘા, ધોra ઘાં, મંડ ચાવત ભગંદરને, उच्छोलेंत या, पचोपंतं वा साइज्जइ । કેઈ એક પ્રકારના તીર્ણ શસ્ત્રથી છેદન કરે, जे भिक्खू विभूसायडियाए अप्पणो कायांसि વારંવાર છેદન કરે, i gr-ના-અરું , પરુ અથવા લેહીને, કાઢે, શોધન કરે, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ अन्नयरेणं तिक्खेणं सत्थजाएणं, પાણીથી, છરિત્તા થા, વિઝિરિ ઘા, ધોઈ, વારંવાર જોઈ, પૂ વા, નિજ ઘt, કઈ એક લેપથી, લેપન કરે, વારંવાર લેપન नीहरेत्ता वा, घिसोहेत्ता वा, Page #411 -------------------------------------------------------------------------- ________________ ३४४] चरणानुयोग विभूषा-कायकम-निषेध सूत्र ६४२-५८९ सीओदग-वियडेण वा, उसिणोदगवियडेण पा, લેપત કરાવે, વારંવાર લેપન કરાવે, उच्छोलेत्ता वा, पधोएत्ता वा, લેપન કરનારનું, વારંવાર લેપન કરનારનું अन्नयरेणं आलेषणजाएणं, અનુદન કરે. आलिंपेज्ज घा, बिलिंपेज्ज वा, જે ભિક્ષુ વિભૂષાના સંક૯પથી પિતાના शरीरना, आलिपंतं वा विलितं वा साइज्जइ । ગંડ ચાવત ભગંદરને, जे भिक्खू विभूसाघडियाए अप्पणो कायसि કઈ એક પ્રકારના તીણુ શસ્ત્રથી, છેદન गंडं घा-जाव-भगंदलं घा, ७२, १३वार छन २, अन्नयरेणं तिक्खेणं सत्थजाएणं, પરુ અથવા લોહીને કાઢે, શેધન કરે, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ अच्छिदित्ता वा, विच्छिदित्ता घा, पानीथी, पृय वा सोणिय घा, छौ, बार बार घो नीहरेत्ता वा, विसोहेत्ता घा, કઈ એક પ્રકારના લેપથી લેપન કરે, सीओदग-वियडेण घा, उसिणोदग-घियडेण वा, पा२ वा२ खेपन १२ उच्छोलेत्ता धा. पधोपत्ता घा, તેલ યાવત માખણથી મસળે, વારંવાર મસળે, अन्नयरेणं आलेषणजापणं, भसावे, भसावे, आलिंपित्ता घा, विलिपित्ता वा, મસળનારનું, વારંવાર મસળનારનું અનુ मोहन . तेल्लेण वा-जाब-णघणीपण घा, अभंगेज वा, मक्खेज्जवा, अभंगेत वा, मक्खंत वा साइजइ । जे भिक्खू विभूसावडियाए अप्पणो काय सि-- જે ભિક્ષુ વિભૂપાના સંકલ્પથી गंड या-जाव-भगंदलं वा, પિતાના શરીરનાં ગંડ યાવત ભગંદરને अन्नयरेणं तिस्खेणं सत्थजाएणं, કોઈ એક પ્રકારના તીણ શાસથી पूर्य घा, सोणिय वा. છેદન કરે, વારંવાર છેદન કરે, नीहरेत्ता वा, विसोहेत्ता वा, પરુ અથવા લેહીને કાઢે. શોધન કરે, અચિત્ત ઠંડા પાણીથી, અથવા અચિત્ત ગરમ सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा, पाथी, उच्छोलेत्ता बा, पधोएत्ता बा, धा, बार बार धोछ, अन्नयरेण आलेषणजाएणं, અન્ય કોઈ એક પ્રકારના લેપથી, आलिंपित्ता वा, विलिंपित्ता घा, सपन १३, कारवार बेपन १३, तेल्लेण घा-जाव-णघणीरण चा, તલ ચાવતું માખણથી, अभंगेत्ता घा, मक्खेत्ता घा, भसा, बार बार भसणी, अन्नयरेणं धूधणजाएणं, કઈ એક પ્રકારને ધૂપ આપે, વારંવાર પૂ૫ भाये, धूवेज वा, पधूवेज वा, ધૂપ અપાવે, વારંવાર ધૂપ અપાવે, ધૂપ धूतं वा, पधूत घा साइजइ । આપનારનું, વારંવાર ધૂપ આપનારનું અનુદન तं सेघमाणे आघज्जइ चाउम्मासिय' परिहारहाणं उग्धाइय। તેને ચાતુર્માસિક ઉદઘાતિક પરિહારથાન -नि. उ. १५, सु. ११८-१२३ (प्रायश्चित्त) आवे छ घिभूसाघडियाए किमिणीहरणस्स पायच्छित्तसुतं-- વિભૂષાના સંકલ્પથી કૃમિ કાઢવાનું પ્રાયશ્ચિત સૂત્રઃ६४३. जे भिक्खूविभूसावडिया, अप्पणो ૧૪૩, જે ભિક્ષુ વિભૂષાના સંક૯પથી पालुकिमिय वा, कुच्छिकिमिय' वा, अगुलीए પિતાના ગુદાના કૃમિઓરે અને કુક્ષિનાં કૃમિઓને - અાંગળી નાંખી નાંખીને, निवेसिय निवेसिय नीहरेद, नीहरेंतं वा साइज्जद। छाये छ, त सेवमाणे आधज्जइ चाउम्मासिय' परि કાઢનારનુ અનુમોદન કરે છે. हारद्वार्ण उग्घाइय। -नि.उ. १५, सु. १२४ તેને ચાતુર્માસિક ઉદૃઘાતિક પરિહાકથાન (प्रायश्चित्त) सावे छे. Page #412 -------------------------------------------------------------------------- ________________ વિધ-વિદિવા-કાશ્ચિત્ત ચાત્તાવાર 1 રૂપ મૈથુનના સંકલ્પથી સ્વ-શરીરની ચિકિત્સાનું પ્રાયશ્ચિત્ત-ર એggવિઘા ઘા નિઝા રિજ કુત્તા ---- મૈથુન સેવાના સંક૯પશી વણની ચિકિત્સા કરવાનું - પ્રાયશ્ચિત સૂત્ર :૬૪. ને મઝૂ મારૂ મારૂ કુળrg mો ૬૪૪. જે ભિક્ષ, માતાની રામાન જેની ઇન્દ્રિયે છે એવી સ્ત્રીથી काय सि એન વો સંક૯પ કરી પિતાના શરીર પર થયેલાં વણનું માન .. वणं आमज्जेज्ज घा, કરે, જમાન ફરે, आमज्जत वा, पमज्जत वा साइज्जइ । માર્શન કરાવે, આર્જન કરે છે, માર્જન કરનારનું, માર્જન કરનારનું અનુદનકરે. जे भिक्खू माउग्गामस्स अप्पणो काय सि જે શિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિયે છે એવી સ્ત્રી મથુન રોવનને સંકલ્પ કરી वणं संबाहेज्ज वा, पलिमद्देज्ज घा, પિતાના શરીર પર થયેલ નું सवाहेंन वा. पलिमहत वा साइज्जद । મન કરે, પ્રમર્દન કરે, મન કરાવે, અમર્દન કરાવે, મન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाप જે ભિક્ષુ માતાની સમાન જેની ઈન્દ્રિ છે એવી સ્ત્રીથી अप्पणो काय सि એથન સેવનને સંકલ્પ કરી घणं तेल्लेण घा-जाव-णवणीपण वा, પિતાના શરીર પર થયેલાં ઘણુ પર मक्खज्ज वा, भिलिंगेज्ज घा, તેલ યાવતું માખણ મસળે, વારવાર મળે, मक्खेत घा, भिलिगेंत वा साइज्जइ । મળા, વારંવાર મસળ, મસળનારનું, વારંવાર મસળનારનું અનુદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाप अप्पणो જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિયે છે જાતિ એવી સ્ત્રી એના સેવનને સંકલ્પ કરી घणं लोण वा जाव घण्णेण घा, પિતાના શરીર પર થયેલાં વણ પર લોધ उल्लोल्लेज्ज वा, उबट्टेज्ज घा, ચાવત વર્ણનું લેપન કરે, વારંવાર લેપન કરાવે, उल्लोले'त घा, उघडेत घा साइज्जइ । લેપન કરનારનુ, વારંવાર લેખન કરનારનું અનુદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाग अपणो જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિયે છે काय सि એવી સ્ત્રીથી કથન એવનને સફ૫ કરી घणं सीओदग धियडेण चा, उसिणोदग-वियडेण પિતાના શરીર પર થયેલાં વણને घा, उच्छोलेज्ज घा, पधोपज्ज वा, અr 'ડા છેડથી હવા અચિત ગરમ પાણીથી છે, उच्छोलेत या पधोगत पा साइज्जइ । ધવરાવે, વારંવાર ધવરાવે. ધનારનું, વારંવાર અનુદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणघडियाए अप्पा જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિ છે એવી સ્ત્રીથી कार्यसि મેથુન સેવનને સંકલ્પ કરી घणं फुमेज्ज घा, रपज्ज वा, પિતાના શરીર પર થયેલાં ત્રણને રંગે, વારંफुमेंत घा, रपंत वा साइज्जइ । વાર રંગે, त सेवमाणे आधज्जइ चाउम्मासिय परिहा ગાવે વારંવાર રંગાવે, રંગનારનું, વારંવાર રંગનારનું અનુદન કરે. रहाणं अणुग्धाइयं । તેને ચાતુર્માસિક અનુદઘાતિક પરિહારસ્થાન –ન, ૩, ૬, સે. ૨ ૬-૪ (પ્રાયશ્ચિત) આવે છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] विधिध-चिकित्सा-प्रायश्चित्त सूत्र -६४५ મદુરાઇ gg તિજ છાપ વાછિત્તપુરા- મૈથુન સેવનના સંક૯૫થી ગાદિ ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :૪. જે મિઝલૂ મામા ફુજિયા સઘળા ૬૪૫. જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિય છે એવી સ્ત્રીથી काय'सि મથુન સેલનને સંકલ્પ કરી iાં વા-ગાવ મiદ્રઢ ઘા, પોતાના શરીર પર થયેલા ગડ ચાવત્ ભગંદરને अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं, કોઈ એક પ્રકારના તીણ શસ્ત્રથી છેદન કરે, વારંવા૨ છેદન કરે, અછિક ઘા, છિન્ન થા, છેદન કરાવે, વારંવાર છેદન કરાવે, अच्छिदत घा, विच्छिदंत या साइज्जए। છેદન કરનારનુ, વારંવાર છેદન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणा શાંતિ– ૧ गंडं वा जाव-भगंदलं चा, अण्णयरेणं तिक्षेणं सत्थजाएणं, अछिदित्ता घा, विच्छिदित्ता पा, દૂર ઘા, જિઇ વા, નદન રા, વિલે ઘા, નદ થા, વિદેa at as I જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિય છે એવી સ્ત્રીથી મૈથુન સેવનને સંકલ્પ કરી પિતાના શરીર પર થયેલાં ગડ થાવત ભગંદરને કઈ એક પ્રકારના તીર્ણ શસ્ત્રથી છેદન કર, વારંવાર છેદન કરે, પરુ અથવા લેહીને કાઢે, શોધન કરે, કઢાવે, શોધન કરાવે, કાઢનારનું, શેધન કરનારનું અનુદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणपडियाए अप्पणा હું વાઈ-ભiઢ ઘા, अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं, अच्छिदित्ता वा, विच्छिदित्ता वा, पूयं घा, सेाणियं वा, नीहरित्ता या घिसाहेत्ता वा, सीओदग-वियडेण वा, उसिणोदग-घियडेण या, उच्छोलेज्ज घा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोए'तं पा साइज्जइ । જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિયો છે એવી સ્ત્રીથી મૈથુન સેવનને સંકલ્પ કરી પિતાના શરીર પર થયેલા ગંડ યાવત્ ભગંદરને કેઈ એક પ્રકારના તીક્ષ્ણ શસ્ત્રથી છેદન કરે, વારંવાર છેદન કરે, પરુ અથવા લોહીને કાકે, કિશોધન કરે, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધએ, વારંવાર પૂએ, ધવડાવે, વારંવાર ધવડાવે, નારનું, વરવાર જોનારનું અનુદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो कायसिगंडं वा-जाव-भगंदलं वा, अण्णयरेणं तिक्खेणं सत्थजाएणे, अच्छिदित्ता वा, विच्छिदित्ता वा, पूयं घा, सोणिय घा, नीहरित्ता घा, विसोहेत्ता वा, सीओदग-वियडेण वा, उसिणोदग वियडेण घा, उच्छोलेसा वा, पधोएत्ता चा, अन्नयरेणं आलेवणजाएणं, आलिंपेज्ज वा, विलिंपेज्ज वा, आलित' वा साइज्जइ । જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિય છે એવી સ્ત્રીથી મૈથુન સેવનને સંકલ્પ કરી પિતાના શરીર પર થયેલા ૩ ચાવત ભગદરને કેઈ એક પ્રકારના તીર્ણ શસ્ત્રથી છેદન કરે; વારંવાર છેદન કરે, પરુ અથવા લોહી , કોધન કરે, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી દેઈ, વારંવાર જોઈ, કોઈ એક પ્રકારના લેપથી લેપન કરે, વારંવાર લેપન કરાવે, લેપન કરનારનું, વારંવાર લેપન કરનારનું અનુમોદન કરે. Page #414 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६४५-६४६ विविध चिकित्सा-प्रायश्चित्त चारित्राचार [ ३४७ जे भिक्खु माउग्गामस्स मेहुणवडियाए अपणो જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિય છે. कायसि એવી સ્ત્રીથી મૈથુન સેવનને સંકલ્પ કરી गंड वा-जाव-भगंदल घा, પિતાના શરીર પર થયેલા અંડ યાવત્ ભગદરને अण्णयरेणं तिक्खेणं सत्थजाएण, કઈ એક પ્રકારના તીણ શસ્ત્રથી છેદન કરે, अच्छिदित्तावा, विञ्छिदित्ता वा, પરુ અથવા લોહીને કહે, ધન કરે, पूयं वा, सोणिय वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ नोहरित्ता वा, विसोहेत्ता वा, પાણીથી ધોઈ, सीओदग-वियडेण वा, उसिणोदगवियडेण वा, उच्छोलेत्ता वा, पधोएत्ता वा, વારંવાર પેઈ, કઈ પ્રકારના લેપથી લેપન કરે, अण्णयरेणं आलेषणजाएण, વારંવાર લેપન કરે, તેલ યાવત માખણથી મસળે, आलिंपेत्ता वा, विलि पेत्ता वा, વારંવાર મસળે, કેઈ એક પ્રકારના ધૂપથી तेल्लेण घो-जावणवणीएण वा, ધૂપ આપે, વારંવાર ધૂપ આપે, अभंगेत्ता वा, मक्खेत्ता वा, ધૂપ અપાવે, વારંવાર ધૂપ અપાવે, अन्नयरेण धूवणजाएणं, धूवेज्ज वा, पघूवेज्ज बा, પપ આપનારનું, વારંવાર ધૂપ આપનારનું અનુ धूत घा, पधूत वा साइज्जइ । मोहन रे. ते सेवमाणे आवज्जइ चाउम्मासिय परिहा. તેને ચાતુર્માસિક અફઘાસિક પરિહારસ્થાન रहाणं अणुग्धाइयं । (प्रायश्चित्त माछ. -नि. उ. ६, सु. ४२-४७ मेहुणवडियाए किमि णिहरणस्स पायच्छित्त सुत्त- भैथुन सेवनना ७५था भि सानु प्रायश्चित्त सत्र:६४६. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो, १४६. लि भाताना समान धन्द्रियो छ मेवा पालुकिमियं वा, कुच्छिकिमिय' था, સ્ત્રીથી મૈથુન સેવનને સંકલ્પ કરી अंगुलिए निवेसिय निवेसिय, પિતાના ગુદાનાં કૃમિઓને તથા કુક્ષિનાં કૃમિઓને नीहरह, नीहरेंतं वा साइज्जइ । આંગળી નાખીને, કાઢે છે, કઢાવે છે, કાઢનારનું અનુમોદન કરે છે, तं सेवमाणे बावज्जइ चाउम्मासियं परिहार તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન द्वाणं अणुग्घाइयं । (प्रायश्चित्त भावे छे. -नि. उ. ६, सु. ४८ Page #415 -------------------------------------------------------------------------- ________________ सुत्ताई ३४८] चरणानुयोग अन्योन्य चिकित्सा-प्रायश्चित्त મૈથુનસેવનની ઈચ્છાથી અન્ય ચિકિત્સા કરવાનાં પ્રાયશ્ચિત્તે-૩ मेहुणवडियाए अण्णमाणवणतिगिच्छाए पायच्छित्त મૈથુન સેવનના સંકલપથી પરસ્પર વણની ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૬૪૭. જે ભિક્ષુ માતાની સમાન જેની ઈન્દ્રિયો છે ૬૪૭, તે મિજવૂ મામા ફુરિયાઇ કાઇr એવી સ્ત્રીથી મૈથુન સેવનનો સંકલ્પ કરી मण्णस्स काय सि, એક બીજાના શરીર પર થયેલાં વણનું માર્જન કરે, घणं आमज्जेज्ज घा, पमज्जेज्ज वा, પ્રમાર્જન કરે, आमज्जंत वा, पमज्जंतं वा साइज्जइ । માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, માર્જન કરનારનું. પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्ण- જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિયે છે એવી मण्णस्स कायंसि, સ્ત્રીથી એથન સેવનને સંકલ્પ કરી એક બીજાનાં घणं संबाहेज्ज घा, पलिमद्देज्ज घा, શરીર પર થયેલા વણનું મર્દન કરે, પ્રમાદન કરે, संबाहेतवा, पलिमतं वा साइज्जइ । મન કરાવે, અમન કરાવે, મદન કરનારનું, પ્રમ કરનારનું અનુદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अपण જે શિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિયે છે मण्णस्स कायंसि, એવી સ્ત્રીથી મૈથુન સેવનને સંકલ્પ કરી એક वर्ण तेल्लेण वा-जाव-णचणीपण वा, બીજાના શરીર પર થયેલા વણનું મન કરે, मक्खेज्ज वा, भिलिंगेज्जया, પ્રમર્દન કરે, મન કરાવે, પ્રમર્દન કરાવે, મને કરનારનું, પ્રમાદન કરનારનું અનુદન કરે. मक्खंत वा, भिलिंगेत वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्ण- જે ભિક્ષુ માતાની સમાન જેની ઈનિદ્ર છે એવી मण्णस्स कायंसि, સ્વીથી એથન સેવનને સંકલ્પ કરી એક બીજાના वर्ण लोद्धण वा-जाव-चण्णण वा, શરીર પર થયેલા ત્રણ પર તેલ ચાવત માખણ મસળે. વારંવાર મસ, મસળાવે, વારંવાર મેસउल्लोलेज्ज घा, उघटेज्ज वा, ળા, મસળનારનું, વારંવાર મસળનારનું અનુउल्लोलेंतं या, उव्वतं वा, साइज्जइ । દિન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स कायसि वणं सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा. उच्छोलेज्ज वा, पधोपज्ज वा, ૩છત હા, થોd'ત્ત વ તારૂન્ના જે શિક્ષુ માતાની સમાન જેની ઈન્દ્રિય છે. એવી થી મૈથુન એવનને સંકલ્પ કરી એક બીજના શરીર પર થયેલા વિણ પર લોધ્ર યાવત્ વર્ણનું લેપન કરે, વારંવાર લેપન કરે, લેપન કરાવે, વારંવાર લેપન કરાવે, લેપન કરનારનું, વારંવાર લેપન કરનારનું અનુદન કરે. जे भिक्खू माउम्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्त कार्यसि, वणं फुमेज्ज वा, रज्ज चा, फुमेतं वा, रक्त वा साइज्जइ। त सेवमाणे आवज्जइ चाउम्मामिय परिहारहाण अणुग्धाइयं જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિ છે એવી થી શૈથુન સેવનને સંક૯પ કરી એકબીજાના શરીર પર થયેલા વણને રંગે, વારંવાર ૨, રંગ, વારંવાર રંગાવે, રંગનારનું, વારંવા૨ રંગનારનું અનુદન કરે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. નિં.૩, ૭, . ૨૬-. Page #416 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६४८ अन्योन्य चिकित्सा प्रायश्चित्त चारित्राचार [३४९ मेहुणवडियाए अपणमण्ण गंडाइ तिगिच्छाए पाय- मैथुन सेवनना सपथी ५२२५२ महिना पिछत्त सुत्ताई चिकित्सा १२वानुप्रायश्चित सूत्र :६४८. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्ण- १४८. लिक्षु मा समानी छन्द्रिय छ. मेवा मण्णस्स कायंसि, સ્ત્રીથી અથુન સેવનનો સંક૯પ કરી એકબીજાના શરીર પર થયેલા ગડ યાવત ભગંદરને કેઈ એક गंड वा-जाव-भगंदलं वा, પ્રકારના તીણુ શસત્રથી છેદન કરે, વારંવાર છેદન अण्णयरेणं तिक्खेणं सत्थजाएणे, કરે, છેદન કરાવે, વારંવા૨ છેદન કરાવે, છેદન अच्छिदेज्ज वा, विच्छिदेज्ज घा, अच्छिदेतंपा, કરનારનું, વારંવાર છેદન કરનારનું અનુમોદન કરે. विच्छिदंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्ण જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિ છે. । मण्णस्स कार्यसि, એવી સ્ત્રીથી એથુન સેવનને સંક૯૫ કરી એકબીજાના ગહ ચાવત ભગંદરને, કોઈ એક પ્રકારના गंडं घा-जाव-भगंदलं वा, તીણ શસ્ત્રથી છેદન કરે, વારંવાર છેદન કરે, પર अण्णयरेणं तिक्खेण सत्थजापणं, અથવા લોહી કાઢે, કહાવે, શોધન કરે, શોધન अछिदित्ता या, विच्छिदित्ता वा, કરાવે, કદનારનું, શોધન કરનારનું અનુદન કરે. पूयं वा, सोणियं वा, नीहरेज्ज वा, विसोहेज्जया नीहरेंत वा, घिसोत वा साइज्जइ । ....जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्ण જે ભિક્ષુ માતાની સમાન જેની ઈદ્ધિ છે. मण्णस्स कायंसि, એવી ત્રીથી મૈથુન સેવનને સંકલ્પ કરી એકબીજના ગડ ચાવતું ભગંદરને કઈ એક પ્રકારના गंड बा-जाव-भगंदल वा, તીર્ણ શત્રથી છેદન કરે, વારંવાર છેદન કરે, अण्णयरेणं तिक्खेणं, सत्थजाएण, પરુ અથવા લેહી કહે, શોધન કરે, આચિત્ત ઠંડા अच्छिदित्ता वा, विच्छिदित्ता वा, પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, છેકે, पूयं वा, सोणियं वा, વારંવાર જોવે, ધાવડાવે, ધનારનું વારંવાર नीहरित्ता वा, विसोहेत्ता घा, નાનું અનુમોદન કરે. सीओदग-घियडेण था, उसिणोदग-घियडेण वा, उच्छेलेज्ज वा, पधोएज्ज था, उच्छोलेंतं वा, पधोपत या साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणपडियाए अण्ण જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિયે છે मण्णस्स कायसि, એવી સ્ત્રીથી મૈથુન એવનને સંક૯પ કરી એકगंडं वा-जाव-भगंदल' वा, બીજાના ગડ યાવત્ ભગંદરને કોઈ એક પ્રકારના अण्णयरेण तिक्खेणं सत्थजाएणं, તીણુ શસત્રથી છેદન કરે, વારંવાર છેદન કરે, પર અથવા લોહી કહે, શોધન કરે, અચિત્ત કડો अन्छिदित्ता वा, विच्छिदित्ता वा, પાથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધોઈ, पूयं वा, सोणियं वा, વારંવાર ધોઈ, કેઇ એક પ્રકારના લેપથી नीहरित्ता वा, विसोहेत्ता वा, લેપન કરે, વારંવાર લેપન કરે, લેપન કરાવે, વારંવાર सीओदग-वियडेण वा, उसिणोदगवियडेण वा, લેપન કરાવે, લેપન કરનારનું, વારંવાર લેપન उच्छोलेत्ता वा, पधोएत्ताधा, ४२ना२नुभनुभोहन १३. अण्णयरेणं आलेषण-जाएण, आलिंपेज्ज घा, घिल्पेिज वा, आलिपंतं वा विलिपंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्ण જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિય છે मण्णस्स कायसि, એવી ત્રીથી મૈથુન સેવનને સંકલ્પ કરી એકगंडं या-जाव-भगंदल चा, બીજાના ગંડ યાવત ભગદરને કે એક પ્રકારના अण्णयरेणं तिक्खेणं सत्थजाएग વીણ શત્રથી છેદન કરે, વારંવાર છેદન કરે, Page #417 -------------------------------------------------------------------------- ________________ प्रालिपिनजाव- mari नाइजर अण्ण ३५०] चारित्राचार अन्योन्य चिकित्सा प्राश्चित्त सूत्र [६४८-६४८ अच्छिदित्ता वा, विच्छिदित्ता था पूर्य घा. પરુ અથવા લોહી કાઢે, અથવા શાધન કરે, सोणिय घा, नीहरित्ता वा, विसोहेत्ता वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધોઈ, વારંવાર ધોઈ, કે એક પ્રકારના सीओदग-वियडेण घा, उसिादग-मियडेण घा લેપથી લેપન કરે, વારંવાર લેપન કરે, તેલ યાત उच्छोलेत्ता पा. पधोपत्ता घा, માખણથી મસળે, વારંવાર મસળ, મસળાવે, अण्णयरेणं आलेवणजाएणं, वारंवार भसणाव, मसनारनु, पापा सण. आलिंपित्ता घा, विलिंपित्तावा, नारनुशनुमान तेल्लेण वा-जाव-णवणीएण वा, अध्भंगेज्ज घा, मक्खेज्ज वा, अभंगेत घा, मक्खेत वा साइज्जह । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्ण- જે ભિક્ષુ માતાની સમાન જેની ઇન્દ્રિયે છે એવી मण्णस्स कायंसि, સ્ત્રીથી મૈથુન સેવનને સંકલ્પ કરી એકબીજાના गंड वा-जाव-भगंदल वा, ગાંડ ચાવતુ ભગદરને, કે એક પ્રકારના તીર્ણ अण्णयरेणं तिक्खेणं सत्थजापणं, શસ્ત્રથી છેદીને, વારંવાર છેદન કરીને, પરું અથવા अच्छिदित्ता घा, घिच्छिदित्ता वा पूर्य था, લેહી કહે, सोणियं घा, કાઢીને શેધન કરીને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધોઈને, नीहरित्ता वा, घिसोहेत्ता चा, કઈ પ્રકારના આલેપનથી આલેપન કરીને, વિલેसीओदग-वियडेण वा, उसिणादगधियडेण चा, ૫ન કરીને, उच्छोलेत्ता घा, पधोएता वा, अण्णयरेणं તેલથી અથવા માખણથી, અભંગ કરીને, મઈન बालेवण जापणं, शन, आलिपित्ता पा, विलिपित्तावा, કઈ પ્રકારના ધૂપથી ધૂપ આપે, तेल्लेण घा-जाय-णवणीएण वा, अभ'गेत्ता धा વારંવાર ધૂપ આપે, मक्खेत्ता धाअन्नयरेणं धूघणं-जाणं, ધૂપ આપનારનું, વારંવાર પૂપ આપનારનું અનુ મેદન કરે. धूवेज्ज वा, पधूवेज्ज वा, धूवंतं वा, पधूवंतषा તેને ચાતુર્માસિક અનુદઘાતિક પરિહા૨સ્થાન साइज्जा। (आयश्चित्त) वि. त सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं अणुग्धाइयं । नि. उ. ७, सु. ३२-३७ मेहणवडियाए अण्णमण्णकिमि-णीहरणस्स पायच्छित्त गैथुन सेबनना सपथी ५२२५२ अभियानु' प्रायवित्त सूत्र:६४९. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्ण- १४.२ लिन भातानी समान नीन्द्रियो छ । સ્ત્રીથી. मण्णस्स पालुकिमिय' घा, कुच्छि-किमियं घा, अगुलीए निवेसिय निवेसिय, नीहराइ, नीहरंतं મૈથુન સેવનને સંકલ્પ કરી, પરસ્પરના ગુદાના કૃમિઓને અને કૃષિના કૃમિઓને, घा साइज्जइ । આંગળી નાખી નાખી કાઢે છે, કદાવે છે, तं सेघमाणे आवज्जइ चाउम्मासिय परिद्वाणं કઢાવનારનું અનમેદન કરે છે. अणुग्धाइयं । તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહા૨ સ્થાન नि. 3. ७, सु, ३८ (प्रायश्रित) मा . Page #418 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६५०-६५१ झरीर-परीकर्म-करण-प्रायश्चित्त પરિકર્મ—કરણ–પ્રાયશ્ચિત્ત–૬ कायपरिकम्मरस पायच्छित्त सुत्ताई શરીર પરિકમનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :६५०. जे भिक्खू अप्पणो कायं ૬૫. જે ભિક્ષુ પિતાના શરીરનું आमज्जेज्ज वा, पमज्जेज्ज घा, માર્જન કરે પ્રમાર્જન કરે, ભાજન કરાવે, પ્રમાર્જન કર, आमज्जत वा, पमज्जंत वा साइजइ। માર્જન કરનારનું, પ્રમાજન કરનારનું અનુદન કરે जे भिक्खू अप्पणो कार्य જે ભિક્ષુ પિતાના શરીરનું संबाहेज्ज वा, पलिमज्ज घा, મર્દન કરે, પ્રમર્દન કરે, संबाहेतं वा, पलिमहतं वा साइज्जह । મર્દન કરાવે, પ્રમર્દન કરાવે, મદન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુદન કરે, जे भिक्खू अपणो कार्य જે ભિક્ષુ પોતાના શરીર પર, तेल्लेण वा-जावणवणीपण वा, તેલ ચાવત માખણ મસળે, વારંવાર મસળે, अभंगेज्ज वा, मवखेज्ज वा, મસળાવે, વારંવાર મસળાવે, अभंगंतं वा, मक्खतं वा सारज्जइ । મસળનારનું, વારંવાર મસળનારનુ અનુમોદન કરે. जे भिक्खू अप्पणो कार्य જે ભિક્ષુ પિતાના શરીર પર, ઢૌરા ઘા-જ્ઞાવવા વા, લેધ યાવતું વર્ણનું લેપન કરે, વારંવાર લેપન કરે, उल्लोलेज्ज वा, उव्वदृज्ज वा, લેપન કરાવે, વારંવાર લેપન કરાવે, उल्लोलेंतं वा, उध्वटेंतं वा साइज्जइ । લેપન કરનારનું વારંવાર લેપન કરનારનું અનુમાન કરે जे भिक्खू अपणो कार्य જે ભિક્ષુ પિતાના શરીરને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણુથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધે, વારંવાર જોવે, उच्छोलेज्ज वा, पधोवेज्ज घा, ધોવરાવે, વારંવાર ધવરાવે, નારનું, વારંવાર છોરુત ઘા, ઘોસ્ટd ઘા વાગરા. ધાનારનું અનુદન કરે. जे भिक्खू अप्पणो कार्य જે ભિક્ષુ પેતાના શરીરને, फूमेज्ज वा, रणज्ज वा, રંગે, વારંવાર રંગે રંગાવે, વારંવાર રંગાવે, રંગનારનું', વારંવાર રંગનારનું અનુમોદન કરે, फूमतं वा, रयंत वा साइज्जइ । તેને માસિક ઉઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) तं सेघमाणे आवज्जइ मासियं परिहारहाण આવે છે. ૩ણાવે છે –નિ. ૩, ૩, ૪. ૨૨-૧૭ मलणीहरणस्स पायच्छित्त सुत्ताई'- . મેલ દૂર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :६५१. जे भिक्खू अप्पणो कायाओ- . ૬૫૧. જે ભિક્ષુ પિતાના શરીરના, सेयं वा, जल्लं घा, पंकं घा, मलं वा, પરસેવાને, જહુને (જામેલા મેલને), પંકને લાગેલા કીચડને), મલને (લાગેલી રજીને). णीहरेज्ज घा, घिसोहेज्ज वा, દૂર કરે, શોધન કરે દૂર કરાવે, શોધન કરાવે, णीहरत पा, पिसोहेंतं वो साइज्जइ । દૂર કરનારનું, શોધન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो જે ભિક્ષુ પિતાના, अच्छि मलं घा, कण्ण-मलं वा, दंत-मलं घा, આંખના મેલને, દાંતના મેલને, નખના મેલને, ‘મરું વા, દૂર કરે, ધન કરે, દૂરકરાવે, શોધન કરાવે, णीहरेज्ज वा, पिसोहेज्ज वा, દૂર કરનારનું, શોધન કરનારનું અનુમોદન કરે. जीहरेंतं वा, घिसोहेंत' वा साइज्जद । તેને માસિક ઉદઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. तं सेघमाणे आवजह मालियं परिहारहाणं –નિ. ૩, ૨, , ૬૭-૬૮ Page #419 -------------------------------------------------------------------------- ________________ ३५२ ] चरणानुयोग पायपरिकम्मरस पायसिसुत्ता६५२. जे भिक्खू अप्पणो पाए - आमज्जेन या पसजे बा आमजन बा. मजेत या साइज्जइ । जे भिक्खु अप्पणी पा-संवाहे पर पलिम था, सवात था, पतिमतं वा साइज्जर। जे भिक्स अप्पणी पा तेल्लेण पाजावणी पा अभंगेज्ज वा, मक्खेज वा अभंगंत घा, मक्खेत वा साइज्जइ । जे मिक्सू अध्यणो पाए लोण पायण्ण वा. उल्टोलेज्ज वा, उच्चज्ज वा उल्लोत वा उचट्टेत वा साइज्जइ । शरीर- ईरीयम करण प्रायश्चित जे भित्र अपणो पाए सीओ घियडेण वा उसिणोदग पियण था, उच्छोलेज्ज घा, पधोवेज्ज वा, उच्छो धोयेंत वा साइज | जे भिक्खु अपणो पाए-फ्रूमेज्ज वा, रज्ज वा, फमेत वा रतवा साइज तं सेवमाणे आवज मासियं परिहाराणं उग्धादयं । । --नि. उ. ३, सु. १६-२१ सिहापरिकम्मरस पायच्छित सुत्त'६५३. जे भिक्खु अप्पणो दीहाओ णहसिहाओथा. सेटवेन्ज बा. कप्पे कप्पे वाटत' वा साइज्जइ । तं सेवमाणे आवज्जद्द मासि परिहारट्ठाणं उग्धाईयं । - नि. उ. २, सु. ४१ अंधाइरोमाणं परिकम्मस्स पायच्छित सुताई ६५४. जे भि अप्यणो दीहाइ जंय-रोमाई कप्पेज्ज वा संठवेज्ज था, कप्पेत या संख्येत परसाइज जे भिक्खु अप्पणो दीहाइ कक्ख-रोमाइकप्पेज्ज था संडवेज्ज घा कप्त वा संठवेंत' चा साइज्जइ । सूत्र ६५२-६५४ પાદપરિકમ નું પ્રાયશ્ચિત્ત સૂત્ર :કૃપર. જે ભિક્ષુ પેાતાના પગનું', भाभा भान उसके अभार्थन उसले ભાર ન કરનાર, પ્રમાર્જંન કરનારનું સેદન કરે. જે બિલ્લુ પેાતાના પગનુ’, મન !, અમદન છે, મન કરાવે, ગમન કરાવે, મન કરનારનું, અમન કરનારનુ' અનુમેદન કરે. જે બિબુ પોતાના પગ પર, તેલ ચાવતું માખણ મળે, વાર વાર મસળે, भसणावे, वारंवार मसणाचे, મસળનારનું, વાવાળું મસળનારનુ અનુમાન કરે, જે ભિન્ન તાનો પત્ર પ લેાધ ચાવત્ વ નું લેપન કરે, વારવાર લેપન કરે, सेन इस बार લેન કાનાનું વા વાર લેખન કરનારનુ અનુમાદન છે. રે બિગ પાતાના પગને, અચિત્ત 'ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધોવે, વાર વાર ધેાવે, ધારાવે, વાર વાર ધેાવરાવે, ધાનારનુ’, વારવાર પાનારનું અનુમાન કરી જે ભિક્ષુ પેાતાના લગને, २२ २ २ बारबार 'गावे, કંગનારનું, વારવાર ગનાનું અનુમોદન કર તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) जावे छे. નખાગ ભાગેાનાં પકિસનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :૬પ૩. જે ભિક્ષુ પેાતાના લાંબા નખાચાને अहिरे, उपाये सुशोषित उरावे, કાપનારનું સુશાભિત કરનારનું અનુમેાદન કરે. તેને માસિક ઉદ્ઘાતિક પાિસ્થાન (પ્રાયશ્ચિત્ત) आवे छे. धान रोम ('वाटीनां परि आयति सूत्र:१४ भिक्षु चताना धना (डिसीना) अति भने सुशोभित કાપનારનુ', સુોભિત કરનારનુ અનુમાદન કરે જે ભિક્ષુ પેાતાના અગલ (કાંખ)ના भा उपावे,सुमतिनाति કરનારનું અનુમેદન કરે, . Page #420 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६५५ ओष्ठ परिकर्मः प्रायश्चित्त सूत्र चारित्राचार ३५॥ जे भिक्खू अप्पणो दीहाई मंसु-रोमाई જે ભિક્ષ પોતાના શ્મશ્ન (દાઢીમૂછ) નાં લાંબા રોમને कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो दीहाई वत्थि-रोमाईकप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । જે ભિક્ષુ પોતાની બસ્તિનાં લાંબા રોમને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो दीहाई चक्खु रोमाईकप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । જે ભિલુ પોતાની આંખોનાં લાંબા રોમને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત). આવે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण રૂપાયું ! -રિ. ૩. ૩, ૬. ૪ર-૪૬ ओहपरिकम्मस्स पायच्छित्त सुत्ताई૬૫. ને મરહૂ મHો ફે आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, आमज्जंतं वा, पमज्जतं वा साइज्जइ । ઓષ્ઠ-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૫૫. જે ભિલુ પોતાના હોઠોનું, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે,પ્રમાર્જન કરાવે,) માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो उडेसंबाहेज्ज वा, पलिमद्देज्ज वा, संबाहेंतं वा, पलिमदेंतं वा साइज्जइ । જે ભિક્ષુ પોતાના હોઠોનું, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) મન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो उ8तेल्लेण वा-जाव-णवणीएण वा, अब्भंगेज्ज वा, मक्खेज्ज वा, अभंगतं वा, मक्वंतं वा साइज्जइ । જે ભિક્ષુ પોતાના હોઠો પર, તેલ યાવતુ માખણ, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,). મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो उढे - હોદ્ધા વા-વાવ-વન વી, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, उल्लोलेंतं वा, उव्वटेंतं वा साइज्जइ । જે ભિક્ષુ પોતાના હોઠો પ૨, લોધ યથાવત વર્ણનું, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે.) લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो उठेसीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएत वा साइज्जइ । જે ભિક્ષુ પોતાના હોઠોને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોવે, વારંવાર ધોવે, (ધોવરાવે, વારંવાર ધોવરાવે,) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ३५४ चरणानुयोग जे भिक्खू अप्पणो उट्ठे फूमेज्ज वा, रएज्ज वा, फमेतं वा, रतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्धाइयं । - नि. उ. ३, सु. ५०-५५ उत्तरोट्ठाइरोमाणं पायच्छित्त सुत्ताई६५६ जे भिक्खू अप्पणो दीहाइं उत्तरोट्ठ-रोमाई कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ । ओष्ठ परिकर्म प्रायश्चित्त सूत्र जे भिक्खू अप्पणो दीहाई णासा- रोमाई कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । दंतपरिकम्मस्स पायच्छित्त सुत्ताइं६५७. जे भिक्खू अप्पणो दंतेआघंसेज्ज वा, पघंसेज्ज वा, आघसंतं वा, पघंसंतं वा साइज्जइ । जे भिक्खू अप्पणो दंते फमेज्ज वा, एज्ज वा, फमेतं वा, रतं वा साइज्जइ । - नि. उ. ३, सु. ५६ जे भिक्खू अप्पणो दंतेउच्छोलेज्ज वा, पधोवेज्ज वा, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । चक्खु - परिकम्मस्स पायच्छित्त सुत्ताइं६५८. जे भिक्खू अप्पणो अच्छीणि -नि. उ. ३, सु. ४७-४९ आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, आमज्जंतं वा, पमज्जंतं वा साइज्जइ । जे भिक्खू अप्पणो अच्छीणिसंबाहेज्ज वा, पलिमद्देज्ज वा संबार्हेतं वा, पलिमद्देतं वा साइज्जइ । सूत्र જે ભિક્ષુ પોતાના હોઠોને, ईड मारे, रंगे, (डूड भरावे, रंगावे, ) ટૂંકમારનારનું, રંગનારનું અનુમોદન કરે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) जावे छे. ઉત્તરોષ્ઠાદિ રોમ પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૬૫૬. જે ભિક્ષુ પોતાના લાંબા ઉત્તરોષ્ઠ રોમ (હોઠનાनीयेना सांजा रोम), अये, सुशोभित रे, (ज्यावे, सुशोभित उरावे, ) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ પોતાના નાકનાં લાંબા રોમને, अये, सुशोभित रे, ( उपावे, सुशोभित उरावे, ) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. ६५६-५८ તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. हांत-परि ुर्भनां प्रायश्चित्त सूत्री : ૬૫૭. જે ભિક્ષુ પોતાના દાંતોને, घसे, वारंवार धसे, (घसावे, वारंवार घसावे, ) ઘસનારનું, વારંવાર ઘસના૨નું અનુમોદન કરે. જે ભિક્ષુ પોતાના દાંતોને, धोवे, वारंवार धोवे, (धोवरावे, वारंवार घोवरावे, ) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ પોતાના દાંતોને, डूंड मारे, रंगे, (ईड मरावे, रंगावे, ) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. खांभ-परिद्भर्मनां प्रायश्चित्त सूत्रो : ૫૮. જે ભિક્ષુ પોતાની આંખોનું, मार्शन 5ই, प्रमार्थन 5ই, (भान उरावे, प्रमार्शन उरावे, ) માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ પોતાની આંખોનું, मर्छन कुरे, प्रमर्धन कुरे, (भर्धन उरावे, प्रमर्हन उरावे, ) મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે, Page #422 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६५९-६० अक्षिपत्र परिकर्म : प्रायश्चित्त सूत्र चारित्राचार ३५५ जे भिक्खू अप्पणो अच्छीणि જે ભિક્ષુ પોતાની આંખો પર, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતું માખણ, अब्भंगेज्ज वा, मक्खेज्ज वा, भसणे, वारंवार भसणे, (भसावे, वारंवार भसगावे.) अब्भंगेतं वा, मक्खेंतं वा साइज्जइ । મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो अच्छीणिलोद्धेण वा-जाव-वण्णेण वा, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, उल्लोलेंतं वा, उव्वडेतं वा साइज्जइ । જે ભિક્ષ પોતાની આંખો પર, લોધ યાવતું વર્ણનું, सेपन ७३, (34.टन ७३, (वेपन रावे, टन रावे.) લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो अच्छीणिसीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, उच्छोलेज्ज वा, पधोवेज्ज वा, उच्छोलेंतं वा. पधोवेंतं वा साइज्जइ । જે ભિક્ષુ પોતાની આંખોને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, धोवे, वारंवार धोवे, (धोवरावे, वारंवार धोवरावे,) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो अच्छीणिफूमेज्ज वा, रएज्ज वा, फूतं वा, रएतं वा साइज्जइ । જે ભિક્ષ પોતાની આંખોને, हूं। भारे, रंग, ( मरावे, २०,) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) आवछे. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइये। -नि. उ. ३, सु. ५८-६३ अच्छिपत्तपरिकम्म पायच्छित्त सुत्तं६५९. जे भिक्खू अप्पणो दीहाई अच्छिपत्ताई कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । અલિપત્ર-પરિકર્મ પ્રાયશ્ચિત્ત સત્ર : ૬૫૯. જે ભિક્ષુ પોતાના લાંબા અલિપત્રો (પાંપણોને, पे, सुशोभित ४३, (४ावे, सुशोभित ४२१वे,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) आवे छे. तं सेवमाणे आत्रज्जइ मासियं परिहारहाण उग्घाइयं । -नि. उ. ३, सु. ५७ मुमगाइरोमाणं परिकम्मस्स पायच्छित्त सुत्ताई६६०. जे भिक्खू अप्पणो दीहाई भुमग-रोमाई कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । ભૂટિ આદિના રોમ પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : %, જે ભિક્ષુ પોતાની ભૂકટિનાં લાંબા રોમને, आप, सुशोभित २, (पावे, सुशोभित रावे.) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो दीहाई पास-रोमाईकप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । જે ભિક્ષુ પોતાના પડખાના લાંબા રોમને, अपे. संशोभित ३. (पा.सुशोभित उरावे.) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. તેને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । सावे. --नि. उ. ३, सु.६४-६५& Personal use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ३५६ चरणानुयोग केश-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ६६१-६३ केस-परिकम्मस्स पायच्छित्त सुत्तं વાળનાં પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: ६६१. जे भिक्खू अप्पणो दीहाई केसाई ૬૬૧, જે ભિક્ષુ પોતાના લાંબા વાળને, कप्पेज्ज वा, संठवेज्ज वा, अपे, सुशोभित ७३, (पावे, सुशोभित रावे.) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवेछ. -नि. उ. ३, सु. ६६ सीसवारियं करणस्स पायच्छित्त सत्तं મસ્તિષ્ક ઢાંકવાનું પ્રાયશ્ચિત્ત સુત્ર: ६६२. जे भिक्खू गामाणुगाम दूइज्जमाणे अप्पणो सीसदुवारियं १२.४ भिक्षु सामानुपाम ४तां पोताना मस्तिने ai3, करेइ, करेंतं वा साइज्जइ । ( वे,) isनारर्नु अनुमोहन ४३. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદૂઘાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । साव.छ. -नि. उ. ३, सु. ६९ પરસ્પર શરીર-પરિકર્મ પ્રાયશ્ચિત્ત-૨ अण्णमण्णस्स कायपरिकम्मस्स पायच्छित सत्ताई એકબીજાના શરીરના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સત્રો : ६६३. जे भिक्खू अण्णमण्णस्स कायं 553. भिक्षुओ सलीना शरीरन, आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, भाईन ३, अमान ३, (माईनरावे, अमाईन रावे) आमज्जंतं वा, पमज्जंतं वा साइज्जइ । માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स कार्य જે ભિક્ષુઓ એકબીજાનાં શરીરનું, संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, भहन ७३, प्रभईन ३, (भहन रावे, प्रमहन रावे.) संबाहेंतं वा, पलिमदेंतं वा साइज्जइ । મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स कायं જે ભિક્ષુઓ એકબીજાનાં શરીર પર, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતું માખણ, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, भसणे, वारंवार, मसणे, (भसमावे, वारंवार भसमावे) मक्खेंतं वा, भिलिंगेंतं वा साइज्जइ । મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स कायं જે ભિક્ષુઓ એકબીજાનાં શરીર પર, लोद्धेण वा-जाव-वण्णेण वा, લોધ યાવતુ વર્ણનું, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, लेपन 3३, 3421 ३, (लेपन रावे,6421 रावे.) उल्लोलेंतं वा, उव्वट्टेत वा साइज्जइ । લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स कायंसीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ । જે ભિક્ષુઓ એકબીજાનાં શરીરને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, धोवे, वारंवार धोवे, (घोवरावे, वारंवार धोवरावे.) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स कायंफमेज्ज वा, रएज्ज वा, फूमेंतं वा, रएतं वा साइज्जइ । જે ભિક્ષુઓ એકબીજાનાં શરીરને, भारे, रंगे, (३ भरावे, रंगावे,) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેમને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । भावे छे. -नि. उ. ४, सु. ५५-६o sonal use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६६४-६५ परस्पर मलनिस्सारण प्रायश्चित्त चारित्राचार ३५७ अण्णमण्णस्स मलणिहरणस्स पायच्छित्त सुत्ताई એકબીજાના મેલ કાઢવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ६६४. जे भिक्खू अण्णमण्णस्स अच्छि-मलं वा, ૬૪, જે ભિક્ષુઓ એકબીજાના આંખોના મેલને, wor-મરું વા, સંત-મહું વ, નહિં–મહું વા, કાનના મેલને, દાંતના મેલને, નખના મેલને, नीहरेज्ज वा, विसोहेज्ज वा, દૂર કરે, શોધન કરે, (દૂર કરાવે, શોધન કરાવે,) नीहरेंतं वा, विसोहेंतं वा साइज्जइ । દૂર કરનારનું, શોધન કરનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णमण्णस्स कायाओ-सेयं वा, ઔરું વી, પંÉ વી, મરું વા, જે ભિક્ષુઓ એકબીજાનાં શરીર પરથી પ્રસ્વેદ (પરસેવા)ને, જલ્લ (જમા થયેલો મેલ) ને, પંક (લાગેલા કીચડ)ને, મલ (લાગેલી રજ) ને, દૂર કરે, શોધન કરે, (દૂર કરાવે, શોધન કરાવે, દૂર કરનારનું, શોધન કરનારનું અનુમોદન કરે. नीहरेज्ज वा, विसोहेज्ज वा, नीहरेंतं वा, विसोहेंतं वा साइज्जइ । તેમને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारहाणं 3 | - ૩. ૪ સુ. ૧૬-૧૦૦ अण्णमण्णस्स पायपरिकम्मस्स पायच्छित्त सुत्ताई६६५. जे भिक्खू अण्णमण्णस्स पाए आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, મHid વા, પન્નત વા સારૂm | એકબીજાનાં પાદ-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સત્રો : ૫. જે ભિક્ષુઓ એકબીજાના પગનું, માર્જન કરે, પ્રમાર્જન કરે,(માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે,) માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स पाएसंबाहेज्ज वा, पलिमद्देज्ज वा, संबाहेंतं वा, पलिमद्देत वा साइज्जइ । જે ભિક્ષુઓ એકબીજાના પગનું, મર્દન કરે, પ્રર્મદન કરે, (મદન કરાવે, પ્રમર્દન કરાવે,) મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स पाएતૈM વા-ગાવ-પાવની વા, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खेंतं वा, भिलिंगेत वा साइज्जइ । જે ભિક્ષુઓ એકબીજાના પગ પર, તેલ યાવતું માખણ, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,) મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स पाएકોઇ વી-ગણાવ-વન વી, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, ૩સ્ત્રોત વા, વ્રત વા સાન્નિડું | જે ભિક્ષુઓ એકબીજાના પગ પર, લોધ્ર યાવતું વર્ણનું, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે,) લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स पाएसीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा. उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ । જે ભિક્ષુઓ એકબીજાના પગને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોવે, વારંવાર ધોવે, (ધોવરાવે, વારંવાર ધોવરાવે,) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ३५८ ६६६-६८ चरणानुयोग परस्पर नख-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र जे भिक्खू अण्णमण्णस्स पाए જે ભિક્ષુઓ એકબીજાના પગને, फूमेज्ज वा, रएज्ज वा, । भारे, रंगे, ( भरावे, रंगावे.) फूमेंतं वा, रएतं वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેમને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. - नि. उ. ४, सु. ४९-५४ अण्णमण्णस्स णइसीहा-परिकम्मस्स पायच्छित्त सत्तं- मीनाना-पवान प्रायश्चित्त सत्र: ६६६. जे भिक्खु अण्णमण्णस्स दीहाओ नह-सीहाओ- ૬૬. જે ભિક્ષુઓ એકબીજાના લાંબા નખાત્રોને, कप्पेज्ज वा, संठवेज्ज वा, पे, सुशोभित ४३, (४५ावे, सुशोभित रावे,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેમને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उघाइयं । सापेछ. __ -नि. उ. ३, सु. ७४ अण्णमण्णस्स जंघाइरोमाणं परिकम्मरस पायच्छित्त એકબીજાની જાંઘ આદિની રુંવાટીનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત सुत्ताई सूत्रो: ६६७. जे भिक्खू अण्णमण्णस्स दीहाई जंघ-रोमाई- ૬૬૭. જે ભિક્ષુઓ એકબીજાની જાંઘના લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, अपे, सुशोभित ४३, (पावे, सुशोभित शवे,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स दीहाई कक्ख-रोमाई જે ભિક્ષુઓ કુક્ષિ (કખ) ના લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, अपे, संशोभित ३. (पावे, संशोभित शवे.) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स दोहाई मंसु-रोमाई જે ભિક્ષુઓ એકબીજાનાં મશ્નના (દાઢી-મૂછના) લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, अपे, सुशोभित ४३, (पावे, सुशोभित रावे,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स दीहाई वत्थि-रोमाई જે ભિક્ષુઓ એકબીજાની બસ્તિના લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा , अपे, सुशोभित ७३, (5पावे, सुशोभित ४२ये,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स दोहाई चक्खू-रोमाइंकप्पेज्ज वा, संठवेज्ज वा , कप्तं वा, संठवेंतं वा साइज्जइ । જે ભિક્ષુઓ એકબીજાની આંખના લાંબા રોમને, अपे, सुशोभित ७३, (पावे, सुशोभित उरावे.) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण તેમને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवछे. -नि. उ. ४, सु. ७५-७९ अण्णमण्णस्स ओह-परिकम्मस्स पायच्छित्त सत्तं- એકબીજાના હોઠોનાં પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ६६८. जे भिक्खू अण्णमण्णस्स उडे ૬૬૮, જે ભિક્ષુઓ એકબીજાનાં હોઠોનું, आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, भाईन ४३, प्रभाईन, (माईन ४२वे, प्रभाईन ४२वे.) आमज्जतं वा, पमज्जतं वा साइज्जइ । માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. Page #426 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६६९-७० परस्पर उत्तरोष्ठ परिकर्म प्रायश्चित्त सूत्र चारित्राचार ३५९ जे भिक्खू अण्णमण्णस्स उडे - જે ભિક્ષુઓ એકબીજાના હોઠોનું, संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, મર્દન કરે, પ્રમર્દન કરે,(મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) संबाहेंतं वा, पलिमहेंतं वा साइज्जइ । મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स उढे, જે ભિક્ષુઓ એકબીજાના હોઠો પર, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતું માખણ, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે.) मक्खेंतं वा, भिलिंगेंतं वा साइज्जइ । મળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स उठे -- જે ભિક્ષુઓ એકબીજાના હોઠો પર, હોદ્ધા વી-ગવ-વાળ વા, લોધ યથાવતુ વર્ણનું, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે,). उल्लोलेंतं वा, उव्वदृतं वा साइज्जइ । લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स उडेसीओदग-वियडेण वा, उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ । જે ભિક્ષુઓ એકબીજાના હોઠોને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોવે, વારંવાર ધોવે, (ધોવરાવે, વારંવાર ધોવરાવે.) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स उडेफूमेज्ज वा, रएज्ज वा, फूमें तं वा, रएतं वा साइज्जइ । જે ભિક્ષુઓ એકબીજાનાં હોઠોને, ફૂંક મારે, રંગ, (ફૂંક મરાવે, રંગાવે.) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण તેમને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. - કિ. ૩, ૪, સુ. ૮૨-૮૮ ૩૪ોકોમા પરમ પછિત્ત એકબીજાના ઉત્તરોઠાદિ રોમ (સ્વાટીનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સુત્તારૂં સૂત્રો : ६६९. जे भिक्खू अण्णमण्णस्स दीहाई उत्तरोट्ठरोमाई- ૬૬૯. જે ભિક્ષુઓ એકબીજાના ઉત્તરોષ્ઠના લાંબા રોમ (હોઠની નીચેની લાંબી વાટી)ને, Qજ્ઞ વી, સંડવેન વ, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णमण्णस्स दीहाई णासा-रोमाईकप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा. संठवेंतं वा साइज्जइ । જે ભિક્ષુઓ એકબીજાના નાકના લાંબા રોમને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેમને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. . ૩. ૪, સુ. ૮૬ अण्णमण्णस्स दंतपरिकम्मस्स पायच्छित्त सत्ताई- એકબીજાનાં દાંતોના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ६७०. जे भिक्खू अण्णमण्णस्स दंते ૭૦. જે ભિક્ષુ એકબીજાનાં દાંતોને, आघंसेज्ज वा, पघंसेज्ज वा, ઘસે, વારંવાર ઘસે, (ઘસાવે, વારંવાર ઘસાવે,) आघसंत वा, पघंसंतं वा साइज्जइ । ઘસનારનું, વારંવાર ઘસનારનું અનુમોદન કરે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ३६० चरणानुयोग जे भिक्खू अण्णमण्णस्स दंते उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । - जे भिक्खू अण्णमण्णस्स दंतेफुमेज्ज वा, रएज्ज वा, फमेंतं वा, रतं वा साइज्जइ । परस्पर चक्षु परिकर्म प्रायश्चित्त सूत्र तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । नि. उ. ४, सु. ८०-८२ अण्णमण्णस्स चक्खु परिकम्मस्स पायच्छित्त सुत्ताई६७१. जे भिक्खू अण्णमण्णस्स अच्छीणि आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, आमज्जतं वा, पमज्जंतं वा साइज्जइ । जे भिक्खू अण्णमण्णस्स अच्छीणिसंबाहेज्ज वा, पलिमद्देज्ज वा, संबार्हेतं वा, पलिमद्देतं वा साइज्जइ । जे भिक्खू अण्णमण्णस्स अच्छीणितेल्लेण वा जाव णवणीएण वा, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खेंतं वा, भिलिंगेंतं वा साइज्जइ । जे भिक्खू अण्णमण्णस्स अच्छीणिलोद्धेण वा जाव- वण्णेण वा, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, उल्लोलेंतं वा, उव्वट्टेतं वा साइज्जइ । जे भिक्खू अण्णमण्णस्स अच्छीणिसीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । जे भिक्खू अण्णमण्णस्स अच्छीणि फुमेज्ज वा, रएज्ज वा, फुमेतं वा, रतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । - नि. उ. ४, सु. ९१-९६ सूत्र ६७१ જે ભિક્ષુઓ એકબીજાનાં દાંતોને, घोवे, वारंवार धोवे, (धोवरावे, वारंवार घोवरावे, ) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. જે ભિક્ષુઓ એકબીજાનાં દાંતોને, झुंड भारे, रंगे, (झुंड भरावे, रंगावे, } ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે, તેમને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) जावे छे. भेडश्रीभनी खांधोना परिदुर्मनां प्रायश्चित्त सूत्री : ૬૭૧. જે ભિક્ષુઓ એકબીજાની આંખોનું, मार्शन śই, प्रमार्थन अरे, (भान उरावे, प्रमार्शन उरावे) માર્જન ક૨ના૨નું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુઓ એકબીજાની આંખોનું, मर्धन पुरे, प्रमर्धन उरे, (भर्हन उरावे, अमर्धन उरावे, ) મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુઓ એકબીજાની આંખો ૫૨, તેલ યાવત્ માખણ, मसणे, वारंवार मसणे, (मसणावे, वारंवार मसणावे) મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે, જે ભિક્ષુઓ એકબીજાની આંખો ૫૨, લોધ યાવત્ વર્ણનું, लेपन रे, बटन रे, (लेपन उरावे, उजटन उरावे, ) લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુઓ એકબીજાની આંખોને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી धोवे, वारंवार धोवे, (घोवरावे, वारंवार घोवरावे, ) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. જે ભિક્ષુઓ એકબીજાની આંખોને, झुंड मारे, रंगे, (झुंड भरावे, रंगावे) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. તેમને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. Page #428 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६७२-७६ परस्पर अक्षिपत्र-परिकर्म प्रायश्चित्त सत्र चारित्राचार ३६१ अण्णमण्णस्स अच्छीपत्तपरिकम्मस्स पायच्छित्त सत्तं- नक्षिपत्रीन पनि प्रायश्चित सत्र: ६७२. जे भिक्खू अण्णमण्णस्स दीहाई अच्छिपत्ताई- ७२.४ भिक्षुमोमेनीसनसनमक्षिपत्रो (vi), कप्पेज्ज वा, संठवेज्ज वा, अपे, सुशोभित ४३, (पावे, सुशोभित रावे.) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण તેમને માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवे छे. -- नि. उ. ४, सु. ९० अण्णमण्णस्स भुमगाइरोमाणं परिकम्मस्स पायच्छित्ती . भूट माहिना रोम परिधर्म प्रायश्चित्त सुत्ताई सूत्री: ६७३. जे भिक्खू अण्णमण्णस्स दीहाई भुमग-रोमाई-- ૬૭૩. જે ભિક્ષુઓ એકબીજાની ભૂકુટિનાં લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, आपे, सुशोभित ३,(पावे, सुशोभित रावे,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णमण्णस्स दीहाई पास-रोमाई જે ભિક્ષુઓ એકબીજાનાં પાર્થ (પડખા)ના રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, अपे, सुशोभित ४३, (पावे, सुशोभित रावे,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેમને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । माव.छ. - नि. उ. ४, सु. ९७-९८ अण्णमण्णस्स केस-परिकम्मस्स पायच्छित्त सत्तं- એકબીજાનાં કેશ-પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સુત્ર: ६७४. जे भिक्खू अण्णमण्णस्स दीहाई केसाई ૬૭૪. જે ભિક્ષુઓ એકબીજાનાં લાંબા વાળને, कप्पेज्ज वा, संठवेज्ज वा, अपे, सुशोभित ३, (पावे, सुशोमित रावे,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण તેમને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवछ. - नि. उ. ४, सु. ९८ अण्णमण्णस्स सीसवारियंकरणस्स पायच्छित्त सत्तं- लीना मस्ति (भाषा)नेisalनु प्रायमित्त सत्र: ६७५. जे भिक्खू गामाणुगामियं दूइज्जमाणे ૬૭૫. જે ભિક્ષુઓ મામાનુગ્રામ જતાં એકબીજાનાં अण्णमण्णस्स सीसदुवारियं, मस्तिा (भाथा)ने, करेइ, करेंतं वा साइज्जइ । ai3, ( ,) isना२र्नु अनुमोहन ३. तं सेवमाणे आवज्जइ मासियं परिहारद्वाणं તેમને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત ) उग्घाइयं । सावे.छे. -नि. उ. ४, सु. १०१ અન્ય તીર્થિકાદિ દ્વારા સ્વશરીરનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત-૩ कायपरिकम्मकारावणस्स पायच्छित्त सत्ताई શરીરનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સુત્રો: ६७६. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा ૭૬. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो कायं પોતાના શરીરનું, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा, માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, आमज्जावेंतं वा, पमज्जावेंतं वा साइज्जइ । માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो कायं પોતાના શરીરનું, संबाहावेज्ज वा, पलिमद्दावेज्ज वा, મર્દન કરાવે, પ્રમર્દન કરાવે, संबाहावेंतं वा, पलिमद्दावेंतं वा साइज्जई। મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન કરે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ३६२ चरणानुयोग मल-निस्सारण प्रायश्चित्त सूत्र सूत्र ६७७-७८ जे भिक्खु अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે પોતાના अप्पणो कायं शरीरने, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતુ માખણથી, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा, મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेतं वा, भिलिंगावेंतं वा साइज्जइ । મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो कार्य પોતાનાં શરીરને, लोद्धेण वा-जाव-वण्णेण वा, લોધ્ર યાવતું વર્ણથી उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा, सेपन रावे, बटन रावे, उल्लोलावेंत वा, उव्वट्टावेंतं वा साइज्जइ । લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो कार्य પોતાનાં શરીરને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, घोराये, वारंवार घोवरावे, उच्छोलावेंत वा, पधोयावेंतं वा साइज्जइ । ધોવરાવનારનું, વારંવાર ધોવરાવનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णउत्थिएण वा, गारत्थिएण वा જે ભિક્ષુ અન્ય તીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो कायं પોતાના શરીરને, फूमावेज्ज वा, रयावेज्ज वा, भरावे, रंगावे, फूमावेंतं वा, स्यावेतं वा साइज्जइ । ફૂંક મરાવનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । भावे छे. -नि. उ. १५, सु. ११-२४ मलणीहरावणस्स पायच्छित्त सुत्ताई મેલ દૂર કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ६७७. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा अप्पणो- 5७७. भिक्षु अन्यतीर्थ पासे अथवा गृहस्थ पासे पोताना, अच्छिमलं वा, कण्णमलं वा, दंतमलं वा, नहमलं वा, આંખના મેલને, કાનના મેલને, દાંતના મેલને, નખના મેલને, नीहरावेज्ज वा, विसोहावेज्ज वा, દૂર કરાવે, શોધન કરાવે, नीहरावेंतं वा, विसोहावेंतं वा साइज्जइ ।। દૂર કરાવનારનું, શોધન કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारत्थिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो कायाओ પોતાના શરીરના, सेयं वा, जल्लं वा, पंकं वा, मल्लं वा, प्रस्व (परसेवा), ४८e (1भी गयेदा भेट)ने, પંક (લાગેલા કાદવ)ને, મલ (લાગેલી રજ)ને, नीहरावेज्ज वा, विसोहावेज्ज वा, દૂર કરાવે, શોધન કરાવે, नीहरावेंतं वा, विसोहावेंतं वा साइज्जइ । દૂર કરાવનારનું, શોધન કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । साये छे. -नि. उ. १५, सु. ६३-६४ पाय-परिकम्मकारावणस्स पायच्छित्त सत्ताई પગના પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ६७८. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा ૬૭૮. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो पादे પોતાનાં પગનું, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा. भाईनरावे, अमाईन उरावे, आमज्जावत वा. पमज्जावत वा साइज्ज ...sparenaturally માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે, Jain Education Internatidhaoजावत वा, पमज्जावत वा साइज.. Page #430 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६७९-८० जे भिक्खू अण्णउत्थिएण वा, गारत्थि एण वा अप्पणो पादे नख - परिकर्म प्रायश्चित्त सूत्र संबाहवेज्ज वा, पलिमद्दावेज्ज वा, संबाहावेंतं वा, पलिमद्दावेंतं वा साइज्जइ । जे भिक्खू अण्णउत्थिएण वा, गारत्थिएण वा अप्पणो पादे तेल्लेण वा जाव णवणीएण वा, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा, मक्खावेंतं वा, भिलिंगावेंतं वा साइज्जइ । जे भिक्खू अण्णउत्थिएण वा, गारत्थिएण वा अप्पणी पादे लोद्रेण वा जाव - वण्णेण वा, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा, उल्लोलावेंतं वा, उव्वट्टावेतं वा साइज्जइ । जे भिक्खु अण्णउत्थिएण वा, गारत्थिएण वा अप्पणी पादे सीओदग वियडेण वा, उसिणोदग-वियडेण वा, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, उच्छोलावेंतं वा, पधोयावेंतं वा साइज्जइ । जे भिक्खू अण्णउत्थिएण वा, गारत्थिएण वा अप्पणी पादे फूमावेज्ज वा, रयावेज्ज वा, फूमावेतं वा, रयावेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । - नि. उ. १५, सु. १३-१८ हसाए परिकम्मकारावणस्स पायच्छित्त सुत्तं६७९. जे भिक्खू अण्णउत्थिएण वा, गारत्थिएण वा दीहाओ नहसिहाओ कप्पवेज्ज वा, संठवावेज्ज वा, कप्पावेंत वा, संठवावेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । -नि. उ. १५, सु. ३८ जंघाइरोमाणं परिकम्मकारावणस्स पायच्छित्त सुत्ताई६८०. जे भिक्खू अण्णउत्थिएण वा, गारत्थिएण वा दीहाई जंघरोमाई कप्पावेज्ज वा, संठवावेज्ज वा, कप्पावेतं वा, संठवावेंतं वा साइज्जइ । जे भिक्खु अण्णउत्थिण वा, गारत्थिएण वा दीहाई कक्ख-रोमाई कप्पावेज्ज वा, संठवावेज्ज वा, कप्पावेंत वा संठवावेतं वा साइज्जइ । चारित्राचार ३६३ જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે પોતાના પગનું, मन उरावे, प्रमर्हन उरावे, મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે પોતાના પગને, તેલ યાવત્ માખણથી, मसणावे, वारंवार मसणावे, મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે પોતાના પગ પર, લોધ યાવત્ વર્ણનું, लेपन उरावे, मटन उरावे, લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે પોતાના પગને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, घोवडावे, वारंवार घोवडावे, ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે પોતાના પગને, मरावे, रंगावे, ફૂંક મરાવનારનું, રંગાવનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. નખાગ્ન પરિકર્મ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૬૭૯. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે सांधा नपाओ (नपना छेडा) ने, पावे, सुशोभित पुरावे, કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. જાંધ આદિનાં રોમનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૬૮૦. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે पोतानी, अंधना सांजा शेभने, उपावे, सुशोभित उरावे, કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે બગલ (घ) ना सांगा रोमने, उपावे, सुशोभित पुरावे, કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. Page #431 -------------------------------------------------------------------------- ________________ ३६४ चरणानुयोग ओष्ठ-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ६८१ जे भिक्खू अण्णउत्थिएण वा, गारत्थिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે दीहाई मंसुरोमाई श्मश्रु (हाढी-भू9)Micial रोमने, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, पावे, सुशोभित रावे, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે दीहाई वत्थि रोमाइं બસ્તિના લાંબા રોમને, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે दोहाई चक्खु रोमाई ચક્ષુના લાંબા રોમને, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, पावे, सुशोभित 31वे, कप्पावेंतं वा, संठवावेंतं व साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं । आवछे. -नि. उ. १५, सु. ३९-४३ ओट्ठ-परिकम्मकारावणस्स पायच्छित सत्ताई હોઠોનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રોઃ ६८१. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा ૬૮૧. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो उट्टे પોતાના હોઠોનું, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा, માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, आमज्जावेत वा, पमज्जावेंतं वा साइज्जइ । માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खु अण्णउत्थिएण वा, गारत्थिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो उढे પોતાના હોઠોનું. संबाहावेज्ज वा, पलिमद्दावेज्ज वा, भईन रावे, प्रभहन रावे, संबाहायन वा. पलिमद्दावेंतं वा साइज्जइ । મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो उ8 પોતાના હોઠોને, तेल्लेण वा-जाव–णवणीएण वा, તેલથી યાવતું માખણથી, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा, મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेंतं वा, भिलिंगावेंतं वा साइज्जइ । મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो उट्टे પોતાના હોઠો પર, लोद्धेण वा-जाव-वण्णेण वा, લોધ યાવતુ વર્ણથી, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा, सेपन रावे, टन रावे, उल्लोलावेंत वा, उव्वट्टावेंतं वा साइज्जइ । લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो उ8 પોતાના હોઠોને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, धोवरावे, वारंवार धोवरावे, उच्छोलावेंतं वा, पधोयावेतं वा साइज्जइ । ધોવરાવનારનું, વારંવાર ધોવરાવનારનું અનુમોદન કરે. Page #432 -------------------------------------------------------------------------- ________________ सूत्र : सूत्र ६८२-८४ उत्तरोष्ठ रोमादि-परिकर्म प्रायश्चित्त सूत्र चारित्राचार ३६५ जे भिक्ख अण्णउत्थिएण वा. गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो उठे પોતાના હોઠોને, फूमावेज्ज वा, रयावेज्ज वा, भरावे, रंगावे, फूमावेंत वा, रयातं वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवे छे. -नि. उ. १५, सु. ४७-५२ उत्तरोडाइरोमाणं परिकम्मकारावणस्स पायच्छित्त ઉત્તરોઠાદિનાં રોમ (વાટીનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત सुत्ताई६८२. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा ૬૮૨. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दीहाई उत्तरोट्ठरोमाइं પોતાના ઉત્તરોષ્ઠના લાંબા રોમને, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दीहाई णासा-रोमाई પોતાના નાકના લાંબા રોમને, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवेछ. -नि.उ. १५, सु. ५३ दंतपरिकम्मकारावणस्स पायच्छित्त सत्ताई દાંતનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો: ६८३. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा ८3.४ भिक्षु अन्यतार्थ पासे अथवा धस्थ पासे. अप्पणो दतं પોતાના દાંતને, आघंसावेज्ज वा, पघंसावेज्ज वा, ઘસાવે, વારંવાર ઘસાવે, आघसावेंतं वा, पघंसावेत वा साइज्जइ । ઘસાવનારનું, વારંવાર ઘસાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दत પોતાના દાંતને, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलावेंतं वा, पधोयावेंतं वा साइज्जइ । ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दंत पोतानाहांतने, फूमावेज्ज वा, रयावेज्ज वा, भरावे, रंगावे, फूमात वा, रयावेत वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासिय परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं । सावेछ. -नि. उ. १५, सु. ४४-४६ अच्छीपरिकम्मकारावणस्स पायच्छित्त सुत्ताई આંખોનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો: ६८४. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा ૬૮૪, જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो अच्छीणि પોતાની આંખોનું, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा, भाठन रावे, अमाईन रावे, आमज्जावेंत वा, पमज्जावेत वा साइज्जइ । માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो अच्छीणि પોતાની આંખોનું, संबाहावेज्ज वा, पलिमद्दावेज्ज वा, भईन रावे, अभईन रावे, संबाहावेत वा, पलिमद्दावेंत वा साइजइ । મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન કરે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ३६६ चरणानुयोग अक्षिपत्र-परिकर्म प्रायश्चित सूत्र सूत्र ६८५-८६ जे भिक्खू अण्णउत्थिएण वा, गारत्थिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो अच्छीणि પોતાની આંખો પર, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતુ માખણ, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा, મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेंतं वा, भिलिंगावेंतं वा साइज्जइ । મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्ण्उत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो अच्छीणि પોતાની આંખો પર, लोद्रेण वा-जाव-वण्णेण वा, લોધ્ર યાવતુ વર્ણનું, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा । લેપન કરાવે, ઉબટન કરાવે, उल्लोलावेंतं वा, उव्वट्टावेंतं वा साइज्जइ । લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो अच्छीणि પોતાની આંખોને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा. અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलावेंतं वा, पधोयावेतं वा साइज्जइ । ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो अच्छीणि પોતાની આંખોને, फूमावेज्ज वा, रयावेज्ज वा, डूं भरावे, रंगावे, फूमावेत वा, रयातं वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं। सावछ. - नि. उ. १५, सु. ५५-६० अच्छीपत्त-परिकम्मकारावणस्स पायच्छित्त सत्तं અલિપત્રનું પરિકર્મ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ६८५. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा ૬૮૫. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दीहाई अच्छीपत्ताई पोताना सांजामक्षिपत्रो (vi)ने, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेत वा संठवावेतं वा साइज्जई । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उघाइयं । आवछ. - नि. उ. १५, सु. ५४ भुमगरोमाइ परिकम्मकारावणस्स पायच्छित्त सुत्ताई- भूटि भनिरोमर्नु परिभ प्रायश्चित्त सूत्री : ६८६. जे भिक्खू अण्णउत्थिएण वा, गारात्थिएण वा ૬૮૬. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दीहाई भुमगरोमाई પોતાની ભૂકુટિના લાંબા રોમને, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंत वा, संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णउत्थिएण वा, गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दीहाइं पासरोमाइं પડખાના રોમને, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । भावे. - नि. उ. १५. सु. ६१-६२ Page #434 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६८७-८९ अन्य तीर्थकादि कृत शरीर-परिकर्म प्रायश्चित्त सूत्र चारित्राचार ३६७ केस-परिकम्मकारावणस्स पायच्छित्त सुत्तं કેશ-પરિકર્મ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: ६८७. जे भिक्खु अपणउत्थिएण वा, गारथिएण वा ૬૮૭. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दीहाई केसाई પોતાના લાંબા વાળને, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહરસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवे छे. - नि. उ. १५, सु. ६२ सीसवारियं कारावणस्स पायच्छित्त सुत्तं મસ્તિષ્કને ઢંકાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ६८८. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा ૬૮૮, જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે गामाणुगामें दूइज्जमाणे अप्पणो सीसदुवारियं રામાનુગ્રામ જતાં પોતાના મસ્તિકને, कारावेइ, कारावेंत वा साइज्जइ । ઢંકાવે, ઢંકાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जड चाउम्मासियं परिहारद्राणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । माछे. - नि. उ. १५, सु. ६५ નિર્ગુન્શી દ્વારા અન્ય તીર્થિકાદિ પાસે નિર્ગસ્થ શરીર-પરિકર્મ પ્રાયશ્ચિત્ત-૪ णिग्गंथिणा णिग्गंथस्स काय-परिकम्म-कारावणस्स સાધ્વી દ્વારા સાધુના શારીરિક પરિકર્મ કરાવવાનાં पायच्छित्त सुत्ताई प्रायश्चित्त सूत्री :६८९. जा णिगंथी णिग्गंथस्स कायं ६८८. साध्वी साधुन। शरीरने, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा, भाईनरावे, प्रभाठन रावे, आमज्जावेंतं वा, पमज्जावेंतं वा साइज्जइ । માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે, जा णिग्गंथी णिग्गंथस्स कायं જે સાધ્વી સાધુના શરીરને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, संबाहावेज्ज वा, पलिमद्दावेज्ज वा, મર્દન કરાવે , પ્રમર્દન કરાવે, संबाहावेंतं वा, पलिमदावेंतं वा साइज्जइ । મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स कायं જે સાધ્વી સાધુના શરીરને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, तेल्लेण वा-जाव-णवणीएण. वा, તેલ યાવતુ માખણ, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा, મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेंतं वा, भिलिंगावेंतं वा साइज्जइ । મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स कायं જે સાધ્વી સાધુના શરીરને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, लोद्रेण वा-जाव-वण्णेण वा, લોધ્ર યાવતુ વર્ણનું, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा, खेपन रावे, टन रावे, उल्लोलावेंतं वा, उव्वट्टावेंतं वा साइज्जइ । લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स कायं જે સાધ્વી સાધુના શરીરને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलावेंत वा, पधोयावेंतं वा साइज्जइ । ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स कायं જે સાધ્વી સાધુના શરીરને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, फमावेज्ज वा, स्यावेज्ज वा, भरावे, रंगावे, - For Private &Personal use only Page #435 -------------------------------------------------------------------------- ________________ ३६८ चरणानुयोग अक्षि-मल-निस्सारण-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ६९०-९१ फूमातं वा, रयातं वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाण તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवछे. - नि. उ. १७, सु. २१-२६ णिग्गंथिणा णिग्गंथस्स अच्छीआईणं मल-णीहरावणस्स निधीद्वारा निन्थनी inाहिनी मेल दावानां पायच्छित्त सुत्ताई પ્રાયશ્ચિત્ત સૂત્રો : ६९०. जा णिग्गंथी णिग्गंथस्स 50.8 साध्वी साधुना, अच्छिमलं वा, कण्णमलं वा, दंतमलं वा, नहमलं वा, भगोना भेखने, जानना मेलने, तनावने, नपना मेलने, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, नीहरावेज्ज वा, विसोहावेज्ज वा, दूर रावे, शोधन रावे, नीहरावेंतं वा, विसोहावेतं वा साइज्जइ । દૂર કરાવનારનું, શોધન કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स જે સાધ્વી સાધુના શરીરના, कायाओ सेयं वा, जल्लं वा, पंकं वा, मल्लं वा, स्पेह (५२सेवा)म, xee (भी गयेसा भेस). (मागे आह)ने, मत (सागेसी २४)ने, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, नीहरावेज्ज वा, विसोहावेज्ज वा, દૂર કરાવે, શોધન કરાવે, नीहरावेंतं वा, विसोहावेंतं वा साइज्जइ । દૂર કરાવનારનું, શોધન કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सावछ. - नि. उ. १७, सु. ६५-६६ णिग्गंथिणा णिग्गंथस्स पायपरिकम्मकारावणस्स નિર્ટી દ્વારા નિર્ગસ્થના પગનું પરિકર્મ કરાવવાનાં पायच्छित्त सुत्ताई પ્રાયશ્ચિત્ત સૂત્રો : ६९१. जा णिग्गंथी णिग्गंथस्स पादे ६८१. साध्वी साधुन पगने, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा, भाईन रावे, प्रभाईन रावे, आमज्जावेंतं वा, पमज्जावेंतं वा साइज्जइ । માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स पादे જે સાધ્વી સાધુના પગને, अण्णउत्थिएण वा, गारत्थिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, संबाहावेज्ज वा, पलिमद्दावेज्ज वा, મર્દન કરાવે, પ્રમર્દન કરાવે, संबाहावेंतं वा, पलिमद्दावेंतं वा साइज्जइ । મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स पादे જે સાધ્વી સાધુના પગ પર, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ પાવતુ માખણ, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा, મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेंतं वा, भिलिंगावेंतं वा साइज्जइ । મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स पादे જે સાધ્વી સાધુના પગ પર, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, लोद्रेण वा-जाव-वण्णेण वा, લોધ યાવતુ વર્ણનું, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा, લેપન કરાવે, ઉબટન કરાવે, उल्लोलावेंतं वा, उव्वट्टावेंतं वा साइज्जइ । લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गथी णिग्गंथस्स पादे જે સાધ્વી સાધના પગ પર, अण्णउत्थिएण वा, गारथिएण वा, भन्यतार्थि: ... स्थ पासे, Page #436 -------------------------------------------------------------------------- ________________ सत्र ६९२-९३ निन्थि कृत निर्ग्रन्थ-नखाग्र-परिकर्म प्रायश्चित्त सत्र चारित्राचार ३६९ सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा. અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, धोवसवे, वारंवार घोसवे, उच्छोलावेंतं वा, पधोयावेतं वा साइज्जइ । ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स पादे જે સાધ્વી સાધુના પગને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, फूमावेज्ज वा, रयावेज्ज वा, । भरावे, वे, फूमावेंतं वा, रयातं वा साइज्जइ । ફૂંક મરાવનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । मावछ. - नि. उ. १७, सु. १५-२० णिग्गंथिणा णिग्गंथस्स णहसिहा परिकम्मकारावणस्स નિર્ગસ્થી દ્વારા નિર્ગસ્થના નમાઝોને પરિકર્મ કરાવવાનું पायच्छित्त सुत्तं પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ६९२. जाणिग्गंथी णिग्गंथस्स दीहाओ नहसिहाओ- ૬૯૨. જે સાધ્વી સાધુના લાંબા નખાત્રોને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । भावेछ. -- नि. उ. १७, सु. ४० णिग्गंथिणा णिग्गंथस्स जंघाइ रोमाणं परिकम्म સાધ્વી દ્વારા સાધુનાં જાંઘ આદિના રોમ (વાટી)નું પરિકર્મ कारावणस्स पायच्छित्त सुत्ताई કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ६९३. जा णिग्गंथी णिग्गंथस्स दीहाई जंघरोमाई ૯૩. જે સાધ્વી સાધુની જાંઘના લાંબા રોમ (સંવાટી)ને अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जई । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जा णिगंथी णिग्गंथस्स दीहाई कक्खरोमाई જે સાધ્વી સાધુનાં બગલ (કખ)ના લાંબા રોમને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स दीहाई मंसुरोमाई જે સાધ્વી સાધુનાં શ્મશ્ન (દાઢી-મૂછોના લાંબા રોમને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, पावे, सुशोभित उरावे, कप्पावेंतं वा संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स दीहाई वत्थिरोमाई જે સાધ્વી સાધુના બસ્તિના લાંબા રોમને, अण्णउत्थिएण वा, गारत्थिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गथस्स दीहाइं चक्खुरोमाई જે સાધ્વી સાધુની આંખના લાંબા રોમને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, पावे, सुशोभित रावे, कप्पावेंतं वा , संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवे छे. - नि. उ. १७, सु. ४१-४५ ? Page #437 -------------------------------------------------------------------------- ________________ ३७० चरणानुयोग निर्ग्रन्थि कृत निर्ग्रन्थ-ओष्ठ-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ६९४-९५ णिग्गंथिणाणिग्गंथस्सओडपरिकम्मकारावणस्स पायच्छित्त साध्वी वा साधुन सोनू पर Aqqान प्रायश्चित्त सुत्ताई सूत्रा: ६९४. जा णिग्गंथी णिग्गथस्स उडे ६८४.४ साध्वी साधुना छोडनु, अण्णउत्थिएण वा, गारत्थिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा, भाठन रावे, प्रमान , आमज्जावेंतं वा, पमज्जावेंतं वा साइज्जइ । માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स उद्वे જે સાધ્વી સાધુના હોઠનું, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, संबाहावेज्ज वा, पलिमद्दावेज्ज वा । भईन रावे, प्रमईन रावे, संबाहावेत वा, पलिमद्दावेत वा साइज्जइ । મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स उद्वे જે સાધ્વી સાધુના હોઠ પર, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતું માખણથી मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा । મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेंत वा, भिलिंगावेत वा साइज्जइ । મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स उडे જે સાધ્વી સાધુના હોઠ પર, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, लोद्रेण वा-जाव- वण्णेण वा, લોધ્ર યાવતું વર્ણનું, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा, લેપન કરાવે, ઉબટન કરાવે, उल्लोलावेंतं वा, उव्वट्टावेत वा साइज्जइ । લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स उद्वे જે સાધ્વી સાધુના હોઠ, अण्णउत्थिएण वा, गारत्थिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, घोपडावे, वारंवार घोपडावे, उच्छोलावेंतं वा, पधोयावेतं वा साइज्जइ । ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जाणिग्गंथी णिग्गंथस्स उद्वे જે સાધ્વી સાધુના હોઠને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, फूमावेज्ज वा, रयावेज्ज वा, हूँ मारे, २॥ये, फूमावेंतं वा, रयावेत वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारठ्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उम्घाइयं । भाषेछ. - नि. उ. १७, सु. ४९-५४ णिग्गंथिणा णिग्गंथस्स उत्तरोटाइ रोमाणं परिकम्म- સાધ્વી દ્વારા સાધુનાં ઉત્તરોષ્ઠ આદિનાં રોમ (રુંવાટી)નું कारावणस्स पायच्छित्त सुत्ताइ પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ६९५. जाणिग्गंथी णिग्गंथस्स दीहाई उत्तरो? रोमाई- ૬૯૫. જે સાધ્વી સાધુના ઉત્તરોષ્ઠના લાંબા રોમને, (હોઠની નીચેની લાંબી રુંવાટીને) अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेत वा, संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स दीहाई णासा रोमाई જે સાધ્વી સાધના નાકનાં લાંબા વાળને, अण्णउत्थिएण वा, गारस्थिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, Page #438 -------------------------------------------------------------------------- ________________ सूत्र ६९६-९७ निर्ग्रन्थि कृत निर्ग्रन्थ-दंत परिकर्म प्रायश्चित्त सूत्र चारित्राचार ३७१ कप्पावेंत वा, संठवावेत वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवेछ. ___-- नि. उ. १७, सु. ५५ णिग्गंथिणा णिग्गंथस्स दैतपरिकम्मकारावणस्स સાધ્વી દ્વારા સાધુના દાંતનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત पायच्छिन्त सुत्ताई सूत्रो ६९६. जा णिग्गंथी णिग्गंथस्स दंते SES. साध्वी साधुना तो, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, आघंसावेज्ज वा, पधंसावेज्ज वा, ઘસાવે, વારંવાર ઘસાવે, आघंसावेंतं वा, पघंसावेंतं वा साइज्जइ । ઘસાવનારનું, વારંવાર ઘસાવનારનું અનુમોદન કરે. जा णिग्गंधी णिग्गंथस्स दंते જે સાધ્વી સાધુના દાંતો, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, ધોવડાવે, વારંવાર ધોવરાવે, उच्छोलावेंतं वा, पधोयावेंतं वा साइज्जइ । ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स दंते જે સાધ્વી સાધુના દાંતોને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, फूमावेज्ज वा, रयावेज्ज वा, हूं भरावे, रंगावे, फूमावेंतं वा, रयावेंतं वा साइज्जइ । ફૂંક મરાવનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિવાર સ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सावे. -नि. उ. १७, सु. ४६-४८ णिग्गंथिणा णिग्गंथस्स अच्छी-परिकम्मकारावणस्स સાધ્વી દ્વારા સાધુની આંખોનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત पायच्छित्त सुत्ताई सूत्रो: ६९७. जा णिग्गंथी णिग्गंथस्स अच्छीणि ૯૭. જે સાધ્વી સાધુની આંખોનું, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा, भाईन ४२रावे, प्रभाईन रावे, आमज्जावेंतं वा, पमज्जावेंतं वा साइज्जइ । માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंधी णिग्गंथस्स अच्छीणि જે સાધ્વી સાધુની આંખોને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, संबाहावेज्ज वा, पलिमद्दावेज्ज वा, મર્દન કરાવે, વારંવાર મર્દન કરાવે, संबाहावेंतं वा, पलिमद्दावेंतं वा साइज्जइ । મર્દન કરાવનારનું, વારંવાર મર્દન કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स अच्छोणि જે સાધ્વી સાધુની આંખો પર, अण्णउत्थिएण वा, गारत्थिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતુ માખણ, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा । મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेत वा, भिलिंगावेत वा साइज्जइ । મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स अच्छीणि જે સાધ્વી સાધુની આંખો પર, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, लोद्रेण वा-जाव-वण्णेण वा, લોધ્ર પાવતુ વર્ણનું, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा, सेपन रावे, मटन शव, उल्लोलावेंत वा, उव्वट्टावेत वा साइज्जइ । લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. Page #439 -------------------------------------------------------------------------- ________________ ३७२ चरणानुयोग निर्ग्रन्थि कृत निर्ग्रन्थ-अक्षिपत्र-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ६९८-७०० जा णिग्गंथी णिग्गंथस्स अच्छीणि જે સાધ્વી સાધુની આંખોને , अण्णउत्थिएण, वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलावेंतं वा, पधोयावेतं वा साइज्जइ । ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે, जा णिग्गंथी णिग्गंथस्स अच्छीणि જે સાધ્વી સાધુની આંખોને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, फूमावेज्ज वा, रयावेज्ज वा, हूं भरावे, रंगावे, फूमावेतं वा, रयावेतं वा साइज्जइ । ફૂંક મરાવનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્દઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । भावे छे. _ -नि. उ. १७, सु. ५७-६२ णिग्गंथिणा णिग्गंथस्स अच्छीपत्त परिकम्मकारावणस्स સાધ્વી દ્વારા સાધુનાં અલિપત્રો (પાંપણો)નું પરિકર્મ पायच्छित्त सुत्तं કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: ६९८. जा णिग्गंथी णिग्गंथस्स दीहाई अच्छिपत्ताई ૯૮, જે સાધ્વી સાધુની લાંબી પાંપણોને, अण्णउत्थिएण वा, गारत्थिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, पावे, सुशोभित रावे, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्भासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सावछ. ___-नि. उ. १७, सु. ५६ णिग्गंथिणा णिग्गैथस्स भुमगाइरोमाणं परिकम्मकारावणस्स वी वा साधुन टिना परि १२॥44ri प्रायश्चित्त पायच्छित्त सुत्ताई सा : ६९९. जा णिग्गंथी णिग्गंथस्स दीहाई भुमगरोमाइं ૯૯ જે સાધ્વી સાધુનાં ભૂકટિનાં લાંબા રોમ (સંવાટી)ને अण्णउत्थिएण वा, गारत्थिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेतं वा संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जा णिग्गंथी णिग्गंथस्स दीहाई पासरोमाइं જે સાધ્વી સાધુનાં પાર્શ્વ (પડખાં)નાં લાંબા રોમને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, पाये, सुशोमित रावे, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । मावेछ. -नि. उ. १७, सु. ६३-६४ णिग्गंथिणा णिग्गंथस्स केस परिकम्मकारावणस्स पायच्छित्त साध्वी द्वारा साधुना पानां परिभ शलवानां प्रायश्चित्त सुत्ताई सूत्रो: ७००. (जा णिग्गंथी णिग्गंथस्स दीहाई केसाई ७००.(४ साध्वी साधुना सवागने, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્ય તીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, पावे, सुशोभित उरावे, कप्पावेंत वा, संठवावेंतं वा साइज्जइ) કપાવનારનું સુશોભિત કરાવનારનું અનુમોદન કરે.) तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । माछ. -नि. उ. १७, सु. ६५ Page #440 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७०१-०२ अन्य तीर्थकादि कृत शरीर-परिकर्म प्रायश्चित्त सूत्र चारित्राचार ३७३ णिग्गंथिणा णिग्गंथस्स सीसवारियं कारावणस्स સાધ્વી દ્વારા સાધુનું માથું ઢંકાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : पायच्छित्त सुत्तं७०१. जा णिग्गंथी णिग्गंथस्स गामाणुगाम दूइज्जमाणे- ७०१.४ साली सामानामत साधुना माथाने, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, सीसदुवारियं कारावेइ, कारावेंतं वा साइज्जइ । ઢંકાવે, ઢંકાવનારનું અનુમોદન કરે. . तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सावे.छ. -नि. उ. १७, सु. ६७ અન્ય તીર્થિકાદિ દ્વારા નિન્ય-નિર્ગસ્થી શરીર-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત-૫ णिग्गंथेण णिग्गंथीए कायपरिकम्मकारावणस्स पायच्छित साधु द्वारा साध्वीन शरीरन सिवान प्रायसित्त सुत्ताई सूत्री : ७०२. जे णिग्गंथे णिग्गंथीए कायं ७०२.साधु साध्वीनां शरीरर्नु, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा, માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, आमज्जावेंतं वा, पमज्जावेंतं वा साइज्जइ । માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए कायं જે સાધુ સાધ્વીના શરીરનું, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, संबाहावेज्ज वा, पलिमद्दावेज्ज वा, મર્દન કરાવે, પ્રમર્દન કરાવે, संबाहावेंत वा, पलिमद्दावेंतं वा साइज्जइ । મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए कायं જે સાધુ સાધ્વીનાં શરીર પર, अण्णउत्थिएण वा, गारत्थिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, तेल्लेण वा-जावणवणीएण वा, તેલ યાવતું માખણ, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा, મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेंतं वा, भिलिंगावेत वा साइज्जइ । મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. जे णिग्गथे णिग्गंथीए कायं જે સાધુ સાધ્વીનાં શરીર પર, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, लोद्रेण वा-जाव-वण्णेण वा, લોધ્ર યાવતું વર્ણનું, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा, લેપન કરાવે, ઉબટન કરાવે, उल्लोलावेंतं वा, उव्वट्टावेतं वा साइज्जइ । લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गथे णिग्गंथीए कायं જે સાધુ સાધ્વીનાં શરીરને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा. અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलावेतं वा, पधोयावेंतं वा साइज्जइ । ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए कार्य साधुसाध्वीना शरीरने. अण्णउत्थिएण वा, गारस्थिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, फूमावेज्ज वा, रयावेज्ज वा, भरावे, रंगावे, फूमात वा, रयातं वा साइज्जइ, ફૂંક મારનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं 'तेने यातुसि. धाति परिवारस्थान (प्रायश्चित्त) उग्धाइयं । मावेछ. -नि. उ. १७, सु. ७४-७९ Page #441 -------------------------------------------------------------------------- ________________ सूत्री: ३७४ चरणानुयोग अन्य तीर्थकादि कत मल-निस्सारण प्रायश्चित्त सूत्र सूत्र ७०३-०४ णिग्गंथेण णिग्गंथीए मलणिहरावणस्स સાધુ દ્વારા સાધ્વીના (આંખો આદિના) મેલ કઢાવવાનાં पायच्छित्त सुत्ताई પ્રાયશ્ચિત્ત સૂત્રો : ७०३. जे णिग्गंथे णिग्गंथीए ७०3.४साधु साध्वीना, अच्छिमलं वा, कण्णमलं वा, दंतमलं वा, આંખોના મેલને, કાનના મેલને, દાંતના મેલને, नहमलं वा, नबना भेदने, अण्णउत्थिएण वा, गारत्थिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, नीहरावेज्ज वा, विसोहावेज्ज वा, ६२ २रावे, शोधन ४२१वे, नीहरावेंतं वा, विसोहावेंतं वा साइज्जइ । દૂર કરાવનારનું, શોધન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए कायाओ જે સાધુ સાધ્વીના શરીરના, सेयं वा, जल्लं वा, पंक वा, मल्लं वा, प्रस्व (५२सेवा)ने, ४८स (भी गयेला भेस)ने, पं: (दागेला ६५)ने, भल (दागेसी २४)ने, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, नीहरावेज्ज वा, विसोहावेज्ज वा, દૂર કરાવે, શોધન કરાવે, नीहरावेंतं वा, विसोहावेंतं वा साइज्जइ । દૂર કરાવનારનું, શોધન કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्भासियं परिहारहाण તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवछ. -नि.उ. १७, सु. ११८-११९ णिग्गंथेण णिग्गंथीए पायपरिकम्मकारावणस्स पायच्छित सादा साध्वीना मना पासवान प्रायश्चित्त सुत्ताई७०४. जे णिग्गंथे णिग्गंथीए पादे ७०४. हे साधु साध्वीना गर्नु, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा, भाईन उरावे, प्रभाईन उरावे, आमज्जावेंतं वा, पमज्जावेंतं वा साइज्जइ । માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए पादे જે સાધુ સાધ્વીના પગનું, अण्णउत्थिएण वा, गारत्थिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, संबाहावेज्ज वा, पलिमद्दावेज्ज वा, મર્દન કરાવે, પ્રમર્દન કરાવે, संबाहावेंतं वा, पलिमद्दावेंतं वा साइज्जइ । મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए पादे જે સાધુ સાધ્વીના પગને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, तेल्लेण वा -जाव-णवणीएण वा, તેલ યાવતુ માખણ, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा, મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेंतं वा, भिलिंगावेंतं वा साइज्जइ । મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए पादे જે સાધુ સાધ્વીના પગને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, लोद्धेण वा-जाव-वण्णेण वा, લોધ યથાવત્ વર્ણનું, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा, લેપન કરાવે, ઉબટન કરાવે, उल्लोलावेंतं वा, उव्वातं वा साइज्जइ । લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए पादे જે સાધુ સાધ્વીના પગને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થક અથવા ગૃહસ્થ પાસે, सोडा-वियडेण वा. उसिणोदग-वियडण वla & Personal use only Jain Education inteसीओदग-वियडेण वा रमिता અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, Page #442 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७०५-०६ अन्य तीर्थिकादि कृत नखाग्र परिकर्म प्रायश्चित्त सूत्र उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, उच्छोलावतं वा, पधोयावेतं वा साइज्जइ । जे णिग्गं णिग्गंधीए पादअण्णउत्थिएण वा, गारत्थिएण वा, फमावज्ज वा, रयावज्ज वा, फुमावतं वा, रयावेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । - नि. उ. १७, सु. ६८-७३ णिग्गंथेण णिग्गंथीए णहसीहा परिकम्मकारावणस्स पायच्छित्त सुत्तं ७०५. जे णिग्गंथे णिग्गंथीए दीहाओ नहसिहाओअण्णउत्थिएण वा, गारत्थिएण वा, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारड्डाणं उघाइयं । - नि. उ. १७, सु. ९३ णिग्गंथेण णिग्गंथीए जंघाइरोमाणं परिकम्मकारावणस्स पायच्छित्त सुत्ताइं -- ७०६. जे णिग्गंथे णिग्गंथीए दीहाई जंघरोमाई अण्णउत्थिएण वा, गारत्थिएण वा, कप्पवेज्ज वा, संठवावेज्ज वा । कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ । जे णिग्गंथे णिग्गंधीए दीहाई कक्खरोमाईअण्णउत्थिएण वा, गारत्थिएण वा, कप्पवेज्ज वा, संठवावेज्ज वा, कप्पावेंत वा, संठवावेंतं वा साइज्जइ । जे णिग्गंथे णिग्गंथीए दीहाई मसुरोमाईअण्णउत्थिएण वा, गारत्थिएण वा, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, कप्पावैतं वा, संठवावेंतं वा साइज्जइ । जे णिग्गंथे णिग्गंथीए दीहाई वत्थिरोमाई-अण्णउत्थिएण वा, गारत्थिएण वा, कप्पाबेज्ज वा, संठवावेज्ज वा, कप्पावत वा, संठवावेतं वा साइज्जइ । जे णिग्गंथे णिग्गंथीए दीहाई चक्खुरोमाईअण्णउत्थिएण वा, गारत्थिएण वा, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, कप्पावेत वा, संठवावेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारड्डाणं उग्घाइयं । -नि. उ. १७, सु. ९४-९८ चारित्राचार ३७५ घोपडावे, वारंवार घोपडावे, ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. જે સાધુ સાધ્વીના પગને, અન્યર્થિક અથવા ગૃહસ્થ પાસે, ईड मरावे, रंगावे, ફૂંક મરાવનારનું, રંગાવનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. સાધુ દ્વારા સાધ્વીના નખાગ્રોનું પરિકર્મ કરાવવાનું પ્રાયશ્ચિત્ત सूत्र : ४०.४ साधु साध्वीनी सांजा नजाने, અન્યર્થિક અથવા ગૃહસ્થ પાસે, पावे, सुशोभित उरावे, કપાવના૨નું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. સાધુ દ્વારા સાધ્વીની જાંઘ આદિના રોમનાં પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૦૬, જે સાધુ સાધ્વીના જાંઘનાં લાંબા રોમ (રુંવાટી)ને, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, पावे, सुशोभित उरावे, કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. જે સાધુ સાધ્વીના બગલ (કાંખ)ના લાંબા રોમને, અન્યર્થિક અથવા ગૃહસ્થ પાસે, पावे, सुशोभित उरावे, કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. જે સાધુ સાધ્વીના ભક્ષુ (દાઢી-મૂછના લાંબા રોમને અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, उपावे, सुशोभित उरावे, કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. જે સાધુ સાધ્વીની બસ્તિના લાંબા રોમને, અન્યર્વૈર્થિક અથવા ગૃહસ્થ પાસે, पावे, सुशोभित उरावे, કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. જે સાધુ સાધ્વીની આંખોના લાંબા રોમને, અન્યર્થિક અથવા ગૃહસ્થ પાસે, उपावे, सुशोभित उरावे, કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. Page #443 -------------------------------------------------------------------------- ________________ ३७६ चरणानुयोग अन्यतीर्थिकादि कृत निर्ग्रन्थी-ओष्ठ-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ७०७-०८ णिग्गंथेण णिग्गंथीए ओट्ट परिकम्मकारावणस्स સાધુ દ્વારા સાધ્વીના હોઠોનું પરિકર્મ કરાવવાનાં पायच्छित्त सुत्ताई પ્રાયશ્ચિત્ત સૂત્રો : ७०७. जे णिग्गंथे णिग्गंथीए उठे ७०७.४ साधु साध्वीना सोहोर्नु, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा, માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, आमज्जावेंतं वा, पमज्जावेंत वा साइज्जइ । માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે, जे णिग्गंथे णिग्गंथीए उट्टे જે સાધુ સાધ્વીના હોઠોનું, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, संबाहावेज्ज वा, पलिमद्दावेज्ज वा, મર્દન કરાવે, પ્રમર્દન કરાવે, संबाहावेंतं वा, पलिमद्दावेंतं वा साइज्जइ । મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए उडे જે સાધુ સાધ્વીના હોઠોને, अण्णउत्थिएण वा, गारत्थिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતુ માખણ, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा, મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेतं वा, भिलिंगावेंतं वा साइज्जइ । મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए उडे જે સાધુ સાધ્વીના હોઠો પર, अण्णउत्थिएण वा--गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, लोद्धेण वा-जाव-वण्णेण वा, લોધ્ર યાવતુ વર્ણનું, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा, सेपन रावे, टन उरावे, उल्लोलावेत वा, उव्वट्टावेत वा साइज्जइ । લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए उढे જે સાધુ સાધ્વીના હોઠને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलावेंतं वा, पधोयावेत वा साइज्जइ । ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए उट्टे જે સાધુ સાધ્વીના હોઠોને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, फूमावेज्ज वा, रयावेज्ज वा, भरावे, रंगावे, फमावेतं वा, रयावेंतं वा साइज्जइ । ફૂંક મરાવનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवे छे. - नि. उ. १७, सु. १०२-१०७ णिग्गंथेण णिग्गंथीए उत्तरो?-रोमाणं परिकम्मकारावणस्स वा सवीन 6td-sue रोमनां परिधर्म Aqari पायच्छित्त सुत्ताई પ્રાયશ્ચિત્ત સૂત્રો : ७०८. जे णिग्गंथे णिग्गंथीए दीहाई उत्तरोट्ठ रोमाई ૭૦૮, જે સાધુ સાધ્વીના ઉત્તરોઠનાં લાંબા રોમ (હોઠની नयना नवाण)ने, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेत वा, संठवावेत वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. (जे णिग्गंथे णिग्गंथीए दीहाई णासा रोमाई (જે સાધુ સાધ્વીના નાકના લાંબા વાળને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, Page #444 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७०९-१० अन्यतीर्थिकादि कृत निर्ग्रन्थी-दंत-परिकर्म प्रायश्चित्त सूत्र चारित्राचार ३७७ कप्पेज्ज वा, संठवावेज्ज वा, 50वे, सुशोभित रावे, कप्पावेतं वा, संठवावेंतं वा साइज्जइ ।) કપાવનાનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે.) तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सावे. -नि. उ. १७, सु. १०८ णिग्गंथेण णिग्गंथीए दंतपरिकम्मकारावणस्स पायच्छित्त साधु द्वारा सापान titi परिभ शqान प्रायश्चित्त सुत्ताई सूत्रो: ७०९. जे णिग्गंथे णिग्गंथीए दंते ७०९. साधु साध्वीन हतने, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, आघंसावेज्ज वा, पघंसावेज्ज वा, ઘસાવે, વારંવાર ઘસાવે, आघसावेतं वा, पधंसावेंतं वा साइज्जइ । ઘસાવનારનું, વારંવાર ઘસાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे जिग्गंथीए दंते - જે સાધુ સાધ્વીના દાંતને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, उच्छोलावेज्ज वा, पधोयावज्ज वा, ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलावेंतं वा, पधोयावेतं वा साइज्जइ । ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए दंते જે સાધુ સાધ્વીના દાંતને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, फूमावेज्ज वा, रयावेज्ज वा, डूंमरावे, गावे, फूमावेंतं वा, रयातं वा साइज्जइ । ફૂંક મરાવનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सावे.छ. -नि. उ. १७, सु. ९९-१०१ णिग्गंथेण णिग्गंथीए अच्छीपरिकम्मकारावणस्स સાધુ તારા સાધ્વીની આંખોનાં પરિષ્કર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત पायच्छित्त सुत्ताई७१०. जे णिग्गंथे णिग्गंथीए अच्छीणि ૭૧૦.જે સાધુ સાધ્વીની આંખોનું, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा, માન કરાવે, પ્રમાર્જન કરાવે, आमज्जावेंतं वा, पमज्जावेंत वा साइज्जइ । માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए अच्छीणि જે સાધુ સાધ્વીની આંખોને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, संबाहावेज्ज वा, पलिमद्दावेज्ज वा. મર્દન કરાવે, પ્રમર્દન કરાવે, संबाहावेंतं वा, पलिमद्दावेंतं वा साइज्जइ । મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए अच्छीणि જે સાધુ સાધ્વીની આંખો પર, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ થાવતું. માખણ, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा, મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेंतं वा, भिलिंगावेंतं वा साइज्जइ । મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે, जे णिग्गंथे णिग्गंथीए अच्छोणि જે સાધુ સાધ્વીની આંખો પર, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, लोद्रेण वा-जाव-वण्णेण वा, લોધ યાવતું વર્ણનું, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा, લેપન કરાવે, ઉબટન કરાવે, उल्लोलावेंतं वा, उव्वट्टावेंतं वा साइज्जइ । લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए अच्छीणि જે સાધુ સાધ્વીની આંખોને, अण्णउत्थिएण वा, गारत्थिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, Page #445 -------------------------------------------------------------------------- ________________ ३७८ चरणानुयोग अन्यतीर्थिकादि कृत निर्ग्रन्थी-अक्षिपत्र-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ७११-१४ सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा. અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा, ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलावेंत वा, पधोयावेतं वा साइज्जइ । ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए अच्छीणि જે સાધુ સાધ્વીની આંખોને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, फूमावेज्ज वा, रयावेज्ज वा, ५ भरावे, रंगावे, फूमावेंतं वा, स्यावेतं वा साइज्जइ । કે મરાવનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवेछ. -नि. उ. १७, सु. ११०-११५५ णिग्गंथेण णिग्गंथीए अच्छिपत्त परिकम्मकारावणस्स સાધુ દ્વારા સાધ્વીના અલિપત્રો (પાંપણો)નું પરિકર્મ पायच्छित्त सुत्तं કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ७११. जे णिग्गंथे णिग्गंथीए दीहाई अच्छिपत्ताई ૭૧૧.જે સાધુ સાધ્વીની આંખની પાંપણના લાંબા રોમને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, जपावे, सुशोभित :रावे, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जई । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सावछ. -नि. उ. १७, सु. १०९-११० णिग्गंथेण णिग्गंथीए भुमगाइरोमाणं परिकम्मकारावणस्स साधु द्वारा साध्वीन टि माहिनां रोमन परिभ पायच्छित्त सुत्ताई કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ७१२. जे णिग्गंथे णिग्गंथीए दीहाई भुमग-रोमाई ૭૧૨. જે સાધુ સાધ્વીના ભ્રકુટિનાં લાંબા રોમને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेत वा साइज्जइ । કંપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए दीहाई पास-रोमाई જે સાધુ સાધ્વીના પાર્શ્વના લાંબા વાળને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ । કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवछ. -नि. उ. १७, सु. ११६-११७ णिग्गंथेण णिग्गंथीए केसाई परिकम्मकारावणस्स पायच्छित्त साधु द्वारा साध्वीन वाणर्नु परिभ रावानु प्रायश्चित्त सूत्र ७१३. (जे णिग्गंथे णिग्गंथीए दीहाई केसाई ૭૧૩.(જે સાધુ સાધ્વીના લાંબા વાળને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा, કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ ।) કંપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે.). तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. - नि.उ. १७, सु. ११७ णिग्गंथेण णिग्गंथीए सीसवारियं-कारावणस्स સાધુ દ્વારા સાધ્વીના મસ્તકને ઢંકાવવાનું पायच्छित्त सुत्तं પ્રાયશ્ચિત્ત સૂત્ર : ७१४. जे णिग्गथे णिग्गंथीए गामाणगाम दुइज्जमाणे- ૭૧૪. જે સાધુ રામાનુગ્રામ જતી સાધ્વીના મસ્તકને, अण्णउत्थिएण वा, गारथिएण वा, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, सीसवारिय कारावेइ, कारावेतं वा साइज्जइ । ઢંકાવે, ઢંકાવનારનું અનુમોદન કરે. सुत्तं Page #446 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७१५-१६ अन्यतीर्थिक-गृहस्थ-शरीर-परिकर्म प्रायश्चित्त सूत्र चारित्राचार ३७९ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩યા | આવે છે. -નિ. ૩. ૨૭, . ૨૨૦ सुत्त्वाइं અન્યતીર્થિકનાં પરિકર્મ કરવા માટેનાં પ્રાયશ્ચિત્ત-૬ અળસ્થિય સ્થિય વાયરિવર પાઝિર અન્યતીર્થિક અથવા ગૃહસ્થનાં શરીર-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સત્રો : ૭૨૧. તે ઉપવઘુ અપસ્થિથસ વા, સ્થિથસ વા વં– ૭૧૫.જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના શરીરનું, आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે,) आमज्जतं वा, पमज्जंतं वा साइज्जइ । માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा कायं- જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના શરીરનું, संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) संबात वा, पलिमद्देतं वा साइज्जइ । મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा कार्य- જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના શરીર પર, તૈwા વા-વાવ--MવM વા, તેલ થાવ, માખણ, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,) मक्खेंतं वा, भिलिंगेतं वा साइज्जइ । મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा कायं જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના શરીર પર, ટોપ વો-ગાંવ-વાળ વા, લોધ યાવતું વર્ણનું, उल्लोलेज्ज वा, उव्वडेज्ज वा । લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે,) उल्लोलेंतं वा, उव्वदे॒तं वा साइज्जइ । લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णउत्थियस्स वा. गारत्थियस्स वा कार्य- જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના શરીરને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ। ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा कायं- જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના શરીરને, નેઝ વ, રક્ત વા, ફૂંક મારે, રંગ, (ફૂંક મરાવે, રંગાવે,). फूमेंतं वा, रएत वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाण તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं । આવે છે. -નિ. ૩. ૨૬, સુ. ૧૭- રર અvigયક્ષ નરસ્થિયજ્ઞ મળી પાછત્ત અન્યતીર્થિક અથવા ગૃહસ્થના મેલ કાઢવાનાં પ્રાયશ્ચિત્ત સુવાડું સુત્રો : ७१६. जे भिक्खु अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा- ૭૧૬. જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થનાં, अच्छिमलं वा, कण्णमलं वा, આંખના મેલને, કાનના મેલને, સંતમહું વા, નમé વ, દાંતના મેલને, નખના મેલને, नीहरेज्ज वा, विसोहेज्ज वा, દૂર કરે, શોધન કરે, (દૂર કરાવે, શોધન કરાવે,) नीहरेत वा, विसोहेंतं वा साइज्जइ । દૂર કરનારનું, શોધન કરનારનું અનુમોદન કરે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ३८० चरणानुयोग अन्य तीर्थिक-गृहस्थ-पाद-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ७१७ जे भिक्ख अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થનાં શરીરનાં, कायाओ-सेयं वा, जल्लं वा, प्रस्पेह (५२सेवा)ने, ४८e (1भी गयेसा मेल)न, पंक वा, मल्लं वा, पंड (लागेल )ने, भला (लागेली २४)ने, नीहरेज्ज वा, विसोहेज्ज वा, ६२ ४३, शोधन ६३, (९२ ४२॥, शोधन ४२वे,) नीहरेंत वा, विसोत वा साइज्जइ । દૂર કરાવનારનું, શોધન કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) आवे छे. -नि. उ. ११, सु. ६१-६२ अण्णउत्थियस्स गारत्थियस्स पायपरिकम्म पायच्छित्त अन्य तीर्थ या स्थनो पन परिधना प्रायश्चित्त सुत्ताई सूत्रो: ७१७, जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा पाए- ७१७.४ भिक्षु अन्यतार्थ अथवा स्थन। ५गर्नु, आमज्जेज्ज वा पमज्जेज्ज वा, माईन् ४३, अमाईन ३३, (भाईन रावे, प्रभान उरावे.) आमज्जंतं वा, पमज्जतं वा साइज्जइ । માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा पाएसंबाहेज्ज वा, पलिमद्देज्ज वा, संबात वा, पलिमदेत वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના પગનું, भईन ४२, अमन ३, (भईन रावे, प्रमईन रावे.) મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा पाएतेल्लेण वा-जाव-णवणीएण वा, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खें वा, भिलिंगेंतं वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના પગ પર, તેલ થાવ માખણ, भसणे, पारंवा२. मसणे, (मसावे, वारंवार मसगाव) મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा पाएलोद्धेण वा-जाव-वण्णेण वा, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, उल्लोलेंतं वा, उव्वटेंतं वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના પગ પર, લોધ થાવ વર્ણનું, सेपन ३,64टन ३, (लेपन रावे,642न रावे.) લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा पाएसीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના પગને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, धोये, वारंवार धोवे, (धोपावे, वारंवार घोवा) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा पाएफूमेज्ज वा, रएज्ज वा, फूमेंतं वा, रएतं वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના પગને, हूं भारे, , (भरावे, रंगावे,) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -नि.उ.११, सु. ११-१६. તેને ચાતુર્માસિક અનુદ્દદ્યાતિક પરિહારસ્થાન (प्रायश्चित्त)मावेछ. Page #448 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७१८-१९ अन्य तीर्थिक-गृहस्थ-नख-परिकर्म प्रायश्चित्त सूत्र चारित्राचार ३८१ अण्णउत्थियस्स गारत्थियस्स णहपरिकम्म-पायच्छित्त भन्यता अथवा स्थना नागीन परिभर्नु सुत्तं પ્રાયશ્ચિત્ત સૂત્ર : ७१८. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा, ૭૧૮. જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના दीहाओ नहसिहाओ લાંબા નખાઢોને, कप्पेज्ज वा, संठवेज्ज वा, 51पे, सुशोभित ३३, पावे, सुशोभित २१वे,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક અનુધાતિક પરિહારસ્થાન (प्रायश्चित्त) आवे छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -नि. उ. ११, सु. ३६ अण्णउत्थियस्स गारत्थियस्स जंधाइरोम-परिकम्मपायच्छित सुत्ताई ७१९. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा, दीहाई जंघ-रोमाईकप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । અન્યતીર્થિક અથવા ગૃહસ્થના જાંઘાદિના રોમનાં પરિકર્મના પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૧૯ જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના જાંઘાદિના લાંબા રોમને, अपे, सुशोभित ४३, (542वे, सुशोभित ४२॥ये,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा, दीहाई कक्ख-रोमाईकप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा संठवेंतं वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થની બગલ (sin)नाला शेमने, पे, सुशोमित ४३, (पाये, सुशोभित २रावे.) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा, दीहाई मंसु-रोमाईकप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના લાંબા મિશ્ન (हाढी-५७)नारोमने, अपे, सुशोभित ४३, (४ावे, सुशोभित ४२॥,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा, दीहाई वत्थि-रोमाईकप्पेज्ज वा, संठवेज्ज वा, कप्त वा, संठवेंतं वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના બસ્તિના समारोभने, अपे, सुशोभित २, (पावे, सुशोभित रावे) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा, दीहाई चक्खु-रोमाईकप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના આંખોના લાંબા રોમને, पे, सुशोभित ४३, (पावे, सुशोभित २॥,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं अणुग्घाइयं । તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (प्रायश्चित्त) आवे छे. - नि.उ. ११, सु. ३७-४१ Page #449 -------------------------------------------------------------------------- ________________ ३८२ चरणानुयोग अन्य तीर्थिक-गृहस्थ-ओष्ठ-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ७२०-२१ अण्णउत्थियस्स गारत्थियस्स ओट्ठ-परिकम्मस्स पायच्छित अन्यता अथवा स्थनialहीन पनि प्रायश्चित्त सुत्ताई सूत्री: ७२०. जे भिक्ख अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा उद्वे- ७२०.४ भिक्षु अन्यतीर्थ अथवा स्थना लोहान, आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, भाईन ४३, प्रभाईन ४२, (माईन रावे, प्रभाईन रावे,) आमज्जंत वा, पमज्जत वा साइज्जइ । માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा उ8संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, संबात वा, पलिमद्देतं वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના હોઠોનું, भईन ४३, प्रमईन ३, (मईन २४वे, अमन रावे,) મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा उद्वेतेल्लेण वा-जाव-णवणीएण वा, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खेंतं वा, भिलिंगेंतं वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના હોઠો પર, તેલ યાવત્ માખણ, मसणे, वारंवार मसणे, (भसजावे, वारंवार भसावे,) મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा उद्वे-- लोद्धेण वा-जाव-वण्णेण वा, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, उल्लोलेंत वा, उव्वट्टेतं वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના હોઠો પર, લોધ્ર યાવતું વર્ણનું, सेपन 5, 62 रे, (सेपन रावे,642 रावे.) લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खु अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा उडेसीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના હોઠો, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, घोवे, वारंवार धोवे, (धोवावे, वारंवार धोवावे.) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारहि यस्स वा उढेफूमेज्ज वा, रएज्ज वा, फूमेंतं वा, रएतं वा साइज्जइ । જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના હોઠોને, झूठ मारे, रंगे, ( भरावे, रंावे.) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्धाइयं । मावेछ. -नि. उ. ११, सु. ४५-५० अण्णउत्थियस्स गारत्थियस्स उत्तरोडाइ रोम-परिकम्म अन्यतार्थ अथवा गस्थनां रो रोम माहिना पायच्छित्त सुत्ताई પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ७२१. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा- ७२१.४ भिक्षु मन्यतार्थ: २१थवा स्थना उत्तरोना दीहाई उत्तरो?-रोमाई લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, पे, सुशोभित ४३, (पाये, सुशोभित धरावे,) कप्त वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. Page #450 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७२२-२३ गृहस्थ-दंत-परिकर्म प्रायश्चित्त सूत्र चारित्राचार ३८३ (जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा (જે ભિક્ષુ અતીર્થિક અથવા ગૃહસ્થના નાસિકાના दीहाई णासारोमाई Mirlरोभने, कप्पेज्ज वा, संठवेज्ज वा, अपे, सुशोभित ३, (पावे, सुशोभित ७२रावे,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ ।) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે.) तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्धाइयं । (प्रायश्चित्त)मावेछ. -नि. उ. ११, सु. ५१ अण्णउत्थियस्स गारत्थियस्स दंतपरिकम्म-पायच्छित्त अन्यता अथवा स्थना Ediri पनि प्रायश्चित्त सुत्ताई सूत्री: ७२२. जे भिक्ख अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा दंते- ७२२. ४ भिक्षु अन्यतीर्थ अथवा स्थान होताने, आघसेज्ज वा, पघंसेज्ज वा, घसे, वारंवार घसे, (घसावे, वारंवार घसावे,) आघसंतं वा, पघंसंतं वा साइज्जइ । ઘસનારનું, વારંવાર ઘસનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा दंते- જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના દાંતોને, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, धोये, वारंवार धोवे, (घोडावे, वारंवार घोवावे.) उच्छोलेंत वा, पधोएंतं वा साइज्जइ । ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે, जे भिक्ख अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा दंते જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના દાંતોને, फूमेज्ज वा, रएज्ज वा, भारे, रंगे, ( भरावे, रंगावे,) फूमेंतं वा, रएतं वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्धाइयं । सावे. -नि. उ. ११, सु. ४२-४४ अण्णउत्थियस्स गारत्थियस्स चक्खु-परिकम्म पायच्छित्त भन्यता: मथवा गस्थनी पोन पनि प्रायश्चित्त सुत्ताई सूत्री: ७२३. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा ૩ર૩. જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થની अच्छीणि આંખોનું, आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, भाईन रे, अमाईन ३, (मार्जन सवे, प्रमाणन ४२पे,) आमज्जंतं वा , पमज्जतं वा साइज्जइ । માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થની अच्छीणि આંખોનું, संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, भईन ३, प्रमहन ७३, (भईन रावे, अभईन रावे,) संबाहेतं वा, पलिमद्देत वा साइज्जइ । મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થની अच्छीणि सांभोने, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ થાવ, માખણ, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, भसणे, वारंवार भसणे, (भसावे, वारंवार भसमावे.) मक्खेंत वा, भिलिंगेंतं वा साइज्जइ । મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થની अच्छीणि मांगाने, 'लोरेण वा-जाव-वण्णेण वा, લોધ્ર યાવતું વર્ણનું, उल्लोलेज्जावा उब्वट्टेज्ज वा, सेपन ४३, बटन ७३, (लेपन रावे, 342- रावे.) उल्लोलेंतं वा, उव्वतॄतं वा साइज्जइ । લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ३८४ चरणानुयोग गृहस्थादि-ओष्ठ-परिकर्म प्रायश्चित्त सत्र सूत्र ७२४-२६ जे भिक्खु अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થની. अच्छीणि सांपोने, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, धोवे, वारंवार धोवे, (घोवावे, वारंवार घोवावे.) उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ । ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થની अच्छीणि सांपोने, फूमेज्ज वा, रएज्ज वा, V: भारे, २, (५ भरावे, २॥वे,) फूतं वा, रएंत वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्धाइयं । सावेछ. -नि. उ. ११, सु. ५३-५८ अण्णउत्थियस्स गारत्थियस्स अच्छीपत्तपरिकम्म અન્યતીર્થિક અથવા ગૃહસ્થનાં અલિપત્રો (પાંપણો)નાં पायच्छित्त सुत्तं પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ७२४. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा ७२४.४ भिक्षु अन्यतीर्थ अथवा गृहस्थनीसांनी दीहाई अच्छिपत्ताई પાંપણોને, कप्पेज्ज वा, संठवेज्ज वा, अपे, सुशोभित.७३, (पाव, सुशोभित उरावे.) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) आवे छे. - नि. उ. ११, सु. ५२ अण्णउत्थियस्स गारत्थियस्स भुमगाइरोम-परिकम्म અન્યતીર્થિક અથવા ગૃહસ્થના ભૂકુટિ આદિના રોમ પરિકર્મનાં पायच्छित्त सुत्ताई પ્રાયશ્ચિત્ત સૂત્રો : ७२५. जे भिक्ख अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा ૭૨૫, જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના લાંબા दीहाई भुमगरोमाइं ભૂકુટિના રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, अपे, सुशोभित ४३, (४ावे, सुशोभित ७२।,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના પડખાના दीहाई पासरोमाई-- લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, अपे, सुशोभित ४३, (पावे, सुशोभित रावे) कप्त वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) सावछे. - नि. उ. ११, सु. ५९-६० अण्णउत्थियस्स गारत्थियस्स केस परिकम्म पायच्छित्त અન્યતીર્થિક અથવા ગૃહસ્થનાં વાળના પરિકર્મનું પ્રાયશ્ચિત્ત सुत्तं७२६. (जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा ૭૨૬, (જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થના दीहाई केसाई લાંબા વાળને, कप्पेज्ज वा, संठवेज्ज वा, पे, सुशोभित ४३, (३५.ये, सुशोभित उरावे,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ ।) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે.) तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) आवेछ. - नि. उ. ११, सु. ५३ सूत्र: Page #452 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७२७-२८ कारण स्वशरीर-परिकर्म प्रायश्चित्त सत्र चारित्राचार ३८५ अण्णउत्थियस्स गारत्थियस्स सीसदुवारियं-करणस्स अन्यता या pseuri मतने aisand प्रायश्चित पायच्छित्त सुत्तं सूत्र: ७२७. जे भिक्खू गामाणुगामं दूइज्जमाणे अण्णउत्थियस्स ७२७.४ भिक्षु सामानुयाम त अन्यतार्थ. २मथवा वा, गारत्थियस्स वा ગૃહસ્થનાં, सीस-दुवारियं करेइ, करेंतं वा साइज्जइ । भस्तिने ai3, (ast,) isनानु अनुमोदन ४३. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) आवे छे. -नि. उ. ११, सु. ६३ વિભૂષાના સંકલ્પથી સ્વશરીર-પરિકર્મ કરવાનાં પ્રાયશ્ચિત્ત-૭ विभूसावडियाए कायपरिकम्मस्स पायच्छित्त सुत्ताई- विभूपानi Aseपथी AN२-भिनi यत्ति सूत्री : ७२८. जे भिक्खू विभूसावडियाए अप्पणो कायं ૭૨૮. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના શરીરનું, आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, माईन. ४३, प्रभाईन ७३, (मार्डन ४२, प्रार्थन ७२रावे.) आमज्जत वा, पमज्जत वा साइज्जइ । માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो कायं-- જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના શરીરનું, संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, भईन ४३, प्रभहन ४३, (भईन रावे, अभईन रावे.) संबाहेंतं वा, पलिमदे॒तं वा साइज्जइ । મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो कार्य જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના શરીર પર, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતું માખણ, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, भसणे, वारंवार मसणे, (भसावे, वारंवार मसणावे,) मक्खेंतं वा, भिलिंगेंतं वा साइज्जइ । મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो कार्य જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના શરીરને, लोद्रेण वा-जाव-वण्णेण वा, લોધ પાવતુ વર્ણનું, उल्लोलेज्ज वा, उव्वदृज्ज वा, सेपन ४३, 312न ४३, (संपन रावे, 3421 ४२२वे,) उल्लोलेंतं वा. उव्वडेतं वा साइज्जइ । લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो कायं જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના શરીરને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, धोवे, वारंवार धोवे, (घोडावे, वारंवार घोवावे) उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ । ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो कार्य જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના શરીરને, फूमेज्ज वा, रएज्ज वा, डूंभारे, ग, ( भरावे, २॥वे,) फूमेंतं वा, रएतं वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं । भावेछ. -नि. उ. १५, सु. १०६-१११ Page #453 -------------------------------------------------------------------------- ________________ ३८६ चरणानुयोग शृंगार कारण कृत मल-निस्सारण प्रायश्चित्त सूत्र सूत्र ७२९-३० विभूसावडियाए मलणीहरणस्स पायच्छित्त सुत्ताइं- विधान संस्था मे Staपान प्रायश्चित्त सूत्री : ७२९. जे भिक्खू विभूसावडियाए अप्पणो ૭ર૯, જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના, अच्छिमलं वा, कण्णमलं वा, दंतमलं वा, नहमलं वा, मांगना भेटने, जानना भेलने, तना मेलने, नपना मेलने, नीहरेज्ज वा, विसोहेज्ज वा, ६२ ४३, शोधन ४३, (६२ २१वे, शोधन रावे,) नीहरेंतं वा, विसोहेंतं वा साइज्जइ ।। દૂર કરનારનું, શોધન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो कायाओ જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના શરીરના, सेयं वा, जल्लं वा, प्रस्पेह (५२सेवा)ने, ४९८ ( भी गये भेस)न, पंक वा, मल्लं वा, 3(मागेला अहव)ने, मन (सागली २४)ने, नीहरेज्ज वा, विसोहेज्ज वा, ६२ ४३, शोधन ४३, (६२ २रावे, शोधन रावे,) नीहरेंतं वा, विसोहेंतं वा साइज्जइ । દૂર કરનારનું, શોધન કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवे छे. -नि. उ. १५, सु. १५०-१५१ विभूसावडियाए पायपरिकम्मस्स पायच्छित्त सुत्ताई- વિભૂષાના સંકલ્પથી પગનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો: ७३०. जे भिक्खू विभूसावडियाए अप्पणो पादे ૭૩૦.જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના પગનું, आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, भाईन रे, प्रभाईन ३, (भाईन रावे, प्रभाईनरावे.) आमज्जत वा, पमज्जतं वा साइज्जइ । માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू विभुसावडियाए अप्पणो पादे-- જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના પગનું, संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, भईन ४३, प्रमईन रे, (भईन रावे, प्रमईन रावे,) संबाहेंत वा, पलिमदेत वा साइज्जइ । મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो पादे જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના પગને, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતુ માખણ, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, भसणे, वारंवार भसणे, (भसणावे, वारंवार भसमावे) मक्खेंतं वा, भिलिंगेंतं वा साइज्जइ । મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो पादे જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના પગ પર, लोद्रेण वा-जाव-वण्णेण वा, લોધ્ર યાવતુ વર્ણનું, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, सेपन ४३, मटन ४३, (सेपन रावे, (642उरावे.) उल्लोलेंत वा, उव्वट्टेत वा साइज्जइ । લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो पादे જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના પગને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, धोवे, वारंवार घोपे, (घोवावे, वारंवार धोपावे,) उच्छोलेंत वा, पधोएत वा साइज्जइ । ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो पादे જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના પગને, फूमेज्ज वा, रएज्ज वा, हूं भारे, रंगे, ( मरावे, रंगावे.) फूमत वा, रएंतं वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગનારનું, અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્દઘાતક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सावछ. ... -नि, उ. १५, सु. १००-१०५ Page #454 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७३१-३२ विभूसावडियाए हसिहाए परिकम्मस्स पायच्छित्त सुत्तं शृंगार कारण कृत नखाग्र-परिकर्म प्रायश्चित्त सूत्र ७३१. जे भिक्खू विभूसावडियाए अप्पणो दीहाओ नह-सिहाओ कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । - नि. उ. १५, सु. १२५ विभूसावडियाए जंघाइरोमाणं परिकम्मस्स पायच्छित सुत्ता ७३२. जे भिक्खू विभूसावडियाए अप्पणो दीहाई जंघ- रोमाई कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ । जे भिक्खू विभूसावडियाए अप्पणो दीहाई कक्ख-रोमाई- कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ । जे भिक्खू विभूसावडियाए अप्पणो दीहाई मंसु - रोमाई कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ । जे भिक्खू विभूसावडियाए अप्पणो दीहाई वत्थि - रोमाई कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ । जे भिक्खू विभूसावडियाए अप्पणो दीहाई चक्खु- -रोमाई कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । चारित्राचार ३८७ विभूषाना संस्थथी नमात्र परिर्भनुं प्रायश्चित्त सूत्र : -नि. उ. १५, सु. १२६ - १३० ૭૩૧.જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના લાંબા નખાગ્રને, अये, सुशोभित रे, (यावे, सुशोभित रे, ) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. विलुभाना संपथी भंधना रोमनां परिर्मनां प्रायश्चित्त सूत्री : ૭૩૨. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાની જાંઘના લાંબા રોમને, अये, सुशोभित रे, (ज्यावे, सुशोभित उरावे, ) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના अगस (डांघ)ना सांजा रोभने, अपे, सुशोभित रे, (यावे, सुशोभित उरावे, ) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના श्मश्रु (छाढी- भूछ ) ना लांजा रोमने, अये, सुशोभित रे, (ज्यावे, सुशोभित उरावे, ) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાની બસ્તિના લાંબા રોમને, डाये, सुशोभित रे, (यावे, सुशोभित उरावे, ) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાની આંખોની પાંપણના રોમને, अपे, सुशोभित रे, (ङयावे, सुशोभित उरावे, ) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. Page #455 -------------------------------------------------------------------------- ________________ ३८८ चरणानुयोग शृंगार कारण कृत ओष्ठ-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ७३३-३४ વિપૂલાવડિયાર મોકપરિવાર પાછા સુરારં– વિભૂષાના સંકલ્પથી હોઠનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો: ७३३. जे भिक्खू विभूसावडियाए अप्पणो उ8 ૭૩૩.જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના હોઠોને, आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે,) आमज्जंतं वा, पमज्जतं वा साइज्जइ। માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो उठे જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના હોઠોને, संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે છે संबाहेत वा, पलिमद्दतं वा साइज्जइ । મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो उट्टे જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના હોઠો પર, તેન્ટેળ વા-વાવ-અવળી વા, તેલ યાવતુ માખણ, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે.) मक्खेंतं वा, भिलिंगेंतं वा साइज्जइ । મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो उट्टे જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના હોઠો પર, હોદ્ધા વા-ગાવ-વાળ વા, લોધ્ર યાવતું વર્ણનું, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે) उल्लोलेंत वा, उव्वदे॒तं वा साइज्जई । લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो उ8 જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના હોઠોને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે,) उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जई । ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो उडे જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના હોઠોને, फूमेज्ज वा, रएज्ज वा, ફૂંક મારે, રંગ, (ફૂંક મરાવે, રંગાવે,) फूतं वा, रएंतं वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) Jધા 1. આવે છે. -રિ. ૩. ૨૧, સે. ૨૨૪-૨૩૬ વિભૂસાડવા ૩ત્તરોકાફરોના વિમH પાછિત્ત વિભૂષાના સંકલ્પથી ઉત્તરોપ્લાદિના રોમનાં પરિકર્મનાં सुत्ताई પ્રાયશ્ચિત્ત સૂત્રો: કરૂ૪. ઉપક્વ વિખૂણાવાયા મgો દારૂં ઉત્તરોકાડ઼ ૭૩૪.જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના ઉત્તરોષ્ઠના જમાડું લાંબા રોમ (હોઠની નીચેની લાંબી રુંવાટી)ને " कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ। કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. (जे भिक्खू विभूसावडियाए अप्पणो दीहाई णासा (જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાની નાસિકાનાં રોમાડું લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ ।) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે.) तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩થા | આવે છે. -નિ. ૩. ૨૫, સુ. ૨૪૦ Page #456 -------------------------------------------------------------------------- ________________ ७३५-३६ सूत्र विभूसावडियाए दंत परिकम्मस्स पायच्छित्त सुत्ताई शृंगार कारण कृत दंत - परिकर्म प्रायश्चित्त सूत्र ७३५. जे भिक्खू विभूसावडियाए अप्पणो दंतेआघंसेज्ज वा, पघंसेज्ज वा, आघसंतं वा, पघंसंतं वा साइज्जइ । जे भिक्खू विभूसावडियाए अप्पणी दंतेउच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । जे भिक्खू विभूसावडियाए अप्पणो दंते फूमेज्ज वा, रएज्ज वा, फर्मेतं वा रतं वा साइज्जइ । - तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । - नि. उ. १५, सु. १३१-१३३ विभूसावडियाए अच्छीपरिकम्मस्स पायच्छित्त सुत्ताई ७३६. जे भिक्खू विभूसावडियाए अप्पणो अच्छीणिआमज्जेज्ज वा, पमज्जेज्ज वा, आमज्जतं वा, पमज्जंतं वा साइज्जइ । जे भिक्खू विभूसावडियाए अप्पणो अच्छीणिसंबाहेज्ज वा, पलिमद्देज्ज वा, संबार्हेतं वा, पलिमद्देतं वा साइज्जइ । जे भिक्खू विभूसावडियाए अप्पणो अच्छीणि तेल्लेण वा जाव णवणीएण वा, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खतं वा, भिलिंगेतं वा साइज्जइ । जे भिक्खू विभूसावडियाए अप्पणो अच्छीणिलोण वा- जाव-वण्णेण वा, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, उल्लोलेंतं वा, उव्वतं वा साइज्जइ । जे भिक्खू विभूसावडियाए अप्पणो अच्छीणि सीओदग - वियडेण वा, उसिणोदग वियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंत वा, पधोएंतं वा साइज्जइ । चारित्राचार ३८९ વિભૂષાના સંકલ્પથી દાંતના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૩૫.જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના દાંતને, घसे, वारंवार घसे, (घसावे, वारंवार बसावे) ઘસનારનું, વારંવાર ઘસનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના દાંતને, धोवे, वारंवार धोवे, (घोवडावे, वारंवार घोवडावे, ) ધોનારનું, વારંવા૨ ધોનારનું અનુમોદન કરે, જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના દાંતને, ईड भारे, रंगे, (झुंड भरावे, रंगावे, ) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) जावे छे. વિભૂષાના સંકલ્પથી આંખનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૩૬. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાની આંખોનું, मार्शन उरे, प्रमार्शन उरे, (भान उरावे, प्रमार्शन उरावे, ) માર્જન કરનારનું, પ્રમાર્જન ક૨ના૨નું અનુમોદન કરે. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાની આંખોનું, भर्हन उरे, प्रमर्धन रे, (भर्हन उरावे, प्रभर्धन उरावे ) મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાની આંખો પર, તેલ યાવત્ માખણ, मसणे, वारंवार मसणे, (मसणावे, वारंवार मसणावे, ) મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાની આંખો પર, લોક યાવત્ વર્ણનું, लेपन उरे, उबटन उरे, (लेपन उरावे, उजटन उरावे) લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાની આંખોને, અચિત્ત ઠંડાપાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, धोवे, वारंवार धोवे, (धोवडावे, वारंवार घोवडावे, ) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. Page #457 -------------------------------------------------------------------------- ________________ ३९० चरणानुयोग शृंगार कारण कृत अक्षिपत्रादि-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ७३७-४० जे भिक्खू विभूसावडियाए अप्पणो अच्छीणि જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાની આંખોને, फूमेज्ज वा, रएज्ज वा, भारे, रंगे, ( भरावे, रंगावे) फूमेंतं वा, रएंत वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) उग्धाइय । આવે છે. -नि. उ. १५, सु. १४२-१४७ विभूसावडियाए अच्छिपत्तपरिकम्मस्स पायच्छित्त सुत्तं- विभूपाना संधी भोपानी पापमोन परिभर्नु प्रायश्चित्त सूत्र: ७३७. जे भिक्खू विभूसावडियाए अप्पणो दीहाई अच्छिपत्ताई- ७३७.४ मि विभूषाना संपथी पोतानी पानी पiपोने, कप्पेज्ज वा, संठवेज्ज वा, पे, सुशोभित ३, (पावे, सुशोभित २०वे,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सापेछ. -नि. उ. १५, सु. १४१ विभूसावडियाए मुमगाइरोमाणं परिकम्मस्स વિભૂષાના સંકલ્પથી ભૂકુટિ આદિના રોમનાં પરિકર્મનાં पायच्छित्त सुत्ताई પ્રાયશ્ચિત્ત સૂત્રો : ७३८. जे भिक्खू विभूसावडियाए अप्पणो दीहाई ૭૩૮ જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાની ભૂટિનાં भुमगरोमाई सांना रोभने, कप्पेज्ज वा, संठवेज्ज वा, छापे, सुशोभित ७३, (पावे, सुशोभित रावे,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू विभूसावडियाए अप्पणो दीहाई જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી પોતાના પડખાના पासरोमाइ લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, अप, सुशोभित ३, (पावे, सुशोभित उरावे.) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आदेछे. -नि. उ. १५, सु. १४८-१४९ विभूसावडियाए केस-परिकम्मस्स पायच्छित्त सुत्तं- विभूधान संस्था वा परिभर्नु प्रायश्चित्त सूत्र: ७३९. (जे भिक्खू विभूसावडियाए अप्पणो दोहाई केसाई- ७३८.( मि विभूषाना संधी पोताना मला वागने, कप्पेज्ज वा, संठवेज्ज वा, अपे, सुशोभित रे, (54ावे, सुशोभित २रावे) कप्तं वा, संठवेंतं वा साइज्जइ ।) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે.) तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं । आवे छे. -नि. उ. १५, सु. १४९ विभूसावडियाए सीसवारियंकरणस्स पायच्छित्त सुत्तं- विभूषाना संseuथी मस्त जवानुं प्रायश्चित्त सूत्र: ७४०. जे भिक्खू विभूसावडियाए गामाणुगामं दूइज्जमाणे ७४०.४ भिक्षु विभूधान सं८५थी सामानुपाम ४i अप्पणो सीसदुवारियं करेइ, मस्तिने, (ढावे.) करेंतं वा साइज्जइ । ઢાંકનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवछ. -नि. उ. १५, सु. १५२ Page #458 -------------------------------------------------------------------------- ________________ सूत्र ૭૪૬ मैथुन संकल्प कृत स्वशरीर - परिकर्म प्रायश्चित्त सूत्र મૈથુનેચ્છાથી કરેલ સ્વશરીર-પરિકર્મ પ્રાયશ્ચિત્ત-૮ मेहुणवडियाए काय - परिकम्मस्स पायच्छित्त મુત્તામાં ७४१. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणी હાય आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, आमज्जेत वा, पमज्जतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणी વાય संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, संबात वा, पलिमद्देतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो ગાય તેòળ વા-ગાવ-ાવળીણ વા, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खतं वा, भिलिंगेतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो હાય જોદ્ધે વા-નાન-વળેળ વા, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, उल्लोलेंतं वा, उव्वट्टेतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो ગય સીઓન-વિયડે વા, રસિોવય-વિયસેળ વા, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो ગાય ઘૂમેન વા, રન વી, फर्मेतं वा, रएतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -નિ. ૩. ૬, સુ. ૩૦-રૂ चारित्राचार ३९१ મૈથુન સેવનનાં સંકલ્પથી શરીરના પરિકર્મ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ઃ ૭૪૧.જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના શરીરનું, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, ) માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના શરીરનું, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના શરી૨ ૫૨, તેલ યાવત્ માખણ, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,) મસળનારનું, વારંવાર મસળના૨નું અનુમોદન કરે, જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના શરીર પર, લોધ યાવત્ વર્ણનું, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે,) લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના શરીરને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોવે, વારંવાર ધોવે, (ધોવરાવે, વારંવાર ધોવરાવે) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના શરીરને, ફૂંક મારે, રંગે, (ફૂંક મરાવે, રંગાવે,) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ ३९२ चरणानुयोग मैथुनेच्छा कृत मल-निस्सारण प्रायश्चित्त सूत्र सूत्र ७४२-४३ मेहुणवडियाए मलणीहरणस्स पायच्छित्त सुत्ताई- મૈથુન સેવનના સંકલ્પથી મેલ કાઢવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રોઃ ७४२. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए ૭૪૨. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) ગqm સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાની ઈ-મé વા, ઈ–મરું વા, દંત-મરું વા, આંખના મેલને, કાનના મેલને, દાંતના મેલને, ના-કરું વા, નખના મેલને, नीहरेज्ज वा, विसोहेज्ज वा, દૂર કરે, શોધન કરે, (દૂર કરાવે, શોધન કરાવે,) नीहरतं वा, विसोहेंतं वा साइज्जइ । દૂર કરનારનું, શોધન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) अप्पणो कायाओ સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના જેવું વા, ગન્દ્ર વા, શરીરના પ્રસ્વેદ (પરસેવા), જલ્લ (જામી ગયેલા મેલીને, पंकं वा, मल्लं वा, પંક લાગેલા કાદવ)ને, મલ (લાગેલી રજ)ને, नीहरेज्ज वा, विसोहेज्ज वा, દૂર કરે, શોધન કરે, (દૂર કરાવે, શોધન કરાવે.) नीहरेंतं वा, विसोहेंतं वा साइज्जइ । દૂર કરનારનું, શોધન કરનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं અણધાર્થે | -નિ. ૩. ૬, સ. ૭૪–૭૬ मेहणवडियाए पायपरिकम्मस्स पायच्छित्त સુરd મૈથન સેવનના સંકલ્પથી પગનાં પરિકર્મ કરવાનાં પ્રાયશ્ચિત્ત સુત્રો : ७४३. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो -- आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, आमज्जंत वा, पमज्जतं वा साइज्जइ । ૭૪૩.જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના પગનું, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે,) માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન -સેવનનો સંકલ્પ કરી પોતાના પગનું મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गाम्मस्स मेहुणवडियाए अप्पणो પICसंबाहेज्ज वा, पलिमद्देज्ज वा, संबाहेतं वा, पलिमद्देत वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो પાतेल्लेण वा-जाव-णवणीएण वा, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खेंतं वा, भिलिंगेंतं वा साइज्जइ । જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના પગ પર, તેલ યાવતું માખણ, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,) મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो પાણलोद्रेण वा-जाव-वण्णेण वा, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, उल्लोलेंतं वा, उव्वडेतं वा साइज्जइ । જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) . સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના પગ પર, લોધ યથાવતું વર્ણનું, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે,). લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. Page #460 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७४४-४५ मैथुनेच्छा कृत नखाग्र परिकर्म प्रायश्चित्त सूत्र चारित्राचार ३९३ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી). – સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના પગને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે,) उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ । ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) પા સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના પગને, फूमेज्ज वा रएज्ज वा, ફૂંક મારે, રંગે, (ફૂંક મરાવે, રંગાવે,). फूतं वा, रएतं वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૬, સુ. ર૪-ર૬ मेहुणवडियाए णहसिहा परिकम्मस्स पायच्छित्त મૈથુન-સેવનના સંકલ્પથી નખોનું પરિકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સુત્ત સૂત્ર: ७४४. जे भिक्खू माउग्गामस्स मेहणवडियाए अप्पणो ૭૪૪.જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) दीहाओ नहसीहाओ સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના લાંબા નખાદ્રોને, कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) ડૂત વા, સંવૈત વા સMિછું ! કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૩, સુ. ૪૬ મેહુણવડિયા બંધાર શેમાર્ગ પરિશ્મ પાછિત્ત- મૈથુન-સેવનનાં સંકલ્પથી જાંઘ આદિનાં રોમનાં પરિકર્મ सुत्ताई કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૪૫. વધૂ મા || મેહુદયા અqળી તીહારૂં ૭૪પ.જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) जंघरोमाई સ્ત્રી સાથે મૈથુન સેવનનો સંકલ્પ કરી પોતાની જંઘા (જાંઘ)ના લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે છે कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो दीहाई જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી कक्खरोमाई સ્ત્રી સાથે મૈથુન સેવનનો સંકલ્પ કરી પોતાની બગલનાં લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે, કે कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो दीहाई જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) मंसुरोमाई સ્ત્રી સાથે મૈથુન સેવનનો સંકલ્પ કરી પોતાની દાઢી મૂછનાં લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो दीहाई જે ભિક્ષુ માતાની માન છે ઈન્દ્રિયો જેની એવી) वत्थिरोमाई સ્ત્રી સૉથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાની For Private & Personal t i i4L 2144-7 Page #461 -------------------------------------------------------------------------- ________________ ३९४ चरणानुयोग મૈથુનસેવન-સંપ-ત-ઓષ્ઠ-પર્મિ-રળ પ્રાયશ્ચિત્ત સૂત્ર कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो दीहाई चक्खुरोमाई कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अयं । -. ૩. ૬, મુ. ૬૦-૬૪ मेहुणवडियाए ओ - परिकम्मस्स पायच्छित्त મુન્નારૂં ७४६. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो उट्ठे आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, आमज्जंतं वा, पमज्जंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो उट्ठे संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, संबात वा, पलिमद्देतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो उट्ठे तेल्लेण वा जाव णवणीएण वा, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्तं वा, भिलिंगेतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो उट्ठे હોજે વા-નાવ-વળે! વા, उल्लोल्लेज्ज वा, उवट्टेज्ज वा, उल्लोलेंतं वा, उवट्टतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो उट्ठे સીગોળ-વિયસેળ વા, સિોવા-વિયડેળ વા, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । सूत्र ७४६ કાર્પ, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે, ) કાપના૨નું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેનો એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાની આંખના લાંબા રોમને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. મૈથુન-સેવનનાં સંકલ્પથી હોઠોનું પરિકર્મ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૪૬. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના હોઠોનું, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે,) માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના હોઠોનું, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના હોઠ પર, તેલ યાવત્ માખણ, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે, ) મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી ) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના હોઠ પર, લોધ યાવત્ વર્ણનું, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે,) લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના હોઠ અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે, ) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે, Page #462 -------------------------------------------------------------------------- ________________ सूत्र ૭૪૭-૪૮ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणी उट्ठे મૈથુનસેવન-સંપ-કૃત-૩ત્તરોજી-રોમ-પરિર્મ પ્રાયશ્ચિત્ત સૂત્ર फमेज्ज वा, रएज्ज वा, फर्मेतं वा, रतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -નિ. ૩. ૬, સુ. ૬૮-૬૩ मेहुणवडियाए उत्तरोट्ठाइरोमाणं परिकम्मस्स पायच्छित सुतं - ७४७. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो વીહારૂં ઉત્તરોક-રોમાર્ં कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो રીહારૂં સા-રોમાર્ં- कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्वाइयं । -નિ. ૩. ૬, સુ. ૬૪ मेहुणवडियाए दंत - परिकम्मस्स पायच्छित्त सुत्ताई७४८. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो તે आघंसेज्ज वा, पघंसेज्ज वा, आघसंतं वा, पघसंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणी તે उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो તે फूमेज्ज वा, रएज्ज वा, फर्मेतं वा, रतं वा साइज्जइ । चारित्राचार જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના હોઠોને, ફૂંક મારે, રંગે, (ફૂંક મરાવે, રંગાવે,) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક અનુાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. મૈથુન-સેવનના સંકલ્પથી ઉત્તરોષ્ઠાદિના રોમ પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૭૪૭.જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના લાંબા ઉત્તરોષ્ઠ-રોમને, (મૂછના લાંબા વાળને,} કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના નાકનાં લાંબા રોમને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે, કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે, તેને ચાતુર્માસિક અનુાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. મૈથુન સેવનનાં સંકલ્પથી દાંતોના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૪૮.જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના દાંતોને, ઘસે, વારંવાર ઘસે, (ઘસાવે, વારંવાર ઘસાવે,) ઘસનારનું, વારંવાર ઘસનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એ; સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના દાંતોને, ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે, ધોનારનું, વારંવા૨ ધોના૨નું અનુમોદન કરે. ३९५ જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના દાંતોને, ફૂંક મારે, રંગે, (ફૂંક મરાવે, રંગાવે,) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ३९६ चरणानुयोग तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । मैथुनसेवन - संकल्प - कृत - चक्षु परिकर्म प्रायश्चित्त सूत्र -નિ. ૩. ૬, સુ.-૬૬-૬૭ मेहुणवडियाए चक्खु - परिकम्मस्स पायच्छित्त સુત્તારૂં ७४९. जे भिक्खू - माउग्गामस्स मेहुणवडियाए अप्पणो अच्छीणि आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, आमज्जेत वा, पमज्जतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो અચ્છોગિ संबाहेज्ज वा पलिमद्देज्ज वा, संबार्हेतं वा, पलिमद्देतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो अच्छीणि તેòન વા-નાવ-ત્રોપ્ન વા, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खेतं वा, भिलिंगेतं वा साइज्जइ । जे भिक्खू माउागामस्स मेहुणवडियाए अप्पणो अच्छीणि હોજે વા-ગાવ-વìા વા, उल्लोल्लेज्ज वा, उवट्टेज्ज वा, उल्लोलेंतं वा, उवट्टेतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो અાશિ સૌઓન-વિયડેળ વા, સોળ-વિયરેણ વા, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो अच्छीणि फूमेज्ज वा, रएज्ज वा, फमेतं वा, रतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं इयं । -તિ. ૩. ૬, સુ. ૬૬-૭૨ सूत्र ७४९ તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. મૈથુન-સેવનના સંકલ્પથી આંખનું પરિકર્મ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૪૯.જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાની આંખોનું, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, } માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી ) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાની આંખોનું, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી, પોતાની આંખો પર, તેલ યાવત્ માખણ, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે, ) મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાની આંખો પર, લોધ યાવત્ વર્ણનું, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે,) લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાની આંખોને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે, ) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાની આંખોને, ફૂંક મારે, રંગે, (ફૂંક મરાવે, રંગાવે,) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७५०-५३ मैथुन-सेवन-संकल्प-कारण अक्षिपत्र परिकर्म प्रायश्चित्त सूत्र चारित्राचार ३९७ मेहणवडियाए अच्छिपत्त-परिकम्मस्स पायच्छित्त મૈથુન-સેવનના સંકલ્પથી અલિપત્ર(પાંપણ)નું પરિકર્મ સુ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૭૧૦, ને ઉપરવૂ મા મસ્જ મેદુવડયા વીરા ૭૫૦.જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) अच्छिपत्ताई સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાની આંખની લાંબી પાંપણોને, ખેર વા, સંડવેન્ન વી, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે.) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદૂર્ઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -. ૩૬, સુ. ૬૯ मेहुणवडियाए भुमगाइरोमपरिकम्मस्स पायच्छित्त મૈથુન-સેવનના સંકલ્પથી ભૂકુટિ આદિનાં રોમના પરિકર્મનાં સુત્તા પ્રાયશ્ચિત્ત સૂત્રો : ७५१. जे भिक्खू माउस વડિયા ગપ્પો ઢહારું ૭૫૧. જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) भुमगरोमाई સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાની ભૂકુટિના લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે.) कप्तं वा, संठवेंत वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो दीहाई જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) પાસ-રોમોડું સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના પાર્શ્વના લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુતિક પરિહારસ્થાન ___ अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -કિ. ૩. ૬, મુ. ૩૨૭૩ મેહુણવડયા છે–પરિવાર પાછા સુત્ત– મૈથુન સેવનના સંકલ્પથી કેશ-પરિકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૭૫૨. ને ઉમરહૂ મા મેવડિયા મMળો વીહારું ૭પ. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) ઇંસારું સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના લાંબા વાળને, कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -ર. ૩. ૬, ૪, ૭૩ મેળવચાર સીસકુવાચિં-વરણા પાછત્ત-સુત્ત-મૈથુન-સેવનના સંકલ્પથી મસ્તક ઢાંકવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ७५३. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए ૭૫૩. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી गामाणुगामं दूइज्जमाणे सीसदुवारियं સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી ગ્રામાનુગ્રામ જતાં, મસ્તકને, करेइ, करेंतं वा साइज्जइ । ઢાંકે, (ઢંકાવે,) ઢાંકનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૬, . ઉદ્દ For Private & Personal use only. Page #465 -------------------------------------------------------------------------- ________________ ३९८ चरणानुयोग मैथुन-सेवन-संकल्प-कृत-परस्पर काय-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ७५४ મૈથુનના સંકલ્પથી કરેલ પરસ્પર પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત-૯ मेहुणवडियाए अण्णमण्ण-काय परिकम्मस्स મૈથુન-સેવનના સંકલ્પથી પરસ્પરના શરીરના પરિકર્મનાં पायच्छित्त सुत्ताई પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૬૪ ને મિFq મારુITHસ મેદુવડા ૩UTHvor ૭૫૪.જે ભિક્ષુઓ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના શરીરનું, आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે.) आमज्जंतं वा, पमज्जंतं वा साइज्जइ । માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુઓ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) યં સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના શરીરનું, संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) संबाहेंतं वा, पलिमद्देतं वा साइज्जइ । મર્દન કરનારનું, પ્રમાદન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુઓ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના શરીર પર, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતુ માખણ, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,) मक्खेंतं वा, भिलिंगेंतं वा साइज्जइ । મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુઓ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના શરીર પર, ટો વા-ગાવ-વા, લોધ્ર યાવત્ વર્ણનું उल्लोल्लेज्ज वा, उव्वदृज्ज वा, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે) उल्लोलेंतं वा, उव्वटेंतं वा साइज्जइ । લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુઓ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) વાયે સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના શરીરને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलेंत वा, पधोएतं वा साइज्जइ । ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુઓ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) છે સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના શરીરને, Page #466 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७५५-५६ मैथुनसेवन-संकल्प-कृत-परस्पर-मल-निस्सारण प्रायश्चित्त सूत्र चारित्राचार ३९९ फूमेज्ज वा, रएज्ज वा, ફૂંક મારે, રંગ, (ફૂંક મરાવે, રંગાવે,) फूमेंतं वा, रएतं वा साइज्जइ । ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं તેમને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -તિ ૩. ૭, મુ. ૨૦- ર૧ मेहुणवडियाए अण्णमण्णस्स मलणीहरण पायच्छित्त- મૈથુનસેવનનાં સંકલ્પથી પરસ્પરનો મેલ દૂર કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ७५५. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स- ૭૫૫. જે ભિક્ષુઓ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાની, અJિ --મર્જ વી, ઈ-મરું વ, દંત-મરું વા, આંખોનો મેલ, કાનનો મેલ, દાંતનો મેલ, નર્મષ્ઠ વ, નખનો મેલ, नीहरेज्ज वा, विसोहेज्ज वा, દૂર કરે, શોધન કરે, (દૂર કરાવે, શોધન કરાવે,) नीहरेत वा, विसोहेंतं वा साइज्जइ । દૂર કરનારનું, શોધન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स- જે ભિક્ષુઓ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના છાયા-સેવં વ, વા, શરીરનાં, પ્રસ્વેદ (પરસેવા)ને, જલ્લ (જામી ગયેલા v$ વ, મરું વા, મેલને પંક (લાગેલા કાદવ)ને, મલ (લાગેલી રજ)ને, नीहरेज्ज वा, विसोहेज्ज वा, દૂર કરે, શોધન કરે, (દૂર કરાવે, શોધન કરાવે,). नीहरत वा, विसोहेंतं वा साइज्जइ । દૂર કરનારનું, શોધન કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેમને ચાતુર્માસિક અનુઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૭, સુ. ૬૪–દૂધ મેહુણવયાણ પામv–પાયજિમ પાયછિત્ત- મૈથુન-સેવનનાં સંકલ્પથી પરસ્પર પગનાં પરિકર્મનાં સુત્તારૂં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૧૬. ને ઉપવૂ માડમન્સ મામUI ૭૫૬. જે ભિક્ષુઓ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના પગનું, आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે.) आमज्जंतं वा, पमज्जंतं वा साइज्जइ । માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુઓ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) પાણ સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના પગનું, संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે.) संबाहेत वा, पलिमद्देतं वा साइज्जइ । મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુઓ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના પગ પર, તેરસ્તે વ-વાવ-અવળી વા, તેલ યાવતુ માખણ, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,) પા पाए Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ चरणानुयोग मक्खेंतं वा, भिलिंगेतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स પાપ मैथुनसंकल्प - कृत नखाग्र परिकर्म प्रायश्चित्त सूत्र જોદ્ધા વા-નાવવો' વા, उल्लोल्लेज्ज वा, उव्वट्टेज्ज वा, उल्लोलेंतं वा, उव्वट्टेतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स પાણ સીઓવા–વિયલેખ વા, સિોવા-વિયડે વા, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स પાણ फूमेज्ज वा, रएज्ज वा, फतवा, रतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अयं । -નિ. ૩. ૭, સુ. ૨૪-૨૬ मेहुणवडिया अण्णमण्ण- णहसिहा- परिकम्मस्स पायच्छित सुत्तं ७५७. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स दीहाओ नहसीहाओ कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्धायं । -નિ. ૩. ૭, સુ. ૩૬ मेहुणवडियाए अण्णमण्ण-जंघाइरोमाणं परिकम्मस्स पायच्छित सुत्ताई ७५८. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स दीहाई जंघरोमाई कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ । सूत्र મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. 26–666 જે ભિક્ષુઓ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના પગ પર, લોધ યાવત્ વર્ણનું, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે,} લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુઓ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના પગને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે, ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. જે ભિક્ષુઓ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના પગને, ફૂંક મારે, રંગે, (ફૂંક મરાવે, રંગાવે,) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. તેમને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત ) આવે છે. મૈથુન-સેવનના સંકલ્પથી પરસ્પર નખાત્રોનાં પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૭૫૭.જે ભિક્ષુઓ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના નખાત્રોને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે, ) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. તેમને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. મૈથુન-સેવનના સંકલ્પથી પરસ્પર જાંઘનાં રોમના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૫૮.જે ભિક્ષુઓ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાની જાંઘનાં લાંબા રોમને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. Page #468 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७५९ मैथुनसेवन-संकल्प-कृत परस्पर-ओष्ठ-परिकर्म प्रायश्चित्त-सूत्र चारित्राचार ४०१ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી दीहाई कक्ख-रोमाइं સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાની બગલ (કખ)નાં લાંબા રોમને, कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स રીહારૂં સુ–મડું – જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાનાં મિશ્ર (દાઢી-મૂછ) ના લાબા રામને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहणवडियाए अण्णमण्णस्स दोहाई वत्थि-रोमाई જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાની બસ્તિનાં લાંબા રોમને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स સૌરાડું ચવવું-શેમાડું– જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથન-સેવનનો સંકલ્પ કરી એકબીજાની આખના લાબા રામને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -રિ. ૩. ૭, સુ. ૪ – ૪૪ તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. मेहुणवडियाएअण्णमण्ण-ओहपरिकम्मस्स पायच्छित्त સુતારું – મૈથુનસેવનના સંકલ્પથી હોઠ-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ૭૫. 3 મિgિ માડમન્સ મેળવડિયા ગUTHOUક્સ ૭૫૯. જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી ઉકે સાથે ) નૈપુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના હોઠનું, आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે,) आमज्जतं वा, पमज्जतं वा साइज्जइ । માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स ફેसंबाहेज्ज वा, पलिमद्देज्ज वा, संबाहेंतं वा, पलिमद्देतं वा साइज्जइ । (જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના હોઠનું, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે, ) મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. Page #469 -------------------------------------------------------------------------- ________________ ४०२ चरणानुयोग जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स ફ્રે તેણે[ વા-નાવ-પ્રવીણ વા, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खतं वा, भिलिंगेतं वा साइज्जइ । મૈથુનલેવન-સંપ-કૃત્ત પરસ્પર-મોજ-પર્મિ પ્રાયશ્ચિત્ત-સૂત્ર जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स ફ્રે જે વા-નવ-વા વા, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, उल्लोलेंत वा, उव्वतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स 3} सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स ર્દુ ઝૂમેન્દ્ગ વા, રાજ્ન્મ વા, फमेतं वा, रतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -મિ. ૩. ૭, સુ. ૪૮-૬૨ मेहुणवडियाए अण्णमण्ण- उत्तरोट्ठाइ रोम-परिकम्मस्स પ્રાચ્છિન્ન-મુત્તારૂં - ७६०. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स दीहाई उत्तरोड रोमाई कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ । (जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स दीहाई णासा रोमाई कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्पेतं घा, संठवेतं वा साइज्जइ । ) सूत्र ७६० જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના હોઠ ૫૨, તેલ યાવત્ માખણ, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,) મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના હોઠ પર, લોધ યાવત્ વર્ણનું, ઉબટન કરે, વારંવાર ઉબટન કરે, (ઉબટન કરાવે, વારંવાર ઉબટન કરાવે,) ઉબટન કરનારનું, વારંવાર ઉબટન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના હોઠને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોવે, વારંવાર ધોવે, (ધોવરાવે, વારંવાર ધોવરાવે,) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયોં જેની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના હોઠને, ફૂંક મારે, રંગે (ફૂંક મરાવે, રંગાવે,) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. મૈથુનસેવનના સંકલ્પથી પરસ્પર ઉત્તરોષ્ઠાદિ રોમ-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો – ૭૬૦. જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના લાંબા ઉત્તરોષ્ઠ રોમને, (હોઠની ઉપરના વાળને) કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે, કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. (જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના નાકનાં લાંબા રોમને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે.) Page #470 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७६१-६२ मैथुनसेवन-संकल्प-कृत परस्पर-दंत-परिकर्म प्रायश्चित्त-सूत्र चारित्राचार ४०३ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्धाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -ત. ૩, ૭, સુ. ૧૪ મેહુલિયાણું –વંતરિ પાછિત્ત- મૈથુનસેવનના સંકલ્પથી પરસ્પર દાંતનાં પરિકર્મનાં સુરાણું – પ્રાયશ્ચિત્ત સૂત્રો - ૭૬૩. ને મરહૂ મારી મમ્મ મેડિયા ગઇU/ મુક્સ ૩૬૧. જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી તે સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના દાંતને, आघंसेज्ज वा, पघंसेज्ज वा, आघसंत वा, पघंसंतं वा साइज्जइ । ઘસે, વારંવાર ઘસે, (ઘસાવે, વારંવાર ઘસાવે, ) ઘસનારનું, વારંવાર ઘસનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स उच्छोलेज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના દાંતને, ધોવે, વારંવાર ધોવે, (ધોવરાવે, વારંવાર ધોવરાવે, ) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स ઢંતેफूमेज्ज वा, रएज्ज वा, फूतं वा, रएतं वा साइज्जइ । જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના દાંતને, ફૂંક મારે, રંગ, (ફૂંક મરાવે, રંગાવે,) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. तसेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -નિ. ૩. ૭, મુ. ૪૫ - ૪૭ मेहणवडियाए अण्णमण्ण-अच्छी-परिकम्मस्स પત્તિ -સુત્તારૂં – ૭૬૨. a fપવઘુ મામા ફુવાડિયાનું મUTAug કરછીfખआमज्जेज्ज वा, पमज्जेज्ज वा, आमज्जत वा, पमज्जत वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स અછા|િ-- संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, संबाहेंतं वा, पलिमद्देतं वा साइज्जइ । મથનસેવનના સંકલ્પથી પરસ્પર આંખનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો – ૭૬૨. જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની ( એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનને સંકલ્પ કરી એકબીજાની આંખોનું, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, માર્જન કરનારનું પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મંથન-સેવનનો સંકલ્પ કરી એકબીજાની આંખોનું, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી, સાથે) મૈથન-સેવનનો સંકલ્પ કરી એકબીજાની આંખો પર, તેલ યાવતું માખણ, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે, કે મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खु माउग्गामस्स मेहणवडियाए अण्णमण्णस्स એ છળતે વ––ાવી વા, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खेंतं वा, भिलिंगेंतं वा साइज्जइ । Page #471 -------------------------------------------------------------------------- ________________ ४०४ चरणानुयोग मैथुनसेवन-संकल्प-कृत परस्पर-अक्षिपत्र-परिकर्म प्रायश्चित्त-सूत्र सूत्र ७६३-६४ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી કચ્છીf સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાની આંખો પર, હોદ્ધા વ-વાવ-વન 3, લોધ યાવતું વર્ણનું, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, ઉબટન કરે, વારંવાર ઉબટન કરે, (ઉબટન કરાવે, વારંવાર ઉબટન કરાવે.) उल्लोलेंतं वा, उव्वडेतं वा साइज्जइ । ઉબટન કરનારનું, વારંવાર ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स અછfसीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ । જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાની આંખોને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોવે, વારંવાર ધોવે, (ધોવરાવે, વારંવાર ધોવરાવે,) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स બરછીfખમૂM વા, રજ્ઞ વા, ભૂત વા, રત વા સારૂm | જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાની આંખોને, ફૂંક મારે, સંગે, ફૂંક મરાવે, રંગાવે, ) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -. ૩. ૭, . ૧૬-૬૬ તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. मेहुणवडियाए अण्णमण्ण-अच्छिपत्त-परिकम्मस्स મૈથુનસેવનના સંકલ્પથી પરસ્પર અલિપત્ર પરિકર્મનું પાચ્છત્ત-સુત્ત – પ્રાયશ્ચિત્ત સૂત્ર૭૬૩, તે મિતુ સામરૂ મેવડિયામUTHUસ ૭૩, જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી दीहाई अच्छिपत्ताई સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના લાંબા અક્ષિપત્રો(પાંપણો) ને, कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે.) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -fa. ૩. ૭, સુ. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. મળકિયા અઇમv-અમ-તેના–Hિસ મૈથુનસેવનના સંકલ્પથી ભૂકુટિ આદિના રોમનાં પરિકર્મનાં પાયજીના-સુતા - પ્રાયશ્ચિત્ત સૂત્રો - ૭૬૪. ને ઉપરq HIS //મરસ PUJડયા મUTHOUTH ૭૬૪, જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી दीहाई भुमगरोमाई આ સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાની ભૂકુટિનાં લાંબા રોમને, Page #472 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७६५-६७ मैथुनसेवन-संकल्प-कृत परस्पर-केश-परिकर्म प्रायश्चित्त-सूत्र चारित्राचार ४०५ कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) कप्त वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી दीहाई पासरोमाई સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના પાર્શ્વ (પડખાં) નાં લાંબા રોમને, ધ્વજ્ઞ વા, સંવેગ વી, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) कप्तं वा, संठवेंत वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्धाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -જિ. ૩. ૭, . ૬૨-૬૩ મેળવડિયાર રામાવરિષ્પક્ષ પાછ– મૈથુનસેવનના સંકલ્પથી પરસ્પર કેશ-પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સુd – સત્ર - ૭૬૫. (ને જિવવુ મHTTPસ પાડયા ૩નામUU/૪ ૭૬૫. (જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી दीहाई केसाई સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના લાંબા વાળને, कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે, ) कप्तं वा, संठवेंत वा साइज्जइ ।) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે.) तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્તો આવે છે -. ૩. ૭, સુ. ૬૩ મિથુવડિયા૫ અપમvખ-સીદુવાનિયંકર પાક્ત- મૈથુનસેવનના સંકલ્પથી પરસ્પર મસ્તિષ્ક ઢાંકવાનું પ્રાયશ્ચિત્ત सुतं સૂત્ર - ૭૬૬. ને મરહૂ મારૂ ગામ મેદુવડા, મ ra ૭૬૬. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી गामाणुगाम दूइज्जमाणे સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી પ્રામાનુગ્રામ જતાં એકબીજાના મસ્તિષ્કને, सीस-दुवारियं करेइ, करेंत वा साइज्जइ । ઢાંકે, ઢંકાવે, ) ઢાંકનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -. ૩. ૭, ૪. ૬૬ મૈથુનના સંકલ્પથી નિષિદ્ધ કૃત્યોનાં પ્રાયશ્ચિત્ત – ૭ મહુવા-સંકબસ પત્ત-સુરા – મૈથુનસેવન-સંકલ્પનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો – ૭૬૭, નિથી ર નું નામ પિયા વા, માયા વા, પુરો ૭૭. રોગી સાધ્વીના પિતા, ભાઈ, પુત્ર પડી જતી વા, સિક્કા સાધ્વીને હાથનો સહારો આપી ઉપાડે, કારણ કે તે પોતાની મેળે ઉઠવા બેસવામાં અસમર્થ છે, માટે તેને ઉપાડી, બેસાડી શકાય.) For Private & Personal Use One Page #473 -------------------------------------------------------------------------- ________________ ४०६ चरणानुयोग विकुर्वित रूप द्वारा मैथुन संकल्प प्रायश्चित्त सूत्र सूत्र ७६८ तं च निग्गंथी साइज्जेज्जा मेहणपडिसेवणपत्ता, તેવા સમયે તે સાધ્વી (પૂર્વાનુભૂત મૈથુન-સેવનની સ્મૃતિથી) પુરુષ-સ્પર્શનું અનુમોદન કરે તો, आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. निग्गंथं च णं गिलायमाणं माया वा, भगिणी वा, રોગી સાધુની માતા, બહેન કે પુત્રી પડી જતા સાધુને धूया वा, पलिस्सएज्जा હાથનો સહારો આપી ઉપાડે, કારણ કે તે પોતાની મેળે ઉઠવા, બેસવામાં અસમર્થ છે, માટે તેને ઉપાડી, બેસાડી શકાય.) तं च निग्गंथे साइज्जेज्जा मेहुणपडिसेवणपत्ते, તેવા સમયે તે સાધુ (પૂર્વાનુભૂત મૈથુન-સેવનની સ્મૃતિથી) સ્ત્રી-સ્પર્શનું અનુમોદન કરે તો, आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणग्घाइयं । તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. - . ૩. ૪, ૪. ૨૪-૧૬ વિશ્વિયન મેહુણસંપૂ– પાછા સુરાપું – વિકર્વિતરૂપે મૈથુન-સંકલ્પનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ૭૬૮. વે સ્થિર્વ વિધ્વત્તા નિથ પડતજ્ઞા - ૭૬૮, જો કોઈ દેવ (વિકર્વણા શક્તિથી) સ્ત્રીનું રૂપ तं च णिग्गथे साइज्जेज्जा मेहुणपडिसेवणपत्ते, બનાવીને સાધુને આલિંગન કરે અને તે તેના સ્પર્શનું અનુમોદન કરે તો (મૈથુન-સેવન ન કરવા છતાં પણ) મૈથુન-સેવનના દોષને પ્રાપ્ત કરે છે. आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । માટે તે (સાધુ) ચાતુર્માસિક અનુદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્તને) પાત્ર બને છે. देवे य पुरिसरुवं विउव्वित्ता निग्गंथिं જો કોઈ દેવ (વિદુર્વણા શક્તિથી) પુરુષનું રૂપ पडिग्गाहिज्जा બનાવીને સાધ્વીને આલિંગન કરે અને તે તેના સ્પર્શનું तं च निरगंथी साइज्जेज्जा मेहुणपडिसेवणपत्ता, અનુમોદન કરે તો (મૈથુન સેવન ન કરવા છતાં પણ) મૈથુન-સેવનના દોષને પ્રાપ્ત કરે છે. आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणग्घाइयं । માટે તે (સાધ્વી) ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્તને) પાત્ર બને છે. देवी अ इत्थिरूवं विउव्वित्ता निग्गंथं पडिग्गाहेज्जा- જો કોઈ દેવી (વિદુર્વણા શક્તિથી) સ્ત્રીનું રૂપ तं च निग्गंथे साइज्जेज्जा मेहणपडिसेवणपत्ते, બનાવીને સાધુને આલિંગન કરે અને તે તેના સ્પર્શનું અનુમોદન કરે તો (મૈથુન સેવન ન કરવા છતાં પણ) મૈથુન-સેવનના દોષને પ્રાપ્ત કરે છે. आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । માટે તે (સાધુ) ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્તને ) પાત્ર બને છે. देवी अ पुरिसरुवं विउव्वित्ता निग्गंथिं જો કોઈ દેવી (વિદુર્વણા શક્તિથી) પુરુષનું રૂપ પIMી બનાવીને સાધ્વીને આલિંગન કરે અને તે તેના સ્પેશનું तं च निग्गंथी साइज्जेज्जा मेहुणपडिसेवणपत्ता, અનુમોદન કરે તો (મૈથુન સેવન ન કરવા છતાં પણ) For Private & Personal use 0મથુન-સેવનના દોષને પ્રાપ્ત કરે છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७६९ आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । सचित्त पृथ्वी आदि निषधाकरण प्रायश्चित्त सूत्र -q. ૩. ધ, સુ. -૪ सचित्त पुढवी - आइए निसिज्जा-करण पायच्छित्त-सुत्ताई ७६९. जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए “અનંતરરિયા પુનવી” णिसीयावेज्ज वा, तुयट्टावेज्ज वा, णिसीयावेंतं वा, तुयट्टावेतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए "ससिद्धिए पुढवीए" णिसीयावेज्ज वा, तुयट्टावेज्ज वा, णिसीयावेंतं वा, तुयट्टावेतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए “સસરવવાન્ પુથ્વી!” णिसीयावेज्ज वा, तुयट्टावेज्ज वा, निसीयातं वा, तुयट्टावेंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए “मट्टियाकडाए पुढवीए” णिसीयावेज्ज वा, तुयट्टावेज्ज वा, णिसीयावेंतं वा, तुयट्टावेंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्र मेहुण - वडियाए “વિત્તમંતાણ્ પુદીર્” णिसीयावेज्ज वा, तुयट्टावेज्ज वा, णिसीयावेंतं वा, तुयट्टावेंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए “વિત્તમંતાઇ સિન્હા" णिसीयावेज्ज वा, तुयट्टावेज्ज वा, निसीयातं वा, तुयट्टावेंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए “વિત્તમંતાઇ છેછુપ” णिसीयावेज्ज वा, तुयट्टावेज्ज वा, णिसीयावेतं वा, तुयट्टावेंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए ઝોળાવાસિ વા, વાર્ નીવ--પઠ્ઠી સખંડે, સપાળે, સી, સરિ, સોર્સ, સડવા, સનિંગ-૫૧-૬-મટ્ટિ-મવડા-સંતાળાંસિ चारित्राचार yots માટે તે (સાધ્વી) ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્તને) પાત્ર બને છે. સચિત્ત પૃથ્વી આદિ પર નિષદ્યા કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો – ૭૯. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુનસેવનના સંકલ્પથી, સચિત્ત પૃથ્વીની નજીકની ભૂમિ ૫૨ સ્ત્રીને, બેસાડે છે કે સુવડાવે છે, બેસાડનારનું કે સુવાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુનસેવનના સંકલ્પથી, સ્નિગ્ધ ભૂમિ પર સ્ત્રીને, બેસાડે છે કે સુવડાવે છે, બેસાડનારનું કે સુવાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુનસેવનના સંકલ્પથી, સચિત્ત રજવાળી ભૂમિ પર સ્ત્રીને, બેસાડે છે કે સુવડાવે છે, બેસાડનારનું કે સુવાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુનસેવનના સંકલ્પથી, સચિત્ત માટીવાળી ભૂમિ પર સ્ત્રીને, બેસાડે છે કે સુવડાવે છે, બેસાડનારનું કે સુવાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુનસેવનના સંકલ્પથી, સચિત્ત પૃથ્વી પર સ્ત્રીને, બેસાડે છે કે સુવડાવે છે, બેસાડનારનું કે સુવાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુનસેવનના સંકલ્પથી, સચિત્ત શિલા પર સ્ત્રીને, બેસાડે છે કે સુવડાવે છે, બેસાડનારનું કે સુવાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુનસેવનના સંકલ્પથી, સચિત્ત માટીના ઢેફાં પર સ્ત્રીને, બેસાડે છે કે સુવડાવે છે, બેસાડનારનું કે સુવાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન સેવનનાં સંકલ્પથી પુણ કે ઉધઈ લાગવાથી જે કાષ્ઠ જીવ સહિત હોય તેના પર તથા જે સ્થાનમાં ઈંડાં, ત્રસ જીવ, બીજ, લીલોતરી, ઘાસ, ઓસ, પાણી, કીડી આદિના દર, સેવાળ, ફૂગ, ભીની માટી, કરોળિયાના જાળાં હોય તેવી જગા પર, Page #475 -------------------------------------------------------------------------- ________________ ४०८ चरणानुयोग मैथुनसेवन-संकल्प-कृत-अंक-पल्यंक-निषद्या प्रायश्चित्त-सूत्र सूत्र ७७०-७१ णिसीयावेज्ज वा, तुयट्टावेज्ज वा, સ્ત્રીને બેસાડે છે કે સુવડાવે છે, કે બેસાડનારનું કે णिसीयावेतं वा, तयट्टावेंतं वा साइज्जइ । સુવાડનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્યાતિક પરિહારસ્થાન (प्रायश्चित्त) सावे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -नि. उ. ७, सु. ६७-७४ अंक-पलीयंकंसि निसिज्जाइ-करण पायच्छित्त-सत्ताई७७०, जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए अंकसि वा, पलियंकसि वा, णिसीयावेज्ज वा, तुयथावेज्ज वा, णिसीयावेंतं वा, तयट्टावेंतं वा साइज्जइ । અંક-પત્યંકમાં નિષદ્યાદિ કરવાનાં પ્રાયશ્ચિત્ત સુત્રો - ७७०.४ मिस्त्रीनी साथै भैथुन-सेवनना .seपथी स्त्रीन, અર્ધ-પત્યંક આસનમાં કે પૂર્ણ પત્યેક આસનમાં, બેસાડે છે કે સુવડાવે છે, બેસાડનારનું કે સુવાડનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहणु-वडियाए अंकसि वा, पलियंकसि वा, णिसीयावेत्ता वा, तुयट्टावेत्ता वा, असणं वा-जाव-साइमं वा अणुग्घासेज्ज वा अणुप्पाएज्ज वा, अणुग्घासंतं वा अणुप्पाएंत वा साइज्जइ । જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન સેવનનાં સંકલ્પથી સ્ત્રીને, એક જાંઘ પર અથવા ખોળામાં કે પર્યક આસનમાં બેસાડીને કે સુવાડીને, અશન યાવતુ સ્વાધ ખવડાવે છે કે પીવડાવે છે, ખવડાવનારનું કે પીવડાવનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (प्रायश्चित्त) आवे छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । __ -नि. उ. ७, सु. ७५-७६ आगंतारादिसु निसिज्जाइ-करण पायच्छित्त-सत्ताई७७१. जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए आगंतारेसु वा, आरामागारेसु वा, गाहावइकुलेसु वा, परियावसहेसु वा, णिसीयावेज्ज वा, तुयट्टावेज्ज वा, णिसीयावेंतं वा, तुयट्टावेंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए आगंतारेसु वा, आरामागारेसु वा, गाहावइकुलेसु वा, परियावसहेसु वा, णिसीयावेत्ता वा, तुयट्टावेत्ता वा, असणं वा-जाव-साइमं वा अणग्घासेज्ज वा अणुप्पाएज्ज वा, अणुग्घासंतं वा, अणुप्पाएंतं वा साइज्जइ । ધર્મશાળા આદિમાં નિષદ્યાદિ કરવાનાં પ્રાયશ્ચિત્ત સુત્રો – ૭૭૧. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનનાં સંકલ્પથી સ્ત્રીને, ધર્મશાળામાં, બગીચામાં, ગૃહસ્થના ઘરમાં કે પરિવ્રાજકના સ્થાનમાં બેસાડે છે કે સુવાડે છે, બેસાડનારનું કે સુવાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન સેવનનાં સંકલ્પથી. ધર્મશાળામાં, બગીચામાં, ગૃહસ્થના ઘરમાં કે પારિવ્રાજકના સ્થાનમાં સ્ત્રીને, બેસાડીને કે સુવાડીને, અશન યાવત્ સ્વાદ્ય ખવાડે છે કે पीवा छ, ખવડાવનારનું કે પીવડાવનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્યાતિક પરિહારસ્થાન (प्रायश्चित्त) आवे छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण अणुग्घाइयं । -नि. उ. ७, सु. ७७-७८ Page #476 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७७२-७४ मैथुनसेवन-संकल्प-कृत-पुद्गल-प्रक्षेपणादि प्रायश्चित्त-सूत्र चारित्राचार ४.९ पोग्गल-पक्खेवणाईए पायच्छित्त-सुत्ताई - પુદ્ગલ-પ્રક્ષેપણાદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો – ७७२, जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए ૭૭૨, જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનનાં સંકલ્પથી अमणुन्नाई पोग्गलाई निहरइ, અમનોજ્ઞ પુદ્ગલો કાઢે છે, निहरंतं वा साइज्जइ । કાઢનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए मणुण्णाई पोग्गलाई उवकिरइ, ૩વરત વા કાળક્ | જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનના સંકલ્પથી મનોજ્ઞ પુદ્ગલોનો પ્રક્ષેપ કરે છે, પ્રક્ષેપ કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.' तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारद्वाणं । अणुग्घाइयं । -રિ. ૩. ૭, સુ. ૮૦-૮૦ पसुपक्खीण अंग-संचालणाई पायच्छित्त-सुत्ताई७७३. जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए अण्णयरं पसुजायं वा, पक्खिजायं वा, पायसि वा, पक्खंसि वा, पुच्छंसि वा, सीसंसि वा गहाय संचालइ संचालेंतं वा साइज्जइ । પશુ-પક્ષીઓના અંગ સંચાલનાદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ૭૭૩. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનના સંકલ્પથી કોઈ પણ જાતના પશુ કે પક્ષીનાં પગને, પાર્શ્વ ભાગને, પૂછડાને કે માથાને પકડીને સંચાલિત કરે છે, કરાવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए अण्णयरं पसुजायं वा, पक्खिजायं वा, सोयंसि कटुं का कलिंचं वा, अंगुलियं वा, सलागं वा, अणुप्पवेसित्ता संचालेइ, संचालेंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए अण्णयरं पसुजायं वा, पक्खिजायं वा, • अयमित्थीत्ति कटु आलिंगेज्ज वा, परिस्सएज्ज वा, परिचुम्बेज्ज वा, छिंदेज्ज वा, विच्छिंदेज्ज वा, आलिंगतं वा, परिस्सयंतं वा, परिचुंबतं वा, छिदंत वा, विच्छिंदतं वा साइज्जइ । જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનના સંકલ્પથી કોઈ પણ જાતના પશુ કે પક્ષીનાં શ્રોત અથવા અપાનધર કે યોનિદ્વારમાં કાષ્ઠ, સુંડલો, આંગળી કે નેતા - આદિની શલાકાનો પ્રવેશ કરી સંચાલિત કરે છે, કરાવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનના સંકલ્પથી કોઈપણ જાતના પશુ કે પક્ષીમાં આ સ્ત્રી છે” એવું જાણી તેનું આલિંગન (શરીરના એક ભાગને સ્પર્શી કરે છે અથવા પરિધ્વજન (પૂરા શરીરનો સ્પર્શ કરે છે, મોઢાથી ચુંબન કરે છે કે નખ આદિથી એક વાર કે અનેક વાર છેદન કરે છે અથવા આલિંગન અ. િ કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण अणुग्घाइयं । -રિ. ૩. ૭, રુ. ૮૨-૮૪ भत्तपाणाई आयाण-पयाण-करण पायच्छिन्त-सुस्ताई - ७७४. जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए असणं वा-जाव-साइमं वा देइ, देंतं वा साइज्जइ । ભક્તપાન આદિ આદાન-પ્રદાન કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ૭૭૪. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન સેવનના સંકલ્પથી તેને અશન યાવતુ સ્વાદ્ય આપે છે, સ્વાદ્ય આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનના સંકલ્પથી તેનું અશન યાવતુ ખાદ્ય ગ્રહણ કરે છે, ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए असणं वा-जाव-साइमं वा पडिच्छइ, पडिच्छत वा સારૂ | For Private & Personal Use Olly Page #477 -------------------------------------------------------------------------- ________________ ४१० चरणानुयोग મૈથુનસેવન-સંપ-હેતુ વાવના-માવાન-પ્રવાન પ્રાયશ્ચિત્ત-સૂત્ર सूत्र ७७५- ७७ જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનના સંકલ્પથી તેને વસ્ત્ર યાવત્ પાદપ્રોંછન આપે છે, આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस मेहुण - वडियाए वत्थं वा-जाव- पायपुंछणं वा देइ, देतं वा સન્નિર | जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए वत्थं वा जाव - पायपुंछणं वा पडिग्गाहेइ, पडिग्गाहतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -નિ. ૩. ૭, સુ. ૮-૮૮ वायणा आयाण- पयाण पायच्छित्त-सुप्ताई ७७५. जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए सज्झायं वाएइ, वाएंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए सज्झायं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -fન. ૩. ૭, સુ. ૮-૬૦ आकारकरण पायच्छित - सुत्तं ७७६. जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए अण्णयरेण इंदिएणं आकारं करेइ, करेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अयं । -નિ. ૩. ૭, સુ. ૨ मेहुणवडियाए तिमिच्छाकरणस्स पायच्छित्त-सुत्ताइं - ७७७. जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए પિનંત વા, સોયંત વા, પોમંત વા, भल्लायएण उप्पाएइ, उप्पायंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुण- वडियाए પિકૃત વા, સોયંત વા, પોસંત વા, भल्लायएण उप्पाएत्ता સીઓન--વિયડેળ વા, સસિદ્ધ-વિવર્તુળ વા, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન સેવનના સંકલ્પથી તેનું વસ્ત્ર યાવત્ પાદપ્રોંછન ગ્રહણ કરે છે, ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. વાચના દેવા-લેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ૭૭૫. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનના સંકલ્પથી સૂત્રાર્થની વાચના આપે છે, આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનના સંકલ્પથી સૂત્રાર્થની વાચના લે છે, લેનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. આકાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ૭૭૬. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનના સંકલ્પથી કોઈપણ ઇન્દ્રિયથી કોઈપણ પ્રકારનો આકાર બનાવે છે, બનાવનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. મૈથુનસેવનના સંકલ્પથી ચિકિત્સા કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ૭૭૭. જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી. તે સ્ત્રીની યોનિને, અપાનદ્વાર અથવા અન્ય છિદ્રને, ભિલામા આદિથી ઉત્તેજિત કરે છે, ઉત્તેજિત કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી. તે સ્ત્રીની યોનિને, અપાનદાર અથવા અન્ય છિદ્રને, ભિલામા આદિથી ઉત્તેજિત કરી. અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે, ) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. Page #478 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७७७ मैथुनसेवन-संकल्प हेतु चिकित्साकरण प्रायश्चित्त-सूत्र चारित्राचार ४११ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી पिट्ठतं वा, सोयंत वा, पोसंतं वा, તે સ્ત્રીની યોનિને અપાનદ્વાર અથવા અન્ય છિદ્રને, भल्लायएण उप्पाएत्ता --- ભિલામાં આદિથી ઉત્તેજિત કરી सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलेत्ता वा, पधोएत्ता वा, ધોઈને, વારંવાર ધોઈને, अन्नयरेणं आलेवणजाएणं आलिंपेज्ज वा, કોઈ લેપનું લેપન કરે, વારંવાર લેપન કરે (લેપન - જીવન વી, કરાવે, વારંવાર લેપન કરાવે,) आलिंपतं वा, विलिंपत वा साइज्जइ । લેપન કરનારનું, વારંવાર લેપન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए पिटुंतं वा, सोयंत वा, पोसंत वा, भल्लायएण पाएत्तासीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, उच्छोलेत्ता वा, पधोएत्ता वा, अन्नयरेणं आलेवणजाएणं आलिंपित्ता वा, विलिंपित्ता वा, तेल्लेण वा-जाव–णवणीएण वा, अब्भंगेज्ज वा, मक्खेज्ज वा, अब्भंगेत वा, मक्खेंतं वा साइज्जइ । જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રીની યોનિને અપાનદ્વાર અથવા અન્ય છિદ્રને, ભિલામાં આદિથી ઉત્તેજિત કરી, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોઈને, વારંવાર ધોઈને, કોઈ લેપનું, લેપન કરી, વારંવાર લેપન કરીને, તેલ થાવ, માખણ, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,). મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए - पिट्ठत वा, सोयतं वा, पोसंतं वा, भल्लायएण उप्पाएत्तासीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, उच्छोलेत्ता वा, पधोएत्ता वा, अन्नयरेणं आलेवणजाएणं, आलिंपित्ता वा, विलिंपित्ता वा, तेल्लेण वा-जाव-णवणीएण वा, अब्भंगेत्ता वा, मक्खेत्ता वा, अण्णयरेणं धूवणजाएणं, धूवेज्ज वा, पधूवेज्ज वा, જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, તે સ્ત્રીની યોનિને, અપાનદ્વારને કે અન્ય છિદ્રને, ભિલામ આદિથી ઉત્તેજિત કરી, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધોઈને, વારંવાર ધોઈને, કોઈ લેપથી, લેપન કરી, વારંવાર લેપન કરીને, તેલ-ચાવતુ-માખણ, મસળીને, વારંવાર મસળીને, કોઈ એક ધૂપથી, ધૂપ આપે, વારંવાર ધૂપ આપે, (ધૂપ અપાવે, વારંવાર ધૂપ અપાવે છે. ધૂપ આપનારનું, વારંવાર ધૂપ આપનારનું અનુમોદન धूवेंतं वा, पधूवेंतं वा साइज्जइ । કરે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ४१२ चरणानुयोग मैथुन-सेवन-हेतु चिकित्साकरण प्रायश्चित्त सूत्र सूत्र ७७८-७८२ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त)मावेछ. -नि. उ. ६, सु. १४-१८ मेहुणवडियाए तेइच्छ-करणस्स पायच्छित्त-सुत्तं - મૈથુન સેવન માટે ચિકિત્સા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ७७८. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णयरं ૭૭૮.જે ભિક્ષુ મૈથુન-સેવનના સંકલ્પથી કોઈપણ પ્રકારની तेइच्छं आउट्टइ आउटैतं वा साइज्जइ । ચિકિત્સા કરે છે, કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्धाइयं । (प्रायश्चित्त) सावे. -नि. उ. ७, सु. ७९ मेहुण पत्थणाय पायच्छित्त-सुत्तं - મૈથુન સેવન માટે પ્રાર્થના કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ७७९. जे भिक्खू माउग्गाम मेहुणवडियाए - ૭૭૯ જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી विण्णवेइ, विण्णवेंतं वा साइज्जइ । साथे) भैथुन-सेवन भाटे प्रार्थना ७३, (रावे.) કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त नावे छे. -नि. उ. ६, सु. १ मेहुणवडियाए वत्थ-विरहियकरणस्स पायच्छित्त-सुत्तं - મૈથુન સેવન માટે વસ્ત્ર અપાવૃત કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ७८०. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए ૭૮૦.જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી सयं अवाउडिं- कुज्जा, करेंतं वा साइज्जइ । સાથે) મૈથુન-સેવન માટે તેને સ્વયે નગ્ન થવા માટે 53, (वये,) नारनु अनुमोहन ३. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) आवेछे. -नि. उ. ६, सु. ११ मेहुणवडियाए अंगादाण-दरिसणस्स पायच्छित्त-सुत्तं - धुन-सेवन माटे गुहा आननु प्रायश्चित्त सूत्र - ७८१. (जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए ૭૮૧.(જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી साथे) मैथुन-सेवननो सं5८५. 520583, "इच्छामि भे अज्जो ! अचेलियाए अंगादाणं आफै ! हुं तमा२। गुह्य अंगने वा याडं डूं.' पासित्तए" जो तं एवं वयइ वयंतं वा साइज्जइ ।) 4 , (डेवावे,) नार- मनमोहन ४३. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) मावे छे. -नि. उ. ६, सु. ११ अंगादाण-परिकामस्स पायच्छित्त-सुत्ताई - ગુહ્ય અંગ પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ७८२. जे भिक्खू अंगादाणं ७८२.४ मि. ४ननेन्द्रियने, कट्ठण वा, किलिंचेण वा, લાકડાથી, વાંસની ખપાટથી, अंगुलियाए वा, सलागाए वा, આંગળીથી કે સળીથી, संचालेइ, संचालतं वा साइज्जइ । સંચાર કરે છે, (સંચાર કરાવે છે, ) સંચાર કરનારનું અનુમોદન કરે છે. | Page #480 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७८३ मैथुनसेवन-संकल्प-कृत गुह्यांग परिकर्म प्रायश्चित्त सूत्र વારિત્રાવાર જરૂ जे भिक्खू अंगादाणं જે ભિક્ષુ જનનેન્દ્રિયનું, संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) संबात वा, पलिमद्देत वा साइज्जइ । મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अंगादाणं જે ભિક્ષુ જનનેન્દ્રિય પર, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતુ માખણ, अब्भंगेज्ज वा, मक्खेज्ज वा, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,). अब्भंगेंतं वा, मक्खेंतं वा साइज्जइ । મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू अंगादाणं જે ભિક્ષુ જનનેન્દ્રિય પર, ટોપ વી-પાર્વ-વાપણ વા, લોધ પાવતુ વર્ણનું, उबट्टेइ वा, परिवट्टेइ वा, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે,) उव्वर्टेतं वा, परिवदृत वा साइज्जइ । લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अंगादाणं જે ભિક્ષુ જનનેન્દ્રિયને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે,) उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ । ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू अंगादाणं જે ભિક્ષુ જનનેન્દ્રિયનાં, निच्छलेइ, निच्छलेंतं वा साइज्जइ । અગ્રભાગની ચામડીને ઉપર કરે, (કરાવે,) કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अंगादाण જે ભિક્ષુ જનનેન્દ્રિયને, जिग्घइ, जिग्घंतं वा साइज्जइ । સુંઘે છે, (સુંધાવડાવે છે,) સૂધનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अंगादाणं જે ભિક્ષુ જનનેન્દ્રિયનો, अण्णयरंसि अचित्तंसि सोयंसि अणुपवेसित्ता કોઈ અન્ય અચિત્ત છિદ્રમાં પ્રવેશ કરાવી. વીર્યના सुक्कपोग्गले निग्घायइ, निग्घायंतं वा साइज्जइ । પગલોને કાઢે છે, (કઢાવે છે,) કાઢનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण તેને માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं । આવે છે. -. ૩. ૬, . ૨-૬ मेहणवडियाए अंगादाण-परिकम्मस्स पायच्छित्त મૈથન-સેવનના સંકલ્પથી ગુહ્ય અંગ-પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સુત્તાવું - સૂત્ર - ૧૭૮૩. ને fમFT HISTમક્ષ મેડિયાપુ સંતાઈi- ૭૮૩, જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી कटेण वा, किलिचेण वा, अंगुलियाए वा, सलागाए वा, સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી જનનેન્દ્રિયનો, સંચા, વાત વા સન્નિડું | લાકડાથી, વાંસની ખપાટથી, આંગળીથી કે સળીથી, સંચાર કરે છે, (સંચાર કરાવે છે,) સંચાર કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहणवडियाए अंगादाणं જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી જનનેન્દ્રિયનું, Page #481 -------------------------------------------------------------------------- ________________ ४१४ चरणानुयोग मैथुनसेवन - संकल्प - कृत अंगसंचालन प्रायश्चित्त-सूत्र संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, संबार्हतं वा, पलिमद्देतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अंगादाणं તેત્લેન વા-નાવ-ળવળીણ વા, अब्भंगेज्ज वा, मक्खेज्ज वा, अब्भंगतं वा, मक्खेंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अंगादाणं છોદ્ધા વા-નાવ-વળેળ વા, ગુબટ્ટેડ્ વા, પરિવહેરૂ વા, उव्वतं वा, परिवतं वा साइज्जइ । जे भिक्खू माउग्रगामस्स मेहुणवडियाए अंगादाणं સીગોળ-વિયડે વા, સિખોઃ-વિયડે વા, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अंगादाणंणिच्छलेइ, णिच्छलेतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अंगादाणंजिग्घइ, जिग्घतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अंगादाणंअण्णयरंसि अचित्तंसि सोयंसि अणुपवेसित्ता सुक्कपोग्गले निघायइ, निग्घायंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -નિ. ૩. ૬, સુ. ૩-૨૦ अंग-संचालण पायच्छित्त-सुत्तं ७८४. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अक्खसि वा, उरुसी वा उयरंसि वा, थणंसि वा गहाय संचालेइ, संचालेतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । सूत्र ૭૮૪ મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે, મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. -નિ. ૩. ૭, ક્રુ. ૨ જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જૈની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી જનનેન્દ્રિય પર, તેલ યાવત્ માખણ, મસળે, વારંવાર મસળે,(મસળાવે, વારંવાર મસળાવે,) મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી જનનેન્દ્રિયનું, લોધ યાવત્ વર્ણથી, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે, લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન રે. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જૈની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી જનનેન્દ્રિયને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે, ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી જનનેન્દ્રિયની, ચામડીને ઉપર ઉપાડે છે, (ઉપર ઉપાડાવે છે, ) ઉપર ઉપાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી જનનેન્દ્રિયને, સૂંધે છે, (સુંધાવડાવે છે, ) સૂંધનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી જનનેન્દ્રિયને, કોઈ અચિત્ત છિદ્રમાં પ્રવેશ કરાવી, વીર્યના પુદ્ગલોને, કાઢે છે,(કઢાવે છે, ) કાઢનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. અંગ-સંચાલનનું પ્રાયશ્ચિત્ત – સૂત્ર - ૭૮ ૪.જે ભિક્ષુ સ્ત્રી સાથે મૈથુન સેવનના સંકલ્પથી સ્ત્રીના, અક્ષ, રુ, ઉદર કે સ્તનને ગ્રહણ કરી સંચાલિત કરે છે, (સંચાલિત કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७८५-७८८ સુરતવર્મપ્રાયશ્ચિત્ત-સૂત્ર चारित्राचार ४१५ હત્યમ–પ્રાયશ્ચિત્ત-સુત્ત - હસ્તકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ७८५, जे भिक्ख हत्थकम्मं करेइ करेंतं वा साइज्जइ । ૭૮૫.જે ભિક્ષુ હસ્તકર્મ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं अणुग्धाइयं । તેને માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૪, . . मेहुणवडियाए हत्थकम्म-करणस्स पायच्छित्त-सुत्तं - મૈથુન-સેવનના સંકલ્પથી હસ્તકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ७८६, जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए ૭૮૬. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી हत्थकम्मं करेइ करेंतं वा साइज्जइ । સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી હસ્તકર્મ કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૬, સુ. ૨ सुक्कपोग्गल-णिग्घाडण पायच्छित्त-सुतं - શુક્રના પુદ્ગલ કાઢવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ૭૮૭, નW | વેદવે રૂત્થીઓ ૨ પુરક્ષા પછાત, ૭૮૭,જ્યાં અનેક સ્ત્રી-પુરુષો મૈથુન સેવન (પ્રારંભ) કરે છે तत्थ से समणे निम्गंथे તેને જોઈને તે (એકાકી અગીતાર્થ) શ્રમણ-સાધુ अन्नयरंसि अचित्तंसि सोयंसि सक्कपोग्गले निग्घाएमाणे હસ્તકર્મથી કોઈ અચિત્ત સ્રોતમાં શુક્ર મુગલ કાઢે તો, हत्थकम्म पडिसेवणपत्ते आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं । આવે છે. जत्थ एए बहवे इत्थीओ य परिसा य पण्हायंति, જ્યાં અનેક સ્ત્રી-પુરુષો મૈથુન સેવન (પ્રારંભ) કરે છે तत्थ से समणे निग्गंथे તેને જોઈને તે (એકાકી અગીતાર્થ) શ્રમણ-સાધુ अन्नयरंसि अचित्तंसि सोयंसि सुक्कपोग्गले મૈથુન સેવન કરી કોઈ અચિત્ત સ્રોતમાં શુક્ર પુદ્ગલ निग्घाएमाणे मेहुण-पडिसेवणपत्ते, કાઢે તો, आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. -વવું. ૩, ૬, સે. ૨૬-૧૭ पसु-पक्खीण सह मेहुणभावस्स पायच्छित्त-सुत्ताई - પશુપક્ષીની સાથેના મૈથુનભાવનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ७८८. निग्गंथीए य राओ वा वियाले वा उच्चारं वा ૭૮૮. જો કોઈ નિર્ચન્ધી રાત્રિમાં કે વિકાલમાં મળ-મૂત્રનો पासवणं वा विगिंचमाणीए वा विसोहेमाणीए वा પરિત્યાગ કરે અથવા શુદ્ધિ કરે તે સમયે કોઈ अन्नयरे पसुजाइए वा पक्खिजाइए वा अन्नयरं પશુ-પક્ષીથી નિર્ચન્થીની કોઈ ઈન્દ્રિયનો સ્પર્શ થઈ इंदियजायं परामसेज्जा, तं च निग्गंथी साइज्जेज्जा જાય અને તે સ્પર્શનું તે (આ સુખદ સ્પર્શ છે આ हत्थकम्म-पडिसेवणपत्ता आवज्जइ मासियं પ્રમાણે) મૈથુનભાવથી અનુમોદન કરે તો તેને હસ્તકર્મ परिहारट्ठाणं अणुग्धाइयं । દોષ લાગે છે, માટે તે માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્તની પાત્ર બને છે. निग्गंथीए राओ वा वियाले वा उच्चार वा पासवर्ण જો કોઈ નિર્ચન્થી રાત્રિમાં કે વિકાલમાં મળ-મૂત્રનો वा विगिंचमाणीए वा अन्नयरं पसुजाइए वा પરિત્યાગ કરે અથવા શુદ્ધિ કરે તે સમયે કોઈ પશુ કે पक्खिजाइए वा अन्नयरंसि सोयसि ओगाहेज्जा तं च પક્ષી નિર્મન્થીનાં કોઈ શ્રોતનું અવગાહન કરે અને તે निग्गथी साइज्जेज्जा, मेहुणपडिसेवणपत्ता आवज्जइ અવગાહનનું તે (આ અવગાહન સુખદ છે આ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । પ્રમાણે,) અનુમોદન કરે તો (મૈથુન સેવન ન કરવા છતાં પણ) તેને મૈથુન સેવનનો દોષ લાગે છે. માટે તે #t, ૩. ૧, મુ. ૨૩-૨૪ ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્તની પાત્ર બને છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ६ चरणानुयोग विभूषा-हेतु वस्त्रादि-उपकरण-धारण : प्रायश्चित्त सूत्र सूत्र ७८९-९० મૈથુનેચ્છાથી ઉપકરણ ધારાદિનાં પ્રાયશ્ચિત્ત-૮ अणवडियाए वत्यधरणस्स पायच्छिस सुताई - માન-સેવનના સંકલ્પથી વસ્ત્ર ધારણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ७८९. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए ૭૮૯ જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રી માટે कसिणाइ वत्थाई धरेइ, અભિન્ન (અખંડ) વસ્ત્ર રાખે છે, (૨ખાવે છે,) धरेत वा साइज्जइ । રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રી માટે अहयाई वत्थाई धरेइ, અક્ષત (પૂર્ણ) વસ્ત્ર રાખે છે, (રખાવે છે,) धरेत वा साइज्जइ । રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રી માટે धोवरत्ताई वत्थाई धरेइ, ધોઈને રંગેલાં વસ્ત્ર રાખે છે, (૨ખાવે છે,) ધત વા સા | રાખનારનું અનુમોદન કરે છે. (जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए (જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રી માટે मलिणाई वत्थाई धरेइ, મેલાં વસ્ત્ર રાખે છે, (રખાવે છે.) ઘરેત વી સાક્તરૂં ) રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી, સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રી માટે चित्ताई वत्थाई धरेइ, કોઈ એક રંગના વસ્ત્ર રાખે છે, (રખાવે છે, કે धरेतं वा साइज्जइ । રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રી માટે विचित्ताई वत्थाई धरेइ, વિચિત્ર વસ્ત્ર રાખે છે, (રખાવે છે,) धरेतं वा साइज्जइ । રાખનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૬, સુ. ર૬-ર૩ મૂલાવડિયાર થાદ-૩વરકરણ પ ત્ત-સુત્ત – વિભૂષા-હેતુથી ઉપકરણ ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ७९०. जे भिक्खु विभूसावडियाए वत्थं वा-जाव ૭૯૦. જે ભિક્ષુ વિભુષાના સંકલ્પથી વસ્ત્ર યાવતુ पायपुंछणं वा--अण्णयरं वा उवगरणजायं धरेइ, રજોહરણ અથવા એવા કોઈ ઉપકરણને ધારણ કરે છે, धरेत वा साइज्जइ । (કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉઘાતિક પરિહારસ્થાન उग्घाइयं । ( પ્રાયશ્ચિત્ત) આવે છે. - ૩. ૧, સુ. ૧૩ Page #484 -------------------------------------------------------------------------- ________________ ४१७ सूत्र ७९१-९२ तु वस्त्रादि उपकरण धारण : प्रायश्चित्त सूत्र चारित्राचार વિચૂસાવડિયા વાડ-૩વરણ-પોવન પાયજિત્ત– વિભૂષાના હેતુથી ઉપકરણ પ્રક્ષાલનનું પ્રાયશ્ચિત્ત સુત્ત – ७९१. जे भिक्खू विभूसावडियाए वत्थं वा-जाव ૭૯૧. જે ભિક્ષુ વિભૂષાના સંકલ્પથી વસ્ત્ર ધાવતું पायपुंछणं वा-अण्णयरं वा उवगरणजायं धोवेइ, રજોહરણ અથવા એવા કોઈ ઉપકરણને ધોવે છે, धोवेंतं वा साइज्जइ । (ધોવડાવે છે) ધોનારનું અનુમોદન કરે છે. સૂત્ર - तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન उग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -રિ. ૩. ૨૫, સુ. ૧૪ मेहुण वडियाए वत्थ-करणस्स पायच्छित्त-सुत्ताई - મૈથુનના સંકલ્પથી વસ્ત્ર નિર્માણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ७९२. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए '૭૯૨. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન સેવનનાં સંકલ્પથી – ૨. માફળાળિ વા, ૧. ઉંદર આદિના ચર્મથી નિષ્પન્ન વસ્ત્ર, ૨. સંદિપનિ વા, ૨. સૂક્ષ્મ વસ્ત્ર, सहिणकल्लाणाणि वा, ૩. સૂક્ષ્મ અને સુશોભિત વસ્ત્ર, ૪. ગયા વા, ૪. બકરીના સૂક્ષ્મ રોમથી નિષ્પન્ન વસ્ત્ર, ૫. કોયાણ વા, ૫. ઈન્દ્રનીલવર્સી કપાસથી નિષ્પન્ન વસ્ત્ર, ૬. વોપિયા વા, સામાન્ય કપાસથી નિપ્પન સુતરાઉ વસ્ત્ર, ૧૭. ટુ ળ વા, ૭. ગૌડ દેશમાં પ્રસિદ્ધ અથવા દુકૂલ વૃક્ષથી નિષ્પન્ન વિશેષ કપાસનું વસ્ત્ર, ૮. ઉતરી પ ણ વા, ૮. તિરાડ વૃક્ષાવયવથી નિષ્પન્ન વસ્ત્ર, ૨. મણિ વા, ૯. મલયગિરિચંદનનાં પાંદડાથી નિષ્પન્ન વસ્ત્ર, ૨૦. પતુviળ વ, ૧૦. ઝીણા કેશ-તંતુઓથી નિષ્પન્ન વસ્ત્ર, ૨૭. સુખ વા, ૧૧. દુકૂલ વૃક્ષના આત્યંતર અવયવથી નિષ્પન્ન વસ્ત્ર, १२. चिणंसुयाणि वा, ૧૨. ચીન દેશમાં નિપન્ન અત્યંત સૂક્ષ્મ વસ્ત્ર, ૧૩. ટ્રેલરમાં વા, ૧૩. દેશવિદેશનાં રંગેલાં વસ્ત્ર, ૨૪. મિત્રણ વા, ૧૪. રોમ દેશનાં બનેલાં વસ્ત્ર, ૨૫. જ્ઞાળ વા, ૧૫. ચાલવાથી અવાજ થાય એવાં વસ્ત્ર, ૨૬. ત્રિદળ વા, ૧૬. સ્ફટિકના જેવાં સ્વચ્છ વસ્ત્ર, ૬૭. છોચવાળ વા, ૧૭. વસ્ત્રવિશેષ કોતવ-વરક' ૨૮. ઋબેત્રણ વા, ૧૮. કંબલ, ૨૨. પાવાળ વા, ૧૯. કંબલ વિશેષ-ખરડગ-પરિગાદિ પાવરક' ૨૦. ૩ળ વા, ૨૦. સિંધુ દેશના મચ્છના ચર્મથી નિષ્પન્ન વસ્ત્ર, ર૬. Tળ વા, ૨૧. સિંધુ દેશના સૂક્ષ્મ ચર્મવાળા પશુથી નિષ્પન્ન વસ્ત્ર, ૨૨. સિનિ વા, ૨૨, એ જ પશુના સૂક્ષ્મ પરમોથી નિષ્પન્ન વસ્ત્ર, રરૂ, શિકાળ વા, ૨૩, કૃષ્ણ મૃગચર્મ, ૨૪. નીમા વા, ૨૪. નીલ મૃગચર્મ, ર. નોમિviળ વા, ૨૫. ગૌર મૃગચર્મ, ર૬. Ifણ વાં, ૨૬. સ્વર્ણરસથી લિપ્ત સાક્ષાત્ સ્વર્ણમય દેખાય એવું વસ્ત્ર, ર૭. Viતાળ વા, ૨૭. જેનાં કિનારે સ્વર્ણરસ લગાડેલો હોય તેવું વસ્ત્ર, Page #485 -------------------------------------------------------------------------- ________________ १८ चरणानुयोग मैथुन-सेवन-संकल्प कृत आभूषण-निर्माण : प्रायश्चित्त सूत्र सूत्र ७९३ ૨૮. IITન વા, ૨૮, સ્વર્ણરસની પટ્ટીઓવાળું વસ્ત્ર, २९. कणगखचियाणि वा, ૨૯. સ્વર્ણ તાર જડેલું વસ્ત્ર, ૩૦. UT Igfસયન વા, ૩૦. સોનાના સ્તબક કે ફૂલ જડેલું વસ્ત્ર, ૩૧. વ્યાઘ્રચર્મ, ३२. विवग्घाणि वा, ૩૨. ચિત્તાનું ચર્મ, ૩૩. મર–પિત્તળ વા, ૩૩, વિશેષ પ્રકારના આભૂષણવાળું વસ્ત્ર, રૂ૪, આમરણ-વિવિજ્ઞાન વા, ૩૪. અનેક પ્રકારના આભૂષણવાળું વસ્ત્ર, करेइ, करेंतं वा साइज्जइ । બનાવે છે, (બનાવડાવે છે,) બનાવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए आइणाणि જે ભિક્ષુ સ્ત્રી સાથે મૈથુન-સેવનનાં સંકલ્પથી ઉંદર वा-जाव-आभरण-विचित्ताणि वा धरेइ, धरेत वा આદિના ચર્મથી નિષ્પન્ન વસ્ત્ર ધાવતુ અનેક પ્રકારના સા | આભૂષણવાળું વસ્ત્ર ધારણ કરે છે, (ધારણ કરાવે છે) ધારણ કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए आइणाणि જે ભિક્ષુ સ્ત્રી સાથે મૈથુન-સેવનનાં સંકલ્પથી ઉંદર વ-ગાય-બાબરા-વિવિજ્ઞાન વા ઉપૌં . આદિના ચર્મથી નિષ્પન્ન વસ્ત્ર યાવતુ અનેક પ્રકારના पिण तं वा साइज्जइ । આભૂષણવાળું વસ્ત્ર પહેરે છે, (પહેરાવે છે) પહેરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. -નિ. રૂ. ૭, સુ. ૨૦–૧ર मेहुणवडियाए आभूसणं करमाणस्स पायच्छित्त મૈથુન-સેવનના સંકલ્પથી આભૂષણ નિર્માણ કરવાનાં સુત્તારું - પ્રાયશ્ચિત્ત સૂત્રો - ७९३. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए-- ૭૯૩,જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, ૨. હૃારા વી, ૨. શ્રદ્ધાળ વા, ૧. હોર, ૨. અર્ધહાર, 3. JIવી વા, ૪. મુત્તરવી વા, ૩. એકાવલી, ૪. મુક્તાવલી, ૬. | Jવી વા, ૬. થUIવ વા, ૫. કનકાવલી, ૬. રત્નાવલી, , ૭. Ifખ વ, ૮. સુડિયાળ વી, ૭. કડાં, ૮. ભૂજબંધ, ૧. સરળ વા, ૨૦. શુષ્કળ વ, ૯. બાજુબંધ ૧૦. કુંડલ, ૨૨. પણ વા, ૧૧. પટ્ટા, ૧૨. મુગટ, ૨૩. પર્ણવ-સુન્નાન વા, ૨૪, સુવUU-મુત્તળ વા, ૧૩. કંદોરા, ૧૪. સુવર્ણસૂત્ર. રે, તે વા સાન્નિડું | કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुण वडियाए જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, દાળ વી-તાવ-સુવUM-સત્તાળ વા ધરે, હાર લાવત્ સુવર્ણસૂત્ર રાખે છે, (રખાવે છે) धरतं वा साइज्जइ । રાખનારનું અનુમોદન કરે છે. Page #486 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७९४-९५ मैथुनसेवन - संकल्प - कृत माला आदि निर्माण प्रायश्चित्त सूत्र जे भिक्खू माउग्गामस्स मेहुण वडियाए હાનિ વા-ગાવ-મુવળ-મુત્તાળિ વા મુિન, परिभुजंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । मेहुणवडियाए मालाकरणस्स पायच्छित्तસુત્તારૂં ઃ ७९४. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए ૬. તળ-માહિયે વા, ૩. મિડ-માહિયં વા, ૨. ૪. ૬. ૮. -નિ. ૩. ૭, સુ. ૭-૬ ૬. પિચ્છ-માöિ વા, ૭. સિમ-માહિયં વા, ૧.૪૪-માયિં વા, ૧૧. પત્ત-માહિય વા, ૩. હ-માહિયં વા, ૬. હરિય-માયિં વા, ફ, તું વા સાફઝફ્ | जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए તળમાયિં વા-નાવ-યિમયિં વા ધરેફ, धरेतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए મુંન-માહિયં વા, મયા--માહિયે વા, ત-માહિયે વા, સંવ-માહિયે વા, ૨૦. ૪-માહિયં ના, ૨૨. પુષ્ઠ-માäિ વા, ૪, બીન--માયિં વા, तणमालियं वा - जाव- हरियमालियं वा पिणड्ढइ, पिणड्ढतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ૬. અય-ઝેળિ વા, ર. રૂ. તડય-હોળિ વા, ૪. ૬. વ્પ-હોળિવા, ૬. -નિ. ૩. ૯, મુ. -૩ मेहुणवडियाए धाउकम्मकरणस्स पायच्छित्त-सुत्ताई७९५. जे भिक्खू माउग्गामस्स मेहुणवडिया - चारित्राचार ર જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, તંત્ર-જોહાનિ વા, સીસ-જોહાનિ વા, સુવા-જોહા”િ વા, : હાર યાવત્ સુવર્ણસૂત્રનો પરેિભોગ કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. મૈથુન-સેવનના સંકલ્પથી માળા નિર્માણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ઃ ૭૯૪.જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, ૧. ઘાસની માળા, ૩. નેતરની માળા, ૫. પીંછાની માળા, ૭. શીંગડાની માળા, ૯. હાડકાની માળા, ૧૧, પત્રની માળા, ૧૩. ફળની માળા, ૧૫. લીલી (વનસ્પતિ)ની માળા, મુંજની માળા, મદનની માળા, ૨. ૪. ૐ. ૮. ૧૦. લાકડાની માળા, ૧૨. ફૂલની માળા, ૧૪. બીની માળા, ઈત્યાદિ કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. દાંતની માળા, શંખની માળા, જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, ઘાસની માળા યાવત્ લીલી (વનસ્પતિ)ની માળા રાખે છે, (રખાવે છે, ) રાખનારનું અનુમોદન કરે છે. ૧, લોખંડ ધાતુ, ૩. ત્રપુ ધાતુ, ૫. ચાંદી ધાતુ, જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, ઘાસની માળા યાવત્ લીલી (વનસ્પતિ)ની માળા પહેરે છે, (પહેરાવે છે, ) પહેરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. મૈથુનસેવનના સંકલ્પથી ધાતુ નિર્માણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૯૫,જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, ૨. તાંબુ ધાતુ, ૪. ૬. સીસા ધાતુ, સુવર્ણ ધાતુ, Page #487 -------------------------------------------------------------------------- ________________ ४२० चरणानुयोग मैथुन इच्छा सम्बन्धी प्रकीर्ण प्रायश्चित्त सूत्र सूत्र ७९६-९८ વરેફ, તે વા સાક્ક | કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, મા-ઢોહfખ વીં--જાવ-સુavળ-કોદાળ વા, લોખંડ ધાતુ યાવત્ સુવર્ણ ધાતુ રાખે છે, (૨ખાવે છે.) धरेइ, धरेतं वा साइज्जइ । રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, કર્ય--ગોળ વા-વાવ-સુવUM-ટોણા વા, લોખંડ ધાતુ યાવતુ સુવર્ણ ધાતુનો પરિભોગ કરે છે, परिभुंजइ, परिभुजंतं वा साइज्जइ । (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન મyપાડ્યું | (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૭, સે. ૪૬ મૈથુનેચ્છા સંબંધી પ્રકીર્ણક પ્રાયશ્ચિત્ત-૯ मेहुणवडियाए कलहकरणस्स पायच्छित्त-सुत्तं મૈથુન સેવન માટે કલેશ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ७९६. जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए ૭૯૬. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, कलहं कुज्जा, कलहं बूया, કલેશ કરે, કલેશ ફરવાનો સંકલ્પ કરી બોલે, અથવા कलहवडियाए बहियाए, કલેશ કરવાનો સંકલ્પ કરી બહાર છ, Tછત વા સારું ! જાય, (જવા માટે કહે,) જનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउमासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -રિ. ૩. ૬, સુ. ૨૨. मेहुणवडियाए पत्तपदाणस्स पायच्छित्त-सुत्तं મૈથુન-સેવનના સંકલ્પથી પત્ર-લેખનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ७९७. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए ૭૯૭.જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, लेह लिहइ, लेहं लिहावइ, પત્ર લખે છે, (પત્ર લખાવે છે,). लेहवडियाए बहियाए. પત્ર લખવાના સંકલ્પથી બહાર गच्छइ, गच्छंतं वा साइज्जइ । જાય, (જવા માટે કહે,) જનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૬, સુ. ૧૩ मेहणवडियाए पणीय-आहारं आहारमाणस्स पायच्छित्त- મૈથુન-સેવનના સંકલ્પથી પ્રણીત આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સુd સત્ર : ७९८. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए ૭૯૮ જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, ૨. રવીર વા, ૨. હહિં વા, ૩. પવળીયું વા, ૧. દૂધ, ૨, દહીં, ૩. માખણ, ૪. સM વા, ૫. ગુરું વા, ૬. ઠંડું વી, ૪, ઘી, ૫, ગોળ, ૬. ખાંડ, ૭. વજ્જર વા, ૮. મચ્છડિયે વૈ, ૭. સાકર, ૮. બુરું, Page #488 -------------------------------------------------------------------------- ________________ सूत्र ७९९-८०० वशीकरण अण्णयरं वा पणीयं आहार आहारेइ आहारेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्धायं । -તિ. ૩. ૬, સુ. ૭૭ वसीकरणसुत्तकरणस्स पायच्छित्त-सुत्तं૭૬. ને મિલ્લૂ સબ-પ્પાસો વા, ૩૫-Įસો વા, પોડ-પ્પાતો વા, અમિત્ત-પ્પાનો વા, वसीकरण - सुत्ताई करेइ, करेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । −નિ. ૩. રૂ, સુ. ૭૦ एगागीणीए इत्थीए सद्धिं संवासकरण पायच्छित सुत्ताई : ૮૦૦, ને મિનવૂ છુ. આાંતાસિ ત્રા, ર. આરામમાપ્તિ, ३. गाहावइकुलंसि वा, ४. परियावसहंसि वा, एगो एगित्थीए सद्धिं विहारं वा करेइ, सज्झायं वा करेइ, असणं वा - जाव - साइमं वा आहारेइ, उच्चारं वा पासवणं वा परिट्ठवेइ, अण्णयरं वा अणारियं णिठुरं असमणपाउग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ । जे भिक्खू १. उज्जाणंसि वा, २. उज्जाणगिहंसि वा, ३. उज्जाणसालंसि वा, ४. णिज्जाणंसि वा, ५. णिज्जाणगिहंसि वा, ६. णिज्जाणसालंसि वा, एगो एगित्थीए सद्धिं विहारं वा करेइ -ળાવ-અસમાવાડમાં ત્ત્ત દે, कहतं वा साइज्जइ । ને મિવવું . પ્રકૃતિ વા, ૨. અટ્ટાહયંસિવા, રૂ. વરિયંસિ વા, ૪, પત્તિ વા, ૬. વાસિ વા, ६. गोपुरंसि वा एगो एगित्थीए सद्धिं विहारं वा करेइ - जाव- असमणपाउग्गं कह कहेइ, कहतं वा साइज्जइ । ને મિવવું . વા-મસ વા, ૨. ૧-૫ત્તિ વા, રૂ. ૧-તીતિ વા, ૪. ટ્। - ठाणंसि वा, गो एगित्थीए सद्धिं विहारं वा करेइ - जाव- असमण पाउग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ । प्रायश्चित्त-सूत्र चारित्राचार કે બીજા પણ પૌષ્ટિક આહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. વશીકરણસૂત્ર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૭૯૯ જે ભિક્ષુ શણ કપાસમાંથી, ઊન કપાસમાંથી, પોડ્ર કપાસમાંથી કે અમીલ કપાસમાંથી, વશીકરણ સૂત્ર (દોરો) કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. ४२१ એકલી સ્ત્રી સાથે રહેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૮૦૦.જે ભિક્ષુ ૧-ધર્મશાળામાં, ૨-ઉદ્યાન ગૃહમાં, ૩-ગૃહસ્થનાં ઘ૨માં, ૪-પરિવ્રાજકના આશ્રમમાં, એકલો એકલી સ્ત્રીની સાથે રહે છે, સ્વાધ્યાય કરે છે, અશન યાવત્ સ્વાદિમનો આહાર કરે છે, ઉચ્ચાર પ્રશ્રવણ પરહે છે અથવા કોઈ સાધુએ ન કહેવા યોગ્ય કામકથા કહે છે કે કહેનારની અનુમોદના કરે છે. જે ભિક્ષુ ૧- નગરની નજીકના રહેવાના સ્થાનમાં. ૨- નગરની નજીકના ઉદ્યાનમાં ઘરમાં, ૩-નગરની નજીકની ઉદ્યાન શાળામાં, ૪- રાજા આદિના નગર નિર્ગમન સમયે રહેવાના સ્થાનમાં, ૫- ઘરમાં, ૬- શાળામાં, એકલો એકલી સ્ત્રીની સાથે રહે છે યાવત્ સાધુએ ન કહેવા યોગ્ય કામકથા કહે છે કે કહેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ૧- પ્રાકારના ઉપરના ઘરમાં, ૨-પ્રાકારના ઝરુખામાં, ૩- પ્રાકાર અને નગરની વચ્ચેના માર્ગમાં, ૪- પ્રાકારમાં, ૫- નગરદ્વારમાં, ૬- બે દ્વારની વચ્ચેના સ્થાનમાં એકલો એકલી સ્ત્રીની સાથે રહે છે યાવત્ સાધુએ ન કહેવા યોગ્ય કામકથા કહે છે, કે કહેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ૧- સરોવરમાં પાણી આવવાના માર્ગમાં, ૨- સરોવરમાંથી પાણી જવાના માર્ગમાં, ૩ - સરોવરના કિનારા પર, ૪- સરોવરનાં સ્થાનમાં એકલો એકલી સ્ત્રીની સાથે રહે છે થાવત્ સાધુએ ન કહેવા યોગ્ય કામકથા કહે છે, કે કહેનારનું અનુમોદન કરે છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ४२२ चरणानुयोग चतुर्थ ब्रह्मचर्य महाव्रत-भावना सूत्र ८०१ जे भिक्खू १. सुण्ण-गिहंसि वा, २. सुण्ण-सालंसि જે ભિક્ષુ ૧- સૂના ઘ૨માં, ૨- સૂની શાળામાં, वा, ३. भिण्णगिहंसि वा, ४. भिण्णसालंसि वा, 3-43२ घरमां, ४- २ शामi, ५-53i, ५. कुडागारंसि वा, ६. कोट्ठागारंसि वा एगो - ધાન્યાદિના કોઠારમાં એકલો એકલી સ્ત્રીની સાથે एगित्थीए सद्धिं विहारं वा करेइ-जाव રહે છે યાવતુ સાધુએ ન કહેવા યોગ્ય કામકથા કહે છે, असमणपाउग्गं कह कहेइ, कहेंतं वा साइज्जइ । કે કહેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू १. तणगिहसि वा, २. तणसालंसि वा, ३. तुसगिहंसि वा, ४. तुस-सालंसि बा, ५. भुसगिहंसि वा, ६. भुससालंसि वा एगो एगित्थीए सद्धिं विहारं वा करेइ-जावअसमणपाउग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ । જે ભિક્ષુ ૧- ઘાસ ઘરમાં, ૨- ઘાસ શાળામાં, उ- शादि. माहिना तु५५२मा, ४- तुप शामi, ५- भा, ३६ महिना भूसाघरमां, 5- भूसानी શાળામાં, એકલો એકલી સ્ત્રીની સાથે રહે છે યાવત્ સાધુએ ન કહેવા યોગ્ય કામકથા કહે છે, કે કહેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू १. जाणसालंसि वा, २. जाणगिहंसि वा, ३. वाहणगिहंसि वा, ४. वाहणसालंसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ-जावअसमणपाउग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ જે ભિક્ષુ ૧- યાન ઘરમાં, ૨- યાન શાળામાં, ૩- વાહન ઘરમાં, ૪- વાહન શાળામાં એકલો એકલી સ્ત્રીની સાથે રહે છે યાવતું સાધુએ ન કહેવા યોગ્ય કામકથા કહે છે, કે કહેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू १. पणियगिहसि वा, २. पणियसालंसि वा, ३. कुवियगिहंसि वा, ४. कुवियसालंसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करे इ-जावअसमणपाउग्गं कह करेइ, कहेंतं वा साइज्जइ । भिक्षु १-हुसनमा, २- भां, 3-थूना माहि બનાવવાના ઘરમાં, ૪- ચૂના બનાવવાના કારખાનામાં એકલો એકલી સ્ત્રીની સાથે રહે છે યાવતુ સાધુએ ન કહેવા યોગ્ય કામકથા કહે છે, કે કહેનારનું અનુમોદન ४३. जे भिक्खू १. गोणसालसि वा, २. गोणगिर्हसि वा, ३. महाकुलंसि वा, ४. महागिहसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ-जाव-असमणपाउग्गं कहं कहेइ, कहेंतं वा साइजइ । ४ भिक्षु १- गौशालामi, २- गौमां, 3- महाभां, ४- भागमा मेसो सभी स्त्रीनी સાથે રહે છે યાવતું સાધુએ ન કહેવા યોગ્ય કામકથા કહે છે, કે કહેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवजइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्धाइयं । તેને ચાતુર્માસિક અનુદૃાતિક પરિહારસ્થાન (प्रायश्चित्त)मावेछ. ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતનું પરિશિષ્ટ चउत्थस्स बंभचेरमहव्वयस्स पंच मावणाओ - ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ : ८०१. १. इत्थी-पसु-पंडग-संसत्तसयणासणवज्जणया, ८०१.१- स्त्री, पशु, नपुंस 43 सेवित शय्या, आसन આદિનો ત્યાગ. २. इत्थीकह-विवज्जणया, २- स्त्री थानो त्याग. ३. इत्थीणं इंदियाणमालोयणवज्जणया, ૩- સ્ત્રીઓની ઈન્દ્રિયોને રાગપૂર્વક જોવાનો ત્યાગ. ४. पुव्वरय-पुव्वकीलिआणं अणणुसरणया, ૪-પૂર્વે કરેલા રિતિક્રીડાના સ્મરણોનો ત્યાગ. ५. पणीताहार-विवज्जणया । ૫- વિકારવર્ધક પૌષ્ટિક આહારનો ત્યાગ. सम.५, सु.१ Page #490 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८०२ चतुर्थ ब्रह्मचर्य महाव्रत-प्रथम भावना चारित्राचार ४२३ तस्स इमा पंच भावणाओ चउत्थस्स होति ચતુર્થ અબ્રહ્મચર્ય વિરમણ વ્રતની રક્ષા માટે આ પાંચ अबंभचेरवेरमण परिरक्खणठ्ठयाए। ભાવનાઓ છે. पढमा भावणा- विवित्त-सयणासणया - પહેલી ભાવના-સ્ત્રી સહિત સ્થાનનો નિષેધ ૮૦૨. પઢમં–૧, સયાસ-પરકુવાર–મંગળ-II- ૮૦૨.૧- શવ્યા, આસન, ઘરનો દરવાજો, પ્રાંગણ, આકાશ गवक्ख-साल-अभिलोयण-पच्छवत्थुक-पसाहणक- (ઉપરનું ખુલ્લું સ્થાન, ઝરુખો, સામાન રાખવાની ण्हाणिकावकामा अवकासा । ઓરડી, બેસીને જોવાનું ઊંચું સ્થાન, પાછલું ઘર, હાવા તથા શૃંગાર સજવાનું સ્થાન ઈત્યાદિ સર્વ સ્થાન સ્ત્રી સંસર્ગવાળા હોવાથી ત્યાજય છે. २. जे य वेसियायणे अच्छंति य ।। ૨- જ્યાં વેશ્યાઓનું સ્થાન હોય, ३. जत्थ इत्थिकाओ अभिक्खणं मोह-दोस-रति- ૩- જ્યાં મોહ, દોષ, રતિ અને રાગને વધારનારી रागवड्ढणीओ कहिति य कहाओ बहुविहाओ ते અનેક પ્રકારની વાતો સ્ત્રીઓ કરતી હોય તે સ્થાન वि हु वज्जणिज्जा । બ્રહ્મચારી માટે ત્યાજ્ય છે. ४. इत्थिसंसत्त- संकिलिट्ठा अन्ने वि य एवमाइ ૪- સ્ત્રી સંસર્ગના કારણે સંકલેશ સહિત જે પણ કોઈ अवकासा ते वि हु वज्जणिज्जा । અન્ય સ્થાન છે તેનાથી દૂર રહેવું. जत्थ मणोविब्भमो वा, भंगो वा, (भंसगो वा) ૫- જ્યાં રહેવાથી મનમાં વિભ્રમ પેદા થાય, अट्ट, रुद्द च हुज्ज झाणं तं तं - બ્રહ્મચર્યનો ભંગ કે નાશ થાય, આર્તધ્યાન કે રૌદ્રધ્યાન वज्जेज्जऽवज्जभीरु अणायतणं अंतपंतवासी । થાય, પાપભીરુ એવા અયોગ્ય સ્થાનનો પરિત્યાગ કરે. एवमसंसत्त वास-वसही समिइ-जोगेण भाविओ આ પ્રમાણે સ્ત્રી-સહયોગ રહિત સ્થાનમાં સમિતિના भवइ अंतरप्पा आरतमण-विरयगामधम्मे યોગથી ભાવિત અંત:કરણવાળા, બ્રહ્મચર્યમાં અનુરક્ત जितेंदिए बंभचेरगुत्ते । ચિત્તવાળા તથા ઈન્દ્રિયોના વિષયગ્રહણ સ્વભાવથી. નિવૃત્ત, જીતેન્દ્રિય સાધુનું બ્રહ્મચર્ય સુરક્ષિત હોય છે. बिइया भावणा : इत्थीकहा विवजणया - બીજી ભાવના-સ્ત્રી કથાનો ત્યાગઃ बिइयं- १. नारीजणस्स मज्झे न कहेयव्वा कहा ૧- સ્ત્રીઓની સભામાં ભોગવિલાસની ચેષ્ટાયુક્ત विचित्ता विव्वोय-विलास-संपउत्ता વિચિત્ર પ્રકારની કથા, જેમાં હાસ્ય અને શૃંગાર રસની हास-सिंगार-लोइयकहव्व मोहजणणी । પ્રધાનતા હોય, જે મોહ ઉત્પન્ન કરનારી હોય તેનો ત્યાગ કરવો. २. न आवाह-विवाह-वर-कहाविव इत्थीणं वा ૨- આ પ્રમાણે સગપણ અથવા લગ્ન સંબંધી વાતો, सुभग-दुभग-कहा चउसद्धिं च महिलागुणा । સ્ત્રીઓનાં સૌભાગ્ય-દુર્ભાગ્યની વાત તેમ જ સ્ત્રીઓની ચોસઠ કળાઓ સંબંધી ચર્ચા પણ ન કરવી જોઈએ. ૩. ન વન-ટેસ-જ્ઞાતિ–૪–વ-નામ-નેવસ્થ- ૩- સ્ત્રીઓના રંગ-રૂપ, દેશ, જાતિ, કુળ, નામ, परिजण-कहावि इत्थियाणं । વસ્ત્ર, પરિજન સંબંધી કથાઓ પણ ન કરવી જોઈએ. ४. अन्नावि य एवमादियाओ कहाओ सिंगार-कलुणरसाओ तव-संजम-बंभचेर-घाओवघाइयाओ अणुचरमाणेणं बंभचेरं न कहेयव्वा, न सुणेयव्वा, न चिंतेयव्वा । ૪- તે જ પ્રમાણે અન્ય કથાઓ જેમ કે શૃંગાર રસથી ભરેલી, કરુણરસ ઉત્પન્ન કરનારી અથવા જે તપ, સંયમ તથા બ્રહ્મચર્યનો ઘાત-ઉપઘાત કરનારી હોય તેવી કથાઓ બ્રહ્મચારી સાધુજનોએ ન કરવી જોઈએ, તેમનું શ્રવણ તથા ચિંતન પણ ન કરવું જોઈએ. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૪ चरणानुयोग વં સ્થી-હા-વિરતિ-સમિતિ-નોોળું ભવિઓ भवइ अंतरप्पा आरत-मण-विरय-गामधम्मे जितिंदिए बंभचेरगुत्ते । चतुर्थ ब्रह्मचर्य महाव्रत- - तृतीय भावना ततीया भावणा : इत्थीणं इंदियाणमालोयण- वज्जणयाततीयं - नारीणं हसिय- भणियं ચેક્રિય-વિયેન્દ્વિય-ફ-વિહ્રાક્ષ-ળીયિ, વિોતિય-- નટ્ટ-ગીત-વાય--સરીર-સુંદાળ-વન-ચ-નયન-વિદ્-વ-નોબળ-યોહરાધરवत्थालंकार - भूसणाणि य गुज्झोवकासियाई । अन्नाणि य एवमाइयाइं तव संजम - बंभचेरघातोवघातियाइं अणुचरमाणेणं बंभेचेरं न चक्खुसा, न मणसा, न वयसा पत्थेयव्वायं पावकम्माई | વં ફી-વ-વિત્તિ-સમિતિ-નોમેળ માવિયો भवइ अंतरप्पा आरतमण- विरय-गामधम्मे जिइदिए भरते । चउत्था भावणा : पुव्वरय-पुव्वकीडा- अणुस्सरणया શ્વેતસ્થં-પુરય-પુવ્રીહિય-પુવ્વસંશંથ-થ સંધુયા, जे ते आवाह - विवाह - चोल्लकेसु य तिथिसु जन्नेसु उस्सवेसु यसिंगारागार - चारुवेसाहिं - हाव-भाव - पललिय विक्खेव-विलाससालिणीहिं अणुकूलपेम्मिकाहिं सद्धिं अणुभूया सयण-संपओगा, ૩૬-મુઃ-વર-સુમ-સુમિ ચંદ્રા-મુ' ધિ-વરવાસપૂવ-મુહરિસ-વત્વમૂસળ गुणवया सूत्र ८०२ આ પ્રમાણે સ્ત્રીકથા રહિત વિરતિ-સમિતિના યોગથી ભાવિત અંતઃકરણવાળો, બ્રહ્મચર્યમાં અનુરક્ત ચિત્તવાળો તેમજ ઈન્દ્રિય-વિકારોથી નિવૃત્ત જીતેન્દ્રિય સાધુ બ્રહ્મચર્યથી ગુપ્ત-સુરક્ષિત રહે છે. ત્રીજી ભાવના ઃ સ્ત્રીઓની ઈન્દ્રિયોના અવલોકનનો નિષેધ : સ્ત્રીઓના હાસ્ય, વિકારી ભાષા, હાથ વગેરેના ચાળા, કટાક્ષવાળા નિરીક્ષણ, તેની ચાલચલગત તથા ક્રીડાનો, કામોત્તેજક સંભાષણ, નૃત્ય, ગીત, ⟨વીણા ઈત્યાદિ) વાજિંત્રોના સૂર, શરીરની આકૃતિ, (ગોરા-કાળા આદિ) વર્ણ, હાથ, પગ અને આંખો લાવણ્ય, રૂપ, યૌવન, સ્તન, હોઠ, વસ્ત્ર, અલંકાર અને કપાળનો ચાંલ્લો ઈત્યાદિ ભૂષણો તથા ગુપ્ત અંગો, તથા અન્ય એવા અનેક પ્રકારના (સ્ત્રી સંબંધી અંગોપાંગનાં) હાવભાવથી બ્રહ્મચર્ય, તપ તથા સંયમનો ધાત ઉપઘાત થાય છે માટે બ્રહ્મચર્યનું અનુપાલન કરનાર મુનિ તેઓને નેત્રોથી જુએ નહિ, મનથી પણ વિચારે નહિ, વચનથી તત્સંબંધી બોલે નહિ તથા પાપમય કાર્યોની અભિલાષા પણ કરે નહિ. આ પ્રમાણે સ્ત્રીરૂપ-વિરતિ-સમિતિના યોગથી ભાવિત અંતઃકરણવાળા બ્રહ્મચર્યમાં અનુરક્ત ચિત્તવાળા, ઈન્દ્રિય વિકારથી વિરત તથા જીતેન્દ્રિય મુનિ બ્રહ્મચર્યમાં સુરક્ષિત હોય છે. ચોથી ભાવના-ભોગોની સ્મૃતિનો નિષેધ : પૂર્વે ભોગવેલા વિષયભોગોનું સ્મરણ, પૂર્વે ભોગવેલી કામક્રીડા, પૂર્વકાળના સાસરિયા આદિ પરિચિત લોકો એ સર્વનું સ્મરણ ન કરવું જોઈએ. તે જ પ્રમાણે સગપણ, લગ્ન, ચૂડાકર્મ વાળ ઉતારવા તથા પર્વ તિથિઓમાં, યજ્ઞો, નાગપૂજા ઈત્યાદિ અવસરો પર, શૃંગારથી સજેલી, હાવભાવ અને કટાક્ષ યુક્ત, ઢીલાં કેશ, આંજેલી આંખો ઈત્યાદિ શૃંગાર યુક્ત, (હાથ ભમર તથા નેત્રોનો વિશિષ્ટ પ્રકારનો) હાવભાવ દર્શાવતી, અનુકુળ- પ્રેમાળ સ્ત્રીઓની સાથે અનુભવેલા શયન ઈત્યાદિ અનેક પ્રકારના કામશાસ્ત્રોક્ત પ્રયોગો, અનુકુળ ઋતુમાં ઉત્તમ પુષ્પોની સુગંધથી સુવાશિત કરનારા તથા ચંદનની સુગંધ, ચૂર્ણ કરેલા ઉત્તમ સુગંધિત દ્રવ્ય, ધૂપ, સુખદ સ્પર્શવાળા વસ્ત્ર અને For Private & Personal use આભૂષણ, Page #492 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८०२ चतुर्थ ब्रह्मचर्य महाव्रत-पंचम भावना चारित्राचार ४२५ રાજ્જાન્ન-જય-પર-ન-નટ્ટ-~-- રમણીય વાદ્ય-ધ્વનિ, ગાયન, નટ, નર્તક, દોરડા પર મ –મુકિશ્ર–વેન્દ્ર-વેદ-પવન-ટાસTI નાચનારા નટ, કુસ્તીબાજ, મુષ્ટિબાજ, વિદૂષક, आइक्खग-लंख-मंख-तूणइल्ल-तुंबवीणिय કથાકાર, કૂદનારા, રાસલીલાવાળા, શુભાશુભ કહેનારા, तालायर-पकरणाणि य बहूणि महुर-सर ઊંચા વાંસની ટોચ પર ખેલ કરનાર, ચિત્રપટ બતાવી गीय- सुस्सराई, ભિક્ષા માંગનારા, વાજિંત્ર વગાડનારા, વીણા વગાડનારા, તાલચર (મંજીરા વગાડનારા)એ સર્વની ક્રીડાઓ, અનેક પ્રકારના મધુર ધ્વનિવાળા ગીતો તેમ જ મનોહર સ્વરો, अन्नाणि य एवमादियाणि तव-संजम-बंभचेरघातोवघातियाइं अणुचरमाणेणं बंभचेरं न ताई समणेण लब्भा दट्टुं न कहेडं, न सुमरिडं जे । એ જ પ્રમાણે અન્ય વિષય જે ત૫, સંયમ અને બ્રહ્મચર્યનો ધાત-ઉપઘાત કરનાર છે, તે વિષયોને બ્રહ્મચર્યનું પાલન કરનાર શ્રમણે જોવા ન જોઈએ, એ સંબંધી વાર્તાલાપ ન કરવો જોઈએ તથા પૂર્વે જે જોયું અને સાંભળ્યું હોય તેનું સ્મરણ પણ ન કરવું જોઈએ. एवं पुव्वरय-पुव्वकीलिय-विरति-समितिजोगेणं भाविओ भवइ अंतरप्पा आरय-मण-विरय-गामधम्मे जिंतिदिए बंभचेरगुत्ते । આ પ્રમાણે પૂર્વરત-ક્રીડિત-વિરતિ-સમિતિ-યોગથી ભાવિત અંત:કરણવાળો, બ્રહ્મચર્યમાં અનુરક્ત ચિત્તવાળો, જીતેન્દ્રિય મુનિ બ્રહ્મચર્યથી સુરક્ષિત હોય છે. पंचमा भावणा : पणीयाहार विवज्जणया पंचमगं-आहार-पणीय-निद्ध-भोयण-विवज्जिए संसए सुसाहु ववगय-खीर-दहि-सप्पि-नवनीयતે-૭-૨ઉંડ-મચ્છડિજૂ-મ-મનमंसखज्जक-विगति-परिचत्त, कयाहारे । . પાંચમી ભાવના -વિકારવર્ધક આહારનો નિષેધ સ્વાદિષ્ટ, ગરિષ્ટ તથા સ્નિગ્ધ આહારના ત્યાગી સંયમશીલ-સુસાધુ દૂધ, દહીં, ઘી, માખણ, તેલ, ગોળ, ખાંડ, બુરુ, મધ, મધ, માંસ ઈત્યાદિ ખાદ્ય-પકવાન તથા વિગઈ રહિત આહાર કરે. न दप्पणं, न बहुसो, न नितिकं, ઈન્દ્રિય ઉત્તેજિત થાય એવો આહાર ન કરે, દિવસ દરમ્યાન વારંવાર આહાર ન કરે, પ્રતિદિન (હંમેશા) ન ખાય. न सायसूपाहिक, न खद्धं । દાળ, શાક અધિક માત્રામાં ન ખાય તથા પ્રચુર માત્રામાં ભોજન ન કરે. સાધુ એટલો જ હિતકારી મિતકારી આહાર કરે જેટલો તેની સંયમયાત્રાનો નિર્વાહ કરવામાં આવશ્યક હોય.’ "तहा भोत्तव्वं जह से जायामायाए य भवई" न य भवइ विब्भमो, न भंसणा य धम्मस्स । જેથી મનમાં વિભ્રમ-ચંચળતા ઉત્પન્ન ન થાય, બ્રહ્મચર્ય વ્રતનો ભંગ ન થાય. एवं पणीयाहार-विरति-समितिजोगेण भाविओ भवइ આ પ્રમાણે પ્રણીત-આહારની વિરતિરૂપ સમિતિના अंतरप्पा आरय-मण-विरय-गामधम्मे जिइंदिए યોગથી ભાવિત અંત:કરણવાળો, બ્રહ્મચર્યની बंभचेरगुत्ते । આરાધનામાં અનુરક્ત ચિત્તવાળો તથા મૈથુનથી વિરત -૫.૪.૨, ગ.૪, સુ. ૮-ર () સાધુ જીતેન્દ્રિય તથા બ્રહ્મચર્યથી સુરક્ષિત હોય છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ४२६ चरणानुयोग ब्रह्मचर्य - नव - गुप्ति ઇ ૮૦–૦૪ उवसंहारो ઉપસંહાર : ૮૦૩. પર્વમાં સંવરક્ષ રાસમં સંવરિયું ઃ સુuff { ૮૦૩. આ પ્રમાણે બ્રહ્મચર્ય વ્રતરૂપ આ સંવરદ્વાર સમ્યફ इमेहिं पंचहिं वि कारणेहिं मण-वयण-काय પ્રકારે સંવૃત તથા સુરક્ષિત હોય છે. મન, વચન અને परिरक्खिएहिं । णिच्चं आमरणंतं च एसो जोगो કાયાના ત્રણેય યોગથી પરિરક્ષિત હોય છે. આ णेयव्वो धितिमया मतिमया । પૂર્વોક્ત પાંચ ભાવનાઓથી હંમેશા જીવન પર્યત આ યોગનું ધૈર્યવાન અને કુશળ મુનિએ પાલન કરવું જોઈએ. अणासवो अकलुसो अच्छिद्दो अपरिस्सावी આ સંવર દ્વાર આશ્રવ તથા ભાવછિદ્રોથી રહિત છે, असंकिलिट्ठो सुद्धो सव्वजिणमणुन्नाओ । જેથી કર્મનો આશ્રવ થતો નથી. તે અકલુશ, અછિદ્ર, અપરિશ્રાવી તથા શુદ્ધ છે. તેમજ સર્વ તીર્થકરો દ્વારા અનુજ્ઞાત છે. एवं चउत्थं संवरदारं फासियं पालियं सोहियं तीरियं किट्टियं आणाए अणुपालियं भवइ । આ પ્રમાણે આ ચોથું સંવર દ્વારા વિધિપૂર્વક અંગીકૃત કરી, પાલન કરી, શોધિત કરી, અતિચાર રહિત, ત્યાગ સહિત, નિર્દોષરૂપે પાર કરી, કિનારા સુધી પહોચાડી, બીજાને ઉપદેશ આપી, આરાધિત કરી તીર્થકર ભગવાનની આજ્ઞાનુસાર અનુપાલિત કરાય છે. एवं नायमुणिणाभगवया पन्नवियं परूवियं पसिद्धं सिद्धवर-सासणमिणं आघवियं सदेसियं पसत्थं । ત્તિ નેમિ | - ઇ.સુ.૨, . ૪, ૪. ૨૨(૩) એવું જ્ઞાત ભગવાન મહાવીરે કહ્યું છે, યથાયોગ્ય સમજાવ્યું છે. તે પ્રસિદ્ધ-જગવિખ્યાત છે, પ્રમાણસિદ્ધ છે. આ ભવસ્થિત સિદ્ધો-અરિહંત ભગવંતોનું શાસન છે. દેવો, માનવી તથા અસુરોથી યુક્ત પરિષમાં આ ઉપદેશ અપાયેલ છે તથા મંગલકારી છે. એવું હું કહું છું. बंभचेरस्स णव अगुत्तिओ - હાચર્યની નવ અગુપ્તિઓ : ८०४. णव बंभचेर अगुत्तीओ पंण्णत्ताओ, तं जहा- ૮૦૪ બ્રહ્મચર્યની નવ અગુપ્તિઓ અથવા વિરાધનાઓ णो विवित्ताई सयणासणाई सेवित्ता भवति કહેવામાં આવી છે. જેમ કે - જે બ્રહ્મચારી એકાંતમાં શયન-આસનનું સેવન કરતો નથી. १. इत्थीसंसत्ताई पसुसंसत्ताई पंडगसंसत्ताई । ૧. છતાં પણ સ્ત્રી સંયોગ, પશુ સંયોગ, નપુસંક સંયોગવાળા સ્થાન સેવન કરે છે. २. इत्थीणं कहं कहेत्ता भवति । ૨. જે બ્રહ્મચારી સ્ત્રીઓની કથા કરે છે કે સ્ત્રીઓમાં કથા કરે છે. ३. इत्थिठाणाई सेवित्ता भवति । ૩. જે બ્રહ્મચારી સ્ત્રીઓના ઉઠવા બેસવાના સ્થાનનું સેવન કરે છે. ४. इत्थीणं इंदियाई मणोहराई मणोरमाई आलोइत्ता ૪. જે બ્રહ્મચારી સ્ત્રીઓની મનોહર અને મનોરમ णिज्झाइत्ता भवति । ઈન્દ્રિયોનું રાગભાવપૂર્વક નિરીક્ષણ કરે છે અને તેનું ચિંતન કરે છે. ૫. જે બ્રહ્મચારી પ્રણીત રસવાળું ભોજન કરે છે. ५. पणीयरसभोई भवति । ૬. જે બ્રહ્મચારી હંમેશા અધિક માત્રામાં આહારપાણી ६. पाणभोयणस्स अइमायमाहारए सया भवति । કરે છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८०५-६ ઘટવર્થ – નવ - ગુણ चारित्राचार ४२७ ७. पुव्वरय पुव्वकीलियं सरित्ता भवति । ૭- જે બ્રહ્મચારી પૂર્વના ભોગ અને ક્રીડાઓનું સ્મરણ કરે છે. ८. सद्दाणुवाई रूवाणुवाई सिलोगाणुवाई भवति । ૮- જે બ્રહ્મચારી મનોજ્ઞ શબ્દોને સાંભળવાનો, સુંદર રૂપને જોવાનો અને યશ પ્રતિષ્ઠાનો અભિલાષી હોય છે. ९. सायासोक्खपडिबद्धे या वि भवति । ૯- જે બ્રહ્મચારી સાતવેદનીય સુખમાં આસક્ત હોય - તા. ર.૬, સુ. ૬૬૩ (૨). बंभचेरस्स णव गुत्तिओ - બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ : ८०५. णव बंभचेरगुत्तीओ पण्णत्ताओ, तं जहा - ૮૦૫.બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ (વાડ) કહેવામાં આવી છે. विवित्ताई सयणासणाई सेक्त्तिा भवति - જેમ કે બ્રહ્મચારી એકાંતમાં શયન અને આસન કરે છે. १. णो इत्थीसंसत्ताई णो पसुसंसत्ताई ૧, પરંતુ સ્ત્રી પશુ કે નપુંસક યુક્ત સ્થાનનું સેવન णो पंडगसंसत्ताई । કરતો નથી. २. णो इत्थीणं कहं कहेत्ता भवति । ૨. બ્રહ્મચારી સ્ત્રીઓની કથા કરતો નથી તેમજ સ્ત્રીઓમાં કથા કરતો નથી, ३. णो इत्थिठाणाई सेवित्ता भवति । ૩. બ્રહ્મચારી સ્ત્રીઓના ઉઠવા બેસવાના સ્થાનોનું સેવન કરતો નથી. ४. णो इत्थीणं इंदियाई मणोहराई मणोरमाई ૪. બ્રહ્મચારી સ્ત્રીઓની મનોહર અને મનોરમ आलोइत्ता णिज्झाइत्ता भवति । ઈન્દ્રિયોનું નિરીક્ષણ કરતો નથી અને તેનું ચિંતન કરતો નથી. णो पणीयरसभोई भवति । ૫. બ્રહ્મચારી પ્રણીત રસ-ઘી, તેલ ઈત્યાદિયુક્ત ભોજન કરતો નથી. णो पाणभोयणस्स अइमायमाहारए सया भवति । ૬. બ્રહ્મચારી કદી અધિક માત્રામાં આહારપાણી કરતો નથી. णो पुव्वरतं पुव्वकीलियं सरेत्ता भवति । ૭. બ્રહ્મચારી પૂર્વના ભોગ અને ક્રીડાઓનું સ્મરણ કરતો નથી. ८. णो सद्दाणुवाई णो रूवाणुवाई, णो सिलोगाणुवाई ૮, બ્રહ્મચારી મનોજ્ઞ શબ્દોને સાંભળવાનો, સુંદર પતિ | રૂપને જોવાનો અને યશ-પ્રતિષ્ઠાનો અભિલાષી હોતો નથી. ९. णो साया सोक्खपडिबद्धे या वि भवति । ૯, બ્રહ્મચારી સાતવેદનીય સુખમાં આસક્ત થતો - તા. ૫, ૬, ૪. ૬૬ ૩(૨) નથી. પાંચમું અપરિગ્રહ મહાવ્રત અપરિગ્રહ મહાવ્રતની આરાધના-૧ अपरिग्गहमहव्वय आराहण-पइण्णा અપરિગ્રહ મહાવતની આરાધનાની પ્રતિજ્ઞા : ૮૦૬. અંદાવરે પંને અંતે | Hદવ્વા |િ વૈરમi | ૮૦૬, ભંતે ! પાંચમા મહાવ્રતમાં પરિગ્રહથી નિવૃત્ત થવાનું છે. सव्वं भंते ! परिग्गहं पच्चक्खामि-से गामे वा, णगरे ભંતે ! હું સર્વ પ્રકારના પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું. वा, अरण्णे वा, अप्पं वा, बहु वा, अणुं वा, थूलं જેમ કે-ગામમાં, નગ૨માં કે અટવીમાં, અલ્પ વ, વત્તમંત વ, મત વI. મૂલ્યવાન કે બહુમૂલ્યવાન, સૂક્ષ્મ કે સ્થળ, સચિત્ત કે અચિત્ત કોઈ પણ પદાર્થનો પરિગ્રહ કરીશ નહિ. JaiRE: ૨ ૫, ૨, Page #495 -------------------------------------------------------------------------- ________________ ४२८ ८०७ चरणानुयोग अपरिग्रह महाव्रत - पंच भावना सूत्र (से य परिग्गहे चउव्विहे पण्णत्ते, तं जहा પરિગ્રહના ચાર પ્રકાર કયા છે. જેવા કે - १: दव्वओ २. खेत्तओ, ३. कालओ, ४. भावओ । १- द्रव्यथी, २- क्षेत्रथी, 3-3थी , ४-मारथी. १. दव्वओ सव्वदव्वेहिं, १- द्रव्यथा सर्व द्रव्य संबंधी, २. खेत्तओ सव्वलोएहिं, २.क्षेत्रथी सर्वसभा, ३. कालओ दिया वा राओ वा, 3- थी हिवसे अथवा रात्रे, ४. भावओ अप्पेग्घे वा महग्घे वा।) ૪- ભાવથી અલ્પ મૂલ્યવાળી કે બહુમૂલ્યવાળી વસ્તુ होय.) नेव सयं परिगहं परिगेण्हेज्जा, नेवऽन्नेहिं परिग्गहं કોઈપણ પરિગ્રહનું ગ્રહણ હું કરીશ નહિ, બીજા દ્વારા परिगेण्हावेज्जा, परिग्गहं परिगेण्हते वि अन्ने न પરિગ્રહનું ગ્રહણ કરાવીશ નહિ અને પરિગ્રહ ગ્રહણ समणुजाणेज्जो जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं કરનારની અનુમોદના પણ કરીશ નહિ. જીવન પર્યત वायाए काएणं न करेमि न कारवेमि करतं पि अन्नं ऋए १२५, त्रए। योगथी भनथी, क्यनथी, याथीन समणुजाणामि । કરીશ નહિ, કરાવીશ નહિ અને કરનારનું અનુમોદન પણ કરીશ નહિ. तस्स भन्ते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं અંતે ! હું તેનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ वोसिरामिरे કરું છું અને સ્વ આત્મા દ્વારા વ્યુત્સર્ગ કરું છું. पंचमे भन्ते ! महव्वए उवटिओमि सव्वाओ ભંતે ! પાંચમા મહાવ્રતમાં ઉપસ્થિત થાઉ છું, જેમાં परिग्गहाओ वेरमणं । સર્વ પરિગ્રહની વિરતિ હોય છે. दस. अ.. ४, सु. १५ अपरिग्गहमहव्वयस्स पंच भावणाओ - અપરિગ્રહ મહાતની પાંચ ભાવનાઓઃ ८०७. अहावरं पंचमं भन्ते ! महव्वयं सव्वं परिग्गरं ८०७.मत ! पांयम मानतम सर्वधरना परियडनो पच्चाइक्खामि । से अप्पं वा, बह वा, अणुं वा, ત્યાગ કરું છું. જે અલ્પ કે બહ હોય, સૂક્ષ્મ હોય કે थूलं वा चित्तमंतं वा, अचित्तमंतं वा, णेव सयं સ્થૂલ હોય, સચિત્ત કે અચિત્ત હોય- કોઈપણ પ્રકારના परिग्गहं गेण्हेज्जा, णेवऽण्णेणं परिग्गहं गेण्हावेज्जा, પરિગ્રહને સ્વયે ગ્રહણ કરીશ નહિ, બીજા દ્વારા अण्णं वि परिग्गहं गेण्हतं न समणुजाणेज्जा કરાવીશ નહિ અને પરિગ્રહ ગ્રહણ કરનારની जावज्जीवाए तिविहं तिविहेणं मणसा वयसा कायसा અનુમોદના કરીશ નહિ. આ પ્રમાણે હું જીવન પર્યત तस्स भन्ते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं १६ १२५, त्राएर योगथी-मनधी, वयनथी, अयाथीवोसिरामि 3 પરિગ્રહથી નિવૃત્ત થાઉં છું. હે ભંતે ! તેનું પ્રતિક્રમણ કરું છું, ગહ કરું છું, આત્મ સાક્ષીએ પરિગ્રહનો व्युत्स रु. तस्सिमाओ पंच भावणाओ भवंति તે પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ આ છેपढमा भावणा-सोइंदियसंजमो - પહેલી ભાવના- શ્રોત્રેન્દ્રિય સંયમ : १. तत्थिमा पढमा भावणा-सोततो णं जीवे તેમાં પ્રથમ ભાવના શ્રોત્ર (કાન)થી આ જીવ, મનોશ मुणुण्णामणुण्णाई सद्दाई सुणेति, मणुण्णामणुण्णेहिं અને અમનોજ્ઞ શબ્દ સાંભળે છે, પરંતુ તે મનોજ્ઞ અને सद्देहिं णो सज्जेज्जा, णो रज्जेज्जा. णो गिज्झेज्जा. અમનોજ્ઞ શબ્દમાં આસક્ત ન થાય, રાગભાવ ન કરે, णो बुज्झेज्जा णो अज्झोववज्जेज्जा, વૃદ્ધ ન બને, મોહિત ન થાય, તલ્લીન ન રહે તથા णो विणिघायमावज्जेज्जा । રાગદ્વેષ કરી પોતાના આત્મભાવને નષ્ટ ન કરે. सूय. सु. २, अ. १, सु. ६८५ धण-धन्न-पेसवग्गेसु, परिग्गह-विवज्जणा । सव्वारंभ-परिच्चाओ, निम्ममत्तं सुदुक्करं ।। - उत्त. अ.११, गा. ३० ३. दस-अ. ४, सु. १२ (५) Page #496 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८०७ अपरिग्रह महाव्रत - द्वितीय भावना चारित्राचार ४२९ केवली बूया-निग्गंथे णं मणुण्णामणण्णेहिं सद्देहिं કેવળી ભગવાને કહ્યું છે- જે સાધુ મનોજ્ઞ-અમનોજ્ઞ सज्जमाणे-जाव-विणिधायमावज्जमाणे संतिभेदा શબ્દોમાં આસક્ત રહે છે યાવતું રાગદ્વેષ કરે છે તે संतिविभंगा संतिकेवलीपण्णत्ताओ धम्माओ भंसेज्जा । શાંતિરૂપ ચારિત્રનો ભંગ કરે છે, શાંતિરૂ૫ અપરિગ્રહ મહાવ્રતનો ભંગ કરે છે અને શાંતિરૂપ કેવળી પ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થાય છે. गाहा-ण सक्का ण सोउं, सद्दा सोत्तविसयमागया । ગાથાર્થ : કર્ણપટમાં પડતા શબ્દો સંભળાય નહિ તે राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।। સંભવ નથી- તે તો સંભળાયા વિના રહે નહિ. પરંતુ મુનિ સંભળાયેલા શબ્દો પ્રત્યે રાગદ્વેષ ન કરે. सोततो जीवो मणुण्णामणुण्णाई सद्दाई सुणेति पढमा માટે જીવ કાન દ્વારા મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દ સાંભળે, ભાવળ | તેમાં રાગદ્વેષ ન કરે તે પહેલી ભાવના, बितिया भावणा-चक्खुरिदियसंजमो - બીજી ભાવના - ચક્ષુરિન્દ્રિય સંયમઃ २. अहावरा दोच्चा भावणा-चक्खूतो जीवो ચક્ષુ દ્વારા જીવ મનોજ્ઞ-અમનોશ સર્વ પ્રકારના રૂપોને मणुण्णामणुण्णाई रूवाई पासति, मणुण्णामणुण्णाई જુએ છે, પરંતુ સાધકે તે રૂપોમાં આસક્ત થવું ન रूवेहिं णो सज्जेज्जा-जाव-णो विणिघायमावज्जेज्जा । જોઈએ યાવતુ રાગદ્વેષ કરી પોતાના આત્મભાવનો નાશ ન કરવો જોઈએ. केवली बूया-निग्गंथे णं मणण्णामणण्णाई रूवेहिं सज्जमाणे-जाव-संति केवलीपण्णत्ताओ धम्माओ મન્ના | કેવળી ભગવાને કહ્યું છે - જે નિર્ગન્જ મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપોને જોઈ આસક્ત બને છે યાવતુ શાંતિરૂપ કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. गाहा-ण सक्का रूवमदटुं, चक्खूविसयमागतं । राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।। ગાથાર્થ : ચક્ષુ સમક્ષ આવેલું રૂપ ન જોવું તે શક્ય નથી, તે તો દેખાય જ છે. પરંતુ દેખાતા રૂપમાં સાધુ રાગદ્વેષનો પરિત્યાગ કરે. चक्खूतो जीवो मणुण्णामणुण्णाई रूवाई पासति त्ति दोच्चा भावणा । માટે નેત્રથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપોને રાગદ્વેષ રહિતપણે જુએ છે તે બીજી ભાવના છે. ततिया भावणा-घाणिंदिय संजमो अहावरा तच्चा भावणा-घाणतो जीवो मणण्णामणुण्णाई गंधाई अग्घायंति मणण्णामणण्णेहिं गंधेहि णो सज्जेज्जा-जाव-णो विणिघायमावज्जेज्जा । ત્રીજી ભાવના - ધ્રાણેન્દ્રિય સંયમ : હવે ત્રીજી ભાવનામાં જીવ નાસિકા દ્વારા મનોજ્ઞઅમનોજ્ઞ ગંધ ગ્રહણ કરે છે, પરંતુ ભિક્ષુ મનોજ્ઞઅમનોજ્ઞ ગંધમાં આસકત ન થાય યાવતું રાગદ્વેષ કરીને પોતાના આત્મભાવનો નાશ ન કરે. केवली बूया-मणुण्णामणुण्णेहिं गंधेहिं सज्जमाणे -जाव-संति केवलीपण्णत्ताओ धम्माओ भसेज्जा । કેવલી ભગવાને કહ્યું છે - જે નિર્ચન્થ મનોજ્ઞ કે અમનોજ્ઞ ગંધમાં આસક્ત થાય છે પાવતુ તે શાંતિરૂપ કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. गाहा–ण सक्का ण गंधमग्घाउं, णासाविसयमागयं । राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।। ગાથાર્થ : ધ્રાણેન્દ્રિયનો વિષય થયેલ ગંધ ન સુંધાય એવો સંભવ નથી, પરંતુ તે ગંધમાં જે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે ભિક્ષુ તેનો પરિત્યાગ કરે. Page #497 -------------------------------------------------------------------------- ________________ ४३० चरणानुयोग अपरिग्रह महाव्रत - चतुर्थ भावना सूत्र ८०७ વાતો નવો ITUNITUTહું બંધારું ધાવત ત્તિ માટે પ્રાણેન્દ્રિયથી જીવ ગંધ ગ્રહણ કરે છે તેમાં રાગદ્વેષ तच्चा भावणा । ન કરે- આ ત્રીજી ભાવના છે. चउत्था भावणा-जिन्मिंदिय-संजमो ચોથી ભાવના - જિહવેન્દ્રિય સંયમ : ૪. અહીવર વડWા બાવ-ઈનમાં ગાવો મyro|E- જિહ્વા દ્વારા જીવ મનોજ્ઞ અમનોજ્ઞ રસનું આસ્વાદન मणुण्णाई रसाई अस्सादेति मणुण्णामणुण्णेहिं रसेहि કરે છે, પરંતુ ભિક્ષુ મનોજ્ઞ અમનોજ્ઞ રસોમાં આસક્ત णो सज्जेज्जा-जाव-णो विणिघायमावज्जेज्जा । ન થાય થાવ, રાગદ્વેષ કરી પોતાના આત્મભાવનો નાશ ન કરે, केवली बूया-निग्गंथे णं मणुण्णामणुपणेहिं रसेहिं કેવલી ભગવાને કહ્યું છે - કે નિર્ઝન્થ મનોજ્ઞ અમનોજ્ઞા सज्जमाणे-जाव-संति केवलीपण्णताओ धम्माओ રસોમાં આસક્ત થાય છે. યાવતુ તે શાંતિરૂપ કેવલી બંસે | પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. गाहा –ण सक्का रसमणासातुं, जीहाविसयमागतं । ગાથાર્થ : જિહુવા પર આવેલ રસનું આસ્વાદન ન થાય राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।। તે શક્ય નથી. પરંતુ તે રસોના પ્રત્યે જે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે ભિક્ષુ તેનો પરિત્યાગ કરે. जीहातो जीवो मणण्णामणुण्णाई रसाई अस्सादेति त्ति માટે જિહુવા વડે જીવ મનોજ્ઞ અમનોજ્ઞ સર્વ પ્રકારના चउथा भावणा । રસોનું આસ્વાદન ન કરે તે ચોથી ભાવના છે. पंचमा भावणा-फासिंदिय संजमो પાંચમી ભાવના- સ્પર્શેન્દ્રિય સંયમ : अहावरा पंचमा भावणा-फासातो जीवो मणुण्णा - સ્પર્શનેન્દ્રિય દ્વારા જીવ મનોજ્ઞ અમનોજ્ઞ સ્પર્શનો मणुण्णेहिं फासेहिं णो सज्जेज्जा-जाव અનુભવ કરે છે. પરંતુ ભિક્ષુ મનોજ્ઞ અમનોજ્ઞ णो विणिघायमावज्जेज्जा। સ્પર્શીમાં આસક્ત ન થાય યાવતું રાગદ્વેષ કરી પોતાના આત્મભાવનો નાશ ન કરે. केवली बूया-निग्गंथेण मणण्णामणुण्णेहिं फासेहिं કેવલી ભગવાને કહ્યું છે- જે નિર્ચન્થ મનોજ્ઞ અમનોજ્ઞ सज्जमाणे-जाव-संति केवलिपण्णत्ताओ धम्माओ સ્પર્શમાં આસક્ત થાય છે યાવતુ શાંતિરૂપ કેવલી भंसेज्जा । પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. गाहा - ण सक्का ण संवेदेंतुं फासं विसयमागतं । ગાથાર્થ સ્પર્શેન્દ્રિયનો વિષય થયેલ સ્પર્શનો અનુભવ राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।। ન થાય તે શક્ય નથી. માટે ભિક્ષુ મનોજ્ઞ અમનોજ્ઞ સ્પર્શ દ્વારા ઉત્પન્ન થનારા રાગદ્વેષનો પરિત્યાગ કરે. फासातो जीवो मणुण्णामणुण्णाई फासाई पडिसंवेदेति સ્પર્શેન્દ્રિય દ્વારા જીવ મનોજ્ઞ અમનોજ્ઞ સ્પર્શનો त्ति पंचमा भावणा । અનુભવ કરે છે, પરંતુ તેમાં આસક્ત ન થાય તે પાંચમી ભાવના છે. एताव ताव महव्वए सम्मं कारण फासिते पालिते આ પ્રમાણે પાંચ ભાવનાઓથી સંપન્ન સાધક तीरिए किट्टिते अवहिते आणाए आराहिते या वि પરિગ્રહ-વિરમણ રૂપ પાંચમા મહાવ્રતનો કાયાથી મવતિ | સમ્યક્ સ્પર્શ કરી તેનું પાલન કરે, ભગવાનની આજ્ઞાનુસાર આરાધિત મહાવ્રતને પાર પહોંચાડે, તેનું કીર્તન કરે, અંત સુધી તેમાં સ્થિર રહે જેથી ભગવાનની આજ્ઞાનુસાર આરાધક થઈ જાય છે. पंचमं भंते ! महव्वयं परिग्गहाओ वेरमणं । મેતે ! આ પરિગ્રહ-વિરમણરૂપ પાંચમું મહાવ્રત છે. મા. . ૨, મ, 4, . ૭૮૧-૭૬૨ ૨. () સમ, ર, રજ, મુ. ૨ () p. ૪.૨, ૨, ૫, મુ. ૨૨-૨૬ Page #498 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८०८-१० अपरिग्रह महाव्रतः पादपोपमा चारित्राचार ४३१ ૮૮. રૂ િપંઘ મધ્વર્દિ ઇવીસવવ r૬ ૮૦૮.આ રીતે પાંચ મહાવ્રત અને પચ્ચીસ ભાવનાઓથી संपन्ने अणगारे अहासुत्तं अहाकप्पं अहामग्गं સંપન્ન મુનિ યથાશ્રુત, યથાકલ્પ અને યથામાર્ગ अहातच्च सम्मं काएण फासित्ता पालित्ता सोहित्ता યથાર્થપણે તેમને કાયાથી સમ્યફ સ્પર્શ કરી, પાળી, तीरित्ता किट्टित्ता आराहित्ता आणाए अणुपालित्ता यावि સંશોધન કરી, પાર પહોંચાડી, કીર્તિત કરી, આરાધન પત્ર | કરવાથી ભગવાનની આજ્ઞા અનુસાર આરાધક થાય છે. ઝ. સુ. ૨, ૩૨, ૫, મુ. ૭૬૨ अपरिग्गहमहव्वयस्स पादपोवमा અપરિગ્રહ મહાવ્રતને વૃક્ષની ઉપમા: ૮૦૬. નો સો વરવર-વચન-વિરત-વીર-વેવિપૂજારો ૮૦૯ શ્રી વીરવર-ભગવાન મહાવીરના આદેશાનુસાર જે सम्मत्त विसुद्धो मूलो । પરિગ્રહ નિવૃત્તિનો વિસ્તાર છે તે આ અપરિગ્રહ નામનું છેલ્લું સંવર દ્વારરૂપી વિશાળ વૃક્ષ છે. સમ્યક દર્શન તે વૃક્ષનું વિશુદ્ધ મૂળ છે. धिति कन्दो । (ચિત્તની સ્થિરતા રૂપ) ધૈર્ય તેનું કંદ છે, विणय वेइओ । વિનય તેની વેદિકા-(ચારે તરફનો કોટ) છે. નિત-તિ~ીજ-વપૂરુ-નસ-નિવડ-પી–પવર ત્રણ લોકમાં ફેલાયેલો વિપુલ યશ તેનું સઘન, સુંદર सुजात खंधो । થડ છે. पंचमहव्वय-विसाल सालो । પાંચ મહાવ્રત તેની વિશાળ શાખાઓ છે. भावण तयंत । (અનિત્યતા, અશરણતા ઈત્યાદિ ભાવનાઓ આ સંવર વૃક્ષની છાલ છે. ज्झाण-सुभोग-नाण पल्लववरंकुरधरो । बहुगुण कुसुमसमिद्धो । सील सुगंधो । अणण्हव फलो । ધર્મધ્યાન, શુભયોગ તથા જ્ઞાનરૂપી પલ્લવોના અંકુરોને કુંપળોને એ ધારણ કરનાર છે. ઉત્તરગુણરૂપી સંખ્યાબંધ ફૂલોથી એ સમૃદ્ધ છે. શીલની સૌરભથી સંપન્ન છે. આ સંવર વૃક્ષ અનાશ્રવ-કર્માશ્રવના નિરોધરૂપ ફળો વાળું છે. મોક્ષ તે વૃક્ષના બીજનો સાર છે. મેરુ પર્વતના શિખર પર ચૂલિકાની જેમ મોક્ષકર્મક્ષયની નિર્લોભતા સ્વરૂપ માર્ગનું તે શિખર છે. (આ પ્રમાણે અપરિગ્રહ રૂપી ઉત્તમ સંવર રૂપી જે વૃક્ષ છે તે અંતિમ સંવરદ્વાર છે.). पुणो य मोक्खवर बीजसारो । मंदरगिरिसिहर-चूलिका इव मोक्खवर-मुत्तिमग्गस्स सिहरभूओ संवरवर-पादपो । પ . સુ. ૨, , ૫, સે. ૨ અપરાઇ મધ્યય-આહારિસ અ Mારું વ્યા- ૮૨૦. નથ ન રુપૂડુ TATTR-નાર –હેડ-09-મહંવં- दोणमुह-पट्टणाऽऽसमगयं च । किंचि अप्पं वा, बहुं वा, अणुं वा, थूलं वा, तस-थावरकायदव्वजायं मणसा वि परिघेत्तुं । અપરિગ્રહ મહાવ્રત આરાધકને અકલ્પનીય દ્રવ્યઃ ૮૧૦.ગામ, આકર, નગર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટન અથવા આશ્રમમાં રહેલા કોઈપણ પદાર્થ હોય, ચાહે તે અલ્પ મૂલ્યવાળા હોય કે બહુ મૂલ્યવાળા હોય, પ્રમાણમાં નાના હોય કે મોટા હોય, ત્રસકાય-શંખાદિ હોય કે સ્થાવર કાય રત્નાદિ હોય તે દ્રવ્ય સમૂહને મનથી પણ ગ્રહણ કરવું કલ્પતું નથી. અર્થાતુ તેને ગ્રહણ કરવાની ઈચ્છા પણ યોગ્ય નથી. Page #499 -------------------------------------------------------------------------- ________________ ४३२ चरणानुयोग अपरिग्रह महाव्रतः पादपोपमा सूत्र ८१० ન હિરપU–સુવા -રવૃત્ત-વહ્યું | ચાંદી, સોનું, જમીન, વાસ્તુ (મકાન, દુકાન) પણ ગ્રહણ કરવા કલ્પતાં નથી. રાસ-રાસ-મ – - -- -રાધે ચા દાસી, દાસ, ભૂત્ય-સેવક, પ્રખ્ય-સંદેશવાહક,ઘોડા, હાથી, બળદ ઈત્યાદિ પણ ગ્રહણ કરવા કલ્પતાં નથી. न जाण-जुग्ग-सयणाई, न छत्तकं, न कुंडिया, न રથ, ગાડી તથા પાલખી આદિ તેમ જ છત્રી કે ૩વાદી | કમંડળ, જોડાં પણ લેવા કલ્પતાં નથી. न पेहुण-वीयण-तालियंटका । મોરપિંછ, પંખા તેમજ તાડના પંખા પણ ગ્રહણ કરવા કલ્પતાં નથી. ન થઈવ અથ-તર-તંવ-સીસ-૪૪-tવત- લોઢું, કથીર, તાંબુ, સીસું, કાંસુ, ચાંદી, સોનું, મણિ નાતાવ-મન-મુત્તાધાર—પડ–સંg-દંત-મf અને મોતીનો હાર, સીપસંપુટ, શંખ,(ઉત્તમ) દાંત, સિંગ-હ-વા-વઢ-વર્મપત્તારૂં મદરડું, શિંગડા, શૈલપાષાણ, કાચ, ઉત્તમ વસ્ત્ર, ચર્મ, પાત્ર, परस्स अज्झोववायलोभ-जणणाई परियड्ढे उं એ સર્વને ગ્રહણ કરવું કલ્પતું નથી. કારણ કે એ ગુવો | મૂલ્યવાન પદાર્થો બીજાને ગ્રહણ કરવાની તીવ્ર આકાંક્ષા ઉત્પન્ન કરાવે છે. ન યાવિ પt-હ-ઇંદ્ર-મૂઢઢિયારું, સનसत्तरसाई, सव्वधन्नाई तिहि वि जोगेहिं परिघेत्तुं ओसह-. भेसज्ज-भोयणट्ठयाए संजएणं । એ જ પ્રમાણે પુષ્પ, ફળ, કંદ, મૂળ આદિ તથા શણ આદિ સત્તર પ્રકારના ધાન્ય એ બધાં ધાન્યના પરિગ્રહોનો ત્યાગી સાધુ ઔષધ ભેષજ્ય કે ભોજન માટે ત્રિયોગ-મનથી, વચનથી, કાયાથી ગ્રહણ ન કરે. ૫.- શિં શાને ? પ્ર. પ્રહણ ન કરવાનું કારણ શું? ૩.- અપffમત-TIM-સંસાધરિં સરળ-f4v - અપરિમિત-અનંત જ્ઞાન અને દર્શનના ધારક, तव-संजम-नायकेहिं तित्थयरेहिं सव्वजगज्जीव શીલ-ચિત્તની શાંતિ, ગુણ-અહિંસા આદિ, વિનય તપ वच्छलेहिं तिलोयमहिएहिं जिणवरिंदेहिं एस जोणी અને સંયમના નાયક, જગતના બધાં પ્રાણીઓ પર વાત્સલ્ય ધારણ કરનારા, ત્રિલોક-પૂજનીય તીર્થકર जंगमाणं दिट्ठा । જિનેન્દ્રોએ પોતાના કેવળ જ્ઞાનથી જોયું છે કે આ પુષ્પ, ફળ આદિ ત્રસ જીવોની યોનિ-ઉત્પત્તિ સ્થાન છે. न कप्पइ जोणी-समच्छेदो तेण वज्जति समणसीहा । યોનિનો ઉચ્છેદ-વિનાશ કરવો યોગ્ય નથી માટે શ્રમણસિંહ-ઉત્તમ મુનિ પુષ્પ ફળ ઇત્યાદિનું પરિવર્જન કરે. जं पि य आदेण-कुम्मास-गंज-तप्पण બીજાં પણ ઓદન-કૂર (ભાત), કુલ્માષ-બાફેલા અડદ મંથ-મ -પ૭–સૂપ-સવત્રિ -વેમિ આદિ, ગંજ એક પ્રકારનો ભોજ્ય પદાર્થ, તર્પણવરસર–પુન-ઋોસા-- પિંડ-સિદffi-વટ્ટ સાથવો, મથુ-બોર આદિનું ચૂર્ણ, શેકેલી ધાણી, મોર-વીર-દ- q--નવનીત-તે--કુ-વંટ પલલ-તલના ફુલોનું ચૂર્ણ, સૂપ-દાળ, શકુલી તલપાપડી, વેટિમ-વેઢમી, વરસક નામનો ભોજ્ય -મરિ-ધુ–મન્ન-મંa-dળવંન–વિધિ પદાર્થ, ચૂર્ણ કોશ-ખાદ્ય વિશેષ, ગોળ આદિનો પિંડ, मादिकं पणीयं उवस्सए परघरे व रन्ने न कप्पति, तं શિખરિણિ-શ્રીખંડ, વડાં, લાડવા, દૂધ, દહીં, ઘી, पि सन्निहिं काउं सुविहियाणं ।। માખણ, તેલ, ગોળ, ખાંડ, બૂર, મધ, મધ, માંસ પUદ, સુ. ૨, ૫, ૬, મુ. રૂ–૪ આદિ ખાદ્ય પદાર્થો અને અનેક પ્રકારના વ્યંજન શાક, છાસ ઈત્યાદિ વસ્તુઓનો ઉપાશ્રયમાં કે અન્ય કોઈના ઘરમાં અથવા અટવીમાં પરિગ્રહત્યાગી સાધુએ સંચય કરવો કલ્પતો નથી. Page #500 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८११-१४ अपरिग्रही चारित्राचार ४३३ અપરિગ્રહ મહાવ્રતના આરાધકો - ૨ अपरिग्गही - અપરિગ્રહી - ૮૨૨. માવંતી કે આવંતી રીયંતિ ગારિવહીવંતી પર ૮૧૧.આ જગતમાં જે કોઈ અપરિગ્રહી થાય છે તે સર્વ चेव अपरिग्गहावंति । (તીર્થકરની વાણી સાંભળી વિવેકી બને છે અને સર્વ - રૂા. સુ. ૧, ૨, ૬, ૩. , . ૨૧૭ () પ્રકારના પદાર્થોનો ત્યાગ કરીને જ અપરિગ્રહી બને છે. अपरिग्गही समणस्स पउमोवमा - અપરિગ્રહી શ્રમણને પદ્મની ઉપમા - ૮૧૨, વોછિદ્ર સિદિHપૂછે મુ પાય | ૮૧૨.જેમ શરદ ઋતુનું કમળ પાણીમાં લિપ્ત નથી થઈ જતું से सव्वसिणेहवज्जिए, समयं गोयम ! मा पमायए।। તેમ તું પણ બધા પ્રકારની લોલુપતાનો ત્યાગ કરીને - ૩૪. એ. ૨૦, . ૨૮ નિર્લેપ થઈ જા. અને એ માટે હે ગૌતમ ! એક સમય (ક્ષણ) નો પણ પ્રમાદ ન કર. सव्वे एगंतपंडिया सव्वत्थ समभावसाहगा - બધા એકાંત પડિતો સર્વત્ર સમભાવના સાધક હોય છે. - ८१३. जहा अंतो तहा बाहिं, जहा बाहिं तहा अंतो । ૮૧૩, (શરીર) જે અંદરથી અસાર છે તેવી જ રીતે બહારથી પણ અસાર છે, અને જેવું બહારથી અસાર છે તેવું અંદરથી અસાર છે. अंतो अंतो पूतिदेहंतराणि पासति पुढो वि सवंताई । સાધક આ શરીરમાં રહેલા દુર્ગધી પદાર્થોને તથા पंडिते पडिलेहाए । અંદરની અવસ્થાઓને જુએ. બુદ્ધિમાન સાધક (ભોગ અને દેહના સ્વરૂપને) સારી રીતે સમજી, से मतिमं परिणाय मा य हु लालं पच्चासी । બાળકની જેમ તે લાળને ચૂસવાર એટલે કે ત્યાગેલા मा तेसु तिरिच्छमप्पाणमावातए । ભોગોને ફરી ઈચ્છનાર ન થાય. તેમજ તિર્ય માર્ગે – . સુ. ૬ ક. ૨ ૩, ૫, શું ૫૨ (જ્ઞાનાદિથી વિમુખ માર્ગે) ન જાય. सव्वे बाला आसत्ता सव्वे पंडिया अणासत्ता - સર્વ બાળજીવો આસક્ત છે, સર્વ પંડિતો અનાસક્ત છે - ८१४. आहाकडं चेव निकाममोणे, ૮૧૪.જે સાધક પ્રવ્રજ્યા લઈ આધાકર્મી આહારની ઈચ્છા निकामसारी य विसण्णमेसी । કરે છે અને તેને માટે તપાસ કરે છે તે કુશીલ છે. તથા इत्थीसु सत्ते य पुढो य बाले, જે સ્ત્રીમાં આસક્ત બનીને તેના વિલાસોમાં परिग्गरं चेव पकुव्वमाणे ।। અજ્ઞાનીની પેઠે મુગ્ધ રહે છે અને સ્ત્રીની પ્રાપ્તિ માટે પરિગ્રહ રાખે છે તે પાપની વૃદ્ધિ કરે છે. वेराणुगिद्धे णिचयं करेति, જે સાધક પ્રાણીઓની હિંસા કરી તેમની સાથે વેર બાંધે इतो चुते से दुहमट्ठदुग्गं । છે તે પાપની વૃદ્ધિ કરે છે. તેથી તે મરીને નરક વગેરે तम्हा तु मेधावि समिक्ख धर्म, દુઃખદાયી સ્થાનોમાં જન્મ લે છે. માટે મેધાવી મુનિ चरे मुणी सव्वओ विप्पमुक्के ।। ધર્મનો વિચાર કરી સર્વ દુરાચારોથી દૂર રહી સંયમનું પાલન કરે. आयं न कुज्जा इह जीवितट्ठी, સાધુ આ સંસારમાં ભોગમય જીવનની ઈચ્છા કરીને असज्जमाणो य परिव्वएज्जा । ધનનો સંચય ન કરે, તથા (પત્ર સ્ત્રી વગેરેમાં णिसम्मभासी य विणीय गिद्धिं, આસક્તિ-ભાવ ન રાખે, પૂર્વાપર વિચાર કરીને ભાષા हिंसण्णितं वा ण कह करेज्जा ।। બોલે, શબ્દાદિ વિષયોમાં રત ન રહે, તેમજ -સૂય. સુ. ૨, ૪, ૨૦, ના. ૮-૧૦ હિંસાયુકત કથા ન કહે, Page #501 -------------------------------------------------------------------------- ________________ ४३४ चरणानुयोग अनासक्त मरण मुक्त सूत्र ८१५-१७ अणासत्तो एव मरणा मुच्चइ અનાસક્ત જ મરણથી મુક્ત થાય છે - ८१५. पासिय आतुरे पाणे अप्पमत्तो परिव्वए । ૮૧૫ પ્રાણીઓને મોહથી વિહ્વળ જોઈ સાધક સાવધાન થઈ સંયમમાં અપ્રમત્ત બની વિચરણ કરે. मंता एयं मतिमं पास, હે બુદ્ધિમાન સાધક, તું મનનપૂર્વક આ પ્રાણીઓને જો. आरंभजं दुक्खमिणं ति णच्चा, . હિંસાદિથી જ દુઃખો ઉત્પન્ન થાય છે, (એવું જાણી સદા જાગૃત રહેવું જોઈએ.) मायी पमायी पुणरेति गभं । માયાવી તથા પ્રમાદી પ્રાણી વારંવાર જન્મ ધારણ કરે છે. उवेहमाणो सद्द-रूवेसु अंजू माराभिसंकी मरणा પરંતુ જે શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ ન કરતાં पमुच्चति । સમભાવથી પ્રવૃત્તિ કરે છે તે સરળ જીવ મૃત્યુના - . . ૬ મ. ૨, ૩, ૪, સુ. ૧૦૮ () ભયથી મુકત થઈ જાય છે. अणासत्तो एव सव्वहा अहिंसओ भवइ અનાસકત જ સર્વથા અહિંસક હોય છે :८१६. आसेवित्ता एयमझें इच्चेवेगे समुट्ठिता । ૮૧૬. કેટલાક સાધકો અસંયમનું આચરણ કરી અંતમાં સંયમ-સાધનામાં સંલગ્ન બની જાય છે. ત્યારબાદ તે ફરી કયારેય પણ એનું સેવન કરતાં નથી. तम्हा तं बिइयं नासेवते णिस्सारं पासिय णाणी । તેથી જ્ઞાની સાધક જે પ્રાપ્ત કામભોગોને સાર રહિત उववायं चयणं णच्चा, अणण्णं चर माहणे । સમજી છોડ્યાં છે તેમને ફરી સેવતો નથી. દેવોના ઉપપાત અને ચ્યવન (પણ નિશ્ચિત છે, ) જાણી તું અનન્ય (સંયમ કે મોક્ષ માર્ગ) નું આચરણ કર. से ण छणे, न छणावए, छणतं णाणुजाणति । તે (સંયમી મુનિ) કોઈ પણ જીવની હિંસા કરે નહિ, બીજા પાસે હિંસા કરાવે નહિ કે હિંસા કરનારનું અનુમોદન કરે નહિ. णिव्विंद णदि अरते पयासु । તું (સાંસારિક આનંદ પ્રમોદનો તિરસ્કાર કરી,) સ્ત્રીઓમાં આસક્તિ ન રાખ. अणोमदंसी णिसण्णे पावहिं कम्मेहिं । (જ્ઞાનાદિ) ઉત્તમ ગુણોને જોનાર સાધક પાપકર્મોમાં - મા. સુ. , મ. ૨, ૩. ૨. સુ. ૨૭૬ ઉદાસીન રહે છે. कामेसु अगिद्धो णियंठो કામમાં અનાસક્ત નિન્ય :८१७. अण्णातपिंडेणऽधियासएज्जा, ૮૧૭. સંયમી સાધુ અજ્ઞાત કુળોમાંથી આહાર પ્રહણ કરી नो पूयणं तवसा आवहेज्जा । પોતાનો નિર્વાહ કરે. તપ દ્વારા પોતાની પૂજા પ્રતિષ્ઠા सद्देहिं रूवेहि असज्जमाणे, આદિની ઇચ્છા ન કરે, શબ્દો અને રૂપોમાં આસકત ન सव्वेहिं कामेहिं विणीय गेहिं ।। બને તથા સર્વ પ્રકારના ભોગોને છોડીને સંયમનું પાલન કરે. सव्वाइं संगाई अइच्च धीरे, सव्वाइं दुक्खाई तितिक्खमाणे । अखिले अगिद्धे अणिएयचारी, अभयंकरे भिक्खू अणाविलप्पा ।। ધૈર્યવાન સાધુ સર્વ સંબંધોને છોડીને, બધા દુ:ખોને સહન કરીને, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુકત થાય છે. તથા કોઈ પણ વિષયમાં આસકત ન બની અપ્રતિબદ્ધ વિહારી બને છે. એવો સાધક પ્રાણીઓને અભય આપીને વિષય અને કષાયોથી પર નિર્મળ ચિત્તવાળો હોય છે. - સૂય. સુ. ૧, ૨, ૭, , ર૭–૨૮ Page #502 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८१८-२२ अपरिग्रही निर्ग्रन्थ चारित्राचार ४३५ अपरिग्गही णियंठो - અપરિગ્રહી નિર્ચન્હ :૮૮, તે અવ+]ITUTI, મરિવારેH/T, અપત્તિના, ૮૧૮ સમભાવી સાધુ કામભોગોની ઈચ્છાથી નિવૃત્ત થઈ णो परिग्गहावंति सव्वावंति च णं लोगंसि, કોઈપણ પ્રાણીની હિંસા કરતો નથી, તેમજ પરિગ્રહ પણ રાખતો નથી. પરિગ્રહ નહિં રાખવાના કારણે તે સમસ્ત લોકમાં અપરિગ્રહી કહેવાય છે. णिहाय दंडं पाणेहिं पावं कम्मं अकव्वमाणे, एस महं જે પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરી પાપકર્મ કરતો अगंथे वियाहिते । નથી તે મહાન નિર્મન્થ કહેવાય છે. ओए जुइमस्स खेतण्णे, उववायं चयणं च णच्चा । એવો સાધુ સંયમનો જ્ઞાતા હોય છે. જેથી રાગદ્વેષ - મા. સુ. ૧, ઝ. ૮, ૩. ૩ . ર૦૬ (૩) રહીત બની જ્યોતિર્મય થઈ જાય છે. જેથી દેવોના પણ જન્મ મરણને જાણી શરીરની અનિત્યતાનું અનુચિંતન કરે. परिच्चाई समणाणं पमाय-णिसेहो ત્યાગી શ્રમણોને પ્રમાદનો નિષેધ - ८१९. चिच्चाण धणं च भारिय, पव्वइओ हि सि ૮૧૯ ધન અને સ્ત્રીનો ત્યાગ કરીને તું અણગાર થયો છે, अणगारियं । તેથી એકવાર વમન કરી નાખેલા ભોગોનો ફરીથી मा वन्तं पुणो वि आइए, समयं गोयम ! સ્વીકાર ન કર, હે ગૌતમ ! સમય(ક્ષણ) માત્રનો मा पमायए ।। પ્રમાદ ન કર, अवउज्झियं मित्तबन्धवं, विउलं धणोहसंचयं । મિત્ર, બંધુ તથા વિપુલ ખજાનાને છોડીને ફરી તેની मा तं बिइयं गवेसए, समयं गोयम ! मा पमायए ।। તપાસ ન કર. હે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર. - ૩d, ૨૦, . ૨૬-૩૦ सल्लुद्धरो समणो શલ્યને સમાપ્ત કરનારા જ શ્રમશ હોય છે - ૮ર૦. ભજું વિ ગાથા, ના વિ વંઃ-Fથઈ રહ્યું ૮૨૦.સાંસારિક જીવો દ્વારા વંદન કે માનસન્માન તે મહાન સુહુને કહે કુરુક્કો, વિનં તા યજ્ઞ સંથવું || કીચડ છે. એવું જાણીને મુનિ ગર્વ ન કરે. કારણ કે - સૂા. સુ. ૬, . ૨ ૩. ૨ I. ૨૨ ગર્વ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય છે જે નીકળવું મુશ્કેલ છે. માટે વિદ્વાન મુનિએ પ્રશંસાનો ત્યાગ કરવો જોઈએ. चाईणं देवगई ત્યાગીઓની દેવગતિઃ ८२१. गवासं मणिकुंडलं, पसवो दासपोरुसं । ૮૨૧,ગાય,ઘોડા, મણિ, કુંડળ, પશુ, દાસ તથા પુરુષ-સમૂહ सव्वमेयं चइत्ताणं, कामरूवी भविस्ससि ।। એ બધાનો પરિત્યાગી સાધક પરલોકમાં કામરૂપી - ૩૪. એ. ૬મ. ૧ (ઈચ્છા મુજબ રૂ૫ બનાવવામાં સમર્થ) દેવ થાય છે. धीरा धम्मं जाणंति૮૨૨, મારૂં છંદું ધીરે | ધીર પુરુષ ધર્મને જાણે છે - ૮૨૨.ધીર પુરુષ ! તારે વિષયોની આશા અને સંકલ્પોથી દૂર રહેવું જોઈએ. એ ભોગેચ્છારૂપ શલ્યનું સર્જન તે પોતે જ કર્યું છે. જે ધનાદિ સામગ્રીથી સુખ મળે છે, તે જ ધનાદિ સામગ્રીથી સુખ ન પણ થાય. तुमं चेव तं सल्लमाहटु । जेण सिया तेण णो सिया । इणमेव णावबुज्झंति जे जणा मोहपाउडा । - મા. સુ. ૨, ૪ ૨ ૩ ૪ . ૮રૂ જે મોહથી આવૃત છે, તે વાસ્તવિક તથ્યને જાણી શકતો નથી. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ चरणानुयोग घुवचारिणो कम्मरयं धुणंति૮૨૨. આયાળ મો ! મુલ્લૂસ મો! ભૂતવાર વેયિસમિ । इह खलु अन्तताए तेहिं तेहिं कुलेहिं अभिसे एण अभिसंभूता अभिसंजाता अभिणिव्वट्ठा अभिसंबुड्ढा अभिसंबुद्धा अभिणिक्खंता अणुपुव्वेण महामुणी । तं परक्कमंतं परिदेवमाणा मा णे चयाहि' इति ते વતિ । छंदोवणीता अज्झोववण्णा अक्कंदकारी जणगा વ્રુતિ 11 अतारिसे मुणी ओहं तरए जणगा जेण विप्पजढा । सरणं तत्थ णो समेति । किह णाम से तत्थ रमति । एतं गाणं सया समणुवासेज्जासि । सामण्ण-रहिया समणा८२४. जे धम्मलद्धं विणिहाय भुंजे, ध्रुवचारी कर्मरज नाशकर्ता આ. સુ. ૬, ૭. ૬, ૩. ૬, મુ. ૨૮-૮૨ वियडेण साहद्ध य जो सिणाति । जो धोवति लूसयती व वत्थं, Miss से णागणिस्स दूरे ।। कम्मं परिणाय दगंसि धीरे, वियडेण जीवेज्ज य आदिमोक्खं । से बीय-कंदाति अभुंजमाणे, विरते सिणाणादिसु इत्थियासु ।। जे मायरं पियरं च हेच्चा गारं तहा पुत्त पसुं धणं च । कुलाई जे धावति सादुगाई, ress से सामणिस्स दूरे ।। - સૂય. સુ. , અ. ૭, ગા. ૨૨-રરૂ सूत्र ८२३-२४ ધ્રુવચારી કર્મરજને ખંખેરે છે ઃ ૮૨૩. હે મુનિ ! સાંભળો અને સમજો ! હું તમને કર્મક્ષયનો ઉપાય બતાવું છું. આ સંસારમાં કેટલાક જીવ પોતાના કરેલા કર્મોથી ભિન્ન ભિન્ન કુળોમાં માતાની રજ અને પિતાના શુક્રથી ગર્ભમાં ઉત્પન્ન થાય છે. ત્યાં એ પોતાનું સંવર્ધન કરે છે. ત્યારબાદ જન્મ ધારણ કરે છે. ક્રમશઃ આગળ વધતાં પ્રતિબોધ પામી ત્યાગ માર્ગ અંગીકાર કરે છે અને એ ક્રમથી મહામુનિ બને છે. સંયમ અંગીકાર કરતી વખતે માતાપિતાદિ સ્વજન વિલાપ કરતાં તેને કહે છે, 'અમે તારી ઇચ્છાનુસાર ચાલનારા, તારી સાથે આટલો પ્રેમ રાખનારા છીએ. તું અમને છોડ નહી.’ તેઓ આ રીતે આક્રંદ કરતાં રહે છે. (કરુણ વિલાપ કરતાં મમત્વ ભાવે કરી કહે છે કે, કે, ) જે માતાપિતાને છોડી દે છે, તે આદર્શ મુનિ કહેવાતો નથી. અને તેવો મુનિ સંસારને તરી શકતો નથી.' (સ્વજનોનો વિલાપ સાંભળીને પણ) મુનિ તેમના શરણમાં જતો નથી. તે (તત્ત્વજ્ઞ પુરુષ) સંસારમાં કેવી રીતે રમણ કરે ? મુનિ માટે આવું જ્ઞાન હંમેશા ધ્યાનમાં રાખવા જેવું છે. શ્રામણ્ય-રહિત શ્રમણ : ૮૨૪. જે સાધુ ઉદિષ્ટ વગેરે દોષોથી રહિત આહારનો પણ સંચય કરી ઉપભોગ કરે છે, અચિત્તજળથી પણ શરીરના અંગોને સંકોચીને સ્નાન કરે છે, વસ્ત્ર ધોવે છે, વસ્ત્રને નાનાં મોટાં કરે છે, તે શ્રામણ્યથી દૂર છે એમ કહ્યું છે. જળના સમારંભથી કર્મબંધ થાય છે એવું જાણી ધીર મુનિ જીવન પર્યંત પ્રાસુક જળ વડે જીવન ધારણ કરે. તથા બીજ, કંદ વગેરેનું ભોજન ન કરે. તેમ જ સ્નાન તથા સ્ત્રીઓ આદિથી વિરત રહે. જે પુરુષ માતા, પિતા, પુત્ર, ઘર, પશુ અને ધનને છોડી દીક્ષા ગ્રહણ કરે છે તે જો પછી સ્વાદિષ્ટ ભોજન બનાવનાર ઘરોમાં લોલુપતાથી દોડે છે તો તે શ્રમણત્વથી દૂર છે એમ કહ્યું છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ ८२५-२७ सूत्र पंच आसवदारा ८२५. पंच आसवदारा पण्णत्ता, तं जहा ૬. મિત્ત્વત્ત, ૨. વિર, રૂ. પમાયા, ૪. સાયા, ૬. ગૌમાત સમ. ૬, સુ. एतदेवेगेसिं महब्भयं भवति । પરિગ્ગહ—સવ ૮ર૬. આવંતી છે આવતો હોમિ પરિશાવતી, તે અપ્પ वा बहुं वा अणुं वा थूलं वा, चित्तमंतं वा, अचित्तमंतं वा एतेसु चेव परिग्गहावंती । लोगवित्तं च णं उवेहाए । एते संगे अविजाणतो । पंच आश्रव द्वार ઞ. સુ. શ્, મૈં. , સુ. ૪ परिग्गहपावस्स फलं दुक्खं८२७ तं परिगिज्झं दुपयं चउप्पयं अभिजुंजियाणं संसिचियाणं तिविधेण जा वि से तत्थ मत्ता भवति અપ્પા વા, બહુ વા | से तत्थ गढिते चिट्ठति भोयणाए । પરિગ્રહનું સ્વરૂપ ततो से एगदा विप्परिसि संभूतं महोवकरणं भवति । तं पि से एगदा दायदा विभयंति, अदत्तहारो वा सेऽवहरति, रायाणो वा से विलुंपति णस्सति वा से, विणस्सति वा से, अगारदाहेण वा से डज्झति । मुणिणा हु एतं पवेदितं । इति से परस्सऽट्ठाए कूराई कम्माई बाले पकुव्वमाणे ते दुक्खेण मूढे विप्परियासमुवेति । પાંચ આશ્રવકારો ઃ ૮૨૫.પાંચ પ્રકારના આશ્રવ દ્વાર બતાવવામાં આવ્યાં છે. યથા- ૧-મિથ્યાત્વ, ૨-અવિરતિ, ૩-પ્રમાદ, ૪-કષાય, ૫-યોગ. - ૩ चारित्राचार ૪૨૭ પરિગ્રહનું સ્વરૂપ : ૮૨૬.આ લોકમાં જેટલા પ્રાણી પરિગ્રહવાળા છે, તે પરિગ્રહ થોડો હોય કે ઘણો હોય, સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય, સચિત્ત હોય કે અચિત્ત હોય- તેઓ તેમાં આસકત હોવાના કારણે જ પરિગ્રહધારી છે. આ પરિગ્રહ જ પરિગ્રહધારીઓ માટે મહાભયનું કારણ છે. સાધકો ! પરિગ્રહી લોકોના ધન કે સંજ્ઞાઓને જુઓ. જે આસક્તિઓને જાણતાં નથી તે મહાભયને પામે છે. પરિગ્રહ–પાપનું ફળ દુઃખ :૮૨૭.પરિગ્રહમાં આસકત પ્રાણી દ્વિપદ, ચતુષ્પદનો પરિગ્રહ કરી તેને કામમાં જોડીને તેમની દ્વારા ધન એકત્રિત કરે છે. આ પ્રમાણે ભોગાપભોગ માટે ધન એકઠું કરી સંચય કરે છે. પોતાના, બીજાના કે બન્નેના પ્રયત્નથી તેની પાસે થોડી કે ઘણી માત્રામાં ધનસંગ્રહ થઈ જાય છે, તેમાં તે આસક્ત થઈ જાય છે અને ભોગ માટે તેની . સુરક્ષા કરે છે. વિવિધ પ્રકારના ભોગોપભોગ પછી તેની પાસે બચેલ ઘણી સંપત્તિ એકત્રિત થઈ જાય છે અને તે ધનાઢય બની જાય છે. તે પણ કોઈ વખત (જમાઈ, પુત્ર કે પૌત્ર આદિ) વારસદારો, પરસ્પર વહેંચી લે છે, ચોર ચોરી લે છે, રાજા લૂંટી લે છે, (વ્યાપાર આદિમાં હાનિ થવાથી) નષ્ટ થઈ જાય છે અથવા ઘરમાં આગ લાગવાથી બળી જાય છે. આ પ્રમાણે અર્થલબ્ધ અજ્ઞાની પ્રાણી બીજાઓને માટે ક્રૂર કર્મો કરતો, તે કર્મોથી ઉત્પન્ન થયેલ દુઃખને ભોગવતો વિપર્યાસ (દુઃખ) પામે છે. સર્વજ્ઞાનીએ આ પ્રમાણે પ્રરૂપેલ છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ ४३८ चरणानुयोग परिग्रह - आसक्ति - निषेध ધ ૮૨૮-૩૦ अणोहंतरा एते, णो य ओहं तरित्तए । એ મૂઢ અનોઘતર અર્થાત્ સંસાર પ્રવાહને તરવામાં સમર્થ હોતા નથી, એટલે કે એ પ્રવજ્યા લેવામાં અસમર્થ રહે છે. अतीरंगमा एते णो य तीरं गमित्तए। તેઓ અતીરંગમ છે-તીર-કિનારા સુધી પહોંચવામાં अपारंगमा एते, णो य पार गमित्तए । સમર્થ હોતા નથી. તેઓ અપારંગમ છે - પાર પહાંચવામાં સમર્થ હોતા નથી. आयाणिज्जं च आदाय तम्मि ठाणे ण चिट्ठति । તે (ભૂ) આદાણીય -સત્યમાર્ગને પામવા છતાં પણ તે वितहं पप्प खेत्तण्णे तम्मि ठाणमि चिट्ठति ।। સ્થાનમાં સ્થિર રહી શકતો નથી. પોતાની અજ્ઞાનતાના કારણે અસતુ માર્ગને પામી તેમાં જ રચ્યો મા. સુ. , ૩૨, ૩. ૨, સે. ૭૬ પચ્યો રહે છે. ૮૨૮. બારિયે વેવ અફ્સમાને ૮૨૮. પાપથી નહિ ડરનાર અજ્ઞાની જીવ પોતાના ममाति से साहसकारि मंदे । આયુષ્યનો અંત જાણતો નથી. તે પીગલિક પદાર્થો अहो य रातो परितप्पमाणे, પર મમત્વ રાખીને રાત દિવસ પાપમાં આસકત રહે अट्टे सुमूढे अजरामरव्व ।। છે અને પોતાને અજર અમર માનતો ધનમાં જ મુગ્ધ રહે છે. जहाहि वित्तं पसवो य सव्वे, સમાધિના ઈચ્છુક માનવ, તું ધન અને પશુ વગેરે દરેક जे बांधवा जे य पिता य मित्ता । સચિત્ત-અચિત્ત પદાર્થોને છોડી દે. માતા, પિતા, બંધુ, लालप्पती सो वि य एइ मोह, ભગિની, મિત્રજન વગેરે કોઈપણ તારો કયાંય ઉપકાર अन्ने जणा तं सि हरंति वित्तं ।। કરતાં નથી છતાં તે તેમના માટે રડે છે, અને મોહ પામે છે. પરંતુ તું મરી જઈશ ત્યારે બીજા લોકો તે -ફૂવ. . , ૩. ૨૦, , ૬૮-૬ . ઉપાર્જન કરેલા દ્રવ્યનો ઉપભોગ કરશે. અથવા તારા ધનનું હરણ કરી જશે. परिग्गहे आसत्ति-णिसेहो પરિગાહમાં આસકિતનો નિષેધ :८२९. परिग्गहाओ अप्पाणं अवसक्केज्जा । ૮૨૯.પોતાના આત્માને પરિગ્રહથી બચાવો. अण्णहा णं पासए परिगहेज्जा । જેવી રીતે ગૃહસ્થ પરિગ્રહને મમત્વ-ભાવથી જુએ છે તેવી રીતે ધર્મોપકરણને પરિગ્રહરૂપે ન જોતા કેવળ સાધન સમજી તેના પર મમત્વ ન રાખે. एस मग्गे आरिएहिं पवेदिते, जहेत्थ कुसले આ માર્ગ તીર્થકરોએ બતાવ્યો છે. તે માર્ગમાં પ્રવૃત્તિ णोवलिंपिज्जासि त्ति बेमि । કરનાર કુશળ સાધક પરિગ્રહમાં લપાતો નથી. એમ હું - આ. કુ. ૨, મ. ૨, ૩. ૧, મુ. ૮૧(૫) परिग्गरं महाभयं પરિગ્રહ મહાભય :૮૨૦, તે સુવવૃદ્ધ વિપત નવા રિસા અવનવું . ૮૩૦. (પરિગ્રહ મહાભયનો હેતુ છે.) એવું (પ્રત્યક્ષજ્ઞાની विपरिक्कम एतेसु चेव बंभचेरं त्ति बेमि । દ્વારા) સમ્યફ પ્રકારે દષ્ટ અને ઉપદેશિત છે. (માટે) પરમ ચક્ષુષ્માન પુરુષ સંયમમાં પરાક્રમ કરે. અપરિગ્રહી સાધક જ બ્રહ્મચારી હોય છે. એમ હું કહું - જી. સુ. ૧, મ. ૧, ૩. ૨ . ૧૦ (૪) Page #506 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८३१–३५ परिग्गहमुत्ति एव मुत्ति ૮રૂ. (થાવર નામ રેવ, ધ, ધળ વવવર ! पच्चमाणस्स कम्मेहिं, नालं दुक्खाउ मोयणे ।) परिग्रह मुक्ति (-૩ત્ત. 4. ૬, . ) परिग्गण दुहं अपरिग्गहेण सुहं८३२. धम्मस्स य पारए मुणी, आरम्भस्स य अंतए ठिए । सोयति य ण ममाइणो, नो य लभंति णियं परिग्गहं ।। इह लोगे दुहावहं विऊ, परलोगे य दुहं दुहावहं । विद्धंसणधम्ममेव त, इइ विज्जं को गारमावसे ? || સૂચ. મુ. ૬, અ. ૨, ૩. ૨, ૪. ૨-‰o મુહોવાય-પવળ ८३३. आयावयाही चय सोगमल्लं, कामे कमाही कमियं खु दुक्खं । छिंदाही दोसं विणएज्ज रागं, एवं सुही होहिसि संपराए ।। तहाए लयोवमा૮૩૪. ૫.- અન્તોહિયય-સંમૂયા, જ્યા વિક્ર ગોયમા સ. મ. ર, . ૧ फलेइ विसभक्खीणि सा उ उद्धरिया कह? ।। ૩.- તં યં સવ્વસો છિત્તા, ગુજરિત્તા સમૂયિં विहरामि जहानायं, मुक्का मि विसभक्खणं || प. - लया य इइ का वुत्ता, केसी गोयममब्बवी । केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ।। उ.- भवतण्हा लया वुत्ता, भीमा भीमफलोदया । तमुद्धरितु जहानायं, विहरामि महामणी ।। – ૩ત્ત. ૩૪.૨૩, ૨. ૪૧-૪૮ अट्ठलोलुपा दंडं समारभंति८३५. अहो य राओ य परितप्पमाणे कालाकालसमुट्ठायी संजोगट्ठी अट्ठालोभी आलूंपे सहसक्कारे विणिविचित्ते एत्थ सत्थे पुणो- पुणो । चारित्राचार ४३९ પરિગ્રહ વિરકિત જ મુકિત છે :૮૩૧.(ધન ધાન્ય કે ઘરવખરી આદિ સ્થાવર જંગમ સંપત્તિ દુષ્કર્મોથી પીડાતા જીવને મુક્તિ આપવામાં સમર્થ નથી.) પરિગ્રહથી દુઃખ અને અપરિગ્રહથી સુખ ઃ૮૩૨.શ્રુતચારિત્રરૂપ ધર્મના પારગામીને તથા આરંભના અભાવમાં સ્થિત રહેનારને મુનિ કહેવાય છે. તેથી વિપરિત મમતા રાખનાર પ્રાણી પરિગ્રહ માટે ચિંતા કરે છે. છતાં પણ તે પરિગ્રહને પ્રાપ્ત કરી શકતાં નથી. પરિગ્રહ આ લોકમાં તેમજ પરલોકમાં દુઃખદાયી છે તથા નશ્વર છે, એવું જાણીને કોણ જ્ઞાની પુરુષ ગૃહવાસમાં રહેવાનું પસંદ કરે ? સુખી થવાના ઉપાયનું પ્રરૂપણ ઃ ૮૩૩.હે શિષ્ય ! આતાપના લે, સુકુમારતાને છોડ, વિષયવાસનાનું અતિક્રમણ કર. આ રીતે છોડવાથી દુ:ખ પોતાની મેળે અતિક્રાન્ત- દૂર થઈ જશે. દ્વેષભાવનું છેદન કર. રાગભાવને દૂર કર. આ પ્રમાણે કરવાથી સંસારમાં તું સુખી થઈશ. તૃષ્ણાને લતાની ઉપમા ઃ ૮૩૪.પ્ર. 'હૈ ગૌતમ ! હૃદયમાં એક લતા ઉત્પન્ન થયેલ છે. તેને વિષ જેવાં ફળ લાગેલાં છે. તેને તમે કેવી રીતે ઉખેડી નાખ્યા ?'' ઉ. '' તે લતા તદ્દન જડમૂળથી ઉખેડીને સર્વથા કાપીને નીતિપૂર્વક હું વિચરણ કરું છું, માટે હું વિષફળ ખાતો નથી.'' પ્ર. કેશીકુમારે ગૌતમ સ્વામીને કહ્યું, ' તે લતા કઈ છે ? '' કેશીએ પુછતાં ગૌતમે આમ કહ્યું - ઉ. ''ભવતૃષ્ણા જ ભયંકર લતા છે તેને ભયંકર પરિપાકવાળા ફળ લાગે છે. હે મહામુનિ ! તેને જડથી ઉખાડીને હું નીતિ અનુસાર વિહાર કરું છું.'' અર્થલોલુપો હિંસા કરે છે : ૮૩૫. (અજ્ઞાની જીવ સ્વજન, ધન આદિમાં આસકત હોવાના કારણે) રાતદિવસ પરિતપ્ત રહે છે, કાળ-કાળનો વિચાર કર્યા વિના કુટુંબ અને ધનાદિમાં લુબ્ધ બને છે, વિષયોમાં ચિત્ત જોડી તે ધનનો લોભી બને છે, કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કર્યા વિના નિર્ભયતાથી લૂંટફાટ મચાવે છે, તેમ જ અનેકવાર પ્રાણીઓની હિંસા કરે છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ ४४० चरणानुयोग लोभ - निषेध सूत्र ८३६-३७ से आतबले, से णातबले, से मित्तबले, से पेच्चबले, શરીરબળ, જાતિબળ, મિત્રબળ, પરલોકબળ, से देवबले, से रायबले, से चोरबले, से अतिथिबले, દેવબળ, રાજબળ, ચોરબળ, અતિથિબળ, ભિક્ષુકબળ से किवणबले, से समणबले, તથા શ્રમણબળાદિ વિવિધ બળોની પ્રાપ્તિ માટે (અજ્ઞાની પ્રાણી વિવિધ પ્રકારની હિંસક પ્રવૃત્તિમાં પડી જીવ-હિંસા કરે છે.) इच्चेतेहिं विरूवरूवेहि कज्जेहिं दंडसमादाणं, संपेहाए કોઈ વ્યકિત કામનાની પૂર્તિ માટે, તો કોઈ ભયના भया कज्जति, पावमोक्खो त्ति मण्णमाणे अद्वा કારણે હિંસા આદિ કરે છે. કોઈ પાપથી છૂટવા માટે, आसंसाए। તો કોઈ અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની આશાએ હિંસા પ્રયોગ કરે છે. तं परिणाय मेहावी णेवसयं एतेहिं कज्जेहिं दंड (ઉપર બતાવેલી) હિંસા અહિતરૂપ છે. એવું જાણી समारंभेज्जा, णेवऽण्णं एतेहिं कज्जेहिं दंड જ્ઞાની સાધક પોતે હિંસા કરે નહિ, બીજા પાસે કરાવે समारंभावेज्जा, णेवण्णे एतेहिं कज्जेहिं दंड નહિ કે કરનારનું અનુમોદન કરે નહિ. समारंभंते समणुजाणेज्जा । एस मग्गे आरिएहिं पवेदिते जहेत्थ कुसले આ (અહિંસાનો ) માર્ગ તીર્થંકરોએ બતાવ્યો છે, તેથી णोवलिंपेजास्सि त्ति बेमि । કુશળ સાધક પોતાના આત્માને હિંસાદિક વૃત્તિથી – મા. સુ. ૪, ૨, ૩. ૨, ૪. ૭૨–૭૪ લિપ્ત ન કરે એમ હું કહું છું. લોભનો નિષેધ :૮૩૬ ઋસિ પિ કો નં , ggggi સ્ટેન્ડ ટુ ! ૮૩૬. ધન-ધાન્યથી પરિપૂર્ણ સમગ્ર લોક પણ કોઈ તેને तेणावि से न संतस्से, इइ दुप्पूरए इमे आया ।। આપી દે તો પણ તેને સંતોષ થતો નથી, એવી તૃષ્ણાની લોલુપતા ભરેલો આ આત્મા છે. जहा लाभो तहा लोभो, लाभा लोभो पवड्ढई । જેમ જેમ લાભ થતો જાય છે, તેમ તેમ લોભ વધતો दोमासकयं कज्जं, कोडीए वि न निट्ठियं ।। જાય છે. બે માસા સોનાથી થતું કાર્ય કરોડો સુવર્ણ -- ૩૪. સ. ૮, ૪. ૨૬-૧૭ મુદ્રિકાથી પણ સર્યું નહીં. जीवियंतकरणे वि रोगायंके वि समुप्पन्ने ओसहाईणं જીવન-વિનાશી રોગ હોવા છતાં પણ ઔષધ આદિના संगहणिसेहो સંગ્રહનો નિષેધ :८३७. जंपि य समणस्स विहियस्स उ रोगायंके ૮૩૭. આગમાનુસાર ચારિત્રનું પરિપાલન કરનારા જ્ઞાની बहुप्पगारंमि समुप्पन्ने । સાધકને જો અનેક પ્રકારના રોગ કે વ્યાધિ ઉત્પન્ન થાય તો વાર્તાહિક્ક-જિન્ન-સિં–મત્તિ-વિય-ત વાત-પિત્ત કે કફનો અતિશય પ્રકોપ થાય કે સન્નિપાત सन्निवात जाते व उदयपत्ते । થાય, તેથી કરીને ઉજ્વલ અર્થાત્ જ્યાં લેશમાત્ર પણ उज्जल-बल-विउल-कक्खड-पगाढदुक्खे । સુખ નથી. એવું પ્રબળ, વિપુલ, દીર્ધકાળ સુધી અનિષ્ટ તથા પ્રગાઢ, અત્યંત તીવ્ર દુ:ખ ઉત્પન્ન થાય મસુદ-ડુ- 1 એ દુઃખ અશુભ કે કડવા દ્રવ્યની જેમ અનિષ્ટ અને કઠોર હોય છે. એટલું જ નહિ પણ એ દુઃખ દારુણ ફળવાળું હોય છે. ચ-વિવાળા महब्भए जीवियंतकरणे । જેથી મહાન ભય ઉત્પન્ન થાય છે, અને જીવનનો અંત પણ થાય છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ - ૮૨૮-૪૦ अशनादि संग्रह निषेध चारित्राचार ४४१ सव्वसरीर-परितावणकरे न कप्पइ तारिसे वि तह સમગ્ર શરીરમાં પરિતાપ ઉત્પન્ન કરે છે. એવી अप्पणो परस्स वा ओसह-भेसज्जं भत्त-पाणं च तं દુઃખમય પરિસ્થિતિમાં પણ પોતાના માટે કે બીજા पि संनिहिकयं । સાધુ માટે ઔષધ, દવાદાર, આહારપાણીનો સંગ્રહ કરવો કલ્પતો નથી. - ૨, . ૨, એ. ૧, . ૭ असणाईणं संगह-निसेहो - અશન આદિના સંગ્રહનો નિષેધ - ८३८. तहेव असणं पाणगं वा, ૮૩૮ પૂર્વોકત વિધિથી વિવિધ પ્રકારના આહારપાણી ખાદ્ય કે विविह खाइमं साइम लभित्ता ।। સ્વાદ્ય વગેરેની સુંદર ભિક્ષા મેળવીને કાલ કે પરમદિવસે होही अट्ठो सुए परे वा, . ઉપયોગમાં આવશે, એમ માનીને જે સાધક સંચય કરે तं न निहे न निहावए जे स भिक्खू । નહિ, કરાવે નહિ તેજ આદર્શ ભિક્ષુ છે. - સ. 1. ૨૦, ૫. ૮ ८३९. सन्निहिं च न कुवेज्जा, लेवमायाए संजए । ૮૩૯ સંયમી મુનિ લેપ લાગે એટલી પણ ચીજનો સંગ્રહ ન पक्खी पत्तं समादाय, निरवेक्खो परिव्वए ।। કરે. પક્ષીની જેમ કાલની અપેક્ષા રાખ્યા વગર નિરપેક્ષ ભાવે તે પાત્ર લઈને ભિક્ષા માટે પર્યટન કરે. - ઉત્ત. પ્ર. ૬, Ta. ૨૧ बाला करकम्माई कुव्वंति બાલજીવ ક્રર કર્મ કરે છે. ८४०. ततो से एगया रोगसमुप्पाया समुप्पज्जति । ૮૪૦,ઘણી વાર તો તે અર્થસંગ્રહી ભોગીઓના શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે. जेहिं वा सद्धिं संवसति ते व णं एगया णिगया पुब्विं परिवयंति, सो वा ते णियए पच्छा परिवएज्जा । તે જેની સાથે રહે છે તે કુટુંબીજનો જ્યારે તે રોગગ્રસ્ત થાય છે ત્યારે તેનો તિરસ્કાર અને નિંદા કરવા લાગે છે. ત્યારબાદ તે પણ તેમનો તિરસ્કાર કરવા લાગે છે. णाल ते तव ताणाए वा सरणाए वा । હે પ્રાણી ! કુટુંબીઓ તારી રક્ષા કરવામાં, તને શરણ દેવામાં સમર્થ નથી. तुम पि तेसिं णालं ताणाए वा सरणाए वा । અને તુ પણ તેઓનું રક્ષણ કરવા કે તેઓને શરણ આપવા સમર્થ નથી. जाणित्तु दुक्खं पत्तेयं सायं । પ્રત્યેક પ્રાણી પોતે કરેલા સુખ અને દુ:ખને ભોગને . એવું જાણી (ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે.) भोगामेव अणुसोयंति, કેટલાક લોકો જે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી શકતા નથી તે વારંવાર કામભોગનો જ વિચાર કરતા રહે છે. इहमेगेसिं माणवाणं तिविहेण जावि से तत्थ मत्ता भवति अप्पा वा बहुया वा । से तत्थ गढिते चिट्ठति भोयणाए । આ સંસારમાં કેટલાક લોકો એવા છે કે કામભોગોની અભિલાષા વડે પોતાના, બીજાના કે બન્નેના મિશ્રિત પ્રયત્નથી અલ્પ કે અધિક ધન અથવા સાધનો પ્રાપ્ત થતાં તેમનો ઉપભોગ કરવા માટે તેમાં મન વચન અને કાયાથી અત્યંત આસકત થઈ જાય છે. ભોગ માટે તેમની રક્ષા પણ કરે છે. Page #509 -------------------------------------------------------------------------- ________________ ४४२ चरणानुयोग मूर्ख धर्म ज्ञान होन સૂત્ર ૮૪–૪૨ ततो से एगया विप्परिसिटुं संभूतं महोवकरणं भवति વિવિધ પ્રકારના ભોગપભોગ પછી વધેલી ઘણી तं पि से एगया दायादा विभयंति, अदत्तहारो वा સંપત્તિ એકઠી થાય છે. તેના કારણે તે મહાન सेऽवहरति, रायाणो वा से विलुपति, णस्सति वा से, વૈભવશાળી બની જાય છે. જીવનમાં કોઈવાર એવો विणस्सति वा से, अगारदाहेणं वा से डज्झति । પણ સમય આવી જાય છે કે સ્વજનો પરસ્પર તે સંપત્તિ વહેચી લે છે, અથવા ચોર ચોરી લે છે, રાજા લૂંટી લે છે, (વ્યાપાર આદિમાં હાનિ થવાથી) નષ્ટ થઈ જાય છે, અથવા ઘરમાં આગ લાગવાથી બળી જાય છે. આમ અનેક માર્ગોથી તે સંપત્તિનો નાશ થઈ જાય છે. इति से परस्स अट्ठाए कूराई कम्माई बाले पकुव्वमाणे આ પ્રમાણે તે અજ્ઞાની જીવ બીજાને માટે દૂર કર્મો કરે तेण दुक्खेण मूढे विप्परियासमुवेति । છે તથા દુઃખથી મૂઢ બની વિપરીત પ્રવૃત્તિ કરે છે. - . સુ. ૧, મ. ૨, ૩. ૪, જૂ. ૮૪-૮૨ मूढा धम्मं न जाणंति - મૂર્ખ ધર્મને જાણતા નથી - ८४१. थीभि लोए पव्वहिते । ૮૪૧.સંસારી જીવો સ્ત્રીઓથી પરાજિત છે. ते भो ! वदंति एयाई आयतणाई । હે પુરુષો ! “ આ સ્ત્રીઓ ભોગપભોગનું સાધન છે.' એમ તેઓ કહે છે. से दुक्खाए मोहाए माराए णरगाए नरगतिरिक्खाए । આ પ્રકારે કહેવું, દુઃખનું, મોહનું, મૃત્યુનું, નરકનું અને તિર્યંચ ગતિનું કારણ છે. सततं मूढे धम्मं णाभिजाणति । નિરંતર મૂઢ બનેલ જીવ ધર્મને જાણતો નથી. उदाहु वीरे-अप्पमादो महामोहे, अलं कुसलस्स ભગવાન મહાવીરે કહ્યું છે કે, મોહના પ્રધાન કારણોમાં पमादेणं, संतिमरणं सपेहाए, भेउरधम्म सपेहाए। णालं પ્રમાદ ન કરવો જોઈએ. અને બુદ્ધિમાન પુરુષે પાસે | પ્રમાદથી બચવું જોઈએ. શાંતિ (મોક્ષ) અને મરણ (સંસાર) ને જોનાર અને જાણનારો (પ્રમાદ ન કરે) આ શરીર નાશવંત છે એવું જાણી સાધકે પ્રમાદ ન કરવો જોઈએ. अलं ते एतेहिं । एतं पास मुणि ! महब्भयं ! હે મુનિ ! વિષયભોગોથી કયારેય પણ તૃપ્તિ થતી નથી णातिवातेज्ज कंचणं । માટે એવા ભોગોમાં આસકિત ન રાખ. આ ભોગોને મહાભયરૂપ જાણ. ભોગોના માટે કોઈ પણ પ્રાણીની - મા. સુ. ૨, ૪, ૨, ૩. ૪, ૯. ૮૪-૮૯ હિંસા ન કર. આસકિત-નિષેધ-૪ सव्वण्णु एव सव्वासवं जाणइ સર્વજ્ઞ જ સર્વ આશ્રવોને જાણે છે૮૪૨. ૐ સતા, કહે સીતા, નિર્વ વિહતા | ૮૪૨.ઊંચી, નીચી, તીર્થો , સર્વ દિશામાં (આસકિતના) एते सोता वियक्खाता, जेहिं संगं ति पासहा ।। સ્ત્રોત છે. તે સ્ત્રોત કર્મ બંધનના આશ્રવ દ્વાર છે. જ્યાં જ્યાં જીવની આસક્તિ હોય છે. ત્યાં ત્યાં કર્મનું બંધન છે. તે તમે જુઓ. आवट्टमेयं तु पेहाए एत्थ विरमेज्ज वेदवी । (રાગદ્વેષ-કપાય-વિષયાસકિત રૂ૫) ભાવાવર્તનું નીરિક્ષણ કરી બુદ્ધિમાન સંસારના વિષયોથી વિરકત બને છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८४३-४५ रति - अरति निषेध चारित्राचार ४४३ विणएत्तु सोतं निक्खम्म एस महं अकम्मा जाणति, જે કોઈ વિષયભોગ અથવા આશ્રવના સ્ત્રોતને ક્ષીણ पासति, पडिलेहाए णावकखति । इह आगतिं गतिं કરવા માટે ત્યાગ માર્ગને સ્વીકાર કરે છે, તેમજ ઘાતી परिण्णाय। કર્મનો ક્ષય કરીને સર્વજ્ઞ અને સર્વદષ્ટ બને છે, તે - મા. સુ. ૧, મ, ૧, ૩, ૬, સ. ૭૪–૧૭૬(૪) સંસારના આવાગમનને જાણી કોઈ પણ પ્રકારની આકાંક્ષા કરતો નથી. -fજરી – ८४३. विसएस मणुन्नेस. पेमं नाभिनिवेसए। अणिच्चं तेसिं विन्नाय, परिणामं पोग्गलाण उ ।। રતિનો નિષેધ - ૮૪૩.સર્વ પુદ્ગલ-જડ વસ્તુઓના પરિણામને અનિત્ય સ્વભાવવાળા જાણી સાધક મનોજ્ઞ વિષયોમાં આસક્ત ન બને (અને અમનોજ્ઞ પદાર્થ પર દ્વેષભાવ ન લાવે.) पोग्गलाण परिणामं, तेसिं नच्चा जहा तहा । विगयतण्हो विहरे, सीईभूएण अप्पणा ।। – સ. એ. ૮, ૫, ૧૮-૧૬ મુનિ સદા પૌલિક પદાર્થોના પરિણામો યથાર્થ રૂપે જાણીને આત્માને ઉપશાત કરી તૃષ્ણા-રહિત થઈ સંયમ-ધર્મમાં વિચરે. અરડું- - અરતિનો નિષેધ - ૮૪૪. વિવું fમg રીયંતં વિરતિકિયું કરતી તત્થ $િ ૮૪૪.અપ્રશસ્ત ભાવોમાંથી નીકળી પ્રશસ્તભાવોમાં ઘણાં विधारए? લાંબા સમયથી રમણ કરતાં સંયમી-ભિક્ષુને અરતિ વિચલિત કરી શકે ખરી ? संधेमाणे समुट्ठिते । (પ્રતિક્ષણ આત્માની સાથે) સંધાન કરનારા તથા સમ્યક પ્રકારે સાવધાન મુનિ શુભ પરિણામની શ્રેણી પર ચઢતો જાય છે. जहा से दीवे असंदीणे एवं से धम्मे आरियपदेसिए । તેથી તે મુનિ અસંદીન-પાણીથી કયારેય નહિ ઢંકાતા એવા દ્વીપની સમાન છે. આર્ય (તીર્થંકર) ભાષિત ધર્મ પણ આવા દ્વીપ સમાન છે. ते अणवकखमाणा अणतिवातेमाणा दइता मेधाविणो પંડિતા | ભોગોની ઈચ્છા તથા જીવહિંસા ન કરવાના કારણે સર્વ લોકના પ્રિયપાત્ર તેઓ મેધાવી તથા પંડિતપદને પ્રાપ્ત કરે છે. एवं तेसिं भगवंतो अणुट्ठाणे जहा से दियापोते। एवं ते सिस्सा दिया य अणुपुव्वेण वायित। - મા, સુ. ૨, ૪, ૮, ૩.૨, સે. ૨૮૬ જેમ પક્ષી પોતાના બચ્ચાનું પાલન પોષણ કરી તેને સમર્થ બનાવે છે, તેવી જ રીતે ધર્મમાં જે શિષ્યો હતોત્સાહ હોય તેમને મહાન આચાર્ય આદિ દિવસ રાત સાવધાનીપૂર્વક શિક્ષા આપી ધર્મમાં કુશળ બનાવે છે. ૮૪૧. ગત મારે તે મેલાવી viણ મુવ | - પા. સુ. ૧, મ. ૨, ૩. ૨, મુ. ૮૪૫.જે અરતિનું નિવર્તન કરે છે, તે મેધાવી સાધક હોય છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ४४४ चरणानुयोग रति-अरति-निषेध सूत्र ८४६-४८ – ૨૬ foો -- રતિ-અરતિનો નિષેધ - ८४६. जे ममाइयमति जहाति से जहाति ममाइयं । ૮૪૬ જે મમત્વ બુદ્ધિને ત્યાગી શકે છે, તે મમત્વને ત્યાગી શકે છે, से हु दिट्ठपहे मुणी जस्स णत्थि ममाइतं । જેને મમત્વ નથી, તે મોક્ષના માર્ગને જાણનાર મુનિ છે. तं परिण्णाय मेहावी विदित्ता लोग, वंता लोगसण्णं से मतिमं परक्कमेज्जासि त्ति बेमि । એવું જાણી બુદ્ધિમાન મુનિ લોકના સ્વરૂપને જાણીને લોકસંજ્ઞાનો ત્યાગ કરે તથા વિવેકપૂર્વક સંયમમાં પુરુષાર્થ કરે. વાસ્તવમાં તેને જ બુદ્ધિમાન પુરુષ કહે છે. એમ હું કહું છું. णारति सहति वीरे, वीरे णो सहति रतिं। जम्हा अविमणे वीरे, तम्हा वीरे ण रज्जति । પરાક્રમી સાધક અરતિ (સંયમમાં ઉત્પન્ન થયેલ અરુચિ) ને સહન કરતો નથી. તેમજ રતિ (બાહ્ય પદાર્થોમાં થતી રુચિ) ને પણ સહન કરતો નથી. માટે વીર સાધુ અવિમનસ્ક અર્થાત્ શાંત હોય છે. તે કોઈપણ પદાર્થ પર આસક્તિ ઉત્પન્ન થવા દેતો નથી. सद्दे फासे अधियासमाणे णिव्विंद णदि इह जीवियस्स । મુનિએ શબ્દ, સ્પર્ધાદિ વિષયો જો ઉપસ્થિત થાય તો તેને સહન કરી લેવા જોઈએ. પરંતુ તેમાં પ્રસન્ન થવું જોઈએ નહિ. (તે અસંયમી જીવનના આમોદપ્રમોદનો ત્યાગ કરે. અથવા તેના પ્રત્યે ઉદાસીન રહે.) - ઉમા. સુ. ૧, ૨, ૨, ૩. ૬, સુ. ૨૭()-૨૬(૪) भिक्खुणा न रह कायव्या, न अरब कायव्वा સાધુએ રતિ કે અરતિ કરવી ન જોઈએ : ८४७. अरतिं रतिं च अभिभूय भिक्खू, ૮૪૭.સાધુ અસંયમમાં રતિ અને સંયમમાં અરતિ ન કરે, તે बहूजणे वा तह एगचारी । ઘણા સાધુ સાથે રહેતો હોય અથવા એકલો રહેતો एगंतमोणेण वियागरेज्जा, હોય, પરંતુ સંયમમાં બાધા ન પહોંચે એવાં વચન પ્રશ્ન પતો તિરાતી ૫ || બોલે. વળી તે ધ્યાનમાં રાખે કે, જીવાત્મા એકલો જ सयं समेच्चा अदुवा वि सोच्चा, જાય છે અને એકલો જ આવે છે. પાસેક્સ હિત૬ પાન | સંયમી સાધક ધર્મના સ્વરૂપને સમ્યક્ પ્રકારે સ્વયં જાણીને અથવા (ગુરુ, આચાર્ય આદિથી) શ્રવણ કરીને जे गरहिया सणियाणप्पओगा, જીવોનું હિત થાય એવો ઉપદેશ આપે. ઉત્તમ વૈર્ય ण ताणि सेवति सुधीरधम्मा ।। ધર્મવાળા સાધક નિંદિત કાર્ય અથવા ફળની પ્રાપ્તિ - સ્વ. સુ. , . ૨૨, મા. ૨૮-૧૬ માટે કાર્ય ન કરે. रागणिग्गहोवायं રાગ-શમનનો ઉપાયઃ ૮૪૮, સમાણ પેદા રબ્યુયો, ૮૪૮ સમભાવની દૃષ્ટિથી વિચરતા સાધુનું મન કદાચ सिया मणो निस्सरई बहिद्धा । (સંયમીરૂપી ગૃહમાંથી) બહાર નીકળી જાય તો સાધુ न सा महं नोवि अहं पि तीसे, 'તે સ્ત્રી આદિ મારાં નથી અને હું તેઓનો નથી.' આ इच्चेव ताओ विणएज्ज राग ।।। પ્રકારના ચિંતનથી તે સ્ત્રી આદિ પરના રાગને દૂર – સ. મ. ૨, ૪. ૪ કરે. Page #512 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८४९-५० आभ्यन्तर-परिग्रह-पाशबद्ध प्राणी । चारित्राचार ४४५ અિંતર–પાસ–પાઇ-પાસના ળિો – આત્યંતર પરિગ્રહના પાશ વડે બંધાયેલા પ્રાણી - ८४९. प. दीसन्ती बहवे लोए, पासबद्धा सरीरिणो । ૮૪૯ પ્ર. "આ સંસારમાં અનેક જીવ પાશ-બધ્ધ છે. છતાં मुक्कपासो लहुब्भूओ, कहं तं विहरसी मुणी ।। પણ હે મુનિ ! તમે બંધનમુક્ત અને લઘુ ભૂત પ્રતિબંધહીન હળવા થઈને કેવી રીતે વિચરો છો ?” उ. ते पासे सव्वसो छित्ता, निहन्तूण उवायओ । ઉ. અમુનિ! તે બધાં બંધનોને સર્વ રીતે કાપીને, ઉપાયો मुक्कपासो लहुब्भूओ, विहरामि अहं मुणी ।। વડે નષ્ટ કરી ને, હું બંધનમુક્ત અને હળવો થઈને વિચરુ છું” प. पासा य इइ के वुत्ता, केसी गोयमब्बवी । પ્ર. ગૌતમ ! તે બંધન ક્યાં ?” કેશીએ ગૌતમને केसिमेव बुवंतं तु, गोयमो इणमब्बवी ।। પૂછયું. કેશીના પૂછવાથી ગૌતમે આમ કહ્યું ! उ. रागद्दोसादओ तिव्वा, नेहपासा भयंकरा । છે. તીવ્ર રાગ દ્વેષ અને સ્નેહ ભયંકર બંધન છે. ते छिन्दित्तु जहानाय, विहरामि जहक्कम ।। તેમને છેદીને ધર્મ નીતિ તેમજ આચાર પ્રમાણે હું - રૂત્ત. ગ, ર૩, , ૪૦-૪રૂ વિચારું .” अन्मिंतर-परिग्गहविरओ पंडिओ આત્યંતર પરિગ્રહથી વિરત પંડિત : ૮૧૦, અસહું ૩વાઇ મસરું પીયાગોu mો હતો, જો ૮૫૦. આ જીવ અનેક વાર ઉચ્ચ ગોત્રમાં તથા અનેક વાર अतिरित्ते। णो पीहए। નીચ ગોત્રમાં ઉત્પન્ન થયો છે. માટે અહીં કોઈ હીન નથી કે કોઈ વિશેષ ઉચ્ચ નથી. (એવું જાણી કોઈ પણ જાતનો) ઉચ્ચ ગોત્રનો ગર્વ ન કરે. इति संखाए के गोतावादी ? के माणावादी ? कंसि वा एगे गिज्झे? પ્રભુનું આવું ફરમાન જાણી કોણ પોતાના ગોત્રનો ગર્વ કરે? કોણ અભિમાન કરે? તથા કોણ કોના ગોત્રમાં આસક્ત બને? તેથી વિવેકશીલ સાધક ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થવાથી હર્ષ ન કરે તથા નીચ ગોત્ર પ્રાપ્ત થવાથી દુઃખ ન કરે. तम्हा पंडिते णो हरिसे, णो कुज्झे। भूतेहिं जाण पडिलेह सातं । समिते एयाणपस्सी तं નહીં દરેક પ્રાણીને સુખ પ્રિય છે, એમ જાણી પાંચ પ્રકારની સમિતિ સહિત સૌની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરે. अंधत्तं बहिरत्तं मूकत्तं काणत्तं कुट्टतं खुज्जत्तं वडभत्तं सामत्तं सबलत्तं । જીવ પોતાના જ પ્રમાદથી આંધળો, બહેરો, મંગો, કાણો, સૂંઠો, કૂબડો, વાંકો, કાળો, કાબરો થાય છે. सह पमादेणं अणेगरुवाओ जोणीओ संधेति, विरूवरूवे फासे पडिसंवेदयति । પોતાના પ્રમાદના કારણે અનેક યોનિઓમાં જન્મ ધારણ કરે છે તેમજ વિવિધ પ્રકારના આઘાતોવેદનાઓનો અનુભવ કરે છે. से अबज्झमाणे हतोवहते जाती-मरणं अणपरियट्टमाणे । – મા. સુ. ૧, ૫, ૨, ૩. ૨, સુ. ૧-૭૭ (૪) (પ્રમાદી જીવ કર્મ સિદ્ધાંતને) ન સમજવાથી (શારીરિક દુ:ખોથી) હત (માનસિક વેદનાથી) ઉપહત થઈ જન્મમરણના ચક્રમાં વારંવાર પરિભ્રમણ કરે છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ चरणानुयोग परिग्गहविरओ पावकम्मविरओ होइ પરિગ્રહ-વિરત પાપકર્મ-વિરત બને છે ૮૬. સે મિલવૂ ને મે ગમમોના સચિત્તા ના ચિત્તા વા૮૫૧.જે સાધુ સચિત્ત અને અચિત્ત બંને પ્રકારના કામ ते णो सयं परिगिण्हति, नेवऽण्णेणं परिगिण्हावेति, अण्णं परिगिण्हतं पण समणुजाण, इति से महया आदाणातो उवसंते उवट्ठित्ते पडिविरते । ભોગોને સ્વયં ગ્રહણ કરતો નથી, અન્યની પાસે ગ્રહણ કરાવતો નથી તથા ગ્રહણ કરનારનું અનુમોદન કરતો નથી, એથી જે મહાન કર્મ બંધનથી નિવૃત્ત થયેલ છે, શુદ્ધ સંયમમાં સ્થિત અને પાપ કર્મથી નિવૃત્ત થઈ ચૂક્યો છે તે જ સાધુ કહેવાય છે. સૂય. સુ. ર, ૩૬. ૨, સુ. ૬૮૬ ૪૪૬ गोला रूवगं ८५२. उल्लो सुक्को य दो छूढा, गोलया मट्टियामया । दो वि आवडिया कुड्डे, जो उल्लो सोऽत्थ लग्गई ।। एवं लग्गन्ति दुम्मेहा, जे नरा कामलालसा । विरता उ न लग्गन्ति, जहा सुक्को उ गोलवए ।। 37. મ. ૨૧, ૨. ૪૦-૪ भोगनियट्टी कुज्जा ८५३. अधुवं जीवियं नच्चा, सिद्धिमग्गं वियाणिया । विणियट्टेज्ज भोगेसु, आउं परिमियमप्पणो ।। - मणामण्णे काम भोगेसु राग-दोस- णिग्गहो कायव्वो ८५४. जे विण्णवाहिऽज्झोसिया, संतिष्णेहि समं वियाहिया । तम्हा उड्ढ ति पासहा, अदक्खू कामाई रोगवं ।। अग्गं वणिएहिं आहियं, પ્રિ-વત : પાપમ-વિત धारेंती राईणिया इनं । एवं परमा महव्वया, जे इह सायाणुगा णरा, . . ૮, ૪. રૂ૪ अक्खाया उ सराइभोयणा ।। किवणेण समं पगब्भिया, अज्झोववन्ना कामेसु मुच्छिया । न वि जाणंति समाहिमाहियं ।। सूत्र ८५१-५४ ગોળાનું રૂપક ૮૫૨.જેમ એક ભીનો અને એક સૂકો એમ બે માટીના ગોળા ફેંક્યા. તે બન્ને ભીંત ઉપર અથડાયા. જે ભીનો હતો તે ત્યાં જ ચોટી ગયો. એ દૃષ્ટાંત અનુસાર જે મનુષ્ય દુર્બુદ્ધિ અને કામભોગોમાં આસક્ત છે તે વિષયોમાં ચોટી જાય છે. વિરક્ત સાધક સૂકા ગોળાની જેમ ચોંટતો નથી. ભોગોથી નિવૃત્ત બનો – ૮૫૩.હે સાધુઓ ! આ તમારું જીવન અસ્થિર છે, (આયુષ્ય અલ્પ છે,) અને (રત્નત્રયરૂપી) મોક્ષમાર્ગ નિત્ય છે, એમ જાણી તેની આરાધના માટે કામભોગોથી નિવૃત્ત થવું જોઈએ. મનોજ્ઞ-અમનોજ્ઞ કામભોગોમાં રાગદ્વેષનો નિગ્રહ કરવો જોઈએ - ૮૫૪.જે પુરુષો સ્ત્રીઓમાં આસક્ત નથી તેઓ મુક્ત પુરુષ જેવા છે. તેથી કામભોગોને રોગ સમાન જાણીને ઉપર મોક્ષ તરફ જ જુઓ. જેમ વેપા૨ી દૂર દેશથી ઉત્તમ રત્નો અને વસ્ત્રો વગેરે લાવે છે તેને રાજા મહારાજાદિ ધારણ કરે છે, તે જ પ્રમાણે આચાર્ય દ્વારા ઉપદિષ્ટ રાત્રિભોજનવિરમણ સહિત પાંચ મહાવ્રતો સાધુ પુરુષો જ ધારણ કરે છે. (અન્ય લોકો ધારણ કરી શકતા નથી.) આ લોકોમાં જે પુરુષો સુખની પાછળ ભમે છે, તથા સમૃદ્ધિ, રસ અને સાતાગૌરવમાં મૂર્છિત છે, તેઓ ઈન્દ્રિયોથી પરાજિત દીન પુરુષ સમાન ધૃષ્ટતાપૂર્વક કામસેવન કરે છે. એવા માણસો ભગવાન દ્વારા ઉપદિષ્ટ સમાધિને સમજતા નથી. Page #514 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८५५-५६ काम भोग-दुःखावह चारित्राचार ४४७ वाहेण जहा व विच्छते, જેમ ગાડીવાન ચાબૂક મારીમારીને બળદને દુર્બળ કરે અવહે દોરુ વં પ્રવીy | છે તેથી તે વિષમ માર્ગ કાપી શકતો નથી, અર્થાત્ से यंतसो अप्पथामए, કીચડ આદિમાં ફસાઈ કલેશ પામે છે. અને नातिवहति अबले विसीयति ।। પરાક્રમહીન અને બળહીન હોવાના કારણે વિષમ માર્ગમાં કષ્ટ પામે છે, પરંતુ ભાર વહન કરવામાં સમર્થ થતો નથી. एवं कामेसणविदू, તે પ્રમાણે કામભોગના અન્વેષણમાં નિપુણ પુરુષ अज्ज सुए पयहेज्ज संथवं । આજ કાલમાં કામભોગ છોડી દઈશ એવો માત્ર कामी कामे ण कामए, વિચાર કરે છે, પરંતુ તે છોડી શકતો નથી, માટે लद्ध वा वि अलद्ध कन्हई ।। કામભોગની ઈચ્છા જ કરવી નહિ, અને મળેલા કામભોગને ન મળ્યા બરાબર જાણી તેઓથી નિઃસ્પૃહી બની જવું જોઈએ. मा पच्छ असाहुया भवे, પાછળથી અસાધુતા (શોક-સંતાપ) ન થાય એવો अच्चेही अणुसास अप्पगं । વિચાર કરી (વિષય-સેવનથી પોતાના આત્માને દૂર अहियं च असाहु सोयती, કરો અને) શિક્ષા આપો કે હે આત્મન્ ! અસાધુ પુરુષ से थणती परिदेवती बहु ।। કર્મ કરી દુર્ગતિમાં ગયા બાદ શોક કરે છે, બહુ વિલાપ इह जीवियमेव पासहा, (હે મનુષ્યો !) આ મૃત્યુ લોકમાં પહેલાં તો પોતાનું तरुणए वाससयाउ तुट्टती । જીવન જુઓ. સો વર્ષના આયુવાળા પુરુષનું જીવન इत्तरवासे व बुज्झहा, પણ યુવાવસ્થામાં જ નષ્ટ થઈ જાય છે. આ જીવનને गिद्धनरा कामेसु मुच्छिया ।। થોડા દિવસના નિવાસ જેવું સમજો. (આવી સ્થિતિમાં) - સૂય. સુ. ૨, ઝ. ૨ ૩. ૩, ૫, ૨-૮ શુદ્ર મનુષ્ય જ કામભોગોમાં મૂછિત બને છે. सव्वे कामभोगा दुहावहा - સર્વ કામભોગો દુઃખદાયી છે - ८५५. सव्वं विलवियं गीयं, सव्वं नट्ट विडम्बियं । ૮૫૫.બધાં ગીત-ગાન કેવળ વિલાપ છે, બધાં જ ના सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ।। વગેરે વિડંબના છે. બધાં જ આભૂષણ ભારરૂપ છે અને બધાં કામભોગો દુઃખપ્રદ છે. बालाभिरामेसु दुहावहेसु, न तं सुहं कामगुणेसु रायं ।। કામનાઓથી વિરક્ત શીલગુણી, તપસ્વી ભિક્ષુઓને विरत्तकामाण तवोधणाणं, जं भिक्खुणं सीलगुणे જે સુખ છે, તે (સુખ) અજ્ઞાનીઓને પ્રિય લાગતા રયાઈ || દુ:ખજનક કામભોગોમાં નથી. - ૩૪. સ. ૬૩, T. ૨૬-૨૭ काममोगाभिकंखी परितप्पइ કામભોગાભિલાષી દુઃખી થાય છે - ८५६. कामा दुरतिकम्मा । जीवियं दुप्पडिबूहगं । ૮પ૬, કામભોગોનો ત્યાગ કરવો ઘણો જ દુષ્કર છે. જીવનની એક ક્ષણ પણ વધારી શકાતી નથી. कामकामी खलु अयं पुरिसे से सोयति जूरति વિષયાભિલાષી પુરુષ (વિષયોના અભાવમાં) અત્યંત तिप्पति पिड्डति परितप्पति । શોક કરે છે, ખેદ પામે છે, સંતાપ કરે છે અને અત્યંત પીડાને અનુભવે છે. आयतचक्ख लोगविपस्सी लोगस्स अहे भागं દીર્ઘદર્શી અને સંસારની વિચિત્રતાને જાણનાર પુરુષ जाणति, उड्ढे भाग जाणति, तिरियं भागं जाणति । લોકના અધોભાગને, ઉદ્ઘભાગને તથા તીર્થોભાગને For Private & Personal UdL SL 9. જાણે છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ ४४८ चरणानुयोग गढिए अणुपरियट्टमाणे । संधिं विदित्ता इह मच्चिएहिं । एस वीरे पसंसिते जे बद्धे पडिमोयए । આ. સુ. શ્ન, અ. ૨, ૩, ૬, સુ. ૬૦-૬ कामभोगे आसत्ति - णिसेहो - ८५७. लद्धे कामे ण पत्थेज्जा, विवेगे एसमाहिए । आरियाई सिक्खेज्जा, बुद्धाणं अंतिए सया || સુય. સુ. શ્ન, અ. ૧, ૪. ૩૨ - कामभोग- आसक्ति-निषेध ૮૮. શિન્દ્રે સદ્-સેતુ, ગરંભેસુ ગળિસિત્તે 1 सव्वेतं समयातीतं, जमेतं लवितं बहुं ।। - ८५९. लद्धा हुरत्था पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवया । સૂય. સુ. , . ૬, 7. ૩૧ कामगुणे मुच्छा - णिसेहो ८६०. जे गुणे से आवट्टे जे आवट्टे से गुणे । આ મુ. ૬, ૩. ૧, ૩. o, સુ. ૨૪૧(7) उड्ढ अहं तिरियं पाईणं पासमाणे रूवाई पासति, सुणमाणे सद्दाई सुणेति । एस लोगे वियाहिए ! एत्थ अगुत्ते अणाणाए । उड् अहं तिरियं पाईणं मुच्छमाणे रूवेसु मुच्छति, सावि । पुणो पुणो गुणासाए वकसमायारे पत्ते गारमावसे । ઞ. સુ. , ઞ. ૨, ૩, ૬, સુ. ૪o सदसवणासत्ति - णिसेहो ८६१. से भिक्खू वा भिक्खुणी वा मुइंगसद्दाणि वा नंदीसद्दाणि वा झल्लरीसद्दाणि वा अण्णतराणि वा तहप्पगाराइं विरूवरूवाई वितताई सद्दाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । सूत्र ८५७-६१ કામભોગોમાં આસક્ત પુરુષ સંસારમાં પરિભ્રમ કર્યા કરે છે. આ સંધિ (મરણધર્મા શરીર) ને જાણી વિરક્ત બને. તે શૂરવીર પ્રસંશનીય છે, તે જ વ્યક્તિ સંસારના બંધનમાં બંધાયેલ પ્રાણીઓને મુક્ત કરે છે. કામભોગોમાં આસક્તિનો નિષેધ - ૮૫૭.સાધુ પ્રાપ્ત થયેલ કામભોગોની ઈચ્છા ન કરે, તેને જ વિવેક કહ્યો છે. સાધુ આચાર્ય આદિ જ્ઞાનીજનો પાસેથી હંમેશા આચારની શિક્ષા પ્રાપ્ત કરે, ૮૫૮.શબ્દ યાવત્ સ્પર્શમાં અનાસક્ત રહે, તેમ જ સાવદ્ય અનુષ્ઠાન ન કરે. અહીં સાધુ માટે જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે સંપૂર્ણ-વૈકાલિક છે. ૮૫૯.દીર્ઘદષ્ટિથી વિચાર કરીને જાએ કે પ્રાપ્ત થયેલા કામભોગો સેવન કરવા યોગ્ય નથી. તેથી બીજાને સેવન ન કરવાનો ઉપદેશ આપે, અને તેના કટુ પરિણામોનું શિષ્યને જ્ઞાન કરાવે, કામગુણોમાં મૂર્છાનો નિષેધ – ૮૬૦. જે ગુણ (શબ્દાદિ ઈન્દ્રિયોના વિષયો) છે તે આવર્ત અર્થાત્ સંસારના કારણો છે, અને જે આવર્ત છે તે ઈન્દ્રિયોના વિષયો છે. આ જીવ ઉર્ધ્વ, અધો, તિી અને પૂર્વાદિ દિશાઓમાં વિવિધ રૂપોને જુએ છે. તેમ જ શબ્દોને સાંભળે છે. ઉદિશામાં, અધોદિશામાં, તિર્કી દિશામાં અને પૂર્વાદિ દિશાઓમાં, મનોજ્ઞ વસ્તુઓમાં અને મનોજ્ઞ શબ્દોમાં આસક્ત બને છે. આ આસિત સંસાર કહેવાય છે. જે શબ્દાદિ વિષયોમાં પોતાના ચિત્તની વૃત્તિનું ગોપન કરતા નથી, તે ભગવાનની આજ્ઞાની બહાર છે. જે વારંવાર શબ્દાદિ વિષયોમાં આસક્ત બની કુટિલતા-અસંયમનું આચરણ કરે છે તે પ્રમાદી છે. પોતાને ત્યાગી સાધુ કહેવડાવે છે, પણ વાસ્તવમાં તે ગૃહસ્થાવાસમાં જ છે. શબ્દશ્રવણમાં આસક્તિનો નિષેધ કે ૮૬૧, સાધુ કે સાધ્વીએ કોઈ સ્થાને મૃદંગના શબ્દ, તબલાના શબ્દ, ઝાલરના શબ્દ અથવા આ પ્રકારના કોઈપણ વિતતવાદ્યોના શબ્દો સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર જવું ન જોઈએ. Page #516 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८६१ शब्द श्रवण-आसक्ति-निवेष चारित्राचार ४४९ से भिक्खू वा भिक्खुणी वा अहावेगतियाई सदाई સાધુ કે સાધ્વીએ કોઈ સ્થાન પર વીણાના શબ્દ, सुणेति, तं जहा-वीणासद्दाणि वा, विवंचिसदाणि वा, सितारना श६, श२॥ईना श६, तुन, ५०-ढोला, बद्धीसगसद्दाणि वा, तुणयसद्दाणि वा, पवणसद्दाणि वा, તંબુરા, ઢેકુણ-વાદ્ય વિશેષ) વગેરેના શબ્દો તથા તેવા तुंबवीणियसद्दाणि वा, ढंकुणसद्दाणि वा, अण्णतराई પ્રકારના વિવિધ તત (તન્ત) પ્રકારના વાદ્યોના वा, तहप्पगाराइं विरूवरूवाणि सद्दाणि तताई શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર જવું ન कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । ध्ये . से भिक्खू वा, भिक्खुणी वा, अहावेगतियाई सद्दाई सुणेति, तं जहा-तालसद्दाणि वा, कंसतालसद्दाणि वा, लत्तियसद्दाणि वा, गोहियसद्दाणि वा, किरिकिरिसद्दाणि वा, अण्णतराणि वा, तहप्पगाराई विरूवरूवाई तालसद्दाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । સાધુ કે સાધ્વી કોઈ સમયે કોઈ શબ્દ સાંભળવામાં मावभ3, ताल, सताल, २, गो४िભાંડોના વાદ્યો, કિકિરિયા-વાંસની ખપાટોથી નિર્મિત વાજિંત્રના શબ્દો તથા તેવા પ્રકારના બીજા કોઈપણ ઘનવાદ્યોના શબ્દો સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર नय. से भिक्खू वा भिक्खुणी वा अहावेगतियाई सद्दाई सुणेति, तं जहा-संखसद्दाणि वा वेणुसद्दाणि वा वंससद्दाणि वा खरमुहिसद्दाणि वा पिरिपिरियसद्दाणि वा अण्णयराई तहप्पगाराई विरूवरूवाई सद्दाई झुसिराई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । साधु 3 साध्वी या शंभ, वेश, qiसणी, परभुपी, પિરિપિરિકાના શબ્દો તથા તેવા પ્રકારના બીજા શુષિર વાદ્યોના શબ્દો થતા હોય ત્યાં સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. से भिक्खू वा भिक्खुणी वा अहावेगतियाइं सद्दाई सुणेति, तं जहा--वप्पाणि वा, फलिहाणि वा-जावसराणि वा, सरपंतियाणि वा, सरसरपंतियाणि वा, अण्णतराई वा, तहप्पगाराई विरूवरूवाई सद्दाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । સાધુ કે સાધ્વી કેટલાક પ્રકારના શબ્દો સાંભળે છે જેમકે પાણી ભરેલ જમીન, ખાઈ પાવતુ સરોવર, સરોવરની પંક્તિ તથા સરોવરની અનેક પંક્તિ તેમ જ તેવી જ બીજી જગ્યા પર થતી કલકલ આદિ શબ્દોની ધ્વનિ વગેરે સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન 804. સાધુ કે સાધ્વી કેટલાક પ્રકારના શબ્દો સાંભળે છે भ: ४ाशय, गु, गहन साडी, वन, वनदुर्ग, પર્વત, પર્વતદુર્ગ ઈત્યાદિ સ્થળોમાં થતા શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. से भिक्खू वा भिक्खुणी वा अहावेगतियाई सद्दाई सुणेति, तं जहा-कच्छाणि वा, णूमाणि वा, गहणाणि वा, वणाणि वा, वणदुग्गाणि वा, पव्वयाणि वा, पव्वयदुग्गाणि वा, अण्णतराई वा, तहप्पगाराई विरूवरूवाइं सद्दाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । से भिक्खू वा भिक्खुणी वा अहावेगतियाई सद्दाई सुणेति, तं जहा-गामाणि वा, नगराणि वा निगमाणी वा, रायहाणाणि वा, आसम-पट्टण-सण्णिवेसाणि वा अण्णतराई वा तहप्पगाराई विरूवरूवाई सद्दाई णो अभिसंधारेज्जा गमणाए । से भिक्खू वा भिक्खुणी वा अहावेगतियाई सद्दाई सुणेति, तं जहा-आरामाणि वा, उज्जाणाणि वा, वणाणि वा, वणसंडाणि वा, देवकुलाणि वा, सभाणि वा, पवाणि वा अण्णतराई वा तहप्पगाराई सद्दाई णो अभिसंधारेज्जा गमणाए । સાધુ કે સાધ્વી કેટલાક પ્રકારના શબ્દો સાંભળે છે भगम, नगर, निगम, २०४पानी, साश्रम, પટ્ટણ, સન્નિવેશ આદિ સ્થાનોમાં તથા તે પ્રકારના બીજા વિવિધ સ્થળોમાં થતા શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. સાધુ કે સાધ્વી કેટલાક પ્રકારના શબ્દો સાંભળે છે म मारामगृह, धान, वन, वन, हेवमुख, સભા તથા પરબ અથવા એવા જ કોઈ બીજા સ્થાન પર થતા શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર 1814. Page #517 -------------------------------------------------------------------------- ________________ ४५० चरणानुयोग शब्द श्रवण-आसक्ति-निषेध सूत्र ८६१ से भिक्खू वा भिक्षुणी वा अहावेगतियाई सद्दाई સાધુ કે સાધ્વી જ્યારે કેટલાક શબ્દો સાંભળે છે જેમકે सुणेति, तं जहा-अट्टाणि वा, अट्टालयाणि वा, અગાસી અથવા અટ્ટાલકમાં, ફરવાના માર્ગોમાં, चरियाणि वा, दाराणि वा, गोपुराणि वा अण्णतराणि દરવાજાઓમાં, મુખ્ય દરવાજાઓમાં કે એવા પ્રકારના वा तहप्पगाराई सद्दाई णो अभिसंधारेज्जा गमणाए । વિવિધ સ્થાનોમાં થતા શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. से भिक्खू वा भिक्खुणी वा अहावेगतियाई सद्दाई सुणेति, तं जहा-तियाणि वा, चउक्काणि वा, चच्चराणि वा चउमुहाणि वा अण्णतराई वा तहप्पगाराई सद्दाई णो अभिसंधारेज्जा गमणाए । સાધુ કે સાધ્વી કેટલાક પ્રકારના શબ્દો સાંભળે છે જેમકે ત્રિક (ત્રિભેટા), ચોક, ચોરા તથા ચૌટા આદિ સ્થાનોમાં તેમ જ એવા પ્રકારના અન્ય સ્થાનોમાં થતા શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. સાધુ કે સાધ્વી કેટલાક શબ્દો સાંભળે છે જેમકે ભેંસનું સ્થાન, બળદશાળા, અસ્વશાળા, હાથીશાળા પાવતું કપિંજલ-પક્ષી આદિનાં રહેવાના સ્થાનો તેમ જ તેવા પ્રકારના અન્ય સ્થાનોમાં થતા શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. से भिक्खू वा भिक्खुणी वा अहावेगतियाई सद्दाई सणेति, तं जहा–महिसकरणट्ठाणाणि वा, वसभकरणट्ठाणाणि वा, अस्सकरणट्ठाणाणि वा, हत्थिकरणट्ठाणाणि वा-जाव-कविंजल-करणट्ठाणाणि वा अण्णतराई वा तहप्पगाराई विरूवरूवाई सद्दाई णो अभिसंधारेज्जा गमणाए। से भिक्खू वा भिक्खुणी वा अहावेगतियाई सद्दाई सुणेति, तं जहा-महिसजुद्धाणि वा, वसभजुद्धाणि वा, अस्सजुद्धाणि वा, हत्थिजुद्राणि वा-जावकविंजलजुद्धाणि वा अण्णतराई वा तहप्पगाराई विरूवरूवाई सद्दाई णो अभिसंधारेज्जा गमणाए। સાધુ કે સાધ્વી કેટલાક પ્રકારના શબ્દો સાંભળે છે . જેમકે પાડાઓનું યુદ્ધ, સાંઢનું યુદ્ધ તથા બળદો, અશ્વો, હાથી યાવત્ કપિંજલ વગેરેના યુદ્ધથી થતા શબ્દો અથવા તેવા પ્રકારના (બીજા પશુ પક્ષીઓના લડવાથી કે લડવાના સ્થાનોથી થતા) શબ્દો સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. से भिक्खू वा भिक्खुणी वा अहावेगतियाई सद्दाई સાધુ કે સાધ્વી કેટલાક પ્રકારના શબ્દો સાંભળે છે, सुणेति, तं जहा-जूहियट्ठाणाणि वा, हयजूहियट्ठाणाणि જેમકે યુથિક સ્થાનોમાં, અશ્વયુથિકસ્થાનોમાં, वा, गयजहियट्ठाणाणि वा अण्णतराई वा तहप्पगाराई હાથીયુથિકસ્થાનોમાં અથવા એ જ પ્રકારે અન્ય विरूवरूवाई सद्दाई णो अभिसंधारेज्जा गमणाए। સ્થાનોમાં થતા શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય, से भिक्खू वा भिक्खुणी वा अहावेगतियाई सद्दाई સાધુ કે સાધ્વી કેટલાક પ્રકારના શબ્દો સાંભળે છે, सुणेति, तं जहा-अक्खाइयट्ठाणाणि वा, જેમકે જ્યાં કથા-કહાણી કહેવાતી હોય, માપ-તોલ माणुम्माणियट्ठाणाणि वा, महयाहतनट्ट-गीत-वाइत થતો હોય, જ્યાં મહાન નૃત્ય, ગીત, વાજિંત્ર, વીણા, તાલ, ઢોલ, નગારાં આદિ વાજિંત્રોના શબ્દો થઈ રહ્યા तंति-तलताल-तुडिय-पडुप्पवाउयट्ठाणाणि वा હોય અથવા એવા જ કોઈ બીજા સથાનો પર अण्णतराई वा तहप्पगाराई सद्दाई णो अभिसंधारेज्जा સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. गमणाए। से भिक्ख वा भिक्खुणी वा अहावेगतियाई सद्दाई સાધુ કે સાધ્વી કેટલાક પ્રકારના શબ્દો સાંભળે છે. सुणेति, तं जहा-कलहाणि वा, डिंबाणि वा, डमराणि જેમકે ઝગડાનાં સ્થાનમાં થતાં શબ્દો, કલહના શબ્દો, વા, રોfખ વા, વેજ્ઞાનિ વા, વિરુદ્ધના શત્રુ સૈન્યના શબ્દ બળવાન શબ્દો, બે રાજયોના વિરોધથી થતાં શબ્દો, વેરના શબ્દો, બે રાજ્ય वा अण्णतराई वा तहप्पगाराई सद्दाई णो વિરોધના સ્થળ પર થતા શબ્દો તથા તેવા પ્રકારના अभिसंधारेज्जा गमणाए। અન્ય સ્થળો પર થતા શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. For Private & Personal use only ! Page #518 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८६२ रूपदर्शन-आसक्ति-निषेध चारित्राचार ४५१ से भिक्खू वा भिक्खुणी वा अहावेगतियाई सद्दाई સાધુ કે સાધ્વી કેટલાક પ્રકારના શબ્દો સાંભળે છે, सुणेति, तं जहा-खुड्डियं दारियं परिवुडं જેમકે વસ્ત્ર તથા અલંકારોથી વિભૂષિત કરી નાની मंडितालंकितं निबुज्झमाणिं पेहाए, एगपुरिसं वा બાલિકાઓને કે કુમારિકાને (લગ્નાદિ પ્રસંગોના वहाए णीणिज्झमाण पेहाए, अण्णतराई वा પ્રયોજનથી) ઘણા મનુષ્યોના પરિવાર સાથે (ઘોડા કે तहप्पगाराई णो अभिसंधारेज्जा गमणाए । હાથી આદિ પર આરૂઢ કરી) લઈ જવાતી દેખી, અથવા કોઈ પુરુષને વધ માટે લઈ જવાતો દેખી, ત્યાં થતા શબ્દો તેમ જ તેવા પ્રકારના કોઈ પણ અન્ય સ્થળોમાં થતા શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. से भिक्खू वा भिक्खुणी वा अण्णतराई विरूवरूवाई महुस्सवाई एवं जाणेज्जा, तं जहा-बहुसगडाणि वा बहुरहाणि वा, बहुमिलक्खुणि वा, बहुपच्चंताणि वा अण्णतराई वा तहप्पगाराई विरूवरूवाई महुस्सवाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए। સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારના મહોત્સવના સ્થાનોને પણ જાણે, જ્યાં ઘણી ગાડીઓ, ઘણા રથો, ઘણા મલેચ્છો અથવા ઘણા અનાર્ય લોક એકત્રિત થયેલ હોય, તથા તેવા પ્રકારના બીજા વિવિધ ઉત્સવ સ્થાનોમાં શબ્દો સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. से भिक्खू वा भिक्खुणी वा अण्णतराई विरूवरूवाई महुस्सवाई एवं जाणेज्जा, तं जहा-इत्थीणि वा पुरिसाणि वा, थेराणि वा, डहराणि वा, मज्झिमाणी वा, आभरणविभूसियाणि वा, गायंताणि वा, वायंताणि वा, णच्चंताणि वा, हसंताणि वा, रमंताणि वा, मोहं ताणि वा, विपुलं असणं-जाव-साइमं परिभुजंताणि वा, परिभायंताणि वा विछड्डयमाणाणि वा, विग्गोवयमाणाणि वा, अण्णयराई वा तहप्पगाराई विरूवरूवाइं महुस्सवाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए। સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારોના મહોત્સવોને પણ જાણે, જેમ કે સ્ત્રીઓ પુરુષો, વૃદ્ધો, બાળકો અથવા તરુણો આભૂષણોથી વિભૂષિત થઈને ગાતાં બજાવતાં, નાચતાં, હસતાં, રમતાં, ક્રીડા કરતાં, વિપુલ અશન પાવતુ સ્વાદિમનો ઉપભોગ કરતાં, આપ-લે કરતાં, છાંડતાં, પરસ્પરને વગોવતાં હોય કે એવા પ્રકારના કોઈ પણ મહોત્સવો હોય તો ત્યાં સાંભળવા માટે ન જાય. से भिक्खू वा, भिक्खुणी वा णो इहलोइएहिं सद्दहि, સાધુ કે સાધ્વી આ લોક સંબંધી શબ્દોમાં, પરલોક णो परलोएहिं सद्देहि, णो सुतेहिं सद्देहिं, णो असुतेहिं સંબંધી શબ્દોમાં દેખીતા શબ્દોમાં કે અણદેખેલા सद्देहि, णो दिडेहिं सद्देहि, णो अदितुहिं सद्देहिं, શબ્દોમાં, સાંભળેલા શબ્દોમાં ને સાંભળેલા શબ્દોમાં, णो इटेहिं सद्देहि, णो कंतेहिं सद्देहिं सज्जेज्जा, ઈષ્ટ અથવા મનગમતા શબ્દોમાં આસક્ત ન થાય, णो रज्जेज्जा, णो गिज्जेज्जा, णो मुज्झेज्जा, રાગ ન કરે, વૃદ્ધ ન થાય, મુગ્ધ ન થાય તથા લોલુપ णो अज्झोववज्जेज्जा । ન થાય, - . સુ. ૨, ૫, ૬, ૭. ૬૬૬-૬૮૭ रुवावलोयणासत्ति णिसेहो - રૂપદર્શનની આસક્તિનો નિષેધ ૮૬૨. તે મg a fમgી વા સદાવેTEાઉં વાÉ ૮૬૨. સાધુ કે સાધ્વી અનેક પ્રકારના રૂપને જુએ, જેમ કે, पासति, तं जहा-गंथिमाणि वा, वेढिमाणी वा, ગ્રંથિત રૂપ ફૂલ આદિને ગૂંથીને બનાવેલ સ્વસ્તિકાદિ, पूरिमाणि वा, संघातिमाणि वा, कट्ठकम्माणि वा, વેષ્ઠિમ રૂપ-વસ્ત્રાદિને વણાવટમાં વણીને બનાવેલ पोत्थकम्माणि वा, चित्तकम्माणि वा, मणिकम्माणि પૂતળી આદિની આકૃતિઓ, પૂરિમ રૂપ-અંદર પૂરીને वा, दंतकम्माणि वा, पत्तच्छेज्जकम्माणि वा, પુરુષાદિની બનાવેલ આકૃતિ વગેરે, સંઘાતિમ રૂપ-અનેક વસ્તુઓને મેળવીને બનાવેલા Page #519 -------------------------------------------------------------------------- ________________ ४५२ चरणानुयोग विविहाणि वा वेढिमाई अण्णतराई वा तहप्पगाराई विरूवरूवाई चक्खुदंसणवडियाए णो अभिसंधारेज्जा गमणाए । एव नेयव्यं जहा सद्दपडिमा सव्वा वाहत्तवज्जा रुवपडिमावि । વાહ-હુનુમન હેતુ ८६३. पासह एगे रूवेसु गिद्धे परिणिज्जमाणे । एत्थ फासे पुणो पुणो । - - આ. સુ. ૪, ૬. ૨૨, સુ. ૬૮૬ ગ. સુ. ૬, ૬. ૧, ૩. ૬, સુ. ૬૪૬ (૬) बालाणं दुक्खाणुभवण- हेउणो ८६४. बाले पुण जिहे कामसमणुण्णे असमितदुक्खे दुक्खी दुक्खाणमेव आवट्टे अणुपरियइति । આ સુ. ૬, ૬. ર, ૩. ૬, સુ. ૧ (૩) सव्वे एगंत बाला ममत्तजुत्ता ८६५. जीवियं पुढो पियं इहमेगेसिं माणवाणं खेत्त-वत्थु - मायमाणा । आरत्तं विरत्तं मणिकुंडलं सह हिरण्णेण इत्थियाओ परिगिज्झ तत्थेव रत्ता । ण एत्थ तवो वा दमो वा नियमो वा दिस्सति । संपुणं बाले जीविकामे लालप्पमाणे मूढे विप्परियासमुवेति । - આ. સુ. ૬, ૬. ર, ૩. ૩, સુ. ૭૭ (g) आतुराणां परीसहा दुरहियासा ८६६. आतुरं लोगमायाए चइत्ता पुव्वसंजोगं हेच्चा उवसमं वसित्ता बंभचेरंसि वसु वा अणुवसु वा जाणित्तु धम्मं अहा तहा अहेगे तमचाइ कुसीला । सूत्र ८६३-६६ રૂપો, કાષ્ઠ કર્મ-સુંદર રથ આદિ, પુસ્ત કર્મ-વસ્ત્ર અથવા તાડપત્રના પુસ્તક પર બનાવેલા ચિત્રો વગેરે, મણિકર્મ-વિવિધ વર્ગોના મણિઓથી બનાવેલ સ્વસ્તિકાદિ, દંતકર્મ-હાથીદાંતઆદિથી બનાવેલ સુંદર કલાકૃતિઓ પત્રછેદ્ય કર્મ-પત્રોનું છેદન કરી બનાવેલ રૂપો તથા તેવા પ્રકારના અન્ય રૂપોને જોવા માટે સાધક ન જાય. આ પ્રમાણે જે શબ્દ સંબંધી પ્રતિમામાં ઉપર વર્ણન કરવામાં આવ્યું છે, તે જ પ્રમાણે અહીં ચતુર્વિધ આતોધ-વાદ્યોને છોડી રુપ પ્રતિમાના વિષયમાં પણ જાણવું જોઈએ. ૮૬૩.જેઓ રૂપમાં આસક્ત છે, તેઓ નરકાદિ યોનિમાં વારંવાર ઉત્પન્ન થાય છે. તેને જુઓ. અજ્ઞાની જીવોના દુઃખાનુભવના હેતુઓ - ૮૬૪.જે અજ્ઞાની છે, કામભોગોમાં આસક્ત છે, ભોગેચ્છા શાંત નહિ થવાના કારણે તે દુઃખી થઈ દુઃખોના ચક્રમાં ભ્રમણ કર્યા કરે છે. સર્વ એકાંત બાલ જીવ મમત્વયુક્ત હોય છે ઃ ૮૬૫. જે મનુષ્ય, ક્ષેત્ર-જમીન તથા વાસ્તુ-મકાન વગેરેમાં મમત્વ રાખે છે, તે પ્રત્યેક પ્રાણીને પોતાનું જીવન બહુ જ પ્રિય લાગે છે. અજ્ઞાની પ્રાણી રંગબેરંગી વસ્ત્ર, મણિરત્ન, કુંડલ, સોનાચાંદી તથા સ્ત્રીઓના પરિગ્રહમાં આસક્ત બને છે. પરિગ્રહી પુરુષમાં તપ, દમ-ઈન્દ્રિયનિગ્રહ કે કોઈ વ્રત નિયમ હોતાં નથી. તે મૂઢ પ્રાણી અસંયમી જીવનની ઈચ્છા કરે છે, વારંવાર સુખની અભિલાષા કરતા રહે છે. તે ભોગની લાલસાથી વિપરીત પ્રવૃત્તિ કરવાથી સુખીને બદલે દુ:ખી જ થાય છે. આતુર વ્યક્તિઓને માટે પરીષહ અસહ્ય હોય છે ઃ ૮૬૬. કામરાગાદિ રૂપ સંસારને યોગ્ય રીતે જાણી સ્નેહીજનોનાં પૂર્વ સંયોગને છોડી, ઉપશમ ધારણ કરી, બ્રહ્મચર્યમાં રત રહી, વસુ (સાધુ) અથવા અનુવસુ (શ્રાવક) ધર્મના વાસ્તવિક સ્વરૂપને જાણવા છતાં પણ કેટલાક કુશીલ વ્યક્તિઓ તે ધર્મનું પાલન ક૨વા સમર્થ હોતા નથી. Page #520 -------------------------------------------------------------------------- ________________ પા सूत्र ८६७-६९ कवाय द्वारा कलुषितता चारित्राचार ४५३ वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं विउसिज्ज તેઓ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોછ ને છોડી એકપછી अणुपुव्वेण अणधियासेमाणा परीसहे दुरहियासए। એક આવનાર ભારે પરીષહ સહન ન થવાના કારણે મુનિધર્મનો ત્યાગ કરે છે. कामे ममायमाणस्स इदाणिं वा मुहत्ते वा अपरिमाणाए વિવિધ કામભોગો પર ગાઢ મમત્વ રાખનાર અસંત ની અંતર્મુહૂર્તમાં અથવા અપરિમિત સમયમાં ક્ષણભંગુર દેહથી વિલીન થઈ શકે છે. एवं से अंतराइएहि कामेहिं आकेवलिएहिं अवितिण्णा આ રીતે અનેક વિધૂનોથી પરિપૂર્ણ અને અતૃપ્ત તા. કામભોગોનાં કારણે એ સંસારમાં પરિભ્રમણ કરે છે - મા. સુ. ૧, મેં. ૬, ૩. ૨, સુ. ૧૮૩, અને અનંતકાળ સુધી એવી સામગ્રી મેળવવા મથામણ અન અનતકાળ સુધી આ કરતો રહે છે. कसायकलुसिया कसायं वदति - કષાયથી કલુષિત ભાવોનું સંવર્ધન થાય છે૮૬૭, વાસંણે વહુ પર્વ પરસે, વહુમાયી, ડેન મૂકે, ૮૬૭. કામજોગોમાં આસક્ત પુરુષ-મેં આ કાર્ય કર્યું, આ કરીશ.’ આ પ્રકારના વિચારથી તે અત્યંત માયા-કપટ કરી બીજાને ઠગે છે. पुणो तं करेति लोभ, वरं वड्ढेति अप्पणो । તે પોતાના કાર્યોથી જ મૂઢ બની ફરી લોભ કરે છે. જેથી અનેક પ્રાણીઓ સાથે તેની શત્રુતા વધે છે. જે जमिणं परिकहिज्जइ इमस्स चेव पडिबूहणताए। એમ કહુ છું કે માયા તથા લોભનું આચરણ કરનાર વેર વધારે છે. તે શરીરને પુષ્ટ કરવા માટે એમ કરે છે. अमराइयइ महासड्ढी । अट्टमेतं तु पेहाए । કામભોગોમાં અત્યંત આસક્તિ રાખતો હોવાના કારણે अपरिण्णाए कंदति। પોતાને અમર જાણે છે. તેને તું જો ! તે કેવો આર્ત . . , ૫, ૨, ૩. ૬, ૪. ૬૨ તથા દુઃખી છે. આમ પરિગ્રહનો ત્યાગ ન કરનાર કંદન કરતો રહે છે. सयणा न सरणदाया - સ્વજનો શરણદાતા થતાં નથી - ૮૬૮. માયા fપયા જુક્ષા પાયા, બMા પુત્તા ચ ઓરસી | ૮૬૮. જ્યારે હું પોતાનાં જ અપકર્મોથી પીડિત થાઉં છું, नालं ते मम ताणाय, लप्पन्तस्स सकम्मुणा ।। ત્યારે માતા, પિતા, બહેન, ભાઈ, પત્ની કે સગા પુત્રો પણ મદદગાર થતા નથી. एयमटुं सपेहाए, पासे समियदंसणे । સમ્યફ-દર્શનવાળો સાધક પોતાની સ્વતંત્ર બુદ્ધિથી આ छिन्दं गेहिं सिणेहं च, न कंखे पुव्वसंथवं ।। હકીકત જાણીને, આસક્તિ તથા સ્નેહનાં બંધનનું - ઉત્ત. , ૬, W. રૂ–૪ છેદન કરે. તેમ જ પોતાના પૂર્વ પરિચિતોની પણ કશી અભિલાષા ન રાખે. ८६९. जे गुणे से मूलट्ठाणे, जे मूलट्ठाणे से गुणे। ૮૬૯, જે ગુણો (શબ્દાદિ વિષયો) છે, તે (કપાયરૂપ સંસારનાં) મૂળ કારણો છે અને જે મૂળ કારણો છે, તે ગુણો છે. ' इति से गुणट्ठी महता परितावेणं वसे पमत्ते। તે વિષયાભિલાષી પ્રાણી પરિતાપથી પ્રમત્ત થઈ (શારીરિક અને માનસિક ઘોર દુઃખોમાં) જીવન વિતાવે છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ ४५४ चरणानुयोग अशरणभाव सूत्र ८७० तं जहा-माता मे, पिता मे, भाया मे, भगिणी मे, તે હંમેશા એવું વિચારે છે કે આ મારી માતા, મારા જ્ઞા , કુત્તા છે. થયા છે. છે. દ-કથળ- પિતા, મારા ભાઈ, મારી બહેન, મારી પત્ની, મારા संगंथ-संथुता मे, विवित्तोवकरण-परियट्टण-- પુત્રો, મારી પુત્રી, મારી પુત્રવધૂ, મારા મિત્રો, મારાં भोयण-अच्छायणं मे। સ્વજન, મારા સંબંધી, મારા પરિચિત, મારા વિવિધ ઉપકરણો, મારી ધનસંપત્તિ, મારી ભોજનસામગ્રી, મારાં વસ્ત્ર છે.” इच्चत्थं गढिए लोए वसे पमत्ते। આ પ્રકારનાં મમત્વના અનેક પ્રપંચોમાં ફસાયેલ પ્રાણી જીવનના અંત સુધી પ્રમાદી બની કર્મથી બંધાય अहो य राओ य परितप्पमाणे कालाकालसमुट्ठायी संजोगट्ठी अट्ठालोभी आलुपे सहसक्कारे विणिविट्ठचित्ते एत्थ सत्थे पुणो पुणो। (એવો પ્રમત્ત અને આસક્ત પ્રાણી) રાત-દિવસ ચિંતા તથા તુણાથી વ્યાકુળ રહે છે. કાળ-અકાળ વિચાર કર્યા વિના (કુટુંબ અને ધનાદિમાં) લુબ્ધ બની, (વિષય અને કષાયમાં) ચિત્ત જોડી, કર્તવ્યાક્તવ્યનું ભાન ભૂલી, દુસાહસી બની લૂંટફાટ મચાવે છે તથા વારંવાર અનેક પ્રાણીઓની હિંસા કરે છે. अप्पं च खलु आउं इहमेगेसिं माणवाणं, तं जहासोतपण्णाणेहिं परिहायमाणेहिं, चक्खुपण्णाणेहिं परिहायमाणेहिं, घाणपण्णाणेहिं परिहायमाणेहिं, रसपण्णाणेहिं परिहायमाणेहिं, फासपण्णाणेहिं परिहायमाणेहिं । આ સંસારમાં કેટલાક મનુષ્યોનું આયુષ્ય ઘણું થોડું હોય જેમકે-કાનની શક્તિ ક્ષીણ થવાથી, આંખની શક્તિ ક્ષીણ થવાથી, નાકની શક્તિ ક્ષીણ થવાથી, જીભની શક્તિ ક્ષીણ થવાથી, સ્પર્શેન્દ્રિયની શક્તિ ક્ષીણ થવાથી, અલ્પ આયુષ્યમાં તે મરણને શરણ થાય अभिकतं च खुल वयं सपेहाए तओ से एगया मुढभावं जणयंति । जेहिं वा सद्धि संवसति ते व णं एगया णियगापुव्वि परिवदंति, सो वा ते णियगे पच्छा परिवदेज्जा । णालं ते तव ताणाए वा सरणाए वा, तुम पि तेसिं णालं ताणाए वा सरणाए वा। (યવાન) અવસ્થા જલ્દી પસાર થતી જોઈ તે ચિંતાગ્રસ્ત બને છે અને પછી (વૃદ્ધાવસ્થા આવાથી) તે મૂઢ ભાવને પામે છે. વૃદ્ધની સાથે વસનાર વ્યક્તિઓ તેની નિંદા કરે છે, પછી તે વૃદ્ધ બીજા કુટુંબીજનોની નિંદા કરે છે. હે જીવ! આ કુટુંબ તને દુઃખથી બચાવવામાં અને શરણ આપવામાં સમર્થ નથી. એ જ રીતે હે જીવ ! તું પણ તેઓને બચાવવા અને શરણ આપવામાં સમર્થ નથી. से ण हासाए, ण किड्डाए, ण रतीए, ण विभूसाए। - . સુ. ૬, પૃ. ૨, ૩. , સુ. ૬૨–૬૪ વૃદ્ધાવસ્થામાં આ જીવ હાસ્ય, ક્રીડા, આનંદ ભોગવવાને યોગ્ય અને શૃંગાર-શણગારને લાયક રહેતો નથી. ૮૭૦. હું વી સદ્ધિ સંવેત તે ૩ થા જિયI पव्विं पोसेंति, सो वा ते णियगे पच्छा पोसेज्जा । ૮૭૦.જે સ્વજન આદિની સાથે તે રહે છે, તે પહેલાં ક્યારેક તેનું પોષણ કરે છે, અને તે પણ ત્યારબાદ તે સ્વજનોનું પાલન પોષણ કરે છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८७१-७२ अशरणभाव चारित्राचार ४५५ णालं ते तव ताणाए वा सरणाए वा, तुम पि तेसिं (આવો સ્નેહ સંબંધ હોવા છતાં પણ) તે સ્વજન णालं ताणाए वा सरणाए वा। તમારી રક્ષા કે શરણ માટે સમર્થ નથી. તેમ જ તમે પણ તેની રક્ષા કરવા કે શરણ દેવામાં સમર્થ નથી. उवादीतसेसेण वा संणिहिसंणिचयो कज्जति इहमेगेसिं કેટલાક અસંયતીઓ ઉપભોગ પછી બચેલ વસ્તુઓ माणवाणं भोयणाए। અથવા ભોગવ્યા વિનાની વસ્તુઓ બીજાના ઉપભોગ માટે ઉપયોગી થશે તેમ માની રાખી મૂકે છે. તેમાંથી તે કેટલાંક ગૃહસ્થો માટે ભાગભોજન આદિના ઉપયોગમાં લે છે. ततो से एगया रोगसमुप्पाया समुप्पज्जंति । (ભોગપભોગનાં કારણે) પાપનાં ઉદયથી તેના શરીરમાં રોગ કે ઉપદ્રવ ઉત્પન્ન થઈ જાય છે. जेहिं वा सद्धिं संवसति ते व णं एगया णियगा જેની સાથે વસે છે તે કુટુંબીજનો (કોઢના રોગાદિથી पुव्विं परिहरंति, सो वा ते णियए पच्छा परिहरेज्जा । પીડિત) થયેલ વ્યક્તિને પહેલાં છોડી દે છે. ત્યારબાદ તે રોગી સ્વયં તે સ્વજનોને છોડી દે છે. णालं ते तव ताणाए वा सरणाए वा, तुम पि तेसिं હે પુરુષ ! તે સ્વજન તારી રક્ષા કે શરણ માટે સમર્થ णालं ताणाए वा सरणाए वा। નથી. તેમજ તું પણ તેની રક્ષા કરવા કે શરણ દેવા - મા. મુ. ૨, , ૨, ૩, ૬, સુ. ૬૬ (૩)-૬૭ સમર્થ નથી. ८७१. एते जिता भो ! न सरणं, बाला पंडितमाणिणो । हेच्चा णं पुव्वसंजोगं, सिया किच्चोवदेसगा ।। तं च भिक्खू परिण्णाय, विज्ज तेसु ण मुच्छए। अणुक्कसे अप्पलीणे, मज्झेण मुणि जावए।1 ૮૭૧, હે શિષ્યો ! આ(અસંવૃત્ત) સાધુ (પરિષહ ઉપસર્ગ રૂપ શત્રુઓથી) પરાજિત છે, (માટે) તે શરણ લેવા યોગ્ય નથી, અથવા શરણ દેવામાં સમર્થ નથી. પોતે અજ્ઞાની હોવા છતાં પણ પોતાને પંડિત માને છે, પૂર્વ સંયોગ (ધનસંપત્તિ) આદિનો ત્યાગ કરીને પણ (બીજા આરંભ પરિગ્રહમાં) આસક્ત છે. વળી ગૃહસ્થોને સાવદ્ય કાર્યો માટે ઉપદેશ આપે છે. વિદ્વાન સંયમી સાધુ તેને (આરંભ પરિગ્રહમાં આસક્ત સાધુને) સારી રીતે જાણીને તેની સાથે પરિચય ન કરે. વસ્તુ-સ્વભાવનું મનન કરનાર મુનિને કદાચ તેનો સંસર્ગ થઈ જાય તો કોઈ પણ પ્રકારનું અભિમાન ન કરતાં, કોઈના પ્રતિ આસક્તિ ન રાખતાં રાગદ્વેષથી રહિત થઈને મધ્યસ્થભાવથી વિચરે. મોક્ષનાં સંબંધમાં કેટલાક મતવાદીઓનું કહેવું છે કે પરિગ્રહ રાખનાર અને આરંભ-હિંસા કરનાર પણ મોક્ષ પામે છે. પરંતુ નિગ્રન્થ ભિક્ષ અપરિગ્રહી અને અનારંભીના શરણે જાય. કર્મ વેદતી વેળાએ કોઈ શરણ થતું નથી : ૮૭૨.જે મનુષ્ય અજ્ઞાનને વશ થઈ પાપમય પ્રવૃત્તિઓ કરીને ધન ઉપાર્જન કરે છે- તે જીવ વાસનાની જાળમાં ફસાઈને અનેક કર્મોથી બંધાઈ નરકમાં જાય છે. सपरिग्गहा य सारंभा इहमेगेसि आहियं । अपरिग्गहे अणारंभे भिक्खू ताणं परिव्वए ।। - સૂા. સુ. ૧, ૨, ૩૪, I. - कम्मवेयणकाले न को वि सरणं८७२. जे पावकम्मेहिं धणं मणुसा समाययन्ती अमई गहाय । पहाय ते “पास पयट्टिए” नरे वेराणुबद्धा नरयं उवेन्ति ।। Page #523 -------------------------------------------------------------------------- ________________ ४५६ चरणानुयोग अपरिग्रह महाव्रत आराधना फल सूत्र ८७३-७५ तेणे जहा सन्धि-मुहे गहीए, ઘરફોડ ચોર જેમ છીંડુ પાડવાની જગ્યાએ જ પોતાના सकम्मुणा किच्चइ पावकारी । દુષ્કર્મોથી પકડાઈ જતાં શિક્ષાને પામે છે, તેમ દરેક एवं पया पेच्च इहं च लोए, જીવ પોતાના કરેલા કૃત્યોનું વળતર આ લોકમાં તેમ “कडाण कम्माण न मोक्ख अत्थि"।। જ પરલોકમાં ભોગવે છે, તે ભોગવ્યા વિના છૂટકો જ નથી. संसारमावन्न परस्स अट्ठा, साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उ वेय-काले, .. न बन्धवा बन्धुवयं उवेन्ति ।। જીવ સંસારમાં આવીને પારકા માટે જે સાધારણ કર્મ કરે છે તે કર્મોને ભોગવતી વખતે સ્વજન-બંધુઓ સ્વજનપણું દેખાડતાં નથી અઘતુ ફળમાં ભાગ પડાવતા નથી. वित्तेण ताणं न लभे पमत्ते, ___ इमंमि लोए अदुवा परत्था । दीव-प्पणढे व अणन्त-मोहे __ नेयाउयं दद्रुममेव ।। - ૩૪, મ. ૪, પ્રમત્ત જીવ આ લોક કે પરલોકમાં ધનના આધારે રક્ષણ મેળવી શકતો નથી. દ્વીપ પરથી છૂટો પડી ગયેલ તે મોહરૂપી સમુદ્રમાં ડૂબતો જીવ પાર કરાવનારમાર્ગને જોવાં છતાં જોઈ શકતો નથી. ૫. ર-૧ અપરિગ્રહ મહાવ્રત આરાધનાનું ફળ-૫ अपरिग्गह आराहणफलं અપરિગ્રહ આરાધનાનું ફળ૮૭૩. મે ૨ પાઈ-વેરમા-પરિવર્ણાકુથ પર્વય ૮૭૩, પરિગ્રહ વિરમણ વ્રતના પરિરક્ષણ માટે ભગવાને આ भगवया सुकहियं, अत्तहियं, पेच्चाभावियं, પ્રવચન (ઉપદેશ) કરેલ છે, જે પ્રવચન આત્મા માટે आगमेसिभई, सई, नेयाउयं, अकुडिलं, अणुत्तरं, હિતકારી છે, આગામી ભવોમાં ઉત્તમ ફળ દેનારું છે, सव्व दुक्ख-पावाणं विओसमणं। અને ભવિષ્યમાં કલ્યાણકારી છે, શુદ્ધ છે, ન્યાયયુક્ત ૨. સુ. ૨, ૫, ૬, સુ. ૨૨ છે, સરળ છે, ઉત્કૃષ્ટ છે તથા સર્વ દુઃખ અને પાપનો સર્વથા નાશ કરનાર છે. सुहसायाफलं - સુખ-સ્પૃહા નિવારણનું ફળ - ૮૭૪, ૫. સુક્ષui ! નીવે હિં કળથ? ૮૭૪.પ્ર. ભંતે ! સુખ-શાતા અર્થાતુ વૈષયિક સુખોની ઈચ્છાના નિવારણથી જીવને શું મળે છે? उ. सुहसाएणं अणुस्सयत्तं जणयइ। अणुस्सुयत्ताए णं ઉ. સુખ-શાતાનું નિવારણ કરવાથી વિષયો તરફ जीवे अणुकम्पए अणुब्भडे विगयसोगे चरित्तमोहणिज्ज અનાસકત ભાવ રહે છે. અનુત્સુકતાથી જીવ कम्म खवेइ। અનુકંપાવાળો, પ્રશાન્ત, શોકરહિત બનીને ચારિત્ર- ૩૪. ક. ૨૬ કુ. ૨૨ મોહનીય કર્મનો ક્ષય કરે છે. विणियट्टणाफलं - વિનિવર્તનાનું ફળ - ૮૭૫. . વિયાણ માં નીવે ના? ૮૭૫.પ્ર. ભંતે ! વિનિવર્ધનાથી જીવને શું મળે છે? उ. विणियट्टणयाए ण पावकम्माणं अकरणयाए ઉ. વિનિવર્ધનાથી - મન અને ઈન્દ્રિયોને વિષયોથી દૂર अब्भुट्टेइ। पुव्वबद्धाण य निज्जरणयाए तं नियत्तेइ રાખવાની સાધનાથી - જીવ પાપકર્મ ન કરવા તત્પર तओ पच्छा चाउरतं संसारकतारं वीइवयइ । રહે છે, પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાથી કર્મને નિવૃત્ત કરે -- ૩૪. . ર૨, મુ. ૨૪ છે. ત્યારપછી ચાર અંત(ગતિ) વાળી સંસાર-અટવીને જલ્દી પાર કરે છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८७६ शब्द श्रवण आसक्ति प्रायश्चित्त चारित्राचार ४५७ આસક્તિનાં પ્રાયશ્ચિત્ત-૬ सह सवणासत्तिए पायच्छित्त-सुत्ताई - શબ્દ શ્રવણ આસક્તિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો – ८७६. जे भिक्ख १. भेरि-सहाणि वा, २. पडह-सद्दाणि वा, ८99.8 भिक्षु (१) मेरीना २०६, (२) ५धमना श६, ३. मुरव-सहाणि वा, ४. मुइंग-सहाणि वा, (3) ढोलन श६, (४) मृदंगना श६, (५) नाह ५. णंदि-सद्दाणि वा, ६. झल्लरी-सहाणि वा, पाठिंबन श(5) जालना श६, (७) लशन। ७. वल्लरि-सदाणि वा, ८. डमरुय-सद्दाणि वा, श६ (८) मरुना २०६, (४) भयन। श६, ९. मड्डुय-सद्दाणि वा, १०. सदुय-सदाणि वा, ११. (१०) सहयन। श६, (११) शिना श६, पएस-सद्दाणि वा, १२. गोलु कि-सद्दाणि वा (૧૨) ગોલકીના શબ્દ, અનેક એવા અન્ય વિતત अन्नयराणि वा तहप्पगाराणि वितताणि सद्दाणि વાજિંત્રોના શબ્દ સાંભળવાની ઈચ્છાથી જાય છે, कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा (४वा माटेहेछ,)नार-मनमोहन ७३छे. साइज्जइ । जे भिक्खू १. वीणा-सद्दाणि वा, २. विपंचि-सद्दाणि वा, ३. तुण-सद्दाणि वा, ४. बव्वीसग-सद्दाणि वा, ५. वीणाइय-सद्दाणि वा, ६, तुंबवीणा-सहाणि वा, ७. झोडय-सद्दाणि वा, ८. ढंकुण-सद्दाणि वा, अण्णयराणि वा तहप्पगाराणि तताणि सद्दाणि कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ । से भिक्षु (१) वीनाश, (२) विषयिना श६, (3) तुना श६, (४) ५७वीशान श६, (५) वियित्र-पीना श६, (G) तंभुराना श६, (७) मोट51 श६, (८) दें। पाधना श०६- मेवा વિવિધ પ્રકારના તત(તંતુ) વાજિંત્રોના શબ્દ સાંભળવાની ઈચ્છાથી જાય છે, (જવા માટે કહે છે,) જનારનું અનુમોદન કરે છે. जे भिक्खू १. ताल-सद्दाणि वा, २. कंसताल-सदाणि वा, ३. लित्तिय-सद्दाणि वा, ४. गोहिय-सद्दाणि वा, ५. मकरिय-सद्दाणि वा, ६. कच्छभि-सहाणि वा, ७. महति-सद्दाणि वा, ८. सणालिया सद्दाणि वा, ९. वलिया-सद्दाणि वा, अण्णयराणि वा तहप्पगाराणि घणाणि सदाणि कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेत वा साइज्जइ । ४ भिक्षु (१) तानाश, (२) सताराना ,. (3) मसिना श, (४) गोधिहा-मांओना श६, (५) मसिना श६, (5) मिना शाह, (७) महती(वाधविशेष)नाश, (८)सनासिडाना શબ્દ, (૯) વલિકાના શબ્દ-એવા ઘન વાજિંત્રોના શબ્દ સાંભળવાની ઈચ્છાથી જાય છે, (જવા માટે કહે छ,)नारनुं मनमोहन ७३छे. जे भिक्खू १. संख-सद्दाणि वा, २. वंस-सद्दाणि वा, ३. वेणु-सद्दाणि वा, ४. खरमुही-सहाणि वा, ५. परिलिस-सद्दाणि वा, ६. वेवा-सहाणि वा अण्णयराणि वा तहप्पगाराणि झुसिराणि सद्दाणि कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा साइज्जइ । से भिक्षु (१) तासन श०६, (२) सतासना श६, (3) वेशुन। श६, (४) मरभुमीना श६, (५) परिसिसना श६, () देवाना श०६-सेवा શુષિર વાદ્યોના શબ્દ સાંભળવાની ઈચ્છાથી જાય છે, (४वा माटे छ,)नारर्नु अनुमोहन रेछे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । मावेछ. - नि. उ. १७, सु. १३५-१३८ Personal use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ ४५८ चरणानुयोग वप्रादि (प्राकारादि) शब्द श्रवण प्रायश्चित्त सूत्र ८७७ वप्पाइसु-सहसवणासत्तिए पायच्छित्त-सुत्ताई વપ્રાદિ (જળાશય-વિશેષ)ને શબ્દ સાંભળવાનાં પ્રાયશ્ચિત્ત सूत्री: ८७७. जे भिक्खू १. वप्पाणि वा, २. फलिहाणि वा, ८७७. भिक्षु १. १४, २. 5, 3. भ पाप, ३. उप्पलाणि वा, ४. पल्ललाणि वा, ५. उज्झराणि ४. ५९, ५. धोध, 5. ॐ२९, ७. पाय, वा, ६. णिज्झराणि वा, ७. वावीणि वा, ८. नीबभजवाव, . सजीवाव, (१०. भीर ८. पोक्खराणि वा, ९. दीहियाणी वा, भने माडी अवजी पाथीनी वाव,) ११. सरोवर, (१०. गुंजालियाणी वा,) ११. सराणि वा, ૧૨. સરોવરની પંક્તિ કે ૧૩. સરોવ૨પંક્તિઓ १२. सर-पंतियाणि वा, १३. सर-सर-पंतियाणि वा તરફથી આવતા શબ્દોને સાંભળવાના સંકલ્પથી જાય कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा छ,(४वा भाटेछ,)४नानुअनुमोहन छे. साइज्जइ । जे भिक्खू १. कच्छाणि वा, २. गहणाणि वा, ३. णूमाणि वा, ४. वणाणि वा, ५. वण-विदुग्गाणि वा, ६. पव्वयाणि वा, ७. पव्वय-विदुग्गाणि वा, कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेत वा साइज्जइ । ४ भिक्षु १, ४२७, २. आडी, 3. 8 जी , ४. घोर वन, ५. वनश्रेाओ, . पर्वत, ७. पर्वत શ્રેણીથી આવતા શબ્દોને સાંભળવાની ઈચ્છાથી જાય छे, (४वा माटे छ,)नारनु अनुमोहन रेछे. जे भिक्खू १. गामाणि वा, २. णगराणि वा, ३. खेडाणि वा, ४. कबडाणि वा, ५. मडंबाणि वा, ६. दोणमुहाणि वा, ७. पट्टणाणि वा, ८. आगराणि वा, ९. संवाहाणि वा, १०. सपिणवेसाणि वा कण्णसोय पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा साइज्जइ । ४ भिक्षु १. माम, २. न॥२, 3..30, ४. of2, ५. मग, 5. द्रोण, ७. पाट, ८. ३२ (4)८. संपा, १०. सन्निवेशथी पिता શબ્દોને સાંભળવાના સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે, કે જનારનું અનુમોદન કરે છે. जे भिक्खू १. गाम-महाणि वा, २. णगर-महाणि वा, ३. खेड-महाणि वा, ४. कब्बड-महाणि वा, ५. मडंब-महाणि वा, ६. दोणमुह-महाणि वा, ७. पट्टण-महाणि वा, ८. आगार-महाणि वा, ९. संवाह-महाणि वा, १०. सण्णिवेस-महाणि वा कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ । भिक्षु १. माम उत्सव, २. नगर उत्सव, 3. पेड उत्सव, ४. पुर्ब उत्सव, ५, म उत्सव, ६. द्रोए।मुम उत्सव, ७. ५८५ उत्सव, ८. मा३२ ઉત્સવ, ૯. સંવાહ ઉત્સવ, ૧૦. સન્નિવેશ ઉત્સવથી આવતા શબ્દોને સાંભળવાના સંકલ્પથી જાય છે, (४वा माटे छ,)नारनु अनुमोहन रेछ. जे भिक्खू गाम-वहाणि वा-जाव-सण्णिवेस-वहाणि वा कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेत वा साइज्जइ। જે ભિક્ષુ ગ્રામવધ પાવત સન્નિવેશવધથી આવતા શબ્દોને સાંભળવાના સંકલ્પથી જાય છે, (જવા માટે 5 छ,) नारनु भनुभोहन ७२.छ. (जे भिक्खू गाम-दहाणि वा-जाव-सण्णिवेसदहाणि वा कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ।) (જે ભિક્ષુ ગ્રામદાહ થાવસન્નિવેશદાહથી આવતા શબ્દોને સાંભળવાના સંકલ્પથી જાય છે (જવા માટે हेछ,)नारर्नु अनुमोहन ४३ छे. Page #526 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८७७ वप्रादि शब्द श्रवण प्रायश्चित्त चारित्राचार ४५९ जे भिक्खू गाम-पहाणि वा -जाव- सण्णिवेस જે ભિક્ષુ ગ્રામ-માર્ગ યાવતુ સન્નિવેશ-માર્ગથી આવતા पहाणि वा कण्णसोय-पडियाए अभिसंधारेइ શબ્દોને સાંભળવાના સંકલ્પથી જાય છે, (જવા માટે अभिसंधारेत वा साइज्जइ। 5 छ,) नारर्नु अनुमोहन रे छे. जे भिक्खू १. आस-करणाणि वा, २. हत्थि-करणाणि वा, से मिक्षु १. घोडा, २. हाथी, 3. , ४. पण, ३. उट्ट-करणाणि वा, ४, गोण-करणाणि वा, ૫. ભેંસ, ૬. ભૂંડના શબ્દોને સાંભળવાના સંકલ્પથી ५. महिस-करणाणि वा, ६. सूकर-करणाणि वा, જાય છે, (જવા માટે કહે છે, ' જનારનું અનુમોદન કરે कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेत वा साइज्जइ । छ. जे भिक्खू १. हय-जुद्धाणि वा, २. गय-जुद्धाणि वा, से भिक्षु १. घोडाना युद्ध, २. थीमोना युद्ध, ३. उट्ट-जुद्धाणि वा, ४. गोण-जुद्धाणि वा, 3.Gटोना युद्ध, ४. पणहोना युद्ध, ५. ५४ाना युद्ध ५. महिस-जुद्धाणि वा, (मेंढ-जुद्धाणि वा, (धेटा-युद्ध, दूस-युद्ध, तेत२-युद्ध, बत-युद्ध, दा कुक्कुड-जुद्धाणि वा, तित्तिर-जुद्धाणि वा, (पक्षीविशेष) युद्ध, स-युद्ध),S.-युद्धना वट्ट-जुद्धाणि वा, लावग-जुद्धाणि वा, अहि-जुद्धाणि શબ્દોને સાંભળવાના સંકલ્પથી જાય છે, (જવા માટે वा,) ६. सूकर जुद्धाणि वा कण्णसोय-पडियाए छ,) नारनुं अनुमोहन ७२ छे. अभिसंधारेंइ अभिसंधारेतं वा साइज्जइ। मा, જે ભિક્ષુ ૧, માર્ગથી આવતા ગાયોના ગોળા (માર્ગથી જતાં ગાયોના ટોળા) ૨. ઘોડાના ટાળા, ૩. હાથીઓના ટોળાના આવતા શબ્દોને સાંભળવાના સંકલ્પથી જાય છે. (જવા માટે કહે છે) જનારનું અનુમોદન કરે છે. जे भिक्खू १. उज्जूहिया-ठाणाणिवा, (णिज्जहियाठाणाणि वा) २. हयजूहिया-ठाणाणि वा, ३. गयजूहिया ठाणाणि वा, कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेत वा साइज्जइ । जे भिक्खु १. अभिसेय-ठाणाणि वा, २. अक्खाइयठाणाणि वा ३. माणुम्माणिय-ठाणाणि वा, ४. महयाहय, ५. णट्ट, ६. गीय, ७. वादिय, ८. तंती, ९, तल, १०. ताल, ११, तुडिय, १२, पडुप्पवाइय-ठाणाणि वा कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा साइज्जइ । जे भिक्खू १. डिंबराणि वा, २. डमराणि वा, ३. खाराणि वा, ४. वेराणि वा, ५. महाजुद्धाणि वा, ६. महासंगामाणि वा, ७. कलहाणि वा, ८. बोलाणि वा कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ । જે ભિક્ષુ ૧, અભિષેક સ્થાન, ૨, જુગાર રમવાનું સ્થાન, ૩, માપતોલનું સ્થાન, ૪.જ્યાં જોર જોરથી વાજાં વાગી રહ્યાં હોય એવું સ્થાન, ૫. નૃત્ય, 5. सात, ७. वाघ, ८. तंत्री, ८. त, १०. ताल, ૧૧. ત્રુટિત, ૧૨. ઘન-મૃદંગ ઈત્યાદિના સ્થાનથી આવતા શબ્દોને સાંભળવાના સંકલ્પથી જાય છે, (०४१। माटे छ,) नारनुं अनुमोहन ७२ छे. भिक्षु १. शत्रुना सैन्यना, २. विद्रो ४२नाना, 3. देश ६२नारना, ४. २माव २१मनारना, ५. महायुद्धना, 5. महासंग्रामना, ७. KA..., ૮, ગાળો દેનારના શબ્દોને સાંભળવાના સંકલ્પથી જાય छ, (४१। भाटे हे छ,) ४ना२नु भानुभोहन ४३ छे. જે ભિક્ષુ અનેક પ્રકારના મહોત્સવોમાં સ્ત્રીઓ, पुरुषो, वृद्धो, मध्यमवयवाणा, पाणी, अनलतो, सुमांकृतो, ता, उता, नायता, सता, રમતા, મોહ પમાડતા અનેક પ્રકારના અશન યાવતુ સ્વાદ્ય ખાતા હોય અથવા પરિભોગ કરતા હોય તેવા સ્થાનેથી આવતા શબ્દોને સાંભળવાના સંકલ્પથી જાય छ.(४वा माटे छ.)४नारनुअनुमोहन छे. जे भिक्खू विरूव-रूवेसु महुस्सवेसु इत्थीणि वा, परिसाणि वा, थेराणि वा, मज्झिमाणि वा, डहराणि वा, अणलंकियाणि वा, सुअलंकियाणि वा, गायंताणि वा, वायंताणि वा, णच्चंताणि वा, हसंताणि वा, वाएमंताणि वा, मोहंताणि वा विपुलं असणं वा-जाव-साइमं वा परिभाएंताणि वा, परिभुजंताणि वा, कण्णसोय-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं Jain Educat वा साइज्ज इ। Page #527 -------------------------------------------------------------------------- ________________ ४६० चरणानुयोग इहलौकिक शब्द आसक्ति प्रायश्चित्त सूत्र ८७८-८० तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાર્તામસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं । सावछ. नि. उ. १७, सु. १३९-१५० इहलोइयाइ-सहेसु आसत्तीए पायच्छित्त-सूतं - ઈહલૌકિક આદિ શબ્દોમાં આસક્તિ રાખવાનું પ્રાયશ્ચિત્ત સત્ર८७८. जे भिक्खू १. इहलोइएसु वा सद्देसु१ २. परलोइएसु ८७८.४ भिक्षु १. दौ35 शहोमi, २. पारसी वा सद्देसु, ३. दिढेसु वा सद्देसु, ४. अदिढेसु वा __ोमां, 3. दृष्ट शोमां, ४. अदृष्ट होमi, सद्देसु, ५. सुएसु वा सद्देसु, ६. असुएसु वा सद्देसु, ५. श्रुत शहोमi, . अश्रुत शोमi, ७. शात ७. विण्णाएसु वा सद्देसु ८. अविण्णाएसु वा सद्देसु शोमां, ८. मात. शहोमा मास.त, अनु२८०, सज्जइ, रज्जइ, गिज्झइ, अज्झोववज्जइ, सज्जमाणं ગૃદ્ધ અને અતિગૃદ્ધ થાય છે, (થવા માટે કહે છે, ) वा रज्जमाणं वा गिज्झमाणं वा अज्झोववज्जमाणं वा થનારનું અનુમોદન કરે છે. साइज्जइ। तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण उग्धाइयं। नि. उ. १७, सु. १५१ તેને ચાતુર્માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) आवे छे. गायणाइ करणस्स पायच्छित्त-सुतं ગાયન આદિ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ८७९. भिक्खू १. गाएज्ज वा, २. हसेज्ज वा, ३. वाएज्ज ८७८.भिक्षु १. ॥ये, २. से, 3. 43, ४. नाथे, वा, ४. णच्चेज्जंवा, ५. अभिणएज्ज वा, ६. ५. अभिनय ७३, 5. घोडानो सवा४, ७. साधीनी हय-हेसियं वा, ७. हत्थिगुलगुलाइयं वा, ८. ईन। अने ८. सिंहना १३ छ, (४२॥ छ,) उक्किट्ठ-सीहणायं वा करेइ करेंतं वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं: नि. उ. १७, सु. १३४ તેને ચાતુર્માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) सावे.छ. मुहाइणा वीणिकरणस्स पायच्छित्त-सुत्ताई - ८८०. जे भिक्खू मुह-वीणियं करेइ, करेंतं वा साइज्जइ। जे भिक्खू दंत-वीणियं करेइ, करेंतं वा साइज्जइ । મુખ આદિથી વીણા જેવી આકૃતિ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ८८०.४ भिक्षु भोढाने वी (पाध्यान) योग्य ४३ छ, (5रा छ,) ४२ना२नु अनुमोहन ४२ छे. से भिक्षु iतीने वीयोग्य ४३ छ, (४२छ,) કરનારનું અનુમોદન કરે છે. मिन सोहन वी॥ योग्य ४३ छ, (७२।छ,) કરનારનું અનુમોદન કરે છે. हे भिक्षु नाइने वी५॥ योग्य ४३ छ, (४२॥ छ,) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू उट्ठ-वीणियं करेइ, करेंतं वा साइज्जइ । जे भिक्खू नासा-वीणियं करेइ, करेंतं वा साइज्जइ । ૧. ભાષા સુ. ૧૫૧માં અહીં સસુનાં સ્થાને વેસુ શબ્દ છે. પરંતુ સદ્દસ શબ્દ જ યોગ્ય હોવાથી નિશીથ ગુટકા અનુસાર અહી આ સૂત્ર આ પ્રમાણે લીધું છે. IrPrivate &Personal use Only wwwmyamelibrary.org Page #528 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८८१ भक्खूक्ख-वयं करेइ, करेंतं वा साइज्जइ । जे भिक्खू हत्थ - वीणिय करेइ, करेंतं वा साइज्जइ । मुख- वीणा वादन प्रायश्चित्त जे भिक्खू नह-वीणियं करेइ, करेंतं वा साइज्जइ । जे भिक्खू पत्त-वीणियं करेइ, करेंतं वा साइज्जइ । जे भिक्खू पुप्फ-वीणियं करेइ, करेंतं वा साइज्जइ । जे भिक्खू फल- वीणियं करेइ, करेंतं वा साइज्जइ । जे भिक्खू बीय-वीणियं करेइ, करेंतं वा साइज्जइ । जे भिक्खू हरिय- वीणियं करेइ, करेंतं वा साइज्जइ तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । નં. ૩. ૧, સુ. ૩૬-૪૭ मुहाइणा - वीणियं वायणस्स पायच्छित - सुत्ताइं ૮૮. ને પિવઘૂ મુહ-વીળિયું વાડુ, વાત વા સાન્ગ । जे भिक्खू दंत- वीणियं वाएइ, वाएंतं वा साइज्जइ । जे भिक्खू उट्ठ-वीणियं वाएइ, वाएंतं वा साइज्जइ । – जे भिक्खू नासा - वीणियं वाएइ, वाएंतं वा साइज्जइ । जे भिक्खू कक्ख-वीणियं वाएइ, वाएंतं वा साइज्जइ । जे भिक्खू हत्थ - वीणियं वाएइ, वाएंतं वा साइज्जइ । जे भिक्खूह - वीणयं वाएइ, वाएंतं वा साइज्जइ । चारित्राचार re જે ભિક્ષુ કાંખને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ હાથને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) ક૨ના૨નું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નખોને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ પાંદડાને વીણા યોગ્ય કરે છે,(કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ફૂલને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) કરના૨નું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ફળને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ બીજને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ લીલી વનસ્પતિને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. મુખ આદિથી વીણા જેવો અવાજ કાઢવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ૮૮૧.જે ભિક્ષુ મોઢાથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ દાંતથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ હોઠથી વીણા વગાડે છે,(વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નાકથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ કાંખથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે, જે ભિક્ષુ હાથથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નખથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ ४६२ चरणानुयोग वप्रादि अवलोकन प्रायश्चित्त सूत्र ८८२ जे भिक्खू पत्त-वीणियं वाएइ, वाएंत वा साइज्जइ। જે ભિક્ષુ પાંદડાથી વીણા વગાડે છે, (વગડાવે છે.) વગાડનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पुप्फ-वीणियं वाएइ, वाएतं वा साइज्जइ । જે ભિક્ષુ પુષ્પોથી વીણા વગાડે છે, (વગડાવે છે.) વગાડનારનું અનુમોદન કરે છે. जे भिक्खू फल-वीणियं वाएड्, वाएतं वा साइज्जइ । જે ભિક્ષુ ફળથી વીણા વગાડે છે, વગડાવે છે, ) વગાડનારનું અનુમોદન કરે છે. जे भिक्खू बीय-वीणियं वाएइ, वाएंतं वा साइज्जइ । જે ભિક્ષુ બીજથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે. जे भिक्ख हरिय-वीणिय वाएइ, वाएंतं वा साइज्जइ। જે ભિક્ષુ લીલી વનસ્પતિથી વીણા વગાડે છે, (વગડાવે છે, ) વગાડનારનું અનુમોદન કરે છે. तं सेवामाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्धाइयं । તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) f૨, ૩, ૬, સુ. ૪૮-૧૬ આવે છે. છે. वप्पाइ अवलोयणस्स पायच्छित्त-सुत्ताई - વપ્રાદિ અવલોનનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો – ૮૮૨. ને વહૂ વપૂળ વા-વાવ- સરસતિયાન વા ૮૮૨.જે ભિલુ વપ્ર યાવત્ તળાવની પંક્તિઓને જોવાના चक्खुदंसण पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે, કે જનારનું સાન ! અનુમોદન કરે છે. जे भिक्खू कच्छाणि वा-जाव-पव्वय–विदुग्गाणि वा જે ભિલુ કચ્છ યાવતુ પર્વત શ્રેણીને જોવાના સંકલ્પથી चक्खुदसण पडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा જાય છે, (જવા માટે કહે છે, કે જનારનું અનુમોદન કરે સારૂા . जे भिक्खू गामाणि वा-जाव-सण्णिवेसाणि वा જે ભિક્ષુ ગ્રામ યાવતુ સન્નિવેશને જોવાના સંકલ્પથી चक्खुदंसण पडियाए अभिसंधारेइ अभिसंधारेत वा જાય છે, (જવા માટે કહે છે, કે જનારનું અનુમોદન કરે સીના जे भिक्ख गाम-महाणि वा-जाव-सण्णिवेस-महाणि જે ભિક્ષુ ગ્રામ ઉત્સવ યાવતુ સન્નિવેશ ઉત્સવ જોવાના वा चक्खुदंसण पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं સંકલ્પથી જાય છે,(જવા માટે કહે છે,) જનારનું वा साइज्जइ। અનુમોદન કરે છે. जे भिक्ख गाम-वहाणि वा-जाव-सण्णिवेस-वहाणि જે ભિક્ષ ગ્રામવધ પાવતુ સન્નિવેશ વધુ જોવાના वा चक्खदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે,) જનારનું वा साइज्जइ। અનુમોદન કરે છે. (जे भिक्खु गाम-दहाणि वा-जाव-सण्णिवेस જે ભિક્ષુ ગ્રામ દાહ યાવતુ સન્નિવેશ દાહ જોવાના दहाणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारेइ સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે,) જનારનું अभिसंधारेतं वा साइज्जइ।) અનુમોદન કરે છે. जे भिक्खू गाम-पहाणि वा-जाव-सण्णिवेस-पहाणि જે ભિક્ષુ ગ્રામ પથ યાવત્ સન્નિવેશ પથ જોવાના वा चक्खदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે, ) જનારનું वा साइज्ज। અનુમોદન કરે છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८८२ वप्रादि अवलोकन प्रायश्चित्त ને મિવઘૂ ઞામ-રfનવા-નાવ-સૂરकरणाणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ । जे भिक्खू आस - जुद्धाणि वा जाव - सूकर- जुद्धाणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ । जे भिक्खू उज्जुहियाठाणाणि वा- जावगयजूहियाठाणाणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा साइज्जइ । जे भिक्खू अभिसेयट्ठाणाणि वा-जावपडुप्पवाइयडाणाणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारे अभिसंधारेतं वा साइज्जइ । એ મિવધૂ . ૪-મ્માશિ વા, ૨. ચિત્ત-મ્માનિ વા, રૂ. છેવ-મ્પાળિ વા, ૪. પોત્થ-મ્માખિ વા, ૧. વંત-વાણિ વા, ૬. મળ-મ્માણિ વા, ૭, મેર્જી-મ્માણિ વા, ૮. ગંથિમાળિ વા, ૬. વેદિ માળિ વા, ૨૦. પુરિમાણિ વા, ૧૯. સંસ્કૃતિમાળિ વા, ૨૨. પત્તછેજ્ઞાનિ વા, રૂ. વિવિહાળી વા, १४. वेहिमाणिवा, चक्खुदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ । जे भिक्खू डिंबराणी वा जाव - बोलाणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा साइज्जइ । जे भिक्खू विरूवरूवेसु महुस्सवेसु इत्थीणि वा जाव - मोहंताणि वा विपुलं असणं पाणं खाइम साइमं वा परिभाएंताणि वा, परिभुजंताणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । નિ. ૩. ૨૨, સુ. ૬-૨૮ चारित्राचार ૪૬૨ જે ભિક્ષુ ધોડા યાવત્ ભૂંડને શીખવવાના સ્થાનોને જોવાના સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે,) જનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ઘોડાઓના યુદ્ધને યાવત્ ભૂંડોના યુદ્ધને જોવાના સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે,) જનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ગાયોના ટોળાને યાવત્ હાથીઓના ટોળાને જોવાના સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે,) જનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ અભિષેક સ્થાન યાવત્ ગાયન-વાદન ઈત્યાદિના સ્થાનને જોવાના સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે, ) જના૨નું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ૧. કાષ્ટકર્મ, ૨. ચિત્રકર્મ, ૩. લેપકર્મ, ૪. પુસ્તકકર્મ, ૫. દંતકર્મ, ૬. મણીકર્મ, ૭. શૈલકર્મ, ૮. ગૂંથીને બનાવેલી માળા, ૯. લપેટીને બનાવેલ ગુચ્છો, ૧૦. દોરો પરોવીને બનાવેલી માળા, ૧૧. બે ત્રણ માળાનો બનાવેલો હાર, ૧૨. પાંદડાને વીંધીને બનાવેલી આકૃતિઓ, ૧૩. વિવિધપ્રકારના પુષ્પોની બનાવેલી માળા, ૧૪. ફૂલોને વીંધીને બનાવેલી માળાને જોવાની ઈચ્છાથી જાય છે, (જવા માટે કહે છે, ) જનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ શત્રુના સૈન્ય યાવત્ ગાળો બોલનારને જોવાની ઈચ્છાથી જાય છે, (જવા માટે કહે છે,) જનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ અનેક પ્રકારના ઉત્સવોમાં સ્ત્રીઓના યાવત્ મોહ પમાડતા, અનેક પ્રકારના અશન, પાન, ખાદ્ય સ્વાદ્ય ખાતા હોય અથવા પરિભોગ કરે છે એવા સ્થાનને જોવાના સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે,) જના૨નું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ ४६४ चरणानुयोग राजा-राजस्त्री-अवलोकन-प्रायश्चित्त सूत्र ८८३-८५ રાળ તો તેસિં થયાનું અવરોયલ પ ત્ત-સત્તા રાજા અને તેમની રાણીઓને જોવાનાં પ્રાયશ્ચિત્ત સત્રો : -૮૮૩. ને fમવરઘુ રાજ ત્તિયા મુદ્દા મુદાસિત્તામાં ૮૮૩.જે ભિક્ષુ શુદ્ધ વંશજ મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાના आगच्छमाणाण वा णिगच्छमाणाण वा पयमवि આવવા-જવાના સમયે તેઓને જોવાના સંકલ્પથી એક चक्खुदंसण-वडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा પગલું પણ ચાલે છે કે ચાલનારનું અનુમોદન કરે છે. साइज्जइ । जे भिक्खु रण्णो खत्तियाणं मदियाणं मद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુદ્ધ વંશજ મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાની इत्थीओ सव्वालंकार-विभसियाओ पयमवि અલંકારોથી વિભૂષિત રાણીઓને જોવાના સંકલ્પથી चक्खुदंसण-वडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा એક પગલું પણ ચાલે છે કે ચાલનારનું અનુમોદન કરે સાન | तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. રિ. ૩. ૬, ૪. ૮-૬ इहलोइयाइस्वेसु आसत्तिए पायच्छित्त सुत्तं ઈહલૌકિક આદિ રૂપોમાં આસક્તિ રાખવાનું પ્રાયશ્ચિત્ત સત્ર: ૮૮૪. ઉમણૂ છે. હઝોકું વા વેમુ ૨. પરોપકું વી ૮૮૪.જે ભિક્ષુ ૧. ઈહલૌકિક રૂપોમાં, ૨. પરલૌકિક रूवेसु, ३. दिडेसु वा रूवेसु, ४. अदिढेसु वा रूवेसु, રૂપોમાં, ૩. દર રૂપોમાં, ૪. અદષ્ટ રૂપોમાં, ५. सुएसु वा रूवेसु, ६. असुएसु वा स्वेसु, ७. ૫. શ્રુતરૂપોમાં, ૬. અશ્રુતરૂપોમાં, ૭. જ્ઞાતરૂપોમાં, विण्णाएसु वा रूवेसु, ८. अविण्णाएसु वा रूवेसु, ૮. અજ્ઞાતરૂપોમાં આસક્ત, અનુરાગી, ગૃદ્ધ અને सज्जइ रज्जइ गिज्झइ अज्झोववज्जइ, सज्जमाणं वा, વધારે વૃદ્ધ થાય છે, (થવા માટે કહે છે) થનારનું रज्जमाणं वा, गिज्झमाणं वा, अज्झोववज्जमाणं वा અનુમોદન કરે છે. સાન | तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उम्घाइयं । આવે છે. R. ૩. ૨૨, સે. ૨૬ मत्ताइए अत्तदंसणस्स पायच्छित्त सुत्ताई - પાત્ર આદિમાં પોતાનું પ્રતિબિંબ જોવાનાં પ્રાયશ્ચિત્ત-સૂત્રો : ૮૮૫. fમવરવૂ મત્ત અgri ç રેહતં વા સારૂM | ૮૮૫.જે ભિક્ષુ પાત્રમાં પોતાનું પ્રતિબિંબ જુવે છે (જોવા માટે કહે છે,) જોનારનું અનુમોદન કરે છે. जे भिक्खु अदाए अप्पाणं देहइ देहतं वा साइज्जइ । જે ભિક્ષુ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જુએ છે, (જોવા માટે કહે છે, એ જોનારનું અનુમોદન કરે છે. जे भिक्खू असीए अप्पाणं देहइ देहतं वा साइज्जइ । જે ભિક્ષુ તલવારમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે, (જોવા માટે કહે છે,) જોનારનું અનુમોદન કરે છે. जे भिक्खू मणीए अप्पाणं देहइ देहंतं वा साइज्जइ । જે ભિક્ષુ મણિમાં પોતાનું પ્રતિબિંબ જુવે છે, (જોવા માટે કહે છે કે જોનારનું અનુમોદન કરે છે. जे भिक्खू कुड्डा पाणे अप्पाणं देहद देहंत वा જે ભિક્ષુ કુંડાના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જુવે છે, સફઝ3 | (જોવા માટે કહે છે, જોનારનું અનુમોદન કરે છે. जे भिक्खू तेल्ले अप्पाण देहइ देहतं वा साइज्जइ । જે ભિક્ષુ તેલમાં પોતાનું પ્રતિબિંબ જુવે છે, (જોવા માટે કહે છે,) જોનારનું અનુમોદન કરે છે. जे भिक्खू महुए अप्पाणं देहइ देहतं वा साइज्जइ । જે ભિક્ષુ મધમાં પોતાનું પ્રતિબિંબ જુવે છે, (જોવા માટે કહે છે,) જોનારનું અનુમોદન કરે છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८८६-८८ गंध ग्रहण-प्रायश्चित्त चारित्राचार ४६५ जे भिक्खू सप्पिए अप्पाणं देहइ देहंत वा साइज्जइ । જે ભિક્ષુ ઘીમાં પોતાનું પ્રતિબિંબ જુવે છે, (જોવા માટે 5 छ.) नारनु अनुमोदन . जे भिक्खू फाणिए अप्पाणं देहइ देहतं वा साइज्जइ । જે ભિક્ષુ ગોળના રસમાં પોતાનું પ્રતિબિંબ જુવે છે, (वा माटे छे.) नारनु अनुमोहनछे. जे भिक्खू मज्जए अप्पाणं देहइ देहतं वा साइज्जइ । જે ભિક્ષુ મજ્જામાં પોતાનું પ્રતિબિંબ જુવે છે, (જોવા માટે કહે છે, એ જોનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वसाए अप्पाणं देहइ देहत वा साइज्जइ । જે ભિક્ષુ ચરબીમાં પોતાનું પ્રતિબિંબ જુવે છે, (જોવા માટે કહે છે,) જોનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं તેને ચાતુર્માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सावे.छ. नि. उ. १३, सु. ३१-४१ गंध-जिंघण पायच्छित्त सुत्तं संधवानुं प्रायश्चित्त सूत्र: ८८६. जे भिक्खू अचित्तपइट्ठियं गंधं जिग्घइ जिग्घंतं वा ८८७.४ मिक्षु अथित्त प्रdि diu Vधे छ, सुंघाकावे साइज्जइ । छ, सूंघनारर्नु भनुमोहन ७३ छे. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवे छे. - नि. उ. २, सु. ९ अप्पवियडोदगेण हत्थाइपधोवण पायच्छित सुतं- म५ मयित्त पीया बाय पोवार्नु प्रायश्चित्त सूत्र: ८८७. जे भिक्खू लहुसएण सीओदग-वियडेण वा ૮૮૭. જે ભિક્ષુ ઠંડા પાણી અથવા ગરમ પાણીથી હાથ, પગ, उसिणोदग-वियडेण वा हत्थाणि वा पायाणि वा કાન, આંખ, દાંત, નખ કે મુખ (આદિનું પ્રક્ષાલન कण्णाणि वा अच्छिणी वा दंताणि वा नहाणि वा ४२ छ, धोवे छ, प्रक्षालित सवे छ, पोनरावे छ, मुहं वा उच्छोलेज्ज वा पच्छोलेज्ज वा उच्छोलतं वा પ્રક્ષાલન કરનારનું અને ધોવનારનું અનુમોદન કરે છે. पच्छोलतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारहाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं । मावेछ. __ - नि. उ. २, सु. २१ कोउहल्ल-वडियाए सव्वकज्जकरणम्स पायच्छित सुताई- Eri seपथी. समर्थन प्रायश्चित्त सूत्रो: ८८८. जे भिक्खू कोउहल्ल-वडियाए अण्णयरं तसपाणजाई, ८८८.४ भिक्षु कुतून संस्था मे स प्राधान १. तण-पासएण वा, २. मुंज-पासएण वा, १. तृाना पाशथी, २. धासना पाशथी, 3. अपना ३. कट्ठ-पासएण वा, ४. चम्म-पासएण वा, पाशधी, ४. यभना पाशथी, ५. नेतना पाशथी, ५. वेत्त-पासएण वा, ६. रज्जु-पासएण वा, ६. २४हुना पाशथी, ७. सूत्रन पाशथी बांधे छ, ७. सुत्त-पासएण वा बंधइ बंधतं वा साइज्जइ । (धावे छ,) Miनारअनुमोहन ६३ छे. जे भिक्खू कोउहल्ल-वडियाए अण्णयरं तसपाणजाई तण-पासएण वा-जाव-सुत्त-पासएण वा बद्धेल्लय मुयइ, मुयंतं वा साइज्जइ । જે ભિક્ષુ કુતૂહલનાં સંકલ્પથી કોઈ એક ત્રસ પ્રાણીને તૃણ પાશથી પાવતુ સૂત્ર પાશથી બાંધેલાને મુક્ત કરે छ, रावेछ, रनारनु अनुमोहन ७३छे. जे भिक्खू कोउहल्ल-वडियाए १. तणमालियं वा, જે ભિક્ષુ કુતૂહલના સંકલ્પથી ૧, તૃણની માળા. २. घासनी भागा, 3.लीउनी भाणा, २. मुंजमालियं वा, ३. भेंडमालियं वा, Page #533 -------------------------------------------------------------------------- ________________ ४६६ चरणानुयोग कुतूहल-संकल्प-कृत-सर्वकार्य-प्रायश्चित्त सूत्र ८८८ ४. मयणमालियं वा, ५. पिंछमालियं वा, ४. महनणना भाणा, ५. पीछानी भागा, ६. दंतमालियं वा, ७. सिंगमालियं वा, ६.iतनी भाणा, ७. शीगानी भाणा, ८. संखमालियं वा, ९. हड्डमालियं वा, ८. शंपनी भाणा, ८. आनी भाणा, १०. कट्ठमालियं वा, ११. पत्तमालियं वा, १०.८iनी भाणा, ११. पत्रनी भाषा, १२. पुप्फमालियं वा, १३. फलमालियं वा, १२. धनी भाणा, १३.३जना भाणा, १४. बीयमालियं वा, १५. हरियमालियं वा करेइ, १४. बीना माणा, १५. बरतनी भाणा ३छे, करेंतं वा साइज्जइ । ( छ.)४२ना२नु अनुमोहन ४३छ. जे भिक्खू कोउहल्ल-वडियाए तण-मालियं वा-जाव-हरिय-मालियं धरेइ धरेतं वा साइज्जइ । જે ભિક્ષુ કુતૂહલનાં સંકલ્પથી તૃણની માળા યાવતું હરિતની માળા ધરે છે, (ધરાવે છે.) ધરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ કુતૂહલના સંકલ્પથી તૃણની માળા યાવતુ હરિતની માળા પહેરે છે, (પહેરાવે છે.) પહેરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू कोउहल्ल-वडियाए तण-मालियं वा-जाव-हरिय-मालियं वा पिणद्धइ पिणद्धंतं वा साइज्जइ । जे भिक्खू कोउहल्ल-वडियाए १. अयलोहाणि वा, २. तंबलोहाणि वा, ३. तउयलोहाणि वा, ४. सीसलोहाणि वा, ५. रूप्पलोहाणि वा, ६. सुवण्णलोहाणि वा करेइ, करेंतं वा साइज्जइ । જે ભિક્ષુ કુતૂહલનાં સંકલ્પથી ૧. લોખંડ ધાત, २. तil धातु, 3. ५ धातु, ४. शीशा धातु, ५. रुप धातु,. सुवरी धातु ३छ, (रावे छे.) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू कोउहल्ल-वडियाए अय-लोहाणि वा-जाव-सुवण्ण लोहाणि वा धरेइ धरतं वा साइज्जइ । જે ભિક્ષુ કુતૂહલના સંકલ્પથી લોખંડ યાવતુ સુવર્ણ ધાતુને ધરે છે, (ધરાવે છે.) ધરનારનું અનુમોદન अरेछे. जे भिक्खू कोउहल्ल-वडियाए अय-लोहाणि वा-जाव-सुवण्ण लोहाणि वा पिणद्धइ पिणन्द्वंतं वा साइज्जइ । જે ભિક્ષુ કુતૂહલનાં સંકલ્પથી હાર યાવતું સુવર્ણ સૂત્ર ५४३छे, (परावे छे.) परनार अनुमोहन अरेछे. जे भिक्खू कोउहल्ल-वडियाए १. हाराणि वा, २. अद्धहाराणि वा, ३. एगावलिं वा, ४. मुत्तावलि वा, ५. कणगावलिं वा, ६. रयणावलिं वा, ७. कणगाणि वा, ८. तुडियाणि वा, ९. केउराणि वा, १०. कुण्डलाणि, ११. पट्टाणि वा, १२, मउडाणि वा, १३. पलंबसुत्ताणि वा, १४. सुवण्णसुत्ताणि वा करेइ, करेंतं वा साइज्जइ । भिक्षु मुतूहलना संपथी १.डार, २. सार, 3. गडावरी, ४. भुक्तावली, ५. 5वी , 5. रत्नावली, ७. टिसूत्र, ८. पाय, ८. युर (और)-si, १०. कुंडल, ११. ५ो, १२. भुगुट, १३. प्र सूत्र (छोरी), १४. सुसूत्र १३, (४२॥ये,) ४२नारनुं अनुमोहन रे.. जे भिक्खू कोउहल्ल-वडियाए हाराणि वा-जावसुवण्णसुत्ताणि वा धरेइ धरतं वा साइज्जइ । જે ભિક્ષુ કુતૂહલનાં સંકલ્પથી હાર થાવત્ સુવર્ણ સૂત્ર घरे छे, (परावे.छे,) धरनारनु अनुमोहन ४३ . जे भिक्खू कोउहल्ल-वडियाए हाराणि वा-जावसुवण्ण सुत्ताणि वा पिजडइ पिणद्धतं वा साइज्जइ । જે ભિક્ષુ કુતૂહલનાં સંકલ્પથી હાર પાવતુ સુવર્ણ સૂત્ર ५३३, (परावे,) परनारनुं अनुमोहन रेछ. Page #534 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८८९ राज वशीकरण प्रायश्चित्त चारित्राचार ४६७ जे भिक्खू कोउहल्ल-वडियाए १. आईणाणि वा, से भिक्षु उतूडखन संपथी १. यम, २. यभना, २. आईणपावरणाणि वा, ३. कंबलाणि वा, वस्त्र, 3. बस, ४. ९ वाण बल, ५.३, ४ कंबलपावरणाणि वा, ५. कोयराणि वा, 5. ३न वस्त्र, ७. आणु भृश यर्भ, ८. सीj भृग ६. कोयरपावरणाणि वा, ७. कालमियाणी वा, य, ८. श्याम भृग यर्भ, १०. सन२ भृग यर्भ, ८. नीलमियाणि वा, ९. सामाणि वा, ११. टनीनन वस्त्र, १२. टनीननi je, १०. मिहासामाणि वा, ११. उट्टाणि वा, १3. व्या यर्भ, १४. यीत्तानुयर्म, १५. ५२वंगना १२. उट्टलेस्साणि वा, १३. वग्घाणि वा, वस्त्र, १६. सलिए वस्त्र, १७. सुवाणां वस्त्र, १४. विवग्घाणि वा, १५. परवंगाणि वा, १८. क्षोभ वस्त्र, १९. शमी वस्त्र, २०. ५९ १६. सहिणाणि वा, १७. सहिणकल्लाणि वा, वस्त्र, २१. सावरत वस्त्र, २२. यीनी वस्त्र, १८. खोमाणि वा, १९. दुगूलाणि वा, २३. शु वस्त्र, २४. स्व ठेवी तिवाण वस्त्र, २०. पणलाणि वा, २१. आवरताणि वा, ૨૫.સ્વર્ણ સૂત્રોથી બનેલા વસ્ત્ર, ૨૬. સુવર્ણ २२. चीणाणि वा, २३. अंसुयाणि वा, વર્ણવાળા વસ્ત્ર, ૨૭. વિવિધ વર્ણવાળા સ્વર્ણ વસ્ત્ર २४, कणगकताणि वा, २५. कणगखंसियाणि वा, अने, २८. विविध रन माम२९ १३ छ, २६. कणगचित्ताणि वा, २७. कणगविचित्ताणि वा, (४२॥ छ) ४२नारअनुमोहन ४२ छे. २८. आभरणविचित्ताणि वा करेइ, करेंत वा साइज्जइ । જે ભિક્ષુ કુતૂહલનાં સંકલ્પથી ચર્મ યાવતુ આભરણ ધરે छे, (घरावे छ) ५२नारनु अनुमोहन छे. जे भिक्खू कोउहल्ल-वडियाए आईणाणि वा-जाव-आभरणविचित्ताणि वा धरेइ धरतं वा साइज्जइ । जे भिक्खू कोउहल्ल-वडियाए आईणाणि वा-जावआभरणविचित्ताणि वा, (पिणद्धइ पिणद्धतं वा) परिभुंजइ, परिभुंजतं वा साइज्जइ । જે ભિક્ષુ કુતૂહલનાં સંકલ્પથી ચર્મ યાવ આભરણનો પરિભોગ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । नि. उ. १७, सु. १-१४ તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) सावे.छ. वशी४२-प्रायश्चित - 9 रायवसीकरणाईणं पायच्छित्त-सुत्ताई રાજાને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો: ८८९. जे भिक्खू रायं अत्तीकरेइ अत्तीकरेंतं वा साइज्जइ । ८८८.४ मि. २aने 4शमा ७३ छ, (४२॥छ,) २२k અનુમોદન કરે છે. जे भिक्खू रायं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । જે ભિક્ષુ રાજાના ગુણોની પ્રશંસા કરે છે, (કરાવે છે.) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खु रायं अत्थीकरेइ अत्थीकरेंत वा साइज्जइ । मिसानी प्रार्थना ६३ छ, (रावे छे) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । नि. उ. ४, सु. १, ७, १३ તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત). आवेछ. १. नि. उ. ७, सु. १०-१३ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ चरणानुयोग अंगरक्खगवसीकरणाईणं पायच्छित्त-सुत्ताई ८९०. जे भिक्खू रायारक्खियं अत्तीकरेइ अत्तीकरेंतं वा अंगरक्षक- वशीकरण-प्रायश्चित्त साइज्जइ । जे भिक्खू रायारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । जे भिक्खू रायारक्खियं अत्थीकरेइ अत्थीकरेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । -નિ. ૩. ૪, સુ. ૨, ૮, ૨૪ नगररक्ख गवसीकरणाईणं पायच्छित्त-सुत्ताइं साइज्जइ । जे भिक्खू णिगमारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । जे भिक्खू णिगमारक्खियं अत्थीकरेइ अत्थीकरेंतं वा साइज्जइ । નગરરક્ષકને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૮૧૬. ને મિલ્લૂ રવિવયં ત્તીર્ગન્નીવતા વા ૮૯૧, જે ભિક્ષુ નગ૨૨ક્ષકને વશ કરે છે, (કરાવે છે) साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू णगरारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । जे भिक्खू णगरारक्खियं अत्थीकरेइ अत्थीकरेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं નિ. ૩. ૪. સુ. ૪, ૨૦, ૨૬ सूत्र અંગરક્ષકને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રોઃ ૮૯૦. જે ભિક્ષુ રાજાના અંગરક્ષકને વશ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. ८९० - ९३ तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । નિ. ૩. ૪. સુ. ૪૩-૪ જે ભિક્ષુ રાજાના અંગરક્ષકના ગુણોની પ્રશંસા કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ રાજાના અંગરક્ષકને પ્રાર્થના કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । નિ. ૩. ૪, સુ. ૩, ૬, ૧ णिगमरक्खगवसीकरणाईणं पायच्छित्त-सुत्ताइं તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે નિગમ રક્ષકને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સુત્રો : ૮૧૨. ને મિલ્લૂ શિશમારવિયં પ્રત્તીરે મીત વા ૮૯૨.જે ભિક્ષુ નિગમ-વ્યાપારી મહાજનના રક્ષકને વશમાં કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નિગમરક્ષકના ગુણોની પ્રશંસા કરે છે, (કરાવે છે,)કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નિગમરક્ષકને પ્રાર્થના કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નગ૨૨ક્ષકના ગુણોની પ્રશંસા કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. સીમારક્ષને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : सीमारक्खगवसीकरणाईणं पायच्छित्त-सुत्ताइं ૮૧૩. ને મિલ્લૂ સીમાવિશ્વયં અત્તીર્ અત્તીત વા ૮૯૩.જે ભિક્ષુ સીમા૨ક્ષકને વશમાં કરે છે, (કરાવે છે) साइज्जइ । ક૨ના૨નું અનુમોદન કરે છે. • जे भिक्खू सीमारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । जे भिक्खू सीमारक्खियं अत्थीकरेइ अत्थीकरेंतं वा साइज्जइ । જે ભિક્ષુ નગરરક્ષકને પ્રાર્થના કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સીમા૨ક્ષકના ગુણોની પ્રશંસા કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સીમા૨ક્ષકને પ્રાર્થના કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८९४-९७ देशरक्षक वशीकरण-प्रायश्चित्त चारित्राचार ४६९ देसरक्खगवसीकरणाईणं पायच्छित्त-सुत्ताई દેશ-રાકને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ८९४. जे भिक्खु देसारक्खियं अत्तीकरेइ अत्तीकरेंतं वा ८८४.४ भिक्षु शि-२६.ने १शमा ४३ छ, (४२छ) साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू देसारक्खियं अच्चीकरेइ अच्चीकरेंत वा જે ભિક્ષુ દેશ-રક્ષકના ગુણોની પ્રશંસા કરે છે, (કરાવે છે) साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू देसारक्खियं अत्थीकरेइ अत्थीकरेंतं वा 8 मिहेश-२क्षने प्रार्थना ७३छ, (रावे छ) साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्धाइयं । नि. उ. ४, सु. ५, ११, १७ सव्वरक्खगवसीकरणाईणं पायच्छित्त-सुताई८९५. जे भिक्खू सव्वारक्खियं अत्तीकरेइ अत्तीकरेंतं वा साइज्जइ । जे भिक्खू सव्वारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । जे भिक्खू सव्वारक्खियं अत्थीकरेइ अत्थीकरेंत वा साइज्जइ । તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) सावेछ. સર્વ રક્ષકને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ८८५. मि सर्व-२१ ने वशमा छ, (रावेछ) . કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સર્વ-રક્ષકના ગુણોની પ્રશંસા કરે છે, (४रावे छे) ३२ना२नु अनुमोहन १३ छे. भिक्षु सर्व-रक्ष ने प्रार्थना १३ छ, ( छ) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । नि. उ. ४, सु. ६, १२, १८ गामरक्खगवसीकरणाईणं पायच्छित्त-सुताई८९६, जे भिक्ख गामारक्खियं अत्तीकरेइ अत्तीकात वा साइज्जइ । जे भिक्खू गामारक्खियं अच्चीकरइ अच्चीकरेंतं वा साइज्जइ । जे भिक्खू गामारक्खियं अत्थीकरेइ अत्थीकरेंत वा साइज्जइ । તેને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) मावछ. ગ્રામ-રક્ષકને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ८६.भिक्षु आम-रक्षने ५० ४२ छ, (३२॥छ) १२नारनु अनुमोहन ३३छ. જે ભિક્ષુ ગ્રામ-રક્ષકની પ્રશંસા કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. से भिक्षु अाम-२६ने प्रार्थना २ छ, ( छ) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारहाणं उग्घाइयं । તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) नि. उ. ४, सु. ४०-४२ साव छे. रण्णारक्खगवसीकरणाईणं पायच्छित्त-सत्ताई રાજ્ય-રક્ષકને વશ કરવા આદિનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ८९७. जे भिक्खु रण्णारक्खियं अत्तीकरेइ अत्तीकरेंत वा ૮૯૭, જે ભિક્ષુ રાજ્ય-રક્ષકને વશ કરે છે, साइज्जइ । (रावेछ) 5२नारनुं अनुमोहन रे छे. जे भिक्खू रण्णारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा भिक्षु. २००५-२१नी प्रशंसा छ, (७२.छ) साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खु रण्णारक्खियं अत्थीकरेइ अत्थीकरेंतं वा भिक्षु राय-रक्ष ने प्रार्थना छ, (रावेछ) साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण उग्घाइयं । તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) नि. उ. ४, सु. ४६-४८ मावेछ. Page #537 -------------------------------------------------------------------------- ________________ ४७० चरणानुयोग अपरिग्रह महाव्रत भावना सूत्र ८९८-९९ પાંચમા મહાવ્રતનું પરિશિષ્ટ-૮ पंचम अपरिग्गह-महव्ययस्स पंचमावणाओ પાંચમા અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ : ૮૧૮. ૨. સોવિયાવર, ૮૯૮. ૧. શ્રોત્રેન્દ્રિય રાગોપરતિ ૨. વઢિયરોવર ૨. ચક્ષુરિન્દ્રિય રાગોપરતિ घाणिदियरागोवरई, ૩. ધ્રાણેન્દ્રિય રાગોપતિ जिब्भिदियरागोवरई, ૪. રસેન્દ્રિય રાગોપરતિ . સિવિયરોવર ૫. સ્પર્શેન્દ્રિય રાગોપરતિ - સમ. ર૫, સુ? ८९९, तस्स इमा पंच भावणाओ चरिमस्स वयस्स होति ૮૯૯. પરિગ્રહ વિરમણની રક્ષા માટે અપરિગ્રહ મહાવ્રતની परिग्महवेरमण रक्खणट्ठयाए । આ પાંચ ભાવનાઓ છે. લઇનં પ્રથમ ભાવના - શ્રોત્રેન્દ્રિય-સંયમ : सोइदिएण सोच्चा सद्दाई मणुन्नभद्दगाई શ્રોત્રેન્દ્રિયથી મનોજ્ઞ અર્થાત મધુર લાગે તેવા શબ્દો સાંભળીને (તેમાં આસક્ત ન થવું) ૫. છુિં તે ? પ્ર. તે શબ્દો કયા કયા છે? ૩. વર-મરચ-મુડું-પખવ- દુર-દ છે. ઉત્તમ મૃદંગ, સામાન્ય મૃદંગ, નાનો ઢોલ, દરક વા-વિપરી-વ -વ -સુપાસ-નંતિ- (વાદ્ય-વિશેષ), કચ્છપી વીણા, વિપંચી વીણા, પૂર-પરિવોિ -વસ-તુક્ક–પષ્ય–તતી-તરું- વલ્લકી (વિશેષ પ્રકારની વીણા), વદ્ધિસક (એક ત6િ--ડિ-નિયો--વાડું | પ્રકારનું વાદ્ય), સુઘોષા નામનો ઘંટ, બાર પ્રકારના વાજિંત્રો, સુસ્વર પરિવાદિની-એક પ્રકારની વીણા, બંસરી, લૂણક, પર્વક નામનું વાદ્ય, સારંગી, હાથ-મંજિરા, હાથેથી પડાતી તાલી, ત્રુટિત-વાદ્ય એ બધાંના અવાજને તથા ગીતોને (સાંભળી),... ન–૮– – –મુકિ–વેરુંવવ – – તથા નાટક કરનાર નટોના, નૃત્ય કરનારના, દોરડા વડ–હાસ* - -~-મરણ-તૂMફલ્ડ પર ચડી ક્રીડા કરનારને, મલ્લ યુદ્ધ કરનારના, મુષ્ટિ तुंब-वीणिय-तालायर-पकरणाणि य बहूणि યુદ્ધ કરનારના, વિદુષકોના, કથા કહેનારના, રાસ કરનારના, ગાવાવાળાના, શુભાશુભ ફળ કથન મદુર-સુર– નીત-નુસારું ! કરનારના, ઊંચા વાંસની ટોચે ચઢીને ખેલ કરનારના, ચિત્રપટ બતાવીને ખેલ કરનારના, તૃણ વગાડનારના, તંબૂર વગાડનારના, મંજિરા વગાડનારના, મધુ: સ્વરયુક્ત ગીતરૂપ સ્વરોને (સાંભળીને).... कंची-मेहला-कलाव-पत्तरक-पहेरक-पायजालग- કમરપટ્ટો, કંદોરો, ગળાનો હાર, પ્રતરક-પ્રહે૨ક દિય-હિંGિળ-રથનાર-- ર૩ર નામના આભૂષણો, ઝાંઝરા, ઘૂઘરા, ઝીણી ઘૂઘરી, મલ્ટિ--નિય--ગાઠ–મૂસળ | રત્ન જડિત સાથળનું આભૂષણ, ક્ષુદ્રિકા નામક આભૂષણ, વિંછિયા, ચરણમાલિકા સ્વર્ણના લંગર અને પાયલના અવાજોને (સાંભળીને).... लीला-चंकम्म-माणाणदीरियाई, तरुणीजण તથા લટક મટક કરતી જતી સ્ત્રીઓના આભૂષણોના हसिय-भणिय-कल रिभित--मंजुलाई, गुणवयणाणि અવાજને, તરુણ રમણીઓના હાસ્ય, વાર્તાલાપ, व महुर-जणभासियाई । મીઠા મધુરા સ્વર ઈત્યાદિ સુંદર અવાજ (સાંભળી)... Page #538 -------------------------------------------------------------------------- ________________ सूत्र बितीयं ८९९ अन्नेसु य एवमाइएसु य सद्देसु मणुन्न - भद्दएसु तेसु समणेण न सज्जियव्वं, न रज्जियव्वं, न गिज्झियव्वं, न मुज्झियव्वं, न विनिग्घायं, न आवज्जियव्वं, ન હુમિયત્રં, ન તુસિયવ્યં, ન શિયળ્યું, ન સ 7, मई च तत्थ कुज्जा । अपरिग्रह महाव्रत : द्वितीय भावना पुणरवि सोइदिएण सोच्चा सद्दाई अमणुन्नपावगाई । ૫. હિં તે ? ૩. અવોસ-સ-ખ્રિસ’--અવમાળા--તનનિમંછળ-વિત્તવયળ-તામળ-જૂનિયરત્નરડિય-વિય-નિયુક-સિય-ઝુળ-વિવિયાડું । अन्नेसु य एवमाइएसु सद्देसु अमणुण्ण - पावएसु तेसु समणेण न रूसियव्वं, न हीलियव्वं, न निंदियव्वं, न खिंसियव्वं, न छिंदियव्वं, न भिंदियव्वं, न वहेयव्वं, न दुगुंछावत्तियाए लब्भा उप्पाएडं । एवं सोइंदिय - भावना - भाविओ भवइ अंतरप्पा । मणुन्नामन्न- सुब्धि- दुब्धि-राग-दोसप्पणिहियप्पा साहू मण-वण- कायगुत्ते संवुडे पणिहितिंदिए चरेज्ज धम्मं । — चक्खिदिएण पासिय रूवाई मणुन्नाई भद्दगाई सचित्ताचित्तमीसगाई ૫. હિં તે ? उ. कट्ठे पोत्थे य चित्तकम्मे लेप्पकम्मे सेले य, दंतकम्मे य पंचहिं वण्णेहिं अणेग-संठाण-संठियाई गठिम - वेढिम-पूरिम- संघातिमाणि य मल्लाई बहुविहाणि य अहिय नयण - मण - सुहकराई । चारित्राचार ४७१ બીજાં પણ આવાં વચન તથા મનોજ્ઞ વચન સાંભળીને, તે મનોજ્ઞ અને મધુર શબ્દોમાં તથા એવા પ્રકારના બીજા શબ્દોમાં સાધુ ન તો રાગ કરે, ન આસક્ત બને, ન તો મુગ્ધ બને, ન ચારિત્રથી ભ્રષ્ટ બને, ન તો લલચાય, ન લોભાય, ન પ્રસન્ન થાય, હસે નહિ, એવા મનોજ્ઞ શબ્દાદિને યાદ ન કરે, તેમ જ વિચારે પણ નહિ. એ સિવાય શ્રોત્રેન્દ્રિયથી અમનોજ્ઞ અરુચિકર અશુભ શબ્દ સાંભળી (તેના પ્રત્યે દ્વેષ ન કરે.) પ્ર. તે શબ્દ ક્યા ક્યા છે? ઉ. આક્રોશ વચન (ક્રોધમાં બોલાતાં વચન), કઠોર વચન, નિંદાત્મક શબ્દ, અપમાનજનક શબ્દ, તર્જના શબ્દ, નિર્ભર્ત્યના શબ્દ, ક્રોધકારી વચન, ત્રાસજનક વચન, જોરથી બોલાતા અસ્પષ્ટ ધ્વનિ, રુદન શબ્દ, પશુ આદિના ચિત્કારના ધ્વનિ, કરુણાજનક શબ્દોના ધ્વનિ તથા વિલાપના શબ્દો... આ પ્રમાણે અમનોજ્ઞ તથા અભદ્ર શબ્દોને સાંભળીને રોષ ન કરે, અવજ્ઞા ન કરે, નિંદા ન કરે, લજીત ન કરે, અમનોજ્ઞ અવાજ કરનારનું છેદન ન કરે, ભેદન ન કરે, વધ ન કરે, એવા અનિષ્ટ શબ્દો પ્રત્યે ધૃણા ન કરે, આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયની ભાવનાથી ભાવિત સાધુ મનોજ્ઞ તથા અમનોજ્ઞ રૂપ શુભ અને અશુભ શબ્દમાં રાગ-દ્વેષની પ્રણિતિથી રહિત થઈ મન, વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી સુરક્ષિત બની, સંવરથી ગુપ્તેન્દ્રિય બની ચારિત્ર રૂપ ધર્મનું આચરણ કરે. બીજી ભાવના ચક્ષુરિન્દ્રિય-સંવર ઃ ચક્ષુરિન્દ્રિયની મનોજ્ઞ અનુકૂળ સુંદર સચિત્ત અને મિશ્ર દ્રવ્યોને આશ્રિત હોય તેવી રૂપ-આકૃતિઓ જોઈ તેમાં મુનિએ આસક્ત ન થવું. પ્ર. તે રૂપ કયાં કયાં છે ? ઉ. તે રૂપ કાષ્ટ પર ચિતરવામાં આવે છે, વસ્ત્રોમાં છપાય છે, કાગળમાં આલેખાય છે, માટીથી ઘડાય છે, પથ્થર પર કોતરાય છે, હાથીદાંત પર કોતરાય છે-આ પ્રમાણે સર્વ પદાર્થો ૫૨ આકારીને અંકિત કરાય છે. પાંચ રંગો લગાડીને બહુ આકર્ષક બનાવાય છે. માળાની જેમ ગુંથીને બનાવવામાં આવે છે. પુષ્પના દડાની જેમ જે વેષ્ટિત કરેલું હોય છે. કોડી આદિ પરોવીને આકાર બનાવ્યા હોય, એમ અનેક પ્રકારની માળાઓનો વગેરે રૂપ, આંખ અને મનને આકર્ષિત For Private & Personaકરતા હોય છે. માટે તેને જોઈ રાગ ઉત્પન્ન નnelibrary.org Page #539 -------------------------------------------------------------------------- ________________ ४७२ चरणानुयोग वणसंडे पव्वते य गामागर - नगराणि य લુયિવુવિદ્ધળિ-વાવી-ઢીદિય-પં-શું ગાયિસરસરપંતિય-સાર-વિપત્તિય-પ્લાયિ-નહી-પરતત્કાન-વષ્મિી-ક્ષુપ્પ-૫૩મ-મિડિયામિામે, અભેળ-સકન-મળ-મિત્તુળ-વિપશ્િ। अपरिग्रह महाव्रत : तृतीय भावना વરમંડવ-વિવિદ્--મવળ-તોરળ-ચેતિય-રેવત્તુ સમપ્પવાવસહ--મુય સયાસણ-મીય-૨૬-સયળ બાળ-ખુશ-સંવળ-નર-નાળિો ય, સોમ-पडिरूव-दरिसणिज्जे अलंकिय-विभूसिए, પુત્રજ્ય-તવપ્પભાવ-મોહન-સંપત્તે । નડ-નટ્ટા-ન-મર્જી-મુક્રિય-વૈ ંવ->TI પવન- હાસા-આવવા-જંતુ-મહુ-તૂળફર્જીतुम्बवीणिय-तालायर - पकरणाणि य बहूणि सुकरणाणि । अन्सु य एवमाइएस रूवेसु मणुन्नभद्दएसु तेसु समणेण न सज्जियव्वं, न रज्जियव्वं जाव-न सई च, मई च तत्थ कुज्जा । पुणरवि चक्खिदिएण पासियरूवाई अमणुन्न पावकाई ૫. ઝિં તે ? ૩. મંડિ-મેઢિા-ઝુનિ-રિ-છુŌ-પત્ન જુન-પં'ગુરુ-વામ-સંધિા- વવવુविणिहय- सप्पि - सल्लग-वाहिरोगपीलियं विगयाणि य मयककलेवराणि सकिमिणकुहियं च दव्वरासिं । अन्नेसु य एवमाइएस अमणुन्नपावएसु तेसु समणेण न रूसियव्वं जाव-न दुगुंछा - वत्तियाए लब्भा उप्पाते । एवं चक्खिदियभावणभाविओ भवइ अंतरप्पा- जावचरेज्ज धम्मं । નિં घाणिदिएण अग्घाइए गंधाई मणुन्न भद्दगाई सूत्र ८९९ તે જ પ્રમાણે વનખંડ, પર્વતો, ગામ, આકાર, નગર, નાનાં જલાશય, કમળોથી યુક્ત વાવ, ગોળાકાર વાવ, લાંબી વાવ, તળાવોના સમૂહ, સાગર, કૂવા, ખાઈ, નદીઓ, સર, તળાવડી, પાણીની ક્યારીઓ, જે વિકસિત કમળોથી ઘેરાયેલાં સુશોભિત હોય, જે મનને પ્રફુલ્લિત બનાવતા હોય, જેમાં અનેક (હંસ, સારસ, આદિ) પક્ષીઓના યુગલ વિચરતા હોય... શ્રેષ્ઠ મંડપ, અનેક પ્રકારના ભવન, તોરણ, ચૈત્ય, દેવળ, સભા, પ્રપા(પાણીની પરબ), આવસથ, શયનસ્થાન, આસન, પાલખી, રથ, ગાડી, યાન, યુગ્મ-અશ્વ આદિ વાહન, ઘૂઘરાવાળા રથ, તથા આકર્ષક, દર્શનીય, આભૂષણોથી અલંકૃત, સુંદર વસ્ત્રોથી વિભૂષિત, પૂર્વકૃત તપના પ્રભાવથી પ્રાપ્ત થયેલ સૌભાગ્યવાલા નર-નારીઓના સમૂહને, એ સૌને જોઈને.... તથા નટ, નર્તક, જલ્લ, મલ્લ, મૌષ્ટિક, વિદુષક, કથાકાર, પ્લવક, રાસ રમવાવાળા, આખ્યાયિક, લેખ, મંખ, તુણિક, તુંબવીણિક, અને તાલાચર એ સર્વના મનોહર સુંદર ક્રિયાયુક્ત વ્યાપાર જોઈ.... તથા એ જ પ્રકારના બીજા અન્ય મનોજ્ઞ ભદ્ર રૂપ જોઈને સાધુ તેમાં આસક્ત ન બને યાવત્ તેનું સ્મરણ કે વિચાર પણ ન કરે. એ જ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયના અમનોજ્ઞ, અશુભ રૂપોને જોઈ (તેના પ્રત્યે દ્વેષ ન કરે.) પ્ર, તે અમનોજ્ઞ રૂપ કર્યાં કયાં છે? ઉ. કંઠમાળના રોગી, કુષ્ટ રોગી, ઠૂંઠા, ઉદ૨૨ોગી, ખરજના રોગી, હાથીપગાના રોગી, કુબડા, લૂલા, વામન, અંધ, કાણિયા, વિનિહત, વાંકા વળેલ, શૂળરોગી, આદિ વ્યાધિ અને રોગોથી પીડિત, તે જ વિકૃત થયેલ મૃત શરીર, કૃમિ સહિત સડતા દુર્ગંધ યુકત પદાર્થને... અથવા આ સિવાય અન્ય અમનોજ્ઞ અશુભ પદાર્થ જોઈને તેના પર સાધુ દ્વેષ ન કરે યાવત્ મનમાં જુગુપ્સા ભાવ ન રાખે. આ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયની ભાવનાથી ભાવિત અંતઃ કરણવાળો મુનિ યાવત્ ચારિત્ર ધર્મનું આચરણ કરે. ત્રીજી ભાવના-ઘ્રાણેન્દ્રિય સંયમ : ઘ્રાણેન્દ્રિયથી મનોજ્ઞ સુગંધી ગંધને સૂંઘીને (તેમાં રાગ કરવો.) Page #540 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८९९ ૫. ાિં તે ? ૩. ગય-થય-સરસ-પુń--પાળ-મોયાજી-તર-પત્ત-ચોય--મળ-મય-સપવામિ-ગોસીસ-સરસ-ચંદ્રળ-પૂર-રુવંશઅર-હુમ-જો-૩સૌર-સૈયદંવળ-સુગંધ સારા-ખુત્તિવાયુવવામે, ૩ઙય-વિડિય-નિહારિમ गंधिए । अपरिग्रह महाव्रत : चतुर्थ भावना अन्नेसु य एवमाइएस गंधेसु मणुन्न-भद्दएसु तेसु समणेण न सज्जियव्वं जाव-न सई च, मई च तत्थ कुज्जा । पुणरवि घाणिदिएण अग्घाइय गंधाइ अमणुन्न पावगाई ૫. વિ તે ? ૩. દિમઽ-અક્ષમડ-થિમડ-શોમઙ-વિનસુગ્ગા-સિયા--મણુય-મન્નાર-સૌદ-રીત્રિય-મયદિય-વિગક-કિવિળ-વહુલુમિનન્થેસુ अन्नेसु य एवमाइएस गंधेसु अमणुन्न पावएस तेसु समणेण न रूसियव्वं - जाव-न दुगुंछावत्तियाए लब्भा ૩પ્પાä एवं घाणिदिय भावणा- भाविओ भवइ अंतरप्पाનાવ વોન ધમ્મ | તત્ત્વ. નિĪિવિા સાયરસાળિ-મથુન-મડું ૫. હિં તે ? ૩. ૩શામિ-વિવિદપાળ-મોયળેલું ગુરુજ્યखंडकय-तेल्ल-घयकय-भक्खे बहुविसु लवणरस-संजुत्तेसु दालियंब - सेहंब - दुद्ध-दहिआई અકારસવ્પારેસુ ય મથુન-વન-બંધ-રસ-ાસ-बहुव्व-संभितेसु अन्नेसु य एवमाइएसु रसेसु मणुन्न- भद्दसु तेसु समणेण न सज्जियव्वंનવ-ન સરૂં હૈં, માં ૨ સત્ય ઝુઝ્ઝા | चारित्राचार ४७३ પ્ર. તે મનોજ્ઞ ગંધ કઈ કઈ હોય છે ? ઉ. જલમાં, સ્થળમાં ઉત્પન્ન થતાં સુગંધી ફૂલોની, રસદાર ફળ, પાન, ભોજન, સુગંધિત દ્રવ્ય, ધૂપ, તમાલપત્ર, ચોય-સુગંધિત વૃક્ષની છાલની, દમનક-ડમરાની, ઈલાયચીના રસની, જટામાંસી, ગૌશીર્ષ ચંદનની, કપુરની, લવીંગની, અગરની, કેશરની, કંકોલફૂલની, ઉશીર-ખસની, શ્વેત ચંદનની તથા જેમાં સુગંધી દ્રવ્યોનું સંમિશ્રણ થયું હોય એવા ઉત્તમ પ્રકારના ધૂપની સુગંધ સૂંધીને (તેમાં રાગભાવ ન કરે.) તેમ જ તેવા જ અન્ય મનોજ્ઞ ભદ્ર ગંધવાળા પદાર્થની પ્રિય લાગે તેવી સુગંધના વિષયમાં સાધુ આસક્તિ ન કરે યાવત્ તેને યાદ ન કરે તથા તેનો વિચાર પણ ન કરે. તે જ પ્રમાણે ઘ્રાણેન્દ્રિયને અણગમતી દુર્ગંધ પ્રત્યે (દ્વેષ ન કરવો.) પ્ર. દુર્ગંધયુક્ત પદાર્થ કયા કયા છે ? ઉ. મરેલો સર્પ, ઘોડાનું મૃત શરીર, હાથીનું મૃત શરીર, ગાયનું મૃત શરીર, વરુનું મૃત શરીર, કૂતરાનું, શિયાળનું, મનુષ્યનું, બિલાડીનું, સિંહ અને ચિત્તા આદિનું મૃત શરીર જ્યારે સડે છે, તેમાં કીડા પડે છે, ત્યારે દૂર દૂર સુધી ફેલાયેલી દુર્ગંધ, તથા એવા જ પ્રકારની બીજી પણ અમનોજ્ઞ અને અશુભ દુર્ગંધના વિષયમાં સાધુએ દ્વેષ ન ક૨વો યાવત્ જુગુપ્સા આદિ ન કરવી. આ પ્રમાણે ઘ્રાણેન્દ્રિયની ભાવનાથી ભાવિત અંતઃ કરણવાલો મુનિ યાવત્ ચારિત્રરૂપ ધર્મનું આચરણ કરે. ચોથી ભાવના : રસેન્દ્રિય સંયમ ઃ રસેન્દ્રિયના મનોજ્ઞ, સુંદર રસોના આસ્વાદમાં (આસક્તિ ન કરવી.) પ્ર. તે મનોજ્ઞ રસ કયા કયા છે ? ઉં. તળેલી વસ્તુ, વિવિધ પ્રકારના પકવાન તથા પાન ભોજન, ગોળ, સાકર, તેલ અને ઘીથી બનેલા ભોજ્ય પદાર્થો, બીજા અનેક પ્રકારના મીઠાવાળા રસથી યુક્ત પદાર્થ, કઢી, રાયતા, દૂધ,દહી આદિ અઢાર પ્રકારના શાક, અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો, મનોજ્ઞવર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા, અનેક પ્રકારના દ્રવ્યોમાંથી તૈયાર કરાવેલા ભોજન તેમ જ અન્ય મનોજ્ઞભદ્ર સ્વાદિષ્ટ રસોમાં મુનિ આસક્ત ન બને યાવત્ તેનું સ્મરણ તથા વિચાર પણ ન કરે. Page #541 -------------------------------------------------------------------------- ________________ ४७४ चरणानुयोग अपरिग्रह महाव्रत : पंचम भावना सूत्र ८९९ पुणरवि जिभिदिएण साइय रसाई अमणुन्न તેમ જ રસેન્દ્રિયના અમનોસ, અરુચિકર રસોનું पावकाई આસ્વાદન કરીને તેમાં મુનિ દ્વેષ ન કરે. ૫. જિં તે ? ૩. રસ-વરસ–સીય-કરd-fTxq-પાનभोयणाई दोसीण-वावन्न-कुहिय-पूइय-अमणुन्नविणट्ठ-पसूय बहदु बिभगंधियाइं तित्त-कडुय-- कसाय-अंबिलरस-लींद-नीरसाई પ્ર. તે અમનોજ્ઞ રસ કયા કયા છે? ઉં. અરસ, વિરસ, ઠંડુ, લખું, નિર્યાપ્ય-રાત્રિનું વાસી, વિનષ્ટ વર્ણવાળું, સડેલું, દુર્ગધી, અમનોજ્ઞ ભોજનપાન તથા અસુંદર દુર્ગધવાળા, તીખા, કડવા, તુરા, ખાટા, ચટપટા, લીંડા જેવા નિરસ પદાર્થોમાં अन्नेसु य एवमाइएसु रसेसु अमणुन्न-पावएसु न तेसु समणेण न रूसियव्वं-जाव-न दुगंछावत्तियाए लब्भा उप्पाएउं । તેમ જ અન્ય અમનોજ્ઞ તથા અરૂચિકર રસોમાં સાધુ ષ ન કરે યાવતુ મનમાં જુગુપ્સા-ધૃણા ન કરે. एवं जिभिदिय-भावणा-भाविओ भवइ अंतरप्पाનવ-વેરેન ઘનું | આ પ્રમાણે જ્યારે અંતરાત્મા રસેન્દ્રિયની ભાવનાથી ભાવિત થાય છે યાવતુ ચારિત્રરૂપ ધર્મનું આચરણ કરે. पंचमगं पुण फासिंदिएण फासिय फासाउ मणुन्न-भद्दकाई ૫. જિં તે ? ૩. ઢામંડળં--હીર–સેવં–સીયનસ્ત્રविमलजल-विविह कुसुम-सत्थर ओसीर-मुत्तियમુI&fસ-પેરુ–૨વા -તાયેટवीयणग-जणिय-सुहसीयले य पवणे गिम्हकाले सुह-फासाणि य बहूणि सयणाणि आसणाणि य, पाउरणगुणे य सिसिरकाले अंगारपतावणा य । પાંચમી ભાવના - સ્પર્શેન્દ્રિય સંયમ : સ્પર્શેન્દ્રિયના મનોજ્ઞ તથા સુંવાળા સ્પેશમાં (આસક્તિ ન કરવી.) પ્ર. તે મનોજ્ઞ સ્પર્શ કયા કયા છે? ઉ. પાણીના કુવારાવાળા મંડપ, હીરાના હાર, શ્વેત ચંદન, શીતલ નિર્મળ જલ, વિવિધ પ્રકારના પુષ્પો વડે બનાવેલી શૈયા, ખસ, મોતી, કમળનાળ, ચંદ્રમાની ચાંદની, તથા મોરપીંછના બનાવેલા પંખા, તાડપત્રમાંથી બનાવેલ પંખા અને વાંસની સળીઓમાંથી બનાવેલ પંખા આદિના સુખદ શીતળા પવનનો તથા ગ્રીષ્મકાળમાં સુખપ્રદ સ્પર્શવાળા અનેક પ્રકારના શયન અને આસનોનો સ્પર્શ ન કરે. શિયાળામાં શીત દૂર કરનારા અનેક પ્રકારના શયનો અને આસનોનો, ઓઢવાના વસ્ત્રોનો થવ-f%–મય-જય-૩ -gયા , ને उउसुह-फासा अंगसुहनिव्वइकरा ते-- અગ્નિનાં ઉણ સ્પર્શનો, સૂર્યના તાપનો, મુલાયમ પદાર્થનો, કોમળ, ઉષ્ણ કે હલકાં પદાર્થોનો તેમ જ ઋતુ પ્રમાણે જે સ્પર્શ સુખરૂપ લાગે તથા મનને આનંદ આપે એવા સરસ સ્પર્શોમાં अन्नेसु य एवमाइएसु फासेसु मणुन्न-भद्दएसु तेसु समणेण न सज्जियव्वं-जाव-न सई च, मई च ત€ €ળા | તથા તેમ જ ઋતુ પ્રમાણે જે સ્પર્શ સુખરૂપ લાગે તથા અન્ય એવા જ મનોજ્ઞ સુંવાળા રુચિકારક સ્પર્શોમાં મુનિ આસકત ન બને. યાવતુ તેનું સ્મરણ કે વિચાર પણ ન કરે. એ જ પ્રમાણે સ્પર્શેન્દ્રિય વડે અમનોજ્ઞ અરુચિકર પદાર્થનો સ્પર્શ થતાં તેના પ્રત્યે મુનિ દ્વેષ ન કરે. पुणरवि फासिदिएण फासिय फासाइं अमणन्न पावकाई Page #542 -------------------------------------------------------------------------- ________________ ૮૬૬-૬૦૦ अपरिग्रह महाव्रत भावना-उपसंहार चारित्राचार ४७५ ૫. જિં છે ? પ્ર. અમનોજ્ઞ સ્પર્શવાળા કયા કયા પદાર્થો છે? उ. अणेग-वध-बंध-तालणंकण-अतिभारारोवणए છે. તે અનેક પ્રકારના છે, જેમ કે – વધ, બંધન, મંગ-પંગળસૂતી-નggવે-નાથપર્શથTI તાડન, તપેલા લોઢાના સળીયા વડે શરીર પર ડામ 2018-ર-તેરું—&તત ઝ-સીસ$-- દેવા, અતિ ભાર લાદવો, શરીરના અંગનું શાસ્ત્રો-સંવ–ડવંધા–રવું-નિરા–સંહ- છેદન-ભેદન કરવું, સોય કે નખ ભોંકવા, વાંસલા હત્યંડુય-શ્રુબિપા--સૌઢ–પુછન-ધંધા આદિથી શરીરનાં અવયવોને છોલવાની ક્રિયા, ગરમ ભૂપેય-વાછ–મા –ર–ર–છન્ન લાખનો રસ, ક્ષારયુક્ત પદાર્થ, તેલ, તપાવેલું સીસું કે નાસક-સીમ-છે-નિમય-વળ-નયન કાળું લોઢું શરીર પર રેડવાની ક્રિયા, હેડ એટલે બેડીથી હિય-ત-મંગળ-ગોત્ત-ક-સMદાર–પ હાથકડીમાં બાંધવું, કુંભીમાં પકાવવું, અગ્નિમાં પદ-નાણુ-પર-નવા-પી બાળવું, સિંહની પૂંછડીએ બાંધવું, ફાંસીએ લટકાવવું, कविकच्छुअगाणि विच्छुय-डंक હાથીના પગ નીચે ચગદાવું, હાથ, પગ, કાન, નાક, वायातव-दंसमसकनिवाते दुट्ठनिसज्ज-दुन्निसीहिया- હોઠ કે મસ્તકનું છેદન કરવું, જીભનું છેદન કરવું, दुब्भि-कक्खड-गुरु-सीय--उसिण-लुक्खेसु અંડકોષ, નેત્ર, હૃદય અને દાંત તોડવા, ચામડાની बहुविहेसु દોરી, નેતરની લતા તથા ચાબૂકથી ફટકારવું, પગ, એડી અને ઘૂંટણ પર પત્થરનું પાડવું, યંત્રમાં પીલવું, ચળ ઉત્પન્ન થાય એવા કૌંચનો સ્પર્શ અને વીંછીનો ડંખ, વાયુ, તડકો, ડાંસ, મચ્છરનો સ્પર્શ, કષ્ટજનક આસન, તથા દુર્ગંધયુક્ત સ્વાધ્યાય-ભૂમિનાં કર્કશ, ભારે, ઠંડો, ગરમ કે લુખો એવો અનેક પ્રકારનો સ્પર્શ, अन्नेसु य एवमाइएसु फासेसु अमणुन्न-पावकेसु तेसु समणेण न रूसियव्वं-जाव-न दुगुंछावत्तियं लब्भा उप्पाएउ । તેમ જ બીજા પણ આવા પ્રકારના અણગમતા સ્પર્શોમાં મુનિએ દ્વેષ ન કરવો. યાવતું સ્વ-પરમાં ધૃણા પણ ન કરવી. एवं फासिंदियभाविओ भवइ अंतरप्पा मणुन्नामणुन्न આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય સંવર-ભાવનાથી ભાવિત સાધુ મનોજ્ઞ તથી અમનોજ્ઞ, શુભ અને અશુભ સ્પર્શમાં वयण-काय-गुत्ते संवुडे पणिहितिदिए चरेज्ज રાગ-દ્વેષથી રહિત થઈ, મન, વચન અને કાયાની થળ્યું | શુભાશુભ પ્રવૃત્તિથી સુરક્ષિત બની, સંવરથી ગુપ્તન્દ્રિય બની ચારિત્રરૂપ ધર્મનું આચરણ કરે. ૫. સુ. ૨, ૫, ૬, ૪. ૨૨-૨૬ उवसंहारो ઉપસંહાર : ९००, एवमिणं संवरस्स दारं सम्मं संवरियं होइ सुप्पणि ૯૦૦. આ પ્રમાણે આ પાંચમું અપરિગ્રહ નામનું સંવરદ્વાર હિયં-હિં પંદં વાર્દિ મન-વાય સમ્યફ પ્રકારે સેવન થતાં મન, વચન અને કાયા એ परिरक्खएहिं निच्चं आमरणंतं च एस जोगो नेयव्वो ત્રણ યોગથી પરિક્ષિત થયેલ પાંચ ભાવના રૂપ धितिमया मतिमया अणासवो अकलुसो अच्छिद्दो કારણોથી સંવૃત કરવામાં આવે તો સુરક્ષિત થઈ જાય अपरिस्सावी असंकिलिट्ठो सुद्धो છે. ધર્યવાન અને વિવેકવાન સાધુએ આ યોગ सव्वजिणमणुण्णाओ । જીવનપર્યત સેવન કરવો જોઈએ, કારણકે તે યોગ આશ્રવને રોકનાર નિર્મળ, મિથ્યાત્વ આદિ છિદ્રોથી રહિત, અપરિગ્નાવી છે, અસંકલિષ્ટ છે, શુદ્ધ છે, તથા સમસ્ત તીર્થકરો દ્વારા માન્ય છે. For Private & Personal use only Page #543 -------------------------------------------------------------------------- ________________ ४७६ चरणानुयोग पंचमहाव्रत आराधना फल सूत्र ९०१-०२ एवं पंचमं संवरदारं फासियं-जाव-आणाए आराहियं આ પ્રમાણે પાંચમા સંવરદ્વારનું આચરણ કરે યાવત, મવડું | તીર્થંકર પ્રભુની આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. एवं नायमणिणा भगवया पन्नवियं परूवियं पसिद्धं જ્ઞાતમુનિ ભગવાને એવું પ્રતિપાદન કર્યું છે, सिद्धं सिद्धवरसासणमिणं आघवियं सुदेसियं पसत्थं । ભેદ-પ્રભેદ પૂર્વક તેનું વિવેચન કર્યુ છે. (જિનવચન -- ૫. . ૨, , ૬, સે. ૨૭ માં) તે પ્રખ્યાત થયું છે. ભૂતકાળમાં જેટલા સિદ્ધો થઈ ગયા તેમનું આ પ્રધાન શાસન છે, સર્વ ભાવથી ઉપદિર છે. આ પ્રશસ્ત પાંચમું સંવરદ્વાર સમાપ્ત થયું. પાંચ મહાવ્રતોનું પરિશિષ્ટ - ૯ पंचमहव्वय आराहणाफलं પાંચ મહાવ્રતોની આરાધનાનું ફળ : ९०१. एतेसु बाले य पकुव्वमाणे, ૯૦૧, અજ્ઞાની જીવ પૃથ્વીકાય વગેરે પ્રાણીઓને દુઃખ आवडती कम्मसु पावएसु । આપીને પાપકર્મ કરીને તે તે યોનિઓમાં વારંવાર अतिवाततो कीरति पावकम्म, ભ્રમણ કરે છે. જીવહિંસા સ્વયે કરવાથી કે બીજા પાસે निउंजमाणे उ करेति कम्मं ।। કરાવવાથી જીવ પાપકર્મ કરે છે. आदीणभोई वि करेति पावं, જે પુરુષ દીનવૃત્તિ વાળો છે તે પણ પાપ કરે છે. એવું मंता तु एगंतसमाहिमाहु 1 જાણી તીર્થકરોએ એકાંત ભાવસમાધિનો ઉપદેશ बुद्धे समाहीय रते विवेगे, આપ્યો છે, તેથી વિચારવાનું શુદ્ધચિત્ત પુરુષ पाणातिपाता विरते ठितप्पा ।। ભાવસમાધિ અને વિવેકમાં રત રહીને પ્રાણાતિપાતથી. વિરત થઈ સ્થિતાત્મા બની રહે. - પૂજ, મુ. ૨, ૪, ૨૦, . ૧-૬ ૯૦૨, જેવી રીતે અટવીમાં વિચરનાર મૃગ (મૃત્યુના) ભયના કારણે સિંહથી દૂર રહે છે, તેવી જ રીતે મેધાવી સાધક ધર્મ તત્વને સારી રીતે જાણીને પાપથી દૂર રહે. ૨૦૨. સીરું ધુમ વરંતા, दूरे चरंति परिसंकमाणा । एवं तु मेधावि समिक्ख धम्म, दूरेण पावं परिवज्जएज्जा ।। संबुज्झमाणे तु णरे मतीमं, पावातो अप्पाणं निवट्टएज्जा । हिंसप्पसूताई दुहाई मंता, वेराणुबंधीणि महब्भयाणि ।। (ભાવ-સમાધિનાં સ્વરૂપને અર્થાત્ સમ્યક જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ ધર્મને) જાણનાર બુદ્ધિમાન પુરુષ પોતાના આત્માને પાપકર્મથી નિવૃત્ત કરે. હિંસાથી ઉત્પન્ન થનાર અશુભ કર્મ દુ:ખદાયક હોય છે, વેરની પરંપરાને ઉત્પન્ન કરાવનાર છે અને મહાભયજનક હોય છે. (એવું જાણીને સાધક હિંસાનો ત્યાગ કરે.) मुसं न बूया मुणि अत्तगामी, fધ્યાય ઈસપ સમષ્ટિ | सयं न कुज्जा न वि कारवेज्जा, करेंतमन्नं पि य नाणुजाणे ।। આત્માગામી (મોક્ષ-માર્ગનું અનુસરણ કરનાર) મુનિ ખોટું ન બોલે, જૂઠું બોલવાના ત્યાગને સંપૂર્ણ ભાવસમાધિ અને મોક્ષ કહેલ છે. એ પ્રમાણે સાધુ બીજા વ્રતોમાં પણ દોષ ન લગાડે. તે બીજાને પણ દોષ લગાડવાની પ્રેરણા ન આપે અને દોષ સેવન કરનાર વ્યક્તિની અનુમોદના ન કરે. Page #544 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९०३ सुद्धे सिया जाए न दूसएज्जा, अमछते ण य अज्झोववण्णे । धिनिमं विमुक्के ण य पूयणट्ठी, न सिलोयकामी य परिव्वज्जा ।। निक्खम्म गेहाउ निरावकखी, कायं विओसज्ज नियाणछिष्णे । नो जीवितं नो मरणाभिकखी, चरेज्ज भिक्खू वलया विमुक्के || आरम्भ - परिग्रह त्यागी कर्म अन्तकर्ता ય. મુ. ૨, ૬. ૨૦, ૪. ૨૦–૨૪ आरम्भ-परिग्गहविरेओ कम्मंतकरो भवइ૨૦૨. ૨. દૂ વહુ રત્થા સારા સાિદા, સંતેતિયા समणमाहणा सारम्भा सपरिग्गहा, जे इमे तस - थावरा पाणा ते सयं समारम्भन्ति, अण्णेण वि समारम्भावेंति, अण्णं पि समारंभंतं समणुजाणंति । २. इह खलु गारत्था सारम्भा सपरिग्गहा, संतेगतिया समणमाहणा वि सारम्भा सपरिग्गहा, जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते सयं चेव परिगिण्हंति, अण्णेण वि परिगिण्हावेंति, अण्णं पि परिगिण्हतं समणुजाणंति । ३. इह खलु गारत्था सारम्भा सपरिग्गहा, संतेगतिया समणामाहणा वि सारम्भा सपरिग्गहा, अहं खलु अणारम्भे अपरिग्गहे । जे खलु गारत्था सारम्भा सपरिग्गहा, संतेगतिया समण माहणा वि सारम्भा सपरिग्गहा, एतेसिं चेव निस्साए बंभचेरं चरिस्सामो । ૫. સ્મ નું તે દેવું ? चारित्राचार ४७७ (ઉદ્ગમ, ઉત્પાત અને એષણા આદિ દોષોથી રહિત) શુદ્ધ નિર્દોષ આહારની પ્રાપ્તિ થવા પર સાધુ તેમાં રાગ-દ્વેષ કરીને ચારિત્રને દૂષિત ન કરે. (મનોજ્ઞ સરસ તેમ જ સ્વાદિષ્ટ આહારમાં) મૂર્છિત બની વારંવા૨ તેની અભિલાષા ન કરે. ધૈર્યવાન બને, બાહ્ય આત્યંતર પરિગ્રહથી વિમુક્ત બને તથા પોતાની પૂજા, પ્રતિષ્ઠા અને કીર્તિની કામના ન કરતાં શુદ્ધ સંયમનું પાલન કરે. વૈરાગી સાધક ગૃહત્યાગ કરીને પોતાના જીવનથી નિરપેક્ષ થઈ જાય, દેહ સંબંધી મમત્વનો ત્યાગ કરે, નિદાન એટલે તપશ્ચર્યા-સંયમ આદિનાં ફળની કામનાને છેદી નાંખે, જીવન અને મૃત્યુની આકાંક્ષા ન કરે. આ પ્રમાણે સંસારચક્રથી મુક્ત થઈ મુનિ (સંયમરૂપ સમાધિપથ ૫૨)વિચરે. આરંભ-પરિગ્રહનો ત્યાગી કર્મોનો અંત લાવે છેઃ ૯૦૩.૧. (ત્યાગી સાધક વિચાર કરે છે, કે) આ લોકમાં ગૃહસ્થ તો આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય જ. પરંતુ કેટલાક શ્રમણ અને બ્રાહ્મણ પણ આરંભી અને પરિગ્રહી હોય છે. તે શ્રમણ બ્રાહ્મણ પણ ગૃહસ્થની જેમ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં આરંભ કરે છે, બીજા પાસે કરાવે છે, અને આરંભ કરનારની અનુમોદના કરે છે. ૨. આ સંસારમાં ગૃહસ્થ તો આરંભ-પરિગ્રહથી યુક્ત હોય છે જ, પરંતુ કોઈ કોઈ શ્રમણ અને બ્રાહ્મણ પણ આરંભ પરિગ્રહ યુક્ત હોઈ સચિત્ત અને અચિત્ત બંને પ્રકારનાં કામભોગોને સ્વયં ગ્રહણ કરે છે, બીજાને ગ્રહણ કરાવે છે અને ગ્રહણ કરનારનું અનુમોદન પણ કરે છે. ૩. (ત્યારબાદ એવું પણ વિચારે કે) આ લોકમાં ગૃહસ્થ તો આરંભી-પરિગ્રહી હોય જ છે, પરંતુ કેટલાક શ્રમણ-બ્રાહ્મણ પણ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે. (એવી સ્થિતિમાં આત્માર્થી ભિક્ષુ વિચાર કરે છે.) આરંભ પરિગ્રહ યુક્ત પૂર્વોક્ત ગૃહસ્થ તથા શ્રમણની નિશ્રામાં રહીને પણ હું તો આરંભ અને પરિગ્રહથી રહિત બ્રહ્મચર્ય (મુનિધર્મનું) આચરણ કરીશ. પ્ર. જો હું પણ આરંભ અને પરિગ્રહવાળા ગૃહસ્થની જેમ આરંભી અને અપરિગ્રહી શ્રમણ, બ્રાહ્મણોની નિશ્રામાં રહીને, બ્રહ્મચર્યનું પાલન કરું તો પછી આરંભ અને પરિગ્રહથી મુક્ત થવાનું પ્રયોજન શું ? Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ चरणानुयोग उ. जहा पुव्वं तहा अवरं, जहा अवरं तहा पुव्वं । अंजू चेते अणुवरया अणुवट्ठिता पुणरवि तारिसगा સેવ । षष्ठव्रत आराधना प्रतिज्ञा जे खलु गारत्था सारम्भा सपरिग्गहा, संतेगतिया समण-माहणा-सारंभा सपरिग्गहा, दुहतो पावाई इति संखाए दोहिं वि अंतेहिं अदिस्समाणे इति भिक्खू रीएज्जा । से बेमि - पाईणं वा जाव- दाहिणं वा एवं से परिण्णातकम्मे, एवं से विवेयकम्मे, एवं से वियंतकारए भवतीति मक्खातं । -સૂય સુ. ર, અ. ૨, સુ. ૬૭૭-૬૭૮ भिक्खुस्स पंच महव्वयपालणा : ९०४. मुसावायं बहिद्धं च, उग्गहं च अजाइयं । सत्थादाणाई लोगंसि, तं विज्जं परिजाणिया ।। સૂય. પુ. , અ. ૬, ૪. સ્૦ छट्ठवय आराहणा पइण्णा ९०५. अहावरे छट्टे भंते ! वए राईभोयणाओ वेरमणं । सव्वं भंते ! राईभोयणं पच्चक्खामि से असणं वा पाणं वा खाइमं वा साइमं वा, (से य राइभोयणे चउव्विहे पण्णत्ते, તું બહા-૧. ટુવ્વો, ૨. શ્વેત્તો, રૂ. ગો, ૪. માવો । ૨. સ્વ્વનો અમને વા-ગાવ-સામે વા। ૨. વેત્તઓ સમયવેત્તે । રૂ. ાઓ ારૂં । ૪. માવો તત્તે વા, રુડુ વા, સાત્ વા, વિત્ઝે વા મહુરે વા, જીવળે વા 1) सूत्र ९०४-०५ ઉ. ગૃહસ્થ તો પ્રથમ આરંભ અને પરિગ્રહથી લિપ્ત હતા તેવા જ હવે પણ છે. એ જ પ્રમાણે કેટલાક શ્રમણ-બ્રાહ્મણ પણ પ્રવ્રજ્યા અંગીકાર કર્યા પૂર્વે આરંભ અને પરિગ્રહવાળા હતા તે જ પ્રમાણે પછી પણ હોય છે. માટે પ્રત્યક્ષ પ્રમાણ છે કે તેઓ સાવધ આરંભથી નિવૃત્ત થયા નથી. તથા શુદ્ધ સંયમનું પાલન પણ કરતા નથી, તેથી તેઓ જેવા પ્રથમ હતા એવા જ અત્યારે પણ છે. છઠ્ઠું વ્રત : રાત્રિ ભોજન - નિષેધ-૧ આરંભ અને પરિગ્રહથી યુક્ત બનીને રહેનાર ગૃહસ્થ તથા કેટલાક શ્રમણ, બ્રાહ્મણ, આરંભ-પરિગ્રહ વ્રત રૂપ પાપકર્મ કરે છે. અથવા આગળ પાછળ સ્વતંત્ર પરતંત્ર રૂપ પાપકર્મ કરે છે. એવું જાણી વિવેકપૂર્વક વિચાર કરી સાધુ આરંભ અને પરિગ્રહથી મુક્ત બની સંયમમાં પ્રવૃત્તિ કરે. પૂર્વ આદિ દિશાઓમાંથી આવેલા ભિક્ષુઓમાંથી આ જ ભિક્ષુ આરંભ-પરિગ્રહથી રહિત છે. તે જ કર્મનાં રહસ્યોને જાણે છે. તે જ સંસારથી પાર પામે છે. એવું શ્રી તીર્થંકર ભગવાને ફરમાવ્યું છે. ભિક્ષુનાં પાંચ મહાવ્રતોનું પાલન ઃ ૯૦૪.જૂઠું બોલવું, મૈથુન સેવવું, પરિગ્રહ રાખવો, અને અદત્તાદાન તથા પ્રાણી હિંસા એ આ લોકમાં કર્મબંધનનું કારણ છે. તેથી વિદ્વાન મુનિ તેને જાણી તેને ત્યાગે. છઠ્ઠા વ્રતની આરાધના-પ્રતિજ્ઞા : ૯૦૫ ભંતે ! હવે પછી છઠ્ઠા વ્રતમાં રાત્રિભોજનની વિરતિ હોય છે. ભંતે ! હું સર્વ પ્રકારનાં રાત્રિભોજનનો જીવન પર્યન્ત સર્વથા ત્યાગ કરું છું. જેમ કે, અન્ન, પાન, ખાદિમ તથા સ્વાદિમ. (રાત્રિભોજન ચાર પ્રકારનાં કહ્યાં છે, જેમ કે, - ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. ૧. દ્રવ્યથી - અન્ન, પાન, ખાદિમ, સ્વાદિમ, ૨. ક્ષેત્રથી - સમય ક્ષેત્ર, (મનુષ્ય ક્ષેત્ર) ૩. કાળથી - રાત્રિમાં, ૪. ભાવથી - તીખો, કડવો, તૂરો, ખાટો, મીઠો કે ખારો.) Page #546 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९०६-०८ रात्रि भोजन निषेध चारित्राचार ४७९ नेव सयं राई भुजेज्जा, नेवन्नेहिं राई भंजावेज्जा, राई હું કોઈ પણ વસ્તુ રાત્રિ-સમયે સ્વયં ખાઈશ નહીં, भंजते वि अन्ने न समणजाणेज्जा, जावज्जीवाए બીજાને ખવડાવીશ નહીં કે રાત્રિભોજન કરનારનું तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न અનુમોદન કરીશ નહીં, જીવન પર્યન્ત ત્રણ કરણ અને कारवेमि करेंत पि अन्नं न समणुजाणामि । ત્રણ યોગે કરી અર્થાતુ મન, વચન અને કાયા દ્વારા રાત્રિભોજન કરીશ નહિ, કરાવીશ નહિ કે રાત્રિભોજન કરનારનું અનુમોદન પણ કરીશ નહિ. तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाण ભંતે ! (પૂર્વે જે રાત્રિભોજન સંબંધી પાપ કર્યું હોય वोसिरामि । તેનાથી) હું નિવૃત્ત થાઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદું છું. આપની પાસે તે પાપની ગહ કરું છું. અને હવેથી તે પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અલગ કરું છું. छट्टे भंते ! वए उवडिओमि सव्वाओ राईभोयणाओ ભંતે ! હું છઠ્ઠા વ્રતમાં ઉપસ્થિત થાઉં છું. જેમાં સર્વ वेरमणं । પ્રકારનાં રાત્રિભોજનનો ત્યાગ હોય છે. इच्चेयाई पंच महव्वयाई राइभोयणवेरमणछट्ठाई આ પ્રમાણે એ પાંચ મહાવ્રતો તથા રાત્રિભોજન ત્યાગ अत्तहियट्ठयाए उवसंपज्जित्ताणं विहरामि | રૂપ છઠ વ્રત મારા આત્મહિતાર્થે અંગીકાર કરીને -૩. ૩, ૪, સુ. ૨૬-૧૭ વિહરું છું. राइए असणाइ गहण-णिसेहो રાત્રે અશનાદિ ગ્રહણનો નિષેધ : ९०६, नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा, ૯૦૬. સાધુઓ અને સાધ્વીઓને રાત્રિના સમયે અથવા राओ वा वियाले वा, સંધ્યા સમયે માત્ર પ્રતિલેખિત શપ્પા સંસ્મારક છોડીને असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्तए, અન્ન યાવતુ સ્વાદિમ પ્રહણ કરવા કલ્પતાં નથી. नऽन्नत्थ एगेणं पुव्वपडिलेहिएणं सेज्जासंथारएणं । -ઋty. ૩. ૬, મુ. ૪૪ राइभोयण-णिसेह कारणं રાત્રિભોજન-નિષેધનું કારણ : ९०७. संतिमे सुहमा पाणा, तसा अदुव थावरा । ૯૦૭. જે ત્રસ અને સ્થાવર સૂમ પ્રાણીઓ હોય છે जाई राओ अपासंतो, कहमेसणियं चरे ? ।। તે રાત્રિના સમયે (અંધારામાં) જોઈ શકાતાં નથી. તેથી રાત્રિ સમયે સાધુ આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે કરી શકે ? उदओल्लं बीयसंसत्तं, पाणा निव्वडिया महि । પાણીથી ભિંજાયેલી પૃથ્વી હોય કે પૃથ્વી પર બીજ दिआ ताई विवज्जेज्जा, राओ तत्थ कहं चरे? ।। વેરાયાં હોય તેમ જ (બીજાં કીડી, કુંથવા વગેરે) ઘણાં પ્રાણીઓ માર્ગમાં ચાલ્યા જતા હોય છે. તેઓને દિવસે તો જોઈ શકાય અને હિંસાથી બચી શકાય, પરંતુ રાત્રે ન દેખાવાથી કેમ ચાલી શકાય ? एयं च दोसं दळूणं, नायपुत्तेण भासियं । આવા આવા અનેક હિંસાત્મક દોષ થવાનું જાણીને सव्वाहारं न भुजति, निग्गंथा राइभोयणं ।।२।। જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહ્યું છે કે, 'નિર્ઝન્થ પુરુષો રાત્રિના સમયે કોઈ પણ પ્રકારનાં આહારને - સ. મ. ૬, , ૨૨-૨૬ ભોગવતા નથી.” राइभोयणस्स सव्वहा णिसेहो રાત્રિભોજનનો સર્વથા નિષેધ : ૨૦૮. અત્થામ આઘે, પુરસ્થા ૨ ગg || + ૯૦૮. સૂર્યાસ્ત થયા બાદ જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં आहारमाइयं सव्वं, मणसा वि न पत्थए ।। સુધી સર્વ પ્રકારનાં આહારાદિ પદાર્થોને ભોગવવાની - સ. મ. ૮, 1. ૨૮ મનથી પણ ઈચ્છા ન કરે. વિદેવિ આહાર, રામોથU[વન | નિયમો પૈવ, વન્થયળ્યો મુહુવર | | ઉત્તરા. આ. ૯, ગા.૩૧. રાત્રિભોજન- વિરમણ વ્રત પ્રથમ અહિંસાવ્રતમાં જ અંતર્ભત છે, આથી ચતુર્યામ ધર્મ અને પંચયામ ધર્મમાં આ વ્રતનો સ્વતંત્રરૂપે ઉલ્લેખ નથી થયો. શ્રતસ્થવિરોએ સરળતા ખાતર આ વ્રતનું સ્વતંત્ર વિધાન પાછળથી કરેલ છે. ૨, આ સૂત્રમાં અત્યંત ઉગ્ર મરણાન્ત વેદના થવા છતાં ઔષધિ આદિના ઉપયોગનો સર્વથા નિષેધ છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ ४८० चरणानुयोग रात्रि आहारादि उपयोग निषेध सूत्र ९०९-१३ पारियासिय आहारस्स मुंजेण णिसेहो રાત્રિમાં આહારદિના ઉપયોગનો નિષેધ : ९०९. नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा, ૯૯. સાધુઓ-સાધ્વીઓએ પરિવાસિત (રાત્રે રાખેલો કે पारियासियस्स आहारस्स, પ્રથમ પ્રહરનો ચતુર્થ પ્રહરમાં ભોગવેલો) આહાર तयप्पमाणमेत्तमवि, भूइप्पमाणमेत्तमवि. તલ-તૃણ જેટલો કે ચપટી જેટલો પણ ખાવો કે એક तोयबिंदुप्पमाणमेत्तमवि आहारमाहारेत्तए ટીંપા પ્રમાણ પાણી પણ પીવું કલ્પતું નથી. માત્ર ઉગ્ર नन्नत्थ गाढाऽगाढेहिं रोगायकेहिं ।' રોગ કે આતંક સમયે (પરિવાસિત આહાર) લેવો - कप्प उ. ५, सु. ४७ उपे छे. पारियासिय लेवणप्पओग णिसेहो રાત્રિમાં લેપ લગાવવાનો નિષેધ : ९१०, नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा, ૯૧૦, સાધુઓ સાધ્વીઓએ પોતાના શરીર પર કોઈપણ पारियासिएणं आलेवणजाएणं, પ્રકારનો પરિવાસિત લેપ, એકવાર લગાવવો કે गायाई आलिंपित्तए वा विलिंपित्तए वा, વારંવાર લગાવવો કલ્પતો નથી. માત્ર ઉગ્ર રોગ नन्नत्थ गाढाऽगाढेहिं रोगायंकेहिं । અથવા આતંક સમયે લગાવવો કલ્પ છે. __ - कप्प उ. ५, सु. ४८ पारियासिय तेल्लाईणं अब्मंग णिसेहो રાત્રિમાં તેલ આદિનાં માલિશનો નિષેધ : ९११, नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा. ૯૧૧. સાધુઓ-સાધ્વીઓએ पारियासिएणं तेल्लेण वा, घएण वा, नवनीएण वा, પોતાના શરીર પર પરિવાસિત તેલ-ઘી-માખણ કે वसाए वा, य२७, गायाई अब्भंगित्तए वा, मक्खित्तए वा, ચોપડવું કે મસળવું કલ્પતું નથી. માત્ર ઉગ્ર રોગ नन्नत्थ गाढाऽगाढेहिं रोगायंकेहिं । અથવા આતંકના સમયે લગાવવું કહ્યું છે. - कप्प. उ. ५, सु. ४९ पारिवासिय कक्काईणं उवट्टण णिसेहो રાત્રિમાં કલ્લાદિનાં ઉબટનનો નિષેધ : ९१२. नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा, ૯૧૨, સાધુ-સાધ્વીએ પોતાના શરીર પર પરિવાસિત કલ્ક, परिवासिएणं कक्केणं वा, लोद्रेणं वा, पधवेणं वा, લોધ કે ધૂપ આદિનું કોઈ પણ પ્રકારનું વિલેપન કરવું अन्नयरेणं वा आलेवणजाएणं गायाई उवलेत्तए वा અથવા ઉબટન કરવું કલ્પતું નથી. उव्वदृत्तए वा, नन्नत्थ गाढाऽगाढेहिं रोगायंकेहिं । માત્ર ઉગ્ર રોગ કે આતંકના સમયે કહ્યું છે. - कप्प. उ. ५, सु. ५० રાત્રિભોજનનાં પ્રાયશ્ચિત્ત-૨ सूरस्स उदयत्थमण-विइगिच्छाए पायच्छित्त सुताणि- સુર્યોદય કે સુયસ્તિનાં સંબંધમાં શંકા હોવા છતાં આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સુત્ર: ९१३. भिक्खू य उग्गयवित्तीए अणथमियं संकप्पो ૯૧૩. સૂર્યોદય બાદ અને સૂર્યાસ્ત પહેલાં આહાર કરવો કલ્પ संथडिए निव्विगच्छइ समावण्णण असणं એવી પ્રતિજ્ઞા છે. પરંતુ સૂર્યોદય કે સૂર્યાસ્તના वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता आहारं आहरेमाणे, સંબંધમાં અસંદિગ્ધ, સશક્ત તથા પ્રમાણ સહિત આહાર કરનાર નિર્મન્થ સાધુ (આચાર્ય કે ઉપાધ્યાય આદિ) અશન યાવતું સ્વાદિમ (ચારે પ્રકારના सार) डास ३, मार ७२ती वेगामे, जंपिय समणस्स सुविहियस्स उ रोगायंके बहुप्पगारंमि समुप्पन्ने वाताहिक-पित्त-सिंभ-अइरित्त-कुविय-तह-सद्धिवातजाते व उदयपत्ते, उज्जल-बल-विउल-कक्खड-पगाढदुक्खे, असुह-कडुय-फरूसे, चंडफल-विवागे, महब्भए, जीवियंतकरणे, सव्वसरी २. परिताणकरे न कप्पइ तारिसे वि तह अप्पणो परस्स वा ओसह-भेसज्ज भत्त-पाणं च तं पि संनिहिकयं । -पण्ह. सु. २, अ. ५, सु. ७ ૨. સંસ્કૃત શબ્દનો અર્થ છે સશક્ત, સ્વસ્થ અને પ્રતિદિન પર્યાપ્ત ભોજી નિગ્રંથ ભિક્ષુ, ૩. 'નિર્વિચિકત્સ’ પદનો અર્થ છે સંશયરહિત અર્થાતુ સૂર્યોદય થઈ ગયો છે અથવા સૂર્યોદય નથી થયો-એ પ્રકારના નિશ્ચયવાળો નિગ્રંથ Page #548 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९१३ रात्रि भोजन प्रायश्चित्त चारित्राचार ४८५ अह पच्छा जाणेज्जा પાછળથી જો જાણે કે, “ગપુર || સૂરિ, અસ્થમા વાં” સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે.” से जं च आसयंसि, जं च पाणिसि, जं च पडिग्गहे. ત્યારે જે આહાર મુખમાં હોય, હાથમાં કે પાત્રમાં હોય, તેને પરઠાવી દે તથા મુખ આદિની શુદ્ધિ કરે તો तं विगिंचमाणे वा, विसोहमाणे वा णो अइक्कमइ । તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. तं अप्पणा भुंजमाणे, . પરંતુ તે આહાર પોતે ખાય, अन्नेसिं वा दलमाणे, અગર બીજા (સાધુ) ને ખવડાવે તો राइभोअणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं તેને રાત્રિભોજનનો દોષ લાગે છે, માટે તેને परिहारट्ठाण अणुग्घाइयं । અનુઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. भिक्खू य उग्गयवित्तीए अणथमियसंकप्पे સૂર્યોદય બાદ અને સૂર્યાસ્ત પહેલાં આહાર કરવો કલ્પ संथडिए विइगिच्छा-समावण्णेणं' એવી પ્રતિજ્ઞા છે. પરંત સૂર્યોદય કે સૂર્યાસ્તના असणं-जाव-साइमं वा पडिग्गाहित्ता आहारं સંબંધમાં સંદિગ્ધ, સશક્ત તથા પ્રમાણ સહિત આહાર आहारेमाणे કરનાર નિન્ય (આચાર્ય કે ઉપાધ્યાય આદિ) અશન યાવતું સ્વાદિમ (ચારે આહાર) ગ્રહણ કરે, આહાર કરતી વેળાએ, अह पच्छा जाणेज्जा પાછળથી જો જાણે કે, “ સૂરિ, અસ્થમા વા” સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે.' से जं च आसयंसि, जं च पाणिसि, जं च पडिग्गहे, ત્યારે જે આહાર મુખમાં, હાથમાં તથા પાત્રમાં છે तं विगिंचमाणे वा, विसोहेमाणे वा नो अइक्कमइ । તેને પરઠાવી દે તથા મુખની શુદ્ધિ કરે તો તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. तं अप्पणा भुंजमाणे, પરંતુ તે આહાર પોતે ખાય, अन्नेसिं वा दलमाणे અગર બીજાને ખવડાવે તો, राइभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं તેને રાત્રિભોજનનો દોષ લાગે. માટે તેને અનુદ્ધાતિક परिहारट्ठाणं अणुग्घाइयं । ચાતુર્માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. भिक्खू य उग्गयवित्तीए अणथमियसंकप्पे સૂર્યોદય બાદ અને સૂર્યાસ્ત પહેલાં આહાર કરવો કલ્પ એવી પ્રતિજ્ઞા છે. असंथडिए निव्विगइच्छासमावण्णेणं પરંતુ સૂર્યોદય કે સૂર્યાસ્તના સંબંધમાં સંદિગ્ધ, અશક્ત તથા પ્રમાણ સહિત આહાર ન કરનાર નિન્ય સાધુ (આચાર્ય કે ઉપાધ્યાય આદિ) असणं-वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता आहार અશન યાવતું સ્વાદિમ (ચારે આહાર) ગ્રહણ કરતી, आहारेमाणे, अह पच्छा जाणेज्जा- "अणुग्गए सूरिए, વેળાએ, પાછળથી જો જાણે કે સૂર્યોદય થયો નથી अत्थमिए वा” से जं च आसयंसि, जं च पाणिंसि, અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે.' ત્યારે જે આહાર जं च पडिग्गहे तं विगिंचमाणे वा, विसोहेमाणे वा મુખમાં હોય, હાથમાં હોય કે પાત્રમાં હોય તેને नो अइक्कमइ । પરઠાવી દે તથા મુખ આદિની શુદ્ધિ કરે તો તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. तं अप्पणा भुंजमाणे, પરંતુ તે આહાર પોતે ખાય, अन्नेसिं वा दलमाणे, અગર બીજાને ખવડાવે તો, राइभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं તેને રાત્રિભોજનનો દોષ લાગે છે. માટે તેને અનુદ્ધાતિક परिहारट्ठाणं अणुग्घाइयं । ચાતુર્માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. સશક્ત, સંદિગ્ધ. ૧. Page #549 -------------------------------------------------------------------------- ________________ ४८२ चरणानुयोग रात्रि भोजन प्रायश्चित्त भिक्खू य उग्गयवित्तीए अणत्थमियसंकप्पे સૂર્યોદય બાદ અને સૂર્યાસ્ત પહેલાં આહાર કરવો કલ્પ એવી પ્રતિજ્ઞા છે. असंथडिए विगिच्छासमावण्णेणं ।। પરંતુ સૂર્યોદય કે સૂર્યાસ્તના સંબંધમાં સંદિગ્ધ અશક્ત તથા પ્રમાણ સહિત આહાર કરનાર નિર્મન્થ સાધુ (આચાર્ય કે ઉપાધ્યાય આદિ) असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता आहारं અશન યાવતુ સ્વાદિમ (ચારે આહાર) ગ્રહણ કરતી आहारेमाणे अह पच्छा जाणेज्जा - अणुग्गए વેળાએ, પછીથી જો જાણે કે, સૂર્યોદય થયો નથી. सूरिए, अत्थमिए वा", અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે.' से जं च मुहे, जं च पाणिंसिजं च पडिग्गहसि ત્યારે જે આહાર મુખમાં હોય, હાથમાં હોય પાત્રમાં तं विगिंचमाणे वा, विसोहेमाणे वा नो अइक्कमइ । હોય તેને પરઠાવી દે તથા મુખાદિની શુદ્ધિ કરે તો તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. तं अप्पणा भुंजमाणे, પરંતુ તે આહાર પોતે ખાય, अन्नेसिं वा दलमाणे, અગર બીજાને ખવડાવે તો, राइभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं તેને રાત્રિભોજનનો દોષ લાગે છે. તેથી તેને અનુદ્ધાતિક परिहारट्ठाणं अणुग्घाइयं । ચાતુર્માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. , ૩, ૫, સુ. ૬-૬ ૨૨૪. ને પવનÇ ૩ વિત્તીણ સ્થfમયસંપે સંદિપ ૯૧૪. જે ભિક્ષુને સૂર્યોદય થયા પછી કે સૂર્યાસ્ત પહેલાં णिव्यितिगिच्छासमावण्णेणं अप्पाणेणं असणं આહાર કરવાનો સંકલ્પ છે, સ્વસ્થ છે, સંદેહ રહિત છે वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता भुंजइ भुंजतं वा (અને) સ્વયં અશન યાવતુ સ્વાદ્ય ગ્રહણ કરી ઉપભોગ પાન | કરે છે, (કરાવે છે, કે કરનારનું અનુમોદન કરે છે. अह पुण एवं जाणेज्जा- “अणुग्गयसूरिए अत्थमिए તે જો જાણે કે, 'સૂર્યોદય થયો નથી. અથવા સૂર્યાસ્ત वा" से जं च महे, जं च पाणिंसि, जं च થઈ ગયો છે.' ત્યારે જે આહાર મુખમાં હોય, હાથમાં पडिग्गहंसि, तं विगिंचेमाणे विसोहेमाणे तं परिट्ठमाणे હોય કે પાત્રમાં હોય તેને કાઢીને પટાવી દે. તો णाइक्कमइ । जो तं भुंजइ भुंजतं वा साइज्जइ । તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. અગર જો તે આહાર કરે, (કરાવે,) કરનારનું અનુમોદન કરે. जे भिक्खू उग्गयवित्तीए अणत्थमियसंकप्पे संथडे वितिगिच्छा-समावण्णेणं-अप्पाणेणं असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता भुंजइ भुंजतं वा સાનન્ | જે ભિક્ષુને સૂર્યોદય થયા પછી કે સૂર્યાસ્ત પહેલાં આહાર કરવાનો સંકલ્પ છે, સ્વસ્થ છે, સંદેહ સહિત છે, (અને) સ્વયં અશન યાવતુ સ્વાદ્ય ગ્રહણ કરી આહાર કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. अह पुण एवं जाणेज्जा -- “अणुग्गए सूरिए, अत्थमिए वा” से जं च मुहे, जं च पाणिंसि, जं च पडिग्गहंसि, तं विगिंचेमाणे विसोहेमाणे तं परिठ्ठमाणे णाइक्कमइ । जो तं भुंजइ भुजंतं वा साइज्जइ । જો જાણે કે, 'સૂર્યોદય થયો નથી. અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે.' ત્યારે જે આહાર મુખમાં હોય, હાથમાં હોય કે પાત્રમાં હોય તેને કાઢીને પરઠાવી દે. તો (તીર્થંકરની આજ્ઞાનું) ઉલ્લંઘન કરતો નથી. અગર જો તે આહાર કરે, (કરાવે,) કરનારનું અનુમોદન કરે. ૧. અશક્ત-સંદિગ્ધ. Page #550 -------------------------------------------------------------------------- ________________ दिवस-रात्रि भोजन प्रायश्चित्त चारित्राचार ४८३ जे भिक्खू उग्गयवित्तीए अणत्थमियसंकप्पे જે ભિક્ષુને સૂર્યોદય થયા પછી કે સૂર્યાસ્ત પહેલાં असंथडिए णिव्वितिगिच्छा समावण्णेणं अप्पाणेणं આહાર કરવાનો સંકલ્પ છે, અસ્વસ્થ છે, સંદેહ રહિત असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता भुंजइ भुंजतं છે (અને) સ્વયં અશન યાવતુ સ્વાદ્ય ગ્રહણ કરી વા સારૂં | ઉપભોગ કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. अह पुण एवं जाणेज्जा- “अणुग्गए सूरिए अत्थमिए જો જાણે કે, 'સૂર્યોદય થયો નથી, અથવા સૂર્યાસ્ત થઈ वा” से जं च मुहे, जं च पडिग्गहंसि, तं विगिंचेमाणे ગયો છે. ત્યારે જે આહાર મુખમાં હોય, હાથમાં હોય विसोहेमाणे तं परिठ्ठमाणे णाइक्कमइ । जो तं भुंजइ કે પાત્રમાં હોય તેને કાઢીને પરઠાવી દે, તો भुंजंतं वा साइज्जइ । (તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. અગર જો તે આહાર કરે, (કરાવે,) કરનારનું અનુમોદન કરે. जे भिक्खू उग्गयवित्तीए अणथमियसंकप्पे જે ભિક્ષુને સૂર્યોદય થયા પછી કે સૂર્યાસ્ત પહેલાં આહાર असंथडिए वितिगिच्छा-समावण्णेणं अप्पाणेणं કરવાનો સંકલ્પ છે, અસ્વસ્થ છે, સંદેહ સહિત છે असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता भंजइ भुजंतं (અને) સ્વયં અશન યાવત સ્વાદ્ય ગ્રહણ કરી ઉપભોગ वा साइज्जइ । કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. अह पुण एवं जाणेज्जा- "अणुग्गए सूरिए अत्थमिए वा से जं च मुहे, जं च पाणिसि, जं च पडिग्गहंसि, तं विगिंचेमाणे विसोहेमाणे तं परिट्ठमाणे णाइक्कमइ जो तं भुंजइ भुंजतं वा साइज्जइ । જો જાણે કે, સૂર્યોદય થયો નથી, અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે. ત્યારે જે આહરિ મુખમાં હોય, હાથમાં હોય કે પાત્રમાં હોય તેને કાઢીને પરઠાવી દે, તો (તીર્થંકરની આજ્ઞાનું) ઉલ્લંઘન કરતો નથી. અગર જો તે આહાર કરે, (કરાવે,) કરનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત) આવે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -રિ. ૩. ૪૦ સુ. ૩-૪ दिवसे वारयणीए वा असणाई गहण-मुंजण पायच्छित्त सुत्ताई९१५. जे भिक्खू दिया असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता दिया भुंजइ भुंजतं वा साइज्जइ । जे भिक्खू दिया असणं वा-जाव-साइमं वा પડ હેન્ના મુંબ અંગત વા સારૂmડું | जे भिक्खू रत्तिं असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता दिया भुंजइ भुंजतं वा साइज्जइ । जे भिक्खू रत्तिं असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता राई भुंजइ भुंजतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । --. ૩. ૨૬, . ૭૪-૭૭ દિવસે કે રાત્રે અશનાદિ ગ્રહણ કરવાનું તથા ખાવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૯૧૫. જે ભિક્ષુ દિવસે અશન યાવતુ સ્વાદ્ય આહારગ્રહણ કરી દિવસે ખાય, (ખવડાવે,) ખાનારનું અનુમોદન કરે. જે ભિક્ષ દિવસે અશન યાવત સ્વાદ્ય આહારગ્રહણ કરી રાત્રે ખાય, (ખવડાવે, ) ખાનારનું અનુમોદન કરે. જે ભિક્ષ રાત્રે અશન યથાવત સ્વાદ્ય આહાર ગ્રહણ કરી દિવસે ખાય, (ખવડાવે,) ખાનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ રાત્રે અશન યાવતુ સ્વાદ્ય આહાર પ્રહણ કરી રાત્રે ખાય, (ખવડાવે,) ખાનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. ૧. આ સૂત્રમાં દિવસે અશન આદિ ગ્રહણ કરી દિવસે જ તેનો ઉપયોગ કરવા છતાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે. તે સંબંધે ચૂર્ણિકારનું સ્પષ્ટીકરણ આમ છે. પ૮૫ મા સંભવો મો–દિયા પેળિ િસંવારે તું તેં વિતળેિ મુંગમારિક પદ્વમ બંને પતિ | પ્રથમ ભંગની રચના આ પ્રમાણે છે- દિવસે ગ્રહણ કરેલ અશન આદિને રાત્રે રાખી બીજા દિવસે તેનો ઉપયોગ કરવાથી Jain Edધા ઉપભોક્તા પ્રાયશ્ચિત્તનો પાત્ર બને છે. જાઓ ગાથા - ૩૩૯૭ની ચૂર્ણse Only Page #551 -------------------------------------------------------------------------- ________________ ४८४ चरणानुयोग राईए असणाई संगह करण-भुंजण पायच्छित्त सुत्ताई रात्रि भोजनादि संग्रह-ग्रहण प्रायश्चित्त सूत्र ९१६-१९ રાત્રે અશન આદિનો સંગ્રહ કરવા તથા ખાવાનાં પ્રાયશ્ચિત્ત सूत्री : ૯૧૬. જે ભિક્ષુ અતિઆવશ્યક કારણ સિવાય, અશન યાવત્ स्वाद्य रात्रे राजे, (रजावे, ) रामनारनुं अनुमोहन उरे. જે ભિક્ષુ વાસી રાખેલ અશન યાવત્ સ્વાદ્યનો અલ્પમાત્ર, ચપટીમાત્ર કે બિંદુ માત્ર આહાર કરે, ( उरावे, ) २नारनं अनुमोदन रे. તેને અનુદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન (प्रायश्चित्त) खावे छे. ९१६. जे भिक्खू असणं वा जाव- साइमं वा अणगाढे परिवासेइ परिवासेंतं वा साइज्जइ । जे भिक्खू परिवासियस्स असणस्स वा - जावसाइमस्स वा तयप्पमाणं वा भूइप्पमाणं वा बिंदुप्प - माणं वा आहारं आहारेइ आहारेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -नि. उ. ११, सु. ७८-७९ ९१७. जे भिक्खू पारियासियं १. पिप्पलिं वा, २. पिप्पलिचुण्णं वा, ३. सिंगबेरं वा ४. सिंगबेरचुण्णं वा, ५. बिलं वा, ६. लोणं वा, ७. उब्भियं वा लोणं आहारेइ आहारतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । - नि. उ. ११, सु. ९१ दिवाभोयणस्स अवण्णं राईभोयणस्स वण्णं वदमाणस्स पायच्छित्त सुताई ९१८. जे भिक्खू दियाभोयणस्स अवण्णं वयइ वयंतं वा साइज्जइ । जे भिक्खु राइभोयणस्स वण्णं वयइ वयंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अघायं । -नि. उ. ११, सु. ७२-७३ दिवसे वा, रयणीए गहियगोमयलेवस्स पायच्छित्त सुत्ताई९१९. जे भिक्खू दिवा गोमयं पडिग्गाहेत्ता दिवा कार्यसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । जे भिक्खू दिवा गोमयं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वणं आलिंपेज्ज वा विलिपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिपतं वा साइज्जइ । जे भिक्खु रत्तिं गोमयं पडिग्गाहेत्ता दिवा कार्यसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिंपतं वा साइज्जइ 1 ૯૧૭. જે ભિક્ષુ રાત વાસી રાખેલ ૧. ગંઠોડા, ૨. પીપરનું यूर्श, 3. सूंह, ४. सूनुं यूर्ण, प. जिला, 5. समुद्रनुं भी हुं, ७. अनी भीठानो आहार उरे, ( उरावे, ) કરનારનું અનુમોદન કરે. તેને અનુદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન (प्रायश्चित्त) आवे छे. દિવસનાં ભોજનની નિંદા અને રાત્રિભોજનની પ્રશંસાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૯૧૮. જે ભિક્ષુ દિવસે આહાર કરવાની નિંદા કરે, (કરાવે,) કરનારનું અનુમોદન કરે, જે ભિક્ષુ રાત્રે આહાર કરવાની પ્રશંસા કરે, (કરાવે,) કરનારનું અનુમોદન કરે. તેને અનુાંતિક ચાતુર્માસિક પરિહારસ્થાન (प्रायश्चित्त) खावे छे. દિવસે કે રાત્રે ગ્રહણ કરેલા છાણનાં લેપનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ८१८. ४ भिक्षु हिवसे छात्र व हिवसे शरीर पर धयेला घा पर, लेप रे, वारंवार लेय रे, લેપ કરાવે, વારંવાર લેપ કરાવે, લેપ કરનારનું,વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, જે ભિક્ષુ દિવસે છાણ લઈ રાત્રે શરીર પર થયેલા ધા ૫૨, લેપ કરે, વારંવાર લેપ કરે લેપ કરાવે, વારંવાર લેપ કરાવે, લેપ કરનારનું, વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, જે ભિક્ષુ રાત્રે છાણ લઈ દિવસે શરીર પર થયેલા ઘા પર, લેપ કરે, વારંવાર લેપ કરે परावे, वारंवार से उरावे, લેપ કરનારનું, વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, Page #552 -------------------------------------------------------------------------- ________________ सूत्र दिवस - रात्रि भोजन प्रायश्चित्त ९२०-२१ जे भिक्खू रत्तिं गोमयं पडिग्गाहेता रत्तिं कार्यसि वणं आलिपेज्ज वा विलिपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिपत वा विलिपंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -नि. उ. १२, सु. ३२-३५ दिवसें वा रयणीए वा गहियलेवपओगस्स पायच्छित्त सुताई ९२०. जे भिक्खू दिवा आलेवणजायं पडिग्गाहेत्ता दिवा कायंसि वर्ण आलिंपेज्ज वा विलिंपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिपतं वा साइज्जइ । जे भिक्खू दिवा आलेवणजायं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वर्ण आलिंपेज्ज वा विलिंपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । जे भिक्खू रत्तिं आलेवणजायं पडिरगाहेत्ता दिवा कायंसि वणं आलिपेज्ज वा विलिंपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । जे भिक्खू रन्तिं आलेवणजायं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वणं आलिपेज्ज वा विलिपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घइयं । - नि. उ. १२, सु. ३६-३९ उग्गालगिलणस्स पायच्छित्त सुत्तं९२९. जे भिक्खू राओ वा, वियाले वा संपाणं सभोयणं उग्गालं उग्गलित्ता पच्चोगिलइ पच्चोगिलंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुघाइयं । १ चारित्राचार ४८५ જે ભિક્ષુ રાત્રે છાણ લઈ રાત્રે શરીર પર થયેલા ઘા पर, लेप रे, वारंवार सेप रे, परावे, वारंवार तेरावे, લેપ કરનારનું વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, તેને અનુદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન (प्रायश्चित्त) खावे छे. દિવસે કે રાત્રે ગ્રહણ કરેલ લેપ પ્રયોગનાં પ્રાયશ્ચિત્ત सूत्री : ૯૨૦,જે ભિક્ષુ દિવસે લેપ માત્ર ગ્રહણ કરી શરીર પર થયેલા ઘા પર દિવસે, લેપ કરે, વારંવાર લેપ કરે, લેપ કરાવે, વારંવાર લપ કરાવે, લેપ કરનારનું, વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, જે ભિક્ષુ દિવસે લેપ માત્ર ગ્રહણ કરી શરીર પર थयेला घा पर रात्रे, सेप अरे, वारंवार सेथ रे, क्षेप उरावे, वारंवार से उरावे, લેપ કરનારનું, વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, જે ભિક્ષુ રાત્રે લેપ ગ્રહણ કરી શરીર પર થયેલા ઘા पर हिवसे, सेय उरे, वारंवार क्षेय रे, सेयरावे, वारंवार लेप उरावे, લેપ કરનારનું, વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, જે ભિક્ષુ રાત્રે લેપ માત્ર ગ્રહણ કરી શરીર પર થયેલા घा पर रात्रे, ते रे, वारंवार लेप दुरे, परावे, वारंवार से उरावे, લેપ કરનારનું, વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, તેને ચાતુર્માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (प्रायश्चित्त) आवे छे. उगास (खोडार) गणवानुं प्रायश्चित्त सूत्र : ८२१. ४ भिक्षु रात्रे हे संध्या समये पाणी हे लोठननां ઓડકારને ગળી જાય, (ગળવાનું કહે,) ગળનારની અનુમોદના કરે, તેને અનુદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન (प्रायश्चित्त) खावे छे. - नि. उ. १०, सु. ३५ १. (क) इह खलु निग्गंथस्स वा निग्गंथीए वा, राओ वा वियाले वा, सपाणे सभोयणे उग्गाले आगच्छेज्जा, तं विगिंचमाणे वा विसोहेमाणे वा नो अइक्कमइ । तं उग्गालित्ता पच्चोगिलमाणे राइभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । - कप्प. उ. ५, सु. १० -कप्प. उ. ४, सु. १ (ख) तओ अणुग्घाइया पण्णत्ता, तं जहा १. हत्थकम्मं करेमाणे, २. मेहुणं पडिसेवमाणे, ३. राइभोयणं भुंजमाणे । આ સૂત્રમાં ત્રણે કાર્ય અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત યોગ્ય છે, પરંતુ પ્રથમ 'હસ્તકર્મ' માસિક અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત યોગ્ય છે. બાકીના મૈથુન સંકલ્પ' અને 'રાત્રિભોજન’ એ બે ચાતુર્માસિક અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત યોગ્ય છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રાચાર કોષ્ઠક (૧) સંવર (૫) (૩) સંવર (૧૦) (૪) સમાધિ (૧૦) (૫) પ્રાણાતિપાત વિરમણ (૬) (૬) સંયમ (૧૦) ૧. પ્રાણાતિપાત વિરમણ ૧. શ્રોત્રેન્દ્રિય સંવર ૨. મૃષાવાદ વિરમણ ૨, ચક્ષુ ઈન્દ્રિય સંવર ૩, અદત્તાદાન વિરમણ ૩. ધ્રાણેન્દ્રિય સંવર ૪. અબ્રહ્મચર્ય વિરમણ ૪, રસના (જિલ્ડા) ૫. પરિગ્રહ વિરમણ ઈન્દ્રિય સંવર (પ્રશન ૨/૧) ૫. સ્પર્શનેન્દ્રિય સંવર (૨) સંવર (૫). ૬. મનઃસંવર ૭. વચન સંવર ૧, સમ્યકત્વ સંવર ૮, કાય સંવર ૨. વિરતિ સંવર ૯. ઉપકરણ સંવર ૩. અપ્રમત્તતા સંવર ૧૦. સૂચી કુશાગ્ર સંવર અકષાયતા સંવર (સ્થા.૧૦) ૫. અજોગતા સંવર (સમ. ૫) ૭. બ્રહ્મચર્ય દસ સમાધિ સ્થાન (ઉત્ત. ૧૬૧૩-૧૪) બ્રહ્મચર્ય - ૧૮ પ્રકાર (સમ. ૧૮) બ્રહ્મચર્ય -નવ ગુપ્તિ (સ્થા. ૯) ૧. પ્રાણાતિપાત વિરમણ ૨. મૃષાવાદ વિરમણ ૩, અદત્તાદાન વિરમણ ૪. મૈથુન વિરમણ પ. પરિગ્રહ વિરમણ ૬. ઈરિયાસમિતિ ૭. ભાષા સમિતિ ૮. એષણા સમિતિ ૯. આદાન ભાડુ માત્ર નિક્ષેપણ સમિતિ ૧૦. ઉચ્ચાર પ્રસ્રવણ શ્લેષ્મ-સિંઘાણ જલ્લ પરિષ્ઠાપના સમિતિ (સ્થા. ૧૦) ૧. પૃથ્વીકાય હિંસા વિરમણ ૧, પૃથ્વીકાય સંયમ ૨. અપ્લાય હિંસા વિરમણ ૨. અખાય સંયમ ૩. તેજસ્કાય હિંસા વિરમણ ૩, તેજસ્કાય સંયમ ૪. વાયુકાય હિંસા વિરમણ ૪. વાયુકાય સંયમ ૫. વનસ્પતિકાય હિંસા ૫. વનસ્પતિકાય સંયમ વિરમણ ૬. દ્વીન્દ્રિય સંયમ ૬. ત્રસકાય હિંસા વિરમણ ૭. ત્રીન્દ્રિય સંયમ (દશ. ૪) ૮. ચતુરિન્દ્રિય સંયમ ભાવના (૧૫) ૯. પંચેન્દ્રિય સંયમ ૧૦. અજીવકાર્ય સંયમ પ્રત્યેક મહાવ્રતની (સ્થાનાંગ ૧૦) ૫-૫ ભાવનાઓ (આ. ર/૧૫) (પણહ ૨૧૧, સમ. ૨૫) Page #554 -------------------------------------------------------------------------- ________________ ॥ अट्ठ पवयणमायाओ॥ एयाओ पंच समिइओ चरणस्स य पवत्तणे । गुत्ती नियत्तणे वुत्ता असुभत्थेसु सव्वसो । एया पवयणमाया जे सम्मं आयरे मुणी । से खिप्पं सव्व संसारा विप्पमुच्चइ पण्डिए । - उत्त०अ० २४/२६-२७ ASSES ચરણાનયોગા (અષ્ટ પ્રવચન માતા) Jain Education Intemational Page #555 -------------------------------------------------------------------------- ________________ Page #556 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९२२-९२४ अष्ट प्रवचन माता चारित्राचार ४८७ અષ્ટ પ્રવચન માતાનું સ્વરૂપ अg पवयणमायाओ: ९२२. अट्ठ पवयणमायाओपण्णत्ताओ, तं जहा ૨. રિયાઝ, ૨. માસીસમ, રૂ, અસાસમિ, ૪. ગાયા–પંડ-મત્ત-નિષ્ણેવUIકર્યું, ક. ૩સ્વીર-પાસવ-૨9–fસંધાન–– परिट्ठावणिया समिई२ ६. मणगुत्ती, ૭. વમુત્તી, ૮. ચત્તી | -- સમ. સ. ૮, ૪. ? ९२३. एयाओ पंच समिईओ चरणस्स य पक्त्तणे । गुत्ती नियत्तणे वुत्ता असुभत्थेसु सव्वसो ।। અષ્ટ પ્રવચન માતા : ૯રર. પ્રવચન માતાના આઠ પ્રકાર છે. જેમ કે (૧) ઈર્ષા સમિતિ. (૨) ભાષા સમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આદાન-ભાંડ-માત્ર-નિપણા-સંમિતિ, (૫) ઉચ્ચાર પ્રશ્રવણ-ખેલ-સિંઘાણ-જલ્લપરિસ્થાનિકા સમિતિ. (૬) મનોગુપ્તિ (૭) વચન ગુપ્તિ અને ૮) કાય ગુપ્તિ. ૯૨૩, આ પાંચ સમિતિઓ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે, અને ત્રણ ગુપ્તિઓ બધા અશુભ વિષયોથી નિવૃત્ત કરવા માટે છે. જે પંડિત મુનિ આ પ્રવચન-માતાઓનું સમ્યક આચરણ કરે છે તે સર્વ સંસારથી મુક્ત થઈ જાય છે. एया पवयणमाया जे सम्म आयरे मणी ।। से खिप्पं सव्वसंसारा विप्पमुच्चइ पण्डिए ।। -- ૩૪. ૪ ૨૪, J. ર૬-૧૭ अहसमिईओ: આઠ સમિતિઓ : ९२४. अट्ठ समिईओ पण्णत्ताओ, तं जहा-- ૯૨૪. સમિતિના આઠ પ્રકાર કહ્યાં છે. જેમકેછે. રિયામિતિ, ૧. ચાલવામાં સાવધાની-યુગ પ્રમાણ ભૂમિનું શોધન કરતાં કરતાં ગમન કરવું. ૨. સાસમિતિ, ૨. બોલવામાં સાવધાની-હિતકારી, મિતકારી, પ્રિયકારી વચન બોલવા. ૩. પ્રાસંતિ, ૩. ગોચરીમાં સાવધાની-નિર્દોષ ભિક્ષા લેવી. ૪. માથામડે-મત્ત-fકરવUતિ , ૪. અમત્ર-નિક્ષેપણા સમિતિ-આહારાદિનાં પાત્રને સાવધાનીપૂર્વક જોઈ, પ્રતિલેખન કરી લેવા અને રાખવાં. ૫. ૩દાર–પાસવર-સિંધા–નર્જ ૫. ઉચ્ચાર (મલ), પ્રશ્રવણ (મૂત્ર), શ્લેષ્મ (કફ), परिट्ठावणिया समिति, સિંઘાણ (નાકનો મેલ), જલ્લ (શરીરનો મેલ) નિર્જીવ સ્થાનોમાં નાખવાં. ૬. સમિતિ, ૬. મનને સંયમમાં સંલગ્ન બનાવવું. ૭. વ મતિ, ૭, વિવેકપૂર્વક બોલવું. ૮. વસંમતિ, ૮. કાયાથી સંવર તથા કર્મ-નિર્જરા કરવી. - ટા, . ૮, સુ. ૬૦૩ ૧. (ક) આગમોમાં અષ્ટ પ્રવચનમાતાની બે પ્રકારની વિવેક્ષા છે. જેમ કે – પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જેમાં દ્વાદશાંગનો સમાવેશ થાય છે. આ અષ્ટ પ્રવચનમાતાથી જ દ્વાદશાંગ પ્રવચનનો પ્રસવ થયાં છે. (4) अट्ट पवयणमायाओ समिई गुत्ती तहेव य । पंचेव य समिई ओता गुत्तीओ आहिया ।। રૂરિયા પાસેસાવાને ૩Mાર સમિર્ડ ફયા | મળી વયની શાયરી | અક્મ || ઉત્ત. અ. ૨૪, ગા. ૧-૨ ૨, (ક) આવ. અ. ૪, સુ. ર૪ (ખ) હાણ. અ. ૫, સુ. ૪૫૭ (ગ) સમ., સ. ૫, સુ. ૧ Jain : ૩ નો વિરડું છું, એ ય પવત્તા | પ્રસંગને નિવૃત્તિ ૨ સંગરે ય પવ7 | ! ઉત્ત. અ. ૩૧, ગા. ૨ Page #557 -------------------------------------------------------------------------- ________________ ४८८ चरणानुयोग इर्या समिति मेद प्रभेद ઉર, વામો મg fમો સમાન વિચારણા | ૯૨૫. આ આઠ સમિતિ એ સંક્ષેપમાં કહી છે, તેમાં ટુવાસં નિવમાં મા નન્દ ૩ પવM || જિનભાષિત દૂવાદશાંગ રૂપ પ્રવચન સમાયેલ છે. - ૩૪. એ. ર૪, W. રૂ. ઈર્ષા સમિતિ વિધિકલ્પ - ૧ इरियासमिईए मेयप्पमेया: ઈર્ષા સમિતિનાં ભેદ...ભેદ : ९२६. आलंबणेण कालेणं, मग्गेण जयणाई य । ૯૨૬, સંયત મુનિ આલંબન, કાળ, માર્ગ અને યતના - આ चउकारणपरिसुद्धं, संजए इरियं रिए ।।। ચાર કારણે પરિશુદ્ધ ઈર્ષા સમિતિથી વિચરણ કરે. तत्थ आलंबणं नाणं, दसणं चरणं तहा । તેમાં ઈર્યા-આલંબન-જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. काले य दिवसे वुत्ते, मग्गे उप्पहवज्जिए ।। તેનો કાળ દિવસ છે. અને ઉન્માર્ગનો ત્યાગ કરવો એ એનો માર્ગ છે. दव्वओ खेत्तओ चेव, कालओ भावओ तहा । દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતનાના जयणा चउव्विहा वुत्ता, तं मे कित्तयओ सुण ।। ચાર પ્રકાર છે. તે હું કહું છું. તે સાંભળો. दव्वओ चक्खुसा पेहे, દ્રવ્યથી - આંખોથી જુએ, जुगमेत्तं च खेत्तओ । ક્ષેત્રથી - યુગ માત્ર ભૂમિને જુએ, कालओ जाव रोएज्जा, કાળથી - ચાલતો રહે ત્યાં સુધી જુએ, उवउत्ते य भावओ ।। ભાવથી - ઉપયોગપૂવર્ક ગમન કરે. इंदियत्थे विवज्जित्ता, सज्झायं चेव पंचहारे । ઈન્દ્રિયોના વિષય અને પાંચ પ્રકારના સ્વાધ્યાયને तम्मुत्ती तप्पुरक्कारे, उवउत्ते रियं रिए ।। છોડીને માત્ર ગમન-ક્રિયામાં જ તન્મય થઈ તેને જ - ઉત્ત. 1. ૨૪ . ૪-૮ મહત્ત્વ આપી ઉપયોગપૂર્વક ચાલવું જોઈએ. इरिया समिईए सस्वं : ઈર્ષા સમિતિનું સ્વરૂપ ९२७. एयं कुसलस्स दंसणं । ૯૨૭. આ વીતરાગ પરમાત્માનું કુશલ દર્શન છે. तद्दिट्ठीए, સાધક, વીતરાગ-દર્શન રૂપ ગુરુની દૃષ્ટિ અનુસાર तम्मुत्तीए, અવલોકન કરવાનું શીખે અથવા ગુરુ સમીપે રહે. ગુરુ દ્વારા બતાવેલાં વિષય-કપાય તેમ જ આસક્તિથી મુક્ત રહે, તપુરરે, . ગુરુને સર્વ કાર્યોમાં આગળ કરે, (બહુમાન કરે, ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા રાખે.). તસUOT, સદા ગુરુની પાસે રહે. (સદા યતનાપૂર્વક વિચરે.) तण्णिवेसणे, जयं विहारी, चित्तणिवाती पंथणिज्झाई ગુરુના અભિપ્રાયનું અનુસરણ કરી, માર્ગનું અવલોકન पालिबाहिरे पासिय पाणे गच्छेज्जा । કરે, ગુરુના અવગ્રહથી બહાર રહેનાર ન થાય - અધિક દૂર કે અધિક નજીક ન રહે, ગુરુ કયાંય મોકલે તો યતનાપૂર્વક જીવજંતુઓને જોતાં જોતાં જાય. से अभिक्कमममाणे पडिक्कममाणे संकचेमाणे તે સાધુ આવતાં, જતાં, પાછા ફરતાં, અવયવોને पसारेमाणे विणियट्टमाणे संपलिमज्जमाणे । સંકોચતાં, ફેલાવતાં, આરંભથી નિવૃત્ત થતાં અને પ્રમાર્જનાદિ ક્રિયાઓ કરતાં સદા ગુરુની આજ્ઞાપૂર્વક વિચરે. ૧. ઈર્યાદિ પાંચની સમિતિ' અને મનગુપ્તિ આદિ ત્રણની ગુપ્તિ' સંજ્ઞા સર્વત્ર પ્રસિદ્ધ છે. પણ આ ગાથામાં તથા ઠાણે એ. ૮, સુ. ૬૦૩માં આઠની સમિતિ સંજ્ઞા હોવાનો ઉલ્લેખ મળે છે. ૨. ટ્રાઈ એ. ૬, ૩. ૩, મુ. ૪૬ Page #558 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९२८-३० एगया गुणसमितस्स रीयतो कायसंफासमणुचिण्णा एगतिया पाणा उद्दायंति इहलोगवेदणवेज्जावडियं । . प्रासुक विहार स्वरूप प्ररूपण जं आउट्टिकयं कम्मं तं परिण्णाय विवेगमेति । एवं से अप्पमादेण विवेगं किट्टति वेदवी । ९२८. जययं विहराहि जोगवं, अणुपाणा पंथा दुरुत्तरा । अणुसासणमेव पक्कमे, वीरेहिं सम्मं पवेइयं ।। સૂય. . ૬, ૬. ૨, ૩. ૨, ૪. ૨૬ फासुय विहार सरूव परूवणः ૧૬.પ. વિ તે અંતે ! ખાતુવિહાર ? ઞ. સુ. , ૬. ૬, ૩. ૪, સુ. ૬૨-૬૨ उ. सोमिला ! जं णं आरामेसु उज्जाणेसु देवकुलेसु सभासु पवासु इत्थी - पसु -पंडग-विवज्जियासु वसहीसु फासुएसणिज्जं पीढ-फलग-सेज्जा- संथारगं उवसंपज्जित्ताणं विहरामि, से तं फासूयविहारं 12 -વિ. સ. ૮, ૩. ૧૦, સુ. ૨૨ भावियप्पणी अणगारस्स किरिया विहाणं : ૧૩૦. ૫. ૩બારસ્મ નં અંતે ! ભાવિયપ્પનો પુરો વુદ્દો जुगमायाए पेहाए रीयं रीयमाणस्स पायस्स अहे कुक्कुडपोते वा, वट्टापोते वा, कुलिंगच्छाए वा, परियावज्जेज्जा, तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ ? ૩. ગોયમા ! અસ્ત્ર નું માવિયqળો-નાવइरियावहिया किरिया कज्जइ, नो संपराइया किरिया [ફ | चारित्राचार ४८९ અપ્રમાદી, યતનાપૂર્વક વર્તનાર મુનિનાં સ્પર્શથી કદાચિત કોઈ પ્રાણીનો ઘાત થઈ જાય, અથવા કોઈ પ્રાણીને કિલામના થઈ જાય તો તેનું ફળ તેને એ જ ભવમાં પ્રાપ્ત થઈ ક્ષય પામે છે. કોઈ પાપ જાણી જોઈને કર્યું હોય તો તેને શરજ્ઞાથી જાણી પ્રાયશ્ચિત્ત દ્વારા દૂર કરવું જોઈએ. અપ્રમાદથી તે કર્મનો ક્ષય થાય છે. એમ આગમવેત્તા શાસ્ત્રકારે કહ્યું છે. ૯૨૮. હે પુરુષ ! તું યતનાસહિત સમિતિ અને ગુપ્તિયુક્ત બનીને વિચર, કારણ કે સૂક્ષ્મ પ્રાણીઓથી યુક્ત માર્ગ ઉપયોગ રાખ્યા વિના પા૨ ક૨વો દુરુત્તર છે. શાસ્ત્રોક્ત રીતિથી જ સંયમનું પાલન કર. બધા તીર્થકરોએ સમ્યક્ પ્રકારે એ જ ઉપદેશ આપ્યો છે. પ્રાસુક વિહાર સ્વરૂપ પ્રરૂપણ ઃ ૯૨૯. પ્ર. હે ભંતે ! આપનો પ્રાસુક વિહાર કયો છે ? ઉ. હે સોમિલ ! આરામ, ઉદ્યાન, દેવકુલ, સભા, ૫૨બ આદિસ્થાનોમાં સ્ત્રી, પુરુષ અને નપુંસક રહિત વસ્તીઓમાં નિર્દોષ અને એણીય પીઠ, ફલક, શય્યા અને સંથારા આદિ પ્રાપ્ત કરી હું વિચરું છું. તે મારો પ્રાસુક વિહાર છે. ભાવિત-આત્મા અણગારની ક્રિયાનું વિધાન : ૯૩૦.પ્ર. હે ભંતે ! આગળ અને બાજુએ યુગ (ઘૂંસરી) પ્રમાણ ભૂમિને જોઈને ગમન કરતા સંવરયુક્ત અનગારના પગ નીચે કૂકડીનું બચ્ચું, બતકનં હ્યુ કે કુલિંગચ્છાય (કીડી જેવું સૂક્ષ્મ જંતુ) આવીને મરણ પામે તો હે ભંતે ! તે અણગારને શું ઈર્યાપથિકી ક્રિ લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? ઉ. હે ગૌતમ ! તે સંવરયુક્ત અણગારને યાવત્ ઈર્યાપથિકી ક્રિયા લાગે, પણ સાંપરાયિકી ક્રિયા ન લાગે ! () યા. સુ. ૬, ૬. ૬. સુ. ૪૬ (૩) ધર્મ. મા ૨. રૂ. ૨, સુ. ૮૯, પૃ. ૮૭ (૫) ધમ્મ. મા. ૨, ૩. ૪, મુ. ૩૦૨, પૃ. ૨૭૭ Page #559 -------------------------------------------------------------------------- ________________ ४९० चरणानुयोग प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ अणगारस्स णं भावियप्पणो - जाव- ईरियावहिया किरिया कज्जइ णो संपराइया किरिया कज्जइ ? उ. गोयमा ! जस्स णं कोह- माण- माया-लोभा वोच्छिन्ना भवंति तस्स णं इरियावहिया किरिया कज्जइ, जस्स णं कोह- माण- माया लोभा अवोच्छिण्णा भवंति तस्स णं संपराइया किरिया कज्जइ । अहात्तं रीयमाणस्स इरियावहिया किरिया कज्जइ । उस्सुतं रीयमाणस्स संपराइया किरिया कज्जइ, संवृत्त अणगार क्रिया प्ररूपण से णं अहासुत्तमेव रीयइ, से तेणणं गोयमा ! एवं वुच्चइ अणगारस्स णं भावियप्पणो - जाव - इरियावही किरिया कज्जइ नो संपराइया किरिया कज्जइ । - वि. स. १८, उ. ८, सु. २ संवुड अणगारस्स किरिया विहाणं : ९३१. प. संवुडस्स णं भंते ! अणगारस्स आउत्तं गच्छमाणस्स, आउत्तं चिट्ठमाणस्स, आउत्तं निसीयमाणस्स, आउत्तं तुयट्टमाणस्स, आउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं गिण्हमाणस्स वा, निक्खिवमाणस्स वा, तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ ? संपराइया किरिया कज्जइ ? उ. गोयमा ! संवुडस्स णं अणगारस्स आउत्तं . गच्छमाणस्स- जाव आउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं गिण्हमाणस्स वा, निक्खिवमाणस्स वा, तस्सं णं इरियावहिया किरिया कज्जइ, णो संपराइया किरिया कज्जइ । प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ संवुडस्स णं अणगारस्स आउत्तं गच्छमाणस्स- जावणिक्खिवमाणस्स वा, इरियावहिया किरिया कज्जइ णो संपराइया किरिया कज्जइ ? उ. गोयमा ! जस्स णं कोह- माण- माया-लोभा वोच्छिन्ना भवंति, तस्स णं इरियावहिया किरिया कज्जइ, नो संपराइया किरिया कज्जइ । सूत्र ९३१ પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગારને ઈર્યાપથિકી ક્રિયા લાગે યાવત્ સાંપ૨ાયિકી ક્રિયા નથી લાગતી એવું શા હેતુથી કહો છો ? 3. गौतम ! केनां श्रेध, मान, माया जने लोभ सर्वथा ક્ષીણ થયાં હોય એવા (૧૧-૧૨-૧૩મા ગુણસ્થાનવર્તી અણગાર)ને ઈર્ષાપથિકી ક્રિયા લાગે છે. જેનાં ક્રોધ, માન, માયા અને લોભ સર્વથા ક્ષીણ થયા નથી તેઓને સાંપરાયિકી ક્રિયા લાગે છે. યથાશ્રુતથી વ્યવહાર કરનારને ઈપિથિકી ક્રિયા લાગે છે. ઉત્સૂત્ર વ્યવહાર કરનારને સાંપરાયિકી ક્રિયા सागे छे. સંવયુક્ત અણગાર સૂત્ર પ્રમાણે (યથાખ્યાત ચારિત્ર સૂત્રના નિયમાનુસાર પ્રવૃત્તિ કરનારા) વર્તે છે. તે હેતુથી ગૌતમ ! એવું કહેવામાં આવે છે કે સંવયુક્ત અણગારને યાવત્ ઈર્યા પથિકી ક્રિયા લાગે छे, साम्परायिडी डिया लागती नथी. સંવૃત્ત અણગારની ક્રિયાનું વિધાન : ८३१.प्र. भंते! उपयोगपूर्व गमन उरता, ઉપયોગપૂર્વક ઉભા રહેતા, ઉપયોગપૂર્વક બેસતા, (उपयोगपूर्व सूता-खाणोरता, ઉપયોગપૂર્વક વસ્ત્ર, પાત્ર, કંબલ, અને પાદપ્રોચ્છનક (રજોહરણ) ને ગ્રહણ કરતા અને મૂકતા સંવૃત્ત-સંવરયુક્ત અણગારને ભંતે ! ઈર્યાપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ? ઉ. ગૌતમ ! ઉપયોગપૂર્વક ગમન કરતા યાવત્ ઉપયોગપૂર્વક વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદ પ્રોછનકને ગ્રહણ કરતા અને મૂકતા સંવયુક્ત અનગારને ઈર્ષાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. अ. संते ! खेम शा हेतुथी उन्हो छोडे - उपयोगपूर्व ગમન કરતા યાવત્ ગ્રહણ કરતા ને મૂકતા સંવરયુક્ત અણગારને ઈર્ષાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી ? 3. गौतम ! नां डोध-मान-माया-लोल नष्ट थयां હોય તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. Page #560 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९३२-९३५ अस्थिर काष्ठादि उपरिगमन निषेध चारित्राचार ४९१ जस्स णं कोह-माण-माया-लोभा अवोच्छिन्ना જેનાં ક્રોધ-માન-માયા-લોભ નષ્ટ થયાં નથી, તેને भवंति, तस्स णं संपराइया किरिया कज्जइ । સાંપરાયિકી ક્રિયા લાગે છે. अहासत्तं रीयमाणस्स इरियावहिया किरिया कज्जइ, યથાશ્વતથી વ્યવહાર કરનારને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, उस्सुत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जइ, ઉસૂત્ર વ્યવહાર કરનારને સાંપરાયિકી ક્રિયા લાગે છે. से णं अहासुत्तमेव रीयइ, સંવરયુક્ત અણગાર સૂત્ર પ્રમાણે વર્તે છે. से तेणटेणं गोयमा ! एवं वच्चइ - संवडस्स णं તે હેતુથી ગૌતમ ! એવું કહેવાય છે કે - સંવરયુક્ત अणगारस्स आउत्तं गच्छमाणस्स-जाव અણગારને ઉપયોગપૂર્વક ગમન કરતા યાવતું णिक्खिवमाणस्स णो संपराइया किरिया कज्जइ । સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. વિ. સ. ૭, ૩. ૭, મુ. ૬ નિષેધકલ્પ - ૨ अथिर कडाइ उवरि गमण-णिसेहो : અસ્થિર લાકડાં આદિ પરથી જવાનો નિષેધ : ९३२. होज्ज कहें सिलं वा वि, इट्टालं वा वि एगया । ૯૩૨. રસ્તામાં લાકડું, પત્થર, ઈટ કે જે કંઈ સાધન ઉલ્લંઘવા ठवियं संकमट्ठाए, तं च होज्ज चलाचलं ।। માટે રાખેલાં હોય તે સ્થિર ન હોય, તો પાંચ न तेण भिक्खू गच्छेज्जा, दिट्ठो तत्थ असंजमो । ઈન્દ્રિયોનું દમન કરનાર સમાધિવંત સાધુ તેના પર गंभीरं झसिरं चेव, सव्विंदियसमाहिए ।। થઈને ગમન ન કરે. કારણ કે તેની જગ્યા કેટલી પોલી - ૪. ૨, ૫, ૩. , . ૨૬-૧૭ કે ઊંડી છે તેની ખબર ન પડવાથી તેવા સ્થળે અસંયમનો ભય ભગવાને બતાવ્યો છે. मुणी इंगालाई न आइक्कमे : ९३३. इंगालं छारियं रासिं. तसरासिं च गोमयं । ससरक्खेहिं पाएहि, संजओ तं न अइक्कमे ।। -સ. . ૫, ૩. ૨, ૪. ૭ સાધુ કોલસાદિનું અતિક્રમણ ન કરે : ૯૩૩.સંયમી મુનિ અંગારાના ઢગલા પર, કોલસાના ઢગલા પ૨, રાખના ઢગલા પર, ફોતરાના ઢગલા પર, સચિત્ત રજથી ખરડાયેલા પગે ગમન ન કરે. राईए गमण-णिसेहो: રાત્રિગમન નિષેધ: ९३४. नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा, ૩૪.સાધુઓ અને સાધ્વીઓએ राओ वा वियाले वा, રાત્રે કે સંધ્યા સમયે अद्धाणगमणं एत्तए । વિહાર (રામાનુગ્રામ માર્ગગમન) કરવો કલ્પતો નથી. - u ૩. ૨, સુ. ૪૬ गोणाइ भएण उम्मग्ग गमण णिसेहो : સાંઢાદિનાં ભયથી ઉન્માર્ગે જવાનો નિષેધ : રૂ. તે ઉપવFq વા ઉપgિણી વા મામું ટૂળમાણે ૯૩૫,ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ કે સાધ્વીને માર્ગમાં अंतरा से गोणं वियालं पडिपहे पेहाए-जाव- મદોન્મત્ત સાંઢ વિષ વાલસર્વ યાવતુ ચિત્તા આદિ चित्तचेल्लडयं वियालं पडिपहे पेहाए णो तेसिं भीतो હિંસક પશુ દેખાય તો તેને જોઈ ભયભીત થઈ ઉન્માર્ગે उम्मग्गेणं गच्छेज्जा, णो मग्गातो मग्गं संकमेज्जा, ન જાય, માર્ગ છોડી બીજા માર્ગે ન જાય, ગહન વન અથવા કિલ્લામાં પ્રવેશ ન કરે, વૃક્ષ પર ન ચઢે, ઊંડા णो गहणं वा वणं वा दुग्गं वा अणुपविसेज्जा, णो તથા વિસ્તૃત પાણીમાં પ્રવેશ ન કરે, તથા શરીરને रुक्खंसि दुरुहेज्जा, णो महतिमहालयंसि उदयंसि પાણીમાં ન છૂપાવે, ન ડુબાડે, સુરક્ષા માટે વાડમાં ન कायं विओमेज्जा, णो वाडं वा, सरणं वा, सेणं वा, છૂપાય, સેના કે શસ્ત્રની ઈચ્છા ન કરે, પરંતુ શરીર सत्थं वा कंखेज्जा, अप्पुस्सए-जाव-समाहीए. ततो અને ઉપકરણો પ્રત્યે રાગ-દ્વેષ રહિત થઈ કાયાનો संजयामेव गामाणगामं दुइज्जेज्जा ।। વ્યુત્સર્ગ કરે, આત્મભાવનામાં લીન બને યાવત્ . સુ. ૨, ૫, ૨, ૩. ૨, મુ. ૨૬ સમાધિમાં સ્થિર રહે તેમ જ યતનાપૂર્વક રામાનુગ્રામ For Private & Personal Use Oy વિચરે. Page #561 -------------------------------------------------------------------------- ________________ ४९२ चरणानुयोग अनार्य प्रदेश मार्ग गमन निषेध __ सूत्र ९३६-३७ दस्सुगायतणमग्गेण गमण णिसेहो : અનાર્યોના પ્રદેશમાં માર્ગ-ગમનનો નિષેધ : ૨૩૬. જે બિલ્લુ વા મિgો વ ામામં ટૂંજ્ઞમાને ૯૩૬. એક ગામથી બીજે ગામ જતાં સાધુ-સાધ્વીને માર્ગમાં अंतरा से विरूवरूवाणि पच्चंतिकाणि વિવિધ પ્રકારનાં દેશોના સીમાવર્તી સ્થળોમાં રહેલા दस्सुगायतणाणि मिलक्खूणि आणारियाणि ચોરોનાં સ્થાનો, મ્લેચ્છો, અનાર્યો, દુરાચારીઓનાં दुस्सण्णप्पाणि दुप्पण्णवणिज्जाणि । સ્થાનો મળે, ઘણી જ કઠિનતાથી તેઓને આર્યોના આચાર સમજાવી શકાય, અથવા ઘણી કઠિનતાથી ધર્મબોધ આપી તેમના અનાર્ય કર્મોને દૂર કરી શકાય. अकालपडिबोहीणि अकालपरिभोईणि, सति लाढे એવા, અકાળે જાગનારા, અકાળે ખાવા-પીવાવાળા विहाराए संथरमाणेहिं जणवएहिं णो विहारवत्तियाए મનુષ્યોનાં સ્થાન મળે ત્યારે એવા પ્રદેશોનાં સ્થાનો पवज्जेज्जा गमणाए । પર ન જાય. જો બીજો રસ્તો આર્ય પ્રદેશમાં થઈને જતો હોય તો પ્રાસુક આહાર કરનારા સાધુ એવા સ્વેચ્છાદિનાં સ્થાનોમાં વિહાર કરવાનો સંકલ્પ મનથી પણ ન કરે. केवली बूया-आयाणमेयं । કેવલી ભગવાનનું કથન છે કે એવું કરવાથી કદાચિત કર્મ બંધનનું કાર્ય ઉપસ્થિત થાય. तेणं बाला “अयं तेणे, अयं उवचरए, अयं ततो आगते" त्ति कटु तं भिक्खं अक्कोसेज्ज वा, વન્દ્ર વા, પેન્ન વા, ૩૬-ગ વા, वत्थंवा जाव-पादपुंछणं अच्छिदेज्ज वा, भिंदेज्ज वा, अवहरेज्ज वा, परिठ्ठवेज्ज वा । તે અજ્ઞાની લોકો સાધુને જોઈ “આ ચોર છે, ગુપ્તચર છે, અમારા શત્રુના ગામનો છે. એ પ્રમાણે કહી સારું નરસું કહેશે, મારશે-પીટશે, પ્રાણ પણ લઈ લેશે, તેનાં વસ્ત્ર યાવત રજોહરણ આદિ ઉપકરણ તોડી ફોડી નાંખશે અથવા છીનવી લેશે અથવા લૂંટી લેશે કે દૂર ફેંકી દેશે. अह भिक्खू णं पुव्वोवदिट्ठा पइण्णा-जाव-उवएसे जं तहप्पगाराणि विरूवरूवाणि पच्चंतियाणि दसुगायतणाणि-जाव-णो विहारवत्तियाए पवज्जेज्जा गमणाए । ततो संजयामेव गामाणगामं दुइज्जेज्जा ।। - પ. પુ. ૨, ૩ , . ૪૭૨ માટે સાધુ-સાધ્વીનો પૂર્વોપદિષ્ટ આચાર છે. યાવતું. ઉપદેશ છે કે સાધુ જ્યાં ચોરાદિ અનાર્યોનાં સ્થાન હોય થાવત ત્યાં થઈ વિહાર કરવાની ઈચ્છા ન કરે અને ગ્રામન ગ્રામ ન વિચરે, પરંતુ આર્યપ્રદેશમાં યતનાપૂર્વક રામાનુગ્રામ વિચરે. निसिद्ध खेत्तेसु विहार-कारणस्स पायच्छित्त सुत्ताई: નિષિદ્ધ ક્ષેત્રોમાં વિહાર કરવાના પ્રાયશ્ચિત્ત સૂત્રો : શરૂ૭, a fમg વિદં અને નર-715fMi afસ રાત્રે ૯૩૭ જે ભિક્ષુ સુવિધાજનક આહાર પ્રાપ્ત થાય તેવાં સ્થાન विहाराए संथरमाणेसु जणवएसु विहार-पडियाए હોવા છતાં પણ ઘણા લાંબા દિવસો લાગે તેવા માર્ગથી अभिसंधारेइ अभिसंधारेत वा साइज्जइ । જવાનો સંકલ્પ કરે, (કરા) કરનારનું અનુમોદન કરે... जे भिक्खू विरूवरूवाई दस्सुयायणाई अणारियाई જે ભિક્ષુ આહારાદિ સુવિધા પ્રાપ્ત હોવા છતાં પણ मिलक्ख इं पच्चंतियाई सति लाढे विहाराए સીમા પર રહેતા અનેક પ્રકારના ચોર, અનાર્ય, મ્લેચ્છ संथरमाणेसु जणवएसु विहारपडियाए अभिसंधारेइ આદિનાં સ્થાનો તરફ વિહાર કરે, (કરાવે,) કરનારનું अभिसंधारेतं वा साइज्जइ । અનુમોદન કરે.... तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उम्घाइयं । આવે છે. -ન. ૩. ૨૬, ૪. ર૬- ૨૭ Page #562 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९३८-४१ चोर भय कारण उन्मार्ग गमन निषेध चारित्राचार ४९३ आमोसगाणं भएण उम्मग्ग गमण णिसेहो: ચોરોના ભયથી ઉન્માર્ગગમનનો નિષેધ : ९३८. से भिक्खू वा भिक्खणी वा गामाणुगाम दुइज्जेज्जा, ८3८. मथी.बी४ मतां साधु-साध्वी स२९५ अंतरा से विहं सिया, सेज्जं पुण विहं जाणेज्जा, કે અટવીનો માર્ગ જાણે તથા અહીં ઘણા ચોરો इमंसि खलु विहंसि बहवे आमोसगा उवकरण ઉપકરણોની ઈચ્છાથી એકઠા થઈ રહ્યાં છે એવું જાણે पडियाए संपडिया गच्छेज्जा, णो तेसिं भीओ તો તેમનાથી ભયભીત થઈ ઉન્માર્ગમાં ન જાય યાવતુ उम्मग्गेणं गच्छेज्जा-जाव-समाहिए । ततो સમાધિભાવમાં સ્થિર રહે. ચોરોનો ઉપસર્ગ સમાપ્ત संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ।। થયા બાદ યતનાપૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. -आ. सु. २, अ. ३, उ. ३, सु. ५१६ आमोसग-उवसग्गे तसिणीए होज्जा: ચોરનો ઉપસર્ગ થતાં મૌન રહેઃ ९३९. से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जेज्जा, ८3८.साधु-साध्वी में मथी भी २ तi लोय त्यारे अंतरा से आमोसगा संपडिया गच्छेज्जा, ते णं રસ્તામાં ચોરો એકઠા થઈને કહે કે, “હે આયુષ્યમનું आमोसगा एवं वदेज्जा-“आउसंतो समणा ! आहर શ્રમણ ! આ વસ્ત્ર ધાવતુ રજોહરણાદિ લાવો અમને एयं वत्थं वा-जाव-पादपुछणं वा दे हिं, આપી દો. અહીં મૂકી દો એવું કહેવા છતાં પણ સાધુ णिक्खिवाहि,” तं णो देज्जा, णिक्खिवेज्जा, णो ન આપે અને ભૂમિ પર પણ ન રાખે. જો તે वंदिय जाएज्जा, णो अंजलिं कट्ट जाएज्जा, णो જબરદસ્તી કરે તો નીચે મૂકી દે. તેઓ તે લઈ લે તો कलुणपडियाए जाएज्जा, धम्मियाए जायणाए जाएज्जा તેઓની પ્રશંસા કરી યાચના ન કરે, હાથ જોડીને ન तुसिणीयभावेण वा उवेहेज्जा ।। માંગે, પરંતુ ધર્મનો ઉપદેશ આપી પાછું માંગે અથવા -आ. सु. २, अ..२, उ. ३, सु. ५१७ મૌન ધારણ કરી ઉપેક્ષાભાવે ઊભા રહે. आमोसगेहि उवहि अवहरिए अभिओग णिसेहो : योरी ७५४२५॥ छीनवी तो परियाह न : ९४०. तेणं आमोसगा सयं करणिज्जं ति कट्ट अक्कोसंति ८४०.यो२ पोतान म साधुने सायु-४९ हे, वा-जाव-उद्दति वा वत्थं वा-जाव-पादपुंछणं वा પાવતુ ઉપદ્રવ કરે તથા વસ્ત્ર યાવત્ રજોહરણ છીનવી अच्छिदेज्ज वा-जाव-परिट्ठवेज्ज वा तं णो લે, તોડીફોડી નાંખે યાવતુ દૂર ફેંકી દે, તો સાધુ તે ત્યાં गामसंसारियं कुज्जा, णो रायसंसारियं कुज्जा, णो परं છોડી દે, ચોરોનાં આ કાર્યની ગામમાં ચર્ચા ન કરે. उवसंकमित्तु बूया-“आउसंतो गाहावती एते खलु રાજા કે શાસકની પાસે ફરિયાદ ન કરે. અને બીજા आमोसगा उवकरणपडियाए सयं करणिज्ज ति कटु કોઈ ગૃહસ્થ પાસે જઈને પણ ન કહે કે, “આયુષ્મ अक्कोसंति वा-जाव-परिट्ठवेंतिं वा ।” एतप्पगारं ગૃહસ્થ ! આ ચોરોએ અમારા ઉપકરણ આદિ આક્રોશ मणं वा वई वा णो पुरतो कट्टु विहरेज्जा । કરીને લૂંટી લીધા છે. યાવત્ ફેંકી દીધા છે એવું મનમાં अप्पुस्सुए-जाव-समाहिए, ततो संजयामेव ચિંતા ન કરે અને વચનથી દુઃખ પણ પ્રગટ ન કરે. गामाणुगामं दूइज्जेज्जा । પરંતુ રાગ-દ્વેષ રહિત યાવતુ સમાધિમાં સ્થિર રહે. -आ सु. २, अ. ३, उ. ३, सु. ५१८ ચોરાદિનો ઉપદ્રવ સમાપ્ત થયા પછી જ યતનાપૂર્વક એક ગામથી બીજે ગામ વિચરે, अण्णेण उवहि वहावणस्स पायच्छित्त सत्तं: બીજા પાસે ઉપકરણ વહન કરાવવાનું પ્રાયશ્ચિત્ત સુત્ર: ९४१. जे भिक्खू अण्णउत्थिएण वा गारथिएण उवहिं ८४१.४ भिक्षु अन्यतार्थ पासे 3 डस्थ पासे 6५७२४॥ वहावेइ वहावेतं वा साइज्जइ । વહન કરાવે, (વહન કરાવવા માટે કહે) વહન કરનારની અનુમોદના કરે. तं सेठमाणे आवजह तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । -नि. उ. १२, सु. ४० તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) · मावछे. Page #563 -------------------------------------------------------------------------- ________________ ४९४ चरणानुयोग मार्ग पृच्छा प्रति मौन सेवन सूत्र ९४२-४४ पाडिपहियाणं पुच्छिए मोणं कायव्वं : પથિકનાં પૂછવાથી મૌન રાખવું જોઈએ: ९४२. से भिक्खु वा भिक्खुणी वा गामाणगामं दइज्जमाणे, ८४२. मे मथीबीट मत साधु-साधीन भार्गमा अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते णं पाडिपहिया સામે કોઈ પથિક મળે તે પથિક સાધુને પૂછે, 'હે एवं वदेज्जा-“आउसंतो समणा ! केवतिए एस गामे આયુષ્યમનું શ્રમણ ! આ ગામ કેવડું મોટું અને કેવું છે? वा-जाव-रायहाणी वा, केवतिया एत्थ आसा हत्थी થાવતું આ રાજધાની કેવી છે ? અહીં કેટલા ઘોડા, गामपिंडोलगा मणुस्सा परिवसंति ? से बहभत्ते હાથી, ભિક્ષાજીવી મનુષ્ય તથા સ્થાયી નિવાસ કરનાર बहुउदए बहुजणे बहुजवसे ? से अप्पभत्ते अप्पुदए મનુષ્ય વસે છે ? (આ ગામ યાવતુ રાજધાનીમાં) अप्पजणे अप्पजवसे ? एतप्पगाराणि पसिणाणि पुट्ठो ભોજન, પાણી, ધાન્યની વિપુલતા છે યા અહીં णो आइक्खेज्जा, एयप्पगाराणि पसिणाणि णो ભોજન, પાણી, ધાન્યની અછત છે. આ પ્રમાણે पुच्छेज्जा । પથિક પ્રશ્ન પૂછે તો સાધુ તેવા પ્રશ્નના જવાબ ન - आ. सु. २, अ. ३, उ. २, सु. ४९२ આપે. સામે મળતા પથિકો પણ આ પ્રમાણે પ્રશ્ન पूछे. तो वामन मापे. . मग्गे गिहत्येहिं सद्धिं आलाव णिसेहो: માર્ગમાં ગૃહસ્થો સાથે વાર્તાલાપનો નિષેધ : ९४३. से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे ८४3. मथी बीट म विहार २di साधु साध्वी 'णो परेहिं सद्धिं परिजविय परिजविय गामाणगामं ગૃહસ્થોની સાથે બહુ વધારે વાતો કરતાં ન ચાલે, दूइलज्जेज्जा । . ततो संजयामेव गामाणुगामं दइज्जेज्जा । પરંતુ યતના પૂર્વક ઈર્યાસમિતિનું યથાવિધિ પાલન -आ. सु. २, अ. ३, उ. २, सु. ४९२ કરતાં પ્રામાનુગ્રામ વિચરે. मग्गे वप्पाइ अवलोयण णिसेहो : માર્ગમાં ટેકરા આદિ અવલોકનનો નિષેધ : ९४४. से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे ८४४.मथी जीठे 14 तi साधु-साध्वी भागमा अंतरा से वप्पाणि वा-जाव-दरीओ वा कूडागाराणि કોઈ ટેકરા યાવત્ ગુફાઓ, પર્વત પર બનાવેલા ઘર, वा, पासादाणि वा, णूमगिहाणि वा, रुक्खगिहाणि वा, પ્રાસાદ, ભૂગૃહ, વૃક્ષોને કાપીને બનાવેલ ઘર, पव्वतगिहाणि वा, रुक्खं वा, चेतियकडं थभं वा, पर्वतगृह, कृत-वृक्ष, येत्यत स्तूप, दुहार शाणा, चेतियकडं आएसणाणि वा, आयतणाणि वा, धर्म स्थान, हेवालय (भाहर), समा ५२, देवकुलाणि वा, सहाणि वा, पवाणि वा, हुन, गोहाभ, यान, यानशाणा, यूनो, पणियगिहाणि वा, पणियसालाओ वा, हल-4ee, य, वन्य वस्तुसो, ओखसाना जाणगिहाणि वा, जाणसालाओ वा, सुहाकम्मंताणि वा, કાષ્ઠનાં કારખાનાં તથા સ્મશાન, પર્વત ગુફા दब्भकम्मंताणि वा, वक्ककम्मंताणि वा, इत्याहिम बनावेदा ५२, शांति, पापा-मंड५, चम्मकम्मंताणि वा, वणकम्मंताणि वा, ભાવનગૃહ આદિ જોઈને હાથ ઊંચાનીચા કરી, इंगालकमंताणि वा, कट्ठकम्मंताणि वा, આંગળી આદિથી ઈશારા કરી, નીચે મૂકી કે ઊંચા થઈ सुसाणकम्मंताणि वा, गिरिकम्मंताणि वा, જુવે નહિ પરંતુ યતનાપૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. कंदरकम्मंताणि वा, संतिकम्मंताणि वा, सेलोवट्ठाणकम्मंताणि वा, भवणगिहाणि वा णो बाहाओ पगिज्झिय पगिज्झिय अंगलियाए, उद्दिसिय उद्दिसिय ओणमिय ओणमिय, उण्णमिय उण्णमिय णिज्झाएज्जा । ततो संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । -आ. सु. २, अ. ३, उ. ३, सु. ५०४ । Page #564 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९४५-४७ मार्ग अवलोकन निषेध चारित्राचार ४९५ मग्गे कच्छाइ अवलोयण णिसेहो : - માર્ગમાં કચ્છાદિ અવલોકનનો નિષેધ : ૨૪૫. એ ઉપવÇ વા ઉમgી વાં THITI ટૂનમાળ ૯૪૫.સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે अंतरा से कच्छाणि वा, दवियाणि वा, णूमाणि वा, માર્ગમાં કચ્છ (નદી કિનારાનો નીચો પ્રદેશ), ઘાસની वलयाणि वा, गहणाणि वा, गहणविदुग्गाणि वा, બીડ પ્રચ્છન્ન ગુફા ઘર, નદીના વળાંકથી ઘેરાયેલા वणाणि वा, वणविदुग्गाणि वा, पव्वताणि वा, પ્રદેશ, નિર્જલ પ્રદેશ, નિર્જન ભૂમિમાં રહેલ કિલ્લા पव्वतविदुग्गाणि वा, अगडाणि वा, तलागाणि वा, વન અથવા ઝાડીમાં રહેલ કિલ્લા, પહાડો, પહાડો પર दहाणि वा, णदीओ वा, वावीओ वा, पोक्खरणीओ બનેલ કિલ્લા, કૂવા, તળાવો, ધરાઓ, નદીઓ, વ, દિવાનો વા, ગારિયાઓ વ. HTTળ વા, વાવડીઓ, પુષ્કરિણીઓ (કમળવાળી-વાવડી), દીધિંકાઓ (લાંબી વાવડીઓ), ગુંજાલિકા (ઘણી ઊંડી सरपंतियाणि वा, सरसरपंतियाणि वा णो बाहाओ વાવડીઓ), સરોવરો, સરોવરની પંક્તિઓ, ઘણા पगिज्झिय-जाव-णिज्झाएज्जा । સરોવરની પંક્તિઓ આદિને હાથ ઊંચા કરી કરીને પાવતુ નીચે નમી અથવા ઊંચા થઈને ન જુએ. केवली बूया-आयाणमेयं । કેવલ જ્ઞાનીઓનું કથન છે કે એમ કરવામાં કર્મબંધનું કારણ છે. जे तत्थ मिगा वा, पसुया वा, पक्खी वा, सरीसिवा પૂર્વોક્ત સ્થળોને આ પ્રમાણે જોવાથી ત્યાં રહેલ મૃગ, वा, सीहा वा, जलचरा वा, थलचरा वा, खहचरा वा, પશુ, પક્ષી, સર્પ, સિંહ, જલચર, સ્થલચર, ખેચર सत्ता ते, उत्तसेज्ज वा, वित्तसेज्ज वा, वाडं वा, વગેરે સત્વો ત્રાસ પામશે કે વિશેષરૂપથી ત્રાસ सरणं वा कंखेज्जा, चारे ति मे अयं समणे । પામશે, રક્ષા માટે ખેતરની વાડ અથવા ઝાડી આદિનો આશ્રય લેવાની ઈચ્છા કરશે. આ શ્રમણ અમને ભગાડવા ઈચ્છે છે એમ સમજશે. अह भिक्खूणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं णो માટે સાધુ-સાધ્વીનાં પૂર્વોપદિષ્ટ આચાર છે યાવતુ बाहाओ पगिज्झिय-जाव-णिज्झाएज्जा । ઉપદેશ છે કે સાધુ હાથ ફેલાવી-ફેલાવીને ન જુએ વાવ ન ઈશારા કરે, ततो संजयामेव आयरियउवज्झाहिं सद्धिं गामाणुगामं પરંતુ યતનાપૂર્વક આચાર્ય ઉપાધ્યાયની સાથે दुइज्जेज्जा । મામાનુગ્રામ વિચરે. –આ. સુ. ૨, ૪, ૩, ૩. ૨, મુ. ૧૦૧ अण्णउत्थिएहिं सद्धिं णिक्खमण-पवेस-णिसेहो : અન્યતીર્થિક આદિ સાથે નિખમણ અને પ્રવેશ નિષેધ : ૨૪૬. તે મવડૂ વા યgી વા વહિયા વિયારબૂમં , ૯૪૬. સાધુ અથવા સાધ્વી વિચાર ભૂમિ (જંગલ જવાની विहारभूमि वा, णिक्खममाणे वा, पविसमाणे वा, જગ્યા) અથવા વિહારભૂમિ (સ્વાધ્યાય ભૂમિ) માંથી णो अण्णउत्थिएण वा, गारत्थिएण वा, નીકળતા હોય અથવા પ્રવેશ કરતા હોય ત્યારે परिहारिओ अपरिहारिएण वा सद्धिं बहिया वियारभूमि અન્યતીર્થિક સાધુઓની સાથે અથવા ગૃહસ્થોની સાથે वा, विहारभूमि वा णिक्खमेज्ज वा, पविसेज्ज वा । બહાર ન નીકળે, ન પ્રવેશ કરે. એવી જ રીતે ઉગ્ર –આ. સુ. ૨, ૫, ૬, ૩. ૨, ૪. રર૮ વિહારી સાધુ શિથિલાચારીની સાથે વિચારભૂમિ અથવા વિહારભૂમિમાંથી ન નીકળે અથવા ન પ્રવેશ કરે. अण्णउत्थियाइहिं सद्धिंगामाणुगामगमण णिसेहो : અન્યતીર્થિકાદિની સાથે ગ્રામાનુગ્રામ-ગમનનો નિષેધ : ૧૪૭, ૨ fપવરકુ વા ઉપરશુળી વા THIણુIIમે તૂફાને ૯૪૭.સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જાય ત્યારે णो अण्णउत्थिएण वा गारथिएण वा परिहारिओ અન્યતીર્થિક કે ગૃહસ્થ, પારિહારિક અપારિવારિક अपरिहारिएण वा सद्धिं गामाणुगामं दुइज्जेज्जा । (શિથિલાચારી) સાથે પ્રામાનુગ્રામ ન વિચરે. -મા. સુ. ૨, ૫, ૬, ૩. ૨, ૪. રૂર ૬. તદેવ તુમુન્ના, પવયાણ વાળ ૧ | Gી મદઈ પહાણ, મેવું ભાસેન પugવં. } } - સ. એ. ૭, T. ર૬ Page #565 -------------------------------------------------------------------------- ________________ ४९६ चरणानुयोग अन्य तीर्थकादि सह प्रवेश-निष्क्रमण प्रायश्चित्त સૂટ ૧૪૮-૧૭ અપUત્યય સદ્ધિ વિમાનસ વિમાસ અન્યતીર્થિકાદિની સાથે પ્રવેશ અને નિષ્ક્રમણનું પ્રાયશ્ચિત્ત पायच्छित्त सुत्ताई : સુત્રો : ૬૪૮. fપરણ્ અrvi૩થિur વા નાથિg a ૯૪૮.જે ભિક્ષુ અતીર્થિક અથવા ગૃહસ્થની સાથે તથા परिहारिएवा अपरिहारिएण सद्धिं गाहावइकुलं પારિહારિક અપરિહારિકની સાથે ગાથાપતિકુલમાં पिण्डवायपडियाए निक्खमइ वा अणुपविसइ वा આહારની પ્રાપ્તિને માટે નિષ્ક્રમણ કરે છે, કે પ્રવેશ કરે निक्खमंतं वा अणुपविसंतं वा साइज्जइ । છે, (નિષ્ક્રમણ કરાવે છે, પ્રવેશ કરાવે છે) નિષ્ક્રમણ કરનારનું કે પ્રવેશ કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थिएण वा गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થની સાથે તથા परिहारिएवा अपरिहारिएण सद्धिं बहिया विहार-भूमि પારિહારિક અપારિવારિકની સાથે (ગ્રામથી) બહારની वा, वियार-भूमि वा निक्खमइ वा पविसइ वा સ્વાધ્યાય ભૂમિમાં કે અંડિલભૂમિમાં નિષ્ક્રમણ કરે છે, निक्खमंतं वा पविसंतं. वा साइज्जइ । પ્રવેશ કરે છે, (નિષ્ક્રમણ કરાવે છે, પ્રવેશ કરાવે છે) નિષ્ક્રમણ કરનારનું, પ્રવેશ કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) -ત. ૩. ૨ કુ. ૪૦-૪૨ આવે છે. अण्णउत्थियाहिं सदिंगामाणगामंदडज्जमाणस्स पायचित्त अन्यतीथि: = હામાપક્ષ પાયત્તિ અન્યતીર્થિક આદિની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૪૬. તે ઉપર મry૩fથા વા નારથિuળ વ ૯૪૯. જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે પારિવારિક परिहारिओ अपरिहारिएण सद्धिं गामाणुगाम दूइज्जइ, તથા અપારિવારિક સાથે ગ્રામાનુ ગ્રામ જાય છે, दूइज्जंतं वा साइज्जइ । (બીજાને જવા માટે કહે છે) જનારનું અનુમોદન કરે છે... तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્દઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) -નિ ૩. ૨ . ૪૨ આવે છે. વિધિ-નિષેધ કલ્પ - ૩ भिक्खुगमणस्स विहिणिसेहो: ભિક્ષુને ચાલવાનો વિધિ-નિષેધ : ९५०. अणुन्नए नावणए. अप्पहिढे अणाउले । ૯૫૦.માર્ગે ચાલતો મુનિ બહુ ઊંચું મુખ ન રાખે, અતિ નીચું इंदियाणि जहाभाग, दमइत्ता मणी चरे ।। મુખ ન રાખે (દીનતા ધારણ કરીને ન ચાલે,) તેમજ હર્ષિત થયા વિના, આકુલતા રહિત, ઈન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં આસક્ત થતી અટકાવીને, જાળવીને વિચરે. दवदवस्स न गच्छेज्जा, भासमाणो य गोयरे । હંમેશા સધન-નિર્ધન ઘરોમાં અભેદ ભાવે ગોચરી हसंतो नाभिगच्छेज्जा, कुलं उच्चावयं सया ।। જનાર સંયમી બહુ ઉતાવળું ન ચાલે, તેમ જ ચાલતાં - સ . ૧, ૩, ૬, p. ૩–૧૪ ન હસે, ન બોલે. विसममग्गे गमणस्स विहिणिसेहो: વિષમ માર્ગે જવાનો વિધિ-નિષેધ ९५१, ओवायं विसमं खाणं, विज्जलं परिवज्जए । ૯૫૧.(ગુણસંપન્ન સાધુ), ખાડા કે ઊંચી નીચી વિષમ संकमेण न गच्छेज्जा, विज्जमाणे परक्कमे ।। જગ્યા, વૃક્ષના ટૂંઠા, અનાજનું કંઠલ કે કાદવવાળા માર્ગને છોડી દે તેમ જ બીજો સારો માર્ગ હોય તો ખાડાને ઓળંગવા માટે કાષ્ઠ પાષાણ વગેરે ગોઠવ્યા હોય તો તે ઉપર પણ ન ચાલે. ૬. રૂા. એ, ૨૭, II. ૮ Page #566 -------------------------------------------------------------------------- ________________ __ सूत्र ९५२ भिक्षार्थ-गमन मार्ग विधि निषेध चारित्राचार ४९७ पवडते व से तत्थ, पक्खलंते व संजए । કારણ કે, તેવા વિષમ માર્ગે જતાં ત્યાં તે સંયમી हिंसेज्ज पाणभूयाई, तसे अदुव थावरे ।। કદાચિત લપસી પડે કે ખાડામાં પડી જાય તો હાલતા-ચાલતા જીવોની તથા ત્રસ સ્થાવર જીવોની હિંસા થાય. तम्हा तेण न गच्छेज्जा, संजय सुसमाहिए । માટે સમાધિવત સંયમી અન્ય સારો માર્ગ હોય તો सइ अन्नेण मग्गेण, जयमेव परक्कमे ।। તેવા વિષમ માર્ગે ન જાય. અને સારો માર્ગ ન જ હોય -સ. એ. ૧, ૩, , , ૪-૬ તો તે માર્ગે ઉપયોગ પૂર્વક ગમન કરે. भिक्खट्ठागमणमग्गस्स विहिणिसेहो: ભિક્ષાર્થ ગમન માર્ગનો વિધિ-નિષેધ : ૨,૨. વિ7 વા f+qળી વા આદીવૈદું પડવાય ૯૫ર સાધુ કે સાધ્વી ગ્રહસ્થને ત્યાં ગોચરીએ જતાં માર્ગમાં पडियाए अणुपविढे समाणे अंतरा से वप्पाणि वा, ઊંચા ટેકરા, ખેતરની કયારી, ખાઈ, કોટ, બંધ દ્વાર, फलिहाणि वा, पागाराणि वा, तोरणाणि वा. આગળિયાદિ અથવા ખાડો, ગુફા ઈત્યાદિ વાળો માર્ગ अग्गलाणि वा, अग्गलपासगाणि वा, गड्ढाओ वा, હોય તો સંયમી સાધુ એ માર્ગે ન જાય. પણ બીજો दरिओ वा, सति परिक्कमे संजयामेव परक्कमेज्जा સારો માર્ગ હોય તો ચક્કર લઈને પણ તે માર્ગે યતના णो उज्जुयं गच्छेज्जा । પૂર્વક જાય. केवली बूया-आयाणमेयं । से तत्थ परक्कममाणे पयलेज्ज वा, पवडेज्ज वा, से तत्थ पयलमाणे वा, पवडमाणे वा तत्थ से काए उच्चारेण वा, पासवणेण वा. खेलेण वा. सिंघाणएण વા, વંતે વા, પિત્તે વી, પૂUT વી, સુવા વા, सोणिएण वा उवलित्ते सिया । કેવળી ભગવાનનું કથન છે કે, (આવા વિષમ માર્ગ જવામાં) કર્મબંધનનું કારણ છે. તેવા વિષમ માર્ગે જતાં લપસી જવાય પડી જવાય કે ડગી જવાય, લપસવાથી પડી જવાથી કે ડગી જવાથી તે સાધુનું શરીર મળ, મૂત્ર, લીંટ, વમન, પિત્ત, ચરબી, શુક્ર કે લોહીથી ખરડવા સંભવ છે. तहप्पगारं कायं णो अणंतरहियाए पुढवीए, णो ससणिद्धाए पुढवीए, णो ससरक्खाए पुढवीए, णो चित्तमंताए सिलाए, जो चित्तमंताए लेल ए. कोलावासंसि वा दारुए जीव पतिट्टिते स अंडेजाव-संताणए णो आमज्जेज्ज वा, णो पमज्जेज्ज वा, णो संलिहेज्ज वा, णो णिल्लिहेज्ज वा, णो आयावेज्ज वा, णो पयावेज्ज वा । से पुव्वामेव अप्पससरक्ख तणं वा, पत्तं वा, कटुं वा, सक्करं वा जाएज्जा, जाइत्ता सेत्तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमित्ता अहे झामथंडिल्लंसि वा, अट्ठिरासिंसि वा, किट्टरासिंसि वा, तुसरासिंसि वा, गोमयरासिंसि वा अण्णतरंसि वा तहप्पगारंसि पडिलेहिय, पडिले हिय, पमज्जिय पमज्जिय ततो संजयामेव आमज्जेज्ज वा पमज्जेज्ज वा, संलिहेज्ज वा णिल्लिहेज्ज वा, आयावेज्ज वा, पयावेज्ज वा । –આ. શું. ૨, પૃ. ૨, ૩, ૬, ૪. રૂકર ક્યારેક આવી રીતે ખરડાય તો પણ તે ભિક્ષુ મૂત્રાદિથી ભરેલા શરીરને સચિત્ત પૃથ્વી, (માટી) સચિત્ત ચિકણી માટી સચિત્ત રજવાળી પૃથ્વી (માટી), સચિત્ત શીલા (સચિત્ત પત્થર) સચિત્ત ઢેડું અથવા ઉધઈવાળું લાકડુ, જીવાત વાળું લાકડું તથા ઈડા યાવત્ જાળાવાળું લાકડું ઈત્યાદિથી પોતાનું શરીર એકવાર કે વારંવાર સાફ ન કરે, એકવાર કે વારંવાર ન ઘસે, એકવાર કે વારંવાર તાપમાં ન સુકાવે. (પગ લપસવાથી કે પડી જવાથી સાધુનું શરીર જો મળમૂત્રકાદિથી ભરાઈ જાય તો) સાધુ સચિત્ત રજ આદિથી રહિત તૃણ, પત્ર, કાર, કાંકરો ઈત્યાદિની યાચના કરે, યાચના કર્યા બાદ એકાન્ત સ્થાનમાં જઈ બળેલી ભૂમિ પર, હાડકાના ઢગલા કે લોઢાનાં ઢગલા પર, ભૂંસાના ઢગલા પર, સૂકા છાણનાં ઢગલા પર કે એવા અન્ય પ્રકારના સ્થાનનું પ્રતિલેખન તથા પ્રમાર્જન કરી યતનાપૂર્વક સંયમી સાધુ સ્વયમેવ પોતાના શરીરને લાકડાદિથી એકવાર કે વારંવાર સાફ કરે, એકવાર કે વારંવાર ઘસે, તાપમાં એકવાર કે વારંવાર સુકાવે. Page #567 -------------------------------------------------------------------------- ________________ ४९८ चरणानुयोग ૧. સે મિવઘૂ વા મિવવુળી વા-ગાવ-અણુવિદ્ને સમળે અંતરા તે ઓવાળુ વા, વાળું વા, ૮મ્ વા, ધી વા, भिलुगा वा, विसमे वा, विज्जले वा, परियावज्जेज्जा सति परक्कमे संजयामेव परक्कमेज्जा णो उज्जुयं गच्छेज्जा । -મ, સુ. ૩, અ. ર્ ૩. , સુ. ૩૯૬ गामाणुगाम गमणस्स विहिणिसेहो : ૧૫૪, તે શિવઘૂ યા મિવધુળી વા માનુનામ ટૂર્ખામાળે पुरओ जुगमायं पेहमाणे दहूणं तसे पाणे उद्घट्टु पादं एज्जा, साहट्टु पादं रीएज्जा, वितिरिच्छिं वा कट्टु पादं रीएज्जा, सति परक्कमे संजयामेव परक्कमेज्जा, णो उज्जुयं गच्छेज्जा, ततो संजयामेव गामाणुगामं इज्जेज्जा । ग्रामानुग्राम गमन विधि निषेध -. સુ. ૨, ૬, ૩, ૩. ૬, સુ. ૪૬% ૬. સે મિલ્લૂ વા મિવુળી ના ગામાણુમ મુઝ્ઝમાળે णो मट्टियागतेहिं पाएहिं हरियाणी छिंदिय छिंदिय विकुज्जिय विकुज्जिय विफालिय विफालिय उम्मग्गेणं हरियवधाए गच्छेज्जा जहेयं पाएहिं मट्टियं खिप्पामेव हरियाणि अवहरंतु । माइट्ठाणं संफासे । णो एवं करेज्जा | से पुव्वामेव अप्पहरियं मग्गं पडिलेहेज्जा, पडिलेहित्ता ततो संजयामेव गामाणुगामं दूइज्जेज्जा 1 से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से वप्पाणि वा जाव दरीओ बा, सति परक्कमे संजयामेव परक्कमेज्जा णो उज्जुयं गच्छेज्जा । केवली बूया - आयाणमेयं । से तत्थ परक्कममाणे पयलेज्ज वा, पवडेज्ज वा, से तत्थ पयलमाणे वा, पवडमाणे वा, रुक्खाणि वा, गुच्छाणि वा, गुम्माणि वा, लयाओ वा, वल्लीओ વા, તળાf" વા, નહાનિ વા, દરિયાળિવા, अवलंबिय अवलंबिय उत्तरेज्जा, जे तत्थ पडिपहिया उवागच्छंति ते पाणी जाएज्जा, जाइत्ता ततो संजयामेव अवलंबिय अवलंबिय उत्तरेज्जा । ततो संजयामेव गामाणुगामं दृइज्जेज्जा । - આ. સુ. ર્, અ. ૨, ૩. ૨, મુ. ૪૬૮-૧૬ सूत्र ९५३ - ५५ ૯૫૩.સાધુ કે સાધ્વી યાવત્ ગોચરીએ જતાં માર્ગમાં કોઈ ખાડા, ઠૂંઠા કે કાંટા આવે, ઢાળવાળી જમીન, ફાટેલી કાળી જમીન, ઊંચી-નીચી જમીન કે ગારા-કીચડવાળી જમીન હોય તો એ માર્ગ છોડી સંયમી સાધુ બીજા માર્ગથી જાય પણ ખાડા ટેકરાવાળા વિષમ માર્ગે ન જાય. ગ્રામાનુગ્રામ ગમનનો વિધિ-નિષેધ : ૯૫૪.સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં યુગ પરિમિત-ચાર હાથ ભૂમિ દેખતાં, ત્રસ આદિ જીવોને પગ ઊંચા આડા અવળા કરીને, તેને ઓળંગીને આગળ પગ રાખે અથવા પગ પાછો હટાવી લે અથવા તિર્થ્રો કરીને રાખે, બીજો માર્ગ હોય તો યતનાપૂર્વક બીજા માર્ગથી જાય. પણ સીધા માર્ગથી ન જાય. આ પ્રમાણે યતનાપૂર્વક એક ગામથી બીજે ગામ વિહાર કરે. ૯૫૫.સાધુ અથવા સાધ્વી જ્યારે ગ્રામાનુગ્રામ વિચરી રહ્યાં હોય અને પગ કીચડથી ખરડાઈ જાય તો તેને સાફ કરવા માટે ઉન્માર્ગમાં જઈ સચિત્ત વનસ્પતિ છેદી, વારંવાર છેદી અથવા લીલાં પાન એકઠાં કરી કે કચડી, ઉખેડી પગ સાફ ન કરે. જ્યાં વનસ્પતિની હિંસા થાય તે માર્ગે ન જાય. પગમાં કીચડ લાગવાથી જો વનસ્પતિથી લૂંછવામાં આવે તો સંયમમાં દોષ લાગે છે. માટે સાધુએ એવું ન કરવું જોઈએ. પહેલાં જ લીલોતરી રહિત માર્ગ જોઈ યતનાપૂર્વક એક ગામથી બીજે ગામ જવું જોઈએ. ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ અથવા સાધ્વી જ્યારે માર્ગમાં ઊંચા ઊંચા ટેકરા, ખેતરની કયા૨ી યાવત્ ગુફા ઈત્યાદિવાળો માર્ગ હોય તો સંયમી સાધુ એ માર્ગે ન જાય. પણ બીજો સારો માર્ગ હોય તો ચક્કર લઈને પણ તે માર્ગે યતના પૂર્વક જાય. કેવલી ભગવાનનું કથન છે કે (વિષમ માર્ગથી જવામાં) કર્મબંધનનું કારણ છે. એવા વિષમ માર્ગે જતાં સાધુ-સાધ્વીના પગ લપસી શકે છે, જેથી પડી પણ જવાય. કદાચ તેઓનો પગ આદિ લપસી જાય કે તેઓ પડવા લાગે તો ત્યાં જે પણ વૃક્ષ, ગુચ્છ, પાંદડાઓ, ફૂલો, ઝાડીઓ, લત્તાઓ, વેલીઓ, ઘાસ કે સઘન ઝાડીઓ ઈત્યાદિ વનસ્પતિનો આધાર લે અને જાય આવે અથવા સામેથી કોઈ પથિક આવતો હોય તો તેના હાથનો સહારો માંગે. હાથનો આધાર મળવાથી તેને પકડી યતનાપૂર્વક ચાલે અથવા ઉતરે. આ પ્રમાણે સાધુ કે સાધ્વીએ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરવો જોઈએ. Page #568 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९५६-५९ आचार्यादि सह गमन विधि-निषेध चारित्राचार ४९९ आयारियाईहिं सद्धिं गमण विहिणिसेहो : આચાર્યાદિની સાથે જવાનો વિધિ-નિષેધ : ९५६. से भिक्खू वा भिक्खुणी वा आयरिय उवज्झाएहिं 64. साधु, मायार्य पाध्यायनी साथे में मथी बीट सद्धिं गामाणु गामं दूइज्जमाणे णो आयरिय ગામ જતા હોય ત્યારે, આચાર્યાદિના હાથથી હાથ उवज्झायस्स हत्थेण हत्थं, पाएण पायं, कारण कार्य ભીડી ચાલે નહિ, પગથી પગ અડાડે નહિ, શરીરથી आसाएज्जा । से अणासादए अणासायमाणे ततो શરીર ટકરાવે નહિ, એ પ્રમાણે આશાતના ન કરતાં, संजयामेव आयरिय उवज्झाएहिं सद्धिं गामाणगामं યતનાપૂર્વક તેઓની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરે. दूइज्जेज्जा । -आ. सु. २, अ. ३, उ. ३, सु. ५०६ मग्गे आयरियाईणं विणओ: માર્ગમાં આચાર્યાદિનો વિનય : ९५७. से भिक्खू वा भिक्खुणी वा आयरिय-उवज्झाएहिं ८५७.साधु साध्वी माया-64.ध्यायनी साधे सद्धिं दइज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेज्जा ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે માર્ગમાં સામે પથિક ते णं पाडिपहिया एवं वदेज्जा - મળી જાય અને જો તે આ પ્રમાણે કહે કે - प. आउसंतो समणा ! के तब्भे, कओ वा एह, कहिं प्र. आयुज्यमान श्रम ! तो छो ? यांची वा गच्छिहिह ? આવો છો ? અથવા કયાં જઈ રહ્યાં છો ? उ. जे तत्थ आयरिए वा, उवज्झाए वा, से भासेज्ज ઉ. તો પ્રશ્નના ઉત્તરમાં જે આચાર્ય કે ઉપાધ્યાય वा, वियागरेज्ज वा, आयरिय-उवज्झायस्स (અથવા મોટા સંત) હોય તે વાર્તાલાપ કરે, તે भासमाणस्स वा, वियागरेमाणस्स वा णो अंतरा भासं દરમ્યાન બીજા નાના સાધુ વાર્તાલાપની વચ્ચે બોલે करेज्जा, ततो संजयामेव आहारातिणियाए दुइज्जेज्जा । નહિ પરંતુ મૌન રાખે, એ જ પ્રમાણે રત્નાધિક __ -आ. सु. २, अ. ३, उ. ३, सु. ५०७ વડિલોનાં ક્રમથી યતનાપૂર્વક પ્રામાનુગ્રામ વિહાર કરે. मग्गे रयणाहियेहिं सद्धिंगमणस्स विहि णिसेहो: માર્ગમાં રત્નાધિકની સાથે જવાનો વિધિ-નિષેધ : ९५८. से भिक्खू वा भिक्खुणी वा आहारातिणियं ८५८.रत्नाधि (पोतानाधीक्षामा भोटी) साधु अथवा गामाणुगाम दुइज्जमाणे णो राइणियस्स हत्थेण हत्थं, સાધ્વીની સાથે ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે, पादेण पादं, काएण कायं आसादेज्जा । से મુનિ પોતાના હાથથી રત્નાધિક સાધુના હાથથી હાથ अणासादए अणासायमाणे ततो संजयामेव ભીડી ચાલે નહિ, પગથી પગ અડાડે નહિ, શરીરથી आहाराइणियं गामाणुगाम दुइज्जेज्जा । શરીર ટકરાવે નહિ, એ પ્રમાણે આશાતના ન કરતાં _ -आ सु. २, अ. ३, उ. ३, सु. ५०८ સાધુ યથા રત્નાધિક ક્રમથી તેની સાથે યતનાપૂર્વક પ્રામાનુગ્રામ વિહાર કરે. मागे रयणाहियाण विणओ - માર્ગમાં રત્નાધિકનો વિનયઃ ९५९. से भिक्खू वा भिक्खुणी वा आहाराइणियं गामाणुगाम ४५८.२त्नापि साधुमोना साथै सामानुपाम विहार २ता दुइज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते હોય ત્યારે, માર્ગમાં સામે પથિક મળી જાય અને જો તે णं पाडिपहिया एवं वदेज्जा - साप्रमा - प. आउसंतो समणा ! के तुब्भे, कओ वा एह, कहि ५. सायुध्यमान श्रम ! तमे ओए छो? यांची वा गच्छिहिह ? આવો છો ? અથવા કયાં જઈ રહ્યાં છો ? उ. जे तत्थ सव्वरातिणिए से भासेज्ज वा वियागरेज्ज ઉ. તો પ્રશ્નના ઉત્તરમાં જે રત્નાધિક હોય તે वा, रातिणियस्स भासमाणस्स वा, वियागरेमाणस्स વાર્તાલાપ કરે, તે દરમ્યાન બીજા નાના સાધુ वा णो अंतरा भासं भासेज्जा । ततो संजयामेव વાર્તાલાપની વચ્ચે બોલે નહિ પરંતુ મૌન રાખી તેમની गामाणुगाम दूइज्जेज्जा સાથે યતનાપૂર્વક રામાનુગ્રામ વિહાર કરે. -आ. सु. २, अ. ३, उ. ३, सु. ५०९ Page #569 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९६० ५०० चरणानुयोग स्थविर - सेवा हेतु परिहार कल्पस्थित भिक्षु गमन संबंधी विधि-निषेध तथा प्रायश्चित्त થેરાળ ઘેયાવડિયાદ્ પાક્રિયલ્સ મળવિસયા સ્થવિરોની સેવા માટે પરિહાર કલ્પસ્થિત ભિક્ષુના ગમન विहि- णिसेहो पायच्छित्तं चસંબંધી વિધિ-નિષેધ અને પ્રાયશ્ચિત્ત ઃ ૬૬૦. પરિહાર-ક્રિપ મિલ્લૂ વદિયા થાળ તૈયાવડિયા ૯૬૦. પરિહાર-કલ્પમાં સ્થિત ભિક્ષુ (સ્થવિરની આજ્ઞાથી) गच्छेज्जा, थेरा य से सरेज्जा । અન્યત્ર કોઈ રોગી સ્થવિરની વૈય્યાવૃત્ય માટે જાય ત્યારે સ્થવિર તેને સ્મરણ કરાવે કે - कप्पर से एगराइयाए पडिमाए । जं णं जं णं दिसं अन्ने साहम्मिया विहरंति तं णं णं दिसं उवलित्तए । नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए । कप्पड़ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि निट्ठियंसि परो वएज्जा “વાદિનન્તો ! एगरायं वा दुरायं वा” एवं से कप्पर एगरायं वा दुरायं वा वत्थए । नो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे णं तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसई, से संतरा छेए वा परिहारे वा । परिहार- कप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए गच्छे ज्जा, थेरा य से नो सरेज्जा कप्पइ से निव्विसमाणस्स एगराइयाए पडिमाए जं णं जं णं दिसिं अन्ने साहम्मिया विहरंति तं णं तं णं दिसिं उवलित्तए । नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए । कप्पर से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि निट्ठियंसि परोवएज्जा “વાદિ અખ્ખો ! રાય વા દુરાયું વા एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । नो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ परं एगरायाओ वा दुरायाओ वा वसइ, से संतरा छेए वा परिहारे वा । परिहार- कप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए . गच्छेज्जा थेरा य से सरेज्जा वा, नो सरेज्जा वा । "હે ભિક્ષુ ! તમે પરિહાર તપ રૂપ પ્રાયશ્ચિત્ત કરી રહ્યા છો. તો વિશ્રામ માટે જ્યાં મારે રહેવું પડશે ત્યાં હું એક રાત્રિથી અધિક રહીશ નહિ.” એવી પ્રતિજ્ઞા કરો તથા જે દિશામાં રોગી ભિક્ષુ છે તે દિશામાં જાઓ. માર્ગમાં વિશ્રામ માટે તમારે માત્ર એક રાત્રિ જ રહેવું કલ્પે છે પણ એક રાતથી વધારે રહેવું કલ્પતું નથી. રોગાદિના કારણે અનેક રાત રહેવું પણ કલ્પે છે. કારણ કે સમયની સમાપ્તિ બાદ પણ જો કોઈ ભિક્ષુ એમ કહે કે, 'હું આર્ય ! તમે અહીં એક-બે રાત હજુ રહો.’ તો એક-બે રાત રહેવું કલ્પે છે. પણ ત્યારબાદ ત્યાં એક-પણ રાત વધુ રહેવું કલ્પતું નથી. જો પછી પણ તે ત્યાં રહે તો જેટલા દિવસ-રાત તે ત્યાં રહે આચાર્યાદિ તેને તેટલા દિવસની દીક્ષા છેદ કે પરિહાર તપનું પ્રાયશ્ચિત્ત આપે. પરિહાર કલ્પ-સ્થિત ભિક્ષુ જ્યારે કોઈ રોગી ભિક્ષુની વૈય્યાવૃત્ય માટે જાય ત્યારે જો સ્થવિર કોઈ કારણવશ તેને સ્મરણ ન કરાવી શકે તો પણ તે ભિક્ષુ – માર્ગમાં વિશ્રામ માટે જ્યાં રહેવું પડશે ત્યાં હું એક રાતથી અધિક રહીશ નહિ,' - એવી પ્રતિજ્ઞા કરી જે દિશામાં રોગી સ્થવિર છે તે દિશામાં જાય, માર્ગમાં તેને વિશ્રામ માટે એક રાત રહેવું કલ્પે છે, પણ એક રાતથી વધુ રહેવું કલ્પતું નથી. રોગાદિના કારણે અનેક રાત રહેવું પણ કલ્પે છે. કારણ પૂર્ણ થયા બાદ પણ જો કોઈ ભિક્ષુ કહે કે - 'હૈ આર્ય ! હજુ તમે એક-બે રાત વધુ રહો.' તો તેને ત્યાં એક બે રાત વધુ રહેવું કલ્પે છે. પરંતુ ત્યારબાદ ત્યાં એક રાત પણ વધુ રહેવું કલ્પતું નથી. જો પછી પણ તે ત્યાં રહે તો જેટલા દિવસ-રાત તે ત્યાં રહે, તેટલા દિવસની દીક્ષાનો છેદ અથવા પરિહાર તપનું પ્રાયશ્ચિત્ત તેને આચાર્યાદિ આપે. પરિષ્કાર કલ્પ-સ્થિત ભિક્ષુ, કોઈ રોગી સ્થવિરની વૈયાવૃત્ય માટે જાય ત્યારે સ્થવિર કાર્યવશ સ્મરણ કરાવે અથવા ન કરાવે, Page #570 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९६१-६२ अटवी गमन विधि-निषेध चारित्राचार ५० कप्पइ से निव्विसमाणस्स एगराइयाए पडिमाए जं णं તો પણ તે ભિક્ષુ માર્ગમાં વિશ્રામ માટે જ્યાં મને રહેવું जं णं दिसं अन्ने साहम्मिया विहरति । तं णं तं णं પડશે ત્યાં હું એક રાતથી વધુ રહીશ નહિ, એવી दिसं उवलित्तए । પ્રતિજ્ઞા કરી એ દિશામાં જાય, જે દિશામાં રોગી સ્થવિર છે. नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए । માર્ગમાં વિશ્રામ માટે તેને એક રાત રહેવું પણ કલ્પ છે. પણ એક રાતથી વધુ રહેવું કલ્પતું નથી. कप्पइ से तत्थ कारणवत्तिय वत्थए । રોદિના કારણે અનેક રાત રહેવું પણ કહ્યું છે. तंसि च णं कारणंसि निट्टियंसि परो वएज्जा-“वसाहि કારણની સમાપ્તિ બાદ પણ જો કોઈ ભિક્ષુ કહે કે, - अज्जो ! एगरायं वा, दुरायं वा ।” एवं से कप्पइ હે આર્ય! તમે અહીં એક-બે રાત વધુ રહો.' તો તેને एगरायं वा, दुरायं वा वत्थए । नो से कप्पइ परं ત્યાં એક-બે રાત વધુ રહેવુ કલ્પે છે. પણ ત્યારબાદ एगरायाओ वा, दुरायाओ वा वत्थए । તેને એક-બે રાત વધુ રહેવું કલ્પતું નથી. जे तत्थ परं एगरायाओ वा, दुरायाओ वा वसइ, से જો ત્યારબાદ પણ તે ત્યાં રહે તો જેટલા દિવસ-રાત संतरा छेए वा परिहारे वा । ત્યાં રહે, આચાર્યાદિ તેને તેટલા જ દિવસ દીક્ષા-છેદ વ. ૩. ૬, . ર૦-૧ર કે પરિહાર તપનું પ્રાયશ્ચિત્ત આપે. अडवीए गमणस्स विहि-णिसेहो - અટવીમાં જવાના વિધિ-નિષેધ : ૨૬. તે ઉમરહૂ વ fમgો વા નાજુમ ફન્નેના, ૯૬૧. એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વીને માર્ગમાં अंतरा से विहं सिया, सेज्जं पुण विहं લાંબી અટવી આવી પડે તો તેણે જાણવું જોઈએ કે આ जाणेज्जा-एगाहेण वा, दुयाहेण वा, तियाहेण वा, અટવી એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર चउयाहेण वा, पंचाहेण वा, पाउणेज्जा वा, णो वा દિવસ કે પાંચ દિવસમાં પાર કરી શકાશે, અથવા પાર પન્ના | નહિ કરી શકાય ? तहप्पगारं विहं अणे गाहगमणिज्जं सति लाढे જો બીજો માર્ગ હોય તો યાવતુ (આ પ્રકારની અનેક -जाव-विहाराए संथरमाणे हिं जणवएहिं णो દિવસોમાં પાર કરી શકાય.) તેવી અટવીમાં થઈને विहारवत्तियाए पवज्जेज्जा गमणाए । જવું ન જોઈએ. केवली बूया - आयाणमेयं । કેવલી ભગવાન કહે છે કે - ત્યાં જવું તે કર્મબંધનું કારણ છે. ' अंतरा से वासे सिया पाणेसु वा, पणएसु वा, बीएसु કારણ કે, ત્યાં જતાં વચ્ચે માર્ગમાં વર્ષા આવી જાય તો वा, हरिएसु वा, उदएसु वा, मट्टियाए वा अविद्धत्थाए । પ્રાણી, લીલ, ફૂગ, બીજ હરિત તથા સચિત્ત પાણી તેમજ કીચડ થવાથી સંયમમાં વિરાધના થવી સંભવ છે. अह भिक्खूणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं તેથી સાધુઓનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે કે પાવત્ तहप्पगारं विहं अणेगाहगमणिज्जं सति लाढे णो ઉપદેશ છે. કે એવી અનેક દિવસોમાં પાર કરી શકાય विहार वत्तियाए पवज्जेज्जा गमणाए । ततो તેવી અટવી થઈને ગમન ન કરે. પરંતુ બીજા માર્ગથી संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ ગમન કરે. –આ. સુ. ૨, ૪, ૨, ૩, ૬, ૪. ૪૭૩ विरुद्धरज्जाइसु गमणस्स विहि-णिसेहो - વિરુદ્ધ રાજ્યાદિમાં જવાનો વિધિ-નિષેધ : ૬૬ર. મિÇ વા, fમgી વા માજુમ ટૂમ ૯૬૨. એક ગામથી બીજે ગામ જતી વખતે સાધુ કે સાધ્વી તેવા अंतरा अरायाणि वा, जवरायाणि वा, दोरज्जाणि वा, પ્રદેશમાં થઈને ન જાય કે જ્યાં રાજાના મૃત્યુ બાદ वेरज्जाणि वा, विरुद्ध रज्जाणि वा, सति लाढे . અરાજકતા હોય કે જ્યાં યુવરાજ જ હોય- રાજ્યાભિષેક ન विहाराए संथरमाणेहिं जणवएहिं णो विहारवत्तियाए થયો હોય, જ્યાં બે રાજ્યોનું શાસન હોય યા બે રાજ્યોમાં વિર હોય અથવા જ્યાં ધર્મ વિરોધીઓનું રાજ્ય હોય. એવી पवज्जेज्जा गमणाए । સ્થિતિમાં વિહાર યોગ્ય અન્ય સરળ માર્ગે ચક્કર ખાઈને જાય પરંતુ એવા અરાજક પ્રદેશની વચ્ચેથી ન જાય. Page #571 -------------------------------------------------------------------------- ________________ ५०२ चरणानुयोग विरुद्ध राज्य-गमनागमन प्रायश्चित्त सूत्र सूत्र ९६३-६४ केवली बूया - आयाणमेयं । કેવળી ભગવાન કહે છે કે એવા અરાજક આદિ પ્રદેશોમાં જવાથી કર્મબંધનની સંભાવના છે. ते णं बाला “अयं तेणे-जाव-तहप्पगाराणि કારણ કે, અજ્ઞાનીજન સાધુ પ્રત્યે શંકા કરશે કે - “આ विरूवरूवाणि पच्चंतियाणि-जाव-अकाल મુનિ ચોર છે યાવતુ એવું નાના પ્રકારે કહી સાચો परिभोईणि-सति लाढे विहाराए संथरमाणेहिं ખોટો વિવાદ કરશે યાવતું જ્યાં દુષ્કાળ હોય એવા जणवएहिं णो विहारवत्तियाए पवज्जेज्जा गमणाए । પ્રદેશોમાં અન્ય સરળ માર્ગ હોવા છતાં પણ વિહારની ततो संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । દૃષ્ટિથી જવાનો સંકલ્પ ન કરે. તથા એવો દેશ છોડી -आ. सु.२, अ. ३, उ. १, सु. ४७२ બીજા નિરુપદ્રવ દેશમાં યતનાપૂર્વક વિહાર કરે. वेरज्जे विरुद्धरज्जे गमणागमणस्स पायच्छित्त सुतं- भ२४ } विरुद्ध समयमा गमनागमन आयमित सूत्र : ९६३. जे भिक्ख वेरज्जे-विरुद्धरज्जंसि सज्जं गमणं, सज्जं 63.भिक्षु रातापा। रायम अथवा विरोधी आगमणं, सज्ज गमणागमणं करेइ करेंतं वा साइज्जइ । રાજ્યમાં જલ્દી જલ્દી જાય છે, જલ્દી જલ્દી આવે છે, જલ્દી જલ્દી જવા-આવવા માટે પ્રેરણા આપે છે, જલ્દી-જલ્દી જનાર-આવનારની અનુમોદના કરે છે, तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) मावे छे. नि. उ. ११ सु. ७१ अभिसेय-रायहाणीसु पुणो पुणो णिक्खमण-पवेसणस्स भमि राजधानीमामा वारंवार ४qt वार्नु प्रायमित्त पायच्छित्त सत्तं - सूत्र ९६४. जे भिक्खू रणो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं ८६४. भिक्षु २%81नो, क्षत्रियोनो, शुद्ध तिमोनो, तम महाभिसेयंसि वट्टमाणंसि णिक्खमइ वा पविसइ वा જ મૂર્ધાભિષિકતોનો જ્યાં મહાઅભિષેક થતો હોય णिक्खमंतं वा पविसंतं वा साइज्जइ । ત્યાં જતો આવતો હોય, જતા આવતાને પ્રેરણા કરતો હોય, કે જનાર આવનારની અનુમોદના કરતો હોય. जे भिक्खू रणो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ રાજાની, ક્ષત્રિયોની, શુદ્ધજાતિઓની, दस अभिसेयाओ रायहाणीओ उद्दिट्ठाओ गणियाओ મૂર્ધાભિધિકતોની જે દશ અભિષેક રાજધાનીઓ કહી वंजियाओ अंतोमासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा છે, ગણાય છે. પ્રસિદ્ધ છે. એમાં એક માસમાં બે વાર णिक्खमइ वा पविसइ वा णिक्खमंतं वा पविसंतं वा કે ત્રણવાર જાય આવે છે, જવા આવવાની પ્રેરણા साइज्जइ । આપે છે, જનાર આવનારની અનુમોદના કરે છે. तं जहा - १. चंपा, २. महुरा, ३. वाराणसी, तुम - १-५, २-मथु२१, 3-41.सी, ४. सावत्थी, ५. सायं, ६. कंपिल्लं, ७. कोसंबी, ४-श्रावस्ती, ५-सात, 5-siपिल्यनग२, ७-5ोसंबी, ८. मिहिला, ९. हत्थिणापुरं १०. रायगिहं । ८-मिथिला, हस्तिनापु२, १०-२८४. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त)मावेछ. -नि. उ. ९, सु. १८-१९ नो कप्पइ निग्गंथाण वा निग्गंधीण वा, वेरज्ज-विरुद्धरज्जंसि-सज्ज गमणं, सज्ज आगमणं, सज्जं गमणागमणं करित्तए । जो खलु निग्गंथो वा निग्गंधी वा, वेरज्ज-विरुद्धरज्जंसि - सज्ज गमणं, सज्ज आगमणं, सज्ज गमणागमणं करेइ, करेंत वा साइज्जइ, से दुहओ वि अइक्कममाणे, आवज्जइ चाउम्मासियं परिहारहाणं अणुग्धाइयं । - कप्प. उ. १, सु. ३९ Page #572 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९६५-६७ सेना समीपवर्ती मार्ग गमन विधि निषेध चारित्राचार ५०३ अणियाट्ठाण मग्गेण गमण विहि-णिसेहो ફોજનો પડાવ હોય એવા માર્ગનાં ગમનનો વિધિ-નિષેધઃ ९६५. से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे ८१५.साधु साध्वी मे मया जी शामताडोय अंतरा से जवसाणि वा, सगडाणि वा, रहाणि वा, ત્યારે રસ્તામાં ઘઉં આદિ ધાન્યના ઢગલા અથવા सचक्काणि वा, परचक्काणि वा, सेणं वा विरूवरूवं ગાડીઓ, રથ હોય કે સ્વચક્ર-પરચક્ર ફોજનો પડાવ संणिविट्ठ पेहाए सति परक्कमे संजयामेव परक्कमेज्जा, આદિ હોય તેથી માર્ગ રોકાયેલો હોય તો બીજા णो उज्जुयं गच्छेज्जा । માર્ગેથી યતનાપૂર્વક જાય, પરંતુ સીધા દોષયુક્ત માર્ગે नाय. से णं से परो सेणागओ वदेज्जा-“आउसंतो ! एस અન્ય માર્ગ ન હોવાના કારણે બીજે માર્ગે જવું પડે णं समणे सेणाए अभिचारियं करेइ से णं बाहाए એવી સ્થિતિમાં સેનામાંથી કોઈ સૈનિક કહે, "હે गहाए आगसह ।" से णं परो बाहाहिं गहाय આયુષ્યમાન ! આ સાધુ આપણી સેનાનો ગુપ્ત ભેદ आगसेज्जा, तं णो सुमणे सिया णो दुम्मणे सिया, णो જાણી રહ્યો છે માટે એક તરફ ખેંચી હટાવી દો” અને उच्चावयं मणं णियच्छेज्जा, णो तेसिं बालाणं धाताए કોઈ હાથ પકડી ખસેડી મૂકે તો મુનિ પ્રસન્ન કે वहाए समुढेज्जा । अप्पुस्सुए-जाव-समाहिए । ततो અપ્રસન્ન ન થાય, રાગ-દ્વેષ ન કરે. તેને ઘાત संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । કરવાના સારા માઠા સંકલ્પ-વિકલ્પ ન કરે તથા ન એ -आ. सु. २, अ. ३, उ. २, सु. ५००-५०१ અજ્ઞાનીજનોને મારવા પીટવાનો પ્રયત્ન ન કરે, ન કોઈ પ્રકારનો પ્રતિશોધ કરે. પાવતુ પોતાના ચિત્તને સમાધિમાં મગ્ન રાખે ને એક ગામથી બીજે ગામ યતનાપૂર્વક વિચરે. सेण्ण सण्णिविढे खेते रयणीवसमाणस्स पायच्छित्त सुतं- सेनाथी न त्रामात पार्नु प्रायश्चित्त सत्र: ९६६. से गामस्स वा-जाव-रायहाणीए वा बहिया सेण्णं ८. आम यावत २४धानीनी बहार शत्रु सेनानी पाप सन्निविट्ठ पेहाए कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा જોઈ સાધુ કે સાધ્વીએ આહાર આદિ લેવા જતાં પાછુ तद्दिवसं भिक्खायरियाए गंत्रण पडिनियत्तए । नो से આવવું કહ્યું છે, પરંતુ બહાર રાત રહેવું કલ્પતું નથી. कप्पइ तं रयणिं तत्थेव उवाइणावेत्तए । जो खल निग्गंथो वा निग्गंथी वा तं रयणि तत्थेव જે સાધુ કે સાધ્વી (ગ્રામ યાવતુ રાજધાની બહાર) રાત્રે उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ । રહે છે કે રાત રહેનારનું અનુમોદન કરે છે. से दुहओ वि अइक्कममाणे आवज्जइ चाउम्मासिय તેને જિનાજ્ઞા અને રાજઆજ્ઞાનું અતિક્રમણ કરવાથી परिहारट्ठाणं अणुग्घाइयं । ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) कप्प. उ. ३, सु. ३३ सावे छे. पाणाइ आइण्णेण मग्गेण गमणविहिणिसेहो - ®q-तुवाणा रस्ते ४पानी विधि-निषेध : ९६७. से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे, ८७.साधु अथवा साध्वी भेगमा भी गमता होय अंतरा से पाणाणि वा, बीयाणि वा, हरियाणि वा, ત્યારે માર્ગમાં પ્રાણી, બીજ, હરિતકાય, સચિત્ત उदए वा, मट्टिया वा अविद्धत्था सति परक्कमे પાણી, સચિત્ત માટી હોય જેની યોનિ વિધ્વસ્ત ન થઈ संजयामेव परक्कमेज्जा णो उज्जयं गच्छेज्जा ततो હોય તો બીજો માર્ગ હોવા છતાં પણ તે સીધા संजयामेव गामाणुगाम दूइज्जेज्जा ।। (દોષવાળા) માર્ગથી ન જાય. એ પ્રમાણે યતનાપૂર્વક - आ. सु. २, अ. ३, उ. १, सु. ४७० ગ્રામનુગ્રામ વિચરણ કરે. Page #573 -------------------------------------------------------------------------- ________________ ५०४ चरणानुयोग पंच महानदी उत्तरण प्रायश्चित्त सूत्र ગ ૨૬૮-૭૦ માળ પરમવિધિ-fજો અથવા વાછr– મહાનદી પાર કરવાના વિધિનિષેધના પાંચ કારણ? ૨૬૮. જો qડુ નિjથા વા નિrjથળ વા મા ૯૬૮, સાધુઓ કે સાધ્વીઓએ જેને મહાનદી કહેવામાં આવે उद्दिठाओ गणियाओ वियंजियाओ पंच महण्णवाओ છે, જેની મહાનદીઓમાં ગણના છે, જે પ્રસિદ્ધ છે, महाणदीओ अंतोमासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा ઘણા પાણીથી ભરપૂર છે, એવી પાંચ નદીઓ એક उत्तरित्तए वा संतरित्तए वा, મહિનામાં બે વાર કે ત્રણ વારથી વધુ તરીને જવું અથવા નૌકાથી પાર ઉતરવું કલ્પતું નથી. તં કદ – ૨, ૫, ૨. 131, , સરક, ૪. પરાવતી, જેમ કે ૧-ગંગા, યમુના, ૩-સરયુ, ૪-ઐરાવતી ક, મદી [૧ અને ૫-મહી. पंचहिं ठाणेहिं कप्पंति, પરંતુ પાંચ કારણથી આ મહાનદીઓને તરીને કે નૌકાથી પાર કરવી કલ્પ છે. તે નહીં – . મયંતિ વા, જેમ કે, ૧-શરીર. ઉપકરણ આદિના અપહરણનો ભય હોવાથી, ૨. કુકરર્વાસ વાં, ૨. દુષ્કાળ પડવાથી, ३. पव्वहेज्ज वा णं कोई, ૩. બીજા કોઈ દ્વારા દુઃખ દેવાથી, ४. दओगंसि वा एज्जमाणंसि ૪. ઘણા વેગે જલપ્રવાહ આવવાથી અથવા પૂર આવવાથી, ५. महत्ता वा अणारिएसु । ૫. અનાર્ય પુરુષો દ્વારા ઉપદ્રવ થવાથી. -ફાઈ ઝ. ૬, ૩. ૨, સુ. ૪૨ ૨૬. અા પુળ વં નાના પુરાવ સુકાઈ નથ ૯૯. એવો ખ્યાલ આવે કે, કુણાલા નગરીની નજીક चक्किया एगं पायं जले किच्चा, एग पाय थले ઐરાવતી નદી એક પગ જલમાં અને એક પગ किच्चा एवं णं कप्पइ अंतोमासस्स दुक्खुत्तो बा, સ્થળમાં રાખી પાર કરી શકાય છે, તો એક માસમાં બે तिक्खुत्तो वा, उत्तरित्तए वा, संतरित्तए वा ।२ કે ત્રણ વાર ઉતરવું કે નૌકાથી પાર કરવું કહ્યું છે. जत्थ एवं नो चक्किया एवं नो कप्पइ अंतोमासस्स જો ઉપર પ્રમાણે પાર ન કરી શકાય તો એ નદીને એક दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा । મહિનામાં બે કે ત્રણ વાર તરીને કે નૌકાથી પાર M. ૩. ૪ કુ. રૂક ઉતરવું કલ્પતું નથી. पंच महाणई उत्तरण-पायच्छित सुत्तं પાંચ મહાનદી પાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૭૦. ને નિવઘુ વિમાનો મUવા મા દુકાઓ ૯૭૦. જે ભિક્ષુ આ બારે માસ વહેતી પાંચે મહાનદીઓ, જે गणियाओ वंजियाओ अंतोमासस्स दुक्खत्तो वा વખાણવા લાયક છે, જેની ગણત્રી કરવામાં આવી છે, तिक्खुत्तो वा उत्तरइ वा संतरइ वा उत्तरतं वा संतरतं જે પ્રસિદ્ધ છે તેને એક મહિનામાં બે કે ત્રણ વાર વા સારું ! ઉતરીને કે તરીને પાર કરે છે, કરાવે છે અથવા કરનારનું અનુમોદન કરે છે. - ૨. 1, ૨, ન૩, ૩, ૪૩, ૪, રવિવું જેમ કે ૧-ગંગા, યમુના, ૩-સરયુ, ૪-ઐરાવતી ૫. માં | અને પ-મહી. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइये । આવે છે. -fa, ૩. ૨૨ સુ. ૪ર ૨. ૫. ૩. ૪ મુ. ૨૪ / ૨. અહીં ઉત્તત્તિનો અર્થ જાધ અથવા હાથ દ્વારા તરીને પાર ઉતરવું એવો છે. એક પગ પાણીથી ઉપર ઉપાડીને થોડીવાર અધ્ધર રાખે, પગનું પાણી નીતારે, પછી નીતારેલો પગ પાણીમાં મૂકે અને પહેલો પગ ઉપાડે આ ક્રમથી નદી પાર કરે. Page #574 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९७१ नौका विहार विधि - निषेध चारित्राचार ५०५ णावाविहारस्स विहि-णिसेहो નૌકા વિહારનો વિધિ-નિષેધઃ ૨૭. ઉપ+q વા ઉમરવુળી વા સામાજુમ દૂફન્નેન્ના, ૯૭૧.સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જવું હોય ત્યારે अंतरा से णावा संतारिमे उदए सिया, सेज्जं पुण માર્ગમાં નૌકાથી પાર કરી શકાય તેટલું પાણી હોય णावं जाणेज्जा असंजते भिक्खूपडियाए किणेज्ज वा, એવી સ્થિતિમાં સાધુ જે નૌકાના વિષયમાં એમ સમજે पामिच्चेज्ज वा, णावाए वा णावपरिणामं कटु કે આ નૌકા ગૃહસ્થ સાધુના નિમિત્તે ખરીદેલી હોય કે थलातो वा णावं जलंसि ओगाहेज्जा, जलातो वा ઉધાર લીધેલી હોય કે નૌકા બદલે નૌકા લીધેલી હોય णावं थलंसि उक्कसे ज्जा पण्णं वा णावं કે સ્થળમાંથી જળમાં ઉતારેલી હોય કે જલમાંથી उस्सिचेज्जा, सण्णं वा णावं उप्पीलावेज्जा, तहप्पगारं 0થમાં કાઢી હોય, ભરેલી નૌકામાંથી પાણી ઉલેચી णावं उड्ढगामिणिं वा अहेगामिणिं वा तिरियगामिणि ખાલી કરેલ હોય, કાદવમાં ફસાયેલી બહાર ખેંચી કાઢી वा परं जोयणमेराए अद्धजोयणमेराए वा अप्पतरे वा હોય, એવા પ્રકારની નૌકા પર સાધુ ન ચઢે, ભલે भुज्जतरे वा णो दुरूहेज्जा गमणाए । પછી તે ઉપરની બાજુ, નીચેની બાજુ ત્રાંસી ચાલનારી હોય પછી ભલે તે એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં ચાલતી હોય, અર્ધ યોજન પ્રમાણ ક્ષેત્રમાં ચાલતી હોય અથવા એથી પણ ઓછા કે વધારે પ્રમાણ ક્ષેત્રમાં ચાલતી હોય તો પણ એવી નૌકા પર સાધુ-સાધ્વીએ આરૂઢ થવું ન જોઈએ. से भिक्खू वा भिक्खुणी वा पुव्वामेव तिरिच्छसंपातिम णावं जाणेज्जा, जाणित्ता से त्तमायाए एगंतमवक्कमेज्जा, एगतमवक्कमित्ता भंडगं पडिलेहेज्जा, पडिलेहित्ता एगाभोयं भंडगं करेज्जा, करित्ता ससीसोवरियं कायं पाए पमज्जेज्जा, पमेज्जित्ता सागारं भत्तं पच्चक्खाएज्जा पच्चक्खाइत्ता एग पायं जले किच्चा एगं पायं थले किच्चा ततो संजयामेव णावं दुरूहेज्जा । (કારણવશ નૌકામાં બેસવું પડે તો) સાધુ અથવા સાધ્વી સર્વપ્રથમ ત્રાંસી ચાલનાર નૌકાને જાણે અને જુએ. એવું જાણી ગૃહસ્થની આજ્ઞા લઈને એકાન્તમાં જઈને પોતાના ઉપકરણનું પ્રતિલેખન કરે, પ્રતિલેખન કરીને સર્વ ઉપકરણોને એકઠા કરીને બાંધે. ત્યારબાદ મસ્તકથી લઈ પગ પર્યન્ત સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરે, ત્યાર બાદ આગાર રાખી આહારનું પ્રત્યાખ્યાન કરે અને પછી એક પગ જલમાં અને એક પગ સ્થળમાં રાખી યતના પૂર્વક નૌકા ઉપર ચઢે. से भिक्खू वा भिक्खुणी वा णावं दुरूहमाणे णो णावाओ पुरतो दुरूहेज्जा, णो णावाओ मग्गतो दुरूहेज्जा, णो णावाओ मज्झतो दुरूहेज्जा,'णो बाहाओ पगिज्झिय पगिज्झिय अंगुलियाए उद्दिसिय उद्दिसिय ओणमिय ओणमिय उण्णमिय उण्णमिय णिज्झाएज्जा । સાધુ કે સાધ્વી નાવમાં ચઢે ત્યારે ન તો નાતના આગળના ભાગ પર બેસે, ન તો પાછળના નાગમાં બેસે તથા ન મધ્યના ભાગમાં બેસે કે નાવની બાજુના ભાગને પકડી-પકડીને આંગળીથી વારંવાર સંકેત કરીને કે નાવને ઊંચી-નીચી કરીને તથા એ કીટસે પાણીને ન જુએ. આ સૂત્રમાં નૌકાના અગ્રભાગ, મધ્યભાગ તથા અંતિમ ભાગ પર બેસવાનો નિષેધ કરેલ છે. પરંતુ જ્યાં બેસવું તે જણાવ્યું નથી. ચૂર્ણિકારે આ નિષેધનું કારણ અને કયાં બેસવું તે બાબતનું સમાધાન આ પ્રમાણે કરેલ છે નાવનો અગ્રભાગ દેવતાનું સ્થાન છે. મધ્ય ભાગની સંજ્ઞા કૂપક છે, તે બેસનારાઓ માટે અવર-જવરનું સ્થાન છે.અંતિમ ભાગ નાવિકનું સ્થાન છે. માટે મધ્યભાગ અને અંતિમ ભાગના મધ્યમાં અથવા મધ્યભાગ અને અગ્રભાગના મધ્યમાં બેસવું. Page #575 -------------------------------------------------------------------------- ________________ ५०६ चरणानुयोग से णं परो णावागतो णावागयं वदेज्जा "आउसंतो समणा ! एते ता तुमं णावं उक्कसाहि वा, वोक्कसाहि वा खिवाहि वा, रज्जूए वा, गहाय आकसाहि ।" णो से तं परिण्णं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा । नौका विहार विधि-निषेध – से णं परो णावागतो णावागतं वदेज्जा “आउसंतो समणा ! णो संचाएसि तुमं णावं उक्कसित्तए वा, वोक्कसित्तए वा खिवित्तए वा, रज्जूए वा, गहाय आकसित्त" आहर एयं णावाए रज्जुयं सयं चेवं णं वयं णावं उक्कसिस्सामो वा जाव - रज्जुए वा गाहाय आकसिस्सामो । णो से तं परिण्णं परिज्जाणेज्जा, तुसिणीओ उवेहेज्जा । से णं परो णावागतो णावागयं वदेज्जा “आउसंतो समणा ! एतं ता तुमं णावं अलित्तेण वा पिट्टेण वा, वंसेण वा, वलएण वा, अवल्लएण वा वाहेहि ।” णो से तं परिण्णं परिज्जाणेज्जा । तुसिणीओ उवेज्जा । से णं परो णावागतो णावागयं वदेज्जा “आउसंतो समणा ! एतं ता तुमं णावाए उदयं हत्थेण वा, पाएण वा, मत्तेण वा, पडिग्गहेण वा णावा उस्पिचणएण वा उस्सिचाहि ।” णो से तं परिण्णं परिजाणेज्जा । तुसिणीओ उवेहेज्जा । से णं परो णावागतो णावागयं वएज्जा - "आउसंतो समणा ! एतं ता तुमं णावाए उत्तिंगं हत्थेण वा, પાા વા, બાદુળા વા, પુરા વા, ૩વરે વા, सीसेण वा, कारण वा, णावाउस्सिचणएण वा, चेलेण વા, મક્રિયા વા, સપત્તળ વા, ઝુવિદ્રેશ વા, पिहि ।” णो से तं परिण्णं परिजाणेज्जा । तुसिणीओ उज्जा । से भिक्खू वा भिक्खुणी वा णावाए उत्तिंगेण उदय आसवमाणं पेहाए, उवरूवरिं णावं कज्जलावेमाणं पेहाए, णो परं उवसंकमित्तु एवं बूया "आउसंतो गाहावति ! एतं ते णावाए उदयं उत्तिंगेणं आसवति, उवरूवरिं वा णावा कज्जलावेति । एतप्पगारं मणं वा वायं वा णो पुरतो कट्टु विहरेज्जा ।” = सूत्र ९७१ તે નૌકા પર સ્થિત કોઈ (નાવિક) નૌકામાં બેઠેલા સાધુને આ પ્રમાણે કહે કે, 'હૈ આયુષ્યમાન શ્રમણ ! આ નૌકાને આગળ ખેંચો કે પાછળ ખેંચો કે ચલાવો કે દોરડાઓ ખેંચો.' તો નાવિકના એવાં વચન સાંભળીને મુનિ લક્ષ ન આપે, પણ મૌન રાખી ઉપેક્ષા ભાવમાં બેસી રહે. નાવમાં બેઠેલા મુનિને નાવિક એમ કહે કે, 'આયુષ્યમાન શ્રમણ ! જો તમે નાવને ઉપર કે નીચે ખેંચી શકતા નથી કે રસ્સી પકડી નાવને યોગ્ય રીતે બાંધી શકતા નથી કે જોરથી કસી શકતા નથી તો નાવ ૫૨ રાખેલી રસ્સીને લાવી આપો, અમે પોતે જ નાવને ઉપરની તરફ ખેંચી લઈશું યાવત્ રસ્સીથી તેને જોરથી કસી લઈશું.' તો પણ સાધુ નાવિકના આ કથનનો સ્વીકાર ન કરે, પરંતુ મૌન ધરી ઉપેક્ષા કરી બેસી રહે. નૌકામાં બેઠેલા મુનિને નૌકામાં રહેલો નાવિક એવું કહે કે - 'આયુષ્યમાન શ્રમણ ! તમે આ નાવને હલેસાથી, પાટીયાથી, વાંસથી, વળીથી અથવા દોરડા આદિથી ચલાવો.’ તો મુનિ આ કથનનો સ્વીકાર ન કરે. પરંતુ મૌન થઈ બેસી રહે. નૌકામાં બેઠેલા મુનિને એવું કહે કે, - 'આયુષ્યમાન શ્રમણ ! નાવમાં ભરાયેલા પાણીને હાથથી, પગથી, વાસણથી, પાત્રથી અથવા કોઈ પણ સાધનથી ઉલેચી નાંખો.' તો સાધુ નાવિકના તે કથનનો સ્વીકાર ન કરે. પરંતુ મૌન રહે. જો નાવિક નૌકામાં બેઠેલા મુનિને એવું કહે કે - આયુષ્યમાન શ્રમણ ! આ નાવના છિદ્રથી પાણી ભરાઈ રહ્યું છે, તેને તમે હાથથી, પગથી, ભુજાથી, જંઘાથી, પેટથી, મસ્તકથી, શરીરથી અથવા શરીરના કોઈ પણ અવયવથી કે ઉપકરણોથી, વસ્ત્રથી માટીથી, ડાભથી અથવા કુરુવિંદ ઘાસથી ઢાંકી દો, બંધ કરી દો.’ તો સાધુ નાવિકનું તે કથન સ્વીકારે નહિં, પરંતુ મૌન રહી બેસી રહે. સાધુ અથવા સાધ્વી નાવના છિદ્રમાંથી ભરાતું પાણી જોઈને અને તે પાણીથી નૌકા હાલક ડોલક દેખી નાવિક અથવા બીજા કોઈ પાસે જઈને એમ ન કહે કે, 'આયુષ્યમાન ગાથાપતિ ! તારી આ નાવના છિદ્રમાંથી પાણી ભરાઈ રહ્યું છે અને નાવ ડૂબી રહી છે.' એવું જોવા છતાં પણ મન અને વચનથી ચિત્તને સંયમમાં રાખી વિચરણ કરે. Page #576 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९७२ नौका विहार विधि-निषेध चारित्राचार ५०७ પુસુદ-ગાવ-સમાપ 1 તે શરીર કે ઉપકરણ પ્રત્યે મૂચ્છ ન રાખે યાવતુ સમાધિમાં લીન રહે. ततो संजयामेव णावासंतारिमे उदए आहारियं આ પ્રમાણે નાવ દ્વારા પાર કરવા યોગ્ય પાણીને પાર કર્યા બાદ જે પ્રમાણે તીર્થકરોએ વિધિ બતાવી છે તે - . મું. ૨, . ૨, ૩. ૨ સુ. ૪૭૪–૪૮૨ પ્રમાણે તેનું પાલન કરતા વિચરણ કરે. ૨૭૨. [ પ ગવાતો વિવું તન્ના – “મા સંતો ૯૭૨, નૌકામાં રહેલા ગૃહસ્થાદિ કોઈ નૌકામાં બેઠેલા મુનિ ને समणा ! एतं ता तुम छत्तगं वा-जाव-चम्मछेदणगं કહે, "હે આયુષ્યમાન શ્રમણ ! તમે આ છત્ર યાવતુ वा गेण्हाहि, एताणि ता तुमं विरूवरूवाणि सत्थ ચર્મ-છેદનક (ચર્મ કાપવાનું ઓજાર) ને પકડી રાખો. जायाणि धारेहि, एयं ता तुमं दारगं वा दारिगं वा આ વિવિધ પ્રકારનાં શસ્ત્રો ધારણ કરો અથવા આ पज्जेहि", णो से तं परिणं परिजाणेज्जा, तुसिणीओ બાળકને કે બાળકીને પાણી આદિ પીવડાવી દો.’ તો उवेहेज्जा । મુનિ આ કથન ન સ્વીકારે, પરંતુ મૌન ધારણ કરી બેઠા રહે. તે i | Mાવીને ખાવીત વMા – “ના સંતો કદાચિત નૌકામાં રહેલા કોઈ વ્યક્તિ નૌકામાં બેઠેલા एस णं समणे णावाए भंडभारिए भवति, से णं કોઈ બીજા વ્યક્તિને કહે, - 'હે આયુષ્યમાન ! આ बाहाए गहाय णावाओ उदगंसि पक्खिवेज्जा ।" મુનિ જડ વસ્તુની જેમ નાવનો બોજો વધારનાર છે. एतप्पगारं निग्घोसं सोच्चा निसम्म से य चीवरधारी તેથી તેને બાહુથી પકડી પાણીમાં ફેંકી દો.' આ सिया खिप्पामेव चीवराणि उव्वेढेज्ज वा, णिव्वेढेज्ज પ્રકારના શબ્દ સાંભળીને તેનો આશય સમજી જો મુનિ वा उप्फेसं वा करेज्जा । વસ્ત્રધારી હોય તો શીધ્ર ભારે વસ્ત્રો દૂર કરી હળવા વસ્ત્રો શરીર પર ધારણ કરીને મસ્તક પર વીંટી લે. अह पणेवं जाणेज्जा-अभिकंतकरकम्मा खलु बाला પૂર્વોક્ત તૈયારી કરવા છતાં પણ કેટલાક દૂર કમી बाहाहिं गहाय णावाओ उदगंसि पक्खिवेज्जा । से અજ્ઞાની લોકો જરૂર બાહુ પકડી નાવની બહાર पुवामेव वदेज्जा-“आउसंतो गाहावती ! मा मेत्तो પાણીમાં ફેંકી દેશે. માટે પાણીમાં ફેંકવા પૂર્વે મુનિ તેને बाहाए गहाय णावातो उदगंसि पक्खिवेह, सयं चेव કહી દે કે, “હે આયુષ્યમાન ગૃહસ્થો ! મને બાહુથી णं अहं णावातो उदगंसि ओगाहिस्सामि ।" પકડી નાવમાંથી પાણીમાં ન ફેંકો. હું પોતે જ નાવમાંથી ઉતરી જાઉં છું.” से णेवं वदंतं परो सहसा बलसा बाहाहिं गहाय મુનિ દ્વારા એવું કહેવા છતાં પણ તે અજ્ઞાની નાવિક णावातो उदगंसि पक्खिवेज्जा, तं णो समणे दुमणे કદાચિત એકાએક બલપૂર્વક બાહુ પકડી પાણીમાં ફેંકી सिया-जाव-समाहीए । ततो संजयामेव उदगंसि દે તો પણ મુનિ પ્રસન્ન કે અપ્રસન્ન થાય નહિ યાવતુ पवज्जेज्जा । આત્મ સમાધિમાં લીન બને. તેમજ યત- પૂરક પાણીમાં પ્રવેશ કરે. से भिक्खू वा भिक्खुणी वा उदगंसि पवमाणे णो સાધુ અથવા સાધ્વી પાણીમાં તણાતાં હોય ત્યારે हत्थेण हत्थं पादेण पादं काएण कार्य आसादेज्जा । હાથથી હાથનો કે પગથી પગનો કે શરીરથી શરીરનો से अणासादए अणासायमाणे ततो संजयामेव उदगंसि સ્પર્શ ન કરે. સાધુ જલકાયના જીવોની વિરાધનાથી दुमणे पवज्जेज्जा । બચવા માટે યતનાપૂર્વક પાણીમાં તણાતો રહે, से भिक्खू वा भिक्खुणी वा उदगंसि पवमाणे णो સાધુ અથવા સાધ્વી પાણીમાં તણાતા હોય ત્યારે ઉપર उम्मुग्ग-णिमुग्गियं करेज्जा, मा मेयं उदयं कण्णेसु આવવાની અને નીચે જવાની ક્રિયા ન કરે અર્થાતુ वा, अच्छीसु वा, णक्कंसि वा, मुहंसि वा ડૂબકી મારી મારીને ઉપર ન આવે, વળી એવો વિચાર परियावज्जेज्जा, ततो संजयामेव उदगंसि पवजेज्जा । પણ ન કરે કે - પાણી કાનમાં, આંખમાં, નાકમાં કે મુખમાં પ્રવેશી જશે. પરંતુ યતનાપૂવર્ક પાણીમાં તણાતો રહે. Page #577 -------------------------------------------------------------------------- ________________ ५०८ चरणानुयोग जंघा प्रमाण-जल-पारकरण विधि सूत्र ९७३ से भिक्खू वा भिक्खुणी वा उदगंसि पवमाणे સાધુ કે સાધ્વી જલમાં તરતાં થાકી જાય તો શીધ્ર જ दोब्बलियं पाउणेज्जा, खिप्पामेव उवधिं विगिंचेज्ज વસ્ત્ર પાત્ર આદિ ઉપધિ છોડી દે શરીર પરથી મમત્વ वा, विसोहेज्ज वा, णो चेव णं सातिज्जेज्जा । પણ છોડી દે અને એમા આસક્તિ ન રાખે. अह पुणेवं जाणेज्जा पारए सिया उदगाओ तीरं જો જલાશયના કિનારે પહોંચી જાય તો જ્યાં સુધી पाउणित्तए । ततो संजयामेव उदउल्लेण वा, શરીર પાણીથી ભીંજાયેલું રહે કે સ્નિગ્ધ રહે ત્યાં સુધી ससणिद्रेण वा काएण दगतीरए चिट्ठज्जा । યતના પૂર્વક કિનારે જ ઊભા રહે. से भिक्खू वा, भिक्खुणी वा, उदउल्लं वा, ससणिद्धं સાધુ કે સાધ્વી પાણીથી ભીંજાયેલા શરીરને એકવાર કે वा, कायं णो आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, વારંવાર હાથનો સ્પર્શ ન કરે, એકવાર કે વારંવાર संलिहेज्ज वा, णिल्लिहेज्ज वा, उव्वलेज्ज वा, લૂછે નહિ, એકવાર કે વારંવાર પૂંજે નહિ, એકવાર કે उव्वट्टेज्ज वा, आयावेज्ज वा, पयावेज्ज वा । વારંવાર મસળે નહિ, એકવાર કે વારંવાર ઘસે નહિ, એકવાર કે વારંવાર તપાવે નહિ. अह पुणेवं जाणेज्जा - विगतोदए मे काए જ્યારે સાધુને પ્રતીતિ થાય કે હવે શરીર સૂકાઈ ગયું छिण्णसिणेहे । तहप्पगारं कायं आमज्जेज्ज वा, છે, પાણી બિલકુલ રહ્યું નથી, ત્યારે શરીર લુછે યાવતુ મળે ન વાં-નવ-બાળ વાં, પથાન વા | તડકામાં તપાવે. ત્યારબાદ યતના પૂર્વક પ્રામાનુગ્રામ ततो संजयामेव गामाणुगाम दूइज्जेज्जा । વિચરે, - ઝા. સુ. ૨ મ. ૨, ૩, ૨, ૩. ૪૮૪-૪૬? जंघासंतरिम उदगपार-गमण विहि: જંધા પ્રમાણે પાણી પાર કરવાની વિધિ : ૨૭રૂ. ૨ મિરડૂ વા મgી વી માણુશૂન્નેન્ના, ૯૭૩.ગ્રામાનુગ્રામ વિચરતાં સાધુ અથવા સાધ્વી માર્ગમાં अंतरा से जंघासंतारिमे उदगे सिया, से पुव्वामेव જાંધ (ગોઠણ) સુધી પાણી ઉતરવાનું હોય તો પહેલાં ससीसोवरियं कायं पाए य पमज्जेज्जा, से पुवामेव માથાથી લઈ પગ સુધી સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરે, एग पादं जले किच्चा एगं पायं थले किच्चा ततो ત્યારબાદ એક પગ પાણીમાં અને એક પગ સ્થળમાં संजयामेव जंघासंतारिमे उदगे अहारियं रीएज्जा । રાખતાં યતના પૂર્વક જંઘા પ્રમાણ જળમાં આર્ય જનોચિત વિધિથી ચાલે. સાધુ કે સાધ્વી જંધા પ્રમાણ પાણીમાં શાસ્ત્રોત વિધિથી ચાલતાં હાથથી હાથ, યાવતુ વિરાધના ન કરતાં, જંઘા સુધીના પાણીમાં શાસ્ત્રોકત વિધિ અનુસાર યતનાપૂર્વક પાર કરે. से भिक्खू वा भिक्खुणी वा जंघासंतारिमे उदगे अहारियं रीयमाणे णो हत्थेण हत्थं वा-जावअणासायमाणे ततो संजयामेव जंघासंतारिमे उदगे अहारियं रीएज्जा । से भिक्खू वा, भिक्खुणी वा जंघासंतारिमे उदए अहारियं रीयमाणे णो सायपडियाए, णो परिदाहपडियाए महतिमहालयंति उदगंसि कायं विओसेज्जा । ततो संजयामेव जंघासंतारिमेव उदए अहारियं रीएज्जा । अह पुणेवं जाणेज्जा - पारए सिया उदगाओ तीरं पाउणित्तए । ततो संजयामेव उदउल्लेण वा, ससणिद्रेण वा काएण दगतीरए चिट्ठज्जा । સાધુ અથવા સાધ્વી જંઘા સુધી ઉંડા પાણીમાં યોગ્ય શાસ્ત્રોકત વિધિથી ચાલતાં આનંદ માટે અથવા ગરમીનું ઉપશમન કરવા માટે ઉંડા પાણીમાં શરીર ન ઝબોળે. ત્યારબાદ યતનાપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી જંઘા-પ્રમાણ જલને પાર કરે. સાધુ કે સાધ્વી એમ જાણે કે હું ઉપધિ સહિત જલથી પાર થઈ શકું છું તો તે ઉપકરણ સહિત પાર થાય, પરંતુ એવી પ્રતીતિ થાય કે કિનારો આવી ગયો છે ત્યારે યતનાપૂર્વક પાણીમાંથી નીકળી શરીર ભીંજાયેલું હોય ત્યાં સુધી કિનારે ઊભો રહે. Page #578 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९७४ नौका विहार प्रायश्चित्त सूत्र चारित्राचार ५०९ से भिक्खू वा भिक्खुणी वा उदउल्लं वा कार्य સાધુ અથવા સાધ્વી પાણી ટપકતાં કે પાણીથી ससणिद्धं वा कायं णो आमज्जेज्ज वा, पमज्जेज्ज ભીંજાયેલા શરીરને એકવાર કે વારંવાર રગડે નહિ, વા–નવ-માયાવેન વા વાવેન વા | (ધસે નહિ, મસળે નહિ) યાવતું ભીંજાયેલું શરીર કે ઉપધિને સુકાવવા માટે તા૫માં અલ્પ કે અધિક ન તપાવે, अह पुणेवं जाणेज्जा-विगतोदए मे काए छिण्णसिणेहे । જ્યારે તે એવું જાણે કે હવે મારું શરીર પાણીથી રહિત तहप्पगारं कायं आमज्जेज्ज वा, पमज्जेज्ज થઈ ગયું છે, હવે જરા પણ ભીનું નથી, ત્યારે શરીર वा-जाव-आयावेज्ज वा, पयावेज्ज वा । ततो સાફ કરે યાવતુ તાપમાં ઊભો રહી તેને અલ્પ કે संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ।। અધિક તપાવે. ત્યારબાદ તે સંયમી સાધુ યતનાપૂર્વક -મા. સુ. ૨, ૩. ૨, ૩. ૨, સે. ૪૬૩–૪૬૭ રામાનુગ્રામ વિચરે. णावाविहार-विसयाणी पायच्छित्त सुत्ताणि : ९७४. जे भिक्खू अणट्ठाए णावं दुरूहइ दुरूहतं વા સારૂંmડું | जे भिक्ख णावं किणइ, किणावेइ, कीयं आहद देज्जमाणं दुरूहइ दुरुहंतं वा साइज्जइ । जे भिक्खू णावं पामिच्चई पामिच्चावेइ पामिच्चं आहटु देज्जमाणं दुरूहइ दुरूहतं वा साइज्जइ । जे भिक्खू णावं परियट्टेइ परियट्टावेइ परियट्ट आहटु देज्जमाणं दुरूहइ दुरूहतं वा साइज्जइ । નૌકાવિહારનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૯૭૪, જે ભિક્ષુ પ્રયોજન વગર નૌકામાં બેસે છે, (બેસવા માટે કહે છે) બેસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નૌકાને ખરીદે છે, (ખરીદાવે છે) અથવા ખરીદેલી નાવ કોઈ આપે તો તેના પર બેસે છે, (બેસવા માટે કહે છે) અથવા બેસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નૌકા ઉધાર લે છે, (ઉધાર લેવડાવે છે) કે ઉધાર લીધેલી નાવ કોઈ આપે તો તેના પર બેસે છે, (બેસવા માટે કહે છે) અથવા બેસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નાવની અદલાબદલી કરે છે, કરાવે છે અથવા અદલાબદલી કરાવેલી નાવ કોઈ આપે તો તેના પર બેસે છે, બેસવા માટે કહે છે અથવા બેસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ છીનવેલી, થોડા સમય માટે લાવીને આપેલી નાવ પર બેસે છે, બેસવા માટે કહે છે અથવા બેસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્થળમાં પડેલી નાવને લનાં ઉતરાવે છે અથવા ઉતરાવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ જલમાં પડેલી નાવને સ્થળમાં ઉતરાવે છે અથવા ઉતરાવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ પાણીથી પૂર્ણ ભરેલી નાવને ખાલી કરાવે છે અથવા ખાલી કરાવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ કાદવમાં ફસાયેલી નાવને કઢાવે છે અથવા કઢાવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू णावं अच्छेज्जं अणिसिटुं अभिहडं आहटु देज्जमाणं दुरूहइ दुरूहतं वा साइज्जइ । जे भिक्ख थलाओ णावं जले उक्कसावेइ #સાવેંત વા સાફm | जे भिक्खू जलाओ णावं थले उक्कसावेइ उक्कसावेतं वा साइज्जइ । जे भिक्खू पुण्णं णावं उस्सिचइ उस्सिच्चेतं वा साइज्जइ । जे भिक्ख सणं णावं उप्पिलावेइ उप्पिलावेंतं वा સાન | Page #579 -------------------------------------------------------------------------- ________________ ५१० चरणानुयोग नौका विहार प्रायश्चित्त सूत्र सूत्र ९७४ जे भिक्खू उबद्रियं णावं उत्तिंग वा उदगं वा જે ભિક્ષુ બાંધેલી નાવમાં છેદથી પાણી ભરાતું જોઈ आसिंचमाणिं वा उवरूवरि वा कज्जलावेमाणिं पेहाए અથવા ધીમે ધીમે ડૂબતી જોઈ (છેદને) હાથેથી, हत्थेण वा पाएण वा असिपत्तेण वा कुसपत्तेण वा પગેથી, અસીપત્રથી, કુસપત્રથી, માટીથી કે વસ્ત્રથી मट्टियाए वा चेलेण वा पडिपिहेइ पडिपिहेंतं वा બંધ કરાવે છે, બંધ કરાવનારનું અનુમોદન કરે છે. સાન? | जे भिक्खू पडिणावियं कटु णावाए दुरूहइ दुरूहतं જે ભિક્ષુ નાવિક બદલાવી નાવમાં બેસે છે, બેસનારનું वा साइज्जइ । અનુમોદન કરે છે. जे भिक्खू उड्ढगामिणिं वा णावं अहोगामिणिं वा જે ભિક્ષુ ઉર્ધ્વગામિની નૌકામાં અથવા અધોગામિની णावं दुरूहइ दुरूहेंतं वा साइज्जइ । નૌકામાં બેસે છે અથવા બેસનારનું અનુમોદન કરે છે. जे भिक्खू जोयणवेलागामिणिं वा अद्धजोयण જે ભિક્ષુ એક જોજન સુધીના પ્રવાહ સન્મુખ જઈ શકે वेलागामिणिं वा णावं दुरूहइ दुरूहंतं वा साइज्जइ । એવી અથવા અર્ધ જોજન સુધીના પ્રવાહમાં નીચેની તરફ જઈ શકે એવી નાવમાં બેસે છે અથવા બેસનારનું અનુમોદન કરે છે. जे भिक्खू णावं आकसेइ आकसावेइ, आकसावेत वा જે ભિક્ષુ નાવને ખેંચે છે, (ખેંચાવે છે) કે ખેંચનારનું સાWડું | અનુમોદન કરે છે. जे भिक्खू णावं खेवेइ खेवावेइ खेवावेंतं वा જે ભિક્ષુ નાવ હંકારે છે, (હંકારાવે છે) કે હંકારનારનું લાકડું . અનુમોદન કરે છે. जे भिक्खू णावं रज्जुणा वा कट्टेण वा कड्ढइ જે ભિક્ષુ નાવને રસ્સાથી કે કાષ્ઠથી કાઢે છે, (કઢાવેकड्ढंतं वा साइज्जइ । છે) અથવા કાઢનારનું અનુમોદન કરે છે. जे भिक्खू णावं अलित्तएण वा पप्फिडएण वा वंसेण જે ભિક્ષુ નાવને નૌકાદંડથી અથવા કોઈ ઉપકરણથી, वा पलेण वा वाहेइ वाहेंतं वा साइज्जइ । વાંસથી અથવા હલેસાથી ચલાવે છે, (ચલાવવાનું કહે છે) ચલાવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू णावाओ उदगं भायणेण वा पडिग्गहणेण જે ભિક્ષુ નાવમાંથી ભાજન દ્વારા, પાત્ર દ્વારા કે વાસણ वा मत्तेण वा णावा उस्सिचणेण वा उस्सिचइ દ્વારા પાણી કાઢે છે, (કઢાવે છે) કાઢનારનું અનુમોદન उस्सिचंतं वा साइज्जइ । કરે છે. जे भिक्ख णावं उत्तिंगेण उदगं आसवमाण उवरूवरि જે ભિક્ષુ નાવમાં છિદ્રમાંથી પાણી આવવાથી નાવને कज्जलमाणं पलोय हत्थेण वा पाएण वा ડૂબતી જોઈ હાથથી, પગથી, પીપળાના પત્રથી, आसत्थपत्तेण वा कुसपत्तेण वा मट्टियाए वा કસના પત્રથી, માટીથી તથા વસ્ત્રખંડથી છિદ્ર બંધ કરે चेलकण्णेण वा पडिपेहेइ पडिपेहेंतं वा साइज्जइ । છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू णावागओ णावागयस्स असणं वा-जाव-साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा સાડુંર્ | जे भिक्खू णावागओ जलगयस्स असणं वा-जाव-साइम वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा સારું છે. जे भिक्खू णावागओ पंकगयस्स असणं वा-जाव-साइम वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा સારૂ | જે ભિક્ષુ નાવમાં બેઠો છે તથા નાવમાં જ બેઠેલા પાસેથી અશન યાવતુ સ્વાદ્ય લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. ' જે ભિક્ષુ નાવમાં બેઠો છે અને પાણીમાં ઊભા રહેનાર પાસેથી અશન યથાવતુ સ્વાધ લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નાવમાં બેઠો છે અને કાદવમાં ઊભા રહેનાર પાસેથી અશન યાવતું સ્વાદ્ય લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. Page #580 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९७४ जे भिक्खू णावागओ थलगयस्स असणं वा - जाव- साइमं वा पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । (जे भिक्खू जलगओ णावागयस्स असणं वा - जाव - साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहतं वा साइज्जइ । जे भिक्खू जलगओ जलगयस्स असणं वा - जाव- साइमं वा पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । जे भिक्खू जलगओ पंकगयस्स असणं वा - जाव- साइमं वा पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । नौका विहार प्रायश्चित्त जे भिक्खू जलगओ थलगयस्स असणं वा- जाव- साइमं वा पडिग्गाहेइ, पडिग्गार्हतं वा સાન ્।) (जे भिक्खू पंकगओ णावागयस्स असणं वा - जाव- साइमं वा पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । जे भिक्खू पंकगओ जलगयस्स असणं वा - जाव - साइमं वा पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । जे भिक्खू पंकगओ पंकगयस्स असणं वा जाव- साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । जे भिक्खू पंकगओ थलगयस्स असणं वा- जाव- साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा સાÜર | ) (जे भिक्खू थलगओ णावागयस्स असणं वा- जाव- साइमं वा पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । जे भिक्खू थलगओ जलगयस्स असणं वा- जाव- साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । जे भिक्खू थलगओ पंकगयस्स असणं वा- जाव- साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । चारित्राचार જે ભિક્ષુ નાવમાં બેઠો છે, અને જમીન પર ઊભા રહેનાર પાસેથી અશન યાવત્ સ્વાદ્ય લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. ५११ (જે ભિક્ષુ પાણીમાં ઊભો છે, અને નાવમાં બેસનાર પાસેથી અશન યાવત્ સ્વાદ્ય લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ પાણીમાં ઊભો છે, અને પાણીમાં ઊભા રહેનાર પાસેથી અશન યાવત્ સ્વાદ્ય લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ પાણીમાં ઊભો છે, અને કાદવમાં ઊભા રહેનાર પાસેથી અશન યાવત્ સ્વાદ્ય લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ પાણીમાં ઊભો છે, અને જમીન પર ઊભા રહેનાર પાસેથી અશન યાવત્ સ્વાદ્ય લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. (જે ભિક્ષુ કાદવમાં ઊભો છે, અને નાવમાં બેસનાર પાસેથી અશન યાવત્ સ્વાદ્ય લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ કાદવમાં ઊભો છે, અને પાણીમાં ઊભા રહેનાર પાસેથી અશન યાવત્ સ્વાદ લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ કાદવમાં ઊભો છે અને કાદવમાં ઊભા રહેનાર પાસેથી અશન યાવત્ સ્વાદ્ય લે છે (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ કાદવમાં ઊભો છે, અને જમીન પર ઊભા રહેનાર પાસેથી અશન યાવત્ સ્વાદ્ય લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે.) {જે ભિક્ષુ જમીન ૫૨ ઊભો છે, અને નાવમાં બેસનાર પાસેથી અશન યાવત્ સ્વાદ્ય લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ જમીન પર ઊભો છે, અને પાણીમાં ઊભા રહેનાર પાસેથી અશન યાવત્ સ્વાદ્ય લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ જમીન ૫૨ ઊભો છે, અને કાદવમાં ઊભા રહેનાર પાસેથી અશન યાવત્ સ્વાદ્ય લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ ५१२ चरणानुयोग जे भिक्खू थलगओ थलगयस्स असणं वा - जाव - साइमं वा पडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ 1) तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । १. भाषा समिति विधि कल्प तिकालिय तित्थयरेहिं चत्तारि भासा परूविया९७५. अह भिक्खू जाणेज्जा चत्तारि भासज्जायाई, तं जहा - सच्चमेगं पढमं भासजातं, बीयं मोसं, ततियं सच्चा मोस, जं णेव सच्चं णेव मोसं, णेव सच्चामोसं असच्चामोस णामं तं चउत्थं भासज्जातं । से बेमि- जे य अतीता, जे य पडुप्पण्णा, जे य अणागया अरहंता भगवंतो सव्वे ते एयाणि चेव चत्तारि भासज्जायाइं भासिंसु वा, भासिंति वा, भासिस्संति वा, पण्णविंसु वा, पण्णवेतिं वा, पण्णविस्संति वा । -नि. उ. १८, सु. १ - २३ ९७६. स वक्कसुद्धिं समुपेहिया मुणी, सव्वाइं च णं एयाणि अचित्ताणि वण्णमंताणि, गंधमताणि, रसमंताणि, फासमंताणि चयोवचइयाई विप्परिणाम धम्माई भवंति ति अक्खायाई । - आ. सु. २, अ. ४, उ. १, सु. ५२२ विवेगेण भासमाणो आराहगो, अविवेगेण भासमाणो विराहगो गिरं च दुहं परिवज्जए सया । मियं अदु अणुवीई भासए, सयाणमज्झे लहई पसंसणं ।। भासाए दोसे य गुणे य जाणिया, तीसे य दुडे परिवज्जए सया । छसु संजए सामणिए सया जए, वएज्ज बुद्धे हियमाणुलोमियं ।। (क) (ख) ભાષા સમિતિ વિધિકલ્પ सूत्र ९७५-७६ જે ભિક્ષુ જમીન પ૨ ઊભો છે, અને જમીન પર ઊભા રહેનાર પાસેથી અશન યાવત્ સ્વાદ્ય લે છે, (લેવા માટે કહે છે) લેનારનું અનુમોદન કરે છે.) તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. ત્રિકાલિક તીર્થંકરો દ્વારા ચાર પ્રકારની ભાષાની પ્રરૂપણા ઃ८०५. मुनिखे यार प्रहारनी भाषा भावी भेजे ते खा प्रमाणे छे :- १. सत्य, २. असत्य, 3. सत्यभूषा, ૪. અસત્યામૃષા, મુનિ ભાષાના આ ચાર પ્રકાર सम. हवे हुं हुं छं (हे भम् !) भूतअलीन, वर्तमानासीन અને ભવિષ્યત્ કાલીન-સર્વ અરિહંત ભગવંતોએ ભાષાના આ જ ચાર ભેદ કહેલ છે, કહે છે અને કહેશે, આ ચાર ભેદ સમજાવ્યા છે, સમજાવે છે અને समभवशे ચારે પ્રકારની ભાષાના પુદ્ગલ અચિત્ત છે, વર્ણયુકત, गंधयुक्त, रसयुक्त, स्पर्शयुक्त छे यय-उपव्यय (वृद्धि, ड्रास अथवा संयोग-वियोग ) धर्मवाणा छे અને નાના પ્રકારના પરિણમનવાળા છે. વિવેક પૂવર્ક બોલે તે આરાધક, વિવેક વગર બોલે તે विराध : ૯૭૬. આવી રીતે વાકયશુદ્ધિ અને વાકયની સુંદરતા સમજીને મુનિ હંમેશા દૂષિત વાણીથી દૂર રહે. જે સાધક વિવેક પૂવર્ક ચિંતન કરીને પરિમિત અને અદ્ભૂષિત ભાષા બોલે છે તે જ સત્પુરુષોમાં પ્રશંસા પામે છે. છ જીવનિકાયને વિષે સંયમવાન અને ચારિત્રમાં નિરંતર ઉદ્યમવાન જ્ઞાની સાધુ ભાષાનાં ગુણ અને દોષોને જાણી, સદોષ ભાષાનો નિરંતર ત્યાગ કરે અને હિતકારી તથા મધુર ભાષા બોલે. चत्तारि भासाजाता पन्नता, तं जहा - सच्चमेगं भासज्जातं, बितियं मोसं, ततियं सच्चमोसं, चउत्थं असच्चमोस । -ठाणं. अ. ४, उ. १, सु. २३८ पण्ण. प. ११, सु. ८७० । (ग) पण्ण. प. ११, सु. ८९८ । Page #582 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९७७-९७८ परिक्खभासी सुसमाहिइंदिए, चक्कायावगए अणिस्सिए । स निद्धुणे धुन्नमलं पुरेकडं, आराहए लोगमिण तहा परं ।। - दस. अ. ७, गा. ५५-५७ ९७७. प. इच्चेयाई भंते । चत्तारि भासाज्जायाई भासमाणे ८७७.प्र. भंते! आ यारेय प्रारनी भाषाओंने जोवनार कि आराहए विराहए ? જીવ આરાધક હોય છે કે વિરાધક ? ઉ. ગૌતમ ! એ ચારેય પ્રકારની ભાષાઓને ઉપયોગપૂવર્ક બોલનાર આરાધક હોય છે, विराध नहीं. (तेम ४ उपयोग विना जोवनार ) के असंयत, અવિરત, પાપકર્મોના પ્રતિધાત કે પ્રત્યાખ્યાન ન કરનાર, સત્યભાષા, મૃષાભાષા, સત્યામૃષા ભાગ તથા અસત્યોમૃષાભાષા બોલનાર છે તે આરાધક નથી પણ વિરાધક છે. लाभाना लेह प्रमेह : ८७८. प्र. लते ! भाषा डेटला प्रारनी छे ? 3. गौतम ! भाषा में अहारनी छे. उ. गोयमा ! इच्चेयाई चत्तारि भासज्जायाई आउत्तं भासमाणे आराहए, णो विराहए । तेण परं अस्संजयाऽविरयाऽपडियाऽपच्चक्खाय पावकम्मे सच्चं वा भासं भासतो मोस वा सच्चामोसं वा असच्चामोस वा भासं भासमाणे णो आराहए, विराहए । भाषा : भेद-प्रभेद भासाए भेयप्पभेया ९७८. प. कतिविहा णं भंते ! भासा पण्णत्ता ? उ. गोयमा ! दुविहा भासा पण्णत्ता । तं जहा - पज्जत्तिया य, अपज्जत्तिया य । प. पज्जत्तिया णं भंते ! भासा कतिविहा पण्णत्ता ? उ. गोयमा ! दुविहा पण्णत्ता । I तं जहा -- १. सच्चा य, २. मोसा य प. सच्चा णं भंते ! भासा पज्जत्तिया कतिविहा पण्णत्ता ? उ. गोयमा ! दसविहा पण्णता, तं जहा - - पण्ण. प. ११, सु. ८९९ १. जणवयसच्चा, २. सम्मतसच्चा, ३. ठवणासच्चा, ४. णामसच्चा, ५. रूवसच्चा, ६. पडुच्चसच्चा, ७ ववहारसच्चा, ८. भावसच्चा, ९. जोगसच्चा, १०. ओवम्मसच्चा 12 प. मांसा णं भंते । भासा पज्जत्तिया कतिविहा 9. ताण अ. १०, सु. ७४१ (१) पण्णत्ता ? उ. गोयमा ! दसविहा पण्णत्ता, तं जहा१. कोहणिस्सिया, २. माणणिस्सिया, ३. मायाणिस्सिया, ४. लोभणिस्सिया, ५. पेज्जणिस्सिया, ६. दोसणिस्सिया, ७. हाणिस्सिया ८. भयणिस्सिया, ९. अक्खाइयाणिस्सिया, १० उबघायणिस्सिया 2 चारित्राचार ५१३ પરીક્ષાપૂવર્ક બોલનાર, વશેન્દ્રિય, ચારે કપાયો ૫૨ જીત મેળવનાર, એવા અપ્રતિબદ્ધ (તટસ્થ) વિચરનાર સાધુ પૂર્વોપાર્જિત કર્મમલને દૂર કરી, આ લોક અને પરલોકની આરાધના કરે છે. २. प्रेम - १ पर्याप्ति २. अपर्याप्ता. प्र. अंत ! पर्याप्ता भाषा डेंटला प्रहारनी छे ? ७. गौतम ! जे प्रहारनी छे.. प्रेम - १. सत्या, २. भृषा. प्र. लते ! सत्या पर्याप्तिा भाषा डेटा प्रहारनी छे ? 3. गौतम ! इस प्रभारनी छे. ते आा प्रभाशे - १. ४५५६-सत्या, २. सम्भत-सत्या, 3. स्थापना-सत्या, ४ नाम-सत्या, प. ३५-सत्या, 5. प्रतीत्य- सत्या, ७. व्यवहार-सत्या, ८ भाव-सत्या, ८. योग-सत्या जने १० खौपम्य-सत्या. प्र. लते ! मृषा पर्याप्ति भाषा डेटला अहारनी छे ? 3. गौतम ! इस अारनी छे. ते खा प्रमाणे १. डीधनिःसृता, २. माननिःसृता, 3. मायानिःसृता, ४. सोलनिःसृता च. प्रेयनिःसृता, 5. द्वेषनिःसृता, ७. हास्यनिःसृता, ८. लयनिःसृता, ८. खाध्यायिअनिःसृता १० उपघातनिःसृता. ठाण अ. १०, सु. ७४१ (२) Page #583 -------------------------------------------------------------------------- ________________ ५१४ चरणानुयोग एकवचन बहुवचन-विवक्षा सूत्र ९७९-८० प. अपज्जत्तिया णं भंते ! भासा कतिविहा प्र. मते ! पर्याप्तिामापा 326L सरनी छ ? पण्णत्ता ? उ. गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा - ઉ. ગૌતમ ! બે પ્રકારની કહી છે. તે આ પ્રમાણે १. सच्चामोसा य, २. असच्चामोसा य । १. सत्याभूषा भने २. असत्याभूषा. प. सच्चामोसा णं भंते ! भासा अपज्जत्तिया कतिविहा પ્ર. તે ! સત્યાપા અપર્યાપ્તિકા ભાષા કેટલા पण्णत्ता ? रना छ? उ. गोयमा ! दसविहा पण्णत्ता, तं जहा 6. गौतम! शारनी छे.तेसाप्रमाणे - १. उप्पण्णमिस्सिया, २. विगयमिस्सिया, १.त्पन्नमिश्रित, २. विगतमिश्रित, ३. उप्पण्णविगयमिस्सिया, ४. जीवमिस्सिया, 3. उत्पन्न विगतमिश्रित, ४.७वमिश्रित, ५. अजीवमिस्सिया ६. जीवाजीवमिस्सिया, ५. म मिश्रित, . पमिश्रित, ७. अणंतमिस्सिया ८. परित्तमिस्सिया, ७. अनतमिश्रित, ८. परित्त (प्रत्ये) मिश्रित, ९. अद्धामिस्सिया, १०. अद्धद्धामिस्सिया १ ८.अमिश्रित भने १०. अधिमिश्रित. प. असच्चामोसा णं भंते ! भासा अपज्जत्तिया પ્ર. ભલે ! અસત્યામૃષા અપર્યાપ્તિકા ભાષા કેટલા कतिविहा पण्णत्ता ? प्रा२नी छ ? उ. गोयमा ! दुवालसविहा पण्णत्ता, तं जहा 6. गौतम !भार घरनी.छ.ते सा प्रभारी छआमतणि, याऽऽणमणि, जायणि, तह पुच्छणि, १. सामंत्री भाषा, २. माश१५नी भाषा, य पण्णवणी । 3. यायनी भाषा, ४. पृ२७नी भाषा, पच्चक्खाणी भासा, भासा इच्छाणुलोमा य ।। ५. प्रायनी भाषा,. प्रत्याध्यानी माया, अणभिग्गहिया भासा, भासा य अभिग्गहम्मि ૭, ઈચ્છાનુલોમા ભાષા, ૮, અનભિગૃહીતા बोद्धव्वा । ભાષા, ૯, અભિગૃહીતા ભાષા, ૧૦. સંશયકરણી संसयकरणी भासा, वीयडा, अव्वोयडा चेव ।। ભાષા, ૧૧. વ્યાકૃત ભાષા અને ૧૨. અવ્યાકૃતા (भाषा. -पण्ण. प. ११, सु. ८६०-८६६ एगवयणविवक्खा - એકવચન વિવફા - ९७९. प. अह भंते ! मणुस्से, महिसे, आसे, हत्थी, सीहे, &c.x. मत ! मनुष्य, पाडो, घोडो, थी, सिंह, पाच, वग्घे, वगे, दीविए, अच्छे, तरच्छे, परस्सरे, रासभे, १२, ६५ो , रीछ, त२६६, मेंडी, गईम, शिया, सियाले, विराले, सुणए कोलसुणए, कोक्कतिए, जिलाओ, तरी, शिरी तरी, होति. (४ली ससए चित्तए, चिल्ललए, जे यावऽण्णे तहप्पगारा પશુવિશેષ), સસલો, ચીત્તો તથા ચિલ્લલક (હિંસક सन्दा सा एगवयू ? પશુ) એ તથા એવા જ અન્ય જે કોઈ જીવ છે શું એ સર્વ એક વચન છે ? उ. हंता गोयमा ! मणुस्से-जाव-चिल्ललगा जे . गौतम ! मनुष्य यावत् विल्सन तथा मेवा ४ यावऽण्णे तहप्पगारा सव्वा सा एगवयू । અન્ય જે કોઈ જીવ છે તે સર્વ એક વચન છે. -पण्ण, प. ११, सु. ८४९ बवयणविवक्खा - ९८०. प. अह भंते ! मणुस्सा-जाव-चिल्ललगा जे यावऽण्णे तहप्पगारा सव्वा सा बहुवयू ? બહુવચન વિવા૯૮૦.પ્ર. ભતે ! મનુષ્યો યાવતું ચિલ્લલકો તથા એવા જ અન્ય જે કોઈ જીવ છે તે સર્વ બહુવચન છે? १. ठाणं अ. १०, सु. ७४१ (३) Page #584 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९८१-८४ स्त्रिलिंग पुल्लिंग आदि शब्द चारित्राचार ५१५ ૩. હંતા મા ! કgr-- ગાવ-વિન્દ્રમ સવ્વા ઉ. હા ગૌતમ ! મનુષ્યો યાવત ચિલલકો તથા એવા सा बहुवयू । જ અન્ય જે કોઈ જીવ છે તે સર્વ બહુવચન છે. --VU U. ૫, ૧૨, સુ. ૮૧૦ ઢિાણા – સ્ત્રીલિંગ શબ્દ : ૨૮. ૫. Xદ બંને ! મળતી, મક્ષિી, વટવા, ળિયા, ૯૮૧.પ્ર. તે ! સ્ત્રી ભેંસ, ઘોડી, હાથિણી, સિંહણ . સીદી, વાપી, વળી, ટવિયા, મછી, તરછો, વાઘણ, માદા વરુ, દીપડી, રીંછણ , તરસી, ગેંડી, परस्सरी, रासभी, सियाली, विराली, सुणिया, ગર્દભી, શિયાળવી, બીલાડી, કુતરી, શિકારી कोलसुणिया, कोक्कंतिया, ससिया, चित्तिया, કુતરી, કોકન્તિકા, સસલી, ચીત્તણ તથા ચિલલિકા चिल्ललिया, जा यावऽण्णा तहप्पगारा सव्वा सा ઇત્યાદિ બીજા પણ અન્ય સ્ત્રી જાતીના જે પશુ इत्थिवयू ? જીવ છે શું એ સર્વ સ્ત્રીવચન છે ? उ. हता गोयमा ! मणस्सी-जाव-चिल्ललिया जा ઉ. હા ગૌતમ ! સ્ત્રી પાવતુ ચિલ્લલિકા તથા એવા જ यावऽण्णा तहप्पगारा सव्वा सा इत्थिवयू । અન્ય જે કોઈ જીવ છે તે સર્વ સ્ત્રીવચન છે. -guઇ. . ૨૨, મુ. ૮૧૨ પુIિR -- પુલિંગ શબ્દ : ૧૮ર. ૫. અહ બતમસ્તે-ગાર્વ-વિન્દ્રા યવિડ ૯૮૨. પ્ર. ભતે ! મનુષ્ય યાવતું ચિલ્લલક સુધીના તથા એવા तहप्पगारा सव्वा सा पुमवयू ? જ અન્ય જે કોઈ પ્રાણી નરજીવ છે શું તે સર્વ પુરુષવચન (પુલ્લિંગ) છે ? उ. हंता गोयमा ! मणुस्से-जाव-चिल्ललए जे ઉ. હા ગૌતમ ! મનુષ્ય યાવતું ચિલ્લલક તથા એવા यावऽण्णे तहप्पगारा सव्वा सा पुमवयू । જ અન્ય જે કોઈ નર જીવ છે તે સર્વ પુરુષવચન -vs. 1. ૨૬, મુ. ૮૧૨ (પુલ્લિંગ ) છે. णपुंसगलिंगसद्दा નપુંસક લિંગ શબ્દ : ૧૮૩, ૫. ૪૪ અંતે ! પપ્ત ક્ષો પરિબંદરું શ્રેષ્ઠ જૂ નાર્હ ૯૮૩.પ્ર. ભતે ! કાંસુ, કસોલ, પરિમંડળ, શૈલ, સૂપ, थालं तारं रूवं अच्छि पव्वं कुंड पउमं दुद्धं જાલ, શાલ, તાર, રૂપ, આંખ, પર્વ, કુંડ, પદ્મ, दहियं णवणीय आसणं सयण भवणं विमाणं छत्तं દૂધ, દહીં, માખણ, આસન, શયન, ભવન, चामरं भिंगारं अंगणं निरंगणं आभरणं रयणं जे વિમાન, છત્ર, ચામર, ભંગાર (ઝારી), આંગણું, यावऽण्णे तहप्पगारा सव्वं तं णपुंसगवयू ? નિરંજન, આભૂષણ તથા રત્ન ઈત્યાદિ તથા એજ પ્રકારનાં અન્ય જે પણ શબ્દ છે તે સર્વ નપુસકવચન (નપુંસકલિંગ ) છે? ૩. હંતા થા ! સં--૪ ને વીવને ઉ. હા ગૌતમ ! કાંસુ યાવતુ રત્ન ઈત્યાદિ તથા એજ तहप्पगारा सव्वं तं णपुंसगवयू । પ્રકારના અન્ય જે પણ શબ્દ છે, તે સર્વ -gu, ૫. ૨૨, ૪, ૮૬૩ નપુંસકવચન (નપુંસકલિંગ) છે. आराहणी भाषा આરાધની ભાષા : ૧૮૪, ૫. મા અંતે ! પૂવી સ્થિવ 3 ત્તિ પુર્વ ૯૮૪.પ્ર. ભતે ! પૃથ્વી તે શબ્દ સ્ત્રીવચન છે, પાણી એ શબ્દ धण्णे ति णपुंसगवय, पण्णवणी णं एसा भासा ? પુરુષવચન છે તથા ધાન્ય એ નપુંસક શબ્દ છે. શું ण एसा भासा मोसा ? એ ભાષા પ્રજ્ઞાપની છે ? શું એ ભાષા અસત્ય તો નથી ને ? उ. हंता गोयमा ! पढवि त्ति इत्थिवय, आउ त्ति ઉ. હા ગૌતમ ! પૃથ્વી તે શબ્દ સ્ત્રીવચન છે, પાણી पुमवयू, धण्णे त्ति णपुंसगवय, पण्णवणी णं एसा એ શબ્દ પુરુષ વચન છે તથા ધાન્ય એ નંપુસક भासा, ण एसा भासा मोसा । શબ્દ છે. એ ભાષા પ્રતાપની છે. આ ભાષા અસત્ય નથી. Page #585 -------------------------------------------------------------------------- ________________ ५१६ चरणानुयोग प. अह भंते! पुढवी त्ति इत्थि आणमणी, आउत्ति पुम आणमणी, धण्णेत्ति नपुंसंग आणमणी पण्णवणी पां एसा भासा ? ण एसा भासा मोसा ? अवधारिणी भाषा उ. हता गोयमा ! पुढवी त्ति इत्थि आणमणी, आउ त्ति पुम आणमणी, धणे त्ति णपुंसगआणमणी, पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा । प. अह भंते ! पुढवी त्ति इत्थिपण्णवणी, आउत्ति पुमपण्णवणी, धण्णेत्ति णपुंसगपण्णवणी आराहणी णं एसा भासा, ण एसा भासा मोसा ? ૩. દંતા નવમા ! પુથ્વી ત્તિ રૂસ્થિપાવળી, ગાડ ति पुमपणवणी, धणे त्ति णपुंसगपण्णवणी, आराहणी णं एसा भासा, ण एसा भासा मांसा । પ. જ્વેવ મંતે ! સ્થિવયળ વા, પુમવયાં વાં, णपुंसगवयणं वा वयमाणे पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा ૩. દંતા નોયમાં ! ત્યિવયાં વા, ડુમયાં વા, पुंगवणं वा वयमाणे पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा । -પૃા. ૧. ૐ, સુ. ૮૪-૮૭ ओहारिणी भासा ९८५. प. से शृणं भंते ! मण्णामीति ओहारिणी भासा ? चितमीति ओहारिणी भासा ? अह मण्णामीति ओहारिणी भासा ? अह चिंतेमीति ओहारिणी भासा ? तह मण्णामीति ओहारिणी भासा ? तह चिंतेमीति ओहारिणी भासा ? उ. हंता गोयमा ! मण्णामीति ओहारिणी भासा, चितेमीति ओहारिणी भासा, अह मण्णामीति ओहारिणी भासा, अह चितमीति ओहारिणी भासा, सूत्र ९८५ પ્ર. ભંતે ! પૃથ્વી એ ભાષા સ્ત્રી આજ્ઞાપની છે. પાણી એ પુરુષ-આજ્ઞાપની છે. તથા ધાન્ય એ નપુંસક આજ્ઞાપની છે. એવી ભાષા પ્રજ્ઞાપની છે ? શું એ ભાષા અસત્ય તો નથી ને ? ઉં. હા ગૌતમ ! પૃથ્વી એ ભાષા સ્ત્રી-આજ્ઞાપની છે. પાણી એ પુરુષ આજ્ઞાપની છે તથા ધાન્ય એ નપુંસક આજ્ઞાપની ભાષા છે. એ ભાષા પ્રજ્ઞાપની છે, તે અસત્ય નથી. પ્ર. ભંતે ! પૃથ્વી એ સ્ત્રી-પ્રજ્ઞાપની ભાષા છે, પાણી એ પુરુષ-પ્રજ્ઞાપની ભાષા છે તથા ધાન્ય એ નપુંસક-પ્રજ્ઞાપની ભાષા છે. શું એ ભાષા આરાધની છે ? એ ભાષા અસત્ય તો નથી ને ? ઉ. હા ગૌતમ ! પૃથ્વી એ સ્ત્રી પ્રજ્ઞાપની ભાષા છે. પાણી એ પુરુષ પ્રજ્ઞાપની ભાષા છે તથા ધાન્ય એ નપુંસક પ્રજ્ઞાપની ભાષા છે, આ ભાષા આરાધની છે, તે અસત્ય નથી. પ્ર. ભંતે ! આ પ્રમાણે સ્ત્રીવચન, પુરુષવચન અથવા નપુંસકવચન બોલતાં શું આ ભાષા પ્રજ્ઞાપની છે ? એ ભાષા અસત્ય તો નથી ને ? ઉ. હા ગૌતમ ! સ્ત્રીવચન, પુરુષવચન અથવા નપુંસક- વચન બોલતાં આ ભાષા પ્રજ્ઞાપની છે, પણ અસત્ય નથી. અવધારિણી ભાષા : ૯૮૫.પ્ર. ભંતે ! શું હું એમ માનું કે ભાષા અવધારિણી (પદાર્થનો અવબોધ કરાવનારી છે ? શું હું એવું ચિંતન કરું કે ભાષા અવધારિણી છે ? (ભંતે ! ) શું હું એમ માનું કે ભાષા અવધારિણી છે ? શું હું એમ ચિંતન કરું કે ભાષા અવધારિણી છે ? ભતે ! પહેલાં હું જેવું માનતો હતો) તેવી રીતે હમણાં પણ) એવું માનું કે ભાષા અવધારિણી છે ? તથા તેવી રીતે હું એવું ચિંતન કરું કે ભાષા અવધારિણી છે ? ઉ. હા ગૌતમ ! (તમારું મનન- સત્ય છે.) તમે માનો છો કે ભાષા અવધારિણી છે. તમે ચિંતન કરો છો કે ભાષા અવધારિણી છે. તમે માનો કે ભાષા અવધારિણી છે. હવે તમે (નિ:સંદેહ) ચિંતન કરો કે ભાષા અવધારિણી છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९८६ तह मण्णामीति ओहारिणी भासा, तह चिंतेमीति ओहारिणी भासा । ૫. આર્પારી | મતે ! માસા જિ સવી, મોસા, सच्चामोसा, असच्चामोसा ? ૩. ગોયમા ! સિય સત્તા, સિય મોમા, સિય सच्चामोसा, सिय असच्चामोसा । प्रज्ञापनी भाषा 'ओहारिणी पं प से कंणणं भंते! एवं वच्चइ भामा सिय सच्चा, सिय मोसा, सिय सच्चामोसा, सिय असच्चामोसा ?" ૩. શોથમા ! (૧) આરાહúી સત્ત્વા, (૨) વાદળી मोसा, (३) आराहणविराणी सच्चामोसा, (४) जा णेव आराहणी व विराहणी व आराहणविराहणी असच्चामांसा णाम सा चउत्थी भासा | से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ - “ओहारिणी णं भासा सिय सच्चा, सिय मोसा, सिय सच्चामोसा, सिय असच्चामोसा ।" પાછળ, વ. ૨, સુ ૮૦-૮૩૨ पण्णवणी भासा૧૮૬, ૫. અન્ન મત ! ગાત્રો મિયા પસૂ પવતી પાવળી एसा भासा ? ण एसा भासा मोसा ? उ. हंता गोयमा ! गाओ मिया पसू पक्खी पण्णवणी णं एसा भासा ण एसा भासा मोसा । ए. अह भंते ! जा य इत्थित्रयू, जा य पुमवयू, जा यापुंसगवयू पण्णवणी णं एसा भासा ? ण एसा भासा मोसा ૩. દંતા શોથમા ! ના ય સ્થિવન્યૂ, ના ય ઘુમવયૂ, जा य णपुंसगवयू पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा । प. अह भंते! जा य इत्थि आणमणी, जा य एमआणमणी जा य णपुंसगआणमणी पण्णवणी णं एसा भासा ? ण एसा भासा मोसा ? चारित्राचार ५१७ તમારું જાણવું અને વિચારવું યથાર્થ અને નિર્દોષ છે. (માટે) તમે તેવી રીતે (પૂર્વમનનવત્) ચિંતન કરો કે ભાષા અવઘારિણી છે. પ્ર, ભતે ! અવધારિણી ભાષા શું સત્ય છે ? મૃષા (અસત્ય) છે ? સત્યામૃષા (મિશ્ર) છે ? અથવા અસત્યામૃષા (ન સત્ય, ન અસત્ય ) છે ? ઉ. ગૌતમ ! તે (અવધારિણીભાષા) કદાચ સત્ય હોય છે. કદાય અસત્ય હોય છે. કદાચ સત્યામૃષા હોય છે અને કદાચ અસત્યાકૃષા પણ હોય છે. પ્ર. ભંતે ! કયા પ્રયોજનથી કહો છો કે અવધારિણી ભાષા કદાચ સત્ય, કદાચ અસત્ય, કદાચ સત્યા મૃષા અને કદાચ અસત્યામૃષા (પણ) હોય છે ?” ઉ. ગૌતમ ! ૧. જે આરાધની ભાષા છે તે સત્ય છે. ૨. જે વિરાધની ભાષા છે તે અસત્ય છે. ૩. જે આરાધની-વિરાધની (ઉભયરૂપી ભાષા છે તે સત્યામૃયા છે. ૪. જે આરાધની ભાષા નથી કે વિરાધની નથી અને આરાધની-વિરાધની પણ નથી તે ચોંથી અસત્યામૃષા નામની ભાષા છે. હે ગૌતમ ! એ પ્રયોજનથી એમ કહેવાય છે કે "અવધારણી ભાષા કદાચ સત્ય, કદાચ અસત્ય, કદાચ સત્યામૃષા અને કદાચ અસત્યામૃષા પણ હોય છે." પ્રજ્ઞાપની ભાષા : ૯૮૬, પ્ર. ભંતે ! ગાયો, મૃગો, પશુઓ અને પક્ષીઓ શું એ ભાષા પ્રજ્ઞાપની છે ? શું એ ભાષા અસત્ય તો નથી ને ? ઉ. હા ગૌતમ ! ગાયો, મૃગો, પશુઓ અને પક્ષીઓ આ ભાષા પ્રજ્ઞાપની છે ? પણ એ ભાષા અસત્ય નથી, પ્ર. ભંતે ! એ પ્રશ્ન છે કે જે સ્ત્રીવચન છે અને જે પુરુષ વચન છે, અથવા જે નપુંસક વચન છે.-શું એ પ્રજ્ઞાપની ભાષા છે ? શું એ ભાષા અસત્ય તો નથી ને ? ઉ. હા ગૌતમ ! આ જે સ્ત્રીવચન છે અને જે પુરુષવચન છે, અથવા જે નપુંસકવચન છે, એ ભાષા પ્રજ્ઞાપની છે, એ ભાષા અસત્ય નથી. પ્ર. ભંતે ! જે સ્ત્રી-આજ્ઞાપનો છે અને જે પુરુષઆજ્ઞાપની છે, અથવા જે નપુંસક-આજ્ઞાપની છે, શું એ પ્રજ્ઞાપની ભાષા છે ? શું એ ભાષા મૃષા તો નથી ને ? Page #587 -------------------------------------------------------------------------- ________________ ५१८ चरणानुयोग मन्दकुमारादि भाषा बोध सूत्र ९८७ ૩. હંતા યમ ! ના ૩ થિમાળ, ય ઉ. હા ગૌતમ ! જે સ્ત્રી-આજ્ઞાપની છે. અને જે पुमआणमणी, जा य णपुसगआणमणी, પુરુષ-આજ્ઞાપની છે અથવા જે નપુંસકपण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा । જ્ઞાપની છે, એ ભાષા પ્રજ્ઞાપની છે. પણ એ ભાષા અસત્ય નથી. प. अह भंते ! जा य इत्थिपण्णवणी, जाय પ્ર. તે ! જે સ્ત્રી-પ્રજ્ઞાપની છે અને જે પુરુષपुमपण्णवणी, जा य णपुंसगपण्णवणी, પ્રજ્ઞાપની છે અથવા જે નપુસક-પ્રજ્ઞાપની છે, पण्णवणी णं एसा भासा ? ण एसा भासा मोसा ? શું એ પ્રજ્ઞાપની ભાષા છે ? શું એ ભાષા અસત્ય તો નથી ને ? उ. हंता गोयमा ! जा य इत्थिपण्णवणी, जाय ઉ. હા ગૌતમ ! જે સ્ત્રી પ્રજ્ઞાપની છે અને જે પુરુષपुमपण्णवणी, जा य णपुंसगपण्णवणी, पण्णवणी પ્રજ્ઞાપની છે, અથવા જે નપુંસક-પ્રજ્ઞાપની છે. એ णं एसा भासा, ण एसा भासा मोसा । પ્રજ્ઞાપની ભાષા છે પણ એ ભાષા અસત્ય નથી. प. अह भंते ! जा जातीति इत्थिवयू जातीति पुमवयू, પ્ર. તે ! જે જાતિમાં સ્ત્રીવચન છે, જાતિમાં जातीति णपसगवय पण्णवणी णं एसा भासा ? પુરુષવચન છે અને જાતિમાં નપુસકવચન છે. ण एसा भासा मोसा? શું એ પ્રજ્ઞાપની ભાષા છે ? પણ એ અસત્ય તો નથી ને ? उ. हंता गोयमा ! जातीति इत्थिवय, जातीति पुमवयू, जातीति णपुंसगवय, पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा । प. अह भंते ! जातीति इत्थि आणमणी, जातीति पुमआणमणी, जातीति णपुंसगआणमणी, पण्णवणी णं एसा भासा ? ण एसा भासा मोसा ? उ. हंता गोयमा ! जातीति इथिआणमणी, जातीति पुमआणमणी, जातीति णपुंसगआणमणी, पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा । प. अह भंते ! जातीति इत्थिपण्णवणी, जातीति पुमपण्णवणी, जातीति णपुंसगपण्णवणी, पण्णवणी णं एसा भासा ? ण एसा भासा मोसा ? ઉ. હા ગૌતમ ! જાતિમાં જે સ્ત્રીવચન, જાતિમાં પુરુષવચન અથવા જાતિમાં નપુંસકવચન છે. એ પ્રજ્ઞાપની ભાષા છે, પણ એ ભાષા અસત્ય નથી. પ્ર. ભલે ! જાતિમાં જે સ્ત્રી આજ્ઞાપની છે, જાતિમાં જે પુરુષ-આજ્ઞાપની છે અથવા જાતિમાં જે નપુસકઆજ્ઞાપની છે. શું એ પ્રજ્ઞાપની ભાષા છે ? શું એ ભાષા અસત્ય તો નથી ને ? ઉ. હા ગૌતમ ! જાતિમાં જે સ્ત્રી આજ્ઞાપની છે, જાતિમાં જે પુરુષ-આજ્ઞાપની છે, જાતિમાં જે નપુસક-આજ્ઞાપની છે, એ પ્રજ્ઞાપની ભાષા છે અને એ ભાષા અસત્ય નથી. પ્ર. ભલે ! જે જાતિમાં સ્ત્રી પ્રજ્ઞાપની છે, જાતિમાં પુરુષ-પ્રજ્ઞાપની છે અથવા જાતિમાં જે નપુંસકપ્રજ્ઞાપની છે. શું એ ભાષા પ્રજ્ઞાપની છે ? ભાષા અસત્ય તો નથી ને ? ઉ, હા ગૌતમ ! જે જાતિમાં સ્ત્રી પ્રજ્ઞાપની છે. જાતિમાં પુરુષ-પ્રજ્ઞાપની છે અથવા જાતિમાં નપુસક-પ્રજ્ઞાપની છે. એ પ્રજ્ઞાપની ભાષા છે, અને એ ભાષા અસત્ય નથી. મન્દ્રકુમારાદિની ભાષા આદિનો બોધ :૯૮૭.પ્ર. ભતે ! હવે પ્રશ્ન એ છે કે શું મંદકુમાર (અબોધ બાળક) અથવા મંદ કુમારિકા (અબોધબાલિકા) બોલે છે ત્યારે એવું માને છે કે હું બોલું છું? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ (વાત સંભવિત) નથી, સંજ્ઞી (અવધિજ્ઞાની, જાતિસ્મરણવાળા) ને છોડીને. ૩. હંતા મા ! ગાતીતિ સ્થિgoryવળી, ગાતીતિ ggUUવો, વાતતિ પુસTryવી, पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा । -gu, p. ૨૨, . ૮૩૨ -૮૩૮ मंदकुमाराईणं भासाबोहो - ९८७. प. अह भंते ! मंदकुमारए वा मंदकुमारिया वा । નાડુ વુમut – “બદBસે હુયામ, પ્રમે યામતિ ” ૩. નીયમી! | રૂપાદે સમકે પS from | Page #588 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९८८ षोडशवचन विवेक चारित्राचार ५१९ प. अह भंते ! मंदकुमारए वा मंदकुमारिया वा પ્ર. ભતે ! શું મંદ કુમાર અથવા મંદ કુમારિકા આહાર जाणति आहारमाहारेमाणे-“अहमेसे કરતી વખતે માને છે કે હું આહાર કરું છું?” आहारमाहारेमि, अहमेसे आहारमाहारेमि त्ति ?” उ. गोयमा ! णो इणढे समडे, णऽण्णत्थ सण्णिणो । 6. गौतम ! २॥ अर्थ समर्थ नधी, संज्ञाने छोडने. प. अह भंते ! मंदकुमारए वा मंदकुमारिया वा પ્ર. મેતે ! શું મંદકુમાર અથવા મંદકુમારિકા એ જાણે जाणति-"अयं मे अम्मापियरो अयं मे छ भारत माता-पिताछे?' अम्मापियरो? उ. गोयमा ! णो इणटे, समढे, णऽण्णत्थ सण्णिणो । G. गौतम ! २॥ अर्थ समर्थ नथी, संजीने छोडीने. प. अह भंते ! मंदकमारए वा मंदकुमारिया वा પ્ર. ભલે મંદકુમાર અથવા નંદકુમારિકા શું એ જાણે जाणति-“अयं मे अतिराउले अयं मे अतिराउले छ । भा२। स्वामी (अधि२४) घर (५८) त्ति?" छ ?' उ. गोयमा ! णो इणटे समढे, णऽण्णत्थ सण्णिणो । 6. गौतम! सामर्थ समर्थनधी, संसान छोडीने. प. अह भंते ! मंदकुमारए वा मंदकुमारिया वा પ્ર. ભલે ! શું મંદકુમાર અથવા મંદકુમારિકા એ જાણે जाणति-“अयं मे भट्टिदारए, अयं मे भट्टिदारए छ । भा२। स्वामीनो पुत्र छ ?' त्ति?" उ. गोयमा ! णो इणढे समढे, णऽण्णत्थ सण्णिणो । 6. गौतम ! सामर्थ समर्थ नधी. संशीने छोडीने. प. अह भंते ! उट्टे, गोणे, खरे, घोडए, अए, एलए प्र. मते ! साना पछी प्रश्न अछे 36ट, मण, जाणति बुयमाणे – “अहमेसे बुयामि अहमेसे मधे), घोडा, बारी, मने घेटुं शुभोसत मे बुयामि त्ति ?” छ बोली २त्यो छु?' उ. गोयमा ! णो इणटे समढे, णऽण्णत्थ सण्णिणो । 6. गौतम ! सा अर्थ समर्थ नथी, संज्ञान छोडीने. प. अह भंते ! उट्टे-जाव-एलए जाणति પ્ર. અંતે ! ઊંટ યાવતું ઘેટું આહાર કરતાં એવું જાણે છે 'आहारेमाणे- “अहमेसे आहारेमि अहमेसे हुंमार ७२री. रयो ?' आहारेमि त्ति ?” उ. गोयमा ! णो इणढे समढे, णऽण्णत्थ सण्णिणो । 6. गौतम ! सामर्थ समर्थ नथी, संशीने छोडीने. प. अह भंते ! उद्दे-जाव-एलए जाणति “अयं मे પ્ર. અંતે ! ઊંટ યાવતુ ઘેટું શું જાણે છે કે આ મારા ___अम्मापियरो, अयं मे अम्मापियरों” त्ति ? माता-पिता छ?' उ. गोयमा ! णो इणढे समढे, णऽण्णत्थ सण्णिणो । 6. गौतम ! सामर्थ समर्थनथी, संज्ञान छोडीने. प. अह भंते ! उद्दे -जाव-एलए जाणति "अयं मे પ્ર. ભતે ! ઊંટ યાવતું ઘેટું શું જાણે છે કે આ મારા अतिराउले, अयं मे अतिराउले त्ति ?” स्वाभानु घरछे ?' उ. गोयमा । णो इणढे समढे, णऽण्णत्थ सण्णिणो । 6. मौतम ! सामर्थ समर्थ नथी, संज्ञान छोडीने. प. अह भंते ! उद्दे-जाव-एलए जाणति “अयं मे प्र. मते ! यात घेटे से छाभारा भट्टिदारए, अयं मे भट्टिदारए” त्ति ? स्वामीनो पुत्र छ ?' उ. गोयमा । णो इणढे समटे, णण्णत्थ सण्णिणो । 6. गौतम! सामर्थ समर्थनथी, संज्ञान छोडीने. -पण्ण प. ११, सु. ८३९-८९८ सोडस वयण विवेगो - સોળ પ્રકારનાં વચનનો વિવેક : ९८८. अणूवीयि णिट्ठाभासी समियाए संजते भासं भासेज्जा ८८८.संयमी साधु साध्वी भाषा समितियुत, वियारतं जहा - પૂર્વક તથા એકાગ્રતાપૂર્વક ભાષાનો પ્રયોગ કરે. જેમાં કે સોળ પ્રકારનાં વચન છે Page #589 -------------------------------------------------------------------------- ________________ ५२० ९८९. प. चरणानुयोग (५) एगवयणं, (२) दुवयणं, (३) बहुवयणं, (४) इत्थीवयणं, (५) पुरिसवयणं, (६) णपुंसगवयणं, (3) अज्झत्थवयणं (८) उवणीयवयणं, (९) अवणीयवयणं (१०) उवणीत अवणीतवयणं, (११) अवणीतउवणीतवयणं, (१२) तीयवयणं, (१३) पडुप्पण्णवयणं, (१४) अणागयवयणं, (१५) पच्चक्खवयणं (१६) परीक्खवयणं १. से एगवयणं वदिस्सामिति एगवयणं वदेज्जा - जाव-परोक्खवयणं वदिस्सामिति परोक्खवणं वदेज्जा । इत्थी वेस, पुमं वेस, पुंसगं वेसर एवं वा चेयं, अण्णं वा चेयं अणुवीयि rिgाभासी समियाए संजते भासं भासेज्जा । - आ. सु. २, अ. ४, उ १ सु. ५२१ २. उ. असावध असत्यामृषा भाषा प्रयोजनीय - पण्ण. प. १२. सु. ८९७ असावज्जा असच्चामोसा भासा भासिया९९०. से भिक्खु वा भिक्खुणी वा जा य भासा सच्चा सुहुमा, जा य भासा असच्चामोसा तहप्पगारं भासं असावज्जं अकिरियं अकक्कस अकडुयं अनिडुरं अफरुसं- अणण्हयकारं अच्छेयकरि अभेयणकरि अपरितावणकरिं अणुद्रवणकरिं अभूतोवघातियं अभिकख भासेज्जा 3 - आ. सु. २, अ. ४, उ. ९, सु. ५२५ प उ. इच्चेयं भंते ? एगवयणं वा जाव परोक्तत्रयणं वा वयमाणे पण्णवणी णं एसा भासा ? ण एसा भासा मोसा ? हंता गोयमा ! इच्चेयं एगवयणं वा जायपरोक्खवयणं वा वयमाणे पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा । सूत्र ९८९-९० १. वयन, २. द्विवयन, 3. जहुवयन, ४. स्त्रीलिंग, प. पुस्सिंग, 5. नपुंसलिंग, ७. सध्यात्म वथन, ८. उपनीत वथन ( प्रशंसा वयन), ८. अपनीत वयन (अप्रशंसा वथन ), १०- उपनीत અપનીત વચન, ૧૧- અપનીત ઉપનીત વચન, १२. अतीत वयन, १3. वर्तमान वयन, ૧૪. અનાગત વચન, ૧૫. પ્રત્યક્ષ વચન અને १५. परीक्ष वचन. ઉકત સોળ વચનોને જાણી મુનિ જયા એક વચન બોલવા યોગ્ય હોય ત્યાં એક વચન જ બોલે, યાવત્ જયા પરોક્ષવચન બોલવા યોગ્ય હોય ત્યાં પરોક્ષવચન जोसे मडे - 'आा स्त्री छे, आा पुरुष छे, जा નપુંસક છે. આ વાત એમ જ છે અથવા અન્યથા જ છે', એ રીતે યથાર્થ નિર્ણય કરી મુનિ ભાષા સમિતિપૂર્વક, વિચારપૂર્વક તથા એકાગ્રતાપૂર્વક સંયત ભાષામાં બોલે. ८८८.४. ७. ભંતે ! એક વચન યાવત્ પરોક્ષ વચન બોલતા (જીવ)ની શું એ ભાઞા પ્રજ્ઞાપની છે ? તો એ ભાષા અસત્ય તો નથી ને ? कतिविहे णं भंते ! वयणे पण्णत्ते ? गोयमा ! सोलहविहे वयणे पण्णत्ते । तं जहा १. एगवयणे, २ दुयवयणे, ३. बहुवयणे, ४ इत्थीवयणे, ५. पुमवयणे, ६. णपुंसगवयणे ७ अज्रत्थवयणे, ८. उवणीयवयणे, ९. अवणीयवयणे, १०. उवणीयावणीयवयणे, ११. अवणीयउवणीय वयणे, १२. नीतवर्ण, १३. पडुप्पन्नवयणे, १४. अणागयत्रयणे, १५. पच्चक्खवयणे, १६. परोक्खवयणे । - पण. प. ११, सु. ८९६ दस. अ. ७, गा. ३ पंचिदियाणि पाणाणं एस इत्थी अयं पुमे । जाव णं न विजाणेज्जा ताव जाइ त्ति आलवे ।। - दस. अ. ७, गा. २१ (क) असच्चमोसं सच्चं च, अणवज्जमककसं समुप्पेहमसंदिद्धं गिर भासेज्ज पन्नवं ।। (ख) अप्पत्तियं जेण सिया, आसु कुप्पेज्ज वा परो । सव्वसी तं न भासेज्जा, भासं अहिगामिणी । दिट्ठ मियं असंदिद्धं, पडिपुन्नं वियं जिये । अयपरमविरगं भासं निसिर अत्तवं 11 दस. अ. ८, गा. ४७-४८ હા ગૌતમ ! એકવચન યાવત્ પરોક્ષ વચન બોલતા (જીવ)ની ભાષા પ્રજ્ઞાપની છે, તે ભાષા અસત્ય નથી. અસાવ અસત્યામૃષા ભાષા બોલવી જોઈએ ૯૯૦.સાધુ અને સાધ્વીએ જાણવું જોઈએ કે જે ભાષા સૂક્ષ્મ સત્ય સિધ્ધ છે, અને જે ભાષા અસત્યામૃષા ભાષા છે. વળી એવી બંને ભાષાઓ નિરવદ્ય, અક્રિય, અકર્કશ, खटु, अनिष्ठुर, खीर, संदरटन, प्रीतिभन અભેદજનક, અપરિતાપજનક, અનુપદ્રવજનક, પ્રાણીઓને માટે અધાતક છે, તે વિચાર કરી ને જ બંને ભાષાઓનો પ્રયોગ કરવો. Page #590 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९९१--९९५ कषाय रहित भाषा प्रयोजनीय चारित्राचार ५२१ कसायं परिवज्ज भासियव्वं - કપાયનો ત્યાગ કરી બોલવું જોઈએ? ९९१. से भिक्खू वा भिक्खुणी वा वंता कोहं च, माणं च,८८१.साधु साध्वी ५, मान, माया भने सोमनात्यान मायं च, लोभ च, अणुवीयि१ णिट्ठभासी निसम्मभासी કરી, વિચાર કરી ને નિશ્ચયપૂર્વક જેવું સાંભળ્યું છે, अतुरियभासी विवेगभासी समियाए संजते भास તેવું ઉતાવળ કર્યા વગર વિવેકપૂર્વક” બાપા भासेज्जा । સમિતિપૂર્વક નિદૉષ ભાષામાં બોલે. -आ. स.२, अ. ४, उ.२, सु. ५५१ आमंतणे असावज्ज मासा विही - આમંત્રણના સંબંધમાં અસાવદ્ય ભાષા વિધિ : ९९२. से भिक्खू वा भिक्खुणी वा पुम आमंतेमाणे आमंतिते ८५२. साधु साध्वी औछ पुरुषाने सोसावे अने बोलावा अपडिसुणेमाणे एवं वदेज्जा-“अमुगे ति वा, आउसो છતાં પણ તે સાંભળે નહીં તો એ મ કહે કે, હું ति वा, सावगे ति वा, उवासगे ति वा, धम्मिए ति અમુકભાઈ ! હે આયુષ્મન ! હે શ્રાવકજી ! હે ઉપાસક ! वा, धम्मपिए ति वा । एतप्पगारं भासं असावज्ज .. હે ધાર્મિક !' અથવા હે ધર્મપ્રિય ! ઈત્યાદિ આ जाव-अभतोवघातिय अभिकख भासेज्जा ।"२ પ્રકારની નિરવ યાવતું અહિંસક ભાષાનો __-आ. सु. २, अ. ४, उ. १, सु. ५२७ વિચારપૂર્વક પ્રયોગ કરે. ९२३. से भिक्ख वा भिक्खणी वा इत्थी आमतेमाणे ८८.साधु साध्वी स्त्रीने मोदीवेतन आमंतिते य अपडिसुण माणी एवं वदे ज्जा - બોલાવતાં તે નું સાંભળે ત્યારે આ પ્રમાણે કહે, હે "आउसो ति वा, भगिणी ति वा भगवती ति वा, शायुमती : भगिनी ! भाग्यवती ! श्रावि! साविगे ति वा, उवासिए ति वा, धम्मिए ति वा, હે ઉપાસિકા ! હે ધાર્મિકા ! હે ધર્મપ્રિયે !' આદિ આ धम्मप्पिए ति वा । एतप्पगारं भासं असावज्जं- પ્રકારની નિરવ યાવતું અહિંસક ભાષાનો जाव- अभूतोवघातियं अभिकरन भासेज्जा” 3 વિચારપૂવર્ક પ્રયોગ કરે. -आ. सु. २, अ. ४, उ. १, सु. ५२९ अंतरिक्ख विसए भासा विही -- અંતરિક્ષના વિષયમાં ભાષા વિધિ : ९९४. से भिक्खू वा भिक्खणी वा अंतलिक्खे ति वा, ८८४.साधु सावाने प्राति द्रश्योनसमयमा सेवाना गुज्झाणुचरिते ति वा, समुच्छिते वा, णिवइए वा, પ્રસંગે ઉપસ્થિત થાય તો આકાશને ગુહ્યાનુચરિતपओय वदेज्ज वा बुट्ठ बलाहगे त्ति ।४ અંતરિક્ષ કહે અથવા દેવોના ગમના ગમનનો માર્ગ आ. सु. २, अ.४, उ. १, सु. ५३१ કહે, આ વાદળ વરસનારું છે,' સમુદ્ધિમ પાણી परसेछ, अथवा मा पाहणपरसेछ,'AL पाण १२सी युछ समजाले. रूवाइसु असावज्ज भासा विही - રૂપના વિષયમાં અસાવદ્ય ભાષા વિધિ : ५५५. से भिक्खू वा भिक्खुणी वा जहा वेगतियाई रूवाई ८८५.साधु साधी 3241 प्रा२न। ३५ो अन तेना पासेज्जा तहा वि ताई एवं वदे ज्जा, तं जहा- विषयमा ओई प्रयो४ सोय तो मा प्रभारी बोले ओयंसी-आयसी ति वा, तेयसी-तेयसी ति वा, ४, ओ४स्वीने 'मोस्वा ', तस्वीन'ते स्वी', वच्चंसी - वच्चंसी ति वा, जसंसी -जसंसी ति वा, पर्यस्वान वयस्वा', यशस्वीने यशस्वी', अभि३५ने अभिरूवं-अभिरूचे ति वा, पडिस्व-पडिरूवे ति समि३५', प्रति३५ने 'प्रति३५', प्रसाद गुप्तान वा, पासादिय-पासादिए ति वा, दरिसणिज्ज. 'પ્રાસાદિક તથા જે જોવા યોગ્ય હોય તેને દર્શનીય दरिसणीए ति वा । કહી ને સંબોધિત કરે. दस. अ.७, गा, ५५ । नामधेन्जेण ण बूया, परिसगोत्तेण वा पुणो । जहारिहमभिगिज्झ, आलवेज्ज लवेज्ज वा । -दस. अ. ७, गा, २० नामधेज्जेण णं वृया, इत्थीगत्तण वा पुणो । जहारिहमभिगिज्झ, आलवेज्ज लवज्ज वा ।। -दस. अ. ७, गा. २७ अलिक्खे ति ण बूया, "गज्झाण्चरिय" ति य । -दस. अ. ७, गा. ५३ (१) Page #591 -------------------------------------------------------------------------- ________________ ५२२ चरणानुयोग दर्शनीय प्राकार अशनादि संबंधी भाषा विवेक सूत्र ९९६-९९९ जे यावऽण्णे तहप्पगारा एयप्पगाराहिं भासाहिं बझ्या એ સિવાય પણ જે જેવા છે તેવાને તે પ્રમાણે કહેવાથી बुइया णो कुप्पति माणवा ते यावि तहप्पगारा તે મનુષ્ય કુપિત ન થાય, માટે એવી અસાવદ્ય યાવતુ एतप्पगाराहिं भासाहिं असावज्ज-जाव-अभूतोव જીવહિંસારહિત ભાષા વિચારીને બોલે. घातिय अभिकख भासेज्जा ।। ___ -आ. सु. २, अ. ४, उ. २, सु. ५३४ दरिसणिज्जे वप्पाइए असावज्ज भासाविही - દર્શનીય પ્રાકાર આદિના સંબંધમાં અસાવદ્ય ભાષા વિધિ :९९६, से भिक्खू वा भिक्खुणी वा वेगतियाई रुवाई ८.साधु साध्वी ५॥ ३५ो से छ. , -डोट पासेज्जा तं जहा वप्पाणि वा-जाव-गिहाणि वा तहा (કિલ્લો) યાવતું ભવન-તેના વિષયમાં બોલવાનું वि ताई एवं वदेज्जा, तं जहा-आरंभकडे ति वा, પ્રયોજન હોય તો એ પ્રમાણે બોલે – આ આરંભ सावज्जकडे ति वा, पयत्तकडे ति वा, કરીને બનાવેલ છે, સાવદ્યકારી બનાવેલ છે, કે પ્રયત્ન કરી બનાવેલ છે. पासादियं पासादिए ति वा, दरिसणीयं दरिसणीए ति પ્રાસાદગુણીને પ્રાસાદિક, દર્શનીયને દર્શનીય કહે, वा, अभिरूवं अभिरूवे ति वा. पडिरूवं पडिरूवे ति રૂપવાનને અભિરૂપ અને પ્રતિરૂપને પ્રતિરૂપ કહે, આ वा । एतप्पगारं भासं असावज्ज-जाव-अभूतोव પ્રમાણે વિચારપૂર્વક નિરવધ ભાષા યાવતુ જીવ હિંસા घातियं अभिकख भासेज्जा ।। રહિત ભાષાનો વિચારપૂર્વક પ્રયોગ કરે. --आ. सु. २, अ. ४, उ. २, सु. ५२६ उवक्खडिए असणाइए असावज्ज भासाविही - 64त मनाहिनां संबंधमा मसावधमा विधि:९९७. से भिक्ख वा भिक्खणी वा असणं वा-जाव-साइम ८८७. साधु साध्वी भशन यावत स्वाहिम उत्तम रन वा उक्खडियं पेहाए एवं वदेज्जा, तं जहा-आरंभकडे મસાલા સહિત આહારાદિ બનાવેલો દેખી આ પ્રમાણે ति वा, सावज्जकडे ति वा, पयत्तकडे ति वा, કહે- આ આહારાદિ પદાર્થ આરંભ કરી તૈયાર કરેલાં भद्दयं-- भद्दए ति वा, ऊसडं-ऊसडे ति वा, છે, સાવદ્યકૃત છે, કે પ્રયત્નસિદ્ધ છે. ભદ્ર હોય તો रसियं-रसिए ति वा, मणुण्णं-मणुपणे ति वा ભદ્ર કહે, ઉત્કૃષ્ટ આહાર હોય તો તેને ઉત્કૃષ્ટ કહે, एतप्पगारं भासं असावज्ज-जाव- अभूतोवघातिय રસવાળો હોય તો રસયુક્ત કહે, મનને અનુકૂળ હોય अभिकख भासेज्जा । તો તેને મનોજ્ઞ કહે, આ પ્રમાણે નિરવદ્ય કાવતુ -आ. सु. २, अ. ४, 3. २, सु. ५३८ જીવહિંસા રહિત ભાષાનો વિચારપૂર્વક ઉપયોગ કરે. ५९८. पयत्तपक्के त्ति व पक्कमालवे, ૯૯૮.(પ્રયોજનવશ કહેવું પડે તો –ી પકાવેલા ને આ पयत्तछिन्ने त्ति व छिन्नमालवे । પ્રયત્નપૂવર્ક પકાવ્યું છે, છેદન કરાયેલા શાકાદિને पयत्तलढे त्ति व कम्महेउयं, પ્રયત્નથી છેદાયેલાં છે, કર્મહેતુક (શિક્ષા પૂર્વક કર્યા)ને पहारगाढ त्ति व गाढमालवे ।। પ્રયત્ન લબ્ધ છે, ગાઢ (ઊંડા ઘાવ વાળા ને ગાઢ -दस. अ. ७, गा. ४२ પ્રહારવાલો છે, એમ નિર્દોષ વાક્ય બોલે જેથી કોઈ સાવદ્ય ક્રિયાની અનુમોદના ન થાય. परिवुड्ढकाए माणुस्साइए असावज्ज भासाविही - पुष्ट शरीरवाणा मनुष्याहन संखiuमा स मावि : ९९९. से भिक्खू वा भिक्खुणी वा माणुस्सं वा, गोणं वा, ८८.साधु अथवा साध्वी मनुष्य, जगह-साढ, पाओ, मृग, महिसं वा, मिग वा, पसुं वा, पक्खिं वा, सरीसिवं वा, પશુ, પક્ષી, સર્પ-સરીસૃપ આદિને અથવા જલચર जलयरं वा, सत्तं परिवड्ढकायं पेहाए एवं वदेज्जा- પ્રાણીને પુષ્ટ શરીરવાળા જોઈને પ્રયોજન હોય તો આ परिवड्ढकाए ति वा, उवचितकाए ति वा, थिरसंघयणे प्रभारी भोटो, - 'भा मोटो ताल छ, पुष्ट शरीरवाणो ति वा, उवचितमंससोणिते ति वा, बहपडिपण्णइंदिए ति છે, સ્થિર સંહનનવાળી છે, માંસ, રુધિર આદિ वा । एतप्पगारं भासं असावज्ज-जाव-अभूतोवघातिय મેંદવાળો છે, પરિપૂર્ણ ઈન્દ્રિયવાળો છે. આ પ્રકારની अभिकंख भासेज्जा १ અસાવધ યાવત્ હિંસા રહિત ભાષાનો વિચારપૂવર્ક - आ. सु. २, अ. ४, उ.२, सु. ५४० प्रयोग३. १. पग्वुिड्ढे त्ति ण बूया, बूया उवचिए त्ति य । संजाए पीणिए वा वि, महाकाए ति आलवे ।। - दस. अ. ७, गा. २३ Page #592 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०००-००३ गाय, उद्यान आदि संबंधी असावध भाषा विधि चारित्राचार ५२३ गो आइसु असावज्ज भासा विही - ગાય આદિનાં સંબંધમાં અસાવદ્ય ભાષા વિધિ : १०००, से भिक्खू वा भिक्खुणी वा विरूवरूवाओ गाओ १०००.साधु मघवा साध्वी विविध कारनी गायो, पेहाए एवं वदेज्जा तं जहा--जुवंगवे ति वा, धेणु ति બળદોને જોઈ પ્રયોજન હોય તો આ પ્રમાણે બોલે वा, रसवती ति वा, हस्से ति वा, महल्ल ति वा, આ બળદ યુવાન છે, આ ઘેનું છે, આ દુઝણી છે, महत्वए ति वा, संवहणे ति वा । एतप्पगारं भासं આ વાછરડો નાનો છે, આ મોટો છે અથવા તેના असावज्ज-जाव-अभूतोवघातिय अभिकख અવયવ મોટા છે, આ બહુમૂલ્યવાન છે આ ભાર भासेज्जा । વહન કરવામાં સમર્થ છે. આ પ્રકારની નિરવદ્ય - आ. सु. २, अ. ४, उ. २, सु. ५४२ યાવતુ હિંસા રહિત ભાષાનો વિચારપૂર્વક પ્રયોગ उज्जाणाइसु असावज्ज भासा विही - ઉદ્યાનાદિનાં સંબંધમાં અસાવધ ભાષા વિધિ : १००१, से भिक्खू वा भिक्खुणी वा तहेव गंतुमुज्जाणाई ૧૦૦૧, સાધુ અથવા સાધ્વી ઉદ્યાન પર્વત, વન આદિમાં पव्यताणि वणाणि य रुक्खा महल्ल पेहाए एवं જઈને મોટા વૃક્ષો જોઈને જ બોલવાનું પ્રયોજન वदेज्जा, तं जहा- जातिमंता ति वा, दीहवट्टा ति वा, હોય તો આ પ્રમાણે બોલે, આ વૃક્ષો ઉત્તમ જાતિના महालया ति वा, पयातसाला ति वा, विडिमसाला ति छ, Laii छ, माघे२६२ (गोप) छ, मा वा, पासादिया ति वा, दरिसणीया ति वारे अभिरूवा વિસ્તૃત છે, આ શાખાઓથી યુકત છે, આ ની ति वा, पडिरूवा ति वा । एतप्पगारं भास પ્રશાખાઓ દૂર સુધી ફેલાયેલી છે. આ વૃક્ષો મનને असावज्ज-जाव-अभूतोवघातियं अभिकख પ્રસન્ન કરનાર છે, દર્શનીય છે, અભિરૂપ છે, भासेज्जा । પ્રતિરૂપ છે. આ પ્રમાણે નિરવ યાવતુ હિંસા રહિત -आ. सु. २, अ. ४, उ. २, सु. ५४४ ભાષાનો વિચારપૂર્વક પ્રયોગ કરે. वणफलेसु असावज्ज भासा विही - વનફળોના સંબંધમાં અસાવદ્ય ભાષા વિધિ : १००२. से भिक्खू वा भिक्खुणी वा बहुसंभूया वणफला १००२. साधु अथवा साध्वी पन्नथयेला वन पेहाए एवं वदेज्जा, तं जहा-- असंथडा ति वा, જોઈ, પ્રયોજન હોય તો આ પ્રકારે કહે,- આ વૃક્ષ बहुणिवट्टिमफला ति वा, बहुसंभूया ति वा, भूतरूवा ફળોનો ભાર સહવામાં અસમર્થ છે, (આમાં ઘણા ति वा । एतप्पगारं भासं असावज्ज - जाव ફળ ઉત્પન્ન થયાં છે, ઘણા ફળ રહેલાં છે) આના अभूतोवघातियं अभिकख भासेज्जा । ફળ પ્રાય : પરિપકવ થઈ ચૂકયાં છે તથા આ કોમળ છે, આ પ્રમાણે નિરવ યાવત્ હિસા રહિત --आ. सु. २, अ. ४, उ. २, सु. ५४६ ભાષાનો વિચારપૂર્વક પ્રયોગ કરે. ओसहिसु असावज्ज भासा विही : ઔષધિઓના સંબંધમાં અસાવદ્ય ભાષા વિધિ : २००३, से भिक्खू वा भक्खुणी वा बहुसंभूताओ ओसहीओ १००3. साधु अथवा साध्वी औषधीमोने यी मा. पहाए तहा वि एवं वदेज्जा, तं जहा-रूढा ति बा, ઉત્પન્ન થયેલી જોઈ પ્રયોજનવશ આ પ્રમાણ બોલે, बहुसंभूया ति वा, थिरा ति वा, ऊसढा ति वा, આનાં બી અંકુરિત થઈ ગયાં છે, ઘણા બી ઉત્પન્ન गब्भिया ति वा, पसूया ति वा, ससारा ति वा । થઈ ગયા છે. આની સ્થિર અવસ્થા થઈ ગઈ છે, एतप्पगारं भास असावज्ज-जाव-अभूतोवघातियं આ (વનસ્પતિ) સુવિસ્તૃત થઈ ગઈ છે, આ अभिकख भासेज्जा ।। પલ્લવિત, પુપિત, ફલિત થઈ ગઈ છે, કણથી ભરાઈ ગઈ છે. આ પ્રમાણે નિરવઘ યાવતુ હિંસા - आ. सु. २, अ. ४, उ. २, सु. ५४८ રહિત ભાષાનો વિચારપૂર્વક પ્રયોગ કરે. जुवंगव त्ति पं बूया, धेणु रसदय त्ति य । रहस्से महल्लए वा वि, वए संवहणे ति य ।। - दस.अ.७.गा.२५ तहेव गंतुमुज्जाणं पव्वयाणि वणाणि य । रुक्खा महल्ल पेहाए एवं भासेज्जा पण्णवं ।। जाइमता इमे रुक्खा दीहवट्टा महालया । पयायसाला विडिमा वए दरिसणि ति य ।। - दस अ. ७, गा.३०-३१ असंधडा इमे अंबा बहुनिव्वट्टिमाफला । वएज्ज बहुसंभूया भूयरूव त्ति वा पुणो ।। - दस. अ. ७, गा. ३३ विरूढा बहुसंभूया थिरा ऊसढा वि य ! गब्भियाओ पसूयाओ ससाराओ त्ति आलवे ।। - दस.अ.७, गा. ३५ Page #593 -------------------------------------------------------------------------- ________________ ५२४ चरणानुयोग शब्द आदि संबंधित असावध भाषा विधि सूत्र १००४-५ સર્વ-પ-ર-રેસ મવિશ્વ પાણા વિહી : શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પશદિના સંબંધમાં અસાવધ ભાષા વિધિ : १०० ४. से भिक्खू वा भिक्खुणी वा जहा वेगतिगाई सद्दाई ૧૦૦૪, સાધુ અથવા સાધ્વી વિવિધ પ્રકારના શબ્દો સાંભળો सुणेज्जा तहा वि ताई एवं वदेज्जा, तं जहा છે, છતાં પણ તે તેના વિષયમાં ક્યારે પણ બોલવું सुसई सुसद्दे ति वा, दुसदं दुसद्दे ति वा । एतप्पगार હોય તો આ પ્રમાણે કહી શકે છે. જેમ કે – भासं असावज्ज-जाव-अभतोवघातिय अभिकख સુશબ્દને આ સુશબ્દ છે ' અને દુ:શબ્દને 'આ भासज्जा । દુ:શબ્દ છે. આ પ્રકારની નિરવધ યાવતુ હિંસા રહિત ભાષાનો વિચારપૂર્વક પ્રયોગ કરે. વાડું – રૂપના વિષયમાં - 2. ઇિ તિ વી, ૨, શોટ્સ fત વૈ, ૧- કાળાને કાળો કહે, ૨- લીલાને લીલો કહે, ૩. કોઈ તિ વી, ૪, ૮ તિ વા, ૩- લાલને લાલ કહે, ૪- પીળાને પીળો કહે, ૮. f તિ વા | પ- સ્વૈતને શ્વેત કહે. થાઉં - ગંધના વિષયમાં કહેશ્વાનો પ્રસંગ આવે તો ) १. ब्भिगधे ति वा, २. दुब्भिगंधे ति वा ૧- સુગંધને સુગંધ, દુર્ગધને દુર્ગધ કહે. રસીકું – રસના વિષયમાં (કહેવાનો પ્રસંગ આવે તો, ) . તિજ્ઞાળ વા, ૨. ડુમા વી, ૧- તીખાને તીખું કહે, ૨- કડવાને કડવું કહે, ३. कसायाणि वा, ४. अंबिलाणी वा, ५. महुराणि वा । ૩- તૂરાને તુ કહે, ૪- ખાટાને ખાટું કહે, ઝાલાવું - ૫- મીરાને મીઠું કહે. એ જ પ્રમાણે સ્પર્શના વિષયમાં કહેવું હોય તો, ૧. Fifણ વા, ૨, મફળ વ, ૩. ચાUિ| ૧- કર્કશને કર્કશ, ૨- મૃદુને મૃદુ, ૩- ગુરુ (ભારે ) વ, ૪, ૬ ૧, ૬. સીયf T, ને ગુરુ, ૪- લઘુ (હલકા) ને લઘુ, પ ઇંડાને ઠંડુ. ૬, ૩UITળ વા, ૭. fUTળ વા, ૮. ૭Pa[વી | - ગરમને ગરમ, ૩- ચીકણાને ચીકણું, ૮-લુખાન - . . . . ૪, ૩. ૨, મુ. ધ ૧૦ લખું કહે. નિષેધ કલ્પ एगंत ओहारिणी भासा णिसेहो: એકાંત નિશ્ચયાત્મક ભાષાનો નિષેધ : १००५ से भिक्ख वा भिक्खणी वा इमाई वइ.. ૧૦૮૫. સાધુ અને સાધ્વી વચન સંબંધી આચાર સાંભળી आयाराई-सोच्चा णिसम्मा इमाई अणायाराइ હૃદયંગમ કરી પુરાતન મુનિઓ દ્વારા અનાચી. अणायरियपुव्वाई जाणेज्जा तं जहा, ભાષા સંબંધી અનાચારોને જાણે. જેમ કે, जे कोहा वा वायं विउंति, જે ક્રોધથી વાણીનો પ્રયોગ કરે છે, जे माणा वा वायं विउंति, જે અભિમાનપૂર્વક વાણીનો પ્રયોગ કરે છે, ज मायाए वा वायं विउजंति, જે છળકપટ સહિત બોલે છે, जे लोभा वा वायं विउंजंति, જે લોભથી પ્રેરિત થઈને બોલે છે, जाणता वा फरुसं वदति, જે જાણી જોઈને કઠોર વચન બોલે છે, अजाणतो वा फरुस वदंति । सव्वं चेयं सावज्जं અથવા અજાણતાં કઠોર વચન બોલે છે. આવી वज्जेज्जा । विवेगमायाए-धुव चेयं जाणेज्जा, अधुयं ભાષાને સાવદ્ય કહે છે, જે સાધુને માટે ત્યાજ્ય છે. चयं जाणेज्जा । વિવેકપૂર્વક સાધુ કે સાધ્વી ધ્રુવ ભાષા (નિશ્ચયકારી ભાષા) અને અધવ ભાષા (અનિશ્ચયકારી ભાષા , ને સમજે અને તેનો ત્યાગ કરે. Page #594 -------------------------------------------------------------------------- ________________ सूत्र १००६-०७ તેં નહીં- અમાં વા-તાવ-સામ વા મિય, ના રુમિય, મુખિય, જો મનિય 1 अदुवा आगती, अदुवा णो आगतो, अदुवा एति, अदुवा णो एति, अदुवा एहिति, अदुवा णो एहिति, एत्थ व आगते, एत्थ वि णो आगते, एत्थ वि एति, एत्थ वि णो एति, एत्थ वि एहिति, एत्थ वि णो एहिति । एकांत निश्चय भाषा निषेध –આ. સુ. ર, ૩૬. ૪, ૩. . સુ. ૨૦ १००६. तम्हा गच्छामी वक्खामो, अमुगं वा णं भविस्सई । अहं वा णं करिस्सामि, एसो वा णं करिस्सई ।। एवमाई उ जा भासा, एसकालम्मि संकिया || संपयाईयम वा तं पि धीरो विवज्जए ।। अयम्म य कालम्मी, पच्चुप्पन्नमणागए । जमलं तु न जाणेज्जा, एवमेयं ति नो वए ।। अम्मिय कालम्मी, पच्चुप्पन्नमणागए । जत्थ संका भवे तंतु, एवमेयं ति नो बए । अईयम्मिय कालम्मी, पच्चुप्पन्नमणागए । निस्संकियं भवे जं तुं, एवमेयं ति निदिसे ।। १००७. तहेव सावज्जणुमोयणी गिरा, ओहारिणी जा य परोवघाइणी । से कोह लोह भयसा व माणवो न हासमाणो वि गिरं वएज्जा ।। -સ. ૩. 9, 7. ૬ ૨૦ -૩. ૩. ૭, ૬. ૬ ૪ चारित्राचार ५२५ જેમ કે - અમુક મુનિ અશન યાવત્ સ્વાદિમ આહાર લઈને જ આવશે અથવા લીધા વગર જ આવશે. તે આહાર કરીને જ આવશે અથવા આહાર કર્યાં વગર જ આવશે. તે અવશ્ય આવ્યો છે અથવા નથી આવ્યો. તે આવે છે અથવા નથી આવતો. તે અવશ્ય આવશે અથવા નહીં આવે. તે અહીં આવ્યો હતો, અથવા નહોતો આવ્યો. તે અહીં આવે છે, અથવા નથી આવતો. તે અહીં આવશે, અથવા નહીં આવે, (આ પ્રમાણેની એકાંતનિશ્ચયાત્મક ભાષાનો પ્રયોગ સાધુ કે સાધ્વી ન કરે.) ૧૦૦૬, અમે અવશ્ય આવતી વખતે જઈશું, અમે કહીશું જ, અમારું અમુક કાર્ય થશે જ, અથવા અમુક થવાનું જ છે, હું જ તે કરીશ અથવા આ માણસ જ તે કરશે. વગેરે વગેરે ભાષાઓ કે જે ભવિષ્ય સંબંધી હોવાથી શંકાસ્પદ છે તથા વર્તમાન અને ભૂતકાળ સંબંધી અર્થના વિષયમાં શંકાસ્પદ છે. તેવી ભાષાને પણ નિશ્ચયાત્મક રીતે સંયમી ન બોલે. તેમ જ ભૂતકાળ, વર્તમાનકાળ તથા ભવિષ્યકાળ સંબંધી જે અર્થ (વાત) ને ન જાણે, તેના વિષયમાં 'આ આવું જ છે'.આ રીતે સાધુએ ક્યારેય કથન ન કરવું જોઈએ. તેમ જ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળને વિષે જે અર્થમાં શંકા હોય તેને ‘તે એમ જ છે’.એવું વચન ન કહે. પરંતુ ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાળમાં જેનો અર્થ સંશય રહિત હોય તેને જ આ અર્થ આ જ પ્રકારનો છે'. અથવા 'તેમ છે'.વગેરે કહે. ૧૦૦૭. આ પ્રમાણે સાવદ્યનું અનુમોદન કરનાર અવધારિણી એટલે કે નિશ્ચયકારી, પરજીવો માટે પીડાકારી ભાષા ક્રોધ, લોભ, ભય, માન કે હાસ્યવશ ન બોલે. Page #595 -------------------------------------------------------------------------- ________________ ५२६ चरणानुयोग षद् निषिद्ध वचन सूत्र १००८--१२ १००८. से भिक्खू वा भिक्खुणो वा णो एवं वदेज्जा - १००८.साधु अथवा साध्वो माधानी नये भु४५ प्रयोग “णभदेवे ति वा, गज्जदेवे ति वा, विज्जुदेवे ति वा, न ४२वो मे, 3,- गगन हेव, ईन हेव, पवुट्टदेवे ति वा, णिवुट्टदेवे ति वा, पडतु वा वासं, વિદ્યુત દેવ, વરસાદ દેવ, વાદલ દેવ, વરસાદ વરસે मा वा पडतु, णिप्पज्जतु वा सासं, मा वा તો સારું કે ન વરસે તો સારું, ધાન્ય નિપજે તો णिप्पज्जतु, विभातु वा रयणी, मा वा विभातु उदेउ સારું, ધાન્ય ન નિપજે તો સારું, રાત્રિ સુશોભિત वा सुरिए, मा वा उदेउ, सो वा राया जयतु मा वा હોય તો સારું, અથવા રાત્રિ સુશોભિત ન હોય તો जयतु ।” णो एयप्पगारं भासं भासेज्जा पण्णवं ।। સારું, સૂર્ય ઊગે તો સારું અથવા ન ઊગે તો સારું, -आ. सु. २, अ. ४, उ. १ सु. ५३० અમુક રાજાનો વિજય થાય કે ન થાય તો સારું. પ્રજ્ઞાવાન સાધુ આ પ્રમાણે ભાષા ન બોલે. १००९. देवाण मणुआणं च तिरिआणं च बुग्गहे । १००८.हेवो, मनुध्यो तियोमा पा२-५२३ युध्ध यतुं अमगाणं जओ होउ मा वा होउत्ति नो वए ।। હોય ત્યાં અમુકની જીત થાઓ કે અમુકની હાર -दस. अ. ७, गा. ५० થાઓ, એમ સાધુએ બોલવું ન જોઈએ. छ णिसिद्धवयणाई - છનિષિદ્ધ વચન : १०१०. नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा ૧૦૧૦.નિર્મન્થ અને નિર્મન્થીઓને આ છ કુવચન બાવા इमाई छ अवयणाई वइत्तए, तं जहा पता नथी, ४ 3,१. अलीयवयणे, २. हीलियवयणे, ३. खिसियवयणे, १. मसीक्यन, २. लालितपयन, 3. मिसितवयन, ४. फरुसवयणे, ५. गारत्थियवयणे, ४- ५रुपवयन, ५- स्थ्यवयन, ६. विओसवियं वा पणो उदीरित्तए । 5- व्युशमितपयनशिथी हेवा. -कप्प. उ. ६, सु. १ अट्ट णिसिद्धठाणाई આઠ નિષિદ્ધ સ્થાન : १०११. कोहे माणे या मायाए, लोभे य उवउत्तया । १०११.१- 5ोध, २- भान, 3- माया, ४-सोम, हासे भए मोहरिए विगहासु तहेव च ।। ५- हास्य, 5- भय, ७- पायागता भने ८-विस्था प्रतिसावधान रहे.- मेनो प्रयोगनरे. एयाई अट्ठठाणाई, परिवज्जित्तु संजए । પ્રજ્ઞાવાન મુનિ આ આઠ સ્થાનોનું વર્જન કરી असावज्ज मियं काले भासं भासेज्ज पन्नवं ।। યથાસમય નિરવદ્ય અને પરિમિત વચન બોલે. -उत्त. अ, २४, गा. ९-१० चउब्विह सावज्जभासा णिसेहो - ચાર પ્રકારની સાવદ્ય ભાષાનો નિષેધ : १०१२. से भिक्खू वा भिक्खुणी वा जा य १. भासा सच्चा, १०१२. साधु-साधी , साले १- सत्य माछ, २. जा य भासा मोसा, ३. जा य भासा सच्चामोसा, २- असत्य मा छ, उ- सत्य भू (मि) . ४. जा य भासा असच्चामोसा तहप्पगारं भासं અને ૪- અસત્યામૃથા ભાભા છે, એમાંથી પણ सावज्ज सकिरियं कक्कसं कड्यं निरं फरूस સાવદ્ય સક્રિય અનર્થદંડમાં પ્રવૃત્તિ કરાવનારી, अण्ह यकरिं छे यणकरिं भेयणकरिं परितावणकरि श, टु, नि , होर, साश्र१४, .11, उद्दवणकर भृतोवघातियं अभिकख णो भासेज्जा रे ભેદકારી. પરિતાપ ઉત્પન્ન કરનારી, ઉપદ્રવ -आ. सु. २, अ. ४, उ. १, सु. ५२४ કરનારી અને ભૂતો- પ્રાણીઓનો ઘાત કરનારી ભાષા હોય તો સત્ય હોવા છતાં પણ તે ભાષાનો प्रयोग न ३. वाओ वुटुं व सीउपह, खेमं धाय सियं ति वा । कयाणु होज्जा एयाणि ? मा वा होउ त्ति नो वए ।। तहव मह व नहं वा माणव न देवदेव त्ति गिरं वएज्जा । समुच्छिए उन्नए वा पओए वएज्ज वा 'वढे बलाहए ति ।। - दस. अ. ७, गा. ५१-५२ २. तहेव फरुसा भासा, गुरुभूओवघाइणी । सच्चा वि सा न वत्तव्या, जओ पावस्स आगमो ।। .- दस. अ. ७. गा. ११ Page #596 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०१३-१७ मुसाई भासाणं णिसेहो : १०१३. मुसं परिहरे भिक्खू, न य ओहारिणि वए । भासादोस परिहरे, मायं च वज्जए सया मृषावाद आदि भाषा निषेध न लवेज्ज पुट्ठो सावज्जं, न निरडुं न मम्मयं । अप्पणट्ठा परडा वा, उभयस्संतरेण वा ।। 3ત્ત. અ. ?, . ૨૪-૨૬ सच्चामोसा भासा णिसेहो : १०२४. भासमाणो न भासेज्जा, गेय वफेज्ज मम्मयं । मातिद्वाणं विवज्जेज्जा, अणुवीयि वियागरे । तत्थिमा ततिया भासा, जं वदित्ताऽणुतप्पती । जं छन्नं तं न वत्तव्वं, एसा आणा नियंठिया ।। -સૂય. સુ. , 4. ૬, ૪. ૨૯-૨૬ १०१५. एच अनुमन्नं वा, जं तु नामेइ सासय । सभासं सच्चमोस च, तंपि धीरो विवज्जए || वितहं पि तहामुत्तिं, जं गिरं भासए नरो । तम्हा सो पुट्ठो पावेणं, किं पुण जो मुसं वए ? अवण्णवायाइयस्स णिसेहो : १०१६. अवण्णवायं च परम्मुहस्स, पच्चक्खओ पडिणीयं च भासं ओहारिणि अप्पियकारिणि च, भासं न भासेज्ज सया स पुज्जी ।। I || સ. ૩૧. ૬, ર. ૪-૬ ૬૧. અ ૬, ૩. ૨, ૪. ૨ सावज्ज वयण णिसेहो : २०१७. तत्र सावज्जं जोगं, परस्सऽट्ठाए निट्ठियं । कीरमाणं ति वा नच्चा, सावज्जं नाऽलवे मुणी ।। -૨૧. શ્ર. ૭, |. ૪૦ चारित्राचार ५२७ મૃષા આદિ ભાષાઓનો નિષેધ : ૧૦૧૩. ભિક્ષુ અસત્યનો ત્યાગ કરે, નિશ્ચયાત્મક ભાષા ન બોલે. ભાષાના અન્ય પરિહાર તથા સંશય આદિ દોષોને પણ છોડે, માયાનો સદા પરિત્યાગ કરે. કોઈના પૂછવાથી પણ પોતાના માટે, બીજાના માટે અથવા બંનેને માટે પાપકારી ભાષા, નિરર્થક ભાષા અને મર્મને પ્રગટ કરનારી ભાષા ન બોલે. સત્યામૃષા (મિશ્ર) ભાષાઓનો નિષેધ : ૧૦૧૪, સાધુ ધર્મ સંબંધી ભાષણ કરવા છતાં પણ ભાષણ ન કરવાવાળા (મૌની) સમાન છે. તે મર્મસ્પર્શી ભાષા ન બોલે. માતૃ સ્થાન-માયા પ્રધાન વચનનો ત્યાગ કરે, જે કંઈ પણ બોલે પહેલા તત્ સબંધી જોઈ વિચારીને બોલે. ચાર પ્રકારની ભાષામાં ત્રીજી મિશ્ર ભાષા છે, તે અસત્યથી ભળેલી છે. માટે સાધુ તેનો પ્રયોગ ન કરે, જે બોલ્યા પછી પશ્ચાતાપ કરવો પડે તેવી ભાષા ન બોલે, તથા જે વાતને બધા માણસો છુપાવતા હોય તેવી વાતો પણ સાધુ ન કરે. આ નિર્પ્રન્થ (ભગવાન મહાવીરની) ની આજ્ઞા છે. ૧૦૧૫, વિચારશીલ સાધુ સાવદ્ય અને કર્કશ ભાષાઓનું તથા એવા જ પ્રકારની બીજી ભાષાઓ જે બોલવાથી પુરુષાર્થરૂપ મોક્ષની વિઘાતક હોય છે. પછી ભલે તે મિશ્ર ભાષા હોય કે સત્યભાષા હોય તેનો વિશેષરૂપે પરિત્યાગ કરે. જે મનુષ્ય સત્ય પદાર્થના જેવા પ્રકારની આકૃતિવાળા અસત્ય પદાર્થને પણ સત્ય કહે છે, તે પણ જો પાપ કર્મનો બંધ કરે છે, તો પછી જે માત્ર અસત્ય જ બોલે છે તેના વિષયમાં તો કહેવું જ શું? અવર્ણવાદ આદિનો નિષેધ : ૧૦૧૬. કોઈ પણ મનુષ્યની પાછળ તેનાં અવર્ણવાદ કદિ ન બોલે, પ્રત્યક્ષમાં વેર- વિરોધ થાય તેવી ભાષા દિ ન બોલે તથા નિશ્ચયાત્મક અને કોઈનું અપ્રિય કરનારી ભાષા પણ ન બોલે, તે જ સાધુ ખરેખર પૂજ્ય છે. સાવદ્ય વચનનો નિષેધ : ૧૦૧૭.સાધુ બીજાના માટે કરેલાં અથવા કરવામાં આવતા સાવધ વ્યાપારને જાણી સાવદ્ય વચન ન બોલે. Page #597 -------------------------------------------------------------------------- ________________ ५२८ चरणानुयोग गृहस्थ-सत्कार आदि निध सूत्र १०१८-१९ गिहत्थस्स सक्काराइ णिसेहो : ગૃહસ્થના સત્કારાદિનો નિષેધ : १०१८. तहेवाऽसंजय धीरो, आस एहि करेहि वा ।। ૧૦૧૮. ધીર તથા પ્રજ્ઞાવાન મુનિ ગૃહસ્થોને બેસો, આવો, सय चिट्ठ ववाहि त्ति, नेवं भासेज्ज पनवं ।। આ કામ કરો, સૂવો, રહો અથવા ઊભા રહો. ચાલ્યા –૪, પ, ૭, Ta. 49 જાઓ ઈત્યાદિ શબ્દો ન કહે, पाडिपहियाण सावज्ज पण्हाणमत्तरदाण णिसेहो : પથિકોના સાવદ્ય પ્રશ્નોના ઉત્તર આપવાનો નિષેધ : ૨૦૧૦. મેં પનg વા મિતquી વI TTITUTIITH 71માણ ૧૦૧૯ સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં अंतरा से पाडिपहिया आगच्छेज्जा, ते णं पाडिपहिया હોય અને માર્ગમાં પથિક મળે અને તે એવું પૂછે કે, एवं वदज्जा-“आउसंतो समणा ! अवियाई एत्तो 'આયુષ્યમાન શ્રમણ! તમે માર્ગમાં મનુષ્ય, બળદ पडिपहे पासह मणुस्सं वा, गोणं वा, महिसं वा, पसु પાડો, પશુ, પક્ષી, સર્પ, જલચરાદિ વગેરેને જતા बा, पक्खिं वा सरीसवं वा, जलचरं वा, જોયાં છે? ૪ નં મેં ૬, ” (જો જોયા હોય) તો અમને બતાવો કે તેઓ કઈ તરફ ગયા છે? " तं णो आइक्वेज्जा, णो दसेज्जा, णो तस्स तं એવું કહેવા છનાં પણ સાધુ તેને ઉત્તર ન આપ કે ન परिजाणेज्जा, तुसिणीए उवेहेज्जा, जाणं वा णो 'जाणं દેખાડે. તેના કથનનું સમર્થન પણ ન કરે, મન ति' वदेज्जा । ततो संजयामेव गामाणुगाम दृइजेज्जा । અંગીકાર કરે અથવા જાણવા છતાં પણ હું જાણું છું' એવું ન કહે. આ પ્રમાણે યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે. से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતા હોય अंतरा से पाडिपहिया आगच्छेज्जा ते ण पाडिपहिया અને માર્ગમાં પથિક મળે અને તે સાધુને એમ પૂછે કે, વુિં વ૮ ના – આરતા સET ! વિચારું પત્ત 'આયુષ્યમાન શ્રમણ ! આ માર્ગમાં તમે જળમાં ઉત્પન્ન पडिपहे पासह उदगपसूताणि कदाणि वा, मूलाणि થનારા કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, वा, तयाणि वा, पत्ताणि वा, पुप्फाणि वा, फलाणि લીલોતરી, એકત્રિત કરેલ જલ અથવા નજીક રહેલું वा, बीयाणि वा, हरियाणि वा, उदयं वा संणिहियं જલનું સ્થાન, અથવા અગ્નિ ઈત્યાદિ જોયા છે? જો अगणिं वा संणिक्खित्त, से तं मे आइक्खह दंसेह ।" જોયાં હોય તો અમને બતાવો'. तं णा आइक्खेज्जा-जाव-गामाणुगाम दूइज्जेजा । તેનો જવાબ સાધુ ન આપે યાવતું પ્રામાનુગ્રામ વિહાર से भिवरख वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जेज्जा, अंतग से पाडिपहिया आगच्छेज्जा ते णं पाडिपहिया एवं वदेज्जा-“आउसंतो समणा ! अवियाई एत्तो पडिपहे पासह जवसाणि वा, सगडाणि वा, रहाणि वा, सचक्काणि वा, परचक्काणि वा सेणं वा, विरुवरूवं संणिविट्ठ, से तं मे आइक्खह दंसेह ।" तं णो आइक्खेज्जा-जाव-गामाणुगाम दुइज्जेज्जा । એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વીને માર્ગમાં કોઈ પથિક મળે અને તે સાધુને એમ પૂછે કે, 'આયુષ્યમાન શ્રમણ ! તમે માર્ગમાં ઘઉં આદિ ધાન્યનાં ઢગલા,બળદગાડી, રથ, સ્વચક્ર કે પરચક્રના સૈન્ય અથવા સેનાદિના તંબૂ આદિ જોયા છે? જોયાં હોય તો અમને બતાવો'. સાધુ તેને કંઈ પણ જવાબ ન આપે યાવતુ યતનાપૂર્વક મામાનુગ્રામ વિહાર કરે. સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચારી રહ્યાં હોય તેને માર્ગમાં પથિક મળે અને આ પ્રમાણે પૂછે કે, આયુષ્યમન શ્રમણ ! આ ગામ કેવું છે ? કેટલું મોટું છે ? યાવતુ રાજધાની કેવી છે ? અથવા કેટલી મોટી છે ? જોયું હોય તો અમને બનાવો : सं भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दृइज्जमाणे अंतरा से पाडिपहिया आगच्छेज्जा ते णं पाडिपहिया एवं वदेज्जा “आउसंतो समणा ! केवतिए एतो गामे વ - ગાવ-રાદા વા, સે લ છે #g ઔદ ” Page #598 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०२० - २२ तं णो आइक्खेज्जा - जाव - गामाणुगामं दूइज्जेज्जा । आमंत्रण सावच भाषा निषेध से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जेज्जा, अंतरा से पाडिपहिया आगच्छेज्जा ते णं पाडिपहिया एवं वदेज्जा “आउसंतो समणा ! केवइए एतो गामस्स वा जावरायहाणीए वा मग्गे ? से त्तं मे आइक्खह दंसेह ।” तं णो आइक्खेज्जा - जाव- गामाणुगामं दृइज्जेज्जा । - आ. सु. २, अ. ३, उ. ३, सु. ५१०- ५१४ आमंतणे सावज्ज भासा णिसेहो : १०२०. से भिक्खू वा भिक्खुणी वा पुमं आमंते माणे आमंतिते वा अपंडिसुणेमाणे णो एवं वदेज्जा “होले ति वा, गोले ति वा, वसूले ति वा, कुपक्खे ति वा, घडदासे ति वा, साणे ति वा, तेणे ति वा, चारिए ति वा, मायी ति वा, मुसावादी ति वा इतियाई तुमं, इतियाइं ते जणगा वा ।” एतप्पगारं भास सावज्जं सकिरियं जाव- १ -भूतोवघातियं अभिकंख णो भासेज्जा । - आ. सु. २, अ. ४, उ. १, सु. ५२६ १०२१. अज्जए पज्जए वा वि, बप्पो चुल्लपिउत्तिय । माउलो भाइणेज्जत्ति, पुत्ते नत्तुणिय त्ति य - दस. अ. ७, गा. १८ १०२२. से भिक्खू वा भिक्खुणी वा इत्थी आमंतेमाणे आमंतिते य अपडिसुणेमाणी णो एवं वदेज्जा ५२९ चारित्राचार સાધુ તેને કંઈ પણ ન બતાવે યાવત્ ગ્રામાનુગ્રામ વિહાર કરે. સાધુ અથવા સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરી રહ્યાં હોય તેને માર્ગમાં પથિક મળે અને આ પ્રમાણે પૂછે કે - “होली ति वा, गोली ति वा, वसुले ति वा, कुपक्खे ति वा, घडदासी ति वा, साणे ति वा, तेणे ति वा, चारिए ति वा, माई ति वा, मुसावाई ति वा, इच्चेयाई तुमं एसाई ते जणगां वा एतप्पगारं भासं सावज्जं - जाव णो भासेज्जा 3 - आ. सु. २, अ. ४, उ. १, सु. ५२८ 'આયુષ્યમન શ્રમણ! આ ગામ યાવત્ રાજધાનીનો કયો માર્ગ છે અને કેટલી દૂર છે ? જાણતા હોય તો खमने जतावो.' આ સાંભળી સાધુ તેને કંઈ પણ જવાબ ન આપે (ઈશારો પણ ન કરે) યાવત્ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે. આમંત્રણમાં સાવધ ભાષાનો નિષેધ : १०२० साधु अथवा साध्वी अर्ध पुरुषने संबोधित उरे. અને સંબોધિત કરવા છતાં પણ તે સાંભળે નહિં ત્યારે આ પ્રમાણે ન કહે "अरे होस (सूर्य), गोला, थांडाल, दुभतिङ, घटहास, ईतरा, थोर, भसुस, उपटी, भूहा" ઈત્યાદિ અથવા 'તું આવો છે, તારા મા બાપ આવા છે, તેવા છે' (ઈત્યાદિ વિચારશીલ સાધુ) આ પ્રકારની સાવદ્ય યાવત્ જીવોપઘાતક ભાષાનો વિચારપૂર્વક પ્રયોગ ન કરે. १०२१. 'हे हाहा, मोटा छोटा, आया, अडा, भाभा, भागेश, पुत्र, पौत्र' खा प्रमाणे पुरुषने आमंत्रण नरे ૧૦૨૨, સાધુ અથવા સાધ્વી કોઈ સ્ત્રીને બોલાવે, બહુ બોલાવે છતાં પણ તે સાંભળે નહિ, ત્યારે આ પ્રમાણે न उहे 'अरे होली (मुरभी), अरे गोली, अरे यांडाली, अरे भति, खरे घटहासी, अरे तरी, अरे योरटी, खरे गुप्तयरी, अरे मायावी, अरे तूही', ઈત્યાદિ અથવા તું આવી છે, તારા મા બાપ આવા छे' त्याहि. (विद्यारशीस साधु- साध्वी) जा પ્રકારની સાવદ્ય યાવત્ જીવોપઘાતિની ભાષાનો વિચાર કરીને પ્રયોગ ન કરે, १. होलावायं, सहीवायं, गोतावायं च नो वदे । तुमं तुमं ति अमणुण्णं, सव्वसो तं ण वत्तए ।। सूय. सु. १, अ. ९, गा. २७ २. (क) तहेव होले गोले त्ति साणे वा वसुले त्तिय । दमए दुहए वा वि न तं भासेज्ज पण्णवं ।। दस. अ. ७, गा.१४ (ख) हे हो हले त्ति अन्ने त्ति भट्टा सामिए गोमिए । होल गोल वसुले त्ति पुरिसं नेवमालवे ।। - दस. अ. ७, गा. १९ ३. हले हले त्ति अन्ने त्ति भट्टे सामिणि गोमिणि । होले गोले वसुले त्ति इत्थियं नेवमालवे ।। - दस. अ. ७,गा. १६ . Page #599 -------------------------------------------------------------------------- ________________ : ५३० चरणानुयोग १०२३. अज्जिए पज्जिए वा वि अम्मो माउस्सिय त्ति वा । पिउस्सिए भाइणेज्जत्ति, धुए नत्तुणिए त्ति य ।। -મ. ગ. ૭, . ૧ रूजाइसु सावज्ज मासा णिसेहो : १०२४. से भिक्खू वा भिक्खुणी वा जहा वेगतियाई रुवाई पासेज्जा तहा वि ताइं णो एवं वदेज्जा, तं जहा . ૨. રૂ. ૪. . ૬. 19. ૮. ૨. ૬૦. K. ૬૨. ૬૩. ૨૪. પૂ . रोग आदि संबंधित सावद्य भाषा निषेध गंडी गंडी ति वा, कुट्टी कुट्ठी ति वा, रायंसि रायंसि ति वा, अवमारियं अवमारिए ति वा, काणियं काणिए ति वा, झिमियं झिमिए ति वा, कुणियं कुणिए ति वा, खुज्जियं खुज्जिए ति वा, उदरीं उदरीए ति वा, मुई मुए ति वा, सुणियं सुणिए ति वा, गिलासिणी गिलासिणी ति वा, वेव वेवइ ति वा, पीढ सप्पी पीढ सप्पी ति वा, सिलिवयं सिलिवए ति वा, महुमेहणी महुमेहणी ति वा, हत्थच्छिण्णं हत्थच्छिण्णे ति वा, एवं पादच्छिण्णे ति वा, कण्णच्छिण्णे ति वा, नक्कच्छिण्णे ति वा, उट्टच्छिण्णे ति वा । जे यावऽण्णे तहप्पगोराहिं भासाहिं बुइया बुइया कुप्पंति माणवा ते यावि तहप्पगारा तहप्पगाराहिं भासाहिं अभिकंख णो भासेज्जा । –આ. સુ. ૨, ૬. ૪, ૩. ૨, સુ. ૬૩૩ १०२५. तहेव काणं काणे त्ति, पंडगं पंडगे त्ति वा । વાદિય વા વિ “રોનિ” ત્તિ, તેનું “ચોર” ત્તિ નો વર્ષે 11 एएणऽन्नेण अद्वेण, परो जेणुवहम्मई । आयारभावदोसन्नू, न तं भासेज्ज पन्नवं ।। -સ. ૬. ૭, ઇ. ૨૨-૨૩ सूत्र १०२३-२५ ૧૦૨૩.‘હે દાદી, હે મોટી દાદી મા, કાકી, મામી, ભત્રીજી, હે માસી, હે ફૈબા, હે પુત્રી, હે પૌત્રી' આ પ્રમાણે સ્ત્રીને આમંત્રણ ન કરે. રોગી આદિના સંબંધમાં સાવદ્ય ભાષાનો નિષેધ : ૧૦૨૪.સાધુ અથવા સાધ્વી કોઈપણ પુરુષ અથવા સ્ત્રીને (રોગી) દેખીને, તેને આવા પ્રકારનાં સંબોધન કરીને ન બોલાવે. જેમ કે, ૧. ગંડ રોગવાળાને ગંડી, ૨. કોઢ રોગવાળાને કોઢીયો, ૩. ક્ષયનાં રોગીને ક્ષયરોગી, ૪. કોઈને અપસ્માર -વાઈવાળાને અપસ્માર- વાઈવાળો, ૫. આંખના રોગીને કાણો, ૬. શરીરના લકવા રોગીને લકવા- રોગી, ૭. હાથ, પગ- વિકલ રોગીને ઠૂંઠો, કૂબડાને કૂબડો, ૮. ૯. પેટના રોગીને પેટરોગી, ૧૦.મુંગાને મુંગો, ૧૧.સોજાના રોગવાળાને સોજારોગી, ૧૨.ભસ્મક રોગીને ભસ્મકરોગી, ૧૩.કંપ રોગીને કંપ રોગી, ૧૪.સર્પીને (પાંગળાને) પાંગળો, ૧૫.હાથીપગાવાળાને હાથીપગો, ૧૬, મધુમેહના રોગીને મધુમેહી કહેવો કે જેના હાથપગ કપાઈ ગયાં હોય તેને હાથકટો અથવા હૂંઠા, જેનાં પગ કપાઈ ગયા હોય તેને લંગડો, જેનો કાન કપાઈ ગયો હોય એને કાનકટ્ટા જેનું નાક કપાઈ ગયું હોય તેને નકટો, એ પ્રમાણે હોઠ કપાયેલા હોય તેને હોઠકટો કહેવું. આ પ્રકારની ભાષાથી સંબોધિત કરે તો મનુષ્યને ક્રોધ ઉત્પન્ન થાય છે. તેથી તે સર્વ ભાષાને વિચારી સમજીને જ બોલે. સાવદ્ય ભાષા ન બોલે. ૧૦૨૫. કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને એ રોગી અને ચોરને એ ચોર, એવી ભાષા સત્ય હોવા છતાં પણ ન બોલે. આચાર અને ભાવના ગુણદોષોને જાણનારા વિવેકી પ્રજ્ઞાશીલ સાધુ આ રીતે અથવા બીજી રીતે સામા પ્રાણીને આઘાત થાય કે હૃદય દુભાય તેવી અપ્રિય ભાષા નૢ બોલે. Page #600 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०२६-२९ वप्रादि संबंधित सावध भाषा निषेध चारित्राचार वप्पाइसु सावज्ज भासा णिसेहो : પ્રાકાર આદિનાં સંબંધમાં સાવદ્ય ભાષાનો નિષેધ १०२६. से भिक्खू वा भिक्खुणी वा जहा वेगतियाई रूवाई १०२६. साधु अथवा साची ओ५९ २ ३५ से. पासेज्जा, तं जहा-वप्पाणि वा-जाव-गिहाणि वा - ओट, Beो, यावत् पाहि, तेना तहा वि ताई णो एवं वदेज्जा, तं जहा-“सुकडे ति વિષયમાં એમ ન કહે કે, 'સારું બનાવ્યું છે', 'ઉત્તમ वा, सुदढुकडे ति वा, साहुकडे ति वा, कल्लाणं ति मनाव्यु छ', 'सुं६२ आर्य युं छे', 'स्या वा, करणिज्जे ति वा ।” एयप्पगारं भासं सावज्ज छे',अथवा ३२वा योग्य थुछे'.मा सरनी जाव-भूतोवघातिय अभिकख णो भासेज्जा । સાવદ્ય પાવતુ જીવોપઘાતક ભાષા ન બોલે. -आ. सु. २, अ. ४, उ. २, सु. ५३५ उवक्खडे असणाइए सावज्ज भासा णिसेहो । ઉપસ્કૃત અશનાદિનાં સંબંધમાં સાવદ્ય ભાષાનો નિષેધ :१०२७. से भिक्खू वा भिक्खुणी वा असणं वा-जाव-साइमं १०२७.साधु अथवा सावा अशन यावत स्वाहिम माहार वा उवक्खडियं पेहाए तहा वि तं णो एवं वदेज्जा, બનાવેલ જુવે તો પણ એમ ન બોલે,-'સરો तं जहा-"सुकडे ति वा, सुट्ढुकडे ति वा, साहुकडे नाव्यो, उत्तम 'अनायो, सुं१२ जनायो, ति वा, कल्लाणे ति वा, करणिज्जे ति वा ।" કલ્યાણકારી બનાવ્યો છે, અથવા અવશ્ય કરવા एतप्पगारं भासं सावज्ज - जाव- भूतोवघातियं (पावा) योग्य छ'. साधु- साध्वीने माघारनी अभिकंख णो भासेज्जा । સાવદ્ય યાવતુ જીવોપઘાતક ભાષાનો પ્રયોગ ન -आ. सु. २, अ, ४, उ. २, सु. ५३८ કરવો જોઈએ. परिवुड्ढकाइए माणुस्साइए सावज्ज भासा णिसेहो : પુષ્ટ શરીરવાળા મનુષ્ય આદિનાં સંબંધમાં સાવધ ભાષાનો निषेध: १०२८. से भिक्खू वा भिक्खुणी वा मणुस्सं वा गोणं वा १०२८.साधु अथवा साध्वी छ भनुष्य, मण- सia, महिसं वा मिर्ग वा पसु वा पक्खिं वा सरीसिं वा पाओ, मृग, पशु, पक्षी, सरीसृप माहिने अथवा जलयरं वा सत्तं परिवढकाय पहाए णो एवं જલચર પ્રાણીને પુષ્ટ જોઈ એમ ન કહે - આ મોટો वदेज्जा-“थुल्ले ति वा, पमेतिले ति वा, वट्टे ति वा તાજો છે, બહુ ચરબી- મેદવાળો છે, ગોળ મટોળ वज्झे ति वा, पादिमे ति वा।” एतप्पगारं भासं છે, આ વધ કરવા અથવા ભાર વહેવા યોગ્ય છે, सावज्ज-जाव-भूतोवघातियं अभिकख આ પકાવવા યોગ્ય છે'. આ પ્રકારની સાવદ્ય પાવતુ णो भासेज्जा । જીવોપઘાતક ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ. __-आ. सु. २, अ. ४, उ. २, सु. ५३९ गो आइसु सावज्ज भासा णिसेहो : ગાય આદિના સંબંધમાં સાવધ ભાષાનો નિષેધ : १०२९. से भिक्खू वा भिक्खुणी वा विरूवरूवाओ गाओ १०२८.साधु अथवा साध्वी विविध प्रकारनी गायो पेहाए णो एवं वदेज्जा, तं जहा-“गाओ दोज्झा ति પશુઓને જોઈ એમ ન કહે,- આ ગાય દોહવા वा, दम्मा ति वा, गोरहगा ति वा, वाहिमा ति वा, યોગ્ય છે, અથવા દોહવાનો સમય થઈ રહ્યો છે, આ रहजोग्गा ति वा । एतप्पगारं भासं सावज्ज-जाव- બળદ દમન કરવા યોગ્ય છે, વાછરડો નાનો છે કે भूतोवघातियं अभिकख णो भासेज्जा ।। વહન કરવા યોગ્ય છે, આ રથમાં જોડવા યોગ્ય છે'. -आ. सु. २, अ. ४, उ. २, सु. ५४१ આ પ્રકારની સાવધ યાવતુ જીવોપઘાતક ભાષાન પ્રયોગ ન કરવો જોઈએ. १. सुकडे त्ति सुपक्के त्ति, सुछिन्ने सुहडे मडे । सुनिट्टिए सुलट्टे त्ति, सावज्ज वज्जए मुणी ।। - दस.अ.७,गा.४१ २. तहेव मणुसं पसुं, पक्खि वा वि, सरीसिवं । थले पमेइले बज्झे, पाइमे त्ति य नो वए ।। - दस. अ.७, गा. २२ ३. तहेव गाओ दुज्झाओ, दम्मा गोरहग ति य । वाहिमा रहजोग्ग त्ति नेवं भासेज्ज पण्णवं ।। - दस.अ.७, गा.२४ Page #601 -------------------------------------------------------------------------- ________________ ५३२ चरणानुयोग उज्जाणाइसु सावज्ज भासा णिसेहो : १०३०. से भिक्खू वा भिक्खुणी वा तहेव गंतुमुज्जज्जाणाई पव्वयाई वणाणि वा रुक्खा महल्ला पेहाए णो एवं वदेज्जा, तं जहा -“पासायजोग्गा ति वा, तोरणजोग्गा ति वा, गिरजोग्गा ति वा, फलितजोग्गा ति वा, अग्गलजोग्गा ति वा, णावाजोग्गा ति वा, उदगदोणिजोग्गा ति वा पीढचंगवेर-जंगलकुलिय- जंतलट्ठी- णाभि-गंडी-आसणजोग्गा ति वा, सण- जाण उवस्सयजोग्गा ति वा ।" एतप्पगारं भासं सावज्जं - जाव - भूतोवघातियं अभिकंख णो भासेज्जा 19 उद्यान आदि संबंधी सावद्य भाषा निषेध सूत्र १०३०-३३ ઉદ્યાન આદિનાં સંબંધમાં સાવધ ભાષાનો નિષેધ : १०३०. साधु अथवा साध्वी अर्ध प्रयोधनवश अर्ध उद्यान, પર્વત તથા વનમાં જઈને મોટા- મોટા વૃક્ષો જોઈ એમ ન કહે,- આ વૃક્ષ મકાન આદિમાં લગાવવા योग्य छे, खा तोरा ( नगरनां मुख्य द्वार ) બનાવવા યોગ્ય છે, અથવા ગૃહયોગ્ય છે, પાટયોગ્ય छे, भागणियायोग्य छे, नौडा योग्य छे, पाशीनी डोठी योग्य छे, अथवा जाभेह, छाबडी, हज, કુલિકયંત્રની લાકડી, ગાડાની ઘૂંસરી, આસન આદિ मनाववा योग्य छे. खा पसंग घाट, २थ- गाडी અથવા ઉપાશ્રય બનાવવા યોગ્ય છે’. આ પ્રકારની સાવધ યાવત્ જીવોપઘાતિની ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ. - आ. सु. २, अ. ४, उ. २, सु. ५४३ वणफलेसु सावज्ज भासा णिसेहो : १०३१. से भिक्खू वा भिक्खुणी वा बहुसंभूता वणफला हा तहा वि ते णो एवं वदेज्जा, तं जहा- “ पक्काई वा, पायखज्जाई वा, वेलोतियाई वा टालाई वा, वेहियाई वा ।"२ एतप्पगारं भासं सावज्जं - जावभूतोवघातियं अभिकंख जो भासेज्जा । - आ. सु. २, अ. ४, उ. २, सु. ५४५ ओसहिसु सावज्ज भासा णिसेहो : १०३२. से भिक्खू वा भिक्खुणी वा बहुसंभूताओ ओसहीए पेहाए तहा वि ताओ णो एवं वदेज्जा, तं जहा- “पक्का ति वा, गीतिया ति वा, छबीया ति वा, लाइमा ति वा, भज्जिमा ति वा, बहुखज्जा ति वा ।" एतप्पगारं भासं सावज्जं - जाव - भूतोवघातियं अभिकख णो भासेज्जा 13 - आ. सु. २, अ. ४, उ. २, सु. ५४७ सद्दाइसु सावज्ज भासा णिसेहो : १०३३ . से भिक्खू वा भिक्खुणी वा जहा वेगतियाई सद्दाई सुणेज्जा तहा वि ताई णो एवं वदेज्जा, तं जहा“सुसद्दे ति वा, दुसद्दे ति वा ।” एतप्पगारं भासं सावज्जं - जाव-भूतोवघातियं अभिकंख णो भासेज्जा । - आ. सु. २, अ. ४ उ. २, सु. ५४९ વન- ફળોનાં સંબંધમાં સાવદ્ય ભાષાનો નિષેધ : १०३१. साधु अथवा साध्वी वनणोने भेर्धने या प्रमाशे न કહે, 'આ પાકી ગયા છે, પકાવીને ખાવા યોગ્ય छे, जहु ओमण छे, तोडवा योग्य छे, अथवा ટુકડા કરવા યોગ્ય છે’. આ પ્રકારની સાવદ્ય યાવત્ જીવોપઘાતિની ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ. ઔષધિઓનાં સંબંધમાં સાવધ ભાષાનો નિષેધ : १०३२. साधु अथवा साध्वी धान्य अथवा जीछ વનસ્પતિઓ ઘણી ઉત્પન્ન થયેલી જોઈ આ પ્રમાણે न बोले- 'सा पाडी छे, सीसी छे, अभी छे, છાલવાળી છે, આ કાપવા યોગ્ય છે, ભૂંજવા અથવા સેકવા યોગ્ય છે, ખૂબ ખાવા યોગ્ય, અથવા ચેવડો બનાવીને ખાવા યોગ્ય છે'. આ પ્રમાણે સાવધ યાવત્ જીવોપઘાતિની ભાષાનો પ્રયોગ ન કરવો भेजे. શબ્દાદિનાં સંબંધમાં સાવધ ભાષાનો નિષેધ : १०33. साधु अथवा साध्वीने विविध प्रकारनां शब्दो સંભળાય છે. તો પણ તે તેના વિષયમાં એમ ન उडे,- 'खा मांगलिङ छे, खा मांगलि छे' खा પ્રકારની સાવદ્ય યાવત્ જીવોપંઘાતિની ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ. १. . तहेव गंतुमुज्जाणं पव्वयाणि वणाणि य । रूक्खा महल्ल पेहाए, नेवं भासेज्ज पण्णवं ।। अलं पासायखंभाणं तोरणाण गिहाण य । फलिहऽग्गल नावाणं अलं उदगदोणिणं ।। पीढए चंगबेरे य नंगले मइयं सिया । जंतलट्ठी व नाभी वा गंडिया व अलं सिया ।। आसणं सयणं जाणं होज्जा वा किंचुवस्सए । भूओवघाइणिं भासं नेवं भासेज्ज पण्णवं । २. तहा फलाई पक्काई पायखज्जाइं नो वए । वेलोइयाइं टालाई वेहिमाई ति नो वए ।। - दस. अ. ७. गा. ३२ दस. अ. ७, गा. २६-२९ ३. तहोसहीओ पक्काओ नीलियाऔ छवी इ य । लाइमा भज्जिमाओ त्ति पिहुखज्ज त्ति नो वए ।। दस. अ. ७, गा. ३४ Page #602 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०३४-३६ कथन-योग्य-अयोग्य भाषा चारित्राचार ५३३ વિધિ- નિષેધ કલ્પ- ૩ वत्तव्वा अवत्तव्वा य भासा : કહેવા ન કહેવા યોગ્ય ભાષા : ૨૦૩૪. માતા, રિસંવાય પUવં | ૧૦૩૪. પ્રજ્ઞાવાન સાધુ સત્યાદિ ચારેય પ્રકારની ભાષાના दोण्हं तु विणयं सिक्खे, दो न भासेज्ज सव्वसो ।। સ્વરૂપને જાણીને તે પૈકી બે ઉત્તમ પ્રકારની ભાષાનો શુધ્ધ પ્રયોગ વિવેકપૂર્વક કરતાં શીખે: શેષ બે પ્રકારની ભાષા સર્વથા ન જ બોલે, जा य सच्चा अक्त्तव्वा, सच्चामोसा य जा मुसा । જે ભાષા સત્ય છે, પરંતુ (સાવદ્ય એટલે પાપકારી जा य बुद्धेहिऽणाइण्णा, न तं भासेज्ज पण्णवं ।। હોવાથી) બોલવા યોગ્ય નથી. સત્ય મૃષા અને -સ, ઝ, ૭, . -૨ મૃષા તીર્થકરોએ ત્યાજ્ય ભાષા બતાવી છે. માટે તેવી ભાષાને પ્રજ્ઞાશીલ સંયમી સાધુ બિલકુલ ન બોલે. दाणविसए भासा विवेगो : દાન સંબંધી ભાષા વિવેકઃ १०३५. तहागिरं समारंभ अत्थि पुण्णं ति णो वदे । ૧૦૩૫.(સચિત્ત અન્ન કે જલ દાન આપવામાં પુન્ય થાય છે अहवा णत्थि पुण्णं ति, एवमेयं महब्भयं ।। કે નહિં) એવો પ્રશ્ન કોઈ સાધુને પૂછે, તો તેના વચન સાંભળીને સાધુ પુન્ય છે'. અથવા અન્ય નથી'. એવું ન કહે. એવું કહેવું પણ શ્રમણ માટે મહાભયનું કારણ છે. दाणट्ठयाए जे पाणा, हम्मति तस-थावरा । કારણ કે સચિત્ત અન્ન કે જલ દાન આપવામાં ત્રસ तेसिं सारक्खणट्ठाए, तम्हा अस्थि त्ति णो वए ।। અને સ્થાવર જીવોની હિંસા થાય છે. તેથી તેમની રક્ષા માટે 'પુન્ય છે', એવું પણ શ્રમણ ન કહે. जेसिं तं उवकप्पेंति, अण्ण-पाणं तहाविहं । જે પ્રાણીઓને સચિત્ત અન્ન, પાણી આપવા માટે तेसिं लाभंतरायं ति, तम्हा णत्थि त्ति णो वदे ।। તૈયાર કરવામાં આવે છે, તેમનાં લાભમાં અંતરાય પડે છે, માટે 'પુન્ય નથી' એવું પણ શ્રમણ ન કહે. जे य दाणं पसंसंति, वहमिच्छंति पाणिणं । (જીવહિંસા દ્વારા નિષ્પન્ન) દાનની જે પ્રશંસા કરે છે जे य णं पडिसेहंति, वित्तिच्छेयं करेंति ते ।। તે પ્રાણીઓના વધની ઈચ્છા કરે છે અને જેઓ દાનનો નિષેધ કરે છે તેઓ પ્રાણીઓની જીવિકાનું છેદન કરે છે. दुहओ वि ते ण भासंति, अत्थि वा नत्थि वा पुणो । (સચિત્ત પદાર્થોના આરંભનાં ત્યાગી સાધુ પૂર્વોક્ત अयं रयस्स हेच्चाणं, णिव्वाणं पाउणंति ते ।। જીવહિંસા જનિત દાનના વિષયમાં) પુન્ય છે' -સૂય. સુ. ૬, પૃ. ૪, ૫, ૬૭ર૬ અથવા 'પુન્ય નથી'. એ બંને વાત કહેતા નથી. આ રીતે કર્મોના આગમન (આશ્રવ) નો ત્યાગ કરીને સાધુઓ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. अहियगारिणी भासा विवेगो: અહિતકારી ભાષા વિવેક : १०३६. अपच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । ૧૦૩૬. સંયમી સાધક પૂછયા વિના ઉત્તર ન આપે, બીજા पिट्ठिमंसं न खाएज्जा, मायामोसं विवज्जए ।। બોલતા હોય ત્યારે વાત કાપીને વચ્ચે ન બોલે, પીઠ પાછળ કોઈની નિંદા ન કરે તથા બોલવામાં માયાચાર તથા અસત્યનો બિલકુલ ઉપયોગ ન કરે. अप्पत्तियं जेण सिया, आसु कुप्पेज्ज वा परो । જે ભાષા બોલવાથી બીજાને અવિશ્વાસ પેદા થાય सव्वसो तं न भासेज्जा, भासं अहियगामिणि ।। અથવા બીજા ક્રોધિત થાય, જેનાથી કોઈનું અહિત થાય એવી ભાષા સાધુ ન બોલે. Page #603 -------------------------------------------------------------------------- ________________ ५३४ चरणानुयोग साधु आदि भाषा संबंधी विवेक a ૨૦૧૭-૪૦ दिटुं मियं असंदिद्धं पडिपण्णं वियं जियं । આત્માથી સાધક જે વસ્તુને જેવી જોઈ હોય તેવી જ अयंपिरमणुब्विग्गं, भासं निसिर अत्तव्वं ।। પરિમિત, સંદેહ રહિત, પૂર્ણ, સ્પષ્ટ તથા અનુભવ યુક્ત વાણીમાં બોલે. એ વાણી વાચાળતા તથા પરદુઃખ ભાવથી રહિત હોવી જોઈએ. आयारपण्णत्तिधर, दिट्ठिवायमहिज्जगं । આચાર પ્રજ્ઞપ્તિને ધારણ કરનારા તથા દ્રષ્ટિવાદને बाइविक्खलियं णच्चा, न त उवहसे मुणी ।। જાણનારા, મુનિને પણ જો પ્રમાદવશ બોલવામાં - સ, પ્ર. ૮, Ta. ૪૬–૪૬ ખુલના થઈ જાય તો મુનિ ઉપહાસ ન કરે. साहुविसए भासाविवेगो સાધુ ભાષા સંબંધી વિવેક: ૨૦૩૭, વદ ટુ પ્રસાદ, રા યુદતિ રાખો | ૧૦૩૭, આ લોકમાં ઘણા અસાધુઓ પણ સાધુ કહેવાય છે. न लवे असाहु साहुं ति, साहुं साहुं ति आलवे ।। એવા અસાધુઓને સાધુ ન કહે, પરંતુ સાધુતાના ધારકને જ સાધુ કહે. नाणदंसणसंपन्नं, संजमे य तवे रयं । સમ્યજ્ઞાન અને દર્શનથી સંપન્ન તથા સંયમ અને एवं गुणसमाउत्त, संजय साहमालवे ।। તપમાં રક્ત ગુણયુક્ત સંયમીને જ સાધુ કહે. -સ. એ. ૭ જા, ૪૮-૪૬ संखडी तेणग णइसु मासा विवेगो: સંખડી ચોર અને નદીનાં સંબંધમાં ભાષા વિવેક : ૨૦૩૮, તહેવ સંરઉંડિ નવ, વિવું નં તિ નો વા | ૧૦૩૮. કોઈને ત્યાં સંખડી (જમણવાર) હોય તો દયાળુ સાધુ. तेणगं वा वि वझे त्ति, सुतित्थे ति य आवगा । “આ કરવા યોગ્ય છે'., પુન્ય કાર્ય છે'. તથા 'કૃત્ય મૃતભોજન કરણીય છે. એવું કે 'આ ચોર મારવા યોગ્ય છે'. તેમ જ આ નદી સુંદર કાંઠાવાળી અથવા સહેલાઈથી તરવા યોગ્ય છે', એવી સાવદ્ય ભાષા સંયમી ન બોલે. संखडि संखडि बूया, पणियटुंति तेणगं । (પ્રસંગવશ બોલવું પડે તો) જમણને જમણ કહે, बहसमाणि तित्थाणि, आवगाणं वियागरे ।। ચોરને ધન માટે સંકટ સહન કરીને કાર્ય કરનાર છે, –સ. એ. ૭, 11, રૂ૬-૨૭ એમ કહે તથા આ નદીઓના કાંઠા સમાન છે. તેટલું અને તેવું જ પરિમિત વચન બોલે. णईसु भासा विवेगो: નદીઓના સંબંધમાં ભાષા વિવેક : १०३९. तहा नई ओ पुण्णाओ, कायतिज्ज त्ति नो वए । ૧૦૩૯, નદીઓને જલપૂર્ણ જોઈને સંયમી પુરુષ આ નદીઓ नाबाहिं तारिमाओ त्ति, पाणिपेज्ज त्ति नो वए । કાયાથી તરવા યોગ્ય છે, નાવ દ્વારા ઉતરવા લાયક છે કે આનું પાણી કિનારા ઉપરથી પીવા યોગ્ય છે. ઈત્યાદિ સાવધે અને કદાચિત્ અનર્થકારી વચન ન બોલે. बहुवाहडा अगाहा, बहुसलिलुप्पिलोदगा । (પ્રયોજનવશ કહેવું પડે) તો બુધ્ધિમાન સાધુ આ बहुवित्थडोदगा यावि, एवं भासेज्ज पण्णवं ।। નદીઓ અગાધ છે. જળના કલ્લોલથી તેનું પાણી - સ. , , . ૨૮-૨૬ ખૂબ ઉછળે છે અને ઘણા વિસ્તારમાં તેનું પાણી વહે છે. એવું નિર્દોષ વચન બોલે. कयविक्कए भासा विवेगो: ક્રય-વિક્રયમાં ભાષાનો વિવેક : १०४०. सव्वुक्कसं पराघं वा, अउलं नत्थि एरिसं । ૧૦૪૦.(ખરીદવાનાં અને વેચવાના વિષયમાં) આ પદાર્થ अचक्कियमवत्तव्वयं, अचिंतं चेव नो वए ।। સર્વોત્કૃષ્ટ છે, બહુ મૂલ્યવાન છે, તુલનારહિત છે, આ પદાર્થ સમાન અન્ય પદાર્થ નથી, આનો મોલ થઈ શકે તેમ નથી, આની વિશેષતા જીહ્વા વડે કહી શકાય એવી નથી. તેથી તે અવર્ણનીય છે'. એ પ્રમાણે ન કહે. Page #604 -------------------------------------------------------------------------- ________________ सूत्र ૬૦૪૬-૪૩ सुक्कीयं वा सुविक्कीयं, अकेज्जं केज्जमेव वा । इमं गेह इमं मुंच, पणियं नो वियागरे । संदेश विषयक भाषा - विवेक अप्पग्धे वा महग्घे वा, कए वा विक्कए वि वा । पणियट्ठे समुप्पन्ने, अणवज्जं वियागरे ।। -૪, ૬. ૭, ૪. ૪૨-૪૬-૪૬ संदेसविसए भासा विवेगो : १०४१. सव्वमेयं वइस्सामि, सव्वमेयं ति नो वए । अणुवीइ सव्वं सव्वत्थ, एवं भासेज्ज पण्णवं ॥ –સ. 4. ૭, ૬, ૪૪ अप्पफरुसवयणस्स पायच्छित्त सुत्तं : १०४२. जे भिक्खू लहुसगं फरुसं वयइ, वयंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -નિ. ૩. ૨, ૬. ૨૮ आगाढाइवयणस्स पायच्छित्त सुत्तं : १०४३. जे भिक्खू भिक्खूं आगाढं वयइ वयंतं वा ભાષા- સમિતિનાં પ્રાયશ્ચિતો साइज्जइ । जे भिक्खू भिक्खूं फरुसं वयइ वयंतं वा साइज्जइ । जे भिक्खू भिक्खूं आगाढ - फरुसं वयइ वयंतें वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । चारित्राचार ५३५ (વ્યાપાર વિષયક વર્ણન કરતાં- કોઈ વ્યક્તિ મુનિને અમુક પદાર્થ દેખાડે ત્યારે સાધુ તેને) આ પ્રમાણે ન બોલે કે,- તમે આ માલ ખરીદ્યો તે ઠીક કર્યુ,' 'આ વસ્તુ વેચી તે બરાબર કર્યું', 'આ માલ ખરીદવા યોગ્ય છે', 'ખરીદવા યોગ્ય નથી', (આ વસ્તુમાં લાભ થશે અથવા નહિ થાય, તેથી) 'ખરીદી લો, અથવા વેચી નાંખો’. સંયમી એવું નહિં બોલે. -નિ. ૩. શ્ય, સુ. ૬-૩ અલ્પ મૂલ્યવાન અથવા બહુમૂલ્યવાન કરિયાણાં સંબંધમા લે-વેચ માટે કોઈ પૂછે તો ભિક્ષુએ નિરવદ્ય વચનથી ઉત્તર આપે, (જેમ કે,- આ વ્યાપાર વ્યવસાયથી સાધુઓ નિવૃત્ત થયેલ હોવાના કારણે તે સંબંધમાં અમને બોલવાનો અધિકાર નથી’. સંદેશ વિષયક ભાષા વિવેક ઃ ૧૦૪૧.(કોઈ સંદેશ આપે તો) તમારો યથાતથ સંદેશ પૂરો આપી દઈશ'. મારો આ સઘળો સંદેશ તેમને આપી દેજો.- એવું સંયમી ન કહે. પરંતુ પ્રજ્ઞાવાન સાધુ સર્વ સ્થાને પૂર્વાપરનો સંપૂર્ણ વિચાર કરીને જ બોલે. જેથી કર્મબંધન ન થાય. - ૪ અલ્પ કઠોર વચન કહેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૦૪૨. જે ભિક્ષુ અલ્પ કઠોર વચન કહે છે, (કહેવડાવે છે,) કહેનારનું અનુમોદન કરે છે. તેને માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. અગાઢ વચનોનું પ્રાયશ્ચિત સૂત્ર : ૧૦૪૩.જે ભિક્ષુ, ભિક્ષુને અપશબ્દ કહે છે, (કહેવડાવે છે) કહેનારનું અનુમોદન કરે છે, જે ભિક્ષુ, ભિક્ષુને કઠોર શબ્દ કહે છે, (કહેવડાવે છે) કહેનારનું અનુમોદન કરે છે, જે ભિક્ષુ, ભિક્ષુને અપશબ્દ અને કઠોર શબ્દ કહે છે, (કહેવડાવે છે) કહેનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. Page #605 -------------------------------------------------------------------------- ________________ ५३६ चरणानुयोग एषणा समिति सूत्र १०४४-४५ એષણા સમિતિ-૧ एसणा समिइ : अषय समिति: १०४४. पिंड सेज्जं च वत्थं च, चउत्थं पायमेव य । १०४४.माहार, शय्या, वस्त्र भने पात्र अभयारे वस्तुमा अकप्पियं न इच्छेज्जा, पडिग्गाहेज्ज कप्पियं ।। પૈકી જે સંયમી માટે અકથ્ય હોય તેને સંયમી સાધુ , -दस. अ. ६, गा. ४७ न छ, ५४ रुपनीय होयतेने ४ ३. પિંડેષણા- સ્વરૂપ અને પ્રકાર-૨ सव्वदोसविप्पमुक्कआहारसरूवं :. સર્વ દોષમુક્ત આહારનું સ્વરૂપ : १०४५. प. अह भंते ! सत्थातीतस्स सत्थपरिणामितस्स १०४५.५. नंत! शस्त्रातीत, शस्त्र परिमित, अपित, एसियस्स वेसियस्स सामुदाणियस्स पाणभोयणस्स વ્યપિત, સામુદાયિક- ભિક્ષારૂપ પાનભોજનનો શો के अढे पण्णत्ते ? अर्थ होछ? उ. गोयमा ! जे णं णिग्गंथे वा णिग्गंथी वा ઉ. ગૌતમ! કોઈ સાધુ અથવા સાધ્વી જેણે શસ્ત્ર અને निक्खित्त सत्थमुसले ववगतमाला-वण्णगविलेवणे મૂલાદિનો ત્યાગ કર્યો છે, તે પુષ્પમાલા અને ચંદનના ववगत-चुय-चइय-चत्तदेह जीव-विप्पजढ-- વિલેપનનો ત્યાગી છે, કૃમ્યાદિ જંતુ રહિત, (સાધુને अकयमकारियमसंकप्पियमणाहूतमकीतकडमणुदिटुं भाटे) अयित्त निळq, नई रेस, न रावे, नहीं नवकोडीपरिसुद्धं दसदोसविप्पमुक्कर સંકલ્પલ, અનાહત-આમંત્રણ રહિત, નહીં ખરીદેલ, उग्गमउप्पायणेसणासु परिसुद्धं वीतिंगालं वीतधूम અનુદિષ્ટ, નવ કોટિ વિશુધ્ધ, દશ પ્રકારનાં દોષ રહિત, संजोयणादोसविप्पमुक्कं असुरसुरं अचवचवं ઉગમ, ઉત્પાદન અને એષણાના દોષથી વિશુધ્ધ, अदुतमविलंबितं अपरिसाडि अक्खोवंजण અંગારદોષ રહિત, ધૂમદોષ રહિત, સંયોજનાદોષ वणाणुलेवणभूतं संजमजातामायावत्तियं રહિત, ખાદ્ય પદાર્થનો સુરસુર કે ચપચપ શબ્દ संजमभारवहणट्ठयाए बिलमिव पन्नगभएणं રહિતપણે, બહુ ઉતાવળથી નહિ તેમ બહુ ધીમેથી નહિ, अप्पाणेणं आहारमाहारेति । કોઈ પણ ભાગને છોડયા સિવાય, ગાડાની ધરીના મેલની પેઠે કે ત્રણ ઉપરના લેપની પેઠે. કેવળ સંયમનાં નિર્વાહ માટે. સંયમનાં ભારને વહન કરવા અર્થે. જેમ સાંપ દરમાં પેસે તેમ અર્થાત્ સીધો ગળા નીચે ઉતરી જાય તેવી રીતે સાધુ આહાર કરે. एस णं गोयमा ! सत्थातीतस्स ગૌતમ! આ કારણથી એ શસ્ત્રાતીત, શસ્ત્ર- પરિણામિત सत्थपरिणामितस्स-जाव-पाण-भोयणस्स अट्ठे થાવતુ પાનભોજનનો અર્થ કહ્યો છે. पण्णत्ते ।५ -वि. स. ७, उ. १, सु. २० १. ठाणं अ. ९, सु. ६८१ ।। २. (१) संकिय, २. मक्खिय, ३. निखित्त, ४. पिहय, ५. साहरिय, ६-७ दायगुम्मीसे, ८. अपरिणय, ९. लित्त, १०. छड्डिय, एसण दोसा दस हवंति ।। - पिण्डनियुक्ति. गा. ५२० ३. तिविहा विसोही पण्णत्ता, तं जहा-१. उग्गमविसोही, २. उप्पायणविसोही, ३. एसणाविसोही । ठाणं. अ. ३, उ. ४, सु. १९८ ४. वि. स. ७, उ, १, सु. १८ ५. (क) अकयमकारियमणा हूयमणुद्दिट्ट अकीयकडं णवहि य कोडिहिं सुपरिसुद्धं । दसहि य दोसें हि-विप्पमुक्कं, उग्गम-उप्पायणेसणासुद्धं, ववगयचुयचावियचतदेहं च फासुर्य । - पण्ह, सु. २, अ. १, सु. ५ (ख) प. अह केरिसर्य पुणाइ कप्पइ ? उ. जंतं एक्कारस-पिंडवायसुद्धं । (आ. सु. २, अ. १, उ. १-११) किणण हणण-पयण काय- कारियाणुभोयण-नवकोडीहिं सुपरिसुद्धं दसहि य दोसेहिं विप्पमुक्कं । उग्गमउप्पायणेसणाए सुंद्ध ववगय-चुयचवियं-चत-देहं च फासुयं ववगय-संजोगमणिगालं विगयधुमं । छट्ठाणं निमित्तं छक्काय-परिरक्खणट्ठा हणिं हणिं फासुएण भिक्खेणं वट्टियव्वं । - पण्ह. सु. २, अ, ५, सु. ६ Page #606 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०४६-४७ आहाराह णिप्फज्जण कारणा શહળ-મુંગા વિધિ ય १०४६. से भिक्खू अह पुणेवं जाणेज्जा, विज्जति तेसिं परक्कमे जस्सट्ठाते चेतियं सिया, तं जहाअप्पणी से पुत्ताणं, धूयाणं सुण्हाणं, धाईणं, णाईणं, રાડુંળ, વાસાળું, વાસીનું, વમ્ભરાળ, મ્મરોળ, आदेसाए पुढो पेहणाए, सामासाए, पातरासाए, सणिधिसंणियए, कज्जति इहमेगेसिं माणवाणं भोयणाए । आहार निष्पादन ग्रहण तथा भोजन विधि तत्थ भिक्खू परकड - परणिट्टितं उग्गमुपायणेसणासुद्धं सत्थातीतं सत्थपरिणामितं अविहिंसितं एसियं वेसियं सामुदाणियं पण्णमसणं पण । अक्खोवंजण-वणलेवणभूयं संजमजातामायावुत्तियं बिलमिव पन्नगभूतेणं अप्पाणेणं आहारं आहारेज्जा, તું બહા-અન્ન-અન્નવગસ્ટે, પાળ પાળવછે, વ ં वत्थकाले, लेणं लेणकाले, सयणं सयणकाले । -સૂય. સુ. ૨, ૬. ૬, સુ. ૬૮૮ गंधासत्तिणिसेहो : १०४७. से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिण्डवायपडिया अणुपविट्ठे समाणे से आगंतारेसु વા, આરામગારેસુ વા, માહીતિ ુતુ વા, परियावसहेसु वा, अण्णगंधाणि वा, पाणगंधाणि वा, सुरभिगंधाणि वा, आघाय आघाय से तत्थ आसायपडियाए मुछिए गिद्धे गढिए अज्झोववण्णे “અો નષો, અને ગંથો” નો ગંધમાયાના | -. સુ. ૨, ૬. ૬, ૩. ૮, સુ. ૩૭૪ चारित्राचार ५३७ આહાર નિષ્પાદનનાં કારણો તથા તેને ગ્રહણ કરવાની અને ખાવાની વિધિ : ૧૦૪૬. સાધુને એવો ખ્યાલ આવી ગયો હોય કે ગૃહસ્થે સાધુ માટે નહિ પરંતુ બીજા માટે આહાર બનાવેલ છે, જેમ કે,- પોતા માટે, પોતાના પુત્ર માટે, પુત્રી માટે, પુત્રવધૂ માટે, ઘાયમાતા માટે, જ્ઞાતિજનો માટે, રાજા માટે, દાસ, દાસી, નોકર, નોકરાણી માટે,અતિથિ માટે, અન્યત્ર મોકલવા માટે, રાત્રે જમવા માટે, સવારે નાસ્તા માટે, એક ગૃહસ્થે બીજા ગૃહસ્થને માટે બનાવેલ હોય એવી સ્થિતિમાં સાધુ બીજાએ બીજા માટે ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા સંબંધી દોષોથી રહિત હોય એવો શુધ્ધ, અચિત્ત, શસ્ત્રપરિણામી હિંસા રહિત એખિત-વ્યેષિત અને ભિક્ષાચર્યાથી પ્રાપ્ત થયેલો, ગીતાર્થ દ્વારા લાવેલો હોય એવો આહાર, છ કારણો અને પ્રમાણયુક્ત સમજીને ગ્રહણ કરે, જેમ ગાડી ચલાવવા માટે તેની ઘરીમાં તેલ ઉંઝવામાં આવે તેવી રીતે કે ઘા ઉપર લેપ લગાવે તેવી રીતે માત્ર સંયમના નિર્વાહ માટે જેમ સર્પ દરમાં સીધો પ્રવેશ કરે છે. (તેવી રીતે ગળા નીચે ઉતારી દઈને) સાધુએ સ્વાદની લાલસા છોડીને ભોજન કરવું જોઈએ. તે ભિક્ષુ આહારના સમયે અનાસક્ત ભાવે આહાર કરે, પાણીના સમયે પાણી અને વસ્ત્રોના સમયે વસ્ત્રોનો ઉપયોગ કરે, મકાનમાં નિવાસના સમયે મકાનનો, સુવાના સમયે શય્યાનો (અનાસક્ત-પણે) ઉપયોગ કરે. ગંધમાં આસક્તિનો નિષેધ : ૧૦૪૭.સાધુ અથવા સાધ્વી આહાર પ્રાપ્તિને માટે જતા અતિથિગૃહો (ધર્મશાળાઓ) માં, ઉદ્યાન- ગૃહોમાં, ગૃહસ્થોના ઘરોમાં અથવા ભિક્ષુકાદિના મઠોમાં, અન્નની અથવા પાણીની સુગંધ સૂંઘી- સૂંઘીને, તેમાં મૂર્છિત, આસક્ત, કૃધ્ધ અને લોલુપ થઈને 'અહા! કેવી સુંદર ગંધ છે'. એમ વિચારીને સુગંધ ગ્રહણ ન કરે. Page #607 -------------------------------------------------------------------------- ________________ चरणानुयोग ५३८ माहुकरी वित्ती : १०४८. जहा दुमस्स पुप्फेसु, भमरो आवियई रसं । " ય પુષ્પન્ન ત્ઝિામેરૂ, સો ય પીળેરૂ અવ્વયં || एमए समणा मुत्ता, जे लोए संति साहूणो । विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणे रया ।। वयं च वित्तिं लब्भामो, न य कोई उवहम्मई । अहागडेसु रीयंति, पुप्फेसु भमरो जहा ।। महुकारसमा बुद्धा, जे भवंति अणिस्सिया । नाणापिंडरया दंता, तेण वुच्चंति साहूणो ।। મિત્રરિયાવિત્તી : १०४९. जहा मिगे एग अणेगचारी, अणेगवासे धुवगोयरे य । एवं मुणी गोयरियं पविट्टे, माधुकरी वृत्ति ૧. 4. ૬, . ૨-૧ नो हीलए नो वि य खिंसएज्जा । -૩ત્ત. . ૧૧, . ૮૪ અવોયાવિત્તી : १०५०. कावोया जा इमा वित्ती, १ केसलोओ य दारुणो । दुक्ख बंभवयं घोरं, धारेउं अ महप्पणो । -૩ત્ત. . ૬, ૨. ૩૪ अदीणवित्ती : १०५१. अदीणो वित्तिमेसेज्जा, न विसीएज्ज पंडिए । अमुच्छिओ भोयणम्मि, मायन्ने एसणारए ।। -સ. . ૬, ૩. ૨, ગા. ૨૬ सूत्र ૨૦૪૮-t માધુકરી વૃત્તિ ઃ ૧૦૪૮.જેમ ભ્રમર, વૃક્ષનાં ફૂલોમાંથી ફૂલોને કષ્ટ આપ્યા સિવાય થોડો થોડો રસ પીએ છે, અને પોતાના આત્માને તૃપ્ત કરી લે છે. એ પ્રમાણે લોકમાં જે મુક્ત બનેલા (અપરિગ્રહી) સાધુઓ છે, તે દાનભક્તની એષણામાં મગ્ન રહે છે. જેમ,-'ભ્રમર પુષ્પોમાં’ મગ્ન રહે છે. અમે અમારી ભિક્ષાવૃત્તિ એવી રીતે પ્રાપ્ત કરશું કે જેમા કોઈ જીવની વિરાધના ન થાય'. (આવી ભાવના સાથે શ્રમણ આહાર ગ્રહણ કરે) કારણ કે શ્રમણ સહજ રૂપમાં બનેલો આહાર ગ્રહણ કરે છે, જેવી રીતે, 'ભ્રમર ફૂલોનો રસ’ ગ્રહણ કરે છે. તત્વજ્ઞ મુનિઓ, ભ્રમરની જેમ પ્રતિબંધથી રહિત છે અને થોડા થોડા પ્રાસુક આહારમાં અનુરક્ત છે, તેથી જ ઈન્દ્રિયોનું દમન કરવામાં સમર્થ એવા ગુણસંપન્નને સાધુ કહેવાય છે. મૃગચર્ચા-વૃત્તિ ઃ ૧૦૪૯.જેમ એકલું મૃગલું અનેક સ્થાનોમાં ચરે છે, હરે ફરે છે અને ગોચર્યાથી જીવન વીતાવે છે, તેમ ગોચરી માટે ગયેલ મુનિ પણ કોઈની અવજ્ઞા કે નિંદા કર્યા વગર ગોચરી કરે છે. કાપોતી-વૃત્તિ : ૧૦૫૦.આ કાપોતી વૃત્તિ અર્થાત્ કબૂતરની જેમ દોષભીરુતા અર્થાત્ દારૂણ કેશ- લોચ અને દુષ્કર ઘોર બ્રહ્મચર્ય વ્રત મહાત્માઓ જ ધારણ કરી શકે. અદીન-વૃત્તિ : ૧૦૫૧.આહારની મર્યાદાને જાણનાર પંડિત ભિક્ષુ ભોજનમા આસક્તિ નહીં રાખતા તથા દીનપણું ધારણ નહીં કરતાં ભિક્ષુ વૃત્તિ કરે, તેમ કરતાં કદાચિત્ આહાર મળે નહીં તો પણ ખેદ ન કરે. ૧. (ક) અહીં સાધુની ભિક્ષા-વૃત્તિને કાપોતી વૃત્તિ' કહેવામાં આવી છે. જેવી રીતે કબૂતર કણ ચણતી વખતે સદા સશંકિત રહે છે, તેવી જ રીતે સાધુને ભિક્ષાચર્યામાં સદા એષણાદિ દોષોથી સંશક્તિ રહેવું જોઈએ. (ખ) (ઉત્તરા. અ. ૧૯, ગા. ૮૪ માં મૃગચર્યા વૃત્તિનું વર્ણન પણ છે. એ જ રીતે ૧. માધુકરી વૃત્તિ, ૨. મૃગચર્યાવૃત્તિ, ૩. કાપોતી વૃત્તિ, ૪. રુક્ષવૃત્તિ, ૫. અદીન વૃત્તિ વગેરે વિવિધ પ્રકારની ભિક્ષાચર્યા હોય છે. Page #608 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०५२-५३ भिक्षावृत्ति निमित्त घुण-उपमा चारित्राचार ५३९ भिक्खुस्स आहारेण घुणोवमा : આહાર નિમિત્તે ભિક્ષુકને ઘુણની ઉપમા १०५२. चत्तारि घुणा पण्णत्ता, तं जहा - ૧૦પરાકાષ્ઠ ભક્ષક ઘુણ (કીડા) ચાર પ્રકારનાં કહ્યાં છે, જેમ કે૨. તારા, ૧. વફખાદ – વૃક્ષની ઉપરની છાલને ખાનારો. २. छल्लिक्खाए, ૨, છલ્લીખાદ:- છાલની અંદરના ભાગને ખાનારો. ३. कटुक्खाए, ૩. કાબાદ - લાકડાને ખાનારો. ૪. કારવાઈ, ૪. સારબાદ :- લાકડાની અંદર સારને ખાનારો. एवामेव चत्तारि भिक्खागा पण्णत्ता, तं जहा એ જ પ્રમાણે ચાર પ્રકારનાં ભિક્ષુક કહ્યા છે, જેમ કેછે. તયારવીયામાળ, ૧- ત્વફખાદ જેવા : નીરસ, લુખો સૂકો આહાર લેનાર સાધુ. २. छल्लिक्खायसमाणे, ૨- છલ્લીખાદ જેવા : અલેપ આહાર ભોજી સાધુ. ३. कट्टक्खायसमाणे, ૩- કાષ્ઠબાદ જેવા : દૂધ, દહી આદિ વિગઈ - રહિત આહારભોજી સાધુ. ૪. સીરસ્વાસમાળે, ૪- સારબાદ જેવા : દૂધ, દહીં આદિ વિગઈ સહિત પરિપૂર્ણ આહારભોજી સાધુ. १. तयक्खायसमाणस्स णं भिक्खागस्स ૧- વૈકુખાદ જેવા ભિક્ષુનું તપ-સારબાદ ધુણ सारक्खायसमाणे तवे पण्णत्ते । (કીડા) જેવું કહ્યું છે. २. सारक्खायसमाणस्स णं भिक्खागस्स ૨- સારબાદ જેવા ભિક્ષુનું તપ- ત્વફખાદ ઘુણ જેવું तयक्खायसमाणे तवे पण्णत्ते । કહ્યું છે. ३. छल्लिक्खायसमाणस्स णं भिक्खागस्स ૩- છલ્લીખાદ જેવા ભિક્ષુનું તપ- કાષ્ઠ ખાદ ઘુણ कट्ठक्खायसमाणे तवे पण्णत्ते । જેવું કહ્યું છે. कट्ठक्खायसमाणस्स णं भिक्खागस्स ૪- કાષ્ઠનાદ જેવા ભિક્ષુનું તપ- છલ્લીખાદ ધુણ छल्लिक्खायसमाणे तवे पण्णत्ते । જેવું કહ્યું છે. -ટાઇi. J ૪, ૩૬, સુ. ર૪૩ भिक्खावित्तिणा भिक्खुस्स मच्छोवमा : १०५३. पंच मच्छा पण्णत्ता, तं जहा ૨. મધુસવાલ, ૨. પદયવીર, ભિક્ષાવૃત્તિ નિમિત્તે ભિક્ષુકને મત્સ્યની ઉપમા ૧૦૫૩, મત્સ્ય પાંચ પ્રકારના કહ્યાં છે, જેમ કે - ૧- અનુસ્ત્રોતચારી :- અનુકુળ જલ પ્રવાહની દિશામાં ચાલનાર મત્સ્ય. ૨- પ્રતિસ્ત્રોતચારી :- જલ પ્રવાહની સામેની દિશામાં ચાલનાર મત્સ્ય. ૩- અન્તચારી :- નદીના કિનારા પાસે જ સંચરણ કરનાર મત્સ્ય. ૪- મધ્યચારી :- નદીના મધ્યભાગમાં પાણીની નીચે સંચરણ કરનાર મત્સ્ય. પ- સર્વસ્ત્રોતચારી :- જળ પ્રવાહમાં બધી દિશાઓમાં ચાલનાર મત્સ્ય. રૂ. સંત , ૪. મારી, છે. સન્નારી 1 Page #609 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ चरणानुयोग भिक्षावृत्ति निमित्त पक्षी उपमा सूत्र १०५४ एवामेव पंच भिक्खागा पण्णत्ता, तं जहा એ જ પ્રમાણે ભિક્ષુ પણ પાંચ પ્રકારના કહ્યા છે, જેમ કે૨. અણુસથવાર, ૧- અનુસ્ત્રોતચારી- ઉપાશ્રયની પાસેના ઘરેથી શુરુ કરીને ક્રમશઃ ભિક્ષા લેનારા. ૨. પરિવાર, ૨- પ્રતિસ્ત્રોતચારી- ઉત્કમથી (ઉલટા ક્રમથી) ભિક્ષા લેનારા. રૂ. સંતવારી, ૩- અન્તચારી- ક્ષેત્રના અંત ભાગમાં રહેલા ઘરોની ભિક્ષા લેનારા. ૪. મારી, ૪- મધ્યચારી- ક્ષેત્રના મધ્યભાગનાં રહેલા ઘરોની ભિક્ષા લેનારા. ૬. સવારી ૧ પ- સર્વસ્ત્રોતચારી-ગામના બધા જ ભાગોમાંથી –. . ૬, ૩. ૩, ૩. ૪૧૨ ગોચરી લેનારા. भिक्खावित्तिणा भिक्खुस्स विहगोवमा : ૨૦૬૪. વત્તા પક્ષી ઇત્તા, નહીં १. णिवतित्ता णाममेगे णो परिवइत्ता, २. परिवइत्ता णाममेगे णो णिवतित्ता, ३. एगे णिवतित्ता वि परिवइत्ता वि, ४. एगे णो णिवतित्ता णो परिवइत्ता, ભિક્ષાવૃત્તિ નિમિત્તે ભિક્ષને પક્ષીની ઉપમા : ૧૦૫૪, પક્ષી ચાર પ્રકારનાં કહ્યાં છે, જેમ કે – ૧- નિપતિતા, ન પરિવ્રુજિતા : કોઈ પક્ષી પોતાના માળામાંથી નીચે ઊતરી શકે છે, પરંત (બાલ્યાવસ્થાના કારણે) ઊડી શકતું નથી એવું હોય છે. ૨- પરિવ્રુજિતા, ન નિ પતિતા : કોઈ પક્ષી પોતાના માળામાંથી ઊડી શકે છે. પરંતુ ડરપોક હોવાથી નીચે ઊતરી શકતું નથી એવું હોય છે. ૩- નિપતિતા પણ, પરિવ્રજિતા પણ : કોઈ સમર્થ પક્ષી પોતાના માળામાંથી નીચે પણ ઊડી શકે છે અને ઉપર પણ ઊડી શકે છે એવું હોય છે. ૪- ન નિપતિતા, ન પત્રુિજિતા : કોઈ પક્ષી (બચ્યું હોવાના કારણે) પોતાના માળામાંથી નીચે પણ ઊડી શકતું નથી ઊંચે પણ ઊડી શકતું નથી એવું હોય છે. આ પ્રમાણે ભિક્ષુ પણ ચાર પ્રકારના કહ્યાં છે, જેમ કે - ૧- નિપતિતા, ન પરિવ્રુજિતા : કોઈ ભિક્ષ ભિક્ષા માટે નીકળે છે, પરંતુ બીમાર હોવાના કારણે વધારે ફરી શકતો નથી. ૨- પશ્ર્વિજિતા, ન નિપતિતા : કોઈ ભિક્ષુ ભિક્ષા માટે ફરી શકે છે, પરંતુ સ્વાધ્યાયાદિમાં સંલગ્ન રહેવાથી ભિક્ષાનાં માટે નીકળી શકતો નથી. ૩- નિપતિતા પણ, પરિજિતા પણ : કોઈ સમર્થ ભિક્ષુક ભિક્ષા માટે નીકળે પણ છે અને ફરી પણ શકે છે. एवामेव चत्तारि भिक्खागा पण्णत्ता, तं जहा१. णिवतित्ता णाममेगे णो परिवइत्ता, २. परिवइत्ता णाममेगे णो णिवतित्ता, ३. एगे णिवत्तिता वि परिवइत्ता वि, ૧. ડાળે , ૪, ૩. ૪, . રૂo Page #610 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०५५-५७ याचक प्रकार चारित्राचार ५४९ ४. एगे णो णिवतित्ता णो परिवइत्ता । ૪- ન નિપતિતા, ન પત્રુિજિતા : કોઈ (નવદીક્ષિત -તા. મ. ૪, ૩. ૪, સુ. ર૧૨ (8) બાલ) મુનિ ભિક્ષા માટે પણ નીકળતો નથી તેમ જ ફરતો પણ નથી. वणीमगप्पयारा : યાચકના પ્રકાર : १०५५. पंच वणीमगा पण्णत्ता, तं जहा - ૧૦૫૫. યાચક પાંચ પ્રકારના હોય છે. જેમ કે - ૨. તદવી મને, ૧- અતિથિયાચક : અતિથિદાનની પ્રશંસા કરી ભોજન માંગવાવાળા. ૨. શિવUવીને, ૨- કૂપણયાચક : કુપણદાનની પ્રશંસા કરી ભોજન માંગવાવાળા. ૩. મહિણવામી, ૩- માહણયાચક : બ્રાહ્મણદાનની પ્રશંસા કરી ભોજન માંગવાવાળા. ૪. સાવળમ, ૪- શ્વાનયાચક : કુતરાના દાનની પ્રશંસા કરી ભોજન માંગવાવાળા. ५. समणवणीमगे, ૫- શ્રમણયાચક : શ્રમણદાનની પ્રશંસા કરી ભોજન -ટામાં મ. ૧, ૩. રૂ . ૪૬૪ માંગવાવાળા. चउव्विहो आहारो ચાર પ્રકારના આહાર : १०५६. मणुस्साणं चउव्विहे आहारे पण्णत्ते, तं जहा- ૧૦૫૬. મનુષ્યના આહાર ચાર પ્રકારનાં હોય છે, જેમ કે – . મસળે, ૧- અશન : ધાન્યાદિ. ૨. પાછળ, ૨- પાન : પાણી. ३. खाइमे ૩- ખાદિમ : ફળ, મેવા આદિ. ૪. સને ૧ ૪- સ્વાદિમ પાન, લવિંગ, એલચી ઈત્યાદિ. चउव्विहे आहारे पण्णत्ते, तं जहा ચાર પ્રકારનો આહાર કહ્યો છે, જેમ કે૨..૩વવFરસંપન્ન ૧- ઉપસ્કાર સંપન્ન : વઘારેલું, મસાલેદાર. २. उवक्खडसंपन्ने, ૨- ઉપસ્કૃત સંપન્ન : રાંધેલા ભાત આદિ. 3. સમાવસંપને, ૩- સ્વભાવ સંપન્ન : સ્વાભાવિક પાકેલું, ફળ આદિ. ૪. પરિવુસિતસંપને ! ૪- પર્યાષિત સંપન્ન : રાતવાસી રાખેલો પદાર્થ. -હા, મ, ૪, ૩, ૨, મુ. ર4 तिविहो आहारो: ત્રણ પ્રકારનો આહાર : ૨૦૧૭, તિવિરે ૩વડે ઉત્તે, તે ગત ૧૦૫૭, ઉપહૃત (ખાવા માટે લાવેલ) આહારના ત્રણ પ્રકાર કહ્યાં છે, જેમ કે – ૧. ત્રિીવડે, ૧- ફલિતો પહૃત : અનેક પ્રકારનાં શાકભાજી અથવા ભક્ષ્ય પદાર્થોથી મિશ્રિત આહાર. ૨. સુદ્ધોવડે, ૨- શુદ્ધોપહૃત : શાકભાજી રહિત શુદ્ધ આહાર અથવા કાંજી અથવા પાણીના અલ્પ લેપથી લિપ્ત આહાર. હાઈ એ, ૪, ૩, ૪, મુ. ૨૪૦ Page #611 -------------------------------------------------------------------------- ________________ ५४२ चरणानुयोग अवग्रहित आहार प्रकार सूत्र १०५८-६१ ३. संसट्टोवहडे । ૩- સંતૃપહૃત : ગૃહસ્થ ખાવાની ઈચ્છાથી આહાર -ठाणं. अ. ३, उ. ३, सु. १८८ (४) હાથમાં લીધો હોય પણ મોઢામાં નાખ્યો ન હોય એવો આહાર. ओग्गहियआहारप्पयारा: અવગ્રહિત આહારના પ્રકાર : १०५८. तिविहे ओग्गहिए पण्णत्ते, तं जहा ૧૦૫૮, અવગ્રહિત આહારના ત્રણ પ્રકાર કહ્યાં છે, જેમકે१. जं च ओगिण्हइ, ૧- પીરસવા માટે લીધેલો આહાર. २. जं च साहरइ, २-४मा भाटे थानीमा वीरसेलो. ३. जं च आसगंसिं पक्खिवइ २ एगे एवमाहस । ૩- મોઢામાં નહાવા જતો (કેટલાક આચાર્યો એમ एगे पुण एवमाहंसु - __), परंतु 32415 मायार्यो मे ५९॥ छ અવગ્રહિત આહાર બે પ્રકારનાં છે જેમ કે - दुविहे ओग्गहिए पण्णत्ते, तं जहा - ૧- પીરસવા માટે લીધેલો આહાર १. जं च ओगिण्हइ, ૨- મોઢામાં નખાવા જતો આહાર, २. जं च आसगंसि पक्खिवइ । - वव. उ. ९, सु. ४६ णवविगईओ: विग (विति)नांना२: १०५९. णव विगतीतो पण्णत्ताओ, तं जहा - १०५४. वितिन नव प्र.२ ४६ छ, भ3१. खीरं, २. दधिं, ३. णवणीतं, ४. सप्पिं, १- दूध, २- ६६८, 3- नवनीत (५५), ४- घी, ५. तेल्लं, ६. गुलो, ७. महुं, ८. मज्जं, ९. मंसं । ५-तेस, -गोण, ७-५, ८-महा२१, ८-मांस. -ठाणं. अ. ९, सु. ६७४ अण्णा य विगईणप्पगारा: વિગઈના અન્ય પ્રકાર : १०६०. चत्तारि गोरसविगतीओ पण्णत्ताओ, तं जहा - १०६०. गोरसमय वितिमो यार छ, म - १. खीरं, २. दहिं, ३. सप्पिं, ४. णवणीतं । १- ९५, २-६, 3-धी, ४-नवनीत (भा ). चत्तारि सिणेहविगतीओ पण्णत्ताओ, तं जहा સ્નેહમય(ચિકણી) વિકૃતિઓ ચાર છે, જેમ કે१. तेल्लं, २. घयं, ३. वसा, ४. णवणीतं । १- तस, २-), 3-५२४ी, ४-नवनीत. चत्तारि महाविगतीओ पण्णत्ताओ, तं जहा-- महावितिमो या२ छ, ४ -- १. महुं, २. मंस, ३. मज्ज, ४. णवणीतं । १- मध, २- मांस, 3-मट्टी२, ४- नवनीत -ठाणं. अ. ४, उ. १, सु. २७४ (भा ). तिविहा एसणा: १०६१. गवेसणाए गहणे य, परिभोगेसणा य जा । आहारोवहि सेज्जाए, एए तिण्णि विसोहए ।। એષણાના ત્રણ પ્રકાર : ૧૦૬૧. ગવેષણા, ગ્રહણેષણા અને પરિભોગે પણ એમ ત્રણેથી આહાર, ઉપાધિ અને શય્યાનું પરિશોધન ४२. १. वव. उ. ९, सु. ४५ Page #612 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०६२-६४ नवविध शद्ध भिक्षा चारित्राचार ५४३ उग्गमुप्पयाणं पढमे, बीए सोहेज्ज एसणं । યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર, મુનિ એષણા परिभोयंमि चउक्कं, विसोहेज्ज जयं जई ।। (આહારાદિની ગવેષણા)માં પ્રથમ ઉગમ અને –૩૪. . ૨૪, , ૨૧-૬૨ ઉત્પાદન બંનેનાં ૧-૧૬ દોષોનું શોધન કરે. બીજી એપણા (ગ્રહણે જણા) માં આહારાદિ ગ્રહણ કરવાના દસ દોષોનું શોધન કરે. તથા ત્રીજી (પરિભોગેમણા) માં દોષ- ચતુષ્ક (સંયોજન, પ્રમાણ, અંગાર અને ધૂમ એ કારણો)નું પતનાપૂર્વક શોધન કરી આહાર કરે. नवविहा सुद्धभिक्खा : શુધ્ધ ભિક્ષાના નવ પ્રકાર : ૨૦૬૨. સમM વતા મહાવીરેનું સમMTM નાથા ૧૦૬૨. શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ગળ્યો માટે નવ णवकोडिपरिसुद्धे भिक्खे पण्णत्ते, तं जहा - કોટિ પરિશુધ્ધ ભિક્ષાની પ્રરૂપણા કરી છે, જેમ કે – ૨. ન ખરૂં, ૧. સ્વયં જીવોની હિંસા કરે નહીં. ૨. ન ખાવડું, ૨. બીજા દ્વારા હિંસા કરાવે નહીં. 3. તું નાનુજ્ઞાબડું ! ૩. હિંસા કરનારનું અનુમોદન કરે નહીં. ૪. ને ડું, ૪. સ્વયં અન્ન આદિને રાંધે નહીં. . લાવૈડું, ૫. બીજા દ્વારા રંધાવે નહીં. ૬. યેત નાણુનાગ 1 ૬. રાંધર્નરનું અનુમોદન કરે નહીં. ૧૭, ને વુિં , ૭. સ્વયં આહારાદિ ખરીદે નહીં. ૮, ન Mિાવેરૂ, ૮. બીજા પાસે ખરીદાવે નહીં. ૧. તિ નાજુલાઈ ૧ ૯. ખરીદનારનું અનુમોદન કરે નહીં. -તા. મ. ૨, સુ. ૬૮૬ आहारपायणणिसेहो: આહાર પકવવાનો નિષેધ : १०६३. तहेव भत्त-पाणेस, पयणे पयावणेस य । ૧૦૬૩. ભક્ત-પાને પકાવવા તેમજ પકાવડાવવામાં હિંસા पाण-भूयदयट्ठाए, न पये न पयावए ।। છે. માટે પ્રાણીઓ ભૂતો જીવો અને સત્વોની દયા માટે પોતે પકાવે નહીં અને બીજા પાસે પકાવડાવે નહીં. जल-धन्ननिस्सया जीवा, पढवी-कट्ठनिस्सिया । ભક્ત અને પાન પકાવવામાં પાણી, ધાન્ય, પૃથ્વી हम्मन्ति भत्तपाणेस, तम्हा भिक्खू न पयावए ।। અને લાકડાને આશ્રયે રહેલ જીવોનો વધ થાય છે. – ૩. . રૂ, ગા૨૦–૨૨ માટે ભિક્ષુ પકાવે નહીં, પકાવડાવે નહિં. छविहा गोयरिया : છ પ્રકારની ગોચરી : १०६४. छव्विहा गोयरचरिया पण्णत्ता, तं जहा ૧૦૪. છ પ્રકારની ગોચરચર્યા પ્રરૂપણા કરી છે, જેમ કે - છે. પેડા, ૧. પેટા : ચોખંડી લાકડાની પેટીની જેમ ચારે દિશામાં ગોચરી કરવાનો નિયમ. ૨. એપેડા, ૨. અર્ધપેટા : ચાર દિશાનું અડધું અર્થાતુ બે દિશા નક્કી કરી તેમાં ગોચરી કરવાનો નિયમ. રૂ. મુત્તિયા, ૩. ગોમૂત્રિકા : ચાલતી ગાયના મૂત્રોત્સર્ગની જેમ સામેસામી આવેલા ઘરોની બે હારોમાં એક ઘર આ હારમાંથી અને બીજું ઘર સામેની હારમાંથીએ ક્રમથી ભિક્ષાચર્યા કરવી. ૨. મી. સુ. ૧, ઝ. ૨, ૩, પ, મુ. ૮૮ Page #613 -------------------------------------------------------------------------- ________________ ५४४ चरणानुयोग ૪, પતંવિત્તિયા, ૧. સંવુવટ્ટા, ૬. તું પવળતા /૧ -તાળ 4. ૬, સુ. ૪ सुद्ध आहारस्स गवेसणाए- परिभोगेसणाए य उवएसो : ૧૦૬૬. एसणा समिओ लज्जु, गामे अणियओ चरे । अप्पमत्तो पत्तेहिं, पिंडवायं गवेसए ।। -પુત્ત. અ. ૬, V. E शुद्ध आहार गवेषणा - परिभोगेषणा उपदेश १०६६. सुद्धेसणाओ नच्चाणं, तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं ! जायाए घासमेसेज्जा, रसगिद्धे न सिया भिक्खाए ।। पन्ताणि चेव सेवेज्जा, सीयपिण्डं पुराणकुम्भासं । अदु बुक्कसं पुलागं वा, जवणट्ठाए निसेवए मंधु ।। -પુત્ત. બ. ૮, ૪. ૧-૨ १०६७ परिवाडीए न चिट्ठेज्जा, भिक्खू दत्तेसणं चरे । पडिरूवेण एसित्ता, मियं कालेण भक्खए ।। -૩ત્ત. મ. ૧, ા. ૨૨ १०६८. भिक्खू मुयच्चा तह दिट्ठधम्मे, गामं च नगरं च अणुप्पविस्स । मे एसणं जाणमणेसणं च, अण्णस्स पाणस्स अणाणुगिद्धे || . -. સુ. શ્ન, અ. ૨૩, ૪, ૨૭ १०६९. कडेसु घासमेसेज्जा, विऊ दत्तेसणं चरे । अगिद्धे विप्पमुक्को य, ओमाणं परिवज्जए || -સૂય સુ. , અ ૬, ૩, ૪, ગા. ૪ १०७०. संवुडे से महापण्णे, धीरे दत्तेसणं चरे । एसणासमिए णिच्चं, वज्जयंते अणेसणं ।। -સૂય. સુ. ૬, ૬. ૨૨, ગા. ૨૩ सूत्र १०६५-७० ૪. પતંગવિથિકા : પતંગિયાની પેઠે કંઈ નિયમ વિના ફાવે તેમ ગોચરી માટે ફરવાનો નિયમ, ૫. શંબુકાવર્તી : શંખના કુંડાળાની જેમ ફરતાં ગોચરી કરવી. ૬. ગત્વાપ્રત્યાગતા : એક હારમાં છેડા સુધી જઈ પાછા ફરતાં બીજી હારમાં ગોચરી કરવાનો નિયમ. શુધ્ધ આહારની ગવેષણા અને ઉપભોગનો ઉપદેશ : ૧૦૬૫. એણા સમિતિનાં ઉપયોગમાં સંલગ્ન, લજ્જાવંત મુનિ ગામોમાં અનિયત નિવાસ (નિયત નિવાસ રહિત) વિહાર કરતાં અપ્રમત્ત બની ગૃહસ્થોના ઘરેથી નિર્દોષ આહારની ગવેષણા કરે. ૧૦૬૬. ભિક્ષુ શુધ્ધ એષણાઓને જાણી પોતે પોતાને તેમાં સ્થાપિત કરે. અર્થાત્ તેને અનુરૂપ પ્રવૃત્તિ કરે તથા સંયમ યાત્રા માટે આહારની ગવેષણા કરે. પરંતુ રસોમાં મૂર્છિત બને નહિ. ભિક્ષુ જીવનનિર્વાહ માટે પ્રાયઃ રસહીન, ઠંડો આહાર, જૂના અડદના બાકળા, સારહીન, લુખ્ખો આહાર તથા બોરનું ચૂર્ણ ઈત્યાદિ પદાર્થોનું સેવન કરે. ૧૦૬૭. ભિક્ષુ ગૃહસ્થના ઘરે ઊભો ન રહે, ગૃહસ્થો દ્વારા અપાયેલા આહારની એષણા કરે. મુનિના વેષમાં એષણા કરી યોગ્ય સમયે પરિમિત આહાર કરે. ૧૦૬૮. મૃત સમાન સર્વથા ઉપશાંત, આત્મધર્મદર્શી સાધુ ભિક્ષા માટે ગ્રામ કે નગરમાં પ્રવેશીને એષણા અને અનેષણાને સમજીને, અન્ન અને પાણીમાં આસક્તિ રાખ્યા વિના શુધ્ધ ભિક્ષા ગ્રહણ કરે. ૧૦૬૯. વિદ્વાન સાધુ, ગૃહસ્થે બીજાને માટે બનાવેલા આહારની ગવેષણા કરે. આપેલા આહારને જ લેવાની ઈચ્છા કરે, તે આહારમાં પણ મૂર્છા અને રાગદ્વેષ ન કરે. તેમ જ બીજાનું અપમાન પણ ન કરે. ૧૦૭૦. તે સાધુ મહાપ્રજ્ઞાવાન તેમ જ ધીર અને અત્યંત સંવૃત છે, જે ગૃહસ્થે આપેલાં ઐષણિક આહાર પાણી જ ગ્રહણ કરે છે તથા સદા એષણા સમિતિથી યુક્ત રહીને અનૈષણિક વસ્તુને વર્તે છે. () રક્ષા. વૈં. ૭, સુ. ૬ (a) સત્ત. અ. ૩૦, ગા. ૨૧ (T) અક્રુવિન્ન જોયર તંતુ (ઉત્ત. . ૩૦, . ૨) આ ગાથાની ટીકામા પાંચમા ભેદના બે ઉપભેદ કહેવામાં આવ્યા છે -બાહ્ય શંબુકાવર્ત અને આત્યંતર શંબુકાવર્ત. આ રીતે કુલ સાત ભેદ બને છે અને આઠમો ભેદ ૠજુગતિ કહેવામાં આવ્યો છે. આ આઠ ગોચરાગ્રના પ્રકાર તરીકે ગણાવાયા છે. Page #614 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०७१ - ७६ सामुदानिक भिक्षा-विधान १०७१. सिक्खिऊण भिक्खेसणसोहिं संजयाण बुद्धाणं सगासे । तत्थ भिक्खू सुप्पणिहिंदिए, तिव्वलज्ज गुणवं વિજ્ઞાતિ || -૬. મ. ૧. ૩. ૨, ૪. ૧૦ १०७२. लाभो त्ति ण मज्जेज्जा, अलाभो त्ति ण सोएज्जा, बहु पि ल णणि । सामुदाणिगी भिक्खा विहाणं : १०७३. समुयाणं चरे भिक्खू, कुलं उच्चावयं सया । नीयं कुलमइकम्म, ऊसदं नाभिधाए ।। -૧ અ. ૧, ૩. ૨, ૪. ૨ १०७४ अन्नायउंछं चरई विसुद्धं, जवणट्टया समुयाणं च निच्चं । अलद्धयं नो परिदेवएज्जा, लद्धुं न विकत्थयई स पुज्जो ।। -સ. ૬. ૧, ૩. રૂ. ન. ૪ મા. સુ. ર્, અ. ૨, ૩. ૧, સુ. ૮o (7) १०७५. समुयाणं उछमेसिज्जा, जहासुत्तमणिदियं । लाभालाभम्मि संतुट्टे, पिण्डवायं चरे मुणी ।। कालणे, વળે, માતો, વેયળે, एसणा कुलो भिक्खू : १०७६. जे संणिधाणसत्थस्स खेत्तणे, से भिक्खू खणयण्णे, विणयण्णे, સસમય-પરસમળ્યો, 37. સ. ૩૧, IT E માવો, परिग्गहं अममायमाणे, कालेऽणुट्ठाई, अपडणे दुहतो छिन्ता णियाति । ૬. આ સુ. શ્ન, મૈં. ૨, ૩. , મુ. ૮૮ -. સુ. , ૬. ૮, ૩. ૨, સુ. ૨૦ (7) चारित्राचार ५४५ ૧૦૭૧, સંયમી બુધ્ધ ગુરુઓ પાસેથી ભિક્ષાની ગવેષણા શુધ્ધિને શીખીને તથા ઈન્દ્રિયોને સમાધિમાં રાખીને તીવ્ર લજ્જાવાલો અને ગુણવાન ભિક્ષુ સંયમમાં વિચરે. ૧૦૭૨. આહાર પ્રાપ્તિ થવા પર અભિમાન ન કરે, ન મળે તો શોક ન કરે. અધિક પદાર્થ મળે તો સંગ્રહ ન કરે. સામુદાનિકી ભિક્ષાનું વિધાન : ૧૦૭૩. ભિક્ષુ ધનવાન અને નિર્ધન એ બંને સ્થળે સમાન ભાવે ગોચરી કરે. શ્રીમંત હો કે ગરીબ હો તપસ્વી ભિક્ષુ બંને પર સમદૃષ્ટિ રાખે. રાગ રહિત થઈ પ્રત્યેક ઘેર ગોચરી અર્થે ગમન કરે, ૧૦૭૪. જે સંયમી સંયમ યાત્રાના નિર્વાહ માટે હંમેશા સામુદાનિક વિશુધ્ધ અને અજ્ઞાત ઘરોમાં ગોચરી કરે છે, પરંતુ ત્યાં આહાર ન મળે તો ખેદ ન કરે, તેમજ મળે તો બડાઈ ન મારે, તે પૂજ્ય બને છે. ૧૦૭૫. મુનિ આગમાનુસાર અનિન્દ્રિત તથા અજ્ઞાત ફુલ સમુદાયથી એષણા કરે, તે લાભ અને અલાભમાં સંતોષી રહી આહાર આદિની ગવેષણા કરે. એષણા- કુશલ ભિક્ષુ : ૧૦૭૬, જે સમ્યક્ સંયમનિધિનો જ્ઞાતા છે, તે સાધુ - કાશ : યોગ્ય અવસર જાણનારો, પોતાની શક્તિને જાણનારો, બલશ : માત્રજ્ઞ : ગ્રાહ્ય પદાર્થોનું પરિમાણ જાણનારો, ખેદશ : જન્મ, જરા, મૃત્યુ આદિથી થતા ખેદને જાણનારો, ક્ષણશ : ગોચીનો અવસર જાણનારો, વિનયજ્ઞ : જ્ઞાન, દર્શન, ચારિત્રના સ્વરૂપને જાણનારો, સ્વસમય-પરસમયજ્ઞ : સ્વ-૫૨ સિધ્ધાંતને જાણનારો, ભાવશ: ભિક્ષા આપનારના મનોજ્ઞ ભાવને જાણનારો, પરિગ્રહની મમતા છોડી યથા સમય અનુષ્ઠાન કરનારો છે તે નિષ્કામભાવથી રાગ- દ્વેષનો નાશ કરી સંયમમાં આગળ વધે છે. Page #615 -------------------------------------------------------------------------- ________________ ५४६ चरणानुयोग भिक्षु आहार गवेषणा-विधि सूत्र १०७७-७९ भिक्खुस्स गवसणाविही : ભિક્ષની ગવેષણા વિધિઃ ૧૦૭૭, ગણિvi વિ વર-વેહિં નહિં હોલ્સ મ્પસમારંબા ૧૦૭૭. અસંયમી જન વિવિધ પ્રકારના શસ્ત્રો દ્વારા પોતાના कज्जति, तं जहा માટે તેમ જ બીજાના માટે કર્મ સમારંભ કરી આહારાદિ બનાવે છે, જેમ કે - अप्पणो से पुत्ताणं, धूयाणं, सुण्हाणं, णातीणं, धातीणं, પોતા માટે, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, કુટુંબી, ધોઈ, राईणं, दासाणं, दासीणं, कम्मकराणं, कम्मकरीणं રાજા, દાસ, દાસી, નોકર-ચાકર, મહેમાનાદિને आदेसाए पुढो पहेणाए सामासाए पातरासाए માટે તથા અનેક લોકોને દેવા માટે, સવારના संणिहिसंणिचयो कज्जति, इहमेगेसिं माणवाणं ભોજન માટે, સાંજના ભોજન માટે, આ પ્રકારે भोयणाए । મનુષ્યોના ભજન સંગ્રહ કરવા માટે ઈત્યાદિ. समट्टिते अणगारे आरिए आरियपण्णे आरियदंसी સંયમ-સાધનામાં ઉદ્યત આર્ય, આર્યપ્રજ્ઞ, તથા अयं संधी त्ति अदक्खु । આર્યદર્શી અણગાર ભિક્ષા આદિ પ્રત્યેક ક્રિયા યોગ્ય સમયે જ કરે, से जाइए, णाइआवए, न समणुजाणए । તેમ જ અકલ્પનીય આહારને ગ્રહણ કરે નહીં, બીજા પાસે ગ્રહણ કરાવે નહીં, ગ્રહણ કરનારનું અનુમોદન કરે નહીં. सव्वामगंधं परिण्णाय णिरामगंधे परिव्वए । તે અણગાર સર્વપ્રકારના આમગંધ (અકલ્પનીય ૩. સુ. ૧, ઝ, ૨ ૩, , સુ. ૮૭-૮૮ (૪) આહાર) દૂષણોથી રહિત નિર્દોષ આહાર માટે ગમન કરે. આહારમ–ાવે ? આહાર- ઉગમ- ગવેષણા : ૨૦૭૮. ૩૧મ સે ય પુછના, સટ્ટા ? ફ્રેઇન વ રું ? ૧૦૭૮. કોના માટે બનાવ્યો છે ? કોણે બનાવ્યો છે ? સંયમી सोच्चा निस्संकियं सुद्ध, पडिगाहेज्ज संजए ।। આ પ્રમાણે પૂછપરછ કરે અને શંકા રહિત શુધ્ધ -સ. મ. ૧, ૩. ૬, જા. ૭ ભિક્ષા હોય તો જ સંયમી તેને ગ્રહણ કરે. सयण-परिजण-गिहे गमण विहि णिसेहो : સ્વજન-પરિજન-ગૃહમાં જવાનો વિધિ નિષેધ : १०७९. भिक्खू य इच्छेज्जा नायविहिं एत्तए, ૧૦૯, સાધુ અથવા સાધ્વી સ્વજનોના ઘરે જવા ઈચ્છે તોनो से कप्पइ थेरे अणापुच्छित्ता नायविहिं एत्तए । વિરોને પૂછળ્યા વિના સ્વજનોના ઘરે જવું કલ્પતું નથી. कप्पड़ से थेरे आपुच्छित्ता नायविहिं एत्तए । વિરોને પૂછીને સ્વજનોના ઘરે જવું કહ્યું છે. थेरा य से वियरेज्जा-एवं से कप्पइ नायविहिं एत्तए । વિર જો આજ્ઞા આપે તો સ્વજનોના ઘેર જવું કલ્પ છે. थेरा य से नो वियरेज्जा-एवं से नो कप्पड़ नायविहिं વિર જો આજ્ઞા ન આપે તો સ્વજનોના ઘરે જવું ત્તિ. } કલ્પતું નથી. जे तत्थ थेरेहिं अविइण्णे नायविहिं एइ, से संतरा વિરોની આજ્ઞા વગર સાધુ કે સાધ્વી જો छेए वा, परिहारे वा । સ્વજનોના ઘરે જાય તો તે દીક્ષા- છેદ અથવા પરિહાર- પ્રાયશ્ચિત્તનો પાત્ર બને છે. नो से कप्पइ अप्पसुयस्स अप्पागमस्स एगाणियस्स અલ્પશ્રત અને અલ્પઆગમજ્ઞ એકલા સાધુ અથવા नायविहिं एत्तए । એકલી સાધ્વીએ સ્વજનોના ઘરે જવું કલ્પતું નથી, कप्पड़ से जे. तत्थ बहुस्सुए बहवागमे तेण सद्धिं પરંતુ સમુદાયમાં જો બહુશ્રુત અને બહુ- આગમજ્ઞ नायविहिं एत्तए । સાધુ અથવા સાધ્વી હોય તેની સાથે સ્વજનોના ઘરે -વવું. ૩. ૬, સુ. -રે જવું કહ્યું છે. Page #616 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०८०-८१ स्वजनगृहे आहार-ग्रहण हेतु गमन निषेध चारित्राचार सयण गिहे आहार-गहण विहि णिसेहो: સ્વજનના ઘરેથી આહાર- ગ્રહણ ત વિધિ નિષેધ : ૨૦૮૦. તત્થ છે પુષ્યાનમાં પુન્ની જો વાડો ને પછી ૧૦૮૦. ગૃહસ્થના ઘરમાં સાધુ સાધ્વીના આગમન પૂર્વે ભાત भिलिंगसूवे, कप्पइ से चाउलोदणे पडिगाहित्तए, नो રંધાયેલા હોય અને દાળ પછી થી રંધાય તો ભાત से कप्पइ भिलिंगसूवे पडिगाहित्तए । લેવા કહ્યું છે, પરંતુ દાળ લેવી કલ્પતી નથી. तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते भिलिंगसूवे, આગમન પૂર્વે દાળ રંધાયેલી હોય અને ભાત पच्छाउत्ते चाउलोदणे, कप्पइ से भिलिंगसूवे પછીથી રંધાય તો દાળ લેવી કહ્યું છે. પરંતુ ભાત पडिगाहित्तए, नो से कप्पइ चाउलोदणे पडिगाहित्तए । લેવા કલ્પતા નથી. तत्थ से पुव्वागमणेणं दो वि पुव्वाउत्ताई कप्पति ते આગમન પૂર્વે દાળ અને ભાત બને રંધાયેલા હોય दोऽवि पडिगाहित्तए । તો બંને લેવા કહ્યું છે, तत्थ से पुव्वागमणेणं दो वि पच्छाउत्ताई, एवं नो से પરંતુ પછીથી રંધાયેલા હોય તો બંને લેવા કલ્પના कप्पति दोऽवि पडिगाहित्तए । નથી. जे से तत्थ पुव्वागमणेणं पुव्वाउत्ते से कप्पड़ (તાત્પર્ય એ છે કે) આગમન પૂર્વે જે આહાર અગ્નિ पडिगाहित्तए । આદિથી અળગો રાખવામાં આવેલ હોય તે લેવો जे से तत्थ पुव्वागमणेणं पच्छाउत्ते नो से कप्पइ કલ્પ છે અને જે આગમન પછી અગ્નિ આદિથી દૂર पडिगाहित्तए । રાખવામાં આવેલ હોય તે લેવો કલ્પતો નથી. વવું. ૩. ૬, ૪. ૪-૬ सयणकुले अकाले गमणणिसेहो : સ્વજનના ઘરે અકાળે જવાનો નિષેધ : ૨૦૮૧, તે ઉપ+વું વા, fમનgણી વા, સમાને વા, વરHIો વા, ૧૦૮૧. સાધુ અથવા સાધ્વી કોઈ ગામમાં સ્થિરવાસ રહ્યા गामाणुगाम दूइज्जमाणे वा, सेज्ज पुण जाणेज्जा-गाम હોય, માસકલ્પ સુધી રહે અથવા એક ગામથી બીજે વા-ગાવ-હિને વા ! ગામ જઈ રહ્યાં હોય અને કોઈ ગામ પાવતું રાજધાનીમાં પહોંચે, इमंसि खलु गामंसि वा-जाव-रायहाणिसि તે ગામ યાવતુ રાજધાનીમાં સાધુના પૂર્વ સંબંધી संतेगतियस्स भिक्खुस्स पुरेसंथुया वा, पच्छासंथुया (માતા- પિતા આદિ) અથવા પશ્ચાત સંબંધી वा परिवसंति, तं जहा (સસરા આદિ) गाहवती वा-जाव-कम्मकरीओ वा, तहप्पगाराई ગૃહસ્થ પાવતુ કર્મચારી- કર્મચારિણી આદિ રહેતા कुलाई णो पुव्वामेव भत्ताए वा, पाणाए वा હોય તો એવા ઘરોમાં ભિક્ષાના કાળ પહેલા જ णिक्खमेज्ज वा, पविसेज्ज वा । આહાર-પાણી માટે ન નીકળે કે ન પ્રવેશ કરે, केवली बूया-आयाणमेयं । કેવલી ભગવાનનું કથન છે કે એમ કરવામાં કર્મબંધનનું કારણ છે. पुरा पेहाए तस्स अट्ठाए परो असणं वा-जाव-साइम કેમ કે સાધુને સમય પહેલાં આવેલા જોઈને તે वा, उवकरेज्ज वा, उवक्खडेज्ज वा । ગૃહસ્થ સાધુ માટે અશન યાવતુ સ્વાધની સામગ્રી એકઠી કરશે અથવા રસોઈ બનાવશે. अह भिक्खू णं पुव्वोवदिट्ठा एस पतिण्णा, एस हेतु, એટલે જ સાધુને માટે પૂર્વોપદિષ્ટ પ્રતિજ્ઞા છે, एस उवएसे, जं णो तहप्पगाराई कुलाई पुव्वामेव મર્યાદા છે, ઉપદેશ છે કે આ પ્રકારના ઘરોમાં भत्ताए वा, पाणाए वा, णिक्खमेज्ज वा, पविसेज्ज वा । આહારપાણીને માટે ભિક્ષાના સમય પહેલા ન જાય અથવા ન નીકળે. છે. (૪) રસા. સં. ૮, મુ. ૪૨-૪રે (G) સા. ૬. ૬, સુ. ૨૮ Page #617 -------------------------------------------------------------------------- ________________ ५४८ चरणानुयोग स्वजन-परिजन-गृहे अकाल-गमन-निषेध सूत्र १०८२-८४ सेत्तमायाए एगतमवक्कमेज्जा, एगंतमवक्कमित्ता કદાચિત પહેલા જવાનો પ્રસંગ આવી જાય અને अणावाय - मंसलोए चितुज्जा । આહાર આદિનો સમય ન થયો હોય તો તુરંત પાછા से तत्थ कालेणं अणुपविसेज्जा, अणुपविसित्ता ફરી અને જ્યાં સંબંધીજનોનું આવાગમન ન હોય तत्थितरातिरेहिं कुलेहिं सामुदाणियं एसियं वेसियं અને નજરે પડાય નહીં તેમ હોય તેવા સ્થાનમાં पिंडवायं एसित्ता आहारं आहारेज्जा । ઊભા રહે તથા ભિક્ષાના સમયે જ પ્રવેશ કરે અને તે -મા, મુ. ૨, , ૬, ૩. ૬, ૪. રૂ? ઘરમાં તથા અન્ય ઘરોમાં નિર્દોષ આહાર થોડો થડો ગ્રહણ કરીને આહારનું સેવન કરે सयण-परिजण-गिहे अकाले गमणपायच्छित्त सुत्तं : સ્વજન-પરિજનનાં ઘરે અસમયે જવાનું પ્રાયશ્ચિત સૂત્ર : ૨૦૮૨. 3 મિનરલૂ સમાને વ, વસમો વા, માજુમ ૧૦૮૨. જે ભિક્ષુ સ્થિરવાસ હોય, માસ કલ્પ આદિ રહેતો दूइज्जमाणे वा, पुरे संथुइयाणि वा, पच्छा संथुइयाणि હોય અથવા પ્રામાનુગ્રામ વિચરણ કરતો યથાસ્થાને वा कुलाई पुव्वामेव भिक्खयायरियाए अणुपविसइ, પહોંચ્યો હોય, ત્યાં માતૃકુળમાં કે શ્વસુરકુળમાં अणुपविसंतं वा साइज्जइ । ભિક્ષાકાળની પૂર્વે જ પ્રવેશ કરે છે (પ્રવેશ કરાવે છે) કે પ્રવેશ કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) -નિ. ૩. ૨, સુ. ૩૬ આવે છે. गवेसणाकाले गमणविहीः ગવેષણાકાલમાં જવાની વિધિ : १०८३. संपत्ते भिक्खकालम्मि, असंभंतो अमच्छिओ ।। ૧૦૮૩. ભિક્ષાનો કાળ પ્રાપ્ત થાય ત્યારે ચિત્તની વ્યાકલતા इमेण कमजोगेण, भत्तपाणं गवेसए ।। રહિત અને મૂછ રહિત ક્રમયોગથી ભાત પાણીની ગવેષણા કરે. से गामे वा नगरे वा, गोयरग्गगओ मुणी । ગામમાં અથવા નગર આદિમાં ગોચર ગયેલો સાધુ चरे मंदमणुव्विग्गो, अव्वक्खित्तेण चेयसा ।। ઉદ્વેગ રહિત બની એકાગ્ર ચિત્તથી મંદ મંદ ચાલે. पुरओ जुगमायाए, पेहमाणो महिं चरे । ઘુંસરી (સાડાત્રણ હાથ) પ્રમાણ ભૂમિ પર દૃષ્ટિ वज्जतो बीय-हरियाई, पाणे य दग-मट्टियं ।। લંબાવીને બીજ, વનસ્પતિ, પ્રાણીઓ, સચિત્ત જલ, - સ. મ. ૧, ૩. , . ૬-૨, અને માટીથી દૂર રહીને બરાબર જોયા પછી જ ઊપયોગ પૂર્વક ચાલે, गवसणाकाले आयरणीय-किच्चाई: १०८४. पविसित्तु परागारं, पाणट्ठा भोयणस्स वा । जयं चिट्टे मियं भासे, ण य रूवेस मणं करे ।। ગવેષણા કાળમાં આચરણીય ત્ય: ૧૦૮૪. મુનિ આહાર કે પાણીને માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને યતનાપૂર્વક ઊભો રહે, પરિમિત બોલે અને કોઈના સુંદર- મનોહર રૂપોમાં મન ચલાયમાન ન કરે. बहु सुणेई कण्णेहिं, बहुं अच्छीहिं पेच्छइ । न य दिटुं सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ । सुयं वा जइ वा दिटुं, न लवेज्जोवघाइयं । न य केणइ उवाएण, गिहिजोगं समायरे ।। -૮૪. ઝ, ૮, . ર૬-ર ભિલુ કાનોથી સારું નરસું સાંભળે છે તથા આંખોથી સારું નરસું રૂપ જુએ છે, પરંતુ બધું જોયેલું કે સાંભળેલું બીજાને કહેવું તે તેને માટે યોગ્ય નથી. સારું નરસું સાંભળેલું કે જોયેલું કહેવાથી બીજાને આઘાત ઉત્પન્ન થાય, તેથી તેનું સંયમી પુરુષ કદી ન બોલે. તેમ જ ગૃહસ્થને યોગ્ય કોઈ પણ વ્યવહાર સાધુ આચરે નહિ. Page #618 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०८५-८८ भिक्षा काले गमन विधान चारित्राचार ५४९ ૨૦૮૧. ઇUTલોરિં સરું, પેકં નાનસ / ૧૦૮૫. શ્રોતેન્દ્રિયને સુખ ઉત્પન્ન કરનાર શબ્દોમાં दारुणं कक्कसं फासं, कारण अहियासए ।। રાગભાવ સ્થાપન ન કરે તથા અનિષ્ટ તથા કર્કશ - . ૩૫. ૮, W. રદ્દ સ્પર્શને કાયા વડે સહન કરે. १०८६. अतितिणे अचवले, अप्पभासी मियासणे । ૧૦૮૬. (સંયમી) ગુસ્સાથી બડબડાટ ન કરે, તેમ જ हवेज्ज उयरे दंते, थोवं लटुं न खिंसए ।। અચપલ, ભોજનમાં પરિમિત, અલ્પભાજી અને ભોજન કરવામાં દાન્ત બને, કદાચ દાતા અલ્પ - અ. ૮, W. ૨૬ આહાર આપે તો તે થોડું મળવાથી ખીજે પણ નહિ. भिक्खाकाले एव गमणविहाणं : १०८७. कालेण निक्खमे भिक्ख, कालेण य पडिक्कमे । अकालं च विवज्जेत्ता, काले कालं समायरे ।। अकाले चरसि भिक्खू कालं न पडिलेहसि । अप्पाणं च किलामेसि, सन्निवेसं च गरिहसि ।। सइ काले चरे भिक्खू, कुज्जा पुरिसकारियं । अलाभो त्ति न सोएज्जा, तवो त्ति अहियासए ।। -સ. ૩. ૧, ૩. ૨ T. ૪-૬ गवेसणाकाले चिट्ठणाई विही : १०८८. असंसत्तं पलोएज्जा, नाइदूरावलोयए । उप्फुल्लं न विणिज्झाए, नियट्टेज्ज अयंपिरो ।। ભિલા કાળમાં જ જવાનું વિધાન : ૧૦૮૭. સાધુ ભિક્ષાનો જે સમય હોય તે સમયમાં ભિક્ષાને માટે જાય અને સમય પર પાછો આવે. વળી અકાળને છોડીને જે સમયે જે કાર્ય કરવાનું હોય તે સમયે યોગ્ય કાર્ય કરે. હે મુનિ! તું અકાળમાં ગોચરી માટે જઈશ અને સમયને ઓળખીશ નહિં, 'તો તારા આત્માને ખેદ થશે અને તું ગામની પણ નિંદા કરીશ”. સાધ ભિક્ષા યોગ્ય કાળે ભિક્ષાને માટે જાય, પુરુષકાર પરાક્રમ કરે, અલાભ થવા પર શોક ન કરે. આજે સહેજે તપ થઈ ગયુ”. એવો શુભ વિચાર કરીને સુધાદિ પરિષદને સહન કરે. ગવેષણાકાળમાં ઊભા રહેવા આદિની વિધિ : ૧૦૮૮, ગૃહસ્થને ઘેર ગયેલો સાધુ અનાસકિત થઈને જુવે, અતિ દૂરથી ન જુએ, હર્ષિત દૃષ્ટિથી પણ ન જુએ, (ભિક્ષા ન મળતાં) દીન વચન કે ક્રોધયુક્ત વચન બોલ્યા વગર પાછો ફરે. ગોચરીએ ગયેલો સાધુ અતિભૂમિમાં અર્થાત્ મર્યાદા બહારની ભૂમિમાં ન જાય. કુળની ભૂમિને જાણીને મર્યાદિત ભૂમિ પર જ જાય. વિચક્ષણ સાધુ મર્યાદિત ભૂમિ પર જઈને ઊભો રહે ત્યારે તે ભૂમિનું સારી રીતે પ્રતિલેખન કરે. તેમજ ઊભો રહીને સ્નાનગૃહને કે મલ વિસર્જન કરવાના સ્થાનને ન જુએ. સર્વેન્દ્રિયોને સમાધિમાં રાખનાર મુનિ પાણી, માટી, બીજ અને હરિતકાયને લાવવાના માર્ગને છોડીને શાંતિથી ઊભો રહે. अइभूमिं न गच्छेज्जा, गोयरग्गगओ मुणी । कुलस्स भूमि जाणित्ता, मियं भूमिं परक्कमे ।। तत्थेव पडिलेहेज्जा, भूमिभाग वियक्खणो । सिणाणस्स य वच्चस्स, संलोगं परिवज्जए ।। दगमट्टियआयाणे, बीयाणि हरियाणि य । परिवज्जेतो चिट्ठज्जा, सव्विंदियसमाहिए ।। ૨. ૩. મ. ૨, II. ૩૨ (૪) તથા પોરિસી, મત્તપા વેસાણ - (ખ) પ્રાચીનકાળમાં ભોજનનો સમય પ્રાય: મધ્યાહૂનનો જ હતો. એવું ઘણા કહે છે. પરંતુ આગમમાં પ્રાત:કાળના ભોજનનો ઉલ્લેખ મળે છે. (શેષ ટિપ્પણ આગળ જુઓ - Page #619 -------------------------------------------------------------------------- ________________ ५५० चरणानुयोग गृहस्थ-गृहे प्रवेश-विधि सूत्र १०८९-९० तत्थ से चिट्ठमाणस्स, आहरे पाण-भोयणं । ગૃહસ્થના ઘેર મર્યાદિત સ્થાનમાં ઊભા રહેલા अकप्पियं न गेण्हेज्जा, पडिगाहेज्ज कप्पियं ।।। સાધુને આહાર, પાણી લાવીને વહોરાવે ત્યારે તે -दस. अ. ५, उ. १, गा. २३-२७ આહાર કલ્પનીય હોય તો ગ્રહણ કરે, અકલ્પનીય હોય તો પ્રહણ ન કરે. समणाई पेहाए चिट्ठण-पवेसण विही: શ્રમ આદિને જોઈ ઊભા રહેવાની તથા પ્રવેશની વિધિ : १०८९. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं ૧૦૮૯, સાધુ અથવા સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરે पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्ज पुण પ્રવેશ કરે તે સમયે એમ જાણે કે, કોઈ બીજા जाणेज्जा - समणं वा, माहणं वा, गामपिंडोलगं वा, શાયાદિ શ્રમણ, બ્રાહ્મણ, પાચક કે અતિથિ, अतिहिं वा, पुव्वपविट्ठ पेहाए णो ते उवातिकम्म ગૃહસ્થના ઘરમાં પૂર્વે પ્રવેશેલા છે. તો તેનું ઉલ્લંઘન पविसेज्ज वा, ओभासेज्ज वा । કરીને પ્રવેશ ન કરે. અને આહારની યાચના પણ ન ३२.. सेत्तमादाए एगंतमवक्कमेज्जा एगतमवक्कमित्ता પરંતુ પોતાના પાત્ર લઈને એકાંત સ્થાનમાં જઈ आणावायमसंलोए चिट्ठज्जा । દૃષ્ટિપથથી બહાર ઊભો રહે. अह पुणेवं जाणेज्जा-पडिसेहिए व दिन्ने वा, तओ હવે જો એમ જાણે કે ગૃહસ્થ શ્રમણાદિને આહારની तम्मि णिवट्टिते संजयामेव पविसेज्ज वा, ओभासेज्ज ના પાડી છે કે ભિક્ષા અપાઈ ગઈ છે તો તેના પાછા वा र ફરી ગયા પછી જ યતના સહિત તેણે પ્રવેશવું કે __ आ. सु. २, अ. १, उ. ५, सु. ३५७ (ख) આહારદિની યાચના કરવી જોઈએ. गाहावईकुले णिसिद्धकिच्चाई : ગૃહસ્થના ઘરમાં નહિ કરવાના કાર્યઃ १०९०. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायं १०००. भिक्षा माटे स्थना घरमा गयेला साधु अथवा पडियाए अणुपविढे समाणे સાધ્વીએ - नो गाहावइकुलस्स वा दुवारसाहं अवलंबिय ગૃહસ્થના ઘરની બારશાખાનો (બારસોધખનો) अवलंबिय चिट्ठज्जा 3 વારંવાર સહારો લઈને ઊભા રહેવું નહિ. नो गाहावइकुलस्स वा दगछड्डणमेत्तए चिट्ठज्जा, ગૃહસ્થના ઘરના પાણી ફેંકવાના સ્થાન પર ઊભા ન २हे. नो गाहावइकुलस्स चंदणिउयए चिट्ठज्जा, આચમન અર્થાત કોગળા કરવાના સ્થાન પર ઊભા ન રહેવું. नो गाहावइकुलस्स सिणाणस्स वा, वच्चस्स वा ગૃહસ્થના ઘરના સ્નાનના કે શૌચ જવાના સ્થાન संलोए सपडिदवारे चिट्ठज्जा ।४।। પર કે ત્યાંથી નીકળવાના માર્ગ પર ઊભા ન રહેવું. (ગ) શ્રમણની ભિક્ષાચર્યાનો કાળ દિવસનો ત્રીજો પ્રહર છે. માટે પ્રાચીન કાળમાં સર્વત્ર બધા મધ્યાહનભોજી જ હતા એવો ઘણા વિચારકોનો મત છે. પરંતુ જૈનાગમોમાં ગૃહસ્થને માટે પણ પ્રાતરાશન-પ્રાતઃકાળનું ભોજન તથા સાયંકાળના ભોજનનો ઉલ્લેખ મળે छ. यथा-समासाए पातरासाए - आ. सु. १, स. २, 6. ५, सु. ८७ -सूय. सु. २, स. १, सु. १८८ એક દિવસમાં બે વાર ભોજન ભરત ચક્રવર્તીના સમયમાં પણ કરવામાં આવતું હતું કારણ કે સ્વયં ભરત ચક્રવર્તી એ દિગ્વિજય યાત્રામાં अरममत'तपयर्थोतो. मो. बुद्धीप प्रज्ञप्ति पक्ष. 3.टी एकैकस्मिन् दिने द्विवार भोजनोचित्येन, दिनत्रयस्य षण्णं भक्तानामुत्तर-पारणकदिनयोरेकैकस्य भक्तस्य च त्यागेनाष्टमभक्तं त्याज्यम । १. (क)समणं माहणं वा, वि किविणं वा वणीमगं । उवसंकमंतं भत्तट्ठा, पाणट्ठाए व संजए ।। तं अइक्कमित्तु न पविसे, न चिढ़े चक्खु-गोयरे । एगंतमवक्कमित्ता, तत्थ चिडेज्ज संजए ।। वणीमगस्स वा तस्स, दायगस्सुभयस्स वा । अप्पत्तियं सिया होज्जा, लहुत्तं पवयणस्स वा ।। -दस. अ. ५, उ. २, गा. १०-१२ (ख) नाइदूरमणासन्ने, नन्नेसिंचक्खु-फासओ । एगो चिट्ठज्ज भत्तट्ठा, लंघित्ता तं नाऽइक्कमे ।। -उत्त. अ. १, गा. ३३ २. पडिसेहिए व दिन्ने वा, तओ तम्मि नियत्तिए । उवसंकमेज्ज भत्तट्ठा, पाणट्ठाए व संजए ।। -दस. अ. ५, उ. २, गा. १३ ३. अग्गलं फलिहं दारं, कवाडं, वा वि संजए । अवलंबिया न चिट्ठज्जा, गोयरग्गगओ मुणी ।। -दस. अ. ५, उ. २, गा. ९ Jain ex.cation सिणाणस्स य वच्चस्स, संलोगं परिवज्जए ।। -दस.अ. ५, उ. , गा २५ Page #620 -------------------------------------------------------------------------- ________________ सूत्र १०९१-९३ संक्लेश स्थान गमन निषेध चारित्राचार ५५१ नो गाहावइकुलस्स आलोयं वा, थिग्गलं वा, संधि ગૃહસ્થના ઘરના ઝરૂખાને, કોઈ સમારકામ કરેલ वा, दगभवणं वा, बाहाओ पगिज्झिय पगिज्झिय, ભાગને, ઘરના સંધિસ્થાનને કે જલગૃહ (બાથરૂમ) अंगुलियाए वा उद्दिसिय उद्दिसिय, उण्णमिय ने, हाथ ईसावी दावीने, मागणी याधीउण्णमिय, अवनमिय अवनमिय निज्झाइज्जा । ચીંધીને, પોતે નીચા નમી નમીને કે ઊંચુ મુખ કરી કરીને મુનિ જુએ નહિં, દેખાડે નહિં. नो गाहावई अंगुलियाए उद्दिसिय उद्दिसिय जाइज्जा, વળી ગૃહસ્થની પાસે આંગળી ચીંધી ચીંધીને યાચવું नो गाहावई अंगुलियाए चालिय चालिय जाइज्जा, નહિં.ગૃહસ્થને આંગળીથી પ્રેરણા કરી કરીને અર્થાતુ વસ્તુ પ્રત્યે નિર્દેશ કરીને યાચવું નહિં. नो गाहावई अंगुलियाए तज्जिय तज्जिय जाइज्जा, આંગળીથી તેને ધમકાવી-ધમકાવીને યાચવું નહિં. नो गाहावई अंगुलियाए अक्खलंपिय अक्खुलंपिय તેના શરીરને આંગળીથી સ્પર્શ કરીને યાચવું નહિં. जाइज्जा, नो गाहावई वंदिय वंदिय जाइज्जा, ગૃહસ્થને વંદન કરી-કરીને યાચના ન કરે. नो य णं फरुसं वदेज्जा । (કદાચિત ગૃહસ્થ ન આપે તો) કઠોર વચન કહેવા -आ. सु. २, अ. १, उ. ६, सु. २६० (क) संकिलेसठाणणिसेहो: . संदेश स्थान निषेध : १०९१. रन्नो गिहवईणं च, रहस्साऽऽरक्खियाण य । ૧૦૯૧. રાજાના, ગૃહપતિઓના અને કોટપાલાદિના ગુપ્ત संकिलेसकरं ठाणं, दूरओ परिवज्जए ।। વાર્તાદિ (મંત્રણા) કરવાના સ્થાનને તથા કલેશકારક __ -दस. अ. ५, उ. १, गा. १६ સ્થાનોને દૂરથી છોડી દે. भिक्खागमणकाले पायपडिलेहण विहाणं : ગોચરી જવાના સમયે પાત્ર- પ્રતિલેખનની વિધિ : गौशशवाजी १०९२. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं १०८२. गृहस्थने धे२ साहार पासी सेवा तां पसां साधु पिंडवायपडियाए पविसमाणे पुव्वामेव पेहाए पडिग्गह સાધ્વી પાત્રને બરાબર જુએ, તેમાં જીવજંતુ હોય તો अवहटु पाणे, पमज्जिय रयं, ततो संजयामेव સાવધાનીપૂર્વક લઈને એક બાજુ મૂકી દે, ધૂળ હોય गाहावइकुलं पिंडवायपडियाए णिक्खमेज्ज वा તો ગુચ્છા દ્વારા પ્રમાર્જન કરે અને પછી આહારાદિ पविसेज्ज वा । માટે નીકળે કે પ્રવેશ કરે. केवली बूया - आयाणमेयं । પ્રતિલેખન પ્રમાર્જન કર્યા વિના ગોચરી લેવા જાય તો કેવળી ભગવાને કર્મબંધનનું કારણ કહ્યું છે. अंतो पडिग्गहगंसि पाणे वा, बीए वा, रए वा સંભવ છે કે પાત્રમાં રહેલ પ્રાણી, બીજ કે લીલી परियावज्जेज्जा, વનસ્પતિ વગેરે જીવો હોય અને તેમને પરિતાપ थाय. अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा-जाव-एस માટે તીર્થંકર આદિ આપ્તપુરુષોએ સાધુઓને उवएसे जं पुव्वामेव पेहाए पडिग्गहं अवहट्ट पाणे પહેલેથી જ પ્રતિજ્ઞા યાવતુ ઉપદેશ આપેલ છે કે वा, पमज्जिय रयं ततो संजयामेव गाहावतिकुलं આહાર પાણી લેવા જતાં પહેલાં પાત્રને સારી રીતે पिंडवायपडियाए णिक्खमेज्ज वा, पविसेज्ज वा । જોઈને, પુંજીને યતનાપૂર્વક ગૃહસ્થના ઘેર ગોચરી -आ. सु. २, अ. ६, उ. २, सु. ६०२ માટે નીકળવું અને તેના ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. असमये पवेसणस्स विहि-णिसेहो: અસમયમાં પ્રવેશનો વિધિ નિષેધ : १०९३, से भिक्ख वा, भिक्खणी वा गाहावतिकलंसि १०८3. साधु अथवा साध्वी माहार- ५ माटे स्थन। पिंडवायपडियाए पविसित्तुकामे सेज्ज पुण जाणेज्जा, ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે. खीरिणीओ गावीओ खीरिज्जमाणीओ पहाए. પરંતુ દુઝણી ગાયો દોવાઈ રહી હોય, ___Jain Edka आलोयं थिग्गलं दारं संधिं दगभवणाणि य । चरंतो त विणिज्जाए, संकट्टाणं विवज्जए ।। - दस. अ. ५, उ. १, गा. १५ ... Page #621 -------------------------------------------------------------------------- ________________ ५५२ चरणानुयोग एषणा क्षेत्र प्रमाण सूत्र १०९४-९६ असणं वा-जाव-साइम वा उवक्खडिज्जमाणं पेहाए અશન યાવત્ સ્વાદિમ રાંધવાની ક્રિયા ચાલુ હોય, पुरा अप्पजूहिए । અથવા પહેલાં આવેલાને દેવાઈ ગયું હોય, सेवं णच्चा णो गाहावतिकलं पिंडवायपडियाए તો એ જાણી ગૃહસ્થના ઘરમાં આહાર-પાણી માટે णिक्खमेज्ज वा, पविसेज्ज वा । ન પ્રવેશ કરે, ન નિકળે.. सेत्तमायाए एगतमवक्कममेज्जा, एगंतमवक्कमित्ता ગૃહસ્થના ઘરે સાધુ કદાચિત પહોચી ગયા હોય તો अणावायमसंलोए चिट्ठज्जा । એકાંતમાં ચાલ્યા જાય, જ્યાં આવાગમન ન હોય અને કોઈ દેખી ન શકે એવા સ્થાનમાં ઊભા રહે. अह पुण एवं जाणेज्जा અને જ્યારે જુએ કે, खीरिणीओ गावीओ खीरियाओ पेहाए, દુઝણી ગાયો દોવાઈ ગઈ છે, असणं वा-जाव-साइम वा उवक्खडितं पेहाए पुरा અશન યાવત્ સ્વાદિમ રંધાઈ ગયું છે, તેમાંથી पजहिते । सेवं णच्चा ततो संजयामेव गाहावतिकुलं બીજાને જેટલું આપવાનું છે તે અપાઈ ગયું છે, पिंडवायपडियाए णिक्खमेज्ज वा, पविसेज्ज वा । ત્યારે તે સાધુ ગૃહસ્થના ઘરમાં યતનાપૂર્વક આહાર–આ. કુ. ૨, ૫, ૬, ૩. ૪, સુ. ૩૪૬ પાણી માટે પ્રવેશ કરે અથવા નીકળે. एसणाखेतपमाणं - એષણા ક્ષેત્રનું પ્રમાણ : ૨૦૬૪, પ્રવાં થઇ જિન્ના, ઘqસા પse | ૧૦૯૪, ભિક્ષુ સર્વ ભાંડોપકરણને ગ્રહણ કરી ચક્ષુ દ્વારા परमद्धजोयणाओ विहारं विहरए मुणी ।। પ્રતિલેખન કરે તથા ઉત્કૃષ્ટ અર્ધા યોજન સુધી -૩૪. ઝ, ર૬, Ta. રૂક ભિક્ષા માટે જાય. भुंजमाणाणं पाणाणं मग्गे आवागमण णिसेहो : १०९५. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए पविसित्तुकामे अंतरा से रसेसिणो बहवे पाणा घासेसणाए संथडे संनिवाइए पेहाए, तं जहा-कुक्कुडजाइयं वा, सूयरजाइयं वा, अग्गपिंडसि वा वायसा संथडा संनिवाइया पेहाए, सइ परक्कमे संजयामेव परक्कमेज्जा नो उज्जयं rföના ૧ -ગ્રા. યુ. ૨, પૃ. ૨, ૩, ૬, ૪. રૂક૬ આહાર કરતા પ્રાણીઓના માર્ગમાં આવવા જવાનો નિષેધ : ૧૦૯૫. સાધુ અને સાધ્વી ગૃહસ્થના ઘરમાં ગોચરીએ જતાં ઘણાં જ પ્રાણીઓને આહારની શોધમાં ભૂમિ પર એકત્રિત થયેલાં દેખે. જેમ કે - કૂકડાની જાતિના અર્થાત્ દ્વિપદ, અને શુકરજાતીય અર્થાત્ ચતુષ્પદ અથવા અગ્રપિંડ માટે કાગડા આદિ નીચે એકત્રિત થયેલા સામે દેખીને, બીજો માર્ગ હોય તો સંયમી બીજા માર્ગથી જ યતનાપૂર્વક જાય, પરંતુ તે (પક્ષી-પશુવાળા) સીધા માર્ગે ન જાય. भिक्खाकाले उम्मत्तगोणाई पेहाए गमणविहि णिसेहो : १०९६. से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए पविसित्तुकामे गोणं वियालं पडिपहे पेहाए, महिसं वियालं पडिपहे पेहाए, ભિક્ષાના સમયે ઉન્મત્ત સાંઢ આદિને જોઈ વિચરણનો ધ નિષેધ : ૧૦૯૬, સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા લેવા જતા માર્ગમાં દુષ્ટ મદોન્મત્ત સાંઢ, અથવા વિકરાળ રૂપ વાળો પાડો જુએ, ૨. (૪) તહેવુવા પાT, પત્તા સમાયા, તે ૩નુયે ન છે જ્ઞા, નવ પરિક્રમે 17 - રસ, બ. ૩. ૨, ના. ૭ (ખ) દશવૈકાલિક અ. ૫, ઉં. ૧, ગાથા - ૯-૧૧માં વેશ્યાઓના આવાસ તરફ જવાના માર્ગથી ભિક્ષા લેવા જવાનો નિષેધ છે. માટે તે ગાથાઓ બ્રહ્મચર્ય મહાવ્રતના વિભાગમાં લેવામાં આવી છે. Page #622 -------------------------------------------------------------------------- ________________ सूत्र दुर्गम मार्गे भिक्षा गमन निषेध १०९७-९९ एवं मणुस्सं, आसं, हत्थिं सीहं, वग्धं, विगं, दीवियं, अच्छं, तरच्छं, परिसर, सियालं, विरालं, सुणयं, कोलसुणयं, कोकंतियं, चित्ताचेल्लडयं वियालं पडिपहे पेहाए, सति परिक्कमे संजयामेव परक्कमेज्जा, णो उज्जयं गच्छेज्जा । - आ. सु. २, अ. १, उ. ५, सु. ३५४ १०९७. साणं सूइयं गावं, दित्तं गोणं हयं गयं । संडिब्धं कलहं जुद्धं, दूरओ परिवज्जए ।। - दस. अ. ५, उ. १, गा. १२ खड्डाइजुतपहे गमण णिसेहो : १०९८. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए पविसित्तुकामे अंतरा से ओवाए खाणुं वा, कंटए वा, घसी वा, भिलुगा वा, विसमे वा, विज्जले वा परियावज्जेज्जा । सति परिक्कमे संजयामेव परक्कमेज्जा णो उज्जुयं । गच्छेज्जा 19 १. - आ. सु. २, अ. १, उ. ५, सु. ३५५ अदुगुछि कुलेसु भिक्खागमणविहाणं १०९९. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठे समाणे सेज्जाई पुण कुलाई जाणेज्जा, तं जहा १. उग्गकुलाणि वा, २. भोगकुलाणि वा, ३. राइण्णकुलाणि वा, ४. खत्तियकुलाणि वा, ५. इक्खागकुलाणि वा, ६. हरिवंसकुलाणि वा, ७. एसियकुलाणि वा, ८. वेसियकुलाणि वा, ९. गंडागकुलाणि वा, १०. कोट्टागकुलाणि वा, ११. गामरक्खकुलाणि वा, १२. बोक्कसालियकुलाणि वा, अण्णतरेसु वा तहप्पगारेसु अदुगुछिएसु अगरहियेसु असणं वा जाव - साइमं वा फासुयं एसणिज्जं ति मण्णमाणे लाभे संते पडिगाहेज्जा । - आ. सु. २, अ. १, उ. २, सु. ३३६ चारित्राचार ५५३ ४ रीते हुष्ट मनुष्य, अश्व, हाथी, सिंह, वाघ, छीपडसे, रीछ, तरस, सरल (अष्टापह), शियाण, बिलाडी, दूतरों, वराह, स्वर, सोंभी हे यित्त ચિલ્લકય (એક જાતનું જંગલી જાનવર) ઊભા જણાય તો બીજો રસ્તો હોય તો યતનાપૂર્વક તે માર્ગે જાય. સીધે રસ્તે ન જતાં બીજે રસ્તેથી જાય. ૧૦૯૭. જ્યાં કૂતરા, તાજી પ્રસુતિ પામેલી ગાય, મદોન્મત્ત બળદ, અશ્વ કે હાથી વગેરે હોય તથા બાળકોનું ક્રીડા સ્થાન કે કલહ અને યુધ્ધનું સ્થાન હોય તેવા સ્થાનને દૂરથી જ છોડી દેવું. ખાડાવાળા માર્ગમાં જવાનો નિષેધ : १०८८. साधु अथवा साध्वी गृहस्थनां धरमा भिक्षा सेवा तां मार्गमां वय्ये जाडा, हूंडा, डांटा, भीननी ઢળાવ, તીરાડ, વિષમતા અથવા કીચડ આદિ હોય તો તેવા માર્ગે નહિં ચાલતા બીજો માર્ગ હોય તો યતનાપૂર્વક તે માર્ગ ઉપર થઈને જાય. અધૃણિત કુળોમાં ગોચરી જવાનો વિધાન : ૧૦૯૯, સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશીને આ કુળો જાણે, જેમ કે १. अड्डु, २. लोगडुण, 3. श४न्यहुण, ४. क्षत्रियडुण, ५. दिवाण, 5. हरिवंशडुण, ७. गोपासण, ८. वैश्यड्डुण, ८. गंडाडुन ( नापितडुण), १०. अट्टागडुण (सुधारणा, ११. आभरक्षऽङ्गुण, १२. जो शाजीयडुण ( वाडरडुन) छे. तेवा तथा खेवी भतना जीभ પણ અતિરસ્કૃત, અનિંદિત કુળોમાં, જેનાં આચાર ઉત્તમ હોય અને જ્યાં જવાથી શાસનની લઘુતા ન દેખાય તેવા કુળોમાં) અશન યાવત્ સ્વાદિમ, પ્રાસુક તેમજ એષણીય આહાર જાણી ગ્રહણ કરે. ओवा विसमं खाणं, विज्जलं परिवज्जिए । संकमेण न गच्छेज्जा, विज्जमाणे परक्कमे । - दस. अ. ५, उ. १. गा. ४ तुम्हा तेण न गच्छेज्जा, संजए सुसमाहिए । सइ अन्नेण मग्गेण जयमेव परक्कमे ।। दस. अ. ५., उ. १, गा. ६ Private & Page #623 -------------------------------------------------------------------------- ________________ ५५४ चरणानुयोग घृणित कुले भिक्षार्थ गमन प्रायश्चित्त सूत्र ११००-०४ दुगुंछियकुलेसु भिक्खा गमण पायच्छित्त सुत्तं : વૃશિત કુળોમાં ભિક્ષાર્થે જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૨૬૦૦, ને fકરવું નછિયભૂસુ સસ વાગાવ-સાફ ૧૧૦૦. જે ભિક્ષુ ધૃણિત કુળોમાં જઈને અશન યાવતુ वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । સ્વાદિમ લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ઘાતિ ચાતુર્માસિક પરિહારસ્થાન उग्धाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. - ૩. ૨૬, મુ. ર૭ अगवसणीयकुलाई અગવેષણીય કુળ : ૨૦૦૧. જે વા, ઉમgી જા રે નાકું પૂળ રૂાડું ૧૧૦૧, સાધુ અથવા સાધ્વી એ કળોને જાણેજેવાં કે जाणेज्जा, तं जहा-खत्तियाण वा, राईण वा, कुराईण ક્ષત્રિયોનું કુળ, રાજાઓનું કુળ, દંડાશિક वा, रायपेसियाण वा, रायवंसट्ठियाण वा, अंतो वा, રાજાઓનું કુળ, રાજવંશીય નૃત્ય, રાજવંશીયા बाहिं वा, गच्छंताण वा, संणिविट्ठाण वा, સંબંધી ઈત્યાદિ કુળોનાં ઘરોમાં અંદર અથવા બહાર णिमंतेमाणाण वा, अणिमंतेमाणाण वा, असणं જતાં, ઊભેલા અથવા બેઠેલા, આમંત્રિત કરે અથવા वा-जाव-साइम वा अफासुय-जाव-णो ન કરે તો તેના ઘરે થી અશન યાવતુ સ્વાદિમ पडिग्गाहेज्जा । અપ્રાસુક જાણીને યાવતું મળવા છતાં પણ લેવા ન -ના, મુ. ૨ . ૨, ૩. ૨, સુ. ર૪૬ જોઈએ. णिसिद्ध कुलेसु गवेसणा णिसेहो : નિષિદ્ધ કુળમાં ગવેષણા નિષેધ : ११०२. पडिकुट्ठकुलं न पविसे, मामगं परिवज्जए।" ૧૧૦૨. લોક વિરુદ્ધ કુળમાં પ્રવેશ ન કરે, અને જ્યાં अचियत्तकुलं न पविसे, चियत्तं पविसे कुलं ।।। ગૃહસ્વામીની એમ કહે કે મારે ઘેર આવશો નહિ, -- સ. મ. ૧, ૩, ૪, ૫ ૭ એવા ઘરને છોડી દે. જે કુળમાં જવાથી મનુષ્યોને અપ્રીતિ થાય તેવા કુળમાં પ્રવેશ ન કરે. પરંતુ પ્રીતિકર કુળમાં જ પ્રવેશ કરે. णिसिद्धगिहे भिक्खा गमण पायच्छित्त सुत्तं : નિધિધ્ધ ઘરમાં ભિક્ષા લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર , ૨૨૦૩. 9 fમg Jાવરું પિવાય પડયા જીવિટ્ટે ૧૧૦૩. જે ભિક્ષુ ગાથાપતિ કુળમાં આહાર માટે પ્રવેશે તો पडियाइक्खित्ते समाणे दोच्चं पि-तमेव कुलं ગૃહસ્થના ના પાડવા છતાં બીજી વાર તે જ કુળમાં अणुप्पविसइ, अणुप्पविसंतं वा साइज्जइ । પ્રવેશ કરે, (કરાવે) કે કરનારનું અનુમોદન કરે તો तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને ઉદ્ધાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) -, ૩. , સુ. શરૂ આવે છે. भिक्खायरियाए उच्चारपासवण परिछावण विही : ११०४. गोयरग्गपविट्ठो उ, वच्चमुत्तं न धारए । ओगासं फासुयं नच्चा, अणुनविय वोसिरे ।। ૪. ઝ, ૧, ૩, ૬, II. ૨૬ ભિક્ષાચર્યામાં મળ-મૂત્રાદિ પરઠવાની વિધિ : ૧૧૦૪, ગોચરીએ ગયેલો મુનિ વડી નીતિને, લઘુનીતિને રોકે નહીં, પરંતુ પ્રાસક નિરવદ્ય જગ્યાને જાણીને ગૃહસ્થની આજ્ઞા લઈને તેનો ત્યાગ કરે. ૧, (ક) નિષિદ્ધ કુળોમાં નિત્યાદિ પિંડ દેવાવાળા કુળનો પણ નિષેધ છે.- જુઓ. નિત્યપિંડ દોષ (ખ) અપ્રીતિકર કુળથી ભક્ત- પાન આદિ ગ્રહણનો નિષેધ- જુઓ પ્રશ્ન વ્યાકરણ- તૃતીય સંવર દ્વાર સૂત્ર -૫ Page #624 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११०५-०७ पिहियदुवार उग्वाडण विहि णिसेहो : ૦૬. ગેમિવઘૂ વા, મિસ્તુની વા હાતિલ્યુમ दुवारवाहं कंटगबोंदियाए पडिपिहितं पेहाए तेसिं पुव्वामेव उग्गहं अण्णुण्णविय, अपडिले हिय, अप्पमज्जिय णो अवंगुणेज्ज वा, पविसेज्ज वा । बंध द्वार उद्घाटन विधि - निषेध सिं पुव्वामेव उग्गहं अणुण्णविय पडिलेहिय मज्जिय ततो संजयामेव अवंगुणेज्ज वा, पविसेज्ज वा । −ઞ. સુ. , . ૬, ૩. , સુ. રૂ ૬ ११०६. साणीपावारपिहियं, अप्पणानावपंगुरे । कवाडं नो पणोलेज्जा, ओग्गहं से अजाइया ।। -સ. . . ૩. ૪, ૫, ૧૮ भिक्खायरियाए मायाकरण णिसेहो : ११०७. भिक्खागा णामेगे एवमाहंसु-समाणा वा, वसमाणा वा, गामाणुगामं दूइज्माणे खुड्डाए खलु अयं गामे, संणिरुद्धाए, णो महालए, से हंता भयंतारो बाहिरगाणि गामाणि भिक्खायरियाए वयह । संति तत्थेतिस्स भिक्खुस्स पुरेसंधुया वा, पच्छासंधुया वा परिवसंति, तं जहा - गाहावती વા-ગાવ-મરીઓ વા, तहप्पगाराई कुलाई पुरेसंथुयाणि वा पच्छासंथुयाणि वा पुव्वामेव भिक्खायरियाए अणुपविसिस्सामि, अविय इत्थ लभिस्सामि सालिं वा, ओयणं वा, खीरं वा, दहिं વા, ળવળીત વા, થયું વા, પુરું વા, તેŌ વા, સર્જિ વા, પાળિત વા, પૂર્વ વા, સિિિજું વા, તે પુન્નામેવ भोच्चा पिच्चा पडिग्गहं संलिहियं संमज्जिय ततो पच्छा भिक्खूहिं सद्धिं गाहावतिकुलं पिंडवायपडियाए पविस्सामि । माइट्ठाणं संफासे, णो एवं करेज्जा । से तत्थ भिक्खुहिं सद्धिं कालेण अणुपविसित्ता तत्थितरातियरेहिं कुलेहिं सामुदाणियं एसित्तं वेसितं पिंडवातं पडिगाहेत्ता आहारं आहारेज्जा । चारित्राचार ५५५ બંધ દ્વારને ખોલવાનો વિધિ નિષેધ : ૧૧૦૫.સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશતાં દ્વારભાગને કાંટાની ડાળીથી ઢાંકેલ દેખીને પહેલા ગૃહસ્વામીની અનુજ્ઞા લીધા વિના, પ્રતિલેખન કર્યા વિના અને પ્રમાર્જન કર્યા વિના દ્વાર ઉઘાડીને પ્રવેશ ન કરે, ઘરના સ્વામીની પહેલા આજ્ઞા લે અને પછી પ્રતિલેખન કરીને પૂંજીને યતનાપૂર્વક ખોલીને પ્રવેશ કરે અથવા નીકળે. ૧૧૦૬.શણના કે વાંસના બનાવેલ પડદાથી અથવા વસ્ત્રાદિના પડદાથી ઢાંકેલ દ્વારને આજ્ઞા લીધા વિના પોતે જ ખોલે નહિ, ઉઘાડે નહિં. ભિક્ષાચર્યામાં માયા કરવાનો નિષેધ : ૧૧૦૭, સ્થિ૨વાસ કરનારા અથવા માસકલ્પથી વિચરવાવાળા કોઈ મુનિ, નવા આવવાવાળા મુનિને કહે કે, 'આ ગામ નાનું સરખું છે અને એમાં પણ કેટલાંક ઘર પ્રસુતિ આદિ કારણોથી રોકાયેલાં છે. આ ગામ મોટું નથી, એટલા માટે હે પૂજ્ય મુનિવરો ! આ ગામથી બહાર કોઈ બીજા ગામમાં ગોચરી માટે પધારો', (એમ સાંભળીને નવા આવેલા મુનિઓએ બીજા ગામમાં ગોચરી માટે જવું જોઈએ.) તે ગામમાં કોઈ સાધુનાં સંબંધી અથવા પશ્ચાત્ સંબંધી નિવાસ કરતા હોય જેમ કે, ગૃહસ્થ યાવત્ કર્મચારિણીઓ વગેરે, તે કોઈ સાધુ એવો વિચાર કરે કે 'હું પહેલાં તેઓના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરીશ તો મને અન્ન, (રસમય પદાર્થ) દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, પૂડલા, રાબ, પૌંઆ, શ્રીખંડ વગેરે ઉત્તમ ભોજન મળશે. તે ઉત્તમ ભોજન લાવી ખાઈ પીને પાત્ર સાફ કરી લઈશ. ત્યાર પછી બીજા સાધુઓ સાથે આહાર- પાણી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીશ અથવા પ્રવેશ માટે નીકળીશ'. આવો વિચાર કરનાર સાધુ માયા સ્થાનનો સ્પર્શ કરે છે, સંયમમાં દોષ લગાડે છે. માટે સંતોને આવો વિચાર પણ કરવો ન જોઈએ. -. સુ. ૨, ૬. ૬, ૩. ૪, Ja3eersonal Use Only ́ પરંતુ બીજા સાધુઓ સાથે ભિક્ષાના સમયે ગૃહસ્થના ઘરોમાં પ્રવેશ કરી, અનેક ધરોમાંથી શુધ્ધિપૂર્વક નિર્દોષ સમુદાનીય ભિક્ષા ગ્રહણ કરી આહાર કરવો જોઈએ. Page #625 -------------------------------------------------------------------------- ________________ ५५६ चरणानुयोग अभिनिचरिका गमन विधि-निषेध सूत्र ११०८-१० अभिनिचरिया गमण विहि णिसेहो : અભિનિચરિકામાં જવાનો વિધિ નિષેધ : ११०८. बहवे साहम्मिया इच्छेज्जा एगयओ अभिनिचरियं ૧૧૦૮. અનેક સાધર્મિક સાધુ એક સાથે અભિનિચરિકા' चारए, नो णं कप्पड़ थेरे अणापुच्छित्ता एगयओ કરવાની ઈચ્છા ધરાવે તો સ્થવિર સાધુને પૂછળ્યા अभिनिचरियं चारए । વગર એક સાથે અભિનિચરિકા કરવાનું કલ્પતું નથી. कप्पइ णं थेरे आपुच्छित्ता एगयओ अभिनिचरियं પરંતુ સ્થવિર સાધુઓને પૂછીને તેને એક સાથે ચાર | અભિનિચરિકા’ કરવાનું કલ્પ છે. थेरा य से वियरेज्जा-एवं णं कप्पड़ एगयओ જો સ્થવિર સાધુ આજ્ઞા આપે તો તેને अभिनिचरियं चारए । “અભિનિચરિકા' કરવાનું કલ્પ છે. थेरा य से नो वियरेज्जा- एवं शं नो कप्पइ જો સ્થવિર સાધુ આજ્ઞા ન આપે તો તેને एगयओ अभिनिचरियं चारए । *અભિનિચરિકા' કરવાનું કલ્પતું નથી. जे तत्थ थेरेहिं अविइण्णे एगयओ अभिनिचरिय જો તેઓ સ્થવિરો પાસેથી આજ્ઞા પ્રાપ્ત કર્યા વગર चरति से सन्तरा छए वा, परिहारे वा ।। અભિનિચરિકા કરે તો તેઓ દીક્ષાછેદ અથવા –. ૩. ૪, ૩. ૨૬ પરિહાર પ્રાયશ્ચિત્તનો પાત્ર બને છે. चारिया पविट्ठ भिक्खुस्स किच्चाई: ચરિકા પ્રવિષ્ટ ભિક્ષનું કર્તવ્ય : ૨૨૦૬. વરિયાપવિપવરવું-નવ-૨૩૨૫ પંઘરવામો થેરે ૧૧૦૯. ચરિકામાં પ્રવિષ્ટ ભિક્ષુ ચાર પાંચ રાત્રિની અવધિ पासेज्जा, सच्चेव आलोयणा, सच्चेव पडिक्कमणा । માટે સ્થવિરોને મળે તો તે ભિક્ષુઓને ત્યાં જ सच्चे व ओग्गहस्स पुव्वाणुन्नवणा चिट्ठइ । આલોચના, ત્યાંજ પ્રતિક્રમણ અને કલ્પ સુધી રહેવા आहालंदमवि ओग्गहे । માટે અવગ્રહની પૂર્વાનુશા છે. चरियापविढे भिक्खू परं चउराय-पंचरायाओ थेरे ચરિકામાં પ્રવિષ્ટ ભિક્ષુ જો ચાર પાંચ રાત પછી पासेज्जा, पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो વિરોને મળે તો તે ફરી આલોચના, પ્રતિક્રમણ छेयपरिहारस्स उवट्ठाएज्जा । અને દીક્ષા છેદ કે પરિવાર પ્રાયશ્ચિતમાં ઉપસ્થિત થાય. भिक्खभावस्स अट्ठाए दोच्चंपि ओग्गहे अणुन्नवेयव्वे ભિક્ષુ ભાવ (સંયમી સુરક્ષા) માટે તેણે બીજીવાર સિયા | અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. कप्पड़ से एवं वदित्तए તે આ પ્રમાણે પ્રાર્થના કરે કે“अणुजाणह भंते ! मिओग्गहं अहालंदं ध्वं नितियं ભંતે! મિત- અવગ્રહમાં વિચરણ કરવા માટે, નિછ વેફરું ” કલ્પ પ્રમાણે રહેવા માટે, ધ્રુવ નિયમો માટે, દૈનિક ક્રિયાઓ કરવા માટે, નિશ્ચયપૂર્વક પ્રવૃત્તિ કરવા માટે, આજ્ઞા આપો તથા ફરી આવવાની કે દોષોથી तओ पच्छा काय-संफासं । નિવૃત્ત થવાની અનુજ્ઞા આપો'. -4વ૩. ૪, સુ. ૨૦–૨૨ આ પ્રમાણે કહી તેમના ચરણોનો સ્પર્શ કરે. चरियानियट्ट भिक्खुस्स किच्चाई : ચરિકા નિવૃત્ત ભિક્ષુનું કર્તવ્ય: ૨૨૬૦, રિયન fમવરલૂ-કાવ-ઘરૂર વાયા થેરે ૧૧૧૦. કોઈ ભિક્ષુ ચરિકાથી નિવૃત્ત થયા બાદ યાવતુ ચાર पासेज्जा, सच्चेव आलोयणा, सच्चेव पडिक्कमणा, પાંચ રાતની અવધિમાં વિરોને મળે તો તેને ત્યાં सच्चेव ओगहस्स पुव्वाणुन्नवणा चिट्ठइ अहालंदमवि આલોચના, પ્રતિક્રમણ અને કલ્પ સુધી રહેવા માટે T | ત્યાં જ અવગ્રહની પૂર્વાનુજ્ઞાપના છે. ૧. અભિનિચરિકા અને ચરિકાનું સ્પષ્ટીકરણ-કોઈ સમયે કોઈપણ નગરમાં અનેક સાધુ એકત્રિત થયા અને તે નગરમાં પર્યાપ્ત આહાર-પાણી ન મળે તો તે સાધુ ભિક્ષાકાલને પહેલા ભિક્ષા માટે જાય અથવા તે ક્ષેત્રને છોડીને બીજા ક્ષેત્રમાં ભિક્ષા માટે જાય તો Jain EducatShineration તે ચર્યા “અભિનિચરિકા” કહેવાય છે. વવ. ભાષ્ય ઉ. ૪, સુ. ૧૯તy Page #626 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११११-१२ नवनिर्मित ग्राम - सन्निवेशे आहार ग्रहण प्रायश्चित्त सूत्र चरियानियट्टे भिक्खू परं चउराय - पंचरायाओ थेरे पासेज्जा, पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा । भिक्खू भावस्स अट्ठाए द्रोच्चं पि ओग्गहे अणुन्नवेयव्वे सिया । कप्पर से एवं वदित्तए "अणुजाणह भंते ! मिओग्गहं अहालंदं धुवं नितियं निच्छइयं वेउट्टियं ।" तओ पच्छा काय संफासं । - वव. उ. ४, सु. २२-२३ णवणिम्मिय गामाइसु आहार गहणस्स पायच्छित्त सुत्तं : ११११. जे भिक्खू णवग- णिवेसंसि गामंसि वा जावसण्णिवेसंसि वा अणुप्पविसित्ता असणं वा जाव - साइमं वा पडिग्गाहेइ पडिग्गार्हतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । - नि. उ. ५, सु. ३४ णव अयागराइसु आहार गहणस्स पायच्छित्त सुत्तं : १११२. जे भिक्खू णवग - णिवेसंसि १. अयागरंसि वा २. तंबागरंसि वा ३ तउआगरंसि वा, ४. सीसागरंसि वा, ५. हिरण्णागरंसि वा, ६. सुवण्णागरंसि वा, ७. रयणागरंसि वा, ८. वइरागरंसि वा, अणुप्पविसित्ता असणं वा जाव- साइमं वा डिग्गा पडिग्गार्हतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । - नि. उ. ५, सु. ३५. चारित्राचार ५५७ જો કોઈ ભિક્ષુ અભિનિરિકાથી નિવૃત્ત થયા બાદ ચાર પાંચ રાત પછી સ્થવિરોને મળે તો તે ફરી આલોચના, પ્રતિક્રમણ તથા દીક્ષાછેદ કે પરિહાર પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થિત થાય છે. ભિક્ષુભાવ (સંયમ) ની સુરક્ષા માટે તેણે ફરી વાર અવગ્રહની આજ્ઞા લેવી જોઈએ. તે આ પ્રમાણે પ્રાર્થના કરે કે - 'भंते! मितावग्रह, यथासन्छ, ध्रुव, नित्य, નૈશ્ચયિક અને વ્યસ્થિત થવાની આજ્ઞા આપો’. આ પ્રમાણે કહી તેમના ચરણોનો સ્પર્શ કરે. નવનિર્મિત પ્રામાદિમાં આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત સૂત્ર ૧૧૧૧. નવા નિવાસ કરેલા ગામમાં યાવત્ સંન્નિવેશમાં પ્રવેશ કરી અશન યાવત્ સ્વાદ્ય ગ્રહણ કરે છે, ( उरावे छे ) १२नारनुं अनुमोहन उरे छे. તેને ઉદ્ઘાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. નવા લોઢા આદિની ખાણોમાં આહાર ગ્રહણ કરવા આદિનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૧૧૨. જે ભિક્ષુ નવા નિવાસ કરેલા સ્થાનમાં १- सोढानी, २- तांजानी, 3- त्रयुनी (डांसानी ), ४. - सीसानी, ५ - यांहीनी, 5- सोनानी, ७- रत्ननी, ८-हीरानी, ખાણોમાં પ્રવેશ કરી અશન યાવત્ સ્વાદ્ય ગ્રહણ કરે छे, ( उरावे छे ) २नारनुं अनुमोहन उरे छे. તેને ઉદ્ઘાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. Page #627 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ગમ દોષ આહાર દોષ : આહાર શુદ્ધિથી ભાવશુદ્ધિ અને તેનાથી સંયમ-સાધનાની નિર્વિઘ્ન સંપન્નતા થવી એ એક સૈદ્ધાન્તિક સત્ય છે. આથી ઉદ્ગમ, ઉત્પાદન આદિ દોષોથી રહિત આહાર જ પ્રાસુક, એષણીય તથા ઉપભોગ યોગ્ય માનવામાં આવેલ છે. આહાર દોષોનું આ સંકલન બે વિભાગોમાં વિભકૃત છે – ૧. એક સૂત્રમાં એક દોષનું પ્રરૂપણ. પ્રાકથન ર. એક સૂત્રમાં અનેક દોષોનું પ્રરૂપણ. આ સંકલનમાં કેટલાંક સૂત્રો વિધિ-નિષેધનાં પ્રરૂપક છે, અને કેટલાંક સૂત્રો માત્ર નિષેધનાં પ્રરૂપક છે. જે સૂત્રોમાં એક સાથે અનેક દોષોનું પ્રરૂપણ છે, તેમાંથી કેટલાક દોષો ઉદ્ગમના છે, કેટલાક દોષો ઉત્પાદનના છે અને કેટલાક દોષો એષણાના છે. આ સૂત્રોમાં કેટલાક દોષો એવા પણ પ્રરૂપિત છે કે જેમનાં નામ જુદા છે, પરંતુ ભાવ જુદા નથી. પરંતુ એવા પણ દોષો છે જેનું નામકરણ કયાંય મળતું નથી, છતાં પણ તે દોષ જ છે. કારણ કે કેટલાક સૂત્રોમાં અગ્રાહ્ય પદાર્થોનો નિષેધ છે. માટે તે દોષ જ છે. કેટલાક દોષોનાં માત્ર પ્રાયશ્ચિત્ત સૂત્રો મળે છે, પરંતુ દોષોનાં સૂત્ર મળતાં નથી. એ જ પ્રમાણે કેટલાક દોષોનાં સૂત્રો મળે છે પરંતુ તેમનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મળતાં નથી. ' उग्गम उप्पायनेसणा सुद्धं આહાર શુદ્ધિનું સૂચક આ વાકય આગમોમાં અનેક સ્થળે ઉપલબ્ધ છે, પરંતુ ઉદ્ગમ અને ઉત્પાદનનાં દોષોની નિશ્ચિત સંખ્યા કયાંય પણ ઉપલબ્ધ નથી. બધા ઉદ્ગમ દોષોમાં પ્રમુખ દોષ એક ઔદેશિક છે, અન્ય બધા તેના અવાન્તર ભેદ છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર સંવર-દ્વાર ૫. સૂત્ર ૬ માં વારસ પિંડવાય સુ” આવું વાક્ય છે. તેનું તાત્પર્ય છે. - આચારાંગ, દ્વિતીય શ્રુતસ્કંધ, પ્રથમ પિંડૈષણા અધ્યયનનાં અગિયાર ઉદ્દેશકોમાં જેટલા દોષ છે તે સૌ દોષ રહિત આહાર શુદ્ધ માનવામાં આવ્યો છે. ઉદ્ગમ-ઉત્પાદનનાં દોષોની સંખ્યા જો નિશ્ચિત હોત તો એ આગમમાં સંખ્યાનો ઉલ્લેખ અવશ્ય હોત. એષણાના દસ દોષોની સંખ્યાનો નિર્ણય થઈ ગયો હતો, માટે “વત્તિ ય તોસેદિ વિમુદ્ર’એ વાક્યમાં સંખ્યાનો ઉલ્લેખ છે. પરંતુ આગમોમાં એ દોષો સિવાય પણ બીજા અનેક એખણાના દોષો મળે છે. પિંડનિર્યુક્તિ આદિમાં ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાના દોષોની સંખ્યા નિશ્ચિત છે. સંભવ છે કે નવદીક્ષિતોને કંઠસ્થ કરાવવા માટે કોઈ સ્થવિરે મુખ્ય દોષોની સંખ્યાનો નિર્ણય કરી ગાથા બદ્ધ કર્યો હશે. આગમોમાં કેટલાક એવા દોષો પણ મળી આવે છે, જે બેતાલીસ દોષોથી તદ્દન જુદા છે. પરિભોગૈષણાનાં દોષોનું કથન ભગવતી સૂત્રમાં પ્રતિપાદિત છે. પ્રસ્તુત સંકલનમાં દોષોનો ક્રમ આ પ્રમાણે રાખવામાં આવ્યો છે. ૩. ૧. એક સૂત્રમાં અનેક દોષોનું કથન છે તેને પ્રકીર્ણક દોષોથી સૂચિત કરવામાં આવેલ છે. ૨. એક સૂત્રમાં એક દોષનું કથન છે તેને ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા દોષનાં ક્રમથી રાખવામાં આવ્યું છે. બેંતાલીસ દોષ સિવાયનાં દોષોને ‘સંખડી પ્રકરણ', શય્યાતર પિંડ' અને 'એષણા-વિવેક' શિર્ષકથી પ્રમાણિત કરવામાં આવ્યાં છે. Page #628 -------------------------------------------------------------------------- ________________ षोडश उद्दगम दोष સોળ ઉદ્દગમ દોષ आहाकम्मुद्देसियं पूइकम्मेग मीसजाए य । ठवणा पाहुडियाए पाओयर कीय पामिच्चे ।। परियट्टिए अभिहडे उब्भिन्न मालोहडे इ य । अच्छिज्जे अणिसिट्ठे अज्जोयरए य सोलसमे ।। – પાકું. . . ૩૪ ૧. આધાકર્મ: કોઈ એક વિશેષ સાધુ કે સાધ્વીના ઉદ્દેશ્યથી આહારાદિ બનાવવો. ૨. ઔદેશિક : એક અથવા અનેક શ્રમણ, બ્રાહ્મણઆદિના ઉદ્દેશ્યથી આહારાદિ બનાવવો. ૩. પૂતિકર્મઃ પ્રાસુક અને એષણીય આહારમાં આધાકર્મ આહારનું અતિ અલ્પ કે અધિક માત્રામાં મિશ્રણ કરવું. મિશ્રજાત : પોતાના માટે અને સાધુ-સાધ્વી માટે એક સ્થાને આહારાદિ બનાવવો. પ. સ્થાપના: સાધુ-સાધ્વીઓને દેવા માટે આહારાદિ અલગ સ્થાપિત કરી રાખવા. ૬. પ્રાભૃતિકા : નજીકના ગામથી સાધુ કે સાધ્વી આજે જ અત્યારે પધારવાના છે, એવું જાણી મહેમાનોનાં જમણનાં સમયમાં પરિવર્તન કરવું. પ્રાદુષ્કરણ : અંધકાર યુક્ત સ્થાનોમાં દીપક આદિનો પ્રકાશ કરી આહારાદિ આપવો. ૮. ક્રિાતઃ સાધુ-સાધ્વીને માટે આહારાદિ ખરીદીને આપવા. ૯. પ્રાનિત્ય : સાધુ-સાધ્વી માટે આહારાદિ ઉધાર લઈને આપવા. ૧૦. પરિવર્તિત : પોતાના ઘરે બનેલો આહાર બીજાને આપી સાધુ-સાધ્વીઓને તેમનો ઈચ્છિત આહાર લાવીને આપવો. ૧૧. અભિત : સાધુ-સાધ્વીને તેમનાં સ્થાને આહારાદિ લાવીને આપવો. ૧૨. ઉભિન્નઃ કોઈ વિશેષ લેપથી બંધ કરેલ પાત્રનું મુખ ખોલીને સાધુ-સાધ્વી માટે ખાદ્ય પદાર્થ દેવો. ૧૩. માલાપહત: મંચ કે માળિયા આદિ ઊંચી જગ્યા પર રાખેલા ખાદ્ય પદાર્થોને નીસરણી આદિથી ઉતારીને આપવા. ૧૪. આચ્છેદ્યઃ કોઈ દુર્બળ વ્યક્તિ પાસેથી છીનવી આહારદિ આપવા. ૧૫. અનિસુખ: ભાગીદારના પદાર્થો તેની આજ્ઞા વગર આપવા. ૧૬. અધ્યવપૂરક : સાધુ કે સાધ્વી ગામમાં પધાર્યા છે, એવું સાંભળી પોતાના માટે બનતા ભોજનમાં કંઈક પ્રમાણમાં વધારે ભોજન બનાવવું. આ સર્વ દોષ ગૃહસ્થ પોતાના અવિવેકથી કરી બેસે છે. માટે સાધુ ગૃહસ્થને વિવેકપૂર્વક પ્રશ્ન કરી આહારાદિના ઉદ્ગમ દોષ જાણી શુદ્ધ આહારાદિ લે. આમાંથી કેટલાક દોષ ભોજન બનાવ્યા પૂર્વે, કેટલાક ભોજન બનાવતી વેળાએ, કેટલાક ભોજન બનાવ્યા પછી અને કેટલાક સાધુ-સાધ્વીને આહાર આપતી વેળાએ લાગતા હોય છે. Page #629 -------------------------------------------------------------------------- ________________ ५६० चरणानुयोग (૬) आहाकम्म दोसं आहाकम्मिय आहार गहण णिसेहो૩. आहाकडं वा ण णिकामएज्जा, णिकामयते ण यसंथवेज्जा । धुणे उरालं अणुवेहमाणे, चेच्चाण सोयं अणपेक्खमाणे ।। P आधाकर्मी आहार ग्रहण निषेध -સૂય સુ. , મ, ૨૦, ગા. ૨૨ ૪. ફદ વહુ પાડ્યું વા-ગાવ-૩રીનું વા સંતે તિયા सड्ढा भवंति गाहावती वा जाव-कम्मकरी वा । सिं च णं एवं वृत्तपुव्वं भवति - ૪ ઉદ્ગમ દોષ (૧) આધાકર્મ દોષ ઃ "जे इमे भवंति समणा भगवंतो सीलमंता, वयमंता મુળમંતા, સંગતા, સંવુડા, વંમવારી, કવરયા મેળાતો कम्मातो णो खलु एतेसिं कप्पति आधाकम्मिए અસાં વા-ગાવ-સામ વા મોત્તળુ વા, પાય વા | सेज्जं पुण इमं अम्हं अप्पणो अट्ठाए णिट्टितं, તું ના-અસળ વા-ગાવ-સામ વા, સધ્વમેય समणाणं णिसिरामो, अवियाई वयं पच्छा वि अप्पणो अट्ठाए असणं वा जाव- साइमं वा રતિજ્ઞામો ।” एयप्पारं णिग्घोसं सोच्चा णिसम्म तहप्पगारं असणं वा जाव - साइमं वा अफासुयं अणेसणिज्जं ति मण्णमाणे लाभे वि संते णो पडिगाहेज्जा । -મ. સુ. ૨, ૬. o, ૩. ૬, મુ. ૬૦ ૨૧. સિયા સે પરો હેળ અણુપવિકસ્ય પ્રાપ્પિયં असणं वा - जाव- साइमं वा उवकरेज्ज वा उवक्खडेज्ज वा । तं चेगतिओ तुसिणीओ उवे हेज्जा " आहडमेयं पच्छाइक्खिस्सामि ।" माइट्ठाणं संफासे, णो एवं करेज्जा । आहाकम्मं भुंजमाणे सबले –સા. વ. ૨, સુ. ૨ - सूत्र १११३-१५ આધાકર્મી આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ૧૧૧૩.સાધુ આધાકર્મી આહારની ઈચ્છા ન કરે અને આધાકર્મી આહારની ઈચ્છા રાખનારની પ્રશંસા તેમજ સમર્થન પણ ન કરે. નિર્જરાનું સ્વરૂપ જાણીને તપસ્યાથી શરીર કૃશ કરે. તેમ જ શરીરની પરવા ન કરતાં સંયમનું પાલન કરે. ૧૧૧૪.આ(જગતમાં) પૂર્વ યાવત્ ઉત્તર દિશામાં કોઈ શ્રદ્ધાવાન ગૃહસ્થ યાવત્ નોકરાણીઓ છે, જેઓ પહેલેથી જ શ્રમણના આચાર-મર્યાદાના જ્ઞાતા હોય છે, જે ઘર પર આવેલા સાધુ-સાધ્વીને દેખીને પહેલાં એમ કહે છે કે – આ શ્રમણ ભગવંતો શીલવાન છે, વ્રતી છે. ગુણી છે. સંયમી છે, સંવરવાન છે, બ્રહ્મચારી અને મૈથુન પ્રવૃત્તિના ત્યાગી છે. આધાકર્મ આદિ દોષોથી દૂષિત અશન યાવત્ સ્વાદિમ આહાર ખાવો પીવો એમની આચાર મર્યાદાથી પ્રતિકૂળ છે. એટલા માટે આ ભોજન અમે અમારા માટે બનાવ્યું છે. તે સઘળું ભોજન અશન યાવત્ સ્વાદિમ આહાર અમે આ શ્રમણોને આપી દઈશું. અને અમે અમારા માટે ફરી નવો અશન યાવત્ સ્વાદિમ આહાર બનાવી લઈશું. આ પ્રકારનાં વચન સાંભળીને અને સમજીને એવા અશન યાવત્ સ્વાદિમ આહારને અપ્રાસુક અને અનેષણીય સમજીને દાતાના દેવા છતાં પણ ગ્રહણ ન કરે. ૧૧૧૫.કદાચિત્ સાધુ ભિક્ષાના સમયે ગૃહસ્થના ઘરે પહોંચે અને તે (ગૃહસ્થ) સાધુ માટે આધાકર્મી અશન યાવત્ સ્વાદિમ બનાવવાની તૈયારી કરે અથવા ભોજન બનાવવા લાગે તો એને જોઈને સાધુ ચુપચાપ જોતા ઊભો રહે અને એમ વિચારે કે "જ્યારે આ આહાર લઈને આવશે. ત્યારે તેમને મનાઈ કરીશ.” તો તે મુનિ માયાસ્થાનનો સ્પર્શ કરે છે. તેથી સાધુએ એવું કરવું ન જોઈએ. Page #630 -------------------------------------------------------------------------- ________________ सूत्र १११६. १११६ से पुव्वामेव आलोएज्जा “आउसो ! ति वा भइणी ! ति वा णो खलु मे कप्पर आहाकम्मियं असणं वा जाव- साइमं वा भोत्तर वा पायए वा, मा उवकरेहिं मा उवक्खडेहि" से सेवं वदंतस्स परो आहाकम्मियं असणं वाजाव- साइमं वा उक्क्खडेत्ता आहट्टु दलएज्जा, तहप्पगारं असणं वा जाव- साइमं वा अफासुयंजाव णो पडिगाहेज्जा । आधाकर्मी आहार द्वारा कर्मबंध : एकांत कथन निषेध आहाकम्म आहारेण कम्मबंधस्स एगंतकहण णिसेहो - आ. सु. २, अ. १, उ. ९, सु. ३९२ । आहाकम्माणि भुंजंति, अण्णमणे सकम् उवलित्ते ति जाणेज्जा, अणुवलित्ते त्ति वा पुणो ।। एएहिं दोहिं, ठाणेहिं, ववहारो न विज्जती । एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए 11 - सूय. सु. २, अ. ५, गा. ८-९ चारित्राचार ५६१ સાધુ પહેલાં જ જુએ અને કહી દે કે - "हे आयुष्यमन् ! अथवा भगिनी ! आघार्मी અશન યાવત્ સ્વાદિમ ખાવા-પીવાનું મને કલ્પે નહિ એટલે મારા માટે ભોજનની સામગ્રી એકઠી કરશો નહિ. તેમ જ ભોજન બનાવશો નહિ.' - सूय. सु. २, अ. ५, गा. ८-९ नी टीडी पृ. ३७४ તે સાધુના એમ કહેવા છતાં પણ ગૃહસ્થ તેને માટે આધાકર્મિક અશન યાવત્ સ્વાદિમ આહાર તૈયા૨ કરીને અને લાવીને આપે તો તે અશન યાવત્ સ્વાદિમ આહારને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ न. अरे. આધાકર્મી આહાર કરવાથી કર્મબંધનનાં એકાંત કથનનો निषेध : ૧૧૧૬,આધાકર્મી આહારનો જે સાધુ ઉપયોગ કરે છે તે (આધાકર્મી દોષયુક્ત આહાર આદિના દાતા તથા ઉપભોગકર્તા) બંને તત્સંબંધી કર્મથી લિપ્ત બને છે, } अलिप्त बने छे. १. ટીકાકારે આધાકર્મી આહાર કરવાથી કર્મ બંધાય છે એ વિષયમાં આ પ્રમાણે સ્પષ્ટીકરણ કર્યું છે. साधु प्रधानकारणमाधाय - आश्रित्य कर्माण्याधाकर्माणि तानि च वस्त्र - भोजन- वसत्त्यादीन्युच्यन्ते, एतान्याधाकर्माणि ये भुञ्जन्तेएते रूपभोगे ये कुर्वन्ति “अन्योऽन्यं" परस्परं तान् स्वकीयेन कर्मणोपलिप्तवान् विजानीयादित्येवं नो वदेत् तथाऽनुपलिप्तवानपि नो वदेत् । કારણ કે આ બંને પ્રકારના નિશ્ચયકારી વચનથી વ્યવહા૨નો નિષેધ થાય છે. તેમ જ આ બંને પ્રકારના વચનથી અનાચારનું સેવન થાય છે. एतदुक्तं भवति - आधाकर्मापि श्रुतोपदेशेन शुद्धमिति कृत्वा भुञ्जान; कर्मणा नोपलिप्यते । तदाधाकर्मोपभोगेनावश्यतया कर्मबन्धो भवतीत्येवं नो वदेत् । तथा श्रुतोपदेशमन्तरेणाहारगृद्धयाऽऽधाकर्म भुञ्जानस्य तन्निमित्त कर्मबन्ध सद्भावात् अतोऽनुपलिप्तवानपि नो वदेत् । यथावस्थितमौनीन्द्रागमज्ञस्यत्वेवं युज्यते वक्तुम् “आधाकर्मोपभोगेन स्यात्कर्म बन्धः स्यान्नेति ।" यत्त उक्तम्- किंचिच्छुद्धं कल्प्यमकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या, वस्त्रं पात्रं वा भेषजाद्यं वा । तथाऽन्येरप्यभिहितम्- - उत्पद्येत हि साऽवस्था, देश कालामयान्प्रति । यस्यामकार्यं कार्यंस्यात्, कर्मकार्य च वर्जयेत् ।। इत्यादि । । किमित्येवं स्याद्वादः प्रतिपाद्यत इत्याह- “ आभ्यां द्वाभ्यां स्थानाभ्यामाश्रिताभ्यान्योवा स्थानयोराधाकमोपभोगेन कर्मबन्धभावाभावभूतयोर्व्यवहारो न विद्यते । तथाहि-यद्यवश्यमाधाकर्मोपभोगेनैकान्तेन कर्मबन्धोऽभ्युपगम्येत एवं चाहाराभावेनापि क्वचित्सुतरामनर्थोदयः स्यात् । तथाहि - क्षुत्प्रपीडितो न सम्यगीयपथं शोधयेत् । ततश्च व्रजन् प्राप्युपमर्दमपि कुर्यात् । मूर्च्छादिसदभावतया च देहपाते सत्यवश्यंभावी त्रसादि व्याघातोऽकालमरणे चाविरतिरङ्गीकृता भवत्यार्तध्यानापत्तो च तिर्यग्गतिरिति । आगमश्च- 'सव्वत्थ संजमं संजमाओ अप्पाणमेव कंखेज्जा" इत्यादिनाऽपि सदुपभोगे कर्मबन्धाभाव इति 1 तथाहि आधाकर्मण्यपि निष्पद्यमाने षङ्जीवनिकायवधस्तद्धद्ये च प्रतीतः कर्मबन्ध इत्यतोनयोः स्थानयरेकान्तेनाश्रीयमाणयो व्यवहरणं व्यवहारो न युज्यते । तथाऽऽभ्यामेव स्थानाभ्यां समाश्रिताभ्यां सर्वमनाचारं विजानीयादिति स्थितम् । આ પ્રમાણે ટીકાકારે બંને એકાંત કથનને અનાચાર કહ્યો છે. Page #631 -------------------------------------------------------------------------- ________________ ५६२ चरणानुयोग कल्पस्थित अकल्पस्थित निमित्त आहार ग्रहण निर्णय સૂત્ર ૧૭-૧૮ कप्पाकप्पष्टियाण णिमित्त आहारस्स गहण કલ્પસ્થિત અકલ્પસ્થિત ના નિમિત્તે બનેલા આહાર ગ્રહણનો વિઝ નિર્ણય : ૨૨૨૭. ને હું પૂfકા, , ૧૧૧૭ જે (અશન યાવતુ સ્વાદિમ) કલ્પસ્થિત માટે णो से कप्पइ कप्पट्ठियाणं । બનાવેલો છે. તે અકલ્પસ્થિર્તાને કહ્યું છે, કલ્પસ્થિતોને કલ્પતો નથી. जे कडे अकप्पट्ठियाणं णो से कप्पड़ कप्पट्ठियाणं, જે અકલ્પસ્થિતો માટે બનાવેલો છે, તે કલ્પસ્થિતોને कप्पड़ से अकप्पट्ठियाणं કલ્પતો નથી. (અન્ય) અકલ્પસ્થિતોને કહ્યું છે. कप्पे ठिया कप्पट्ठिया, જે કલ્પમાં સ્થિત છે તે કલ્પસ્થિત છે. अकप्पे ठिया अकप्पट्ठिया । જે અકલ્પમાં સ્થિત છે તે અકલ્પસ્થિત છે. -- , ૩. ૪, મુ. ૨૬ आसत्तिपुव्वकयं आहाकम्माहारस्स फलं - આસક્તિપૂર્વક આધાકર્મ આહાર કરવાનું ફળ : ૨૨૨૮, ૫. માદીમi vi મતે ! મંગમા સમળે તે થે, ૧૧૧૮., ભંતે ! આધાકર્મ દોષવાળા આહારનો ઉપભોગ છે. હિં વંતિ ? ૨. વિ પતિ ? ૩. ફ્રિ વિપત્તિ ? કરનાર શ્રમણ નિર્ચન્થ (૧) શું બાંધે છે ? ૪. જિં વMતિ ? (૨) શું કરે છે? (૩) શાનો ચય (વૃદ્ધિ) કરે છે? અને (૪) શાનો ઉપચય કરે છે ? उ. गोयमा ! आहाकम्म णं भुंजमाणे ઉ. હે ગૌતમ ! આધાકર્મ દોષવાળા આહારો आउयवज्जाओ सत्तकम्मपगडीओ बंधइ । ઉપભોગ કરનાર નિર્ગસ્થ આયુષ્ય સિવાયની શેષ સાત કર્મ પ્રકૃતિઓ બાંધે છે. आउयं च णं कम्मं सिय बंधइ, सिय नो बंधइ । આયુષ્યકર્મ ક્યારેક બાંધે છે, કયારેક બાંધતો નથી. सिढिलबंधण बद्धाओ धणियबंधणबद्धाओ पकरेइ, શિથિલબંધથી બંધાયેલી સાત કર્મપ્રવૃત્તિઓને દૃઢ બંધનવાળી બનાવે છે. हस्सकालठितियाओ दीहकालठितियाओ पकरेइ, અલ્પકાળવાળી કર્મ પ્રવૃત્તિઓની સ્થિતિને દીર્ધકાળવાળી સ્થિતિ કરે છે. मंदाणुभावाओ तिव्वाणुभावाओ पकरेइ, મંદ રસવાળી કર્મપ્રકૃતિઓને તીવ્ર રસવાળી બનાવે છે. अप्पपएसग्गाओ बहुपएसग्गाओ पकरेइ, અલ્પ પ્રદેશવાળી કર્મપ્રકૃતિઓને ઘણા પ્રદેશવાળી કરે છે. असायावेयणिज्ज च णं कम्मं भुज्जो-भुज्जो અશાતાવેદનીય કર્મનો વારંવાર ચય (સંચય) વિણારૂં, ૩વMI | ઉપચય (વૃદ્ધિ) કરે છે. अणाइयं च णं अणवदग्गं दीहमद्धं અનાદિ અનંત દીર્ઘકાળ પર્યંત ચતુર્ગતિરૂપ વારંત-સંસાર–તારં ભુરિયર, સંસાર-અટવીમાં પરિભ્રમણ કરે છે. ૫. જે ફેખ મતે ! પર્વ યુદ પ્ર. ભંતે ! કયા પ્રયોજનથી એમ કહેવામાં આવે છે કે - आहाकम्मं च णं भुंजमाणे आउयवज्जाओ सत्त આધકર્મ દોષયુકત આહારનો ઉપભોગ કરતા कम्मपगडीओ बंधइ-जाव-अणाइयं च णं શ્રમણ નિર્ચન્થ આયુષ્યકર્મ છોડી શેપ સાત अणवदग्गं दीहमद्धं चाउरंत-संसार-कतार કર્મપ્રકૃતિઓને બાંધે છે યાવતુ અનાદિ અનંત अणुपरियट्टइ ? દીર્ઘકાલીન ચતુર્ગતિરૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કરે છે? કલ્પસ્થિત આગેલફય આદિ દસ પ્રકારના કલ્પોના અનુસાર આચરણ કરનારા તથા પાંચ મહાવ્રતધારી કલ્પસ્થિત કહેવાય છે. ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરના અનુયાયી શ્રમણ ક૯૫સ્થિત કહેવાય છે. અકલ્પસ્થિત - ચાર મહાવ્રતધારી અકલ્પસ્થિત કહેવાય છે. ભગવાન અજિતનાથથી લઈને ભગવાન પાર્શ્વનાથ સુધીના અનુયાયી શ્રમણ અકલ્પસ્થિત કહેવાય છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ सूत्र १११९ – २१ उ. गोयमा ! आहाकम्मं च णं भुंजमाणे आयाए धम्मं अइक्कमइ, आया धम्मं अइकम्ममाणे पुढविकाय णावकखति- जाव-तसकायं णावकखति, †. ફ્ जेसिं पि य णं जीवाणं सरीराई आहारमाहारेइ ते वि जीवे णावकखति, से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ'आहाकम्मं च णं भुंजमाणे आउयवज्जाओ सत्तकम्मपगडीओ बंधइ-जाव- अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंत संसार-कंतारं अणुपरियट्टा 12 आहाकम्माहार गहण पायच्छित्त सुत्तं KKKK. आधाकर्म आहार ग्रहण प्रायश्चित्त जे भिक्खू आहाकम्मं भुंजइ, भुंजतं वा साइज्जइ । -વિ. સ. ૬, ૩. ૨, સુ. ૬ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । दाणठविय आहार गहण णिसेहो ૧૨૨. (ર) પેસિય રોમ उद्देसिय आहार गहण णिसेहो ૨૦. भूयाइं च समारम्भ, समुद्दिस्स य जं कडं । तारिसं तु न गिण्हेज्जा, अन्नं पाणं सुसंजए 12 “સૂય. સુ. , ઞ. ૨૬, જૂ. ૨૪ -નિ. ૩. ૩૦, સુ. ૬ असणं वा पाणगं वा वि, खाइमं साइमं तहा । जं जाणेज्ज सुणेज्जा वा, दाणट्ठा पगडं इमं ।। વિ. સ. ૭, ૩. ૮, સુ. ફ્ {} (I) तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। -સ. ૪. ૧, ૩. ૧, . ૬૨-૬૩ આ. સુ. ૨, ૬. શ્, ૩. ૧, મુ. રૂક્ષ્ સૂય. મુ. ૨, ૩, ૬, સુ. ૬૮૭૬૮૮ चारित्राचार ५६३ ઉ. ગૌતમ ! આધાકર્મ દોષયુક્ત આહારનો ઉપભોગ કરનાર શ્રમણનિગ્રન્થ પોતાના આત્મધર્મનું અતિક્રમણ કરે છે. પોતાના આત્મધર્મનું અતિક્રમણ કરતો સાધક પૃથ્વીકાયના જીવોની દરકાર કરતો નથી યાવત્ ત્રસકાયના જીવોની દરકાર કરતો નથી. જે જીવોના શરીરનો તે આહાર કરે છે તે જીવોની પણ દરકાર કરતો નથી. હે ગૌતમ ! એ હેતુથી એમ કહ્યું છે કે – 'આધાકર્મ દોષયુક્ત આહારનો ઉપભોગ કરો શ્રમણ આયુષ્ય સિવાયની સાત કર્મ પ્રકૃતિઓને બાંધે છે. યાવત્ અનાદિ અનંત દીર્ઘકાલીન ચતુર્ગતિરૂપ સંસાર-અટવીમાં પરિભ્રમણ કરે છે’. આધાકર્મ આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૧૧૯.જે ભિક્ષુ આધાકર્મ આહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. (૨) ઔદ્દેશિક દોષ : ઔદ્દેશિક આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ૧૧૨૦, જે ભોજન-પાન પ્રાણીઓનો આરંભ કરીને બનાવ્યો હોય તથા સાધુને આપવાના નિમિત્તે બનાવ્યો હોય એવો ભોજન-પાન ઉત્તમ સાધુ ગ્રહણ ન કરે. દાનાર્થે રાખેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ૧૧૨૧, ગૃહસ્થોએ બનાવેલું ભોજન-અન્ન, પાન, ખાદમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર વિષે 1 શ્રમણ પોતે જાણે અથવા સાંભળે કે આ બીજને દાનને માટે બનાવ્યું છે. (g) આ. સુ. ૬, For (થીe & Pe], સુ. ર તો તે આહારપાણી સંયમી માટે અકલ્પનીય છે. તેમ જાણીને દાતારને કહે કે 'આ આહારપાણી મને કલ્પતો નથી'. ૬. ૮, મુ. ૨૦૪-૨૦૧ અ. , ૩. ૨૦, સુ. ૩૨૭ Page #633 -------------------------------------------------------------------------- ________________ ५६४ चरणानुयोग पुण्यार्थ दत्त आहार ग्रहण-निषेध सूत्र ११२२-२६ पुण्णहठविय आहार गहण णिसेहो - પુરથાર્થ આપેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ११२२. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । ૧૧૨૨. જો શ્રમણ પોતે જાણે અથવા સાંભળે કે અન્ન, जं जाणेज्ज सुणेज्जा वा, पुण्णट्ठा पगडं इमं ।। પાન, ખાદિમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારનો तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं ।। આહાર પુણ્ય માટે બીજાને આપવા બનાવ્યો છે. देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ।। તો તે આહારપાણી સંયમી માટે અકલ્પનીય છે. તેમ - સ. મ. ૧, ૩, ૪, T. ૬૪-૬૬ જાણીને દાતારને કહે કે 'આ આહાર મને કલ્પતો નથી” वणिमग्गट्ठठविय आहार गहण णिसेहो ભિખારીઓ માટે રાખેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ११२३. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । ૧૧૨૩. જો શ્રમણ પોતે જાણે અથવા સાંભળે કે ગૃહસ્થ जं जाणेज्ज सुणेज्जा वा, वणिमट्ठा पगडं इमं ।। બનાવેલ અન્ન, પાન, ખાદિમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર કોઈ યાચકો માટે બનાવ્યો છે, तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । તો તે આહારપાણી સંયમી માટે અકલ્પનીય છે. તેમાં दंतियं पडियाइक्खे, न मे कप्पड़ तारिसं ।। જાણીને દાતારને કહે કે તેવી જાતનો આહાર મને -૪. ૪, ૨, ૩, ૪, ૫, ૬૬-૬૭ કલ્પ નહિ'. समणठ्ठठविय आहार गहण णिसेहो શ્રમણાર્થે રાખેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ११२४. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । ૧૧૨૪. અન્ન, પાન, પાદિમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારના ज जाणेज्ज सणेज्जा वा, समणट्ठा पगडं इमं ।। આહારના વિષયમાં મુનિ એમ જાણે કે સાંભળે કે આ શ્રમણ માટે તૈયાર કરવામાં આવ્યો છે, तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । તો તે આહાર પાણી સંયમી માટે અકલ્પનીય છે. देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। તેમ જાણીને દાતારને કહે કે તેવી જાતનો આહાર મને કહ્યું નહિ” --{. 4. ૧, ૩, ૬, . ૬૮-૬૬ (૩) પૂમ્મિ તો – (૩) પૂતિકર્મ દોષઃ पूकम्मदोसजुत्तआहारस्स णिसेहो - પૂતિકર્મદોષયુક્ત આહારનો નિષેધ : ૨૧રપ, પુષ્પ સૈવૈજ્ઞા.ક્સ બન્ને વનૌકતો | ૧૧૨૫, પૂતિકર્મયુક્ત આહાર સાધુ ગ્રહણ ન કરે, શુધ્ધ जं किंचि अभिकंखेज्जा, सव्वसो तं ण कप्पते ।। સંયમ પાળનાર સાધુનો આ જ ધર્મ છે. શુધ્ધ -સૂય૪. ૬, . ૨૬, T. ૨૯ આહારમાં પણ જો અશુધ્ધિની શંકા ઉત્પન્ન થઈ જાય તો તેને પણ સાધુ પ્રહણ કરે નહિ. पूइकम्मदोसजुत्त आहार गहण परिणामो પૂતિકર્મ દોષયુક્ત આહાર ગ્રહણ કરવાનું પરિણામઃ ११२६. जं किंचि वि पूतिकडं, सड्ढीमागंतुमीहियं । ૧૧૨૬. શ્રધ્ધાળુ ગૃહસ્થ આગંતુક મુનિઓ માટે બનાવેલા सहस्संतरियं भुंजे, दुपक्खं चेव सेवती ।। આહારમાંથી અન્ય શુધ્ધ આહાર થોડો પણ પૂતિકૃત (મિશ્રિત) થઈ ગયો હોય તે આહારને જે સાધુ હજાર ઘરના આંતરેથી પણ લાવીને ખાય છે તે ગૃહસ્થ અને સાધુ એમ બન્ને પક્ષોનું સેવન કરે છે. तमेव अविजाणंता, विसमंमि अकोविया । પૂતિકર્મના સેવનથી થતા દોષોને ન જાણવાથી તથા मच्छा वेसालिया चेव, उदगस्सऽभियागमे ।। કર્મબંધનનાં પ્રકારોને ન જાણવાથી તેઓ તેવી રીતે દુઃખી થાય છે જેવી રીતે વૈશાલિક જાતિનાં આ માછલાં પાણીનું પૂર આવવાથી. उदगस्सप्पभावेणं, सुक्कमि घातमिति उ । પાણીના પૂરના પ્રવાહથી સૂકા અને ભીનાં સ્થાને ढंकेहि य कंकेहि य, आमिसत्थेहिं ते दही ।। પહોંચેલા વૈશાલિક જાતનાં માછલાં જેમ માંસાર્થી ઢક અને કંક પક્ષીઓ દ્વારા દુઃખી થાય છે, Page #634 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११२७-३० पूतिकर्म दोषयुक्त आहार करण प्रायश्चित्त चारित्राचार ५६५ एवं तु समणा एगे, वट्टमाणसुहेसिणो । એ જ પ્રમાણે વર્તમાનકાલીન સુખની ગવે પણ मच्छा वेसालिया चेव, घातमेसणंतसो ।। કરનાર કેટલાક શ્રમણો વૈશાલિક મત્સ્યની જેમ -સૂચ, સુ. ૬, પૃ. ૨, ૩, ૨, ૩, ૬-૪ અનંતવા૨ જન્મ-મરણને પ્રાપ્ત થાય છે. પૂરુમ્મર ગુત્ત આહારં ચુંમા પાછિત્ત સુરં- પૂતિકર્મ દોષયુક્ત આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૨૨૭. ને મરહૂ પૂર્વમું મુંબડુ, મુંનત વા સારૂક્નડું ! ૧૧૨૭.જે ભિક્ષુ પૂતિકર્મ દોષ યુક્ત આહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે, तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं । આવે છે. -fa. ૩. ૨, સુ. ૧૮ (૪) હવા વોરં– (૪) સ્થાપના દોષ : ठवणा दोसस्स पायच्छित्त सुत्तं સ્થાપના દોષનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૨૨૨૮. ને પવરવું વUTIટાડું મનાય ઉદય ૧૧૨૮. જે ભિક્ષુ સ્થાપિત કુળોને જાણ્યા, પૂછયા અને अगवेसिय पुत्वामेव पिण्डवायपडियाए अणुप्पविसइ, ગવેષણા કર્યા પહેલાં જ આહાર માટે પ્રવેશ કરે છે, अणुप्पविसंतं वा साइज्जइ । (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. -ત. ૩. ૪, ૪. ૨૨ (૧) વૌય હોલં (૫) ક્રીત દોષ : कीय आहार गहण णिसेहो ફ્રીત આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ૨૨૨૨. ઉગતો ૨૬મી દૌડ઼, વિવિધતો ય વાળો | ૧૧૨૯ વસ્તુ ખરીદનાર ક્રયિક (ગ્રાહકો હોય છે અને कय विक्कयम्मि वट्टन्तो, भिक्खू न भवइ तारिसो ।। વેચનાર વણિક (વેપારી) હોય છે. ખરીદનાર અને વેચનારની પ્રવૃત્તિ કરનાર ઉત્તમ ભિક્ષુ હોતા નથી. भिक्खियव्वं न केयव्वं, भिक्खुणा भिक्खवन्तिणा । ભિક્ષાવૃત્તિવાળા ભિક્ષુએ ભિક્ષાવૃત્તિ જ રાખવી कय विक्कओ महादोसो, भिक्खावित्ती सुहावहा ।। જોઈએ, પરંતુ ખરીદવું ન જોઈએ. વેચવું અને –37. ૩૩. રૂ, . ૨૪-૨૫ ખરીદવું એ મહાન દોષ છે. ભિક્ષાવૃત્તિ સુખ આપનાર છે. ओसहस्स कीयाई दोसाणं पायच्छित्त सुत्ताई। ઔષધ સંબંધી ક્રતાદિ દોષોનું પ્રાયશિચત્ત સૂત્ર : ૨૬૩૦. ને વિહૂ વિડુિં ળિ, Uિવે, શ્રીય માહટ, ૧૧૩૦, જે ભિક્ષુ (કોઈ રોગ વિશેષ માટે) દવા ખરીદે છે, देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । (ખરીદાવે છે) કે સાધુ માટે ખરીદીને દેનાર પાસેથી ગ્રહણ કરે છે અથવા ગ્રહણ કરનારનું અનુમોદન કરે जे भिक्खू वियडं पामिच्चइ, पामिच्चावेइ, पामिच्चं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा સાડું ! जे भिक्खू वियर्ड परियट्टइ, परियट्टावेइ, परियट्टियं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहें तं वा સાન્ન | Jall Education & જે ભિક્ષુ ઔષધ ઉધાર લાવે છે, (ઉધાર લેવડાવે છે) કે ઉધાર લેનાર પાસેથી ગ્રહણ કરે છે અથવા ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ઔષધ બદલે છે, (બદલાવે છે) કે બદલાવીને લાવનાર પાસેથી ગ્રહણ કરે છે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે. Page #635 -------------------------------------------------------------------------- ________________ ५६६ चरणानुयोग जे भिक्खू वियडं अच्छेज्जं, अणिसिहं, अभिहडं आहट्टु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । जे भिक्खू गिलाणस्सड अट्ठाए परं तिण्हं वियडदत्तीणं पडिग्गाहेइ पडिग्गार्हतं वा साइज्जइ । अभिहत दोष जे भिक्खू वियडं गहाय गामाणुगामं दुइज्जइ दुइज्जतं वा साइज्जइ । जे भिक्खू वियडं गालेइ गालावेइ गालियं आह देज्जमाणं पडिग्गाहेइ पडिग्गार्हतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं ગ્વાડ્યું (૬) મહડોમ अभिहड आहार गहण णिसेहो KKK. નં. ૩. ૨૧, સુ. -9 जस्स णं भिक्खुस्स एवं भवति पुट्ठो अबलो अहमंसि, णालमहमंसि गिहंतरसंकमण भिक्खायरियं गमणाए ।" से सेवं वदंतस्स परो अभिहडं असणं वा-जाव अभिहड दोसस्स पायच्छित्त सुत्तं૧૨. साइमं वा आहदलएज्जा, से पुव्वामेव आलोएज्जा- “आउसंतो गाहावती णो खलु में कप्पति अभिहडं असणं वा जाव - साइमं वा भोत्तर वा, पात्तए वा अण्णे वा एतप्पगारे | -આ. સુ. , મૈં. ૮, ૩. ૬, સુ ૨૨૮ ને મિલહૂ હાવર્જીરું fપડવાય-પડિયાટ્ अणुपविट्ठे समाणे परं ति घरंतराओ असणं वा - जाव - साइमं वा अभिहडं आहट्टु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । सूत्र ११३१-३२ જે ભિક્ષુ છીનવીને લાવેલી, સ્વામીની આજ્ઞા વગર લાવેલી અથવા સામેથી લાવેલી દવા ગ્રહણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ગ્લાન માટે ત્રણ દત્તી (ત્રણ માત્રા) થી વધુ દવા ગ્રહણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ દવા સાથે લઈને ગ્રામાનુગ્રામ વિહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ઔષધને પોતે ગાળે છે, (ગળાવે છે) કે ગાળીને દેનાર પાસેથી ગ્રહણ કરે છે અથવા ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. (૬) અભિત દોષ : અભિવૃત આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ૧૧૩૧, જે સાધુને એવું સમજાય કે 'હું રોગથી નિર્બળ થઈ ગયો છું, ભિક્ષા માટે અનેક ઘરોમાં જાવા માટે અસમર્થ છું’. (તેનું) આ કથન સાંભળી કોઈ ગૃહસ્થ સાધુ માટે સામેથી અશન યાવત્ સ્વાદિમ લાવીને આપે તો, સાધુ તેને પહેલાં જ કહી દે કે- 'હે આયુષ્યમન ગૃહસ્થ! સામેથી લાવેલ આ અશન યાવત્ સ્વાદિમ તથા આ પ્રકારનો અન્ય કોઈ પદાર્થ ભોગવવો કે ખાવું- પીવું મને કલ્પે નહિ. અભિકૃત દોષનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૧૩૨. જે ભિક્ષુ ગૃહસ્થનાં કુળમાં આહાર માટે પ્રવેશ કરી ત્રણ ઘર ઉપરાંત અશન યાવત્ સ્વાદ્ય આહાર સામેથી લાવેલું ગ્રહણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૩, સુ. સ્ ૧. ગચ્છત્યાગી શ્રમણ જરાથી જીર્ણ દેહવાળો થયા બાદ અથવા કોઈ મહારોગથી અશક્ત થવાથી પોતાના માટે આહાર આદિ ન લાવી શકે તો પણ તે કોઈ ગૃહસ્થનો લાવેલો આહાર આદિ ન લે.. જો તે અભિગ્રહધારી હોય અને આચારાંગ સુ. ૧, અ. ૮. ઉ. ૫. કે ૭ ના અનુસાર તેના અભિગ્રહમાં બીજા શ્રમણ દ્વારા લાવેલો આહાર લેવાનો આગાર હોય તો તે આહાર લઈ શકાય છે. અથવા ઉત્ત, અ. ૧૯ માં ઉક્ત મૃગચર્યામાં રત રહી, સંથારા, સલેખના કરી પંડિત મરણ પ્રાપ્ત થાય તો પણ અભ્યાત દોષવાળો આહાર ન લે. ગચ્છવાસી અશક્ત, અસમર્થ શ્રમણની વૈયાવૃત્ય કરનાર તો અન્ય શ્રમણ હોય જ છે. તેના માટે અભ્યાકૃત દોષયુક્ત આહાર લેવાનો વિકલપ સંભવ જ નથી. Page #636 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९३३-३६ उद्भिन्न आहार ग्रहण निषेध चारित्राचार ५६७ (૭) વોરં– (૭) ઉભિન્ન દોષ ઃ उब्मिण्ण आहार गहण णिसेहो ઉભિન્ન આહાર ગ્રહણ કરવાનો નિષેધ ११३३. से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं ૧૧૩૩. સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘેર આહાર માટે पिंडवायपडियाए अणुपविढे समाणे सेज्जं पुण પ્રવેશ કરીને એવું જાણે કે આ અશન યાવતુ સ્વાદિમ जाणेज्जा, असणं वा-जाव-साइमं वा मट्टिओलित्तं । આહાર માટલાદિમાં માટી આદિથી લીંપી રાખેલ છે तहप्पगारं असणं वा-जाव-साइमं वा, अफासुयं તો આ પ્રકારના અશન યાવતું સ્વાદિમ અપ્રાસુક जाव-णो पडिगाहेज्जा । જાણી યાવતુ મળવા છતાં પણ ગ્રહણ ન કરે. केवली बूया आयाणमेयं કેવળી ભગવાનનું કથન છે કે – એવો આહાર લેવો अस्संजए भिक्खुपडियाए मट्टिओलित्तं असणं તે કર્મબંધનનું કારણ છે. કેમ કે અસંયમી ગૃહસ્થ वा-जाव-साइमं वा उभिदमाणे पढवीकार्य સાધુના નિમિત્તે માટી આદિથી લિપ્ત અશન યાવતુ समारं भेज्जा, तह तेउ-वाउ-वणस्सइ-तसकायं સ્વાદ્યના ઉઘાડતાં પાત્રને પૃથ્વીકાય કે અપૂકાય, समारंभेज्जा पुणरवि ओलिंपमाणे पच्छाकम्मं करेज्जा । તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની હિંસા કરશે. ત્યારબાદ ફરી તેને લીંપીને પાછું વ્યવસ્થિત કરશે. अह भिक्खूणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं . એટલા માટે સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે तहप्पगारं मट्टिओलितं असणं वा-जाव-साइमं वा યાવતુ ઉપદેશ છે કે તે માટીથી બંધ કરેલ પાત્ર अफासुयं-जाव–णो पडिगाहेज्जा । આદિમાંથી તેને ઉઘાડીને આપવામાં આવતો અશન - . સુ. ૨, મ. ૨, ૩. ૭, ૪. ર૬૭ થાવતું સ્વાદિમ આહાર અપ્રાસુક જાણી યાવતું મળવા છતાં પણ ગ્રહણ ન કરે, ૨૬૩૪, વિVM વુિં, નીસાઈ પઢિાણ વા ! ૧૧૩૪. જે આહાર-પાણી સચિત્ત પાણીના ઘડાથી ઢાંકેલ लोढेण वा वि लेवेण, सिलेसेण व केणई ।। હોય અથવા પથ્થરથી, ખરલથી, લોઢીથી, માટી અથવા બીજા તેવા કોઈ લેપથી છાંદેલ હોય અથવા લાખથી સીલ કરી દીધેલ હોય... तं च उभिदिया देज्जा, समणट्ठाए व दायए । તેવા અન્નપાનને શ્રમણ નિમિત્તે લેપ વગેરે તોડીને देंतियं पडियाइक्खे, न मे कप्पड़ तारिसं ।। શ્રમણને આપવા માટે લાવે તો ભિક્ષા દેનાર તે -સ, ઝ, ૫, ૩. ? . ૬૦-૬૬ વ્યક્િતને શ્રમણ કહે કે “તેવું મને કહ્યું નહિ.'' उब्मिण्ण आहार गहण पायच्छित्त सुत्तं ઉભિન્ન આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૬રૂક. ને મનg fકૃઝિનં અસM વા-નવ-સહુનં વા ૧૧૩પ. જે ભિક્ષુ માટીથી લેપાયેલ અશન થાવત્ સ્વાદ્યને उभिदिय निभिदिय देज्जमाणं पडिग्गाहे इ લેપ તોડીને આપવાથી ગ્રહણ કરે છે, (કરાવે છે) पडिग्गाहेंतं वा साइज्जइ । ગ્રહણ કરનારની અનુમોદના કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ! આવે છે. -ર. ૩. શ૭ સુ. ૨૨ (૮) મોટડાં – (૮) માલોપહૃત દોષઃ मालोहड आहार गहण णिसेहो માલપત આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ૨૩૬ સે અવq વા ઉપકgી વી કારાવરું ૧૧૩૬. સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરે આહાર માટે पिंडवायपडियाए अणुपविढे समाणे सेज्ज. पुण પ્રવેશ કરીને એવું જાણે કે અશન યાવતું સ્વાદ્ય जाणेज्जा, असणं वा-जाव-साइमं वा, खंधंसि वा, દીવાલ પર, સ્થંભ પર, માંચડા (શીકા પર) પ્રાસાદ મંવંfસ વા, માઉસ વા, સારંસિ વા, પર. હવેલીની છત પર, અથવા એવા કોઈ બીજા हम्मियतलंसि वा, अण्णयरंसि वा तहप्पगारंसि ઊંચા સ્થાન પર રાખેલ છે. अंतलिक्ख जायंसि उवणिक्खित्ते सिया । Page #637 -------------------------------------------------------------------------- ________________ ५६८ चरणानुयोग तहप्पगार मालोहडं असणं वा जाव - साइमं वा अफासुयं - जाव णो पडिगाहेज्जा । केवली बूया - आयाणमेयं । मालोपहृत आहार ग्रहण - प्रायश्चित्त अस्संजए भिक्खुपडियाए पीढं वा, फलगं वा, णिस्सेणि वा, उदूहलं वा, अवहट्टु उस्सविय दुरूहेज्जा । से तत्थ दुरूहमाणे पयलेज्ज वा, पवडेज्ज वा । से तत्थ पयलमाणे वा, पवडमाणे वा, हत्थं वा, पायं वा, बाहुं वा, उरूं वा, उदरं वा, सीसं वा, अण्णतरं वा कार्यसि इन्दियजायं लूसेज्ज वा, पाणाणि वा जाव- सत्ताणि अभिहणेज्ज वा, वत्तेज्ज वा, लेसेज्ज वा, संघसेज्ज वा संघट्टेज्ज वा, परियावज्ज वा, किलामेज्ज वा, उद्दवेज्ज वा, ठाणाओ ठाणं संकामेज्ज वा, जीवियाओ ववरोवेज्ज वा, अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णाजाव उवएसे जं तहप्पगारं मालोहडं असणं वा- जाव- साइमं वा, अफासुयं जाव णो पडिगाहेज्जा । 1 - आ. सु. २, अ, १, उ. ७, सु. ३६५ मालोहड आहार गहणस्स पायच्छित्त सुत्तं११३७. जे भिक्खू मालोहडं असणं वा जाव - साइमं वा, देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । -नि. उ. १७, सु. १२३ कोट्ठाउन्त आहार गहण णिसेहो ११३८. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा, असणं वा जाव- साइमं वा कोट्ठिगातो वा कोलेज्जातो वा अस्संजए भिक्खुपडियाए उक्कुज्जिय अवउज्जिय ओहरिय आहटु दलएज्जा । सूत्र ११३७-३८ તો એવા માલાપહૃત અશન યાવત્ સ્વાદ્યને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ કરે નહિ. કેવળી ભગવાન કહે છે, આ પ્રકારનો આહાર લેવો એ કર્મબંધનનું કારણ છે. અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે બાજોઠ, પાટ, (પાટિયું,) નીસરણી કે ખાંડણીયો લાવીને તેને ઊંચો કરીને તેની ઉપર ચડશે. સંભવ છે તે ત્યાંથી લપસી જાય અથવા પડી જાય, भे सबसे पड़े तो तेना हाथ, भग, आलु, अंध, ઉદર, મસ્તક અથવા શરીરના કોઈપણ અવયવ અથવા કોઈ પણ ઇન્દ્રિય કે અંગોપાંગ તૂટીફૂટી ४शे. અને પડવાથી અન્ય પ્રાણી યાવત્ સત્વની હિંસા થશે, તેઓને ત્રાસ થશે અથવા તેઓ કચડાઈ જશે, (તેઓના અંગોપાંગ તૂટી જશે.) તેઓ એકબીજા साथै टडराशे, मसणाशे, अथडाशे, घसाशे, संताय पामशे, पीडाशे, उलेश पामशे, उपद्रव पामशे, खेड જગ્યાથી બીજા જગ્યા પર પડશે અથવા મરણ पामशे એટલા માટે ભિક્ષુને પહેલેથી જ પ્રતિજ્ઞા છે યાવત્ ઉપદેશ આપેલ છે કે આ પ્રકારનો માલોપકૃત અશન યાવત્ સ્વાદિમ આહાર અપ્રાસુક જાણી યાવત્ મળવા છતાં પણ ગ્રહણ ન કરે. માલોપહૃત આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :૧૧૩૭. જે ભિક્ષુ માલાપહૃત અશન યાવત્ સ્વાદ્ય આપનાર પાસેથી લે છે, (લેવડાવે છે) કે લેનારનું અનુમોદન हुरे छे, તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) जावे छे. કોઠીમાં રાખેલો આહાર લેવાનો નિષેધ : ११३८. साधु अथवा साध्वी गृहस्थना घरे आहार माटे प्रवेश કરીને એવું જાણે કે, આ અશન યાવત્ સ્વાદિમ આહાર આદિ કોઠીમાંથી અથવા કોથળામાંથી સાધુના નિમિત્તે ઊંચા થઈને, નીચે નમીને, શરીરને સંકોચીને અથવા આડા પડીને લાવીને આપેલ છે, १. निस्सेणिं फलगं पीढं, उस्सवित्ताणमारुहे । मंच कीलं च पासायं समणट्ठाए व दावए ।। दुरूहमाणी पवडेज्जा, हत्थं पायं व लूसए । पुढविजीवे वि हिंसेज्जा, जे य तन्निसिया जगा ।। एयारिसे महादोसे, जाणिऊण महेसिणो । तम्हा मालोहडं भिक्खं न पडिगेण्हंति संजया ।। दस. अ. ५, उ. १, गा. ९८- १०० Page #638 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९३९-४२ कोष्ठ संचित आहार-ग्रहण प्रायश्चित्त चारित्राचार ५६९ तहप्पगारं असणं वा-जाव-साइमं वा मालोहडं ति તો તે અશન યાવતુ સ્વાદિમ આહારને માલોપત णच्चा लाभे संते णो पडिगाहेज्जा ।। જાણીને મળવા છતાં પણ પ્રહણ ન કરે. -મા. સુ. ૨, ૫, ૬, ૩. ૭, . ૩૬૬ ૨૨૨૬. નાર્વે વ ની વા, નાસને રાદૂર | ૧૧૩૯. સંયમી મુનિ ગૃહસ્થના માટે બનાવેલ પ્રાસુક આહાર फासुयं परकडं पिण्डं, पडिगाहेज्ज संजए ।। પ્રહણ કરે, પરંતુ અતિ ઊંચેથી અથવા અતિ નીચેના -૩. મ. ૨, . ૨૪ સ્થાનથી અપાયેલ તથા અતિ સમીપ અથવા અતિ-દૂરથી લાવી આપવામાં આવતો પ્રાસુક આહાર ન લે. कोहाउत्त आहार गहणस्स पायच्छित्त सत्तं - કોઠીમાં રાખેલ આહાર લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૪૦ ૩ ]િ હથિયાત્તિ અને વાં-નાક-સાઉં વ ૧૧૪૦. જે ભિક્ષુ કોઠીમાં રાખેલ અશન યાવતું સ્વાદિમને उक्कुज्जिय निक्कुज्जिय ओहरिय देज्ज माणं ઊંચા થઈને કે નીચા નમીને કાઢી આપનાર પાસેથી पडिग्गाहेइ पडिग्गाहेंत वा साइज्जइ ।। લે છે, (લવડાવે છે) લેવડાવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩પડ્યું | આવે છે. -નિ. ૩. ૨૭, સુ. ૧૨૪ (૨) fસક – (૯) અનિરુપ દોષઃ अणिसिट्ठ आहार गहण विहि-णिसेहो અનિરુદ્ધ આહાર ગ્રહણ કરવાનો વિધિ-નિષેધ ૨૨૪૬, ૨ fપવું વા, ઉપવનgorો વા *Ttવછરું પિંડવીય ૧૧૪૧. સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરે આહાર માટે पडियाए अणुपविढे समाणे सेज्ज पुण जाणेज्जा, પ્રવેશ કરીને એવું જાણે કે, અશન યાવતુ સ્વાદિમ असणं वा--जाव-साइमं वा परं समुद्दिस्स बहिया કોઈ બીજાને ઉદ્દેશીને બહાર લાવેલ છે અને તેણે णीहडं तं परे हिं असमणु ण्णातं अणि सिटुं, મને આપવાની અનુમતિ આપી નથી અથવા अफासुयं-जाव-णो पडिगाहेज्जा । આપનાર અને લેનાર બંનેમાંથી એકની ઈચ્છા નથી, તો એવું અશન-પાન આદિ અમાસુક જાણી યાવત્ મળવા છતાં લેવું ન જોઈએ. तं परेहिं समणुण्णात सम्माणिसिटुं फासुय-जाव જો તે આહાર-પાણી તેની આજ્ઞાથી આપે અથવા તો पडिगाहेज्जा । તેનો ભાગ તેને આપી દેવામાં આવે અને પછી દાતા -. . ૨, એ. ૬, ૩૬, મુ. ૨૮૭ આપે તો તે પ્રાસુક જાણી પાવતુ ગ્રહણ કરી લેવો જોઈએ. ११४२. दोण्हं तु भुजमाणाणं, एगो तत्थ निमंतए । दिज्जमाणं ण इच्छेज्जा, छंदं से पडिलेहए ।। ૧૧૪૨. બે વ્યક્તિ ભોજન કરી રહ્યાં છે. તેમાંથી એક પક્તિ ભિક્ષા માટે નિમંત્રણ કરે તો તે આહાર-પાણીને ન ઈચ્છે પરંતુ બીજા વ્યક્તિના અભિપ્રાયની રાહ જુએ. તેને આહારાદિ દેવું અપ્રિય લાગે તો ન લે અને પ્રિય લાગે તો લે. બે વ્યક્તિ ભોજન કરતા હોય તે બંને નિમંત્રણ કરે તો મુનિ તે અપાતા નિર્દોષ આહારપાણીને ગ્રહણ કરે. दोहं तु भुंजमाणाणं, दो वि तत्थ निमंतए । दिज्जमाण पडिच्छेज्जा, जं तत्थेसणियं भवे ।। -રૂ. ૪, ૫, ૩. ૨, ૪. ૨૭–૨૮ ૧, (ક) Jain Education (ખ) દશા. દ. ૨, સૂ. ૨ મુનિએ વસ્તુ માટે ભાગીદાર સ્વામીનો અભિપ્રાયુ નેત્ર અને મુખાકૃતિ જોઈ જાણી લેવું જોઈએ. Page #639 -------------------------------------------------------------------------- ________________ उत्पादन दोष ઉત્પાદન દોષ - ૫ પ્રાફિકથન સોળ ઉત્પાદન દોષ : धाई दूई निमित्ते, आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया लोभे य, हवंति दस एए ।।१।। पुव्विं पच्छा संथवं, विज्जा मंते य चुण्ण जोगे य । उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे य ।।२।। - five 7. ૪૦૮-૪૦૬ ધાત્રી : ધાયમાતાઓની જેમ બાળકોને ખવડાવી, પીવડાવી કે હસાવી, રમાડી આહારાદિ લેવો. દૂતી : દૂતીની જેમ અહીંની વાતો ત્યાં અને ત્યાંની વાતો અહીં એકબીજાને કહી અથવા સ્વજન સંબંધીના સમાચારોનું આદાન-પ્રદાન કરી આહાર આદિ લેવો. નિમિત્તઃ જ્યોતિષ આદિ નિમિત્ત શાસ્ત્રો અનુસાર કોઈનું શુભ-અશુભ ભવિષ્ય બતાવી આહાર આદિ લેવો. આજીવ : આહારાદિની પ્રાપ્તિ માટે દીક્ષિત થયા પૂર્વેની જાતિ, કુળ બતાવવાં; દીક્ષિત થયા બાદનો ગણ બતાવવો. તથા ગૃહસ્થ જીવનમાં જે કાર્ય શિલ્પમાં નિપુણતા પ્રાપ્ત હોય તે કાર્ય કે શિલ્પનો પ્રયોગ કોઈને આજીવિકા માટે બતાવવો અને આહાર મેળવવો. વનીપક : દાનનું મહત્વ બતાવી અથવા દાતાની પ્રશંસા કરી આહારાદિ લેવો. ચિકિત્સા : રોગાદિ નિવારણનો પ્રયોગ બતાવી આહારાદિ લેવો. ક્રોધ : ક્રોધિત થઈ આહાર લેવો અથવા આહારાદિ ન દેવાથી શ્રાપ આપવાનો ભય બતાવી આહારાદિ લેવો. માન : પોતાની જાતિ, કુલ આદિનું ગૌરવ બતાવી આહારાદિ લેવો. માયા : છળ-કપટ કરી આહારાદિ લેવો. લોભ : સરસ આહાર માટે અનેક ઘર ફરીને આહાર મેળવવો. પૂર્વ પશ્ચાત્ સંસ્તવ : આહાર ગ્રહણ કર્યા પહેલાં અથવા પછી દાતાની કે પોતાની પ્રશંસા કરવી. ૧૨. વિદ્યા : કોઈ વિદ્યાના પ્રયોગથી આહારાદિ લેવો અથવા કોઈ વિદ્યાની સિદ્ધિનો પ્રયોગ બતાવી આહાર આદિ લેવો. ૧૩. મંત્ર : કોઈ મંત્રના પ્રયોગથી આહારાદિ લેવો અથવા મંત્રની સિધ્ધિની વિધિ બતાવી આહારાદિ લેવો. ચૂર્ણ : વશીકરણનો પ્રયોગ કરી આહારાદિ લેવો અથવા વશીકરણનો પ્રયોગ બતાવી આહારાદિ લેવો. યોગ : યોગવિદ્યાનો પ્રયોગ બતાવી આહારાદિ લેવો અથવા યોગવિદ્યાનો પ્રયોગ શીખડાવી આહારાદિ લેવો. ૧૬. મલકર્મ : ગર્ભપાતનો પ્રયોગ બતાવી આહારાદિ લેવો. અતંર્ધાન પિંડ અદૃષ્ટ વિદ્યા આદિના પ્રયોગથી અદૃષ્ટ રહી આહારાદિ લેવો. નિશીથ ઉદે. ૧૩માં ધાત્રી આદિ ઉત્પાદન દોષોના પ્રાયશ્ચિત્તનું વિધાન છે, પિંડ નિયુક્તિમાં પ્રતિપાદિત ઉત્પાદન દોષોમાં તથા નિશીથ-પ્રતિપાદિત ઉત્પાદન દોષોમાં ક્રમભેદ, સંખ્યાભેદ અને પાઠભેદ છે. પિંડનિર્યુક્તિમાં ૧૬ ભેદ છે, નિશીથમાં ૧૫ ભેદ છે. પિંડનિર્યુક્તિમાં અંતર્ધાનપિંડ નથી. નિશીથમાં છે. પિડનિયુતિમાં મૂળકર્મ છે, નિશીથમાં નથી. પિંડેનિફિતમાં પૂર્વપશ્ચાત્ સંસ્તવ છે, નિશીથમાં નથી. ૧૫. Page #640 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११४३ - ४७ (૬) कोपपिंड दोसं असणाइ अलाभे कोव - णिसेहो - ૬×૪૬. कोपपिंड आदि दोष (૧) કોપપિંડ દોષ : અશનાદિ ન મળવાથી ક્રોધ કરવાનો નિષેધ : ૧૧૪૩.જે ભિક્ષાની અપ્રાપ્તિમાં ખેદ કરતા નથી, તે વીર પ્રશંસાને પામે છે. (આ ગૃહસ્થ મને આપતો નથી) એવો વિચાર કરી તેના પર ક્રોધ ન કરે. एस वीरे पसंसिते जेण णिव्विज्जति आदाणाए, ण मे देति ण कुप्पेज्जा, थोवं लधुं ण खिंसए । पडिसेहितो परिणमेज्जा । एतं मोणं समणुवासेज्जासि । - સુ. , અ. ૨, ૩, ૪, સુ. ૮૬ ૪૪, વવું પરરે અન્ધ, વિવિદ સ્વામ-સામ । न तत्थ पंडिओ कुप्पे, इच्छा देज्ज परो न वा ।। सयणासणवत्थं वा, भन्त-पाणं व संजए । अदेंतस्स न कुप्पेज्जा, पच्चक्खे वि य दीसओ ।। 2 -સ. મ. ૧, ૩. ૨, ગા. ૨૭-૨૮ ११४५. लहवित्ती सुसंतुट्टे, अप्पिच्छे सुहरे सिया । आसुरत्तं न गच्छेज्जा, सोच्चा णं जिणसासणं -સ. સ. ૮, . ૨૧ (૨) लोभपिंडदोसं११४६. सिया एगइओ लधुं, लोभेण विणिगूहई । मा मेयं दाइयं संतं दद्रूणं सयमायए ।। अत्तट्ठगुरुओ लुद्धो, बहु पावं पकुव्वई । दुत्तोसओ य से होइ, निव्वाणं च न गच्छई ।। -સ. મ. ૧, ૩. ૨, ગા. –રૂર ૧૬૪૭. સંથાર્ સેન્નાડÇન-ત્ત-પાળે, अप्पिच्छया अइलाभे वि संते । जो एवमप्पाणऽभितोसएज्जा, संतोसपाहन्नरएस पुज्जो ।। -સ. ૬ ૬, ૩. રૂ, 1, 4 चारित्राचार ५७१ અલ્પ આહાર પ્રાપ્ત થાય તો પણ નિંદા ન કરે. ગૃહસ્થ ના પાડે તો ત્યાંથી પાછા ફરી જાય. મુનિ આ મૌનધર્મ (મુનિના ધર્મ) નું યથાયોગ્ય પાલન કરે. ૧૧૪૪. ગૃહસ્થને ઘેર ભિન્ન ભિન્ન પ્રકારના મેવા મુખવાસ ઈત્યાદિ ભોજન હોવા છતાં તે ગૃહસ્થ આપે કે ન આપે એ તેની ઈચ્છા પર નિર્ભર છે. તેથી (ન આપના૨ ૫૨) પંડિત ભિક્ષુ ક્રોધ ન કરે. ન શય્યા, આસન, વસ્ત્ર, ભોજન, પાણી વગેરે ગૃહસ્થને ત્યાં પ્રત્યક્ષ દેખાંતાં હોવા છતાં પણ જો તે ન આપે તો સંયમી તેના પર ક્રોધ ન કરે. ૧૧૪૫.મુનિ રુક્ષવૃત્તિ સુસંતુષ્ટ, અલ્પ ઈચ્છાવાળો અને અલ્પ આહારથી તૃપ્ત થનારો હોય તે જિનશાસનને સાંભળી સમજી (અલાભ હોવા છતાં ) ક્રોધ ન કરે. લોભ-પિંડ દોષ : (૩) ૧૧૪૬. કદાચિત્ કોઈ એકલો સાધુ સરસ આહાર પ્રાપ્ત કરીને લોભથી ની૨સ આહાર મૂકીને તેને છુપાવે છે. કારણ કે તે વિચારે છે કે મને મળેલો આ આહાર ગુરુને જો દેખાડીશ તો જોઈને સ્વયં ગ્રહણ કરી લેશે ? મને નહિ આપે તો ? એમ તે જિજ્વાલોલુપ તથા સ્વાર્થી સાધુ ઘણું પાપ ઉપાર્જન કરે છે, અસંતોષશીલ બને છે. અને નિર્વાણ ને પામી શકતો નથી. ૧૧૪૭.સંથારો, શય્યા-સ્થાન, આસન, ભાત, પાણી વગેરેનો અતિલાભ થતો હોય તો પણ તેમાં અલ્પ ઈચ્છા રાખી જરૂરિયાત પ્રમાણે ગ્રહણ કરી જે પોતાના આત્માને સંતુષ્ટ રાખે છે, તે સંયમી સંતોષને પ્રમુખતા આપી તેમાં જ ૨મે છે, તે જ સાધક પૂજ્ય થાય છે. ૧. સયામ-પાળ-મોયાં, વિવિદ્ સ્વામં આમ પસિં। અવળુ પડિમેન્દ્િ નિયંતે, ને તત્ય ન પણસરૂં સામિવું | – સત્ત ઞ. ૫, ગ. K ૨. આ ગાથાઓમાં આહાર ન મળે તો પણ ક્રોધ ન કરવાનું વિધાન છે. વાસ્તવમાં ક્રોધપિંડની વ્યાખ્યા નિશીથ ચૂર્ણિ અને પિંડ નિર્યુક્તિમાં જ આપવામાં આવી છે. ક્રોધપિંડના પ્રકાર અને ઉદાહરણ ઈત્યાદિ માટે જુઓ - નિ. ચૂર્ણિ ગા. ૪૪૩૯-૪૪૪૩ તથા પિડનિર્યુક્તિ ગા. ૪૬૧-૪૬૪ Page #641 -------------------------------------------------------------------------- ________________ ५७२ चरणानुयोग पूर्व पश्चात् संस्तव दोष सूत्र १९४८-५० પુષ્ય-પછી–સંવ-વોસ : પૂર્વ પશ્ચાત્ સંસ્તવ દોષ : ११४८. कुलाई जे धावति सादुगाई, ૧૧૪૮ જે શ્રમણ સ્વાદિષ્ટ ભોજન કરનાર કુળો તરફ દોડે आधाति धम्म उदराणुगिद्धे । છે, પેટ ભરવા માટે ધર્મનું આખ્યાન કરે છે અને अहाहु से आयरियाण संतसे, ભોજન માટે પોતાની પ્રશંસા કરાવે છે તે આર્ય जे लोवइज्जा असणस्स हेउं । શ્રમણોની ગુણ સંપદાના સોમા અંશથી પણ હીન હોય છે. निक्खम्म दीणे परभोयणमि, જે શ્રમણ સ્વગૃહ ત્યાગ કરીને બીજાઓ પાસે मुहमंगलिओदरियाणुगिद्धे । ભોજન મેળવવા લાચારી કરે છે તથા ભોજનમાં नीवारगिद्धे व महावराहे, આસક્ત બની ગૃહસ્થની પ્રશંસા કરે છે તે ચોખાના अदूर एवेहति घातमेव । દાણામાં આસક્ત મોટા સુવરની માફક તરત નાશ પામે છે. अन्नस्स पाणस्सिहलोइयस्स, જે ઈહલૌકિક પદાર્થ અન્ન, પાન આદિ માટે પ્રિય अणुप्पियं भासइ सेवमाणे । ભાષણ કરે છે તે પાર્થસ્થ ભાવ તથા કુશીલ ભાવનું पासत्थयं चेव कुसीलयं च, સેવન કરતો કરતો ફોતરાની જેવો નિ:સત્વ-નિસ્ટાર निस्सारए होई जहा पुलाए । બની જાય છે. સૂય. સુ. , 4, ૭, II. ૨૪-ર૬ पुव्वपच्छासंथवदोसस्स पायच्छित्त स्तं પૂર્વ પચાત્ સંસ્તવ દોષનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૪૧. ને ઉપવષ્ણુ પુરેપંથä વા છાસંથર્વ વા રે, રુરંત ૧૧૪૯, જે ભિક્ષુ (દાન દેવાની) પહેલાં અથવા પછી સ્તુતિ वा साइज्जइ । કરે છે. (કરાવે છે.) કરાવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) –રિ. ૩ ૨, સુ. ૨૮ આવે છે. ૩ખાય તો વMા સુર માર કહળસ ૨ ૩યાણી- ઉત્પાદન દોષોનો ત્યાગ અને શુદ્ધ આહાર-ગ્રહણનો ઉપદેશ : ૨૫૦. નિસન-શા–પીયાવા વાય તિ | ૧૧૫૦. ગૃહસ્થના ઘરમાં બેસીને ધર્મકથા નિમિત્તે વાર્તા કહીને ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. न तिगिच्छा--मंत-मूल-भेसज्जकज्जहेउं । ચિકિત્સા, મંત્ર, જડીબુટ્ટી, ઔષધ નિર્માણ આદિના પ્રયોગો બતાવીને ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. न लक्खणुप्पाय सुमिण-जोइस-निमित्तकह શુભાશુભ લક્ષણ (ઉત્પાત, ભૂકંપાદિ) સ્વપ્નફળ, જ્યોતિષ (મુહૂર્ત-કથન) નિમિત્ત કથન(ભવિષ્ય કથન) કૌતુક (જાદુના પ્રયોગો બતાવીને ભિક્ષા પ્રહણ ન કરવી જોઈએ. नवि डंभणाए, नवि रक्खणाए, नवि सासणाए । દંભ કરીને, આત્મરક્ષાનાં પ્રયોગનું શિક્ષણ આપીને नवि डंभण-रक्खण-सासणाए भिक्खं गवेसियव्वं । અનુશાસન કરવાનું શિક્ષણ આપીને ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. नवि वंदणाए, नवि माणणाए, नवि पूयणाए । વંદન કરીને સન્માન કરીને, પૂજા કરીને ભિક્ષા नवि वंदण-माणण-पूयणाए भिक्खं गवेसियव्वं । ગ્રહણ ન કરવી જોઈએ. १. (क) मोहरंति मौखर्येण पूर्व संस्तव-पश्चात्संस्तवादिना बहुभाषिते यल्लभ्यते तन्मौखर्यमुत्पादना दोष-- (g) પહ, સુ. ૨, ૪, ૫, સુ. ૫ માં પૂર્વ પશ્ચાતુ દોષનું મૌખર્ય નામે છે. - પ. પુ. ૨ મ. ૧, સે. ૨૬ ટીમ ૨. સંસ્તવના ભેદ, સંસ્તવના દોષ વગેરે માટે જુઓ - - fઇ વિ. I. ૪૮૪-૪૬૩ Page #642 -------------------------------------------------------------------------- ________________ घातपिंड आदि दोष युक्त आहार करण प्रायश्चित्त चारित्राचार ५७३ नवि हीलणाए, नवि निंदणाए. नवि गरहणाए । અપમાન કરીને, નિંદા કરીને, અપકીર્તિ કરીને नवि हीलण-निंदण-गरहणाए भिक्खं गवेसियव्वं । ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. नवि भेसणाए, नव तज्जणाए, नवि तालणाए । ભય બતાવીને, તર્જના કરીને, તાડના કરીને ભિક્ષા नवि भेसण-तज्जण-तालणाए भिक्खं गवेसियव्वं । ગ્રહણ ન કરવી જોઈએ. नवि गारवेणं, नवि कुहणयाए, नवि वणीमयाए । ગર્વ કરીને, ક્રોધ કરીને, દીનતા બતાવીને ભિક્ષા नवि गारव-कुहण-वणीमयाए भिक्खं गवेसियव्वं । ગ્રહણ ન કરવી જોઈએ. नवि मित्तयाए, नवि पत्थणाए, नवि सेवणाए । મિત્રતા કરીને, પ્રાર્થના કરીને, સેવા કરીને ભિક્ષા नवि मित्त--पत्थण-सेवणाए भिक्खं गवेसियव्वं । ગહણ ન કરવી જોઈએ. अन्नाए, अगढिए, अदुढे, अदीणे, अविमणे, અજ્ઞાત કુલમાંથી ભિક્ષા ગ્રહણ કરનાર, સરસ अकलुणे, अविसाती, अपरितंतजोगी जयण આહાર કરવામાં અનાસક્ત નીરસ આહારદાતા घडण-करण-चरिय-विणयगुण-जोगसंपउत्ते તરફ અદ્વેષભાવવાળો, આહાર ન મળવા છતાં भिक्खू भिक्खेसणाए निरते । પણ અદીન, આહાર ન મળવા છતાં પણ અગ્લાન મનવાળો, દયનીય ભાવરહિત, વિષાદ રહિત, -guદ. સુ. ૧, ૨, ૬, સુ. ૧ અશુભયોગ રહિત, મળેલ સંયમ-સાધનામાં પ્રયત્નશીલ, સૂત્રાનુસાર અર્થઘટન કરવામાં ઉપયુક્ત, કરણ ચરણ અને વિનય ગુણયુક્ત ભિક્ષુ ભિક્ષાની એષણામાં તત્પર રહે. धाइ पिंडाइ भुंजमाणस्स पायच्छित्त सुत्ताई ધાતૃપિંડ આદિ દોષયુક્ત આહાર કરનારનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૫૧, ૨, પિનું થા–પિડું બંગડું, બંનંત ઘા સાફ-નડું | ૧૧૫૧, ૧, જે ભિક્ષ ધાતુપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. २. जे भिक्खू दूई-पिंड भुंजइ, भुजत वा साइज्जइ । જે ભિક્ષુ દૂતિપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ३. जे भिक्खू णिमित्त-पिडं भुंजइ भुंजतं वा ૩. જે ભિક્ષુ સૈકાલિક નિમિત્ત કહીને આહાર સાફિક્સ | ભોગવે છે, (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ४. जे भिक्खू आजीविय-पिंडं भुंजइ, भुंजतं वा ૪. જે ભિક્ષુ આજીવિક (આજીવિકાના પ્રયોગ સ1િ | બતાવીને લીધેલો આહાર) પિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ५. जे भिक्खू वणीमग-पिडं भुंजइ, भुजंतं वा ૫. જે ભિક્ષુ ભિખારીનાં નિમિત્ત કાઢેલો આહાર ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ६. जे भिक्खू तिगिच्छा-पिंडं भुंजइ, भुंजतं वा ૬. જે ભિક્ષુ ચિકિત્સા પિંડ ભોગવે છે. (ભોગવાવે સારૂં | છે) ભોગવનારનું અનુમોદન કરે છે, ७. जे भिक्खू कोह-पिंडं भुजइ, भुंजतं वा साइज्जइ । ૭. જે ભિક્ષ કોપપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ૮. ને પિવરવૂ મળ–પિંડ મુંડ, ભૃગંત વા સાક્તરૂ ! ૮. જે ભિક્ષુ માનપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ९. जे भिक्खू माया–पिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ૯. જે ભિક્ષુ માયાપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. Page #643 -------------------------------------------------------------------------- ________________ ५७४ चरणानुयोग एषणा दोष १०. जे भिक्खू लोभ-पिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ११. जे भिक्खू विज्जा-पिंडं भुंजइ, भुजंतं वा પાન | १२. जे भिक्खू मंत-पिंडं भुजइ, भुजंतं वा साइज्जइ । १३. जे भिक्खू चुण्णय-पिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । १४. जे भिक्खू जोग-पिंडं भुंजइ, भुजंतं वा सूत्र १९५१ ૧૦. જે ભિક્ષુ લોભપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ૧૧. જે ભિક્ષુ વિદ્યાપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ૧૨, જે ભિક્ષુ મંત્રપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ૧૩. જે ભિક્ષુ ચૂર્ણપિંડ ભોગવે છે, (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ૧૪. જે ભિક્ષુ યોગપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ૧૫. જે ભિક્ષુ અંતર્ધાન પિંડ (અદૃષ્ટ રહીને ગ્રહણ કરેલા આહારને) ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. તેને ઉદ્ઘાતિ ચાતુર્માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. १५. जे भिक्खू अंतद्धाण-पिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाण उग्धाइयं । -નિ. ૩. ૧૨, . ૬૪–૭૮ એષણા દોષ- ૬ (પ્રાકકથન) દસ દોષ ગ્રહઔષણાના : संकिय मक्खिय, णिक्खित्त, पिहिय, साहरिय दायगुम्मीसे । अपरिणय लित्त छड्डियं, असण दोसा दस हवंति ।। - पिंड. नि. गा. ५२० શકિત : કોઈ એક ઉદ્ગમ આદિ દોષની આશંકા હોવા છતાં પણ આહારાદિ લેવો. પ્રક્ષિત : કોઈ સચિત્ત પદાર્થથી આહારાદિનો સ્પર્શ થયો હોવા છતાં પણ લઈ લેવો. નિક્ષિપ્ત : કોઈ સચત્ત પદાર્થ પર રાખેલો આહારાદિ લેવો. પિહિત : કોઈ સચિત્ત પદાર્થયત પાત્ર આદિથી ઢાંકેલો આહારાદિ લેવો. સંત : જે પાત્ર આદિમાં સચિત્ત પદાર્થ રાખેલો હોય તેને ખાલી કરીને તે જ પાત્રમાં અપાતો આહારાદિ લેવો. દાયક : આંધળા પાસેથી, કંપવાવાળા પાસેથી, કુષ્ઠ રોગવાળા પાસેથી, ગર્ભિણી તથા જીવ વિરાધના કરનાર પાસેથી આહારાદિ લેવો. ઉમિશ્ર : કોઈપણ સચિત્ત પદાર્થથી મિશ્રિત આહારાદિ લેવો. અપરિણત : સર્વથા અચિત્ત થયા વગર અર્થાત સચિત્ત અથવા મિશ્ર આહારાદિ લેવો. લિપ્ત : જેના હાથ પાત્ર આદિ સચિત્ત પદાર્થોથી સંતૃષ્ટ (ખરડાયેલાં ) હોય તેના પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી. ૧૦- છર્દિત : કોઈ નીચે પછાડીને આહાર આદિ આપે તે લેવો. આ દોષો ગૃહસ્થ અવિવેકના કારણે અને સાધુ સાધ્વી આસક્તિના કારણે લગાવે છે. Page #644 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११५२-५५ (१) संकियदोसं संका वट्टमाणस्स आहार गहण णिसेहो - ११५२. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जा-असणं वा जाव - साइमं वा 'एसणिज्जे सिया, अणेसणिज्जे सिया वितिगिंछ समावण्णेणं असमाहडाए लेस्साए तहप्पगार असणं वा जाव- साइमं वा अफासुयं जाव णो पडिग्गाहेज्जा । शंका युक्त आहार ग्रहण निषेध (२) निक्खित्तदोसं पुढवीकाय पट्टिय आहार गहण णिसेहो - ११५३. - आ. सु. २, अ. १, उ. ३, सु. ३४३ से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जाअसणं वा जाव - साइमं वा पुढविक्कायपइट्ठियं, तहप्पगारं असणं वा जाव- साइमं वा अफासुर्य जाव णो पडिग्गाहेज्जा । - आ. सु. २, अ. १, उ. ७, सु. ३६८ (क) आउकाय पइट्ठिय आहार गहण णिसेहो११५४. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जाअसणं वा - जाव - साइमं वा आउकायपइट्ठियं, तहप्पगारं असणं वा - जाव- साइमं वा अफासुयंजाव णो पडिग्गाहेज्जा २ - आ. सु. २, अ. १, उ., ७, सु. ३६८ (ख) ते काय पट्टिय आहार गहण णिसेहो - ११५५. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जाअसणं वा जाव - साइमं वा अगणिणिक्खित्तं, तहप्पगारं असणं वा - जाव- साइमं वा अफासुयंजाव णो पडिग्गाहेज्जा । केवली - आयाणमेयं । बूया -: चारित्राचार ५७५ (१) शंडित घोष : શંકા હોવાથી આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ११५२. गृहस्थना घरमा भिक्षा माटे प्रवेश अर्जा पछी साधु અથવા સાધ્વીને શંકા થાય 'આ અશન યાવત્ સ્વાદિમ એણીય છે કે અનૈષણીય ?' આ શંકાથી ચિત્ત અસ્થિર થઈ જાય અને સમાધાન ન થાય. તો તે અશન યાવત્ સ્વાદિમ અપ્રાસુક જાણી મળવા છતાં પણ યાવત્ ગ્રહણ ન उरे. (२) निक्षिप्त होष : પૃથ્વીકાય પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ११43. गृहस्थना धरम लिक्षा माटे गयेस साधु साध्वी भागे हैं, અશન યાવત્ સ્વાદિમ આહાર પૃથ્વીકાય પર રાખેલ છે તો આવા પ્રકારનો અશન યાવત્ સ્વાદિમ આહારને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. અપકાય પર મૂકેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ११५४. गृहस्थनां घरमा लिक्षा माटे गयेस साधु के साध्वी भारे 3, આ અશન યાવત્ સ્વાદિમ આદિ અપકાય ઉ૫૨ राजेस छे, તો એવો અશન યાવત્ સ્વાદિમ આહાર અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. અગ્નિકાય પર મૂકેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ ઃ ११५५. गृहस्थना धरमा भिक्षा मारे गयेस साधु के साध्वी भारो डे, અશન યાવત્ સ્વાદિમ આહાર અગ્નિકાય ૫૨ राजेस छे, તો તે અશન યાવત્ સ્વાદિમ આહાર અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે, કેવળી ભગવાનનું કથન છે કે, આ કર્મોનું ઉપાદાન अरपा छे. १. (क) जं भवे भत्तपाणं तु, कप्पाकप्पम्मि संकियं । देतियं पडियाइक्खे न मे कप्पइ तारिसं । । - दस. अ. ५, उ. १, गा. ५९ २. (ख) असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । उदगम्मि होज्ज निक्खित्तं, उत्तिंग-पणगेसु वा ।। तं भवेत्त-पाणं, संजयाणं अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। दस. अ.५, उ. १, गा. ७४-७५ Page #645 -------------------------------------------------------------------------- ________________ ५७६ चरणानुयोग अग्निकाय प्रतिष्ठित आहार ग्रहण निषेध सूत्र ११५६-५७ अस्संजए भिक्खुपडियाए उस्सिंचमाणे वा, કારણ કે - અસંયમી ગૃહસ્થ સાધુના ઉદ્દેશ્યથી અગ્નિ निस्सिचमाणे वा, आमज्जमाणे वा, पमज्जमाणे वा, પર રાખેલા વાસણમાંથી આહાર કાઢીને આપે છે, उत्तरेमाणे वा, उयत्तमाणे वा, अगणिजीवे हिंसेज्जा । આપ્યા બાદ રહેલો આહાર પાછો નાંખે છે, ત્યારે તે ગૃહસ્થ તેના હાથ આદિનું પ્રમાર્જન કે શોધન કરતાં, આગ પરથી ઉતારતા કે અગ્નિ પર જ વાસણને ત્રાસુ કરતાં અગ્નિકાય જીવોની હિંસા કરશે. अह भिक्खणं पव्वोवदिट्ठा एस पइण्णा-जाव-एस એટલા માટે નિર્ઝન્થ મુનિઓ માટે પહેલેથી જ એવી उवएसे जं तहप्पगारं असणं वा-जाव-साइमं वा પ્રતિજ્ઞા યાવતુ ઉપદેશ દીધેલો છે કે અગ્નિ પર अगणिणिक्खित्तं अफासुयं-जाव–णो पडिग्गाहेज्जा । રાખેલ અશન પાવતુ સ્વાદિમ આહારને અપ્રાસુક -30. .૨, મ. ૨, ૩, ૬, કુ. રૂદ્ર જાણી યાવતું ગ્રહણ ન કરે. ૨૫૬. તે અ#q વ, fપરdી વી //વર્ક ઉપuડુંવાય ૧૧૫૬. ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે ગયેલ સાધુ કે સાધ્વી पडियाए अणुपविढे समाणे से ज्ज पुण जाणेज्जा જો એમ જાણે કે, असणं वा-जाव-साइमं वा अगणिकायपइट्टियं, અશન યાવતુ સ્વાદિમ આહાર અગ્નિ ઉપર રાખેલા છે. तहप्पगारं असणं वा-जाव-साइमं वा अफासुयं તો એવો અશન યાવતું સ્વાદિમ આહાર જાણી जाव-णो पडिग्गाहेज्जा । થાવતુ ગ્રહણ ન કરે. केवली बूया-आयाणमेयं । કેવલી ભગવાનનું કથન છે કે, આ કર્મોનું ઉપાદાન કારણ છે. अस्संजए भिक्खुपडियाए अगणिं उस्सक्कियं, કારણ કે-અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે અગ્નિમાં णिस्सक्कियं, ओहरियआहटु दलएज्जा । બળતણ નાખે અથવા કાઢે અથવા વાસણને ઉપરથી ઉતારીને તેમાંથી આહાર લઈને આવે છે; अह भिक्खुणं पुव्वोवदिट्ठा एस पइण्णा-जाव-एस એટલા માટે નિર્ચન્થ મુનિઓ માટે પહેલેથી જ उवएसे जं तहप्पगारं असणं वा-जाव-साइमं वा પ્રતિજ્ઞા છે યાવતુ ઉપદેશ દીધેલો છે કે તે અરિન પર अगणिकाय-पइट्ठियं । अफासुयं-जाव- णो રાખેલ અશન યાવત્ સ્વાદિમ આહારને અપ્રાસુક पडिगाहेज्जा । જાણી યાવત પ્રહણ ન કરે. - . . ર, પ્ર. ૬, ૩. ૭, સુ. ૩૬૮ () ૨૨૪૭|| વા Gિ, grgધું સાનં તહાં ! अगणिम्मि होज्ज निक्खित्तं तं च संघट्टिया दए ।। तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ।। ૧૧પ૭. એશન, પાન, ખાદ્ય કે સ્વાદ્ય એ ચાર પ્રકારના આહાર પૈકીનો કોઈ આહાર અગ્નિ ઉપર રાખ્યો હોય અથવા અગ્નિ સાથે સ્પર્શ કરીને અપાતો હોય તો તે અન્ન, પાન સંયમી માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. એવું જાણીને ભિક્ષુ આહાર દેનારી સ્ત્રીને કહે કે, મને આવો આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી'. અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર પૈકીનો કોઈ આહાર અગ્નિ ઉપર રાખ્યો હોય અથવા સગડીમાં ઇંધણ નાંખીને અપાતો હોય તો તે અન્ન, પાન સંયમી માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. એવું જાણીને ભિક્ષુ દેનારી સ્ત્રીને કહે કે, 'મને આવો આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી”. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा ।। अगणिम्मि होज्ज निक्खित्तं, तं च उस्सक्किया दए ।। त भवे भत्त-पाण तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। Page #646 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११५७ अग्निकाय प्रतिष्ठित आहार ग्रहण निषेध चारित्राचार ५७७ असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । અશન, પાન, ખાદ્ય કે સ્વાદ્ય એ ચાર પ્રકારના अगणिम्मि होज्ज निक्खित्तं, तं च ओसक्किया दए ।। આહાર પૈકીનો કોઈ આહાર અરિ ઉપર રાખ્યો तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं । હોય અથવા ચૂલામાંથી ઈધણ કાઢીને અપાતો હોય देंतियं पडियाइक्खे, न मे कप्पड़ तारिसं ।। તો તે અન્ન, પાન સંયમી માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. એવું જાણીને ભિક્ષ દેનારી સ્ત્રીને કહે કે મને આવો આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી'. असणं पाणगं वा वि. खाइमं साइमं तहा । અશન, પાન, ખાદ્ય કે સ્વાદ્ય એ ચાર પ્રકારના अगणिम्मि होज्ज निक्खित्तं, तं च उज्जालिया दए ।। આહાર પૈકી કોઈ આહાર અગ્નિ ઉપર રાખ્યો હોય तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं । અથવા અગ્નિ જલાવીને અપાતો હોય તો તે અન્ન, પાન સંયમી માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. એવું देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। જાણીને ભિક્ષ દેનારી સ્ત્રીને કહે કે મને આવો આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી'. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । અશન, પાન, ખાદ્ય કે સ્વાદ્ય એ ચાર પ્રકારના अगणिम्मि होज्ज निक्खित्तं, तं च पज्जालिया दए ।। આહારો પૈકી કોઈ એક આહાર અગ્નિ ઉપર રાખ્યો तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं । હોય અથવા અગ્નિ પ્રજવલિત કરીને અપાતો હોય તો તે અન્ન, પાન સંયમી માટે ગ્રહણ કરવા યોગ્ય देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। નથી. એવું જાણીને ભિક્ષુ દેનારી સ્ત્રીને કહે કે મને આવો આહાર પ્રહણ કરવો કલ્પતો નથી'. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । એશન, પાન, ખાદ્ય કે સ્વાદ્ય એ ચાર પ્રકારના अगणिम्मि होज्ज निक्खित्तं, तं च निव्वाविया दए ।। આહાર પૈકી કોઈ એક આહાર અગ્નિ ઉપર રાખ્યો तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं । હોય અથવા અગ્નિ બુઝાવતાં અપાતો હોય તો તે देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। અન્ન, પાન સંયમી માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. એવું જાણીને ભિક્ષુ દેનારી સ્ત્રીને કહે કે મને આવો આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી'. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । અશ, પાન, ખાદ્ય કે સ્વાદ્ય એ ચાર પ્રકારના આહાર अगणिम्मि होज्ज निक्खित्तं, तं च उस्सिंचिया दए ।। પૈકી કોઈ એક આહાર અગ્નિ ઉપર રાખ્યો હોય અથવા तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं । અગ્નિ ઉપર રાખેલ પાત્રમાંથી કાઢીને અપાતો હોય તો दंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। તે અન્ન, પાન સંયમી માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. એવું જાણીને ભિક્ષુ દેનારી સ્ત્રીને કહે કે મને આવશે આહાર ગ્રહણ કરવો. કલ્પતો નથી”. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । અશન, પાન, ખાદ્ય કે સ્વાદ્ય એ ચાર પ્રકારના આહાર अगणिम्मि होज्ज निक्खित्तं, तं च निस्सिंचिया दए ।। પૈકી કોઈ એક આહાર અગ્નિ ઉપર રાખ્યો હોય तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं । અથવા અગ્નિ ઉપર રાખેલ પાત્રમાં ફરી નાંખીને અપાતો હોય તો તે અન્ન, પાન સંયમીને ગ્રહણ કરવા देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। યોગ્ય નથી. એવું જાણીને ભિક્ષુ દેનારી સ્ત્રીને કહે કે 'આવો આહાર ગ્રહણ કરવો મને કલ્પતો નથી'. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । અશન, પાન, ખાદ્ય કે સ્વાદ્ય એ ચાર પ્રકારના આહાર अगणिम्मि होज्ज निक्खित्तं, तं च ओवत्तिया दए ।। પૈકી કોઈ એક આહાર અગ્નિ ઉપર રાખ્યો હોય અથવા तं भवे भत्त--पाणं तु, संजयाण अकप्पियं । અગ્નિ ઉપર રાખેલા પાત્રને વાંકુ કરીને અપાતો હોય તો તે અન્ન, પાન સંયમને માટે ગ્રહણ કરવા યોગ્ય देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। નથી. એવું જાણીને ભિક્ષુ દેનારી સ્ત્રીને કહે કે 'આવો આહાર ગ્રહણ કરવો અને કલ્પતો નથી'.. Page #647 -------------------------------------------------------------------------- ________________ ५७८ चरणानुयोग वनस्पतिकाय प्रतिष्ठित आहार ग्रहण निषेध सूत्र १९५८-६० असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । અશન, પાન, ખાદ્ય કે સ્વાદ્ય એ ચાર પ્રકારના अगणिम्मि होज्ज निक्खितं, तं च ओयारिया दए ।। આહાર પૈકી કોઈ એક આહાર અગ્નિ ઉપર રાખ્યો तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं । હોય અને અગ્નિ ઉપરથી પાત્રને ઉતારીને અપાતો देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। હોય તો તે અન્ન, પાન સંયમી માટે ગ્રહણ કરવા -दस. अ. ५, उ. १, गा. ७६-९५ યોગ્ય નથી એવું જાણીને ભિક્ષ દેનારી સ્ત્રીને કહે કે “મને આવો આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી'. वणस्सईकायपइट्टियआहारगहणणिसेहो વનસ્પતિકાય પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ કરવાનો નિષેધ : १९५८. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं ૧૧૫૮.ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે ગયેલ સાધુ અથવા पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्ज पुण સાધ્વી જાણે કે, जाणेज्जाअसणं वा-जाव-साइमं वा वणस्सइकायपइट्ठियं । આ અશન યાવતુ સ્વાદિમ આહાર વનસ્પતિકાય तहप्पगारं असणं वा-जाव-साइमं वा अफास्यं ઉપર રાખેલ છે. તો એવા અશન યાવતું સ્વાદિમ जाव-णो पडिगाहेज्जा । આહારને અપ્રાસુક જાણીને યાવતુ ગ્રહણ ન કરે, आ. सु. २, अ. १, उ. ७, सु. ३६८ (च) तसकायपइट्टियआहारगहणणिसेहो ત્રસકાય પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ११५९. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकलं पिंडवाय- ११५८. गृहस्थना घरमा भिक्षा माटे गयेल साधु साध्वी पडियाए अणुपविढे समाणे से ज्जं पुण जाणेज्जा 3, असणं वा-जाव-साइमं वा तसकायपइट्ठियं । આ અશન યાવતુ સ્વાદિમ આહાર આદિ ત્રસકાય तहप्पगारं असणं वा-जाव-साइमं वा अफासुयं ઉપર રાખેલ છે, તો એવા અશન યાવતુ સ્વાદિમ जाव-णो पडिगाहेज्जा । આહારને અપ્રાસુક જાણીને યાવતું ગ્રહણ ન કરે. आ. सु. २, अ. १, उ. ७, सु. ३६८ (छ) णिक्खित्तदोसजुतआहारगहणस्स पायच्छित सुत्ताइं- નિલિત દોષયુક્ત આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સુત્ર: ११६०. जे भिक्खू असणं वा-जाव-साइमं वा ૧૧૦. જે ભિક્ષુ સચિત્ત પૃથ્વી પર સ્થિત અશન યાવતુ पुढवि-पइंडियं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा સ્વાદિમ આહારને લે છે, (લેવડાવે છે) લેનારનું साइज्जइ । અનુમોદન કરે છે, जे भिक्खू असणं वा-जाव-साइमं वा જે ભિક્ષુ સચિત્ત પાણી પર સ્થિત અશન યાવતુ आउ-पइट्ठियं पडिग्गाहेइ, पडिग्गाहेंत वा સ્વાદિમ આહારને લે છે, (લેવડાવે છે) લેનારનું साइज्जइ । અનુમોદન કરે છે. जे भिक्खू असणं वा-जाव-साइमं वा तेउ-पइडियं જે ભિક્ષ સચિત્ત અગ્નિ પર સ્થિત અશન યાવતુ. पडिग्गाहेइ, पडिग्गाहेंत वा साइज्जइ । સ્વાદિમ આહારને લે છે, (લેવડાવે છે) લેનારનું अनुमोहन छ... जे भिक्खू असणं वा-जाव-साइमं वा જે ભિક્ષુ સચિત્ત વનસ્પતિ પર સ્થિત અશન યાવતું वणप्फइ-पइट्ठियं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा સ્વાદેમ આહાર લે છે, (લેવડાવે છે) લેનારનું साइज्जइ । અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધતિક પરિહારસ્થાન उग्घाइयं । (प्रायश्यित्त)मावेछ. -नि. उ. १७, सु. १२६-१२९ Page #648 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११६१-६४ (૩) રાયન યોર્સ गुव्विणीहत्येण आहार गहण णिसेहो११६१. सिया य समणट्ठाए, गुव्विणीकालमासिणी । उट्ठिया वा निसीएज्जा, निसन्ना वा पुणुट्टए ।। तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। -૧. સ. ૧, ૩. ૨, ૪. ૧૬-૧૬ गर्भवती दत्त आहार ग्रहण निषेध (૩)દાયક દોષ : ગર્ભવતીનાં હાથે આહાર- ગ્રહણનો નિષેધ : थणपेज्जमाणिहत्थेण आहारगहणणिसेहो૬ર. થળાં પેપ્નમાળી, વારાં વા ધુમારિયો 1 तं निक्खिवित्तु रोयंतं, आहरे पाणभोयणं ।। तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। --ત. અ. ૧, ૩. ૬, . ૧૭-૧૮ पुरेकम्म जुत्त लोणस्स गहणणिसेहो - KK૬૨. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडिया अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जाबिलं वा लोणं, उब्भियं वा लोणं अस्संजए भिक्खुपडियाए, चित्तमंताए सिलाए, चित्तमंताए लेलए, कोलवासंसि वा, दारुए जीवपइट्टिए, સમડે-નાવ-પવડાસતાળવું, પવિસુ વા, ભિવૃત્તિ વા મિસ્કૃિતિ વા, રુચિંતુ વા, રુચિંતિ વા, रुचिस्संति वा । बिलं वा लोणं, उब्भियं वा लोणं અાસુ-નાવ-ો પડિમ્બાટ્ટુના | -ગ. સુ.૨, ૬. o, ૩. ૬, સુ. ૩૬૨ पुरेकम्म जुत्त पियाई गहणणिसेहो - ११६४. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जा ડ્ડિય વા, વદુરય વા, મુનિય વા, મળું વા, વાડ” वा, चाउलपलंबं वा अस्संजए भिक्खुपडियाए चित्तमंताए सिलाए, चित्तमंताए लेलुए, कोलवासंसि वा दारुए जीवपट्ठिए सअंडे - जाव- मक्कडासंताणए, कोहिंसु वा, कोट्टिति वा, कोट्टिस्संति वा, उप्फणिंसु वा, उप्फणंति वा उप्फणिस्संति वा, चारित्राचार ५७९ ૧૧૬૧. કદાચિત્ પૂરા મહિનાવાળી ગર્ભવાળી સ્ત્રી સાધુને દાન દેવા માટે ઊભી હોય તે બેસે અથવા બેઠેલી વળી ઊભી થાય તો તેના હાથનાં આહારપાણી સંયમીને અકલ્પનીય હોય છે. માટે દેનાર સ્ત્રીને કહે કે, 'મને આ પ્રમાણેનો આહાર કલ્પે નહિ', સ્તનપાન કરાવતી સ્ત્રીના હાથે આહાર- ગ્રહણનો નિષેધ : ૧૧૬૨. બાળક કે બાલિકાને સ્તનપાન કરાવતી હોય તે સ્ત્રી બાળકને દૂર રડતું મૂકીને ભિક્ષુને વ્હોરાવવા માટે આહાર- પાણી લાવે તો તે આહાર પાણી સંયમી માટે અકલ્પનીય છે. માટે ભિક્ષા આપતી સ્ત્રીને તે શ્રમણ કહે કે,'મને આ પ્રમાણે ભિક્ષા લેવો કલ્પે નહિ'. પૂર્વકર્મયુક્ત (અચિત્ત) મીઠાનાં ગ્રહણનો નિષેધ : ૧૧૬૩. સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને એવું જાણે કે, બિલ (ખાણમાંથી નીકળતું એક પ્રકારનું મીઠું, ઉદ્ભિજ (સમુદ્ર કિનારે અથવા એવા કોઈ અન્ય સ્થાને ખારા પાણીથી બનાવેલું) મીઠું તથા અન્ય પ્રકારનું મીઠું અસંયતી ગૃહસ્થે સાધુના નિમિત્તે સચિત્ત યાવત્ જીવજંતુવાળી શિલા પર વાટેલ છે, વાટે છે, અથવા વાટશે. પીસ્યું છે, પીસી રહ્યાં છે, અથવા પીસશે... તો એવુ બિલ કે ઉભિજ મીઠું અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ કરે નહિ. પૂર્વકર્મયુક્ત (અચિત્ત) સંઘટ્ટન આદિનાં ગ્રહણનો નિષેધ : ૧૧૬૪. ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે ગયેલ સાધુ અથવા સાધ્વી એવું જાણે કે, ઘઉંનો પોંક, ધાણી, સાથવો, મંથુ, ચોખા તથા ચોખાના અર્ધપક્વ કણ સચિત્ત શિલા પર અથવા બીજવાળી, વનસ્પતિવાળી, કીડા- મકોડાવાળી, ઝાકળવાળી, સચિત્ત જલવાળી, સચિત્ત માટીવાળી અથવા જીવવાળી (શિલા ૫૨) કૂટીને તૈયાર કરેલ છે અથવા તો કૂટી રહેલ છે કે ફૂટશે. તેમજ સૂપડાથી ઝાટકી તૈયાર કરેલ છે, ઝાટકી રહેલ છે કે ઝાટકશે. Page #649 -------------------------------------------------------------------------- ________________ ५८० चरणानुयोग पूर्वकर्मयुक्त हस्त दत्त आहार ग्रहण निषेध तहप्पगारं पिहयं वा जाव - चाउलपलंबं वा अफासुयं जाव - णो पडिग्गाहेज्जा । - आ. सु. २, अ. १, उ. ६, सु. ३६१ पुराकम्मकडेण हत्याइणा आहारगहणस्स णिसेहो - ११६५. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठे समाणे तत्थ कंचि भुंजमाणं पेहाए, तं जहा गाहावई वा- जावकम्मकरी वा से पुव्वामेव आलोएज्जा आउसो ति वा ! भगिणी ! त्ति वा दाहिसि मे एन्तो अण्णयरं भोयण जाय से सेवं वदंतस्स परो हत्थं वा, मत्तं वा, दव्विं वा, भायणं वा, सीतोदगवियडेण वा, उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, से पुव्वामेव आलोएज्जा “आउसो ! त्ति वा भगिणी ! त्ति वा मा एयं तुमं हत्थं वा जाव - भायणं वा सीओदगवियडेण वा, उसिणोदवियडेण वा, उच्छोलेहि वा, पधोवेहि वा अभिकखसि मे दाउं एमेव दलयाहि ।” से सेवं वदंतस्स परो हत्थं वा जाव - भायणं वा सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा उच्छोलेत्ता वा पधोएत्ता वा आहट्टु दलएज्जा, तहप्पगारेणं पुराकम्पकडेण हत्थेण वा जावभायणेण वा असणं वा जाव- साइमं वा अफासुयं जाव णो पडिग्गाहेज्जा | 2 - आ. सु. २, अ. १, उ. ६, सु. ३६० (२) पुराकम्मकडेण हत्थाइणा असणाई गिण्हमाणस्स पायच्छित्त सुत्तं ११६६. से भिक्खू पुरेकम्मकडेण हत्थेण वा जाव - भायणेण वा असणं वा जाव - साइमं वा पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । - नि. उ. १२, सु. १४ सूत्र ११६५-६६ તો એવા પ્રકારના પૌંઆ યાવત્ ચોખાના ટુકડાને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે, પૂર્વકર્મયુક્ત હાથ આદિથી આહાર ગ્રહણનો નિષેધ : ११७५. साधु अथवा साध्वी गृहस्थोना घरोमां आहार भाटे પ્રવેશ કરીને કોઈ ગૃહસ્થ યાવત્ નોકરાણીને ભોજન કરતા દેખીને, આહાર લેતા પહેલાં જ કહી દે કે હે આયુષ્મન્ ! અથવા હે વ્હેન ! આમાંથી મને થોડો આહાર આપશો ? એમ કહેનાર મુનિ તે ભોજન કરનાર પુરુષ અથવા સ્ત્રી હાથ, થાળી, કડછી અથવા અન્ય પાત્ર અચિત્ત પાણીથી અથવા ગરમ પાણીથી ધોવા લાગે અથવા વિશેષ ધોવા લાગે તો, તે પહેલાં જ તેને કહી દેવું જોઈએ કે "आयुष्मन् गृहस्थ ! उ जहेन! तमे तमारा हाथने યાવત્ પાત્રને અચિત્ત ઠંડા અથવા ગરમ પાણીથી ધુઓ નહિ, વિશેષરૂપથી ધુઓ નહિ. મને આપવા ઈચ્છતા હોય તો એમ જ આપો.” સાધુના એમ કહેવા છતાં પણ હાથ યાવત્ પાત્રને અચિત્ત ઠંડા અથવા ગરમ પાણીથી ધોઈને અથવા વિશેષ પ્રકારથી ધોઈને ભોજન આદિ લાવીને આપે तो, એવા પૂર્વકર્મ (દેતા પહેલા થતા આરંભ-સમારંભ) વાળા હાથ યાવત્ પાત્રથી અશન યાવત્ સ્વાદિમ લેવું તે અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. પૂર્વકર્મત હાથ આદિથી આહાર લેવાનું પ્રાયશ્ર્ચિત્ત સૂત્ર : ११५५. के भिक्षु पूर्वऽर्भद्भुत हाथथी यावत् भानथी अशन યાવત્ સ્વાદિમ આહાર ગ્રહણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (प्रायश्यित्त) आवे छे. १. पुरेकम्मेण हत्थेण, दव्वीए भायणेण वा । देतियं पडियाइक्खे न मे कप्पइ तारिसं ।। दस अं. ५, उ. १, गा. ३२ Page #650 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११६७-६९ वाउकायविराहगेण भिक्खागहणणिसेहो पायच्छित्तं च - ११६७. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जा असणं वा जाव - साइमं वा अच्चुसिणं अस्संजए भिक्खुपडियाए सूवेण वा, विहुयणेण वा, तालियंटेण वा, पत्तेण वा, पत्तभंगेण वा, साहाए वा, साहाभंगेण वा, पिहुणेण वा, पिहुणहत्थेण वा, चेलेण वा, चेलकण्णेण वा, हत्थेण वा, मुहेण वा, फुम्मेज्ज वा, बीएज्ज वा । १ वायुकाय विराधनायुक्त भिक्षा ग्रहण निषेध तथा प्रायश्चित्त से पुव्वामेव आलोएज्जा- “आउसो ! त्ति वा भगिणि ! त्ति वा मा एतं तुमं असणं वा जाव- साइमं वा अच्चुसिणं वा, सुवेण वा जाव - वीयाहि वा अभिकखसि मे दाउ एमेव दलयाहि ।” से सेवं वदंतस्स परो सूवेण वा जाव-वीइत्ता वा आहट्टु दलएज्जा, तहप्पगारं असणं वा जावसाइमं वा अफासुयं - जाव णो पडिग्गाहेज्जा । - आ. सु. २, अ. १, उ. ७, सु. ३६८ (घ) ११६८. जे भिक्खू अच्चुसिणं असणं वा - जावसाइमं वा । १. सुप्पेण वा, २. विहुणेण वा, ३. तालियंटेण वा, ४. पत्तेण वा, ५. पत्तभंगेण वा, ६. साहाए वा, ७. साहाभंगेण वा, ८ पिहुणेण वा, ९. पिहूणहत्थेण वा १०. चेलेण वा, ११. चेलकण्णेण वा, १२. हत्थेण वा, १३. मुहेण वा, फमित्ता वीइत्ता आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहेतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । -नि. उ. १७, सु. १३० वणस्सईकाय विराहगेण भिक्खागहण णिसेहो११६९. उप्पलं परमं वा वि, कुमुयं वा मगदंतियं । अन्नं वा पुप्फ सचित्तं तं च संलुंचिया दए ।। तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। १. (क) दस. अ. ४, सु. २२ चारित्राचार વાયુકાયની વિરાધનાથી ભિક્ષા લેવાનો નિષેધ અને प्रायश्चित्त (ख) दस. अ. ८, गा. ९ ५८१ ११५७ मिक्षा माटे गृहस्थना घरमा गयेस साधु अथवा સાધ્વી એવું જાણે કે, આ અતિ ઉષ્ણ અશન યાવત્ સ્વાદિમ આહાર સાધુને આપવાના અભિપ્રાયથી ગૃહસ્થ સૂપડાથી, પંખાથી, તાડપત્રથી, કે કોઈ અન્ય પાનથી, પાનના ટુકડાથી, ડાલીથી, ડાળખીના ટુકડાથી, મયૂરપંખથી, મયૂરપિંછીથી વસ્ત્રથી વસ્ત્રના ટુકડાથી, હાથથી અથવા મુખથી ફૂંકે છે, પંખાઆદિથી તેને હવા નાખે છે. તો તેમ કરતાં પહેલાં કહી દેવું જોઈએ કે. 'हे आयुष्मन् गृहस्थ ! अथवा हे जहेन ! जा અતિઉષ્ણ અશન યાવત્ સ્વાદિમ સૂપડાથી યાવત્ પંખા આદિથી વીંજો ના. જો આપવાની ઈચ્છા હોય तो खेम ४ खायो. ' એમ કહેવા છતાં પણ ગૃહસ્થ તે આહારને સૂપડાથી યાવત્ પંખા વીંજીને આપે તો આ પ્રકારના અશન યાવત્ સ્વાદિમ આહાર ને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. ૧૧૬૮. જે ભિક્ષુ અત્યંત ઉષ્ણ અશન યાવત્ સ્વાદિમ पछार्थने, १. सूपडाथी, २. पंजाथी, 3. ताडपत्रथी ४. पानथी प. पानना टूडडाथी, 5 डाजीथी, ७. अणजीना दुडडाथी ८ मयूरपंथी, ८. मयूर पींछीथी, १०. वस्त्रथी, ११. वस्त्रना टुडाथी, १२. हाथथी ૧૩. મુખથી ફૂંકીને કે, પંખા આદિથી હવા નાંખીને આપે તે લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન हुरे छे. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. વનસ્પતિકાયની વિરાધનાથી આહાર લેવાનો નિષેધ : ११७८. अर्ध नीसोत्यस (सीसुंक्ष्मण) पद्म- (सास उमज ) चंद्र विहारी- उमण ( पोयसुं ) अथवा मालती (મોગરાનું) કે તેવું બીજું કોઈ પણ સચિત્ત ફૂલ ચૂંટીને ભિક્ષા આપે તો તે ભોજન અને પાણી સંયમીને અકલ્પ્ય- અગ્રાહ્ય છે. માટે આપનાર સ્ત્રીને કહે કે 'આ આહાર પાણી મને ગ્રાહ્ય નથી' Page #651 -------------------------------------------------------------------------- ________________ ५८२ चरणानुयोग विविधकाय विराधक दत्त आहार ग्रहण निषेध उप्पलं पउमं वा वि, कुमुयं वा मगदंतियं । अन्नं वा पुप्फ सचित्तं तं च सम्मद्दिया दए ।। तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पर तारिसं ।। -૪. ૩. ૧, ૩. ૨, ૩, ૬૪-૨૦ विविहकाय विराहगेण आहारगहणणिसेहो ૧૭૦. सम्मद्दमाणी पाणाणि, बीयाणि हरियाणि य । असंजमकरिं नच्चा, तारिसं परिवज्जए ।। साहटु निक्खिवित्ताणं, सचित्तं घट्टियाण य । तहेव समणट्टाए, उदगं संपणोल्लिया ।। ओगाहइत्ता चलत्ता, आहारे पाणभोयणं । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। સ. ૬, ૬, ૩. ૨, ૫. ૨૬-૩૬ (૪) ૩મ્મિસોનં पाणाइसंसत्त आहारगहणणिसेहो गहियस्स य परिवणविही तहप्पगार असणं वा जाव- साइमं वा परहत्थसि वा, परपायंसि वा, अफासुयं अणेसणिज्जं त्ति मण्णमाणे लाभे वि संते णो पडिग्गाहेज्जा ।१ सूत्र ११७०-७१ કોઈ નીલોત્પલ, પદ્મ, ચંદ્રવિકારી શ્વેત કમળ અથવા મોગરાનું કે તેવું બીજું કોઈ પણ સચેત ફુલ કચરીને, છેદીને ભિક્ષા વ્હોરાવે તો તે આહારપાણી સંયમીને કલ્પે નહિં. તેથી સંયમી સાધુ દેનારને કહે કે આ આહાર પાણી મારા માટે કલ્પનીય નથી'. से य आहच्च पडिग्गाहए सिया से तमादाय एगतमवक्कमेज्जा, एगंतमवक्कमित्ता अहे आरामंसि વા, મઢે ૩વસ્મયંતિ વા, અપંડે, અલ્પપાળે, અવની, અપ્પત્તિ, મોર્સ, અવ્વુત્તિન-પ૧ વિવિધકાય વિરાધકો પાસેથી ભિક્ષા લેવાનો નિષેધ : ૧૧૭૦.ભિક્ષા આપનાર વ્યક્તિ માર્ગમાં પડેલા નાના પ્રાણીઓ, બીજ કે લીલોતરીને કચરીને ભિક્ષા લાવે તો તે આપનારા અસંયમ કરે છે. એમ જાણીને તે દાતા પાસેથી આહાર ગ્રહણ ન કરે. સાધુને માટે સચિત્તમાં અચિત્ત વસ્તુ ભેળવીને કે સચિત્ત વસ્તુ પર અચિત્ત વસ્તુ રાખીને અથવા સચિત્ત વસ્તુ સાથે સ્પર્શ કરીને કે સચિત્ત પાણીને હલાવીને તેમ જ ધરમાં વરસાદનું પાણી ભરાયું હોય તેમાં અવગાહન- પ્રવેશ કરીને કે તેને ચલિત કરીને જો આહારપાણી લાવે તો તે દૈનાર સ્ત્રીને મુનિ કહે કે “તેવા આહાર-પાણી મને કલ્યે નહિ”, (૪) ઉન્મિશ્ર દોષ : ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને એવું જાણે કે, ૭. સે મિલ્લૂ વા, મિવવુળી વા હાવળુ ં પિંડવાય-- ૧૧૭૧.સાધુ અથવા સાધ્વી ભિક્ષા ગ્રહણ કરવાના ઉદ્દેશ્યથી पडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाज्जाઅસળ વા-ગાવ-સામ વા, પાળેદિ વા, પર્ણદં વા, વીણંદ વા, દિવા, સંસાં, ઉમ્મિસ્સું, सीओदएण वा ओसित्तं, रयसा वा परिघासिय, પ્રાણી આદિથી યુક્ત આહાર ગ્રહણનો નિષેધ તથા ગૃહીત આહાર પરઠવવાની વિધિ : આ અશન યાવત્ સ્વાદિમ આહાર રસજ પ્રાણીઓના અથવા લીલફૂગના જીવોના સંસર્ગવાળો છે, બીજો અથવા દુર્વા (ડાભ) આદિ લીલોતરીથી યુક્ત યા મિશ્રિત છે, સચિત્ત જલથી ભીંજાયેલ છે અથવા સચિત્ત રજથી ભરેલો છે. તો તેવા પ્રકારનો અશન યાવત્ સ્વાદિમ આહાર ગૃહસ્થના હાથમાં અથવા તો પાત્રમાં સ્થિત હોય નો તેને અપ્રાસુક અને અનેષણીય માની મળવા છતાં પણ ગ્રહણ ન કરે. કદાચિત્ અસાવધાનીના કારણે પૂર્વોક્ત પ્રકારનો બીજ આદિથી સંસક્ત અને જીવોથી યુક્ત આહાર લેવાઈ ગયો હોય તો તે આહારને લઈને એકાંતમાં જાય અને એકાંતમાં જઈને જ્યાં લોકોનું આવાગમન ન હોય એવા ઉદ્યાનમાં, ઉપાશ્રયમાં, ઈંડા, પ્રાણીઓ, બીજો, હરિતકાય, ઓસ, જલ, કીડીઓનાં દર, o. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । पुप्फेसु होज्ज उम्मीसं, बीएसु हरिएसु वा ।। तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पर तारिसं ।। - સ. મ. ૧, ૩. ૧, TM, ૭૨-૭૩ Page #652 -------------------------------------------------------------------------- ________________ ११७२-७४ अनंतकाय संयुक्त आहार करण प्रायश्चित्त चारित्राचार ५८३ दगमट्टिय-मक्कडासंताणए विगिंचिय-विगिचिय, લીલફુગ, સચિત્ત જલવાળી માટી અને મર્કટ (સૂક્ષ્મ उम्मिस्सं विसोहिय-विसोहिय. ततो संजयामेव જીવ તથા કરોળિયા) ના જાળાં આદિથી રહિત भुंजेज्ज वा, पीएज्ज वा । ભૂમિમાં જીવોથી ભેળસેળવાળા આહારાદિ પદાર્થોને અલગ કરી કરીને ઉપરથી પડેલા જીવ-જંતુઓને હટાવીને જ તે આહાર- પાણીને યતનાપૂર્વક ખાય पागे. जं च णो संचाएज्जा भोत्तए वा, पात्तए वा से જે આહાર ખાઈ ન શકાય અને જે પાણી પી ન त्तमादाय एगंतमवक्कमेज्जा-एगंतमवक्कमित्ता, अहे શકાય તેવું હોય તો એકાંત સ્થાનમાં જાય અને ત્યાં झामथंडिलंसि वा, अहिरासिंसि वा, किट्टरासिसि જાય ને મેલના ઢગલામાં, લોખંડના ટુકડાનાં वा, तुसरासिसि वा, गोमयरासिंसि वा, अण्णयरंसि ઢગલામાં, ફોતરાના ઢગલામાં, છાણાના ઢગલામાં वा, तहप्पगारंसि थंडिलंसि पडिलेहिय-पडिलेहिय, અથવા એવી જાતના કોઈ બીજા નિર્દોષ સ્થાનમાં पमज्जिय-पमज्जिय, ततो संजयामेव परिट्ठवेज्जा । જઈને તે સ્થાનનું વારંવાર પ્રતિલેખન અને પ્રમાર્જન -आ. सु. २, अ. १, उ. १, सु. ३२४ કરીને યતનાપૂર્વક પરઠવી દે. अणंतकाय संजुत्तआहारकरणस्स पायच्छित्त सुत्तं અનંતકાય સંયુક્ત આહાર ગ્રહણ પ્રાયશિચત્ત સૂત્ર : ११७२. जे भिक्खू अणं तकाय-संजुत्तं आहारं आहारेइ, ११७२.४ भिक्षु अनंताययुक्त माहार. ४२ छ, (४२८ छ) आहारतं वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) सावे. -नि. उ १०, सु. ५ परित्तकाय संजुतआहारकरणस्स पायच्छित्त सुत्तं- प्रत्यय संयुइत मार 8 प्रायश्चित्त सूत्र: ११७३. जे भिक्ख परित्तकाय संजतं आहारं आहारेइ, ११७3.8 भिक्ष प्रत्यय भी६, बी०४ माहिथी युक्त आहारेंतं वा साइजइ । આહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । -नि. उ. १२, सु. ४ તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (प्रायश्यित्त) सावे. (५) अपरिणय दोसं (५)अपरिशतोष: असत्थपरिणयाणं सालुयाईणं गहणणिसेहो અશસ્ત્ર પરિણત કમળ-કંદ આદિને ગ્રહણ કરવાનો નિષેધ : ११७४. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकलं ११७४. स्थना ५२म भिक्षा माटे प्रवेशेला साधु अथवा पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्जं पुण साध्वी - जाणेज्जा, तं जहा१. सालुयं वा, २. विरालियं वा, ३. सासवणालियं ૧- સાબુક કંદ (જલમાં ઉત્પન્ન થનાર કંદવિશેષ) वा अण्णतरं वा तहप्पगारं आमगं असत्थपरिणतं ૨- વિરલી નામની સ્થલ કંદ, ૩. સરસવની દાંડલી. अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । અથવા એવા પ્રકારની અન્ય વસ્તુ, જે સચિત્ત હોય, -आ. सु. २, अ. १, उ. ८, सु. ३७५ શસ્ત્ર પરિણત ન હોય તે બધીને અપ્રાસુક જાણીને થાવતું ગ્રહણ ન કરે. __Jain.सालुयं वा विरालियं, कुमुयं उप्पलनालियं । मुणालिय सासवनालिय, उच्छुक्खंड अनिव्वुड ।। - दस. अ. ५, उ. २, गा. १८ or private & Personal Use Only Page #653 -------------------------------------------------------------------------- ________________ अशस्त्र परिणत पीपर आदि ग्रहण निषेध ५८४ चरणानुयोग असत्यपरिणयाणं पिप्पलिआईणं गहण णिसेहो११७५. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं fisarयपडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जा, तं जहा १. पिप्पलि वा २ पिप्पलिचुण्णं वा, ३. मिरियं वा, ४ मिरियचुण्णं वा, ५. सिंगबेरं वा, ६. सिंगबेरचुण्णं वा, अण्णतरं वा, तहप्पगारं आमं असत्थपरिणयं अफासुयं जाव णो पडिग्गाहेज्जा - आ. सु. २, अ. १, उ. ८, स. ३७६ असत्थपरिणयाणं पलंबाणं गहण णिसेहो११७६. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवापडिया अणुपविट्ठे समाणे से ज्जं पुण पलंबजातं जाणेज्जा, तं जहा १. अंबपलंब वा २. अंबाडगपलंबं वा, ३. तालपलंबं वा, ४ झिज्झिरिपलंबं वा, ५. सुरभिपलंबं वा, ६. सल्लइपलंबं वा, अण्णतरं वा तहप्पगारं पलंबजातं आमं असत्थपरिणयं - जाव णो पडिग्गाहेज्जा | 2 - आ. सु. २, अ. १, उ. ८, सु. ३७७ असत्यपरिणयाणं पवालाणं गहण णिसेहो११७७. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण पवालजातं जाणेज्जा, तं जहा -- १. आसोत्थपवालं वा, २. जग्गोहपवालं वा, ३. पिलं खुपवालं वा, ४ णिपूरपवालं वा, ५. सल्लइपवालं वा, अण्णतरं वा, तहप्पगारं पवालजातं आमं असत्थपरिणयं अफासुयं - - जाव णो पडिग्गाहेज्जा 3 - आ. सु. २, अ. १, उ. ८, सु. ३७८ असत्थपरिणयाणं सरडुयाणं गहण णिसेहो - ११७८. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठे समाणे से ज्जं सरडुयजायं जाणेज्जा, तं जहा - १. अंबसरडुयं वा, २. कविट्ठसरडुयं वा, ४ ३. दालिमसरडुयं वा, ४. बिल्लसरडुयं वा, अण्णतरं वा, तहप्पगारं सरडुयजातं आमं असत्थपरिणयं अफासुयं जाव णो पडिग्गाहेज्जा । -आ. सु. २, अ. १, उ. ८, सु. ३७९ सूत्र ११७५ - ७८ અશસ્ત્ર પરિણત પીપર આદિ ગ્રહણ કરવાનો નિષેધ११७५. गृहस्थना घरमा लिक्षा माटे प्रवेशेला साधु अथवा સાધ્વી એવું જાણે કે – १- पीपर, २- पीपरनुं यूर्श, उ- मरी, ४- मरीनुं ચૂર્ણ, ૫- આદુ, ૬- આદુના ટુકડા અથવા એવા જ કોઈ અન્ય પદાર્થ સચિત્ત હોય, શસ્ત્ર પરિણત ન હોય તો તેને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. અશસ્ત્ર પરિણત ફળોને ગ્રહણ કરવાનો નિષેધ : ११७. गृहस्थना घरमा भिक्षा माटे प्रवेशेला साधु अथवा સાધ્વી ફળનાં વિષયમાં એવું જાણે કે १- साइज (डेरी) २- जानुं इज, उ-ताउनु इज, ४- ञिजरी (पाजरानी वेस) नुं इज, પ-સુરભિ ફળ (જાયફળ) -સલ્લકીનું ફળ તથા બીજું કોઈ ફળ ચિત્ત હોય, શસ્ત્ર પરિણત ન હોય તો તેને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે, અશસ્ત્ર પરિણત પ્રવાલને ગ્રહણ કરવાનો નિષેધ : ११७७. गृहस्थनां धरमा भिक्षा माटे प्रवेशेला साधु अथवा साध्वी प्रवासो (पणो ) ना विषयमा खेतुं भसे हे - १-पीयणानी हुंपण, २- वडलानी डूंपण, 3- पिबंधुनी डूंपण, ४- नन्ही वृक्षनी पण, ૫- શલ્લકી વેલની કૂંપળ તથા એવા પ્રકારની અન્ય કોઈ કૂંપળો સચિત્ત હોય, શસ્ત્ર પરિણત ન હોય તો તેને અપ્રાસુક- અનેષણીય જાણી યાવત્ ગ્રહણ ન २. અશસ્ત્ર પરિણત કોમળ ફળને ગ્રહણ કરવાનો નિષેધ : ११७८. गृहस्थनां घरमा भिक्षा माटे प्रवेशेला साधु अथवा સાધ્વી કોમળ (જેનામાં ગોઠલી પડી ન હોય તવા) ફળોના વિષયમાં એવું જાણે કે १- री, २- श्रेठा, उ छाउम के ४- जिल्वना અથવા એવી જાતના બીજા કોમળ ફળો સચિત્ત અને શસ્ત્ર પરિણત ન હોય તો તેને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. १. कंद मूलं पलंबं वा, आमं छिन्नं च सन्निरं । तुबागं सिंगबेरं च, आमगं परिवज्जए ।। - दस. अ. ५, उ. १, गा. १०१ २. कप्प. उ. १, सु. १ ३. तरुणगं वा पवालं, रुक्खस्स तणगस्स वा । अन्नस्स वा वि हरियस्स आमगं परिवज्जए 11 - दस. अ. ५, उ. २, गा. १९ ४. कवि माउलिंगं च मूलगं मूलगत्तियं । आमं असत्थपरिणयं, मणसा वि न पत्थए ।। दस. अ. ५, उ. २, गा. २३ Page #654 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११७९-८२ अशस्त्र परिणत ईक्षु आदि ग्रहण निषेध चारित्राचार ५८५ असत्थपरिणयाणं उच्छुमेरगाईणं गहण णिसेहो અશસ્ત્ર પરિણત શેરડી આદિનાં ગ્રહણનો નિષેધ : ११७९. से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय- ११७८. गलस्थना यःमा भिक्षा माटे प्रवेशेला साधु अथवा पडियाए समाणे से ज्जं पुण जाणेज्जा, तं जहा સાધ્વી એવું જાણે કે - १. उच्छुमेरगं वा, २. अंककरेलुयं वा, १- शानदु५७, २- रेखा, 3-नि५५२५, ३. णिक्खारगं वा, ४. कसेरुगं वा, ५. सिंघाडगं वा, ४- स, ५- सिंघोडा, 5- पूति मातुर अथवा ६. पूतिआलुगं वा, अण्णतरं वा तहप्पगारं आम તેવા પ્રકારની બીજી કોઈ વનસ્પતિ સચિત્ત હોય, असत्थपरिणयं अफासुयं-जाव–णो पडिग्गाहेज्जा । શસ્ત્ર પરિણત ન હોય તો અમાસુક જાણીને યાવતુ -आ. सु. २, अ. १, उ. ८, सु. ३८२ ગ્રહણ ન કરે. असत्थपरिणयाणं उप्पलाईणं गहण णिसेहो અશસ્ત્ર પરિરાત ઉત્પલ આદિનાં ગ્રહણનો નિષેધ : से भिक्खु वा, भिक्खुणी वा गाहावइकुलं ११८०.रस्थना ५२मा भिक्षा माटे प्रवेशेला साधु अथवा पिंडवायपडियाए अणुपविठे समाणे से ज्ज पुण સાધ્વી એવું જાણે કેजाणेज्जा, तं जहा - १. उप्पलं वा, २. उप्पलणालं वा, १-64 (सूर्य विासी भ)२-भजनी ६il, ३. भिसं वा, ४. भिसमुणालं वा, 3- ५६ भूख, ४- ५६मनी ६il, ५- पु४२ ५. पोक्खलं वा, ६. पोक्खलत्थिभग वा. अण्णतरं કમળ, ૬- પુકર ક૬ અથવા તેવા પ્રકારનાં અન્ય वा तहप्पगारं आमं असत्थपरिणय फास्यं - કમળ ચિત્ત હોય, શસ્ત્ર પરિણત ન હોય તો जाव-णो पडिग्गाहेज्जा ।। અપ્રાસુક જાણીને યાવતું ગ્રહણ ન કરે. - आ.सु.२, अ १, उ.८, सु. ३८३ असत्थपरिणयाणं अग्गबीयाईणं गहण णिसेहो - અશસ્ત્ર પરિણત અરબીજ આદિનાં પ્રહણનો નિષેધ : ११८१. से भिक्खु वा, भिक्खुणी वा गाहावइकलं ११८१. गृहस्थना घरमा भिक्षा माट प्रवेशमा साधु अथवा पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्जं पुण સાધ્વી એવું જાણે કેजाणेज्जा, तं जहा१. अग्गवीयाणि वा, २. मूलबीयाणि वा, १- अजी४, (नाममा बीडोय)२- भूगजी४, ३. खंधबीयाणि वा, ४. पोरबीयाणि वा, 3-२६५ जी०४, ४- पर्वबा४, ५. अग्गजायाणि वा, ६, मूलजायाणि वा, ५- सीd, 5- भूजीत, ७. खंधजायाणि वा, ८. पोरजायाणि वा, णण्णत्थ - ૭- સ્કંધજાત, ૮- પર્વજાત વનસ્પતિ તથા १. तक्कलिमत्थएण वा, २. तक्कलिसीसेण वा, १- दी-गर्म, २-४ी - गुच्छो, ३. णालिएरिमत्थएण वा, ४. खजूरिमत्थएण वा, ૩- નાળિયેરના ઉપરનો ગર્ભ, ૪- ખજૂરનો ઉપરનો ५. तालमत्थएण वा, अण्णतरं वा तहप्पगारं आमं ગર્ભ, ૫- તાડના ઉપરનો ગર્ભ તથા તેવા પ્રકારનાં असत्थपरिणयं अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । બીજા ફળ સચિત્ત હોય, શસ્ત્ર પરિણત ન પ તો - आ.सु.२, अ. १, उ. ८, सु. ३८४ તે અપ્રાસુક જાણીને યાવતું ગ્રહણ ન કરે. असत्थपरिणयाणं उच्छुआईणं गहण णिसेहो - અશસ્ત્ર પરિણત શેરડી આદિનાં ગ્રહણનો નિષેધ : ११८२, से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुल ११८२. गृहस्थना घरमा भिक्षा माटे प्रवेशे साधु अथवा पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्जं पुण સાધ્વી એવું જાણે કે - जाणेज्जा-- १. उच्छु वा काणं, २. अंगारियं, १- सडेसी शे२१, २- अंगार (रोगनारो ३. समिस्सं, ४. विगदूमियं, ५. वेत्तरगं वा, બદલેલા રંગની શેરડી) ૩- ફાટેલા છોતરાવાળી ६. कंदलिऊसर्ग वा, अण्णतरं वा तहप्पगारं आमं શેરડી, ૪- શિયાળ આદિ દ્વારા થોડી થોડી ખાધેલી असत्थपरिणयं अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । शे२, ५- नेतरनी सभाग-हसीगल, -- आ.सु.२, अ. १, उ.८, सु. ३८५ અથવા તેવા પ્રકારની અન્ય વસ્તુઓ સચિત્ત હોય, શસ્ત્ર પરિણત ન હોય તો અપ્રાસુક જાણીને યાવતુ. For Private & Personal use 13L $3. Page #655 -------------------------------------------------------------------------- ________________ ५८६ चरणानुयोग अशस्त्र परिणत लसण आदि निषेध सूत्र १९८३-८६ असत्थपरिणयाणं लसुणाईणं गहण णिसेहो અશસ્ત્ર પરિણત લસણ આદિનો નિષેધ : ११८३. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं ૧૧૮૩. ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશેલા સાધુ અથવા पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्जं पुण સાધ્વી એવું જાણે કેजाणेज्जा१. लसुणं वा, २. लसुणपत्तं वा, ३. लसुणणालं वा, १- ससा, २-खसानां पान, उ-सासनी ६i, ४. लसुणकंदं वा, ५. लसुणचोयगं वा, अण्णतरं ૪- લસણની કંદ, ૫- લસણની છાલ અથવા તેવા वा तहप्पगारं आमं असत्थपरिणयं પ્રકારની કોઈ અન્ય વસ્તુ સચિત્ત છે, શસ્ત્ર પરિણત अफास्यं-जाव- णो पडिग्गाहेज्जा । નથી, તો તે અપ્રાસુક જાણીને યાવતું ગ્રહણ ન કરે, - आ.सु.२, अ.१, उ. ८, सु. ३८६ असत्थपरिणय-जीव-जुत-पोराणस्स आहारस्स અશસ્ત્ર પરિણત જીવયુક્ત વાસી આહારનાં गहण णिसेहो ગ્રહણનો નિષેધ : ११८४. से भिक्खू वा, भिक्खु णी वा गाहावइकुलं ११८४.गृहस्थना ५२मा भिक्षा माटे प्रवेशेला साधु अथवा पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्जं पुण સાધ્વી એમ જાણે કેजाणेज्जा - १. आमडागं वा, २ पूतिपिण्णागं वा, ३. सप्पि वा ૧- ભાજીનાં કાચા પાન, ૨- સરસવાદિનો સડેલો पुराणगं एत्थ पाणा अणुप्पसूया, एत्थ पाणाजाया, ખોળ, ૩- જૂનું ઘી આદિની નીચે એકઠો થયેલો एत्थ पाणा संवुड्ढा, एत्थ पाणा अवुक्कता एत्थ કચરો હોય, જેમાં જીવોની ઉત્પત્તિ થયેલ છે, જીવો पाणा अपरिणता, एत्थ पाणा अविद्ध त्था ઉત્પન્ન થઈ રહેલ છે અને જીવો વૃદ્ધિ પામી રહ્યા अफासुयं-जाव-णो पडिगाहेज्जा । હોય પૂર્ણ અચિત્ત જીવ હોય, જે શસ્ત્ર પરિણત ન - आ.सु.२, अ. १, उ.८ सु. ३८१ હોય, તે સર્વેને અપ્રાસક જાણીને યાવતું ગ્રહણ ન કરે. अपरिणय-मीस-वणस्सईणं गहण णिसेहो - અપરિણત મિશ્ર વનસ્પતિનાં ગ્રહણનો નિષેધ : ११८५. से भिक्खू वा, भिक्खु णी वा गाहावइकुल ११८५. गृहस्थन घरमा भिक्षा माटे प्रवेशेला साधु अथवा पिंडवायपडियाए अणपविढे समाणे से ज्जं पुण સાધ્વી વનસ્પતિ ચૂર્ણના સંબંધમાં એવું જાણે કેमथुजातं जाणेज्जा, तं जहा १. १२-यू- २. ५उनु यू, 3. पी५२नु यूस, १. उंबरमंथं वा, २ णग्गोहमथं वा. ३. पिलंखमंथ ૪. પીપળાનું ચૂર્ણ, અથવા એવી જાતના બીજા કોઈ वा, ४. आसोत्थमंथु वा, अण्णतरं वा तहप्पगारं ચૂર્ણ કાચા હોય કે થોડા પીસેલા હોય અથવા તેની मथुजातं आमयं दुरुक्कं साणुबीयं अफासुयं- બીજ યોનિ નષ્ટ થઈ ન હોય તો તે ચૂર્ણ અમાસુક जाव-णो पडिगाहेज्जा । જાણીને વાવતુ ગ્રહણ ન કરે. - आ.सु.२, अ. १, उ. ८, सु. ३८० १९८६. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय- ११८. गृहस्थना घरमा भिक्षा भाटे प्रवेशेला साधु अथवा पडियाए अणुपविढे समाणे से ज्ज पूण जाणेज्जा સાધ્વી એવું જાણે કે१. अत्थियं वा, २ कुंभिपक्कं वा, ३. तेंदुगंरे वा, ૧- અશ્કિય ફલ (રંગવાના કામમાં આવતું એક ४. वेलुगं वा, ५, कासवणालियं वा अण्णतरं वा પ્રકારનું ફળ) ૨- કુંભમાં પકાવેલ ફલ ૩- તંદુક तहप्पगारं आमं असत्थपरिणयं अफासुयं-जाव- (टिंग)नु ३५, ४- जीतुनु ३५ अथवा णो पडिग्गाहेज्जा । ૫- શ્રીપર્ણીનું ફળ તથા તેવા પ્રકારનાં અન્ય ફળ -आ. सु.२, अ. १, उ. ८, सु. ३८७ સચિત્ત હોય, શસ્ત્ર પરિણત ન હોય તો તે અપ્રાક જાણીને યાવતુ ગ્રહણ ન કરે. १. तहेव फलमंथूणि, बीयमणि जाणिया । विहेलगं पियालं च, आमगं परिवज्जए ।।- दस, अ.५, उ.२, गा २४ २. दस.अ.५,उ.१, गा,१०४ ३. तहा कोलमणुस्सिन्नं, वेलुयं कासवनालियं । तिलप्पडग नीम, आमगं परिवज्जए ।। – दस. अ.५, उ.२, गा २१ Page #656 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९८७-८९ अपरिणत-परिणत धान्य ग्रहण विधि-निषेध चारित्राचार ५८७ ૨૨૮૭, તે , fમgી વા દાવે× fપંડવાવ- ૧ ૧૮૭, ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશેલા સાધુ અથવા पडियाए अणपविढे समाणे से ज्जं पूण जाणेज्जा-- સાધ્વી એવું જાણે કે૨. વા, ૨. વડગ વા, ૧- ધાન્યનાં દાણા, ૨- દાણાથી ભળેલા ફુસકા, ૩. પૂ૪િ વા, ૪. વાડતું વા, ૩- દાણાવાળી રોટલી, ૪- ફોતરાંવાળા ચોખા, ક, વીરપટ્ટ વી, ૬. તિર્લ્ડ વા, પ- ફોતરાંવાળા ચોખાના ટુકડા, - કાચા તલ, ७. तिलपिट्ट वा, ८. तिलपप्पडगर वा, अण्णतरं ૭- તલનો છૂટો, ૮- તલસાંકળી અથવા એવા वा तहप्पगारं आमं असत्थपरिणयं अफासयं પ્રકારની બીજા દાણાવાળી વસ્તુ અચિત્ત ન થઈ जाव- णा पडिग्गाहेज्जा ।। હોય, શસ્ત્ર પરિણત ન હોય તો તે અપ્રાસુક જાણીને - મા. ., ઝ. ૨, ૩. ૮, સુ. ૨૮૮ યાવત્ પ્રહણ ન કરે. अपरिणय-परिणय-ओसहीणं गहण-विहि-णिसेहो- અપરિણત-પરિણત ધાન્યનાં ગ્રહણનો વિધિ- નિષેધ : १९८८. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं ૧૧૮૮. ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશેલા સાધુ અથવા पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्जाओ पुण સાધ્વી જે શાલિબીજ આદિ ઔષધિઓનાં વિષયમાં ओसहीओ जाणेज्जा-कसियाओ, सासियाओ, એવું જાણે કે-આ અખંડ છે અર્થાત્ શસ્ત્ર પરિણત अविदलकडाओ, अतिच्छच्छिण्णाओ, થયેલ નથી, એની યોનિ નષ્ટ થઈ નથી. આ દ્વિદળ अव्वोच्छिण्णाओ, तरूणियं, छिवाडिं, કરેલ નથી, ઉપરથી ચીરી- ફાડી નથી તિર્થી કાપી अणभिक्कतभज्जियं पेहाए, अफास्यं-जाव-णो નથી, અચિત્ત થયેલ નથી, તથા સચિત્ત છે, આવી પfirદેના, અણછેડાયેલી તરુણ વનસ્પતિ કે મગ વગેરેની શીંગો શસ્ત્રનો પ્રહાર પામેલી ન હોય તો તેને અપ્રાસુક અને પણીય જાણીને યાવતુ ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશેલા સાધુ અથવા पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्जाओ पुण સાધ્વી જે ઔષધીઓના વિષયમાં એવું જાણે કે – ओसहीओ जाणेज्जाअकसिणाओ असासियाओ, विदलकडाओ, તે શસ્ત્ર પરિણત થઈ ચૂકેલ છે, તેની યોનિ નષ્ટ तिरिच्छच्छिण्णाओ, वोच्छिण्णाओ, तरूणियं वा થયેલ છે, એના બે ભાગ કરેલ છે, તિર્થી કાપેલ છે, छिवाडि अभिक्कत भज्जियं पेहाए, फासूयं-जाव અચિત્ત થઈ ચૂકી છે, તે ઔષધિઓને તથા મગ - ડબ્બા | આદિની કાચી- શીંગોને અચિત્ત તથા ભાંગેલી જોઈને - ગા. સુ. ૧, ૨, ૩.૨, મુ. રર, પ્રસુક અને એષણીય જાણીને યાવતુ ગ્રહણ કરે. સિંગ-ઓ-ગણ-પત્તિ જત્ત કુસ્ન ધાન્ય ભક્ષણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૨૨૮૬. તે ઉપ ઉત્તમ ૩ સદીઓ આદરે ૧૧૮૯. જે ભિક્ષુ અખંડ સચિત્ત ધાન્યનો આહાર કરે છે, आहारेत वा साइज्जइ । (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. त सेवमाणे आवज्जइ मासियं परिहारहाणं उग्घाइयं । તેને માસિક ઉદઘાતિક પરિહારસ્થાન (પ્રાચી, પત્ત) -f.રૂ. ૪, સુ.૨૬ આવે છે. १. तहेव चाउलं पिटुं वियर्ड वा तत्तनिव्वुडं । तिलपिटुं पूइपिन्नागं, आमगं परिवज्जए ।। - दस. अ.५,उ.२, गा.२२ .................તિહNMાં નE, ET પરિવMણ || – . , ૬, ૩.૨, T[l. ર8 ૧, (ક) આ સૂત્રના ટીકાકાર ઔષધિ’ શબ્દનો અર્થ 'શાલિબીજ' સૂચવે છે. યથા- પ્રત્યેક પ્રકારના પાકેલા અનાજને 'ઔષધિ ' કહેવામાં આવે છે. વર્તમાનમાં ઔષધિ શબ્દ માત્ર જડીબુટ્ટી આદિ દવાઓ માટે રૂઢ થયેલો છે. તેનો અહીં ઉલ્લેખ નથી. (ખ) વવ. ઉ.૯, સૂ. ૩૩-૩૪ १. (क) औषधी शालिबीजादिका एवं जानीयात् । औषध्यो जातिमात्रेस्युः अजातौ सर्वमौषधम् ।। - अमरकोष काण्ड २, वर्ग ४ जातिमात्र विवक्षायाम् औषधीः शब्द प्रयोगः । सर्वम् इत्येनेन घृत तैलादिकमप्यौषधशब्दवाच्यम् ।। औषधिः फलपाकान्ता एकं व्रीहि એવાઃ | – કમર કોષ રાહુ ૨ વ4 () વવ. ૩. ૧, મુ. ૨૨-૩૪ ૨. તfor વા છેવડુિં, ગરમ મMિ ડું | તિય ડિયાવર, ૧ પૂઠું તારિસે || – સં. ૨, ૫, ૩. ૨, T[, ર૦ ૩, કૃત્ન શબ્દનો અર્થ અખંડ થાય છે. છતાં પણ અહીં દ્રવ્ય કૃત્ન ન સમજતાં ભાવ કૃત્ન સમજવું જોઈએ. તેના ફળસ્વરૂપે જે અખંડ ધાન્ય શસ્ત્ર પરિણત ન થયું હોય અને સચિત્ત છે. તેને ખાવા માટેનું આ પ્રાયશ્ચિત્ત વિધાન છે. કારણ કે અખંડ શસ્ત્ર પરિણત સચિત્ત ધાન્યના પરિભોગનું આચારાંગ સુ.૨, અ. ૧, ઉ.૧ માં વિધાન છે. નિશીથ ભાષ્યમાં સચિત્ત કે અચિત્ત અખંડ ધાન્ય ખાવાથી થતા નુકસાનનું વિસ્તૃત વિવરણ મળે છે. Page #657 -------------------------------------------------------------------------- ________________ ५८८ चरणानुयोग भृष्ट पृथुक आदि ग्रहण विधि-निषेध सूत्र १९९०-९२ મ્બિય-વિહુયા-મહાન–વિડિ–fણો સેલા ડુંડા આદિ ગ્રહણનો વિધિ-નિષેધ :११९०, से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं ૧૧૯૦. ગૃહસ્થને ઘરમાં ભિક્ષા નિમિત્તે ગયેલ સાધુ અથવા पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्ज पुण સાધ્વી એવું જાણે કે – નાનીपियं वा-जाव-चाउलपलंबं वा सई भज्जियं ઘઉં આદિના ટુકડા યાવતુ ચોખા આદિના ટુકડા अफास्य-जाव-णो पडिग्गाहेज्जा । એકવાર ભૂજેલા હોય તો તેને અપ્રાસુક જાણીને થાવત્ ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं ગ્રહસ્થનાં ઘરમાં આહાર નિમિત્તે ગયેલ સાધુ અથવા पिंडवायपडियाए अणपविट्टे समाणे से ज्जं पण સાધ્વી એવું જાણે કે – ની જ્ઞાपिहुयं वा-जाव-चाउलपलंब वा असई भज्जियं, ઘઉં આદિના ટુકડા યાવત્ ચોખા આદિના ટુકડા दुक्खुत्तो वा भज्जियं, तिक्खुत्तो वा भज्जियं, અનેક વાર અર્થાત બે અથવા ત્રણ વાર ભૂજેલા છે फासुयं-जाव-पडिग्गाहेज्जा । તો તેને પ્રાસુક જાણીને યાવતું ગ્રહણ કરે. - . .૨, ૩, ૨, ૩, ૬, ૭. રૂરદ્દ अपरिणय-परिणय-तालपलंबस्स गहण-विहि-णिसेहो- અપરિણત- પરિણત તાડફળનાં ગ્રહણનો વિધિ નિષેધ :११९१. नो कप्पइ णिग्गंथाण वा, णिग्गंथीण वा आमे ૧૧૯૧ નિર્ચ ન્થ અને નિર્ઝબ્ધિઓએ અખંડ (અશસ્ત્ર तालपलंबे अभिन्ने पडिग्गाहित्तए । પરિણત) કાચું તાડફળ ગ્રહણ કરવું કલ્પતું નથી. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा आमे પરંતુ નિર્ચન્થ અને નિર્ગન્ધિઓએ ખંડિત (શસ્ત્ર ताल-पलम्बे भिन्ने पडिागाहित्तए । પરિણત) કાચું તાડ ફળ ગ્રહણ કરવું કહ્યું છે. कप्पइ निग्गंथाणं पक्के ताल-पलम्बे भिन्ने वा, નિર્ચન્થ ખંડ ખંડ કરેલા કે અખંડ પફવ (અચિત્ત) अभिन्ने वा पडिग्गाहित्तए । તાડફળ ગ્રહણ કરવા કહ્યું છે. नो कप्पइ निग्गंथीणं पक्के ताल-पलम्बे अभिन्ने પરંતુ નિર્થીિઓએ અભિન્ન (અખંડ) પફવા पडिग्गाहित्तए । (અચિત્ત) તાડ ફળ ગ્રહણ કરવું કલ્પતું નથી. कप्पइ निग्गंथीणं पक्के ताल-पलम्बे भिन्ने નિર્ઝબ્ધિઓએ ભિન્ન (ટુકડા કરેલા) કુવ पडिग्गाहित्तए । (અચિત્ત) તાડ ફળ ગ્રહણ કરવા કહ્યું છે, से वि य विहिभिन्ने, नो चेव णं अविहिभिन्ने । તેમાં પણ વિધિપૂર્વક ભિન્ન અર્થાત્ અત્યંત નાના - g, ૩.૦, રૂ. ૬-૧ નાના ટુકડા કરેલા હોય તો ગ્રહણ કરવા કહ્યું છે, અવિધિએ કરેલા ટુકડા ગ્રહણ કરવા કલ્પતા નથી. अपरिणय-परिणय-अंब-गहणस्स विहि-णिसेहो અપરિગત-પરિણત આમ (કેરી) ગ્રહણ કરવાનો વિધિ-નિષેધ : ૨૨૨૨ સે મિતq વા, અવqળો ૧ મિના ૧૧૯૨. સાધુ અથવા સાધ્વી (વિહાર કરતાં આવે અને अंबवणं उवागच्छित्तए, जे तत्थ ईसरे, जे तत्थ આમ્રવન (આંબાવાડી)ની પાસે જ રહેવા ચાહે તો समहिट्ठाए, ते ओग्गहं अणुण्णवेज्जा ।। તે સ્થાનના સ્વામી કે અધિષ્ઠાતાની આજ્ઞા પ્રાપ્ત કરે. "काम खलु आउसो ! अहालंद अहापरिण्णायं હે આયુષ્મનું ! અમે અહીં રહેવાની આજ્ઞા वसामो जाव आउसो जाव आउसंतस्स ओग्गहो ઈચ્છીએ છીએ. આપ જેટલા સમય સુધી જેટલા जाव साहम्मिया एत्ता वा-ताव ओग्गह ક્ષેત્રની આજ્ઞા આપશો તેટલો સમય તેટલા ક્ષેત્રમાં ओगिणिहस्सामो,, तेण परं विहरिस्सामो ।" રહીશું. અમારા જે સાધર્મિક સાધુઓ આવશે તેઓ પણ આ સ્થાનનો ઉપયોગ કરશે. ત્યારપછી અમે વિહાર કરી જઈશું. તા અર્જવ શબ્દનો અર્થ ભાગમાં-ફળ, મૂળ, કંદ વગેરે બધા પ્રકારની વનસ્પતિ એવો કહેવામાં આવ્યો છે. વિશેષ સ્પષ્ટીકરણ માટે જુઓ બૃહત્કલ્પભાષ્ય ગાથા - ૮૪૭ થી ૮૫૭. Page #658 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११९२ प. से किं पुण तत्थ ओग्गहंसि एवोग् गहियंसि ? अपरिणत परिणत आम ग्रहण विधि निषेध ૩. अह भिक्खू इच्छेज्जा अंब भोत्तए से ज्जं पुण अंब जाणेज्जा सअंडं जाव - मक्कडासंताणगं, तहप्पगारं अंब અાસુર્ય-નાવ-ો પકિાફેન | से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण अंब जाणेज्जा अप्पंड - जाव- मक्कडासंताणगं, अतिरिच्छच्छिन्नं अवोच्छिन्नं अफासुयं - जाव णो पडिग्गाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण अंब जाणेज्जा अप्पंड - जाव- मक्कडासं ताणगं, तिरिच्छच्छिन्नं वोच्छिन्नं फासूयं - जाव - पडिग्गाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा ૬. સંમિત્તનું વા, ૨. સંવપેસિય વા, રૂ. સંવપોયમાં વા, ૪, અવસાનું વા, ૬. અવડારું વા માત્તપ્ વા, પાયર્ વા | से ज्जं पुण जाणेज्जा- अंबभित्तगं वा- जावअंबडगलं वा सअंडं - जाव-मक्कडासं ताणगं ઞાસુર્ય-લાવ-પો પડિશન્નેના | से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण जाणेज्जाઅમિત્તનું વા-ગાવ-અવડાઈ વા મખંડ-નાવमक्कडासंताणगं अतिरिच्छच्छिन्नं अवोच्छिन्नं અાસુર્ય-ગાવ-નો પડિશાહેષ્ના | से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण जाणेज्जाસંમિત્ત વા-નાવ-અવડાઇ વા, અપ્પડ-પાવमक्कडासंताणगं, तिरिच्छच्छिन्नं वोच्छिन्नं फासूयं -પાવ-પડિહા -મ. સુ.૪, ૬. ૭, ૩.૨, સુ. ૬૨૨-૨૮ પ્ર. चारित्राचार તે સાધુ અથવા સાધ્વી (આમ્રફળ-કેરી) ખાવાની ઈચ્છા થાય તો) આમ્રફળની એષણા કેવી રીતે કરે ? ५८९ ઉ. અગર આમ્રફળ ખાવાની ઈચ્છા થઈ હોય તો એવું જાણે કે - આમ્રફળ,ઈડા ચાવત્ કરોળિયાની જાળ અર્થાત્ નાના મોટા જીવજંતુથી યુક્ત હોય તો એવા આમ્રફળને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી આમ્ર ફળ માટે એવું જાણે કે તે ફળ, ઈંડા યાવત્ કરોળિયાની જાળથી રહિત હોય પરંતુ તિરછા ટુકડા કરેલ ન હોય જીવ રહિત થયા ન હોય, તો પણ એવા આમ્રફળને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી આમ્ર ફળ માટે એવું જાણે કે જે આમ્રફળ, ઈંડા યાવત્ કરોળિયાની જાળથી રહિત, જેના તિછા ટુકડા કે અનેક નાના ટુકડા જીવ રહિત થઈ ચૂક્યા હોય. તેવા આમ્રફળને પ્રાસુક જાણી યાવત્ ગ્રહણ કરે. સાધુ અથવા સાધ્વી – ૧- આમ્રફળનો અડધો ભાગ, ૨- ચીર, ૩- છૂંદુ, ૪- આમ્રફળની છાલ, પ-આમ્રફળનાં ટુકડા વગેરેને ખાવાની ઈચ્છા થાય અથવા તેનો રસ પીવાની ઈચ્છા થાય. તો એવું જાણે કે- આમ્રફળનો અડધો ભાગ યાવત્ ટુકડા ઈંડા ચાવત્ કરોળિયાની જાળથી યુક્ત છે, તો એને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી એવું જાણે કેઆમ્રફળનો અડધો ભાગ યાવત્ આમ્રફળનાં ટુકડા, ઈંડા યાવત્ કરોળિયાની જાળથી રહિત છે, પરંતુ તિરછા ટુકડા થયા નથી તથા જીવ રહિત થયા નથી, તો તેને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી એવું જાણે કેઆમ્રફળનો અડધો ભાગ યાવત્ આમ્રફળના ટુકડા, ઈંડા યાવત્ કરોળિયાની જાળોથી રહિત છે. તિરછા ટુકડા થયા છે, અને જીવ રહિત થયા છે. તો એને પ્રાસુક જાણી યાવત્ ગ્રહણ કરે. Page #659 -------------------------------------------------------------------------- ________________ ५९० चरणानुयोग सचित्त आम्रफल उपभोग प्रायश्चित्त सूत्र सूत्र १९९३-९४ सचित्तं अंबं भुंजमाणस्स पायच्छित्त-सुत्ताई - સચિત્ત આમ્રફળ ઉપભોગનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :૨૨૨૩. તે ઉમરવું સર્વત્ત સંવં ભંગ, મુંબત વા સનિ ! ૧૧૯૩.જે ભિક્ષુ સચિત્ત આમ્રફળ ખાય છે, (ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. जे भिक्खू सचित्तं अंबं विडसइ, विडसंत वा જે ભિક્ષુ સચિત્ત આમ્રફળ ચૂસે છે, ચુસાવે છે) साइज्जइ । ચૂસનારનું અનુમોદન કરે છે. जे भिक्खू सचित्तं-पइडियं अब भुंजइ, भुंजतं वा જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત આમ્રફળ ખાય છે, If | (ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. जे भिक्खू सचित्तं-पइट्ठियं अंबं विडसइ, विडसंतं જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત આમ્રફળને ચૂસે છે, वा साइज्जइ । (ચુસાવે છે) ચૂસનારનું અનુમોદન કરે છે. जे भिक्ख सचित्तं, જે ભિક્ષુ સચિત્ત૨. ગંવં વા, ૨. સંવં િવા, ૧. આમ્રફળ, ૨. આમ્રફળના ટુકડા, . સંવં–fમત્ત વ, ૪. સીટી વા, ૩. આમ્રફળના અડધા ભાગ, ૪. આમ્રફળની . અંવ-ટુરું વા, ૬. સંવ -ચોય વા મુંગરૂ, છાલ, ૫. આમ્રફળની ડાગળી, ૬. આ ફળના भुंजत वा साइज्जइ । નાના ટુકડા ખાય છે, ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. जे भिक्ख सचित्तं अंबं वा-जाव-अंबचोयगं वा જે ભિક્ષુ સચિત્ત આમ્રફળ યાવત્ આમ્રફળના નાના विडसइ विडसंतं वा साइज्जइ । ટુકડા ચૂસે છે, ચુસાવે છે) ચૂસનારનું અનુમોદન કરે जे भिक्ख सचित्त-पइट्ठियं अंबं वा-जावअंबचोयगं वा भुंजइ, भुजंतं वा साइज्जइ । जे भिक्खू सचित्त-पइट्ठियं अंबं वा-जावअंबंचोयगं वा विडसइ, विडसंत वा साइज्जइ । જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત આમ્રફળ પાવતુ આમ્રફળના ટુકડા ખાય છે, (ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત આમ્રફળ થાવ આપ્રફળના નાના નાના ટુકડાને ચૂસે છે, (ચુસાવે છે) ચૂસનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । - . ૩, .૧-૨૨ अपरिणय-परिणय-उच्छु-गहणस्स विहि-णिसेहो११९४. से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा उच्छुवणं उवागच्छित्तए, जे तत्थ ईसरे, जे तत्थ समहिलाए, ते ओग्गह अणुण्णवेज्जा “काम खलु आउसो ! अहालंदं अहापरिण्णायं वसामो-जाव-आउसो-जाव-आउसंतस्स ओग्गहो–जाव-साहम्मिया एत्ता व ताव ओग्गह ओगिहिस्सामो, तेण परं विहरिस्सामो ।" અપરિણત- પરિણત શેરડી ગ્રહણનો વિધિ- નિષેધ : ૧૧૯૪.સાધુ અથવા સાધ્વી (વિહાર કરતાં આવે તેને) ઈયુવન (શેરડીની વાડી) માં રહેવા ઈચ્છે તો તે સ્થાનનો સ્વામી કે અધિષ્ઠાતાની આજ્ઞા પ્રાપ્ત કરે. "હે આયુષ્મનું ! અમે અહીં રહેવાની આજ્ઞા ઈચ્છીએ છીએ. આપ જેટલા સમય સુધી, જેટલા ક્ષેત્રની આજ્ઞા આપશો તેટલો સમય તેટલા ફોત્રમાં રહીશું. અમારા જે સાધર્મિક સાધુઓ આવશે તેઓ પણ આ સ્થાનનો ઉપયોગ કરશે. ત્યારપછી અમે વિહાર કરી જઈશું.” Page #660 -------------------------------------------------------------------------- ________________ सूत्र १९९४ अपरिणत - परिणत इक्षु ग्रहण विधि - निषेध चारित्राचार ५९१ प. से कि पूण तत्थ ओग्गहंसि एवोग्गहियंसि ? પ્ર. તે સાધુ અથવા સાધ્વી (શેરડી ખાવાની ઈચ્છા થાય તો) શેરડીની એષણા કેવી રીતે કરે ? उ. अह भिक्खू इच्छेज्जा उच्छु भोत्तए वा, ઉ. કદાચ શેરડી ખાવાની ઈચ્છા થઈ જ ગઈ હોય તો से ज्ज उच्छे जाणेज्जा - એવું જાણે કે - જે શેરડી ઈડા યાવતુ કરોળિયાની સ૩iટું–ગાવ– ડાસંતી, જાળથી યુક્ત છે. तहप्पगारं उच्छु अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । તે શેરડીને અપ્રાસુક જાણીને યાવતુ પ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण उच्छु સાધુ અથવા સાધ્વી શેરડી માટે એવું જાણે કે - जाणेज्जा - अप्पंड-जाव-मक्कडासंताणगं, अतिरिच्छच्छिन्नं, શેરડી ઈડા યાવત્ કરોળિયાની જાળથી રહિત છે અવછિન્ન પરંતુ તિરછા ટુકડા કરેલ નથી, જીવ રહિત થયા નથી. अफास्यं-जाव-णो पडिग्गाहेज्जा । તો પણ એવી શેરડીને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण उच्छु સાધુ અથવા સાધ્વી શેરડી માટે એવું જાણે કે -- નાણે નીअप्पंड-जाव-मक्कडासंताणगं, तिरिच्छच्छिन्नं જે શેરડી ઈડા યાવત કરોળિયાની જાળથી રહિત છે. વોચ્છિન્ન જેના તિરછા ટુકડા છે. જે જીવ રહિત થઈ ચૂક્યા છે, फासुयं-जाव-पडिग्गाहेज्जा ।। તેવી શેરડી પ્રાસુક જાણી યાવતું ગ્રહણ કરે. से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा-- સાધુ અથવા સાધ્વીને - १. अंतरुच्छुयं वा, २. उच्छुगंडियं वा, ૧. શેરડીની અંદરનો ભાગ, ૨. શેરડીની ગાંઠ, ३. उच्छुचोयगं वा, ४. उच्छुसायगं वा, ૩. શેરડીનાં બારીક ટુકડા, ૪. શેરડીની છાલ, ५. उच्छुडगलं वा भोत्तए वा, पायए वा । ૫. શેરડીના ડગળાં વગેરે ખાવાની ઈચ્છા થાય તથા રસ પીવાની ઈચ્છા થાય. से ज्जं पुण जाणेज्जा-अंतरुच्छयं वा-जाव ત્યારે એવું જાણે કે – શેરડીની અંદરનો ભાગ યાવતુ उच्छुडगलं वा सअंडं-जाव-मक्कडासंताणगं, શેરડીનાં ટુકડા ઈડા યાવતુ કરોળિયાની જાળથી યુક્ત अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण जाणेज्जा-- अंतरुच्छुयं वा-जाव-उच्छुडगलं वा अप्पंडजाव-मक्कडासंताणगं, अतिरिच्छच्छिन्नं અવોઈ-નંअफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण जाणेज्जाअंतरुच्छ्यं वा-जाव-उच्छडगलं वा अप्पंडं-जाव मक्कडासंताणगं तिरिच्छच्छिन्नं वोच्छिन्नं તો એને અમાસુક જાણીને યાવતુ પ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી શેરી માટે એવું જાણે કે - શેરડીનો અડધો ભાગ યાવતુ શેરડીનાં ટુકડા ઈડા યાવતુ કરોળિયાની જાળથી રહિત છે, પરંતુ તિરછા ટુકડા થયા નથી તથા જીવ રહિત થયા નથી. તો અપ્રાસુક જાણીને યાવતું ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી શેરડી માટે એવું જાણે કે – શેરડીનો અડધો ભાગ યાવતુ શેરડીનાં ટુકડા ઈડા યાવતુ કરોળિયાની જાળથી રહિત છે, તિરછા ટુકડા છે, જે જીવ રહિત થઈ ગયા છે. તો પ્રાસુક જાણીને પાવતુ પ્રહણ કરે. फासुर्य-जाव-पडिग्गाहेज्जा । –આ. . ૨, ૫, ૭, ૩. ૨, ૪. ૬ર૬-૬૨૨ Page #661 -------------------------------------------------------------------------- ________________ ५९२ चरणानुयोग सचित्तं उच्छु भुंजमाणस्स पायच्छित्त सुत्ताई११९५. जे भिक्खू सचित्तं उच्छ्रं भुंजइ, भुंजतं वा साइज्जइ । जे भिक्खू सचित्तं उच्छु विडसर, विडसंतं वा साइज्जइ । जे भिक्खू सचित्तपइट्ठियं उच्छं भुजइ, भुजतं वा साइज्जइ । जे भिक्खू सचित्तपइट्ठियं उच्छु विडसर, विडसंतं वा साइज्जइ । जे भिक्खू सचित्तं ૬. અંતય વા, રૂ. ૩oોયાં વા, ૬. ૩oસામાં વા, भुंजइ, भुंजंतं वा साइज्जइ । सचित इक्षु खादन प्रायश्चित्त सूत्र जे भिक्खू सचित्तं अंतरुच्छ्रयं वा - जावउच्छुडगलं वा विडसइ विडसंतं वा साइज्जइ । ૨. ૩oવડિય વા, ૪. ગુજ્જુમાં વા, ૬. ગુજ્જુડાતું વા, जे भिक्खू सचित्तपइट्ठियं अंतरुच्छ्रयं वा जाव - उच्छुडगलं वा भुंजइ, भुंजंतं वा साइज्जइ । जे भिक्खू सचित्तपट्ठयं अंतरुच्छ्रयं वा जाव - उच्छुडगलं वा विडसइ, विडसंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । -નિ. ૩. ૬, સુ. ૪-૬ અપરિળય-પરિળય-મુળ-રાહાસ વિહિ-નિમેષો१९९६. से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा ल्हणवणं उवागच्छित्तए, जे तत्थ ईसरे, जे तत्थ समहिट्ठाए, ते ओग्गहं अणुण्णवेज्जा । “कामं खलु आउसो ! अहालंदं अहापरिण्णायं વસામો-નાવ-આડસો-તાવ-આડસંતમ્મ ओग्गहो- जाव- साहम्मिया एताव ताव ओग्गहं ओगिहिस्सामो, तेण परं विहरिस्सामो ।” ૩. प. से किं पुण तत्थ ओग्गहंसि एवोग्गहियंसि ? अह भिक्खू इच्छेज्जा ल्हसुणं भोत्तए वा से ज्जं पुण लहसुणं जाणेज्जा - सूत्र १९९५ - ९६ સચિત્ત શેરડી ખાવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૧૯૫.જે ભિક્ષુ ચિત્ત શેરડી ખાય છે, (ખવડાવે છે) ખાના૨નું અનુમોદન કરે છે. જે ભિક્ષ સચિત્ત શેરડી ચૂસે છે, (ચુસાવે છે) ચૂસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીને ખાય છે, (ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીને ચૂસે છે, (ચુસાવે છે) ચૂસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સચિત્ત - ૧. શેરડીનો મધ્યભાગ, ૨. શેરડીના ટુકડા, ૩. શેરડીની છાલ સહિતના ટુકડા, ૪. શેરડીનો અગ્રભાગ ૫. શેરડીની શાખા, ૬. શેરડીના ડગળાં (ગોળ ટુકડા) ખાય છે, (ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સચિત્ત શેરડીનો મધ્યભાગ યાવત્ શેરડીના ગોળ ટુકડા ચૂસે છે, (ચુસાવે છે) ચૂસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષ સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીનો મધ્યભાગ યાવત્ શેરડીના ગોળ ટુકડા ખાય છે, (ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીનો મધ્યભાગ યાવત્ શેરડીના ગોળ ટુકડા ચૂર્સ છે, (ચુસાવે છે) ચૂસના૨નું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. અપરિણત – પરિણત લસણ ગ્રહણનો વિધિ નિષેધ : ૧૧૯૬. સાધુ અથવા સાધ્વી (વિહાર કરતાં આવે અને) લસણની વાડી પાસે જો રહેવા ચાહે તો તે સ્થાનનાં સ્વામી કે અધિષ્ઠાતાની આજ્ઞા પ્રાપ્ત કરે. હે આયુષ્યમન્ ! અમે અહીં રહેવાની આજ્ઞા ઈચ્છીએ છીએ. આપ જેટલા સમય સુધી, જેટલા ક્ષેત્રની આજ્ઞા આપશો તેટલો સમય તેટલા ક્ષેત્રમાં રહીશું, અમારા જે સાધર્મિક સાધુઓ આવશે તેઓ પણ સ્થાનનો ઉપયોગ કરશે. ત્યારપછી વિહાર કરી જઈશું.” પ્ર. તે સાધુ અથવા સાધ્વી (લસણ ખાવાની ઈચ્છા થાય તો) લસણની એષણા કેવી રીતે કરે ? ઉં. કદાચ લસણ ખાવાની ઈચ્છા થઈ જ જાય તો એમ જાણે કે – Page #662 -------------------------------------------------------------------------- ________________ १९९६ अपरिणत परिणत लहसुन ग्रहण विधि-निषेध चारित्राचार ५९३ सअंड-जाव-मक्कडासंताणगं. લસણ, ઈડા યાવત્ કરોળિયાની જાળથી યુક્ત છે. तहप्पगार ल्हसुणं अफासुर्य-जाव-णो पडिग्गाहेज्जा । તે લસણને અપ્રાસુક જાણીને યાવતું ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण ल्हुसुणं સાધુ અથવા સાધ્વી માટે લસણ માટે એવું જાણે કે - કાળજ્ઞા-- अप्पंड-जाव-मक्कडासंताणगं अतिरिच्छच्छिन्नं લસણ, ઈડા યાવત્ કરોળિયાની જાળથી રહિત છે, अवोच्छिन्नं પરંતુ તિરછા ટુકડા કરેલ નથી તથા જીવ રહિત થયા નથી. अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । તો પણ એવા લસણને અપ્રાસુક જાણીને લાવત ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण ल्हुसुणं સાધુ અથવા સાધ્વી લસણ માટે એવું જાણે કે - जाणेज्जाअप्पंडं-जाव-मक्कडासंताणगं, तिरिच्छच्छिन्नं, જે લસણ, ઈડા યાવત્ કરોળિયાની જાળથી રહિત વનિં છે, તિરછા ટુકડા જીવ રહિત થઈ ચૂક્યા છે. સુર્ય-કાર-પડિહેન્ના | તેવા લસણને પ્રાસુક જાણીને યાવત્ પ્રહણ કરે. से भिक्खू वा, भिक्खुणी वा अभिकंखेज्जा સાધુ અથવા સાધ્વી - . સુi વા, ૨. સુખ-વન્દ્ર વા, ૧. લસણ, ૨. લસણની કળી, રૂ, સુ-વોય વા, ૪. હૃસુખ--ાટકો વા પોત્તપ | ૩. લસણના ટુકડા, ૪. લસણની દાંડી ખાવાની से ज्ज पुण जाणेज्जा-ल्हसुणं वा-जाव-ल्हसुण- ઈચ્છા થાય. ત્યારે એમ જાણે કે લસણ યથાવત णालगं वा, सअंडं-जाव-मक्कडासंताणगं લસણની દાંડી, ઈડા યાવત્ કરોળિયાની જાળથી યુક્ત હોય. अफासुयं-जाव–णो पडिग्गाहेज्जा । તો અપ્રાસુક જાણીને યાવત્ રહણ ન કરે. से भिक्खू वा, भिक्षुणी वा से ज्जं पुण जाणेज्जा- સાધુ અથવા સાધ્વી એવું જાણો કે - ल्हसुणं वा-जाव-ल्हसुण णालगं वा, લસણ યાવતું લસણની દાંડી, ઈડા યાવતું अप्पंड-जाव-मक्कडासंताणगं. अतिरिच्छच्छिन्नं. કરોળિયાની જાળીથી રહિત છે. પરંતુ તિરછા ટુકડા અવર્ણન | થયા નથી, જુવ રહિત થયા નથી. अफास्यं-जाव-णो पडिग्गाहेज्जा । તો પણ એવા લસણને અપ્રાસુક જાણી પાવતુ ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण जाणेज्जा- સાધુ અથવા સાધ્વી એવું જાણે કે – સુi વા-વાવ-કુ-1િ વાં, પ્રખેડે-ગાવ- લસણ યાવત્ લસણની દાંડી, ઈડા યાવત્ मक्कडासंताणगं, तिरिच्छच्छिन्नं वोच्छिन्नं કરોળિયાની જાળથી રહિત છે, તેના તિરછા ટુકડા થયા છે અને જીવ રહિત થઈ ગયા છે. फासुयं-जाव-पडिग्गाहेज्जा । તો પ્રસાક કાણાને યાવત્ પ્રહણ કરે. -મા. સુ. ૨ . ૭, ૩. ૨, . ૬રૂર Page #663 -------------------------------------------------------------------------- ________________ ५९४ चरणानुयोग संसृष्ट हस्तादि द्वारा आहार ग्रहण विधि - निषेध सूत्र १९९७ (६) लित्तदोसं (G) बितोप: संस-हत्थाइणा आहार-गहण-विहि-णिसेहो સંસ્કૃષ્ટ હાથ આદિથી આહાર ગ્રહણનો વિધિ - નિષેધ : ११९७. (१) अह पुण एवं जाणेज्जा--णो पुरेकम्मकडे, ११८७.(१) साधु मे ni 3 - (यावत् पात्र) उदउल्ले, પૂર્વકમકૃત નથી, પરંતુ પાણીથી ભીનાં છે. तहप्पगारेण उदउल्लेण हत्थेण वा-जाव-भायणेण એવા ભીના હાથ યાવતુ પાત્રથી દેવાતા અશન वा असणं वा-जाव-साइमं वा, अफासुयं-जाव- યાવતુ સ્વાદિમ આહારને અપ્રાસુક જાણીને યાવતુ णो पडिग्गाहेज्जा, પ્રહણ ન કરે. (२) अह पुण एवं जाणेज्जा-णो उदउल्ले, (२)साधु मेj. 3- (हाथ यावत पात्र)लाना ससिणिद्धे । नधी, परंतु स्निग्य छे. तहप्पगारेण ससिणिद्धेण हत्थेण वा-जाव-भायणेण એવા સ્નિગ્ધ હાથ યાવતુ પાત્રથી દેવાતા અશન वा असणं वा-जाव-साइमं वा, अफासुयं-जाव- થાવત્ સ્વાદિમને અપ્રાસુક જાણીને યાવતું ગ્રહણ ન णो पडिग्गाहेज्जा, १३. एवं આવા પ્રકારના હાથ યાવતુ પાત્ર) ३. ससरक्खे, ४. मट्टिया, ५. उसे, 3. सचित्त २४, ४. सथित भाटी, ५. भार, ६. हरियाले, ७. हिंगुलुए, ८. मणोसिला, 5. रताल, ७. डिंगणो, ८. मनसिल, ९. अंजणे, १०. लोणे, ११. गेरुए ८. अन, १०. भाई, ११. गे, १२. वण्णिय, १३. सेढिय, १४. सोरट्ठिय, १२. पाणी मारी, १७. सई भाटी, १४. ३८४, १५. पिट्ठ, १६. कुक्कुस, ૧૫. ખાંડેલા ચોખા, ૧૬. ભૂસું અથવા १७. उक्कुट्टे संसट्टे । ૧૭. લીલી વનસ્પતિનાં ચૂર્ણથી ખરડાયેલાં હોય. तहप्पगारेण हत्थेण वा-जाव-भायणेण वा असणं એવા હાથે યાવતુ પાત્રથી દેવાતા અશન યાવત. वा-जाव-साइमं वा, अफासु यं-जाव-णो સ્વાદિમને અપ્રાસુક જાણીને લાવતું ગ્રહણ ન કરે. पडिग्गाहेज्जा, १८. अह पुण एवं जाणेज्जा-णो उक्कुठे संसढे ૧૮. સાધુ એવું જાણે કે – (હાથ યાવત પાત્ર) વનસ્પતિ असंसटे । ચૂર્ણથી લિપ્ત નથી, પરંતુ પૂર્ણ અલિપ્ત પણ નથી. तहप्पगारेण हत्थेण वा-जाव-भायणेण वा असणं वा- એવા હાથ યાવતુ પાત્રથી દેવાતા અશન યાવત जाव-साइमं वा, अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । સ્વાદિમને અમાસુક જાણીને યાવતું ગ્રહણ ન કરે. १९. अह पुण एवं जाणेज्जा-णो असंसढे संसटे । ૧૯, સાધુ એવું જાણે કે – (હાથ યાવતુ પાત્ર) પૂર્ણ અલિપ્ત નથી પરંતુ (અચિત્ત વસ્તુથી) સંસૃષ્ટ (लित). तहप्पगारेण संसटेण हत्थेण वा-जाव-भायणेण वा એવા સંસૃષ્ટ હાથ યાવતુ પાત્રથી દેવાતા અશન असणं वा-जाव-साइमं वा, फासुयं - जाव-- પાવતુ સ્વાદિમને પ્રાસુક જાણીને યાવતુ ગ્રહણ કરે. पडिग्गाहेज्जा । _ -आ. सु. २, अ. १, उ. ६, सु. ३६० (ग) १. उदउल्लेण हत्थेण, दव्वीए भायणेण वा । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। २. ससिणिद्रेण हत्थेण, दव्वीए भायणेण वा । देतिय पडियाइक्खे, न मे कप्पइ तारिस ।। ३. ससरक्खेण हत्थेण, दव्वीए भायणेण वा । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। मट्टियागतेण हत्थेण, दव्वीए भायणेण वा । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ।। ऊसगतेण हत्थेण, दव्वीए भायणेण वा । देंतियं पडियाइक्खे, न मे कप्पड़ तारिसं ।। हरितलगतेण हत्थेण, दव्वीए भायणेण वा । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। ७. हिंगुलुयगतेण हत्थेण, दव्वीए भायणेण वा । देतिय पडियाइक्खे, न मे कप्पइ तारिस ।। ८. मणोसिलागतेण हत्थेण, दव्वीए भायणेण वा । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। (41sी दुटनोट माग छे.) Page #664 -------------------------------------------------------------------------- ________________ सूत्र ११९८-९९ सचित्त द्रव्यलिप्त हस्तादि द्वारा आहार ग्रहण प्रायश्चित्त सूत्र चारित्राचार ५९५ सचित्तदव्वेण संसठ्ठहत्थाइणा आहार-गहण સચિત્ત દ્રવ્યથી ખરડાયેલા હાથ આદિથી આહાર ગ્રહણનું पायच्छित्त सुत्ताई प्रायश्यित्त सूत्र १९९८. जे भिक्खू-१. उदल्लेण वा, २. ससिणिद्धेण वा, ११८८.8 साधु १. मीना अथवा, २. सप्तहाथी, हत्थेण वा, मत्तेण वा दव्वीएण वा, भायणेण वा, પાત્રથી, ચમચાથી, અથવા ભાજન અશન યાવતું असणं वा-जाव-साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं સ્વાદિમ આહાર ગ્રહણ કરે છે, (કરાવે છે) કરનારનું वा साइज्जइ । અનુમોદન કરે છે. जे भिक्खू આ પ્રમાણે જે સાધુ - ३. ससरक्खेण वा, ४. मट्टिया संसडेण वा, 3.सयित्त २४, ४. सयित्त भाटी, ५. ऊसा संसटेण वा, ६. लोणिय संसट्टेण वा, ५. सथित शे२31, सथित्त भाई, ७. हरियाल संसटेण वा ८. मणोसिला संसट्टेण वा, ७. सथितरताय, ८. सथित्त मनसिस, ९. वण्णिय संसटेण वा, १०. गेरुय संसद्वेण वा, ८. सथित्त पाणी भाटी, १०. सवित्त गेर, ११. सेढिय संसटेण वा, १२. सोरट्ठिय संसद्वेण वा, ११. सचित्त ५, १२. सथित्त ६2531, १३. हिंगुलय संसटेण वा, १४. अंजण संसट्टेण वा, १३. सयित्त हिंगणोड, १४. सवित्त मंटन, १५. लोद्ध संसटेण वा, १६. कुक्कुससंसट्टेण वा, १५. सचित्त लो, १६. सयित्त तृel, १७. पिट्ठ संसटेण वा, १८. कंतव संसटेण वा, १७. सयित्त यू, १८. सयित्त तq, १९. कंदमूल संसटेण वा, २०. सिगवेर संसटेण वा, १८. सथित भूण, २०. सचित्त साहु, २१. पुप्फय संसटेण वा, २२. उक्कुट संसटेण वा, ૨૧. સચિત્ત પુષ્પ અથવા ૨૨. સચિત્ત વનસ્પતિ असंसटेण वा, हत्थेण वा, मत्तेण वा दव्वीए वा, ચૂર્ણ સંસ્કૃષ્ટ અથવા અસંતૃષ્ટ હાથથી, પાત્રથી, भायणे ण वा असणं वा-जाव-साइमं वा ચમચાથી, ભાજનથી અશન યાવતુ સ્વાદિમને ગ્રહણ पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । २ , (रावेछ) ४२नारनु अनुमोहन ४२ छे. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवछ. -नि. उ. ४, सु. ३८-३९ ११९९. जे भिक्ख अण्णउत्थियाण वा, गिहत्थाण वा । ११८८. साधु अन्यतीर्थ अथवा स्थन 8 पाथी सीओदग- परिभोगेण हत्थेण वा, मत्तेण वा, ભીના થયેલા હાથથી, ભીના પાત્રથી, ચમચાથી, दव्विएण वा, भायणेण वा असणं वा-जाव ભાજનથી આપેલ અશન યાવતુ સ્વાદિમ પદાર્થ લે साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ ।। छे, (खेवावेछ) सेना२नु अनुमोहन रे छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન उग्घाइयं । (प्रायश्चित्त) आवछ. -नि. उ. १२, सु. १५ ९. अंजणगतेल हत्थेण, दव्वीए भायणेण वा । बेतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। (409ी झूटनीट यार्ड) १०. लोणगतेण हत्थेण, दव्वीए भायणेण वा । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ।। ११. गेरुयगतेण हत्थेण, दव्वीए भायणेण वा । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ।। १२. वण्णियगतेण हत्थेण, दव्वीए भायणेण वा । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ।। १३, सेढियगतेण इत्थेण, दब्बीस भायणेण वा । बेतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। १४. सोरट्ठियगतेण हत्थेण, दव्वीए भायणेण वा । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। पिट्ठगतेण हत्थेण, दव्वीए भायणेण वा । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। कुककुसगतेण हत्थेण, दव्वीए भायणेण वा । तियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। १७. उक्कुट्ठगतेण हत्थेण, दव्वीए भायणेण वा । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। १८. असंसट्टेण हत्थेण, दव्वीए भायणेण वा । देंतियं पडियाइक्खे, न मे कम्पइ तारिसं ।। १९. संसद्रुण हत्थेण, दव्वीए भायणेण वा । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। -- दस. अ. ५, उ. १, सु. ३३५१ १. प्रायश्चित्त सूत्रोमा संसहाय माहि २२ ५१२ हा छ. स. स. ५, 6. १, 1.33-५१ सुधीभ तथा मा.सु.२, स. १,3.5, सु. 350भा छ वा छ, साथे मेमांम मे ५छे. १५. Page #665 -------------------------------------------------------------------------- ________________ ५९६ चरणानुयोग छड्डय दोसं ૨૦૦. आहारती सिया तत्थ, परिसाडेज्ज भोयणं । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। -૬. મૈં. ૧, ૩. ૬, ૨. ૨૮ એષણા વિવેક ૧. ગર્ભવતી નિમિત્તે બનાવેલ આહાર : ગર્ભવતીની દોહદ પૂર્તિ માટે બનાવેલ આહાર, ૨. અદૃષ્ટ સ્થાન : જ્યાં અંધારું હોય ત્યાંથી આહાર લેવાનો નિષેધ. ૩. રજ્યુક્ત આહાર : વેચવા માટે રખેલો રયુક્ત ખાદ્ય પદાર્થ. छर्दित दोष गुव्विणी निमित्त - णिम्मिय आहारस्स विहि- णिसेहो - १२०१. गुव्विणीए उवन्नत्थं, विविहं पाणभोयणं । भुज्जमाणं विवज्जेज्जा, भुत्तसेसं पडिच्छए । 2 ૪. સંઘટ્ટણ : પુષ્પાદિ જ્યાં વિખરાયેલા હોય ત્યાંથી આહારાદિ લેવા. ૫. ઉલ્લંઘન : રસ્તામાં બેઠેલા, દ૨વાજાની મધ્યમાં બેઠેલા બાળક, વાછરડા તથા કૂતરા આદિનું ઉલ્લંધન કરીને આહારાદિ अदिट्ठाणे गमण- णिसेहो १२०२. नीयदुवारं तमसं, कोट्ठगं परिवज्जए । रजजुत्त- आहारस्स गहण - णिसेहो ૧૨૦૩. લેવો અથવા ઉપર બતાવેલા પ્રાણીઓને દૂર કરીને આહાર લેવો. ૬. બહુઉજિજત-ધાર્મિક ઃ કાંટા, ગોટલા આદિ ફેંકવું પડે એવો ખાદ્ય પદાર્થ લેવો. ૭. અગ્રપિંડ : ભિક્ષુઓ માટે બનાવેલ આહાર લેવો. ૮. નિત્યપિંડ : જે જે ગૃહસ્થને ત્યાંથી હંમેશા આહારાદિનો નિશ્ચિત ભાગ દેવામાં આવે છે તે ઘરેથી આહારાદિ લેવો. ૯. આરણ્યક : અટવી પાર કરનારા યાત્રીઓ પાસેથી આહાર લેવો. ૧૦. નૈવેદ્ય : દેવતાઓને અર્ધ્ય માટે અર્પિત કરેલા આહારાદિમાંથી થોડો વિભાગ લેવો. अचक्खुविसओ जत्थ, पाणा दुप्पडिलेहगा ।। ૧૧. અત્યુખ્સ : અત્યંત ગરમ આહાર ગ્રહણ કરવો તે દાતાને કષ્ટ થાય કે પાત્ર ફૂટી જાય ઈત્યાદિ કારણથી અગ્રાહ્ય છે. ૧૨. રાજપિંડ : રાજા, રાજ-પરિવાર કે રાજકર્મચારીઓના નિમિત્તે બનેલો આહાર લેવો. –સ. ૬ ૧, ૩. ?, . ૧૪ છર્દિત દોષ : ૧૨૦૦. આહાર લાવનારી સ્ત્રી ભિક્ષા લાવતાં રસ્તામાં કદાચ અન્ન વેરતી વેરતી ચાલી આવે તો, તે ભિક્ષા આપનાર બહેનને સાધુ કહે કે 'આ પ્રમાણે લાવેલ આહાર મને કલ્પતો નથી. - -૧, ૬. ૬, ૩, ૪, ૫. ૨૦ तव सत्चुणाई, कोलचुण्णाई आवणे । सक्कुलिं फालियं पूयं, अन्नं वा वि तहाविहं ।। विक्कायमाणं पसढं, रएण परिफासियं । देतियं पडिआइक्ने, न मे कप्पइ तारिसं ।। –સ. ૬ ૧, ૩. ૨, ગા. ૦૨-૦૨ सूत्र १२०० -०३ o ગર્ભવતી નિમિત્તે બનેલા આહારનો વિધિ-નિષેધ : ૧૨૦૧. સાધુ ગર્ભવતી સ્ત્રી માટે બનાવેલા વિવિધ પ્રકારનાં ખાદ્ય તથા પેય પદાર્થો, વપરાતા હોય કે ખાવાનું બાકી હોય તો ગ્રહણ ન કરે, પણ તેના ભોગવ્યા પછી વધ્યું હોય તો ગ્રહણ કરી શકે છે. અદૃષ્ટ સ્થાને જવાનો નિષેધ : ૧૨૦૨, જ્યાં દ્રષ્ટિએ જોઈ શકાય નહીં, પ્રાણીને સારી રીતે જોઈ શકાય નહીં, તેવા નીચા દ્વારવાળા અંધકારયુક્ત કોઠાઘરમાં સાધુ આહારાદિ માટે ન જાય. રજ્યુક્ત આહાર ગ્રહણનો નિષેધ : ૧૨૦૩, જવનું ચૂર્ણ, બોરનું ચૂર્ણ, તલસાંકળી, ગોળ, પુડલા કે તેવો કોઈ પણ ચીજ કે જે દુકાનમાં વેચાતી હોય, તે ઘણા સમયની પડતર હોય કે ચિત્ત રજથી યુક્ત હોય તો આપનાર દાતાને મુનિ કહે કે 'મને તે ગ્રાહ્ય નથી.' ૧. ગર્ભવતી પાસેથી આહાર લેવાનો નિષેધ અને સ્તનપાન કરાવતી સ્ત્રી દ્વારા આહાર લેવાનો નિષેધ જુઓ – દાયક દોષમાં Page #666 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२०४-०७ पुष्प आदि विप्रकीर्ण स्थान प्रवेश निषेध चारित्राचार ५९७ पुप्फाई विप्पइण्ण-ठाणे पक्स-णिसेहो પુષ્પાદિ વિખરાયેલા સ્થાનમાં પ્રવેશનો નિષેધ : १२०४. जत्थ पुप्फाई बीयाई, विप्पइण्णाई कोट्ठए । ૧૨૦૪.જ્યાં બીજ કે ફૂલ વિખરાયાં હોય અથવા જે સ્થાન, अहुणोवलितं उल्लं, दलूणं परिवज्जए ।। તાજુ લીંપણ થવાથી લીલું કે ભીનું હોય તો તેવું -दस. अ. ५, उ. १, गा. २९ જોઈને ત્યાં મુનિ આહાર માટે ન જાય. दारगाईणं उल्लंघण-णिसेहो બાળક આદિને ઉલ્લંઘવાનો નિષેધ १२०५. एलगं दारगं साणं, वच्छगं वावि कोट्ठए । ૧૨૦૫, સંયમી સાધુ ગૃહસ્થના દરવાજામાં બાળક, બકરું, उल्लंघिया न पविसे, विउहित्ताण व संजए ।। કૂતરું અથવા વાછરડું હોય તો તેને ઓળંગીને કે તેને -दस. अ. ५, उ. १, गा. २२ मीन (माहार माटे) प्रवेश न ४३. વધુ ત્યાજ્યભાગવાળા આહાર ગ્રહણનો નિષેધ : ૧૨૦૬, ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશેલ સાધુ અથવા સાધ્વી એવું જાણે કે - बहुउज्झियधम्मिय-आहार-गहण-णिसेहो१२०६. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्जं पुण जाणेज्जा१. अंतरुच्छुयं वा, २. उच्छुगंडियं वा, ३. उच्छुचोयगं वा, ४. उच्छुमेरगं वा, ५. उच्छुसालगं वा, ६. उच्छुडालगं वा, ७. सिंबिलिं वा, ८. सिंबलिथालगं वा अस्सि खलु पडिग्गाहियंसि अप्पे सिया भोयणजाते बहुउज्झियधम्मिए ૧. શેરડીની ગાંઠનો મધ્યભાગ, २. शे२४ीनी राजीओ, 3. शे२नी छस सहितना दु31, ४. शेरानो समभाग, ५. शे२.नी शापामओ, 5. शेरीन गोण ७. भूल गईजी (शी), ૮. બાફેલી સરગવાની શીંગ જેને ગ્રહણ કરવાથી તથા એવા પ્રકારનો કોઈપણ પદાર્થ કે જેમાં ખાવા યોગ્ય થોડું હોય અને ફેંકી દેવા જેવું ઘણું હોય. તેવા શેરડીના ગાંઠનો મધ્યભાગ યાવતુ બાફેલી સરગવાની સીંગ હોય તેને અપ્રાસુક જાણીને યાવતુ પ્રહણ ન કરે. तहप्पगार अंतरुच्छुयं वा-जाव-सिंबलिथालगं वा अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । -आ. सु. २, अ. १, उ. १०, सु. ४०२ અગ્રપિંડના ગ્રહણનો નિષેધ : ૧૨૦૭.સાધુ અથવા સાધ્વી આહાર માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતાં એવું જાણે કે - अग्गपिंडस्स गहण-णिसेहो१२०७. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्ज पुण जाणेज्जा१. अग्गपिंड उक्खिप्पमाणं पेहाए, २ अग्गपिंड निक्खिप्पमाणं पेहाए, ३. अग्गपिंड हीरमाणं पेहाए, ४. अग्गपिंड परिभाइज्जमाणं पेहाए, ५. अग्गपिंड परिभुज्जमाणं पेहाए, १. पिंढी २दा छ, ૨. અગ્રપિંડ બીજા સ્થાને મૂકવામાં આવે છે, ૩, અગ્રપિંડ અન્યત્ર લઈ જવામાં આવે છે, ४. सपिंडनमा वामां आवे छे, ૫. અગ્રપિંડ ખાવામાં આવે છે, १. बहु-अट्ठियपुग्गलं, अणिमिसं वा बहु-कंटयं । अस्थियं तिंदुयं बिल्लं, उच्छृखंडं च सिबलिं ।। __ अप्पे सिया भोयणजाए, बहु-उज्झिय-धम्मिए । देतिय पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। -दस. अ. ५, उ. १, गा. १०४-१०५ Page #667 -------------------------------------------------------------------------- ________________ ५९८ चरणानुयोग ६. अग्गपिंडं परिट्ठविज्जमाणं पेहाए । ૧. ખિજ્વવાળ—નિષ્ફ—હન—ળિસેહો १२०८. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं ૨. नित्य दान पिंड ग्रहण निषेध पूरा असिणाइ वा अवहराइ वा पुरा जत्थऽण्णे समण - जाव - वणीमगा खद्धं खद्धं उवसंकमंति-से हंता अहमवि खद्धं खद्धं उवसंकमामि, माइट्ठाणं संफासे, णो एवं करेज्जा । -આ સુ. ૨, ૬ ૬, ૩. ૪, મુ. ર पिंडवाय-पडियाए पविसिउकामे सेज्जाई पुण कुलाई जाणेज्जा - इमेसु खलु कुलेसु । १. णितिए अग्गपिंडे दिज्जइ 19 २. णितिए पिंडे दिज्जइ । ३. णितिए अवड्ढ भागे दिज्जइ । -. સુ. ૨, ૬. ૨, ૩. ૬, મુ. ૨૩ णिच्च दाण पिंडाइ भुंजमाणस्स पायच्छित्त सुत्ताई१२०९. जे भिक्खू नितियं अग्गपिंडं भुंजइ भुंजतं वा साइज्जइ । जे भिक्खू नितियं पिंडं भुजइ भुजतं वा साइज्जइ । जे भिक्खू नितियं अवड्ढ-भागं भुजइ भुजतं वा साइज्जइ । जे भिक्खू नितियं भागं भुंजइ भुजतं वा साइज्जइ । ૪. બિતિર્ માદ્ વિ[ફ | ५. णितिए उवड्ढभाए दिज्जइ । तहप्पगाराई कुलाई नितियाई नितिउमाणाई नो भत्ताए वा, पाणाए वा णिक्खमेज्ज वा, पविसेज्ज वा । जे भिक्खू नितियं उवढभागं भुंजइ भुंजतं वा साइज्जइ २ तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उघाइयं । सूत्र १२०८-०९ ૬. અગ્રપિંડ અહીં તહીં નાખી રહ્યાં છે તથા ફેંકી રહ્યાં છે, તથા શ્રમણ આદિ અગ્રપિંડ ખાઈને ચાલ્યા ગયા છે અથવા લઈને ચાલી ગયા છે અથવા જ્યાં અન્ય શ્રમણ યાવત્ ભિક્ષુક જલ્દી જલ્દી જઈ રહ્યા છે તો હું પણ જલ્દી જલ્દી જાઉં (અને અગ્રપિંડ પ્રાપ્ત કરું). એવો વિચાર કરનાર સાધુ માયાનું સેવન કરે છે. માટે એવું ક૨વું ન જોઈએ. નિત્ય દાન અપાતા ઘરોમાંથી આહાર લેવાનો નિષેધ : ૧૨૦૮. સાધુ અથવા સાધ્વી આહાર માટે ગૃહસ્થના ઘરોમાં જવા ઈચ્છે તો એવા કુળોને જાણે કે – ૧. જેમાં નિત્ય અગ્રપિંડ અપાય છે, ૨. જેમાં નિત્યપિંડ અપાય છે, ૩. જેમાં નિત્ય અર્ધોભાગ અપાય છે, ૪. જેમાં નિત્ય ત્રીજો-ચોથો ભાગ અપાય છે, ૫. જેમાં નિત્ય છઠ્ઠો-આઠમો ભાગ અપાય છે, એવા નિત્ય દાનવાળા ઘરોમાં ઘણા ભિક્ષુઓ નિરંતર આવે છે, તેથી એવા કુળોમાં ભિક્ષુ આહાર પાણી માટે નિષ્ક્રમણ (પ્રવેશ) ન કરે. નિત્ય દાન પિંડ આદિ ખાવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૨૦૯. જે ભિક્ષુ નિત્ય અગ્રપિંડ ભોગવે છે, (ભોગવાવે છે) ભોગવના૨નું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નિત્ય પિંડ ભોગવે છે, (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નિત્ય પિંડનો અડઘો ભાગ ભોગવે છે, (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નિત્યપિંડનો ત્રીજો ચોથો ભાગ ભોગવે છે, (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નિત્યપિંડનો ઠ્ઠો-આઠમો ભાગ ભોગવે છે, (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨, ૩. ૩૨-૩૬ કોઈ એક ઘરેથી નિત્ય આમંત્રિત ભિક્ષા લેવી ત્રીજો અનાચાર છે. જુઓ દસ. અ. ૩. ગા, ૨ની ચૂÇ તેમજ ટીકા વ. અ. ૬, ગા. ૪૮ તથા નિ. ભાષ્ય ગા. ૯૯૯, અનેક સ્થળોના ઉદ્ધરણ સહિત સંગ્રહ માટે જુઓ મુનિ નથમલજી સંપાદિત દસવૈ. અ. ૩. નું ટીપ્પણ. पिंडो खलु भत्तट्ठो, अवड्ढ पिंडो उ तस्स जं अद्धं । भागो तिभागमादी, तस्सद्धमुवड्ढभागो य । - नि. भाष्य गा. १००९ આ ગાથામાં ચાર સૂત્રોના શબ્દાર્થનો સંગ્રહ થયો છે. તથા નિત્ય અગ્રપિંડ સૂત્રની વ્યાખ્યા તેના પહેલા થયેલ છે. એ પ્રમાણે આચારાંગ અને નિશીથ સૂત્રના આ સૂત્રોનો ક્રમ વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. Page #668 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२१०-१४ आरण्यकादिक द्वारा आहारादि ग्रहण प्रायश्चित्त सूत्र चारित्राचार ५९९ आरण्णगाईणं आहारगहण-पायच्छित्त सुताई- लमi नारन AE ASAPानुप्रायमित्त सूत्र: १२१०. जे भिक्खू आरणगाणं वणंधाणं अडविजत्ता १२१०.४ भिक्षुगसमानारन, वनमा नारनi, संपट्ठियाणं अडविजत्ता पडिणियत्ताणं असणं અટવીની યાત્રામાં પ્રસ્થાન કરનારનાં અટવીની वा-जाव-साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा યાત્રાથી પાછા આવવાવાળાઓના અશન યાવતું साइज्जई । સ્વાદિમ પદાર્થ લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન उग्घाइयं । (प्रायश्चित्त) आवछे. -नि. उ. १६, सु. १२ णिवेयणापिंड-मुंजमाणस्स पायच्छित्त सुतं- नैवेधषि भोगवार्नु प्रायश्चित्त सूत्र: १२११. जे भिक्खू निवेयणपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । १२११.४ मिस नैवेधनी मा २ ४३ छ, (७२।वे छ) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુમાંસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) भावछ. -नि. उ. ११, सु. ८१ अच्चुसिणं-आहार-गहणस्स पायच्छित सुत्तं અત્યુષણ આહાર લેવાનું પ્રાયશ્ચિત્ત સુત્ર: १२१२. जे भिक्खू असणं वा-जाव-साइमं वा उसिणुसिणं १२१२. भिक्षु गरमागरम अशन यापद स्वाहिम पार्थ पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । से छ, (पावे छे) देना२नु अनुमोहन १२ छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન उग्घाइयं । (प्रायश्चित्त) आवे छे. -नि. उ. १७, सु. १३६ स मुंजणस्स य पायच्छित्त सत्ताई રાજપિંડ ગ્રહણ અને ભોગનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १२१३. जे भिक्खू रायपिंडं गेण्हइ, गेण्हतं वा साइज्जइ । १२.१३. भिक्षु २।४पिंउने १७३छ, (रावे छ) ७२नारनु अनुमोहन ४२ छे.. जे भिक्खू रायपिंडं भुंजइ, भुंजत वा साइज्जइ । જે ભિક્ષુ રાજપિંડનો ઉપભોગ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त)सावे. -नि. उ. ९, सु. १-२ अंतेउर पवेसणस्स मिक्खागहणस्स य पायच्छित सत्ताई- मंत:पुरमा प्रवेश तथा HिAL RURA२वानुं प्रायश्चित्त सत्र: १२१४. जे भिक्खू रायतेपुरं पविसइ, पविसंतं वा साइज्जइ । १२१४.४ भिक्षु २०%ान मंत:पुरमा प्रवेश ४२ छ, (रावे छ) ३२नार भनुमोहन छे. जे भिक्खू रायंतेपुरियं वएज्जा જે ભિક્ષુ રાજાના અંતઃપુરની દાસીને એવું કહે - “आउसो रायंतेपुरिए ! णो खलु अम्हं कप्पइ “હે આયુષ્યમતી! રાજાના અંતઃપુરની રક્ષિકા! અમે रायंतेपुरे णिक्खमित्तए वा पविसित्तए वा । સાધુઓ છીએ, રાજાના અંતઃ૫૨માં અમારે નિષ્ક્રમણ અથવા પ્રવેશ કરવો કલ્પતો નથી. इमण्हं तुम पडिग्गहं गहाय रायंतेपुराओ असणं માટે આ પાત્રને ગ્રહણ કરીને રાજાના અંત:પુરથી वा-जाव-साइमं वा अभिहडं आहद दलयाहि" અશન યાવતુ સ્વાદિમ લાવીને મને આપો.' Page #669 -------------------------------------------------------------------------- ________________ S : ६०० चरणानुयोग मूर्धाभिषिक्त राजा द्वारा दत्त अनेक विष आहार ग्रहण प्रायश्चित्त सूत्र सूत्र १२१५-१६ जो तं एवं वयइ, वयंतं वा साइज्जइ । જે આ પ્રમાણે તેને કહે છે, (કહેવડાવે છે) કહેનારનું અનુમોદન કરે છે. भिक्खं च णं रायंतेपुरिया वएज्जा ભિક્ષને અંતઃપુરની દાસી જો આ પ્રમાણે કહે - आउसंतो समणा ! णो खलु तुझं कप्पइ रायंतेपुरं હે આયુષ્યમનું શ્રમણ ! તમને રાજાનાં અંતઃપુરમાં णिक्खमित्तए वा, पविसित्तए वा । નિષ્ક્રમણ અથવા પ્રવેશ કરવો કલ્પતો નથી. आहरेयं पडिग्गहगं जाए अहं रायंतेउराओ असणं માટે આ પાત્ર મને આપો, જેનાથી હું અંતઃપુરથી वा-जाव-साइमं वा अभिहडं आहटु दलयामि" અશન યાવતુ સ્વાદિમ તમને લાવી ન આપું” जो तं एवं वयंती पडिसुणेइ, पडिसणंत वा તેના આ પ્રમાણેનાં કથનને સ્વીકાર કરે છે, (કરાવે સાડુંn | છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -તિ ૩. ૬, મુ. ૨-૧ मुखाभिसित्तरायाणं विविपिंडगहणस्स મધભિષિક્ત રાજાનો અનેક પ્રકારનો આહાર ગ્રહણ કરવાનું पायच्छित्त सुत्ताई પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૫. 3 મિ7 રને રિયાળ દિયાનું કસિત્તા - ૧૨ ૧૫. જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાના - ૬. કુવારિયમાં વી, ૧. દ્વારપાલક નિમિત્તે બનેલું ભોજન, ૨. પશુ-મત્ત વા, ૨. પશુઓ નિમિત્તે બનેલું ભોજન, ૩. મા-બત્ત-વા, ૩. નોકરો નિમિત્તે બનેલું ભોજન, ૪. વસ્ત્ર-ત્ત વા, ૪. સૈનિકો નિમિત્તે બનેલું ભોજન, ૫. –માં વા, ૫. કામ કરનાર નિમિત્તે બનેલું ભોજન, ૬. દય-મત્ત વા, ૬. ઘોડા નિમિત્તે બનેલું ભોજન, ૭. Tય મત્તે વા, ૭. હાથીઓ નિમિત્તે બનેલું ભોજન, ૮, તાર–પત્ત વા, * ૮. અટવી યાત્રીઓ નિમિત્તે બનેલું ભોજન, ૬. દુવિર માં વા, ૯. દુકાળમાં દેવા માટે કરેલું ભોજન, ૨૦. મા-- વા, ૧૦. ગરીબજનો માટે દેવા યોગ્ય ભોજન, ૨૨. શા-અત્ત વા, ૧૧. રોગીઓને માટે દેવા યોગ્ય ભોજન, ૨૨. વહિયા–પત્ત વા, ૧૨. વર્ષાદિથી પીડિતજનોને દેવા યોગ્ય ભોજન, १३. पाहुण-भत्तं वा पडिग्गाहेइ पडिग्गाहेंतं वा ૧૩. મહેમાનોને માટે બનેલું ભોજન લે છે, સાફરૂં | (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. --નિ. ૩. ૬, રુ. ૬ ૨૨૬. ને મવહૂ અને તૃત્તિયાળ મુદ્દયનું મુખરિત્તામાં – ૧૨૧૬, જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિત ક્ષત્રિય રાજાનું - ૨. ૩ ૬-fપડું વા, ૨. સંસ૬-fપતું વા, ૧. ત્યાગેલું ભોજન, ૨. બચી ગયેલ ભોજન, 3. MIR fપવું વધુ ૪. વિવિM-fપડું વા, ૩. અનાથોનાં નિમિત્તે કાઢેલ ભોજન, ૪, ગરીબો ५. वणिमग-पिंडं वा पडिग्गाहेइ. पडिग्गाहेंतं वा માટે કાઢેલ ભોજન,૫. ભિખારીઓ માટે કાઢેલ स्तइज्जइ । ભોજન લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -રિ. ૩. ૮, યુ. ૨૮ તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. . Page #670 -------------------------------------------------------------------------- ________________ સુતારું सूत्र १२१७-१८ अज्ञात-राज-दोषायतन राजकुल गोचरी गमन प्रायश्चित्त सूत्र चारित्राचार ६०१ मुद्धाभिसित्तं रायाणं छ दोसायतणाई अजाणिय મૂર્ધાભિષિક્ત રાજાના છ દોષાયતન જાણ્યા વગર भिक्खागमण-पायच्छित्त-सुत्तं ગોચરીએ જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ શર૨૭. પિવરવું ર0 રત્તિયા મુદિયા મુસિત્તા ૧૨૧૭ જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત રાજાનાં છ इमाई छद्दोसायणाई अजाणिय अपुच्छिय अगवेसिय દોષાયતનોને જાણ્યા વગર, પૂછયા વગર, ગવેષણા परं चउराय पंचरायाओ गाहावइकुलं કર્યા વિના, ચાર પાંચ રાત પછી પણ ગાથાપતિ पिंडवाय-पडियाए णिक्खमइ वा, पविसइ वा, કુળમાં આહાર માટે પ્રવેશ કરે છે અથવા નીકળે છે, णिक्खमंतं वा, पविसंतं वा साइज्जइ । (પ્રવેશ કરાવે છે અથવા બહાર કઢાવે છે) પ્રવેશ તે નહીં કરનારનું અથવા નિકળનારનું અનુમોદન કરે છે. ૨. હોકાર-સાળ વા, ૨. પંડીIR—સટાઈન વા, જેમ કે , ૧. કોષ્ઠાગારશાળા, ૨. ભાડાગારશાળા, 3. T-સાળિ વા, ૪. રર-સાળિ વાં, ૩, પાનશાળા, ૪. ક્ષીરશાળા, ૫. નસત્રણ વા, ૬. મહાસ-સાળ વા | ૫. ગજશાળા, ૬, મહાનસશાળા (રસોઈઘર) तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -. ૩. ૬, મુ. ૭ મુસિત્તરીયાળું ગત્તાયા માફ–ક્ષણ પાછા - યાત્રાએ નીકળેલા રાજાનો આહાર ગ્રહણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૨૨૮. ને fબq forો રિયા મુદ્દાને મુસિત્તામાં ૧૨૧૮ જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજા बहिया जत्ता-पट्ठियाण असणं वा-जाव-साइम वा યાત્રા માટે બહાર જઈ રહ્યો હોય તે સમયે તેના पडिग्गाहेइ. पडिग्गाहेंतं वा साइज्जइ । અશન યાવતું સ્વાદિમ આહાર ગ્રહણ કરે છે. (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિત ક્ષત્રિય રાજા बहिया जत्ता-पडिणियत्ताणं असणं वा-जाव-साइम યાત્રાથી પાછા ફરી રહ્યો હોય તે સમયે તેના એશન वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । થાવતુ સ્વાદિમ લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજા णइजत्ता-पट्ठियाणं असणं वा -जाव-साइमं वा નદીની યાત્રા માટે બહાર જઈ રહ્યો હોય તે સમયે पडिग्गाहेइ. पडिग्गाहेंतं वा साइज्जइ । તેના અશન યાવતુ સ્વાદિમ પ્રહણ કરે છે (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુદ્ધ વંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજા णइजत्ता-पडिणियत्ताणं असणं वा-जाव-साइमं वा નદીની યાત્રાથી પાછા ફરી રહ્યો હોય તે સમયે તેના पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । અશન યાવત્ સ્વાદિમ ગ્રહણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજા गिरिजत्ता-पट्ठियाणं असणं-वा-जाव-साइमं वा પર્વતીય યાત્રા માટે બહાર જઈ રહ્યો હોય તે સમયે पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । તેના અશન યાવતુ સ્વાદિમ ગ્રહણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂઘભિષિક્ત ક્ષત્રિય રાજા गिरिजत्ता-पडिणियत्ताणं असणं-वा-जाव-साइम પર્વતીય યાત્રાથી પાછા ફરી રહ્યો હોય, તે સમયે वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । તેના અશન યાવતુ સ્વાદિમ ગ્રહણ કરે છે, (કરાવે For Private & Personal છે) કરનારનું અનુમોદન કરે છે. Page #671 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત સૂત્ર: ६०२ चरणानुयोग बहिर्निर्गत-राजा दत्त आहार ग्रहण प्रायश्चित्त सूत्र १९१९-२० तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -રિ ૩. ૨, મુ. ૨-૭ बहिया णिग्गयाणराईणंआहार गहण पायच्छित्त सुतं- બહાર ગયેલ રાજાનો આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १२१९. जे भिक्खू रण्णो-खत्तियाणं-मुट्ठियाणं ૧૨ ૧૯. જે ભિક્ષુ શુદ્ધવંશીજ મૂર્ધાભિષિત ક્ષત્રિય રાજા मुद्धाभिसित्ताणं मंसखायाण वा, मच्छखायाण वा, માંસ, મછલી છવી આદિ ખાવા માટે બહાર छविखायाण वा, बहिया णिग्गयाणं असणं वा-जाव ગયેલનાં, અશન યાવત્ સ્વાદિમ આહારને ગ્રહણ साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । કરે છે, (કરાવે છે) અથવા કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -રિ. ૩. ૬, ૪. ૨૦ मुद्धाभिसित्तरायाणं णीहड-आहार-गहणस्स મૂર્વાભિષિક્ત રાજાના કાઢેલા આહારને લેવાનું પાછા–સુરાડુંશરર૦, ને મિક્ષg 20ો યા યાને મુક્તકસિત્તા ૧૨૨૦. જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાનો असणं वा-जाव-साइमं वा परस्स णीहडं બીજાને આપવા માટે બહાર કાઢેલ અશન યાવતુ पडिग्गाहेइ, पडिग्गाहेंत वा साइज्जइ । तं जहा સ્વાદિમ આહાર લે છે, (લેવડાવે છે) લેનારનું છે. રÍત્તથUT વા, ૨. વાળ વા, રૂ. ફરાળ વા, અનુમોદન કરે છે, જેવા કે - ૧, ક્ષત્રિયોને, ૪. રાય-વસફિયા વી, . રાય-પેસિયા વા | ૨. રાજાઓને, ૩. કુરાજાઓને, ૪, રાજાના સંબંધીઓને, ૫. રાજાના નોકરોને, जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિત ક્ષત્રિય રાજાના असणं वा-जाव-साइमं वा परस्स णीहडं पडिग्गाहेइ, અશન યાવતુ સ્વાદિમ જે બીજાને આપવા માટે पडिग्गाहेत वा साइज्जइ । બહાર કાઢેલ છે, તેને લે છે, (લેવડાવે છે) લેનારનું तं जहा અનુમોદન કરે છે, યથા. ગુડાણ વા, ૨. Tટ્ટાવા, ૧. નાટક કરનારને, ૨. નૃત્ય કરનારને, ૨. રુછુયાણ વી, ૪. ની વી, ૩. દોરી પર નૃત્ય કરનારને, ૪. સ્તોત્રપાઠ કરનારને, ५. मल्लाण वा ૬. મુદ્રયાણ વા, પ. મલ્લોને, ૬. મુષ્ઠિકોને, ૭. વેર્સ્ટન વા, ૮, Tળ વૈ, ૭. ભાંડચેષ્ટા કરનારને, ૮, કથા કરનારને, 3. પવા વા, ૯, નદી આદિમાં તરનારને, ૨૦. છાસ પણ વા, ૧૦. જયજયકાર બોલનારને, ૨૨ થાણ વા, ૨૨. છત્તાવાળા વા | ૧૧. ખેલ કરનારને અને ૧૨. છત્ર લેનારને. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુધ્ધવંશીય મૂર્ધાભિપિત ક્ષત્રિય રાજાનો असणं वा-जाव-साइमं वा परस्स णीहडं બીજાને આપવા માટે બહાર કાઢેલ અશન યાવતુ पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । तं जहा સ્વાદિમ આહાર લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. યથા, ૧. ગસ-પોવાળ વા, ૨. સ્થિ–પોસયા , ૧. ઘોડાનો રખેવાળ ૨. હાથીનો રખેવાળ . હિસ-પોસથાળ વા, ૪. વદ–વાળ વા, ૩. ભેંસનો રખેવાળ ૪. ઋષભનો રખેવાળ ૫. સૌર--પસયા વા, ૬, વી-પોથાઇ વા, ૫. સિંહનો રખેવાળ ૬. વાઘનો રખેવાળ ૭, મય–સયા થૈ, ૮, પય–પોવાળ વા. ૭, બકરીનો રખેવાળ ૮, કબૂતરનો રખેવાળ ૨. ઉમા-પોસથાળ વ, ૨૦. સુદ પોસયા વા, ૯. હરણનો રખેવાળ ૧૦. કૂતરાનો રખેવાળ Page #672 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२२० मूर्धाभिषिक्त राजा द्वारा प्रदत्त आहार ग्रहण प्रायश्चित्त सूत्र चारित्राचार ६०३ ૨૬. સૂર–પોસયાન વ, ૧૨મૈતૃ-પોસથાળ વા, ૧૧. ભૂંડનો રખેવાળ ૧૨. ઘેટાંનો રખેવાળ १३. कुक्कुड-पोसयाण वा, १४. तित्तिर पोसयाण वा, ૧૩. કૂકડાનો રખેવાળ ૧૪. તેતરનો રખેવાળ ૨૫. વય-પોસયા વા, ૨૬. શ્રાવ-પોસયાન વા, ૧૫, બતકનો રખેવાળ ૧૬. લાવકનો રખેવાળ ૧૭. વસ્ત્ર-પોસયાન વા, ૧૮, સંસ-પોસથાળ વા, ૧૭. સમડીનો રખેવાળ ૧૮. હંસનો રખેવાળ ૨૨. મયૂર-સયા વા, ૨૦. સુય-પોસયા વા, ૧૯, મયૂરનો રખેવાળ ૨૦, પોપટનો રખેવાળ जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુધ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાનો, असणं वा-जाव-साइमं वा परस्स णीहडं पडिग्गाहेड़, બીજાને આપવા માટે બહાર કાઢેલ અશન યાવતુ पडिग्गाहेंतं वा साइज्जइ । तं जहा સ્વાદિમ આહાર લે છે, (લેવડાવે છે) લેનારનું ૨. માસ–મIIM વી, અનુમોદન કરે છે. જેમ કે - ૧- ઘોડાનું દમન ૨. સ્થ–મ|| વા | કરનારને ૨- હાથીનું દમન કરનારને. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુધ્ધવંશીય મૂર્ધાભષિક્ત ક્ષત્રિય રાજાનો असणं वा-जाव-साइमं वा परस्स णीहडं બીજાને આપવા માટે બહાર કાઢેલ અશન યાવતુ. पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । तं जहा સ્વાદિમ આહાર લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. જેમ કે૬. માસ-રોહાન વૈ, ૧. ઘોડા પર બેસનારા માટે, ૨. 0િ–ૌહાન વૈ, ૨. હાથી પર બેસનારા માટે. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુધ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાનો असणं वा-जाव-साइमं वा परस्स णीहडं पडिग्गाहेइ, બીજાને આપવા માટે બહાર કાઢેલ અશન યાવતુ पडिग्गाहेंतं वा साइज्जइ । સ્વાદિમ આહાર લે છે, (લેવડાવે છે) લેનારનું તં નહીં અનુમોદન કરે છે. જેમ કે - ૬. માસ–મહાન વા, ૨. થિ-fમંડાણ વા | ૧. અશ્વરક્ષકોને, ૨, મહારથીઓને. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુધ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાનો असणं वा-जाव-साइमं वा परस्स णीहडं બીજાને આપવા માટે બહાર કાઢેલ અશન યાવતું पडिग्गाहेइ पडिग्गाहेंत वा साइज्जइ । સ્વાદિમ આહાર લે છે, (લેવડાવે છે) લેનારનું તે નહીં અનુમોદન કરે છે. યથા ૨. સત્યવાહા વી, ૧- સંદેશ વાહકને, ૨. સંવાદોવાળ વા, ૨- મર્દન કરનારને, ३. अब्भंगावयाण वा, ૩- માલિશ કરનારને, ૪. બ્રેવયાણ વા, ૪- લેપ કરનારને, ૬. માવાન વા, પ- સ્નાન કરાવનારને, ૬, મંડવાળ વ, - મુકુટ પહેરાવનારને, ૭. છત્ત |હાણ વા, ૭- છત્ર પ્રહણ કરનારને, ૮, પામર હાથ વા, ૮- ચામર ગ્રહણ કરનારને, ૬. – Tહણ વા, ૯-આભરણ પહેરાવનારને, ૨૦, રથ-VIEાળ વા, ૧૦- વસ્ત્ર પહેરાવનારને, ૨૭, રવિ-Tહી વા, ૧૧-દીપક ગ્રહણ કરનારને, ૨૨. સિ–પહાણ વા, ૧૨- તલવાર ગ્રહણ કરનારને, ૨૩. થy-Tહાણ વા, ૧૩- ધનુષ ગ્રહણ કરનારને, ૬૪. સત્તિ- Tળ વા, ૧૪- ત્રિશુલ પ્રહણ કરનારને, ૨૫. ત–TRISTM વા | ૧૫- ભાલા પ્રહણ કરનારને, Page #673 -------------------------------------------------------------------------- ________________ ६०४ चरणानुयोग मूर्धाभिषिक्त राजा द्वारा प्रदत्त आहार ग्रहण प्रायश्चित्त सूत्र सूत्र १२२० जे भिक्खु रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુદ્ધ વંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાનો असणं वा-जाव-साइमं वा परस्स णीहडं બીજાને આપવા માટે બહાર કાઢેલ અશન યાવતુ पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । સ્વાદિમ આહાર લે છે, (લેવડાવે છે) લેનારનું તે નહીં અનુમોદન કરે છે જેમ કે૬. વર-ધરા વા, ૧- અંતઃ પુર રક્ષક, (કત નપુંસક ખોજાને) ૨. હૃપુના વા, ૨- કંચુકિ પુરુષ (જન્મથી નપુંસકને) . વરિયાળ વ, ૩- અંત : પુરનાં દ્વારપાળને તથા ૪. ડીવીયા વા | ૪- દંડરક્ષકને (અંતઃ પુરનાં પ્રહરીને) जे भिक्ख रण्णो खत्तियाणं मद्दियाणं मद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુધ્ધવંશીય મૂર્ધાભિષિત ક્ષત્રિય રાજાનો असणं वा-जाव-साइमं वा परस्स णीहडं બીજાને આપવા માટે બહાર કાઢેલ અશન થાવતુ पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । સ્વાદિમ આહાર લે છે, (લેવડાવે છે) લેનારનું તે નહીં અનુમોદન કરે છે જેમ કે - 8. g==ાણ વા, ૧. કુબજા દાસીઓને, चिलाइयाण वा, ૨. કિરાતી દાસીઓને, वामणीण वा, ૩. વામન દાસીઓને, पडभीण वा, વક્ર શરીરવાળી દાસીઓને, વવવરણ વા, બબ્બર દેશની દાસીઓને, ૬. બકુશ દેશની દાસીઓને, जोणियाण वा, યવન દેશની દાસીઓને, ૮. પત્નેવિયાણ વા, પલ્લવ દેશની દાસીઓને, ૬. ઈંસળી વા, ૯. ઈસીનિકા દેશની દાસીઓને, ૨૦. થોmણ વા, ૧૦. થીરુપ દેશની દાસીઓને, . રૂમન વા, ૧૧. લકુશ દેશની દાસીઓને, १२. लासीण वा, ૧૨. લાટ દેશની દાસીઓને, ૨૩. દિલ્હીન વ, ૧૩. સિંહલ દેશની દાસીઓને, ૨૪. મીન વા, ૧૪, દ્રવિડ દેશની દાસીઓને, ૨૫. ઝારવીણ વા, ૧૫. અરબ દેશની દાસીઓને, ૨૬. ઉદ્દિીન થી, ૧૬. પુલિન્દ દેશની દાસીઓને, १७. पक्कणीण वा, ૧૭. પકણ દેશની દાસીઓને, ૨૮. વહસ્કીન વા, ૧૮. બહલ દેશની દાસીઓને, ૨૨. મરુંડી વા, ૧૯. મુડ દેશની દાસીઓને, ૨૦. સવરા વૈ, ૨૦. શબર દેશની દાસીઓને, ૨૨. પારસીઝ વ, ૨૧, પારસ દેશની દાસીઓને, तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं તેને ચાતુર્માસિક અદ્ઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૬, . ૨૦–૧૮ Page #674 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२२१ विविह ठाणे रायपिंड गहणस्स पायच्छित सुत्ताई१२२१. जे भिक्खू रणो खत्तियाणं मुद्दियाणंमुद्धाभिसित्ताणं समवायसु वा पिंडनियरेसु वा - १. इंद - महेसु वा, २. खंद - महेसु वा, ३. रुद्द - महेसु वा ४. ५. भूत- महेसु वा, ६. ७. णाग- - महेसु वा, ८. थूभ - महेसु वा, ९. चेइअ - महेसु वा, १०. रुक्ख - महेसु वा, ११. गिरि - महेसुवा, १२. दरि - महेसु वा, १३. अगड- - महेसु वा, १४. तडाग - महेसु वा, १६. इ - महेसुवा, १५. दह - महेसु वा, १८. सागर - महेसु वा, १७. सर - महेसु वा, १९. आगर - महेसु वा अण्णयरेसु वा तहप्पगारेसु विरूवरूवेसु महामहेसु असणं वा जाव - साइमं वा पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । विविध स्थान राजपिंड ग्रहण प्रायश्चित्त सूत्र मुकुंद - महेसु वा, जक्ख - महेसु वा, जे भिक्खू रणो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं, उत्तर- सालंसि वा, उत्तर - गिहंसि वा, रीयमाणाणं असणं वा जाव - साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेतं वा साइज्जइ । जे भिक्खु रण्णो खत्तियाणं मुद्दियाणं- मुद्धाभिसित्ताणं, १. हय - सालगयाण वा, ३. मंत-सालगयाण वा, २. गय- सालगयाण वा, ४. गुज्झ - सालगयाण वा, ५. रहस्स - सालगयाण वा, ६. मेहुण-सालगयाण वा, असणं वा जाव - साइमं वा पडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ । जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं-मुद्धाभिसित्ताणं संनिहि संनिचयाओ खीरं वा- जाव-मच्छंडियं वा अण्णयरं वा भोयणजायं पडिग्गाइ, पडिग्गार्हतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । चारित्राचार અનેક સ્થાનોમાં રાજપિંડ લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૨૨૧. જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાના મેળા આદિમાં પિતૃપિંડ નિમિત્તે ભોજનમાં જેમ १. न्द्रि २. ६ ३. रुद्र ४. मुहुन्छ ५. लूत 5. यज्ञ ७. नाग ८. यैत्य ૧૧. પર્વત १३. डूवो, -नि. उ. ८, सु. १४ - १७ ८. स्तूप ૧૦. વૃક્ષ १२. गुड़ा ૧૪. તળાવ १५. द्रड ૧૬. નદી ૧૭. સરોવર १८. सागर ૧૯. આકર મહોત્સવમાં તથા અન્ય પણ આવા અનેક પ્રકારનાં મહોત્સવોમાંથી અશન યાવત્ સ્વાદિમ આહાર લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. ६०५ જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજા ઉત્તરશાળામાં અથવા ઉત્તર ઘરમાં હોય ત્યારે ત્યાં બનેલ અશન યાવત્ સ્વાદિમ આહાર લે છે, (देवडावे छे ) लेनानुं अनुमोहन उरे छे. જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂ‚ભિષિક્ત ક્ષત્રિય રાજાનો, ૧. અશ્વશાળા ૨. ગજશાળા 3. मंत्रशाशाणा ४. गुप्तशाणा ૫. ૨હસ્યશાળા ૬. મૈથુનશાળામાં ગયેલા રાજાનો અશન યાવત્ સ્વાદિમ આહાર લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ખાભિષિક્ત ક્ષત્રિય રાજાનાં સંગ્રહ સ્થાનથી દૂધ યાવત્ ખાંડ અથવા અન્ય પણ એવો કોઈ ખાધ પદાર્થ લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (प्रायश्चित्त) खावे छे. Page #675 -------------------------------------------------------------------------- ________________ ६०६ चरणानुयोग औदेशिकादि आहार ग्रहण विधि - निषेध सूत्र १२२२-२३ Usels-घोष -८ उद्देसियाइ आहार गहणस्स विहि णिसेहो ઔદ્દેશિક આદિ આહાર ગ્રહણ કરવાનો વિધિ- નિષેધ : १२२२. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं १२२२. गृहस्थनां घरमा भिक्षा माटे प्रविष्ट साधु अथवा पिंडवायपडियाए अणुपविढे समाणे से जं पुण સાધ્વી એવું જાણે કે – અશન યાવત્ સ્વાદિમ આહાર जाणेज्जा-असणं वा-जाव-साइमं वा अस्सिपडियाए પોતાના માટે નથી બનાવેલ, પરંતુ એક સાધર્મિક एग साहम्मियं समुद्दिस्स-पाणाई-जाव-सत्ताई समारंभ સાધુ માટે પ્રાણીઓ યાવતું સત્વોનો આરંભ સમારંભ समुद्दिस्स कीतं पामिच्चं अच्छेज्ज अणिसिट्ठ अभिहडं કરીને બનાવ્યો છે, ઉદૃષ્ટિ છે, ઉધાર લીધો છે, आहट्ट चेतिति ।। જબરજસ્તીથી ઝૂંટવી લીધો છે, એના સ્વામીઓની સ્વીકૃતિ વિના આપેલ છે, અન્ય સ્થાનથી લાવેલ છે. तं तहप्पगारं असणं-वा-जाव-साइमं वा, તો આ પ્રમાણેનો અશન યાવત્ સ્વાદિમ આહાર, पुरिसंतरकड वा, अपुरिसंतरकडं वा, અન્ય પુરુષને આપેલો હોય, અથવા ન આપેલો હોય, बहिया णीहडं वा, अणीहडं वा, બહાર કાઢેલો હોય, અથવા ન કાઢેલો હોય, अतट्ठियं वा, अणतट्ठियं वा, સ્વીકાર કર્યો હોય, અથવા ન કર્યો હોય, परिभुत्तं वा, अपरिभुत्तं वा, ખાધેલ હોય, અથવા ન ખાધેલ હોય, आसेवितं वा, अणासेवितं वा, સેવન કરેલ હોય અથવા ન કરેલ હોય, अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । તો પણ તેને અપ્રાસુક જાણીને યાવ ગ્રહણ ન કરે. एवं बहवे साहम्मिया, एगं साहम्मिणिं, એવી જ રીતે ઘણા સાધમિક સાધુ, એક સાધર્મિક बहवे साहम्मिणीओ સાધ્વી, અથવા ઘણા સાધર્મિક સાધ્વીઓ માટે समृदिस्स चत्तारि आलावगा भाणियव्वा । બનાવેલ હોય, આ પ્રમાણે કુલ ચાર આલા૫ક ___ -आ. सु. २, अ. १, उ. १, सु. ३३१ 34i . १२२३. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं १२२७. साधु अथवा साध्वी स्थन ५२मा २. माटे पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्ज पुण પ્રવેશ કરીને એવું જાણે કે - આ અશન યાવતુ जाणेज्जा-असणं वा-जाव-साइमं वा बहवे સ્વાદિમ આહાર ઘણાં બધા શ્રમણો, બ્રાહ્મણો, समण माहण-अतिहि-किवण वणीमए४ पगणिय અતિથિઓ, દરિદ્રો અથવા ભિખારીઓ માટે ગણી पगणिय समुद्दिस्स पाणाई-जाव-सत्ताई ગણીને તેમના ઉદ્દેશ્યથી પ્રાણી પાવતુ સત્વોનો समारंभ-जाव-आसेवियं वा अणासेवियं वा આરંભ- સમારંભ કરીને બનાવેલ છે યાવતું સેવન કરાયેલ છે અથવા ન કરેલ હોય તો પણ તે अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । આહારને અપ્રાસુક જાણીને ચાવતું ગ્રહણ ન કરે, .............. १. (क) उद्देसियं कीयगडं, पामिच्चं चेव आहडं । पूर्ति अणेसणिज्ज च, तं विज्जं परिजाणिया । - सूय. सु. १, अ. ९, गा. १४ (ख) से जहाणामए अज्जो ! मए समणाणं निग्गंथाणं आहाकम्मिएइ वा, उद्देसिएइ वा, मिस्सजाए इ वा, अज्झोयरइ वा, पूइए.. कीए, पामिच्चे, अच्छेज्जे, अणिसिडे, अभिहडे वा, ............ - ठाण, अ. ९, सु. ६९३ (ग) नो खलु कप्पड़ जाया ! समणाणं निग्गंथाणं आहाकम्मिए इ वा, उद्देसिए इ वा, मिस्सजाए इ वा, अज्झोयरए इ वा, पूइए इ वा, कीए इ वा, पामिच्चे इ वा, अच्छेज्जे इ वा, अणिसिढे इ वा, अभिहडे इ वा, कतारभत्ते इ वा, दुब्भिक्खभत्ते इ वा, गिलाणभत्ते इ वा, वद्दलियाभत्ते इ वा, पाहुणगभत्ते इ वा, १ सेज्जायरपिंड़े इवा, २ रायपिंडे इवा, ३ मूलभोयणे इ वा, ४ कंदभोयणे इ वा, ५ फलभोयणे इ वा, ६ बीयभोयणे इ वा, ७ हरियभोयणे इ वा, भुत्तए वा पायए वा । -वि. स. ९, उ. ३३, सु. ४३ (घ) उद्देसियं कीयगडं नियागं अभिहडाणि य । ........ - दस. अ. ३, गा. २ (ङ) दस. अ. ५, उ. १, गा. ७०(च) दस. अ. ६, गा. ४८-४९ (छ) दस. अ. ८, गा. २३ (ज) दस. अ. १०, गा. १६ (झ) दसा. द. २, सु.२ । ૨. ઉપરોક્ત દર્શાવલાં દોષાદિ આવશ્યકસૂત્રમાં પણ છે, જે આવશ્યકમાં પણ લેવામાં આવ્યાં છે. - माव.स.४, सु. १८ ३. दस. अ. ५, उ. १, गा. ६८-६९ ४. दस. अ. ५, उ १, गा. ६६-६७ Page #676 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२२४ निमंत्रण प्राप्त दोषयुक्त आहारादि ग्रहण निषेध से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जा असणं वा जाव- साइमं वा बहवे સમા-માર!-પ્રતિદિ-વિવ-વળીમ‚ સમુદ્દિસ પાડું-નાવ-સત્તાં-પાવ-માકુ ચેતિતિ સં तहप्पगारं असणं વા-ગાવ-સામ वा अपुरिसंतरकडं, अबहिया णीहडं, अणत्तट्ठियं, अपरिभुत्तं, अणासेवितं अफासुयं - जाव णो पडिग्गाहेज्जा । अह पुण एवं जाणेज्जा- पुरिसंतरकडं, बहिया બીડ, અત્તકિય, રિમુર્ત્ત, પ્રાસેવિત, ખાસુયં-નાવ-ડિપ્લાફેનીં | - સુ. ૨, ૬. ૨, ૩, ૪, મુ. ર णिमंतणानंतर दोस जुत्त आहाराइ गहण णिसेहो ૨૨૪, તે મિવધૂ પરવમેન્ગ વા, ચિકેર્ઝા વા, ખ્રિસી વા, તુયત્કૃષ્ન વા, મુસાસિ વા, સુળરત્તિ વા, रुक्खमूलसि वा, गिरिगुहंसि वा, कुंभारायतणंसि वा, हुरत्था वा, कहिंचि विहरमाणं तं भिक्खू उवसंकमित्तु गाहावती बूया“आउसंतो समणा ! अहं खलु तव अट्ठाए असणं વા-ગાવ-સામ વા, વહ્યં વા, ડદવા, વરું વા, પાયપુછળ વા, પાડું-નાવ-સત્તારૂં સમારમ્ભ સમુદ્દિફ્સ, વીર્ય, પામિત્ત્વ, અન્હેન્દ્ર, अणिसिहं, अभिहडं, आहटु चेतेमि आवसहं वा સમુસ્લિામિ, સે મુંગહ, વસદ આડમંતો સમળા ” भिक्खू तं गाहावतिं समणसं सवयसं पडियाइक्खे “आउसंतो गाहावती ! णो खलु ते वयणं आढामि, णो खलु ते वयणं परिजाणामि, जो तुमं मम अट्ठाए અસાં વા-ગાવ-સામ વા, વત્થ વા-ગાવपायपुंछणं वा पाणाई - जाव- सत्ताई वा समारंभजाव अभिहडं आहट्टु चेतेसि आवसहं वा समुस्सिणासि, से विरतो आउसो गाहावती ! एतस्स અરાયાર્ ।” चारित्राचार ६०७ સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશી એવું જાણે કે-આ અશન યાવત્ સ્વાદિમ આહાર ધણા શ્રમો, બ્રાહ્મણો, અતિથિઓ, દરિદ્રો અને ભિખારીઓના ઉદ્દેશ્યથી પ્રાણી યાવત્ સત્વોનો સમારંભ કરીને યાવત્ અન્ય સ્થાનથી લાવવામાં આવેલ છે. આ પ્રમાણેનો (દોષયુક્ત) અશન યાવત્ સ્વાદિમ આહાર જે અન્ય પુરુષને સુપ્રત કરેલ ન હોય, બહાર કાઢ્યો ન હોય, સ્વીકૃત કરેલ ન હોય, ભોગવ્યો ન હોય, સેવન કર્યો ન હોય, તો પણ તેને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. જો તે આ પ્રમાણે જાણે કે- તે આહાર અન્ય પુરુષને આપી દીધેલ છે, તેને બહાર લાવવામાં આવેલ છે, દાતાએ સ્વીકાર્યો છે, પોતે વાપર્યો છે કે ભોગવ્યો છે, તો એવા આહારને પ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ કરે. આમંત્રણ કર્યા પછી પણ દોયુક્ત આહારાદિ લેવાનો નિષેધ : ૧૨૨૪.(સાવધ કાર્યોથી નિવૃત્ત) ભિક્ષુ સ્મશાનમાં, શૂન્યગૃહમાં, વૃક્ષોની નીચે, પર્વતની ગુફામાં, કુંભારના ખાલી ઘરમાં રહેતો હોય, ઊભો હોય, બેઠો હોય, સૂતો હોય, તે સમયે કોઈ ગૃહપતિ તે ભિક્ષુની પાસે આવીને કહે 'આયુષ્મનું શ્રમણ! આપના માટે અશન યાવત્ સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ પાદપુંછણ વગેરે પદાર્થ પ્રાણી યાવત્ સત્વોનો સમારંભ કરી બનાવી ને, ખરીદીને, ઉધાર લઈને, કોઈની પાસેથી છીનવી લઈને, બીજાની વસ્તુને તેની આજ્ઞા વિના લાવીને અથવા ધરેથી લાવી આપને આપુ છું. અથવા આપના માટે ઉપાશ્રય બનાવી આપું છું. હે આયુષ્મન્ શ્રમણ! તમે તે અશનાદિનો ઉપભોગ કરો અને ઉપાશ્રયમાં રહો' તો સાધુ તે સુમનસ્ (કોમળ હૃદયવાળા) તથા સુવયસ્ (મધુર વચનવાળા) ગૃહપતિને કહે - 'હે આયુષ્મન્ ગૃહપતિ! હું આપના વચન સ્વીકાર કરતો નથી. અને તેનું પાલન કરતો નથી. તમે શા માટે અશન યાવત્ સ્વાદિમ વસ્ત્ર યાવત્ પાદપુંછણ, પ્રાણીઓ યાવત્ સત્વોનો સમારંભ કરીને યાવત્ પોતાના ઘરેથી અહીં લાવીને મને આપવા માંગો છો ? શા માટે ઉપાશ્રય બનાવવા માંગો છો ? હે આયુષ્મન્ ગૃહસ્થ! હું વિરત થઈ ગયો છું. મારા માટે આ અકરણીય છે (આથી હું તેને સ્વીકાર કરતો નથી) Page #677 -------------------------------------------------------------------------- ________________ ६०८ चरणानुयोग सावध संयुक्त आहार ग्रहण निषेध सूत्र १२२५ से भिक्खू परक्कमेज्ज वा-जाव-तुयट्टेज्ज वा, ભિક્ષુ કોઈ સ્થાને રહેતો હોય યાવતુ સૂતો હોય, सुसाणंसि वा जाव-हरत्था वा कहिंचि विहरमाणं, સ્મશાનમાં પાવતુ અન્ય કયાંક રહેતો હોય તે तं भिक्खु उवसंकमित्तु गाहावती आयगयाए पेहाए ભિક્ષુની પાસે આવીને કોઈ ગૃહપતિ પોતાના મvi વા-વાવ-સારૂ વા, વલ્થ વી-નાવ આત્મગત ભાવોને પ્રકટ કર્યા વિના અશન યાવતુ पायपुंछणं वा, पाणाई वा-जाव-सत्ताई वा, સ્વાદિમ, વસ્ત્ર ધાવતુ પાદપુંછણ, પ્રાણીઓ યાવતુ समारंभ-जाव-अभिहडं आहट चेतेति आवसहं સત્વોના સમારંભ પૂર્વક યાવતુ પોતાના ઘરેથી वा समुस्सिण्णाति तं भिक्खं परिघासेतुं । લાવીને આપે છે, તથા તે ભિક્ષને રહેવા માટે ઉપાશ્રયનું નિર્માણ તથા જીર્ણોદ્ધાર કરાવે છે. तं च भिक्खु जाणेज्जा सहसम्मुतियाए परवागरणेणं (સાધના માટે બનાવેલ) તેવા આરંભને તે ભિક્ષુ अण्णेसिं वा सोच्चा अयं खलु गाहावती मम પોતાની સદબુધ્ધિથી, જ્ઞાની અથવા પરિજનાદિથી अट्ठाए असणं वा-जाव-साइमं वा, वत्थं સાંભળીને જાણી લે કે આ ગૃહપતિ મારે માટે અશન वा-जाव-पायपुंछणं वा, पाणाई वा-जाव-सत्ताई યાવતું સ્વાદિમ, વસ્ત્ર ધાવત્ પાદપુછણ, પ્રાણીઓ વા, સમારં-વાવ-અપટું સાદ ચેતેતિ, થાવતું સત્વોના સમારંભ કરીને આપે છે યાવતુ आवसहं वा समुस्सिणाति । સામેથી લાવીને આપે છે તથા ઉપાશ્રય બનાવે છે. तं च भिक्खू पडिलेहाए आगमेत्ता आणवेज्जा ભિક્ષુ સમ્યફ પ્રકારથી પર્યાલોચના કરીને, આગમમાં अणासेवणाए । કથિત આજ્ઞાને ધ્યાનમાં રાખીને, તે ગૃહસ્થને કહે કે –આ. સુ. ૧, ગ. ૮, ૩. ૨, સુ. ર૦૪-૨૦૧ આ બધા પદાર્થ મારા માટે સેવન કરવા યોગ્ય નથી'. સાવજ-સંગ–મહાર–ગહાસ fખ સાવદ્ય સંયુક્ત આહાર ગ્રહણનો નિષેધ : ૨૨૨૫. f 5 રૂ -િવ-farm-qવનાd ૧૨૨૫. આનાથી અતિરિફત જે આહાર સાધુના નિમિત્તે બનાવ્યો पकिरणं-पाउ-करणं पामिच्चं, मीसकजायं, હોય, અલગ રાખેલ હોય, ફરી અગ્નિથી સંસ્કારિત કર્યો कीयकड-पाहुडं च दाणट्ठपुन्नट्ठ-पगडं, समण હોય, ખાદ્ય પદાર્થોથી સંયુક્ત કર્યો હોય, સાફ કરેલ હોય, वणिमगट्ठयाए वा कयं, पच्छाकम्म, पुरेकम्म, માર્ગમાં ઢોળતાં ઢોળતાં લાવેલ હોય, દીપક જગાવ્યો હોય, नितिकम्म, भक्खियं, अतिरित्तं मोहरं चेव ઉધાર લાવેલ હોય, ગૃહસ્થ અને સાધુના ઉદેશ્યથી બનાવેલ सयग्गाहमाहडं, मट्टिउवलितं, अच्छेज्ज चेव હોય, ખરીદાયેલો હોય, સમય પરિવર્તન કરી બનાવ્યો હોય, अणिसिटुं, जं तं तिहीसु जन्नेसु उसवेसु य अंतो દાન માટે કે પુણ્ય માટે બનાવ્યો હોય, શ્રમણો અથવા वा बहिं वा होज्ज समणट्ठयाए ठवियं, हिंसा ભિખારીઓને આપવા માટે તૈયાર કર્યો હોય, જે પચાતકર્મ सावज्जसंपउतं न कप्पति संपिय परिघेत्तं । અથવા પુરઃ કર્મ દોષથી દૂષિત હોય, જે નિત્યકર્મથી દૂષિત હોય, (નિમંત્રણપૂર્વક સદા એક સ્થાનથી લેવાયેલો હોય) જે - હ. સુ. ૨, ૩, ૬, ૪. ૧ પાણીથી ભીના હાથ આદિથી અપાયેલ હોય, મર્યાદાથી અધિક હોય, પૂર્વ પશ્ચાતુ સંસત્વ દોષયુક્ત હોય, સ્વયં (સાધુ) ને ગ્રહણ કરવો પડ્યો હોય, સંમુખ લેવાયેલ હોય, માટી આદિથી બંધ કરેલ વાસણનું મુખ ખોલીને આપેલ હોય, ઝૂંટવીને અપાયેલ હોય, સ્વામીની આજ્ઞા વગર અપાયેલ હોય, અથવા જે આહાર વિશિષ્ટ તિથિઓ, યજ્ઞો અને મહોત્સવોના માટે બનાવેલ હોય, ઘરની અંદર અથવા બહાર સાધુઓને આપવાની ભાવનાથી અથવા રાહ જોવા માટે રાખેલ હોય, જે હિંસારૂપ સાવધ કર્મથી યુક્ત હોય, એવો આહાર પણ સાધુને લેવો કલ્પતો નથી. છમિ નદિ પર્વ | - સ. એ. ૬, ૩, , . ધo ૬() ..... નિમા તે છેલ્લા, Jain Educat (G) રસા. ૬. ૨, મુ. ૨ | Page #678 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२२६-३० आहार आसक्ति निषेध चारित्राचार ६०९ १२२६. जे नियागं ममायति, कीयमुद्देसियाऽहडं । ૧૨૨૬, જે સાધુ-સાધ્વી નિત્ય આદરપૂર્વક નિમંત્રિત કરીને वहं ते समणुजाणंति, इइ वुत्तं महेसिणा ।। અપાયેલ, સાધુના નિમિત્તે ખરીદેલો, સાધુના -- , ઝ, 6, I. ૪૮ નિમિત્તે બનાવેલ, નિન્જનાં નિમિત્તે દૂરથી પાસે લાવેલ આહા૨ ગ્રહણ કરે છે તે પ્રાણીવધની અનુમોદના કરે છે. એવું મહર્ષિ મહાવીરે કહ્યું છે. आहारासत्ति णिसेहो१२२७. न य भोयणम्मि गिद्धो, चरे उंछ अयंपिरो । अफासुयं न भुंजेज्जा, कोयमुद्देसियाहडं ।।। -ઢસ. સ. ૮, . ૨૨ આહાર પ્રત્યે આસક્તિ કરવાનો નિષેધ : ૧૨૨૭.ભિક્ષુ ભોજનમાં આસકૃત ન થતો અને વધારે ન બોલતો અનેક ઘરોથી થોડો થોડો આહાર લે તથા ક્રીત, ઔશિક અને અભિદ્દત આદિ દોષયુક્ત અકલ્પનીય આહાર ન ખાય. सन्निहिकरण-णिसेहो१२२८. सन्निहिं च न कुव्वेज्जा, अणुमायं पि संजए । मुहाजीवी असंबद्धे, हवेज्ज जगनिस्सिए ।। -રસ, ૫. ૮, Ta. ૨૪ સંગ્રહ કરવાનો નિષેધ ૧૨૨૮,સાધુ અણુમાત્ર પણ સન્નિધિ (સંગ્રહ) ન કરે. તે સદૈવ મુધાજીવી (નિસ્પૃહ ભાવથી જીવન નિર્વાહ કરનારો) રહે, આહારાદિમાં અલિપ્ત રહે તથા સર્વ જીવોની રક્ષા કરનારો થાય. संखडी वज्जणं आहारगहण-विहाणं१२२९. आइण्ण ओमाण विवज्जणा य, उस्सन्नदिट्ठाहड भत्तपाणे । संसट्ठकप्पेण चरेज्ज भिक्खू, तज्जायसंसट्ठ जई जएज्जा ।। --જ. રૂ. ૨, Ta. ૬ સંખડી નિષેધ અને શુધ્ધ આહારનું વિધાન ૧૨૨૯ સાધુએ આકીર્ણ અને અવમાન” ભોજન – જવા, રાજકુળ અથવા જમણવારમાં ગોચરી અર્થે ન જવું. જોઈએ. પ્રાય : પાસેના કે દેખાતા સ્થાનથી લાવેલ આહાર-પાણી ગ્રહણ કરવાનું વિધાન છે. આપનાર જે વસ્તુ આપી રહ્યા છે તે જ પદાર્થથી હસ્તાદિ સંસ્કૃષ્ટ હોય તો તેને જ ગ્રહણ કરવાનો ભિક્ષુએ પ્રયત્ન કરવો જોઈએ. दोसमुक्क आहार गहण तप्परिणामं च દોષ રહિત આહાર ગ્રહણ અને તેનું પરિણામ: ૨૨૨૦. #િq = પુન નાગેન્ગા-સM વા-ગાવ- ૧૨૩૦.જો સાધુ એવું જાણે કે-અશન યાવત્ સ્વાદિમ આહાર साइमं वा अस्सिपडियाए एगसाहम्मियं समुट्ठिस्स, અમુક શ્રાવકે સાધર્મિક સાધુને દાન આપવાના पाणाई, भूयाई, जीवाई, सत्ताई, समारंभ, समुद्दिस्स ઉદ્દેશ્યથી પ્રાણી, ભૂત, જીવ અને સત્યનો આરંભ कीतं, पामिच्चं, अच्छेज्जं, अणिसटुं, अभिहडं કરીને બનાવ્યો છે અથવા ખરીધો છે, કોઈ પાસેથી आहटु उद्देसियचेतियं सिया, तं णो सयं भुंजइ, ઉધાર લીધો છે. કોઈ આગળથી અનિચ્છાએ णो अन्नेणं भुंजावेति, अन्नं पि भुजंतं ण પડાવેલ છે, સ્વામીને પૂછળ્યા વિના લીધેલ છે. समणुजाणइ, इति से महता आदाणातो उवसंते અથવા સામે લાવેલ છે તો એવો સદોષ આહાર उवहिते पडिविरते से । સ્વયં ન ખાય. કદાચ ભૂલથી આહાર પ્રહણ થઈ -સૂય. . ૨, . ? હું. ૬૮૭ ગયો હોય તો બીજા સાધુઓને પણ તે આહાર ન ખવડાવે અને એવા સદોષ આહાર સેવન કરનારને સારો ન સમજે. તે મહાન કર્મોના બન્ધનથી દૂર રહે છે, તેમજ શુધ્ધ સંયમ પાલનમાં ઉદ્યત અને પાપકર્મોથી વિરત રહે છે. Page #679 -------------------------------------------------------------------------- ________________ ६१० चरणानुयोग दोष रहित आहार ग्रहण परिणाम सूत्र १२३१ ૨૨રૂ. ૫. સુક્ષણિM ને પ્રતે! મુંઝમાળ સમને ૧૨૩૧.પ્ર. અંતે ! પ્રાસુક એપણીય આહારનો ઉપભોગ निग्गंथे किं बंधइ ? कि पकरेति ? किं કરનારો શ્રમણ નિર્ગસ્થ શું બાંધે છે. ? શું કરે चिणाति ? कि उवचिणाति ? છે ? શેનો ચય (સંચય) કરે છે ? અને શેનો ઉપચય (પુષ્ટિ ) કરે છે? उ. गोयमा ! फासुएसणिज्ज णं भंजमाणे समणे ઉ. ગૌતમ ! પ્રાસુક તેમજ એકપણીય આહાર णिग्गंथे आउयवज्जाओ सत्त कम्मपयडीओ કરનારો શ્રમણ- નિર્ચન્થ આયુષ્ય સિવાયની घणियबंधणबद्धाओ सिढिलबंधणबद्धाओ શેપ સાત કર્મ પ્રવૃતિઓને દૃઢ બંધનવાળીમાંથી પરે, શિથિલ બંધનવાળી કરે છે. दीहकालद्वितीयाओ हस्सकालद्वितीयाओ દીર્ધકાળની સ્થિતિને અલ્પકાળવાળી સ્થિતિ v+રે, કરે છે. तिव्वाणुभागाओ मंदाणुभागाओ पकरेइ, તીવ્રરસમાંથી મંદ રસવાળી કરે છે. बहुपएसग्गाओ अप्पपएसग्गाओ पकरेइ, બહપ્રદેશવાળીને અલ્પપ્રદેશવાળી કરે છે. आउयं च णं कम्म सिय बंधइ, सिय આયયકર્મને કદાચિતું બાંધે છે, કદાચિત नो बंधइ, બાંધતો નથી, असायावेयणिज्ज च णं कम्मं नो भज्जो અશાતા વેદનીય કર્મને વારંવાર બાંધતો નથી, भुज्जो उवचिणाति, अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरतं અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા ચતુર્ગતિ સંસાર संसारकतारं वीतीवयति । રૂપ અરણ્યને પાર કરે છે. प. से केणटेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! કયા પ્રયોજનથી એવું કહેવામાં આવે છે फासुएसणिज्ज णं भुंजमाणे समणे निग्गंथे आउयवज्जाओ सत्तकम्म-पयडीओ घणियबंधणबद्धाओ सिढिलबंधणबद्धाओ पकरेइ-जाव-चाउरंतसंसारकतारं वीतीवयति ? उ. गोयमा ! फासुएसणिज्ज भंजमाणे समणे निग्गंथे आयाए धम्मं नाइकम्मति, आयाए धम्म अणति-कम्ममाणे पुढविकायं अवकंखति-जाव-तसकायं अवकखति, जे सिं पि य णं जीवाणं सरीराइं आहारेति ते वि जीवे अवकखति । પ્રાસુક એષણીય આહારનો ઉપભોગ કરનારો શ્રમણ નિર્ચન્થ આયુષ્ય કર્મને છોડી શેષ સાત કર્મોની પ્રકૃતિને દૃઢ બંધનવાળીમાંથી શિથિલ બંધનવાળી કરે છે યાવત્ સંસારરૂપ અરણ્યને પાર કરે છે ? ગૌતમ ! પ્રાસુક એષણીય આહારનો ઉપભોગ કરનારો શ્રમણ નિર્મન્થ આત્મધર્મનું અતિક્રમણ કરતો નથી. આત્મધર્મનું અતિક્રમણ ન કરતો તે શ્રમણ નિર્ચન્થ પૃથ્વીકાયના જીવોની યાવતુ ત્રસકાયના જીવોની ચિંતા કરે છે. જે જીવોના શરીરનો ઉપભોગ કરે છે તેમના જીવનની. પણ દરકાર કરે છે. આ કારણથી ગૌતમ ! એવું કહેવામાં આવે છે કે से तेणतुणं गोयमा ! एवं वुच्चइ "फासुएसणिज्ज णं भुंजमाणे समणे निग्गंथे ''પ્રાસક તેમજ એમણીય આહારનો ઉપભોગ आउयवज्जाओ सत्तकम्मपयडीओ કરનારો શ્રમણ નિર્ઝન્થ આયુષ્યકર્મ સિવાય શેષ घणियबंधणबद्धाओ पकरेइ-जाव-चाउरतं સાત કર્મની પ્રકૃતિઓને દૃઢ બંધનવાળીમાંથી સંસારજંતાર વીતીવતિ ” શિથિલ બંધનવાળી કરે છે યાવતુ ચતુર્ગતિ રૂપ સંસાર અરણ્યને પાર કરે છે. -વિ. , ૨, ૩, ૬, ૪. ર૭ Page #680 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२३२-३५ णिदोष आहार गवेसगस्स दायगस्स य सुग्गई१२३२. दुल्लहा उ मुहादाई, मुहाजीवी वि दुल्लहा । मुहादाई मुहाजीवी' दो वि गच्छंति सोग्गई ।। ૧. સ. ૧, ૩. ૨, ૪. ૨૨૨ आहार करणस्स उद्देस ૧ર. વિવિત્ત્વ મુળો હેડ, निर्दोष आहार गवेषक - दाता सुगति વી વિદ્ ! मायं पिंडस्स पाणस्स, कडं लहूण मक्खए ।। -પુત્ત. 4. ૬, . ૨૪ પરિભોગેષણાઃ ૯ आहार परिभोगणट्ठाए ठाण णिद्देसो શરૂ૪. અપ્પપાળેqવીમિ, ડિછન્નમિ વુડે 1 समयं संजए भुंजे, जयं अपरिसाडियं ।। -૩ત્ત. ૩. o, 7. ૩૧ કોય ।-પવિક-મિવવૂલ્સ-માહાર વજ્રળ વિધિ२३५. सिया य गोयरग्गगओ, इच्छेज्जा परिभोत्तुयं । कोट्ठगं भित्तिमूलं वा, पडिलेहित्ताण फासूयं ।। अन्नवेत्तु महावी, पडिच्छन्नम्मि संवुडे । हत्थगं संपमज्जित्ता, तत्थ भुंजेज्ज संजए ।। तत्थ से भुंजमाणस्स, अट्टियं कंटओ सिया । તળ ક-સવાર વા વિ, અનેં વા વિ તાવિદ || तं उक्खवित्तु न निक्खिवे, आसएण न छड्डु । हत्थेण तं गहेऊण, एगंतमवक्कमे ।। एतमवक्कमित्ता, अचित्तं पडिलेहिया । जयं परिट्ठवेज्जा, परिट्ठप्प पडिक्कमे ।। -૧. મ. ૧, ૩. , . -૨૬૭ चारित्राचार ६११ નિર્દોષ આહાર ગવેકની અને દેનારની સુગતિ : ૧૨૩૨. નિઃ સ્વાર્થ ભાવથી ભિક્ષા આપનાર દાતા અને કેવળ સંયમના નિર્વાહ માટે નિઃ સ્વાર્થભાવે ભિક્ષા લેનાર ભિક્ષુ એ બંને મળવા દુર્લભ છે, જે નિ: સ્વાર્થી દાતા અને નિઃ સ્વાર્થી ભિક્ષુ હોય છે તે બંને ઉત્તમ ગતિને મેળવે છે. આહાર કરવાનો ઉદ્દેશ્ય : ૧૨૩૩. સાધકે કર્મબંધનના હેતુઓને દૂર કરીને સમકક્ષ બનીને વિચરવું જોઈએ. (સંયમ નિર્વાહ માટે) આહાર તથા પાણી પ્રમાણસર તેમ જ આવશ્યકતા પુરતાં જ લેવા જોઈએ. ગૃહસ્થને ત્યાં સહજ આહાર પ્રાપ્ત થાય તે જ ગ્રહણ કરવો જોઈએ. આહાર કરવાના સ્થાનનો નિર્દેશ : ૧૨૩૪. સંયમી મુનિ પોતાના સહધર્મી સાધુઓની સાથે પ્રાણી અને બીજથી રહિત, ઉપરથી ઢાંકેલ અને દીવાલ આદિથી સંવૃત મકાનમાં જમીન ૫૨ ન વેરાય એમ યતનાપૂર્વક આહાર કરે, ગોચરીમાં પ્રવેશેલા ભિક્ષુના આહારની વિધિ : ૧૨૩૫. ગોચરી ગયેલ મેધાવી મુનિ કદાચિત્ આહાર કરવા ઈચ્છે તો પ્રાસુક ગૃહ અથવા મઠ આદિની દિવાલના મૂળમાં, જીવ-રહિત સ્થાનની પ્રતિલેખના કરીને, ગૃહસ્થની આજ્ઞા લઈને પ્રતિચ્છાદન કરેલ (ઢાંકેલ) અને ચારેબાજુથી ઘેરાયેલા સ્થાનમાં બેસે અને હાથ આદિ અવયવોનું પ્રમાર્જન કરીને ઉપયોગપૂર્વક આહાર કરે. પૂર્વોક્ત શુદ્ધ સ્થાનમાં ભોજન કરતાં તે સાધુના આહારમાં ગોટલી, કાંટો, તૃણ, કાષ્ઠ, કાંકરો અથવા તેવા પ્રકારનો કોઈ કચરો નીકળે તો તેને હાથથી જ્યાં ત્યાં દૂર ફેંકે નહિ કે મોઢેથી થૂંકી કાઢે નહિ. પરંતુ તેને હાથમાં ગ્રહણ કરી એકાંતમાં જાય અને ત્યાં નિર્જીવ જગ્યા તપાસીને યતનાપૂર્વક તે વસ્તુને ત્યાં મૂકી દે. અને પાછો ફરી સ્થાનમાં આવીને પ્રતિક્રમણ કરે, (અર્થાત્ ઈરિયાવહિનો કાયોત્સર્ગ કરે.) નિઃસ્વાર્થભાવથી દેવાવાળો 'મુહાદાઈ' કહેવાય છે. નિઃસ્પૃહ ભાવથી લેવાવાળો ‘મુહાજીવી’ કહેવાય છે. 'હત્થગં સંપમજ્જિતા’નો અહીં આ અર્થ છે કે હાથનું પ્રમાર્જન કરીને આહાર કરે. આહાર હાથથી કરવામાં આવે છે. માટે હાથનું પ્રમાર્જન કરવું યોગ્ય ગણાય. તેમજ આગમ સહમત પણ છે. કારણ કે પ્રશ્ન વ્યાકરણ પ્રથમ સંવર દ્વાર ચોથી ભાવનામાં (બાકીની ટીપ્પણ આગળના પાના પર..... Page #681 -------------------------------------------------------------------------- ________________ ६१२ चरणानुयोग सेज्जामागम्म आहार करणस्स विहि १२३६. सिया य भिक्खु इच्छेज्जा, सेज्जमागम्म भोतुयं । सपिंडपायमागम्म, उड्डुयं पडिलेहिया ।। ૧. उपाश्रय आहार विधि विणण पविसित्ता, सगासे गुरुणो मुणी । इरियावहियमायाय, आगओ य पडिक्कमे ।। आभोएत्ताण नीसेसं, अइयार जहक्कमं । गमणाऽऽगमणे चेव, भत्त-पाणे व संजए || उज्जुपपन्ना अणुव्विग्गो, अव्विक्खित्तेण चेयसा । आलोए गुरुसगासे, जं जहा गहियं भवे ।। न सम्ममालोइयं होज्जा, पुव्विं पच्छा व जं कडं । पुणो पडिक्कमे तस्स, वोसो चिंतए इमं ।। अहो ! जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया | मोक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ।। नमोक्कारेण पारेत्ता, करेत्ता जिणसंथवं । सज्झायं पट्ठवेत्ताणं, वीसभेज्ज खणं मुणी ।। वीसमंतो इमं चिंते, हियम लाभमट्ठिओ । “ઝ મે અનુરૢ વા, સાર્દૂ ! હો...મિ રિઓ” ।। साहवो तो चियत्तेणं, निमंतेज्ज जहक्कमं । जइ तत्थ केइ इच्छेज्जा, तेहिं सद्धिं तु भुंजए । सूत्र १२३६ ઉપાશ્રયમાં આહાર કરવાની વિધિ : ૧૨૩૬. કદાચિત્ સાધુ ઉપાશ્રયમાં આવીને જ ભોજન કરવાની ઈચ્છા કરે તો શુદ્ધ ભિક્ષા સહિત આવીને ભોજન કરવાની ભૂમિનો પ્રતિલેખન કરો ત્યારબાદ મુનિ વિનયપૂર્વક ગુરુની સમીપે આવીને 'ઈર્યાપથિકી સૂત્ર' ને ભણીને પ્રતિક્રમણ (કાયોત્સર્ગ) કરે. પછી તે ભિક્ષુ આહાર પાણી લેવા જતાં કે ત્યાંથી પાછા ફરતાં જે કંઈ અતિચાર કર્યા હોય તે બધાને ક્રમપૂર્વક યાદ કરી લે. સરળ બુદ્ધિવાળો, ઉદ્વેગ રહિત મુનિ એકાગ્રચિત્તથી આહાર પાણી કેવી રીતે મેળવ્યા ઈત્યાદિ બધું ગુરુ સમક્ષ સ્પષ્ટ કહે. પહેલાં કે પછી થયેલા દોષોની કદાચિત્ તે વખતે બરાબર આલોચના ન થઈ હોય તો ફરીથી તેનું પ્રતિક્રમણ કરે અને તે કાયોત્સર્ગ કરી આવું ચિંતન કરે કે - "અહો ! શ્રી જિનેશ્ર્વરોએ મોક્ષના સાધનના આધારભૂત સાધુ પુરુષને દેહ ધારણ કરવા માટે કેવી નિર્દોષવૃત્તિ (ભિક્ષાવૃત્તિ) દર્શાવી છે ?” (કાયોત્સર્ગમાં ઊપ૨નું ચિંતન કરી), નમસ્કારનું ઉચ્ચારણ કરી (કાર્યોત્સર્ગથી નિવૃત્ત થઈ) તેમજ જિનેશ્વર દેવોની સ્તુતિરૂપ લોગસ્સનો પાઠ કરી અને અલ્પ સ્વાધ્યાય કરીને ભિક્ષુ ક્ષણવાર વિશ્રાંતિ લે. વિશ્રામ કરતો નિર્જરાના લાભનો અર્થ સાધુ આ પ્રમાણે ચિંતન કરે કે બીજા મુનિવરો મારા ઉપર અનુગ્રહ કરીને આ મારા આહારમાંથી થોડું લે તો હું (સંસારસમુદ્રથી) તરી જાઉં ! (ટિપ્પણ પાછળના પાનાથી આગળ) “સંપગ્નિ સમીસાયંતા તરું” એવો પાઠ છે. એમાં પણ કરતલનું સ્પષ્ટ કથન છે. દસવૈ.ની અગસ્ત્યસિંહકૃત ચૂર્ણીમાં પણ મસીસોવરિયે તૂં તેં જણાવીને પ્રશ્ન વ્યાકરણના પાઠનું જ અનુકરણ કરેલું છે. માટે મુખવસ્ત્રિકા’થી શરીરનું પ્રમાર્જન કરીને આહાર કરવો. એવા અર્થની કલ્પના કરવી પ્રશ્ન વ્યાકરણ સૂત્રના મૂળ પાઠથી વિપરીત છે. માટે તે યોગ્ય ન કહી શકાય. પ્રમાર્જન માટે પ્રમાર્જનીકા (ગોછો) તથા રજોહરણ એ બે ઉપકરણ છે. મુખવસ્ત્રિકા નહીં. ટસ, ૫. ૬૦, . ૬ ત્યારપછી સાધુઓને પ્રીતિપૂર્વક અનુક્રમે આમંત્રણ કરે, આમંત્રણ કરતાં જો કોઈ સાધુએ આહાર ક૨વાની ઈચ્છા કરે તો તેમની સાથે જ આહાર કરે. Page #682 -------------------------------------------------------------------------- ________________ १२३६-४० आहार मात्रा ज्ञान चारित्राचार ६३ अह कोई न इच्छेज्जा, तओ भंजेज्जा एक्कओ । જો કોઈ સાધુ આહાર કરવા ન ઈચ્છે તો સંયમી પોતે आलोए भायणे साहू, जयं अपरिसाडियं ।। એકલો જ રાગ અને દ્વેષને દૂર કરી પહોળા મુખવાળા પ્રકાશિત પાત્રમાં યતનાપૂર્વક નીચે ન . વેરાય તેવી રીતે આહાર કરે. तित्तग व कडुयं व कसायं, अंबिलं व महुरं लवणं वा । ગૃહસ્થ પોતાને માટે બનાવેલું અને વિધિપૂર્વક एय लन्द्रमन्नट्ठ-पउत्तं, महुघयं व भुजेज्ज संजए ।। મેળવેલું તે ભોજન તીખું, કડવું, તૂરું, ખાટું, મધુર કે ખારું ગમે તેવું હોય પરંતુ સંયમી ભિક્ષુ તેને મધ કે ઘીની માફક પ્રેમપૂર્વક આરોગે. अरसं विरसं वा वि, सूइयं वा असूइयं । વિધિથી પ્રાપ્ત કરેલ આહાર રસરહિત અથવા વિરસ उल्लं वा जइ वा सुक्कं, मन्थु कुम्मासभोयणं ।। હોય, વ્યંજનાદિથી યુક્ત અથવા વ્યંજનાદિથી રહિત उप्पण्णं नाइ होलेज्जा, अप्पं वा बहु फासुयं । હોય, આદ્ર અથવા શુષ્ક હોય, બદરી ફળ (બોર) मुहालद्धं मुहाजीवी, भुंजेज्जा दोसवज्जियं ।। નું ચૂર્ણ અથવા અડદના બાકળા હોય, અલ્પ અથવા -સ. મ. ૨, ૩, ૪, ૫, ૬૮-૨૨૦ ઘણો નીરસ આહાર હોય તો પણ તેની નિંદા ન કરે, પરંતુ તે મુઘાજીવી (કેવળ સંયમનું ધ્યેય રાખીને જ જીવનાર) ભિક્ષુ મેળવેલ સંયોજનાદિ દોષોથી રહિત પ્રાસુક આહાર પ્રસન્નતાથી આરોગે. मुणी मायण्णो हवेज्ज મુનિ આહારની માત્રાનો શાતા હોવો જોઈએ: ૨૨૨૭. ૭ મીરા માં નાજ્ઞા ! કહેવું ૧૨૩૭. આહાર પ્રાપ્તિના સમયે સાધુને માત્રા (પ્રમાણ)નું भगवया पवेदितं । જ્ઞાન હોવું જોઈએ. એમ ભગવાને ફરમાવ્યું છે. - આ. સુ. ૧, ૨૨, ૩. બ, . ૮૬ () सलेव असेस आहार करण निद्देसो૨૨૨૮. પગરં દિત્તાન, વ-મય સંજ્ઞ| કુરાંઉં વા સુviઘ વા, સä Éને ન છે || -ઢસ. સ. ૧, ૩. ૨ . ? લેપ સહિત પૂર્ણ આહાર કરવાનો નિર્દેષ : ૧૨૩૮. સંયમી સાધુ સુગંધી કે ગંધ સહિત આહાર હોય તો પણ પાત્રાને લાગેલ લેપ માત્ર પર્યત આંગળીથી સાફ કરીને ખાઈ લે, જરા પણ છોડી ન દે. रसगिद्धिणिसेहो રસગૃદ્ધિનો નિષેધઃ ૨૨૩૨. સ્ટોર્સ ર દ્ધિ, નિમત્તે અમુછ ! ૧૨૩૯. અલોલુપ, રસમાં અનાસકત, રસનેન્દ્રિયનો न रसट्ठाए भुजिज्जा, जवणट्ठाए महामुणी ।। વિજેતા, અમૂચ્છિત મહામુનિ જીવનનિર્વાહ માટે જ -૩૪. . રૂ, 1. ૨૭ ખાય, રસ (સ્વાદ) માટે નહીં. ૨૨૪૦, સે ઉપવહૂ વી, ઉપલુળી વ અvi વા-ગાવ- ૧૨૪૦. સાધુ અથવા સાધ્વી અશન યાવતું સ્વાદ્ય આહાર साइमं वा आहारेमाणे-णो वामातो हणुयातो, दाहिणं કરતી વેળાએ સ્વાદ લેવા માટે આહારને ડાબા हणुयं संचारेज्जा आसाएमाणे, दाहिणातो वा ગલોફાથી જમણા ગલોફામાં ન લાવે અને જમણા हणुयातो वाम हणुयं णो संचारेज्जा आसाएमाणे । ગલોફાથી ડાબા ગલોફામાં ન લાવે. से अणासादमाणे लाघवियं आगममाणे तवे से આ રીતે સ્વાદ નહિ લેવાથી લાઘવ ગુણ પ્રાપ્ત થાય अभिसमण्णागते भवति । છે અને તેનાથી તપની પ્રાપ્તિ થાય છે. जहेयं भगवया पवेदितं तमेव अभिसमेच्चा सव्वतो માટે ભગવાન દ્વારા કહેવાયેલ અસ્વાદવૃત્તિને સારી सव्वयाए सम्मत्तमेव समभिजाणिज्जा । રીતે સમજી તેને તે જ સ્વરૂપમાં જાણી સમભાવ –ા . સુ. ૬, . ૮, ૩. ૬, મુ. રર૩ ધારણ કરી યોગ્ય રીતે આચરણ કરે. Page #683 -------------------------------------------------------------------------- ________________ ६१४ चरणानुयोग आगंतुक श्रमण आमंत्रण विधि सूत्र १२४१आगंतुगसमण णिमंतणविही આગંતુક શ્રમણોને આમંત્રણ દેવાની વિધિ : ૨૨૪૨, તે આ તારેલું વગાવ-Tયાવસહેલું વી મધુવીરૂ ૧૨૪૧. સાધુએ ધર્મશાળાદિમાં યાવત્ પરિત્રાજકોના जाएज्जा, जे तत्थ ईसरे, जे तत्थ समहिट्ठाए ते આવાસમાં તે સ્થાનના સ્વામીની કે અધિષ્ઠાતાની उग्गहं अणुण्णवेज्जा આજ્ઞા લેવી. "काम खल आउसो ! अहालंदं अहापरिण्णायं 'હે આયુષ્યનું ગૃહસ્થ ! અમે આપની આજ્ઞાનુસાર वसामो-जाव-आउसो-जाव-आउसंतस्स उग्गहे- કલ્પકાલ સુધી અહીં રહેશું. જેટલી જગ્યામાં અને जाव-साहम्मिया एत्ताव ताव उग्गहं ओगिहिस्सामो, જેટલો સમય અહીં રહેશે તેટલા સમયમાં કોઈ तेण परं विहरिस्सामो । અમારા સમાન આચારવાળા સાધર્મિક સંતો પધારશે, તો તેઓ પણ આ ક્ષેત્રમાં રહેશે અને આ ભૂમિનો ઉપયોગ કરશે. સમય પૂર્ણ થયા બાદ અમી વિહાર કરીશું.” से किं पुण तत्थोग्गहंसि एवोग्गहियसि ? અનુજ્ઞાપૂર્વક અવગ્રહ (સ્થાન) ગ્રહણ કર્યા બાદ સાધુ શું કરે ? जे तत्थ साहम्मिया संभोइया समणुण्णा उवागच्छेज्जा । તે સ્થાનમાં રહ્યા પછી જે કોઈ સાધર્મિક, સાંભોગ जे तेण सयमेसिए असणे वा- जाव-साइमे वा तेण તથા સમાન સમાચારીવાળા સાધુઓ વિહાર કરી ते साहम्मिया संभोइया समणण्णा उवणिमंतेज्जा । પધારે તો સાધુ પોતાના માટે લાવેલ અશન ચાવી સ્વાદિમ આહાર માટે તે સાધર્મિક સાંભોગિક અને સમનોજ્ઞ સાધુઓને નિમંત્રણ આપે. णो चेव ण परिपडियाए ओगिज्झिय-ओगिज्झिय પરંતુ બીજા મુનિ દ્વારા લાવેલ અથવા બીજા રોગી उवणिमंतेज्जा । આદિ સાધુ માટે લાવેલ આહાર-પાણી માટે તેને -31. સુ. ૨, ઝ, ૭, ૩. ૬, . ૬૦૦-૬૦૬ નિમંત્રણ ન આપે. विगईमोई भिक्खू વિગઈભોક્તા ભિક્ષુ: १२४२. दुद्धदहीविगईओ, आहारेइ अभिक्खणं । ૧૨૪૨. જે દૂધ-દહીં વગેરે વિગઈઓ (વિકૃતિઓ)ની अरए य तवोकम्मे, पावसमणे ति वच्चई ।। વારંવાર આહાર કરે છે અને તપમાં રુચિ નથ -૩૪ ક. ૨૭, Ta. ૨૬ રાખતો તે પાપભ્રમણ કહેવાય છે. મારિ–અદ-વિરું-મુંગામા પાત્ત સુરં– આચાર્યો આપ્યા વગર વિકૃતિ-ભક્ષણનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૨૨૪૩. ને મારિય–૩વાર્દિ વિદ્દિપ વિડુિં ૧૨૪૩. જે સાધુ આચાર્ય ઉપાધ્યાયે આપ્યા વિના વિગઈનો आहारेइ, आहारेत वा साइज्जइ । આહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइय । - R. ૩. ૪, શું. ર8 पुणो भिक्खट्ठा गमण विहाणो१२४४. सेज्जा निसीहियाए समावन्नो य गोयरे । अयावयट्ठा भोच्चा णं, जइ तेणं न संथरे ।। तओ कारणमुप्पन्ने, भत्तपाणं गवेसए । વિUિT પુલ્વે-૩ત્તેગ, ફM ફૉરેન ચ | --સ. ઝ. , ૩. ૨ . રર ફરી ભિક્ષાર્થે જવાનું વિધાન : ૧૨૪૪. ઉપાશ્રયમાં કે સ્વાધ્યાય કરવાના સ્થાનમાં બેઠેલ સાધુ ગોચરીમાં મેળવેલ આહાર ભોગવતા અપર્યાપ્ત થાય અને વિશેષ આહારની જરૂરત જણાય તો અથવા બીજા કોઈ કારણથી વધુ આહાર લેવાની આવશ્યકતા ઉભી થાય તો પૂર્વોક્ત વિધિથી તથા આગળ કહેવામાં આવશે તે વિધિથી અન્નપાણીની ગવેષણા કરે. Page #684 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२४५-४७ पुलाकमक्त ग्रहण अनंतर गोचरी गमन विधि निषेध चारित्राचार ६१५ पुलागभत्ते पडिगाहिए भिक्खा-गमण विहि-णिसेहो- धुलामत अ यया बाद गोयरी वन विय-निधे : १२४५. निग्गंथीए य गाहावइकुलं पिण्डवायपडियाए १२४५. निन्थी माहार भाटे गृहस्थना घरमा प्रवेश ४३ अणुपविट्ठाए अन्नयरे पुलागभत्ते पडिग्गाहिए ત્યાં જો પુલાકભકૃત (અત્યંત સરસ આહાર) પ્રહણ. सिया, થાય અને सा य संथरेज्जा, कप्पइ से तद्दिवसं तेणे व જો તે પ્રાપ્ત આહારથી નિર્વાહ થઈ જાય તો તે भत्तट्टेणं पज्जोसवेत्तए, नो से कप्पइ दोच्चं पि દિવસે એ જ આહાર પર રહે, પરંતુ બીજી વાર गाहावइकुलं पिण्डवायपडियाए पविसित्तए, આહાર માટે ગૃહસ્થના ઘરે ન જાય. सा य नो संथरेज्जा, एवं से कप्पइ दोच्चं पि જો તે પ્રાપ્ત આહારથી નિર્વાહ ન થઈ શકે તો બીજી गाहावइकुलं पिण्डवायपडियाए पविसित्तए । વાર ગૃહસ્થના ઘરે આહાર માટે જવું કહ્યું છે. -कप्प. उ. ५, सु. ५२ साहारण आहारस्स अणुण्णविय परिभायण विहि- साधा२९. पारने शबईने वयवान.वि: को माहारण वा पिंडवायं पडिगाहेत्ता से १२४६. साधु नया साधुसोने माटे साधा२९८ (सलियारो) साहम्मिए अणापुच्छित्ता जस्स जस्स इच्छइ तस्स આહાર લાવ્યો હોય પરંતુ તે સઘળા સાધર્મીઓને तस्स खद्धं दलाति । माइट्ठाणं संफासे । णो एवं પૂછ્યા વિના પોતાની ઈચ્છાનુસાર જેને ઈચ્છે તેને करेज्जा । ઉત્તમ ઉત્તમ અથવા ઘણું ઘણું આપે તો તે માયા સ્થાનનો સ્પર્શ કરે છે, એમ કરવું ન જોઈએ. से तमायाए तत्थ गच्छेज्जा गच्छित्ता पुव्वामेव एवं એ આહાર લઈને સાધુએ જ્યાં આચાર્ય આદિ वदेज्जा બિરાજમાન હોય ત્યાં જવું જોઈએ. ત્યાં જઈને અને આહાર દેખાડીને કહેવું જોઈએ. प. “आउसंतो समणा ! संति मम पुरेसंथुया वा પ્ર. 'આયુષ્મનુ શ્રમણો ! અહીં મારા પૂર્વ સંબંધીઓ पच्छासंथुया वा, तं जहा--"आयरिए वा, उवज्झाए (કારણ કે તેમણે પ્રારંભમાં દીક્ષા આપી છે) અને वा, पवत्तो वा, थेरे वा, गणी वा, गणधरे वा, મારા પશ્ચાત્ સંબંધીઓ (કારણ કે ત્યારબાદ મને गणावच्छेए वा, अवियाई एतेसिं खद्धं खलु दाहामि ?" જ્ઞાનદાન આપેલ છે) જે આચાર્ય અથવા ઉપાધ્યાય, अपत, स्थविर, गएरी, राघ२ ॥ छे छे. તેઓને હું ઉત્તમ અથવા પર્યાપ્ત આહાર આપું?” से णेवं वदंत परो वदेज्जा એ પ્રમાણે આજ્ઞા માંગનાર તે સાધુને તેઓ એમ કહે - उ. “काम खलु आउसो ! अहापज्जतं निसिराहि" जावइयं 6. ' सायुमन् ! लो तमोने आवश्य: होय जावइयं परो वदेज्जा तावइयं तावइयं णिसिरेज्जा । તેટલો આપો.' એ પ્રમાણે તે જેટલો દેવાની આજ્ઞા सव्वमेय परो वदेज्जा सव्वमेयं णिसिरेज्जा । આપે તેટલો આપવો જોઈએ, બધો આહાર દેવાનો आ. सु. २, अ. १, उ. १०, सु. ३९९ કહે તો બધો આપી દેવો જોઈએ. समण माहणाईणं अट्ठाए गहिय आझरस्स परिभायण શ્રમણ, બ્રાહ્મણ ઈત્યાદિ માટે પ્રહિત આહાર વહેંચીને मुंजण विहि ખાવાની વિધિ : १२४७. से भिक्खू वा, भिक्खु णी वा गाहावइकुल १२४७. साधु अथवा साध्वी स्थन। घरमा पहेला पिण्डवायपडियाए अणुपविढे समाणे से ज्जं पुण પ્રવેશેલા કોઈ શ્રમણ, બ્રાહ્મણ અથવા ભિક્ષુક जाणेज्जा-समणं वा, माहणं वा, गामपिंडोलग वा, આદિને જોઈને એવી જગ્યાએ ન ઊભા રહે કે તેઓ अतिहिं वा, पुव्वपविढे पेहाए णो तेसिं संलोए તેને જોઈ શકે અથવા તેઓને જવાના દ્વારમાં પણ सपडिदुवारे चिमुज्जा । ઊભા ન રહે. पुलाक भत्तं :- विविहं होइ पुलागं, धण्णे गंधे य रसपुलाए य । ..... ।। ६०४८ ।। निप्फाबाई धन्ना, गंधे वाइगं पलं लसुणाई । खीरंतु रस पुलाओ, चिचिणि दक्खारसाईया ।। ६०४९ ।। आदि शब्दात् अपरमपि यद् भुक्त अतिसारयति तत् सर्वमपि रस पुलाकम् । - कप्प. उ. ५ की टीका ઉપર બતાવેલ સૂત્રોમાં રસ પુલાકની અપેક્ષાયે અર્થ જાણવો જોઈએ. Page #685 -------------------------------------------------------------------------- ________________ ६१६ चरणानुयोग श्रमण ब्राह्मण हेतु गृहीत आहार विभाजन- भोजन विधि आयाणमेयं । केवली बूया पुरा पेहाए तस्सऽट्ठाए परो असणं वा जाव - साइमं वा आहट्टु दलएज्जा । अह भिक्खुणं पुव्वोवदिट्ठा एस पइण्णा - जाव - एस उवएसे ज णो तेसिं संलोए सपडिदुवारे चिट्टिज्जा । से त्तमादाए एगंतमवक्कमेज्जा एगंतमवक्कमित्ता अणावायमसंलोए चिट्टेज्जा, से परो अणावायमसंलोए चिट्ठमाणस्स असणं वा जाव- साइमं वा आह दलज्जा, से सेवं वदेज्जा “આડસંતો સમળા ! રૂમે મેં મસળે વા-નાવसाइमे वा सव्वजणाए पिसट्ठे, तं भुजह व णं, પરમાણુ વ | " तं चेगतिओ पडिगाहेत्ता, तुसिणीओ उवेहेज्जासवियाई “एयं ममामेव सिया" माइट्ठाणं संफासे । णो एवं करेज्जा । से त्तमायाए तत्थ गच्छेज्जा, गच्छित्ता से पुव्वामेव आलोएज्जा “આડસંતો સમા ! મે મે અસને વા-ગાવसाइमे वा सव्वजणाए णिसट्ठे, तं भुंजह व णं परिभाएह व णं ।” से णमेवं वदतं परो वदेज्जा- “आउसंतो समणा ! तुमं चेव णं परिभाएहि ।" से तत्थ परिभाएमाणे णो अप्पणो खद्धं खद्धं डायंડાય, ૩સસ્તું ગુસતું, રસિય-સિયં, મળુ - મળુળ, શિદ્ધ-નિષ્ઠ, હુકનું-જુનું । તે તત્વ अमुच्छिए, अगिद्धे, अगढिए, अणज्झोववण्णे बहुसममेव परिभाएज्जा । से णं परिभाएमाणं परो वदेज्जा- “आउसंतो समणा ! माणं तुमं परिभाएहि, सव्वे वेगतिया भोक्खामो ત્રા પાદામો વા।" सूत्र १२४७ કેવળજ્ઞાનીનું ફરમાન છે - તે કર્મબંધનનું કારણ છે. સાધુને એવી જગ્યા પર ઊભા રહેતા દેખીને ગૃહસ્થ સાધુને માટે અશન યાવત્ સ્વાદિમ ત્યાં લાવીને આપે. તેથી પૂર્વોક્ત કથન અનુસાર એવી પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આવશ્યક છે કે એવી જગ્યા પર ઊભા ન રહેવું કે જ્યાંથી તેઓ જોઈ શકે. પરંતુ મુનિ એકાંત સ્થાનમાં ચાલ્યો જાય અને એકાંતમાં જઈને એવી જગ્યાએ ઊભો રહે કે જ્યાં બીજાનું આવાગમન ન હોય અને બીજા જોઈ ન શકે. કદાચિત્ એકાંતમાં સ્થિત સાધુને જોઈને ગૃહસ્થ અશન યાવત્ સ્વાદિમ લાવીને આપે અને કહે કે - 'હે આયુષ્મન્ શ્રમણ ! આ અશન યાવત્ સ્વાદિમ બધા લોકો માટે આપી રહ્યો છું. એથી આપ સર્વ ખાઓ. અને વ્હેચી લ્યો.’ ત્યારે સાધુ ચૂપચાપ તે આહાર ગ્રહણ કરીને મનમાં વિચારે કે 'આ આહાર મારો જ છે. (અર્થાત્ હું એકલો જ આ આહારનો ઉપભોગ કરું.)' તો એવો વિચાર કરનાર સાધુ માયા સ્થાનનો સ્પર્શ કરે છે. માટે સાધુ એવું ન કરે. પરંતુ તે તેવો આહાર લઈને જ્યાં શ્રમણ આદિ સ્થિત છે, ત્યાં જાય અને કહે કે - 'હે આયુષ્મન્ શ્રમણો ! આ અશન યાવત્ સ્વાદિમ આહાર બધાને માટે મળેલ છે તો એનો ઉપયોગ કરીએ અથવા વહેંચણી કરીએ.’ બીજા શ્રમણાદિ એમ કહેનાર સાધુને કહે કે 'હે આયુષ્મન્ શ્રમણ ! તમે જ આ અશનાદિનો વિભાગ કરીને ધ્યો.' ત્યારે તે સાધુ ભોજનનો વિભાગ કરતી વેળાએ પોતાને માટે અનુકૂળ સ્વાદિષ્ટ, સારું, સરસ, મનગમતું, સ્નિગ્ધ કે સૂકું ભોજન ગ્રહણ કરે, પરંતુ તે સાધુ આહારમાં મૂર્છાભાવ ન રાખતો, આકૃિતનો ત્યાગ કરી, અમૃદ્ધ થઈને લોલુપતા રહિત સમભાવથી (સરખા ભાગે) વિભાગ કરે, વિભાગ કરતાં બીજા શ્રમણ આદિ કદાચિત્ કહે કે'આયુષ્મનું શ્રમણ ! તમે એનો વિભાગ ન કરો. આપણે બધા એક જ જગ્યા પર બેસીને સાથે ખાઈએ-પીએ.” Page #686 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૪૮-૪૨ से तत्थ भुंजमाणे णो अप्पणी खद्धं खद्धं--जाबअमुच्छिए- जाव- अणज्झोववण्णे बहुसममेव भुंजेज्ज वा पाएज्ज वा । परिष्ठापना विधि --આ. સુ. ૪, અ. ૨, ૩, ૬, મુ. ૩૭ (H) थविर संत गहिय पिंड उवभोग-परिठावण विही य ૨૨૪૮. નિ ંથં ચ શાાવલ્લુરું પિંડવાયડિયા, अणुपविट्ठे के दोहिं पिंडेहिं उवनिमंतेज्जा “एगं आउसो ! अप्पणा भुंजाहि, एगं थेराणं दलयाहि, से य तं पिंडं पडिग्गाहेज्जा, थेरा य से अगवेसियव्वा सिया जत्थेव अणुगवेसमाणे थेरे पासिज्जा तत्थेवऽणुप्पदायब्वे सिया नो चेव णं अणुगवे समाणे थेरे पासिज्जा तं नो अप्पणा भुंजेज्जा, नो अन्नेसिं दावए, एगंते अणावाए अचित्ते बहु फासुए थंडिले पडिलेहेत्ता, पमज्जित्ता परिट्ठावेयव्वे सिया । निग्गंथं च णं गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठे केइ तिहिं पिंडेहिं उवनिमंतेज्जा “નં આડસો ! અવળા ભુંગાદિ, તે થેરાĪ दलयाहि", से य ते पडिग्गाहेज्जा, थेरा य से अणुगवेसेयव्वा सेसं तं चेव - जाव-परिट्ठावेयव्वे સિયા { एवं जाव- दसहिं पिंडेहिं उवनिमंतेज्जा, एगं आउसो ! अप्पणा भुंजाहि, नव थेराणं दलयाहि સેસ તે સેવ-નાવ--પરિકાત્રેયત્વે સિયા । -વિ. સ. ૮, ૭. ૬, સુ. ૪ बहुपरियावण्ण - आहारस्स विही૧૨૪૬. સે મિલવૂ વા, મિસ્તુળી વા વદુપરિયાવળ भोयणजायं पडिगाहेत्ता साहम्मिया तत्थ वसंति भोइया समण्णा अपरिहारिया अदूरगया । तेसिं अणालोइया अणामंतिया परिद्ववेति । माइट्ठाणं संफासे णो एवं करेज्जा । से तमादाए तत्थ गच्छेज्जा गच्छित्ता से पुव्वामेव आलोएज्जा चारित्राचार ६१७ ત્યારે તે સાધુ તેમની સાથે બેસીને ભોજન કરતી વેળાએ પણ પોતે સ્વાદિષ્ટ સરસ આહાર ન ખાય યાવત્ અમૂર્છિત યાવત્ સમભાવથી સમાન ભાગ જ ખાયે-પીએ. સ્થવિરો માટે સંયુક્ત ગૃહીત આહારનો પરિભોગ અને પરઠવવાની વિધિ : ૧૨૪૮. (ગૃહસ્થના ઘરે આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી) પ્રવેશેલા નિર્પ્રન્થને કોઈ ગૃહસ્થ બે પિંડ (આહાર) ગ્રહણ કરવા માટે ઉપનિયંત્રણ કરે - 'હે આયુષ્મન્ ! એક પિંડ તમે ખાજો. અને બીજો પિંડ સ્થવિરોને આપજો.' પછી તે નિર્પ્રન્થ તે (બન્ને) પિંડને ગ્રહણ કરે અને તે સ્થવિરોની તપાસ કરે. તપાસ કરતાં જ્યાં સ્થવિરોને જુએ ત્યાં જ તે પિંડ તેમને આપે, જો કદાચ શોધતાં સ્થવિરો ન મળે તો તે પિંડ પોતે ખાય નહીં અને બીજાને આપે નહીં પણ એકાંત અનાપાત – જ્યાં કોઈ આવે નહિ એવી અચિત્ત અને બહુ પ્રાસુક સ્થંડિલ (ભૂમિ)ને જોઈને પ્રમાર્જીને ત્યાં પરવે. ગૃહસ્થના ઘરે આહાર ગ્રહણ કરવાના ઈરાદાથી પ્રવેશ કરેલા નિર્પ્રન્થને કોઈ ગૃહસ્થ ત્રણ પિંડ ગ્રહણ કરવાને ઉપનિયંત્રણ કરે - 'હે આયુષ્મન્ ! એક પિંડ તમે ખાજો અને બીજા બે પિંડ સ્થવિરોને આપજો' પછી તે નિર્પ્રન્થ ત્રણે પિંડોને ગ્રહણ કરે, અને સ્થવિરોની તપાસ કરે. બાકીનું પૂર્વસૂત્રની પેઠે જાણવું યાવત્ પરઠવી દે, એ પ્રમાણે યાવત્ દશ પિંડોને ગ્રહણ કરવાને ઉપનિયંત્રણ કરે, પરંતુ એમ કહે કે 'હે આયુષ્મન્ એક પિંડ તમે ખાજો અને બાકીના નવ પિંડ સ્થવિરોને આપજો. 'તો તે જ રીતે બાકી બધું પૂર્વપેઠે જાણવું યાવત્ પરઠવી દે.’ વધેલા આહાર સંબંધી વિધિ : ૧૨૪૯, સાધુ અથવા સાધ્વી આહાર કર્યા બાદ વધેલ આહારને લઈ સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ તથા અપારિહારિક સાધુ સાધ્વી, જેઓ નજીકમાં રહે છે તેઓને બતાવ્યા વિના તેમ જ આમંત્રિત કર્યા વિના જો તે આહાર પરઠવી દે તો તે માયા સ્થાનનો સ્પર્શ કરે છે. સાધુએ એવું કરવું ન જોઈએ. બચેલો આહાર લઈને તે મુનિઓની પાસે જાય ત્યારપછી કહે - Page #687 -------------------------------------------------------------------------- ________________ ६१८ चरणानुयोग परिष्ठापना प्रायश्चित्त सूत्र १२५०-५२ "आउसंतो समणा ! इमे मे असणे આયુષ્યનું શ્રમણ ! આ અશન યાવતુ સ્વાદિમ वा-जाव-साइमे वा बहुपरियावण्णे तं भुंजह व णं, આહાર મારા માટે વધારે છે, તો આપ એનો परिभाएह व णं," से सेवं वदंतं परोवदेज्जा ઉપભોગ કરી અને અન્યોન્ય ભિક્ષુઓને વિભાગ કરી દો.' આ પ્રમાણે કહેતાં જો તે મુનિ કહે - “ તો સમUTI ! માહીતિ ગvi વ –ગાવ આયુષ્મનું શ્રમણ ! આ અશન પાવતુ સ્વાદિમાં साइमं वा जावतियं जावतियं परिसडइ तावतियं આહાર લાવો. જેટલું ખવાશે તેટલું ખાશું પીશું तावतियं भोक्खामो वा पाहामो वा । सव्वमेयं અથવા આ સઘળા આહારનો ઉપભોગ થશે તો परिसडति सव्वमेयं भोक्खामो वा पाहामो वा । બધો ખાઈ પી લેશું.” - . . ૨, ૫, ૬, ૩, ૬, સે. ૨૬૬ संभोइयाणं अणिमंतिय परिट्ठवंतस्स पायच्छित सत्तं- સાંભોગિકોને નિમંત્રણ ક્યાં વગર પરવવાનું પ્રાયશ્ચિત્ત સુત્ર: ૧ર૦. ને મિકg મ[vi વળગાયં પડrifહતા ૧૨૫૦. જે ભિક્ષુ મનોજ્ઞ આહાર પ્રહણ કરીને લાવેલ હોય તે बहु परियावन्नं सिया अदूरे तत्थ साहम्मिया, ખાઈ લીધા પછી બચેલા આહારને ત્યાં પાસે संभोइया, समणुन्ना, अपरिहारिया संता परिवसंति ते સાધર્મિક, સંભોગિક, સમનોજ્ઞ, અપારિહારિક अणापच्छिय अनिमंतिय परिदठवेइ. परिठवेंतं वा । મુનિઓ હોય, તેમને પૂછયા વગર, નિમંત્રણ साइज्जइ । આપ્યા વગર પરઠવે, (પરઠવાવે) પરઠવનારનું અનુમોદન કરે, तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તો તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं । આવે છે. -. ૩. ૨ જુ. ૪૫ गहियआहारे मायाकरण-णिसेहो પ્રાપ્ત આહારમાં માયા કરવાનો નિષેધ : ફરક. સૈ / મનુvi ભોયણ નાત મહેત્તા પંતે ૧૪૫૧. એકલો ભિક્ષા માટે ગયેલો સાધુ મનોજ્ઞ ભોજન भोयणेण पलिच्छाएति 'मामेत दाइयं संत दळूणं ગ્રહણ કરીને તે આહારને લૂખો-સૂકા ભોજનથી सय मादिए, तं जहा-आयरिए वा-जाव- ઢાંકી દે અને એમ વિચારે કે આ મનોજ્ઞ આહારને गणावच्छेइए वा । णो खल मे कस्सइ किंचि वि દેખાડીશ તો આચાર્ય ચાવતું ગણાવચ્છેદક રખીને दातव्वं सिया ।" माइट्ठाणं संफासे । णो एवं પોતે જ લઈ લેશે. પરંતુ મારે આમાંથી કોઈને કંઈ करेज्जा । પણ દેવું નથી,એમ વિચારનાર સાધુ માયા સ્થાનનો સ્પર્શ કરે છે. સાધુએ તેવું કરવું ન જોઈએ. से त्तमायाए तत्थ गच्छेज्जा, गच्छित्ता पुव्वामेव મુનિ તે ભોજનને લઈને આચાર્ય આદિની સમીપે उत्ताणए हत्थे पडिग्गहं कटू इमं खलु इमं खलु જાય ત્યાં જઈને પાત્ર ખુલ્લા રાખીને હાથથી त्ति आलोएज्जा । णो किंचि वि णिगृहेज्जा ।। આહારને ઉંચો કરે "આ અમુક વસ્તુ છે, આ અમુક - મા. સુ. ૨, પૃ. ૬, ૩. ૨૦ સુ. ૪૦૦ વસ્તુ છે.” એમ કહી-કહીને બધું દેખાડે, જરા પણ ને છુપાવે. आहार उवमोगे मायाकरण णिसेहो१२५२. सिया एगइओ लद्धं, विविह पाण भोयणं । भद्दगं भद्दगं भोच्चा, विवण्णं विरसमाहरे ।। આહારનો ઉપભોગ કરવામાં માયા કરવાનો નિષેધ : ૧૨૫૨. કદાચિતુ કોઈ સાધુ વિવિધ પ્રકારના સુંદર સરસ આહાર મેળવીને રસ્તામાં જ ભોગવી લે અને વધેલો વિવર્ણ-રૂપરંગરહિત, સ્વાદરહિત આહાર ઉપાશ્રયમાં લઈ આવે, १. से एगइओ अण्णयर भोयणजायं पडिग्गाहेत्ता भद्दयं भद्दयं भोच्चा विवन्नं विरसमाहरइ, माइट्ठाणं संफासे, णो एवं करिज्जा । -3, મુ. ૨, ૪, ૨, ૩, ૨૦, મુ. ૪૦૨ Page #688 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२५३-५५ नीरस आहार परिष्ठापना प्रायश्चित्त सूत्र चारित्राचार ६१९ जाणंतु ता इमे समणा, आययट्ठी अयं मुणी । કારણ કે તેમ કરવાથી બીજા શ્રમણો એમ જાણે કે संतुट्ठो सेवई पंतं, लूहवित्ती सुतोसओ ।। આ મુનિ ખૂબ આત્માર્થી અને સંતોષી ભિક્ષુ છે કે જે સંતુષ્ટ થઈને લુખો સૂકો આહાર લેવે છે.” पूयणट्ठा जसोकामी, माणसम्माणकामए । આવી રીતે દંભથી જે પૂજા, કીર્તિ, માન અને बहुं पसवई पावं, मायासल्लं च कुव्वई ।।। સન્માનનો ઈચ્છુક છે તે ઘણું પાપ ઉપાર્જિત કરે છે -दस. अ. ५, उ. २, गा. ३३-३५ भने माया-शस्यनु सेवन २. १२५३. से भिक्खू वा, भिक्खु णी वा गाहावइकुल १२५3.४साधु अथवा साध्वी स्थना घरमा छन भने पिण्डवायपडियाए अणपविठे अण्णतरं भोयणजातं કોઈ પણ પ્રકારના આહાર લઈને સ્વાદિષ્ટ - पडिगाहेत्ता सुभि सुब्भि भोच्चा, दुब्भि दुभि સ્વાદિષ્ટ ખાઈ જાય અને નિઃસ્વાદ પરઠવી દે, તે परिवेति । मातिट्ठाणं संफासे । णो एवं માયાસ્થાનનો સ્પર્શ કરે છે. તેણે એવું ન કરવું करेज्जा । सुभि वा, दुभि वा, सव्वं भुंजे ण જોઈએ. મનને અનુકુળ કે પ્રતિકુલ જેવો આહાર छड्डए । મળ્યો હોય, સાધુ તેનો સમભાવપૂર્વક ઉપભોગ કરે, -आ. सु. २, अ. १, उ. ९, सु. ३९४ તેમાંથી જરા પણ છોડે નહિ. णीरस-आहार-पविट्ठवण-पायच्छित्तसुत्तं નિરસ આહાર પરઠવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: १२५४. जे भिक्खू अण्णयरं भोयणजायं पडिग्गाहित्ता सुभि १२५४.४ साधु स्थना घरेथा विविध प्रानो मार सुब्भि भुंजइ, दुभि दुभि परिठ्ठवेइ, परिट्ठवेंतं લાવીને તેમાંથી મનને અનુકૂળ આહારને ખાય છે, वा साइज्जइ । અને મનને પ્રતિકૂળ આહારને પરઠવે છે, (પરઠવાવે છે) પરઠવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । मावेछ. -नि. उ. २, सु. ४४ गहिय लोणस्स परिभोगण-परिहवण-विही મળેલા મીઠાનો પરિભોગ અને પરિઠાવનની વિધિ : १२५५. से भिक्खू वा, भिक्खु णी वा गाहावइकुलं १२५५. साधु अथवा साध्वी माहा२ भाटे स्थना ५२मा पिंडवायपडियाए अणुपविठे समाणे-सिया से परो પ્રવેશે, ત્યાં કદાચિતું ગૃહસ્થ પોતાના પાત્રમાં સિંધા अभिहट अंतो पडिग्गहे बिलं वा लोण उब्भियं લૂણ અથવા મીઠું લાવીને, તેમાંથી થોડો ભાગ દેવા वा लोणं परिभाइत्ता नीहद दलइज्जा । तहप्पगारं લાગે, તો જ્યારે તે મીઠું આદિ ગૃહસ્થના પાત્રમાં पडिग्गहं परहत्थं सि वा, परपायं सि वा, અથવા હાથમાં હોય ત્યારે જ જોઈને સાધુ તેને अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । અપ્રાસુક જાણીને યાવતું ગ્રહણ ન કરે. से य आहच्च पडिग्गाहिए सिया तं च नाइदूरगए કદાચિત્ અજાણતાં લેવાઈ જાય તો અને થોડે દૂર जाणिज्जा, से त्तमाया य तत्थ गच्छिज्जा, गच्छित्ता ગયા પછી ખ્યાલ આવે તો તેને લઈને ગૃહસ્થના ઘેર पुवामेव आलोइज्जा - પાછા ફરી એ વસ્તુ પહેલાં બતાવીને પૂછે – आउसोत्ति वा ! भइणित्ति वा ! इमं किं ते जाणया हेमायुमन ! अथवा भगिनी! तमे साए दिन्नं, उयाहु अजायणा ? જોઈને આપ્યું છે કે અજાણતાં ? “से य भणिज्जा" - नो खलु मे जाणया दिन्नं, ગૃહસ્થ ઉત્તર આપે કે મેં જાણીને નથી આપ્યું પરંતુ अजायणा दिन्नं । मत आयुं छे." दस. अ. ६, गा. १७ । Page #689 -------------------------------------------------------------------------- ________________ ६२० चरणानुयोग प्राणादि संसक्त आहार परिभोग - परिष्ठापन विधि सूत्र १२५६-५८ कामं खलु आउसो ! इयाणिं निसिरामि तं भुंजइ “હે આયુમન્ ! હવે હું આ વસ્તુ આપને આપું છું वा णं, परिभाएह वा णं तं परेहिं समणुण्णायं, આપ એનો ઉપયોગ કરો અથવા વહેંચી લેજો.” समणुसळं तओ संजयामेव भुजिज्जा वा, पीएज्ज આ પ્રમાણે જે વસ્તુને માટે ગૃહસ્થ અનુમતિ આપી वा । હોય, અથવા જણાવી દીધું હોય તો તેને યતનાની साथे पाय-पावे. जं च नो संचाएइ भोत्तए वा, पायए वा साहम्मिया જો એને પોતે ખાઈ-પી ન શકે તો ત્યાં જે સ્વધર્મી, तत्थ वसंति, संभोइया समणुण्णा, अपरिहारिया સંભોગી, સમનોજ્ઞ અને વ્રતધારી શ્રમણ હોય તેમને अदूरगया तेसिं अणुप्पदायव्वं सिया । आपीहे. नो जत्थ साहम्मिया जहेव बहुपरियावण्णे कीरइ જો સાધર્મિક સાધુ ત્યાં ન હોય તો વધારે આહાર तहेव कायव्वं सिया । લઈ જવાથી જે પ્રમાણે આગમમાં પરઠવવાની વિધિ -आ. सु. २, अ. १, उ. १०, सु. ४०५ કહી છે તે અનુસાર પરઠવી દે, पाणाइ संसत्त आहारस्स परिमोयण-परिष्ट्रवण विही- જીવયુક્ત આહારનો પરિભોગ અને પરઠવવાની વિધિ : १२५६. निग्गंथस्स य गाहावइकलं पिंडवायपडियाए १२५. गृहस्थना ५२भ माहा२ माटे प्रवेशेला साधुना अणुप्पविट्ठस्स, अंतो पडिग्गहंसि पाणाणि वा, પાત્રમાં કોઈ પ્રાણી, બીજ કે સચિત્તે રજ પડી જાય बीयाणि वा, रए वा परियावज्जेज्जा, तं च संचाएइ તો જો તેને પ્રથફ કરી શકાય તથા વિશેષ શોધન કરી विगिचित्तए वा, विसोहित्तए तं पुव्वामेव विगिंचिय શકાય તો તેને પૃથફ કરી વિશોધન કરી યતનાપૂર્વક विसोहिय, तओ संजयामेव भुजेज्ज वा, पीएज्ज वा । ખાય તથા પીએ. तं च नो संचाएइ विगिचित्तए वा, विसोहित्तए वा, જો તેને પૃથફ કરવું અને આહારનું વિશેષ શોધન तं नो अप्पणा भुंज्जेज्जा, नो अन्नेसिं दावए एगते કરવું સંભવિત ન હોય તો તેનો ન પોતે ઉપભોગ बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता परिट्ठवेयव्वे કરે કે ન બીજાને આપે, પરંતુ એકાંત અને અત્યંત सिया । પ્રાસુક Úડિલ-ભૂમિમાં પ્રતિલેખન, પ્રમાર્જન કરી -कप्प. उ. ५, सु. ११ પરઠવી દે, विहि उदगाइ-संसत्त-भोयणस्स परिभोयण-परिठवण પાણી આદિથી સહિત આહારનો પરિભોગ અને પરઠવવાની विधि: १२५७. निरगंथस्स य गाहावइकलं पिंडवायपडियाए १२५७. स्थना घरमा सासर माटे प्रवेशमा साधुना अणुप्पविट्ठस्स अंतो पडिग्गहंसि दए वा, दगरए પાત્રમાં જો સચિત્ત પાણી, સચિત્ત ટીપું કે પાણીનો वा, दगफु सिए वा, परियावज्जे ज्जा से य કણ પડે અને આહાર ગરમ હોય તો તે ખાઈ લેવો उसिणभोयणजाए परिभोत्तव्वे सिया ।। . से य सीयभोयणजाए तं नो अप्पणा मुंजेज्जा, नो તે આહાર ઠંડો હોય તો ન પોતે ખાય કે ન બીજાને अन्नेसिं दावए एगते बहुफासुए थंडिले पडिलेहित्ता આપે, પરંતુ એકાંત અને અત્યંત પ્રાસુક સ્પંડિલपमज्जित्ता, परिट्ठवेयव्वे सिया । ભૂમિમાં પરઠવી દેવો જોઈએ. -करप. उ. ५, सु. १२ अचित्त अणेसणिज्ज-आहारस्स परिष्ट्रवण-विही અચિત્ત અનેષણીય આહાર પરઠવવાની વિધિ : १२५८. निग्गंथेण य गाहावइकुलं पिण्डवायपडियाए १२५८. गृहस्थनां घरमा माहार भाटे प्रवेशेला साधु द्वार। अणुप्पवितुणं अन्नयरे अचित्ते अणे सणिज्जे સચિત અનેષણીય આહાર ગ્રહણ થાય તો, पाणभोयणे पडिगाहिए सिया अत्थि य इत्थ केइ જો ત્યાં અનુપસ્થાપિત (જેની વડી દીક્ષા થઈ નથી सेहतराए अणुवठ्ठावियए, कप्पइ से तस्स दाउं वा, એવા નવદીક્ષિત સાધુ) હોય તો તેને તે આહાર अणुप्पदाउं वा । આપવો કહ્યું છે. Page #690 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२५९-६२ आचार्य अदत्त आहार परिभोग प्रायश्चित्त सूत्र नत्थि य इत्थ केइ सेहतराए अणुवट्ठावियए, तं नो अप्पणा भुंजेज्जा, नो अन्नेसि दावए, एगन्ते बहुफासुए पएसे पडिलेहित्ता पमज्जित्ता परिट्ठवेयव्वे सिया । कप्प. उ. ४, सु. १८ आयरिय अदत्त आहार परिभुंजणस्स पायच्छित्त सुत्तं१२५९. जे भिक्खू आयरिएहिं अदिण्णं आहारेइ, आहारेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारद्वाणं उग्धाइयं । -नि. उ. ४, सु. २० पत्ताणं आहार-करमाणस्स पायच्छित सुत्तं१२६०. जे भिक्खू पिउमंद - पलासयं वा, पडोल - पलासयं वा, बिल्ल पलासियं वा, सीओदग-वियडेण वा, उसिणोदग - वियडेण वा, संफाणिय-संफाणिय आहारेइ, आहारेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उधाइयं । -नि. उ. ५, सु. १४ गिरिमत्ते भुंजमाणस्स पायच्छित्त सुत्तं१२६१. जे भिक्खू गिहिमत्ते भुंजइ, भुंजतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । - नि. उ. १२, सु. १० पुढवी आइए असणाइ णिक्खवणस्स पायच्छित्त सुताई१२६२. जे भिक्खू असणं वा जाव- साइमं वा पुढवीए णिक्खिवइ, णिक्खिवंतं वा साइज्जइ । जेनक्खू असणं वा जाव - साइमं वा संथारए णिक्खिवइ, णिक्खिवंतं वा साइज्जइ । जे भिक्खू असणं वा जाव - साइमं वा वेहासे णिक्खिवइ, णिक्खिवंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्धाइयं । - नि. उ. १६, सु. ३३-३५ चारित्राचार ६२१ જો અનુપસ્થાપિત શિષ્ય ન હોય તો ન સ્વયં તેણે ખાવું જોઈએ, કે ન અન્યને દેવું જોઈએ. પરંતુ એકાંત સ્થંડિલ ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરી પરઠવી દેવું જોઈએ. આચાર્યે આપ્યા વિના આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १२५८. ४ भिक्षु खायायें साध्या विना आहार उरे छे, (उरावे छे ) १२नारनुं अनुमोहन उरे छे. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. પત્રોનો આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १२५०. ४ भिक्षु बींजानां पान, पडस-पत्र, जिली- पत्रने અચિત્ત ઠંડા પાણીથી અધવા અચિત્ત ગરમ પાણીથી ધોઈને આહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) जावे छे. ગૃહસ્થના પાત્રમાં આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૨૬૧, જે ભિક્ષુ ગૃહસ્થનાં પાત્રમાં આહાર કરે છે, (કરાવે छे) डरनारनुं अनुमोहन रे छे. . તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. પૃથ્વી આદિ પર અશનાદિ રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १२५२. हे मिक्षु खशन यावत् स्वाहिम पहार्थ भूमि पर राजे छे, (२पावे छे ) रामनारनुं अनुमोहन रे छे. જે ભિક્ષુ અશન યાવત્ સ્વાદિમ પદાર્થ સંથારા પર राजे छे, (रावे छे) रामनारनुं अनुमोहन रे छे. જે ભિક્ષુ અશન યાવત્ સ્વાદિમ પદાર્થ છિકુ આદિ ઉંચી જગ્યા પર રાખે છે, (૨ખાવે છે) રાખનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खायेछे. . Page #691 -------------------------------------------------------------------------- ________________ ६२२ चरणानुयोग इंगालादि दोष स्वरूप सूत्र १२६३-६४ પરિભોરોષણાનાં દોષ - ૧૦ પરિભોમૈષણાના પાંચ દોષો : संजोयणा पमाणे इंगाले धूम कारणा पढमा, वसहि बहिरंतरे वा रसहेउं दव्व संजोगा ।। -पिंड. नि. गा. ९४ ૧, સંયોજના : સ્વાદ વધારવા માટે બે પ્રકારનાં પદાર્થોનો સંયોગ કરવો. ૨. અપ્રમાણ : પ્રમાણથી અધિક આહારાદિ લાવવો અથવા ખાવો. ૩. ઈગાલ: સરસ આહારની પ્રશંસા કરતાં ખાવું ૪. ધૂમ : નિરસ આહારની નિન્દા કરતાં ખાવું. ૫. કારણ : ઠા. અ. ૬. સૂ. ૫૦૦ માં તથા ઉત્તરાધ્યયન અ: ૨૬ ની. ગા. ૩૧ થી ૩૪માં આહાર કરવાનાં કારણ અને ન કરવાનાં કારણે પ્રરૂપિત છે. इंगालाइ दोसाणं सरूवं ઈગાલ આદિ દોષોનું સ્વરૂપ : ર૬૩, ૫. અદ અંતે સફT૦ મથક ૧ ગોયUTI ૧૨૬૩. પ્ર. હે ભંતે ! અંગાર દોષસહિત, ધૂમ દોષ સહિત, दोसदुट्ठस्सरे पाणभोयणस्स के अठे पण्णत्ते ? અને સંયોજનાદોષથી દૂષિત પાનભોજનનો શો અભિપ્રાય કહ્યો છે ? उ. गोयमा ! जे णं निग्गंथे वा, निग्गंथी वा ઉ. હે ગૌતમ ! સાધુ યા સાધ્વી પ્રાસુક અને फासुएसणिज्ज असणं वा-जाव-साइमं वा पडिग्गाहित्ता એષણીય અશન યાવતું સ્વાદિમ આહારને ગ્રહણ मुच्छिए गिद्धे गढिय अज्झोववन्ने आहारं आहारेइ કરી મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને આસક્ત થઈને एस णं गोयमा ! सइंगाले पाणभोयणे । આહાર કરે તો હે ગૌતમ ! એ અંગારદોષસહિત પાનભોજન કહેવાય. जे णं निग्गंथे वा, निग्गंथी वा फास्-एसणिज्ज સાધુ યા સાધ્વી પ્રાસુક એષણીય અશન યાવત, असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता સ્વાદિમ આહારને ગ્રહણ કરી અત્યંત અપ્રીતિપૂર્વક महयाअप्पत्तियं कोहकिलामं करे माणे आहारं ક્રોધથી ખિન્ન થઈને આહાર કરે તો તે ગૌતમ ! એ आहारेइ । एस णं गोयमा ! सधूमे पाणभोयणे । ધૂમદોષસહિત પાનભોજન કહેવાય. जे णं निग्गंथे वा, निग्गंथी वा फासु-एसणिज्ज સાધુ યા સાધ્વી પ્રાસુક એ પણીય અશન યાવતુ असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता गुणुप्पायणं સ્વાદિમ આહારને ગ્રહણ કરીને ગુણ (સ્વાદ) हेउं-अन्न-दव्वेण सद्धिं संजोएत्ता आहारं आहारेइ ઉત્પન્ન કરવા માટે બીજા અન્ય પદાર્થ સાથે સંયોગ एस ण गोयमा ! संजोयणादोसदटठे पाणभोयणे । કરીને આહાર કરે તો તે ગૌતમ ! એ સંયોજના દોષથી દૂષિત પાનભોજન કહેવાય. एस णं गोयमा ! सइंगालस्स सधूमस्स संजोयणा હે ગૌતમ ! એ પ્રકારે અંગારદોષ, ધૂમદોષ અને दोसदुट्ठस्स पाणभोयणस्स अठे पण्णत्ते । સંયોજનાદોષથી દૂષિત પાનભોજનનો અભિપ્રાય –. સ. ૭, ૩. ૨, ૩. ૭ કહ્યો. इंगालाइ दोस रहियं आहारस्स सरूवं ઈગાલ આદિ દોષરહિત આહારનું સ્વરૂપ : ર૬૪. p. મા અંતે ! વીHિIક્સ વી ધમક્ષ નUિT- ૧૨૬૪. પ્ર. હે ભંતે ! અંગારદોષ રહિત, ધૂમદોષરહિત અને दोसविप्पमुक्कस्स पाणभोयणस्स के अठे સંયોજનાદોષરહિત પાનભોજનનો શો અભિપ્રાય કહ્યો છે? गोयमा ! जे णं निग्गंथे वा निग्गंथी वा ઉ. હે ગૌતમ ! સાધુ યા સાધ્વી યાવતુ (આહારને વાવ-પડિહેત્તા, સમુચ્છ-વાવ-મહારે | ગ્રહણ કરીને મૂચ્છરહિત યાવતુ આહાર કરે તો તે एस णं गोयमा ! वीतिंगाले पाणभोयणे । ગૌતમ ! અંગારદોષરહિત પાનભોજન કહેવાય. ૧. અંગારદોષ અને ધૂમ દોષની વ્યાખ્યા જુઓ : પિંડ નિયુક્તિ ગા. ૫૫-૬૦ સંયોજના દોષનું ઉદાહરણ, વ્યાખ્યા અને ભેદ જુઓ. પિંડ નિર્યુક્તિ ગાથા ૬૨૯-૬૪૨ Page #692 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२६५ जेणं निग्गंथे वा निग्गंधी वा जाव - पडिग्गाहेत्ता, नो महया अप्पत्तिय- जाव- आहारेइ । एस णं गोयमा ! वीयधूमे पाणभोयणे ! क्षेत्रातिक्रांत आदि दोष स्वरूप जेणं निम्गंथे वा निग्गंधी वा जाव - पडिग्गाहेत्ता जहा लद्धं तहा आहार आहारे । एस णं गोयमा ! संजोयणा दोसविप्पक्के पाणभोयणे । एस णं गोयमा ! वीतिंगालस्स वीयधूमस्स संजोयणा दोसविप्पमुक्कस्स पाण- भोयणस्स अट्ठे पण्णत्ते । -- वि. स. ७, उ. १, सु. १८ खेत्ताइक्कंतादिदोसाणं सरूवं १२६५. प. अह भंते ! खेत्तातिक्कंतस्स, कालातिक्कंतस्स, मग्गातिक्कंतस्स, पमाणातिक्कंतस्स पाणभोयणस्स के अट्ठे पण्णत्ते ? उ. गोयमा ! जे णं निग्गंथे वा निग्गंधी वा फासुएसणिज्जं असणं वा जाव - साइमं वा अणुग्गते सूरिए पडिग्गाहित्ता, उग्गते सूरिए आहार आहारेति । एस णं गोयमा ! खेत्तातिक्कंते पाण-भोयणे । जेणं निग्गंथे वा, निग्गंधी वा फासुएसणिज्जं असणं वा - जाव - साइमं वा पढमाए पोरिसीए पडिग्गाहित्ता, पच्छिम पोरिस उवायणावेत्ता आहारं आहारैति । एस णं गोयमा ! कालातिक्कंते पाण- भोयणे । १ जेणं निग्गंथे वा, निग्गंधी वा फासुएसणिज्जं असणं वा जाव - साइमं वा पडिगाहित्ता परं अद्धजोयणमेराए वीतिक्कमावेत्ता आहारमाहारेति । एस णं गोयमा ! मग्गाक्किते पाण भोयणे । १. जेणं निग्गथे वा, निग्गंधी वा, फासुएसणिज्जं असणं वा जाव - साइमं वा पडिग्गाहेत्ता परं बत्तीसाए कुक्कुड अंडग-प्पमाणमेत्ताणं कवलाणं आहार आहारे । चारित्राचार ६२३ સાધુ યા સાધ્વી યાવત્ ગ્રહણ કરીને અત્યંત અપ્રીતિપૂર્વક યાવત્ આહાર ન કરે તો હે ગૌતમ ! એ ધૂમદોષરહિત પાનભોજન કહેવાય. સાધુ યા સાધ્વી યાવત્ ગ્રહણ કરીને જેવો પ્રાપ્ત થાય તેવો જ આહાર કરે (પરંતુ સ્વાદ માટે બીજા સાથે સંયોગ ન કરે) તો હે ગૌતમ ! એ સંયોજના દોષરહિત પાનભોજન કહેવાય. હે ગૌતમ ! એ પ્રમાણે અંગારદોષરહિત, ધૂમદોષરહિત અને સંયોજનાદોષરહિત પાન ભોજનનો અર્થ કહ્યો છે. ક્ષેત્રાતિક્રાન્ત આદિ દોષોનું સ્વરૂપ ઃ १२७५. प्र. हे भंते ! क्षेत्रातिठान्त, असातिठान्त, માર્ગતિક્રાન્ત અને પ્રમાણાતિક્રાન્ત પાનભોજનનો શો અર્થ કહ્યો છે. ઉ. હે ગૌતમ ! સાધુ યા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન યાવત્ સ્વાદિમ આહા૨ને સૂર્ય ઉગ્યા પહેલાં ગ્રહણ કરી સૂર્ય ઉગ્યા પછી ખાય તો. હે ગૌતમ ! એ ક્ષેત્રપ્રતિક્રાન્ત પાનભોજન કહેવાય. સાધુ યા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન યાવત્ સ્વાદિમ આહારને પહેલા પહોરમાં ગ્રહણ કરી છેલ્લા પહોર સુધી રાખીને પછી તેનો આહાર કરે તો, કે ગૌતમ ! એ કાલાતિક્રાન્ત પાનભોજન કહેવાય, સાધુ યા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન યાવત્ સ્વાદિમ આહારને ગ્રહણ કરીને અર્ધયોજનની મર્યાદાને ઓળંગી પછી આપ તો, હે ગૌતમ ! એ માર્ગાતિક્રાન્ત પાનભોજન કહેવાય. ૧. સાધુ યા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન યાવત્ સ્વાદિમ આહારને ગ્રહણ કરીને કુકડીના ઇંડા પ્રમાણે બત્રીસથી અધિક કવલ ખાય તો, ક્ષેત્રાતિક્રાંત - અહીં ક્ષેત્ર શબ્દનો અર્થ છે. - સૂર્યના પ્રકાશનું ક્ષેત્ર. તેનું અતિક્રમણ કરવું ક્ષેત્રાતિક્રાંત છે. તાત્પર્ય એવું છે કે જ્યાં સાધુ સાધ્વી રહે છે ત્યાં સૂર્યોદયથી પૂર્વ અને સૂર્યાસ્ત બાદ એટલે કે રાત્રિમાં આહાર કરવો ક્ષેત્રાતિક્રાંત દોષ છે. સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં આહાર કરવો ક્ષેત્રાતિક્રાંત દોષ નથી. 'કૂકડી અંડશ' શબ્દની ટીકામાં અનેક પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી છે. યથા (१) निजकस्याहारस्य सदा यो द्वात्रिंशत्तमो भागो तत् कुक्कुटी प्रमाणे ! (२) कुत्सिता कुटी कुक्कुटी शरीरमित्यर्थः । तस्याः शरीर रूपायाः कुकुट्या अंडकमिव अंडकं मुखं । (३) यावत् प्रमाणमात्रेण कवलेन मुखे प्रक्षिप्यमाणेन मुखं न विकृतं भवति तत्स्थल कुक्कुट अंडकप्रमाणम् । (४) अयमन्यः विकल्पः कुक्कुटचंडकोपमे केवले । (५) अयमन्योऽर्थ : "कुक्कुटयंडक" प्रमाणमात्र शब्दस्येत्यर्थ: एतेन कवलमात्रेणादिना संख्या दृष्टव्याः । - अभि. रा. कोष “ऊणोयरिया” पृ. १९८२ . Page #693 -------------------------------------------------------------------------- ________________ ६२४ चरणानुयोग आहार करण कारण ૨. अट्ठ कुक्कुड अंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे अप्पाहारे । ३. दुवालस कुक्कुडि अंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे अवड्ढमोयरिया । एस णं गोयमा ! पमाणाइक्कंते पाणभोयणे । ४. सोलस कुक्कुडि अंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे दुभागपत्ते अड्ढोमोयरिया । ५. चउव्वीसं कुक्कुडिं अंडगप्पमाणमेत्ते कवले आहारं आहारे माणे तिभाग पत्ते, अंसिया ओमोयरिया । ૭. ६. एगतीसं कुक्कुडी अंडगप्पमाणमेत्ते कवले आहार आहारेमाणे किंचूणोमोयरिया | बत्तीसं कुक्कुड अंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे पमाणपत्ते, एत्तो एकेण वि कवलेण ऊणगं आहारं आहारेमाणे समणे निग्गंथे तो पकाम भोईत्ति वत्तव्वं सिया । સ ાં પોયમા ! દ્વજ્ઞાતમ્સ, ાઈતરસ, માવજંતH,પમાળાइक्कंतस्स पाण- भोयणस्स अट्ठे पण्णत्ते -વિ. સ. ૭, ૩. , મુ. ૬ वेयण वेयावच्च, इरियट्ठाए य संजमट्ठाए । तह पाणवत्तियाए, छठ्ठे पुण धम्मचिंताए । सूत्र १२६६-६७ હે ગૌતમ ! એ પ્રમાણાતિક્રાન્ત પાનભોજન કહેવાય. ૨. કૂકડીના ઇંડા પ્રમાણ માત્ર આઠ કવલનો આહાર કરનાર સાધુ અલ્પાહારી કહેવાય. ૩. કૂકડીનાં ઇંડા પ્રમાણ માત્ર બાર કવલનો આહાર કરનાર સાધુને કંઈક ન્યૂન અર્ધ ઊણોરિક કહેવાય. દાળ, ૩, ૬, સુ. ૬૦૦ () ૪. કૂકડીના ઇંડા પ્રમાણ માત્ર સોળ કોળિયાનો આહાર કરનાર સાધુ વિભાગ પ્રાપ્ત અર્ધાહારી કહેવાય. ૫. કૂકડીના ઇંડા પ્રમાણ માત્ર ચોવીસ કવલનો આહાર કરનાર સાધુ ત્રિભાગ પ્રાપ્ત એક ભાગ ઊણોદરિક કહેવાય. आहारकरण कारणा આહાર લેવાનાં કારણ : ૬૬. દિતાને િસમળે નિશંથે આજરમારેમાળે ૧૨૬૬. છ કારણોથી શ્રમણ નિર્પ્રન્થ આહાર ગ્રહણ કરતાં શાતિમતિ, તં નહા ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, જેમ કે -- ૬. કૂકડીના ઇંડા પ્રમાણ માત્ર એકત્રીસ કવલનો આહાર કરનાર સાધુ કંઈક ઊણોરિક કહેવાય. ૭, કૂકડીના ઇંડા પ્રમાણ માત્ર બત્રીસ કવલનો આહાર કરનાર સાધુ પ્રમાણ પ્રાપ્ત (પ્રમાણસર) ભોજન કરનાર કહેવાય. તેનાથી એક પણ કવલ ઓછો આહાર કરનાર સાધુ પ્રકામરસભોજી (અત્યંત મધુરાદિ રસનો ભોક્તા) ન કહી શકાય. હે ગૌતમ ! એ પ્રમાણે ક્ષેત્રાતિક્રાન્ત, કાલાતિક્રાન્ત, માર્ગતિક્રાન્ત અને પ્રમાણાતિક્રાન્ત પાનભોજનનો અર્થ કહ્યો છે. ૧. વેદના-ભૂખની પીડા દૂર કરવા માટે ૨. ગુરુજનોની વૈયાવચ્ચ કરવા માટે ૩. ઈર્યાસમિતિનું પાલન કરવા માટે ૪. સંયમની રક્ષા માટે પ. પ્રાણ ધારણ કરવા માટે ૬. ધર્મનું ચિંતન કરવા માટે आहार अकरण कारणा આહાર ત્યાગનાં કારણ : ૧૨૬૭, છર્દિ ટાળે સમળે નિપંથે આ વોચ્છિત માળે ૧૨૬૭. છ કારણોથી શ્રમણ નિર્ગન્ધ આહારનો પરિત્યાગ કરતાં ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, જેમ કે - જાતિમતિ, તં નહીં ૧. (ક) વ્યવ. સૂત્ર . ૮, સૂ. ૧૭ માં અટ્ટ કુક્કડી વત્તવ્યં સિયા સુધીનો પાઠ છે. -વ્યવ. ભાષ્ય. ગા. ૨૯૯ થી ૩૦૧ની ટીકા (ખ) વિ. સ. ૨૫, ઉં. ૭, સુ. ૨૦૬ (ગ) ઉવ. સુ. ૩૦ ૨. ઉત્ત. અ. ૨૬, ગા. ૩૨ Page #694 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२६८-७० कालातिक्रांत आहार रक्षण-भोजन निषेध तथा प्रायश्चित्त चारित्राचार ६२५ आतंके उवसम्गे, तितिक्खणे बंभचेरगत्तीए । ૧. આતંક - તાવ આદિ આકસ્મિક રોગ થવાથી पाणिंदया-तवहेडं, सरीरवच्छेयणट्ठाए । ૨. ઉપસર્ગ-દેવ, મનુષ્ય, તિર્યચકૃત ઉપદ્રવ થવાથી - તા. . ૬ . ૧ee (૨) ૩. તિતિક્ષા - બ્રહ્મચર્યની સુરક્ષા માટે ૪. પ્રાણીઓની દયા કરવા માટે ૫. તપની વૃદ્ધિ માટે ૬. શરીર વ્યુત્સર્ગ (સંથારો) કરવા માટે. વાર મહા વધુળ મુંગા-જલે પારં - કાલાતિક્રાન્ત આહાર રાખવા અને ખાવાનો નિષેધ તથા પ્રાયશ્ચિત્ત સુત્ર: ૨૨૬૮. ની પૂરું નિjથાળ વ, નિjથા વા અvi ૧૨૬૮, સાધુ અથવા સાધ્વીઓને પ્રથમ પ્રહરમાં પ્રહણ કરેલ वा-जाव-साइमं वा पढमाए पोरिसीए पडिग्गाहेत्ता અશન યાવતુ સ્વાદિમને અંતિમ પ્રહર સુધી પોતાની पच्छिमं पोरिसिं उवाइणावेत्तए । પાસે રાખવું કલ્પતું નથી. से य आहच्च उवाइणावए सिया तं नो अप्पणा કદાચ તે આહાર રહી જાય તો તેને સ્વયં ન ખાય भुंजेज्जा, नो अन्नेसिं अणुपदेज्जा । અને અન્યને ન આપે. एगन्ते बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता પરંતુ એકાંત અને સર્વથા અચિત્ત ડિલ ભૂમિનું परिट्ठवेयव्वे सिया । પ્રતિલેખન તેમ જ પ્રમાર્જન કરી તે આહારને પરઠવી દેવો જોઈએ. तं अप्पणा भुंजमाणे, अन्नेसि वा दलमाणे, તે આહારને સ્વયં ખાય અથવા અન્યને આપે તો તે आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं ।। ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્તનો -. . ૪, સુ. ૨૬ પાત્ર બને છે. કર૬૬. ઉર્દૂ પઢમાર પરિસી સી વીં--તાવ- ૧૨૯. જે ભિક્ષુ પ્રથમ પ્રહરમાં અશન યાવતું સ્વાદિમ साइमं वा पडिग्गाहेत्ता पच्छिमं पोरिसिं उवाइणावेइ, ગ્રહણ કરીને અંતિમ પ્રહર સુધી રાખે છે, (૨ખાવે उवाइणावेंतं वा साइज्जइ ।। છે,) રાખનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩ષા | આવે છે. -ર. ૩. ૨૨, મુ. રૂ मग्गातिकांत आहार रक्खण भुंजण णिसेहो માર્ગીતિક્રાન્ત આહાર રાખવા અને ખાવાનો નિષેધ અને પત્તિ ૩ - પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૧૨૭૦, ને ના થાળ વ, ઉનાથીખ વા અi ૧૨૭૦. સાધુ અને સાધ્વીઓને અશન યાવતું સ્વાદિમ वा-जाव-साइमं वा, परं अद्धजोयणमेराए આહાર અર્ધયોજનની મર્યાદાથી આગળ પોતાની उवाइणावेत्तए । પાસે રાખવો કલ્પતો નથી. से य आहच्च उवाइणाविए सिया, तं नो अप्पणा કદાચ તે આહાર રહી જાય તો તે આહારને પોતે ન भुजेज्जा, नो अन्नेसिं अणुपदेज्जा । ખાય અને અન્યને ન આપે. एगन्ते बहुफासुए थंडिले पडिलेहिता पमज्जित्ता પરંતુ એકાંત અને સર્વથા અચિત્ત ચંડિલ ભૂમિનું परिढुवेयव्वे सिया । પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરી તે આહારને પરાઠવી દેવો જોઈએ. ઉત્ત. અ. ૨૩, ગા. ૩૩-૩૪ કાલાતિક્રાંતિ અને માર્ગીતિક્રાંત આહાર માટે ખાવાનો નિષેધ અને પરઠવાનું વિધાનનું તાત્પર્ય એ છે કે ઉપર બતાવેલા બંને પ્રકારના આહારના વિષયમાં ચોથા પ્રહરના પછી તથા અર્ધ યોજના ગયા પછી સંગ્રહવૃત્તિ અને જીવ સંશતતા આદિની સંભાવના રહે છે. - બૃહત્કલ્પ ભાષ્ય સૂ. ૧૭ની ટીકા પૃ. ૧૪૦૦. ચાતુર્માસમાં જો માર્ગની વચ્ચે નદી વહેતી હોય તો અર્ધ યોજન પણ જવું કલ્પતું નથી. સ્પષ્ટીકરણ માટે જુઓ - વર્ષાવાસ સમાચારી. - દસા. દ. ૮ સૂ. ૧૦-૧૧ ૩. Page #695 -------------------------------------------------------------------------- ________________ ६२६ चरणानुयोग ૧૨૭૬. आहार प्रशंसा - निंदा निषेध तं अप्पणा भुंजमाणे अन्नेसिं वा दलमाणे, आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्धाइयं । – ૫. ૩. ૪, ૬. ૨૭ जे भिक्खू परं अजोयण मेराओ असणं वा जावसाइमं वा उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । નિ. ૩. ૧૨, સુ. ૨ आहारस्स वण्णं अवण्णं ण णिदिसे१२७२. निट्ठाणं रसनिज्जूढं, भद्दगं पावगंति वा । पुट्ठो वा वि अपुट्ठो वा, लाभालाभं न निद्दिसे ।। - સ. શ્રૃ. ૮, ૩, ૨૨ से भिक्खू वा भिक्खुणी वा १. पाईणं संखडि णच्चा पडीणं गच्छे अणाढायमाणे, સંખડી २. पडीणं संखडि णच्चा पाईणं गच्छे अणाढायमाणे, ગમન - ૧૧ परमद्धजोयणमेराए संखडीए य गमण णिसेहो અર્ધ યોજન ઉપરાંત સંખડી (જમણવાર)માં જવાનો નિષેધ : ૧૨૭૩. સે મિલ્લૂ વા પિવવુળી વા પર અદ્ધનોયમેરાÇ૧૨૭૩. સાધુ અથવા સાધ્વીએ અમુક ઠેકાણે સંખડી છે એવું संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । જાણી બે ગાઉની હદમાં પણ સંખડીમાંથી ભોજન લેવા માટે ન જવું જોઈએ. સાધુ અથવા સાધ્વી - ૧. પૂર્વ દિશામાં સંખડી છે, સંખડી કયાંય પણ હોય, જેમ કે એવું જાણી તેની ઉપેક્ષા કરતાં પશ્ચિમ દિશામાં ભિક્ષા માટે ચાલ્યા જવું જોઈએ. ३. दाहिणं संखडि णच्चा उदीणं गच्छे अणाढायमाणे, ४. उदीणं संखडि णच्चा दाहिणं गच्छे अणाढायमाणे । - जत्थेव सा संखडी सिया, तं जहागामंसि वा जाव - रायहाणिसि वा संखडिं संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । केवली बूया - आयाणमेयं । –આ. સુ. ર, ૩૬. ૧, ૩. ૨, મુ. ૨૩૮ () संखडीगमणे उप्पण्णदोसाइं૨૨૭૪, સંલડિ સંઘડિડિયાદ્ અભિસંધારેમાળે આદાયિં વા, ૩૬સિયં વા, મીમનાય વા, જીવાડવા, पामिच्चं वा, अच्छेज्जं वा, अणिसिद्धं वा, अभिहडं वा आटु दिज्जमाणं भुंजेज्जा, सूत्र १२७१-७४ જો તે આહારને સ્વયં ખાય અથવા અન્યને આપે તો તે ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) નો પાત્ર બને છે. ૧૨૭૧. જે ભિક્ષુ અર્ધ યોજન ઉપરાંત અશન યાવત્ સ્વાદિમ રાખે છે, (૨ખાવે છે) રાખનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયચિત) આવે છે. આહારની પ્રશંસા અને નિંદાનો નિષેધ : ૧૨૭૨. કોઈના પૂછવાથી કે અણપૂછે કદી પણ સર્વ ગુણોથી યુક્ત આહારને રસાળ છે કે રસહીન આહારને રસહીન છે, ખરાબ છે એ પ્રમાણે અથવા આહારનો લાભ થયો છે કે અલાભ થયો છે એવા પ્રકારનું કશું પણ ન બોલે. ૨. પશ્ચિમ દિશામાં સંખડી છે, એવું જાણી તેની ઉપેક્ષા કરતાં પૂર્વ દિશામાં ભિક્ષા માટે ચાલ્યા જવું જોઈએ. ૩. દક્ષિણ દિશામાં સંખડી છે, એવું જાણી તેની ઉપેક્ષા કરતા ઉત્તર દિશામાં ભિક્ષા માટે ચાલ્યા જવું જોઈએ. ૪. ઉત્તર દિશામાં સંખડી છે, એવું જાણી તેની ઉપેક્ષા કરતાં દક્ષિણ દિશામાં ભિક્ષા માટે ચાલ્યા જવું જોઈએ. સંખડી કયાંય પણ હોય, જેમકે – ગામમાં યાવત્ રાજધાનીમાં જ્યાં સંખડી હોય તો ત્યાં જવાનો વિચાર પણ કરવો ન જોઈએ. કેવળી ભગવાને ફરમાવ્યું છે કે - સંખડીમાં જવું એ કર્મબંધનનું કારણ છે. સંખડીમાં જવાથી થનાર દોષ : ૧૨૭૪, સંખડી (જમણવાર) માં સારું ભોજન લાવવાના સંકલ્પથી જનાર સાધુ આધાકર્મી, ઔદ્દેશિક, મિશ્રજાત, ક્રીત, પ્રામિત્ય, નિર્બળ પાસેથી ઝૂંટવેલું, બીજાના સ્વામિત્વનો પદાર્થ, તેની આજ્ઞા વિના આપેલો અથવા સામેથી લાવેલો આહાર ખાશે. Page #696 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२७५ अस्संजए भिक्खुपडियाए १. खुड्डियदुवारियाओ महल्लियाओ कुज्जा, २. महल्लियदुवारियाओ खुड्डियाओ कुज्जा, ३. समाओ सेज्जाओ विसमाओ कुज्जा, ४. विसमाओ सेज्जाओ समाओ कुज्जा, ५. पवाताओ सेज्जाओ णिवायाओ कुज्जा, ६. णिवायाओ सेज्जाओ पवाताओ कुज्जा, ७. अंतो वा, बहिं वा उवस्सयस्स हरियाणी छिंदिय छिंदिय दालिय दालिय संथारगं संथारेज्जा, एस बिलुंगयामो सिज्जाए । तम्हा से संजते णियंठे तहप्पारं पुरेसंखडिं वा, पच्छासंखडि वा संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । - સુ. ૨, ૬. ૬, ૩. ૨, સુ. ૩૩૮ (૩) संखडी भोजन करण दोष संखडीभोयणे उप्पण्णदोसाई ૨૨૭૯. સે તિઓ મળતાં સંવડિ મિત્તા પિવિત્તા छड्डेज्ज वा, वमेज्ज वा, भुत्ते वा से णो सम्म परिणमेज्जा, अण्णतरे वा से दुक्खे रोगातं के समुप्पज्जेज्जा । केवली बूया आयाणमेयं । इह खलु भिक्खू गाहावतीहिं वा, गाहावतीणी वा परिवायएहिं वा परिवाइयाहिं वा एगज्झं सद्धि सोड पाउं भो वतिमिस्सं हुरत्था वा उवस्सयं पडिले हमाणे णो लभेज्जा तमेव उवस्त्रयं सम्मिस्सीभावमावज्जेज्जा, अण्णमणे वा से मत्ते विप्परियासियभूते इत्थिविग्गहे वा, किलीबे वा, तं भिक्खु उवसंकमित्तु बूया .. - 'आउसंतो समणा ! अहे आरामंसि वा, अहे उवस्सयसि वा, रातो वा, वियाले वा गामधम्मनियंतियं कटटु रहस्सियं मेहुणधम्मपरियारणाए आउट्टामो ।” तं चेगइओ सातिज्जेज्जा । चारित्राचार ६२७ તથા સાધુના સંખડી (જમણવાર)માં પધારવાની સંભાવનાથી કોઈ ગૃહસ્થ, ૧. નાના દરવાજામાંથી મોટા દરવાજા બનાવે, ૨. મોટા દરવાજાને નાના બનાવે. ૩. સમતલ જગ્યાને વિષમ બનાવે, ૪. વિષમ સ્થાનને સમતલ બનાવે. ૫. હવાદાર સ્થાનને વાયુહીન કરે, ૬. વાયુહીન સ્થાનને હવાદાર કરે. ૭. ઉપાશ્રયની અંદર અગર બહાર ઘાસ આદિ લીલી વનસ્પતિનેકાપે, તેનું વિદારણ કરીને ઉપાશ્રયને સુધારે, સુવાની જગ્યા તથા સંસ્તારકને સુધારે. એવું કરતાં સાધુને અનેક દોષ લાગે છે. માટે સંયમવાનું નિર્પ્રન્થ આ પ્રકારની પૂર્વ સંખડી (નામકરણ, વિવાહ આદિના ઉપલક્ષ્યમાં થનારો જમણવાર) તથા પશ્ચાત્ સંખડીમાં (મરણના ઉપલક્ષ્યમાં થતો જમણવાર) સંખડીના વિચારથી જવાની ઈચ્છા ન કરે. સંખડીમાં જમવાથી ઉત્પન્ન થતા દોષ ઃ ૧૨૭૫, સાધુ કદાચિત્ કોઈ પ્રકારની સંખડીમાં જાય અને સરસ આહાર અધિક ખાય-પીએ તો તેનાથી તે સાધુને દસ્ત (ઝાડો) યા વમન થાય, ભોજનનું બરાબર પરિણમન થાય નહિ તો વિશૂચિકા આદિ કોઈ પણ દુઃખ અથવા શૂલાદિ આતંક ઉત્પન્ન થઈ જાય. માટે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે-સંખડીમાં જવું તે કર્મબંધનનું કારણ છે. સંખડીમાં સાધુને, ગૃહસ્થ, ગૃહસ્થ સ્ત્રીઓ, પરિવ્રાજકો, પરિવ્રાજિકાઓની સાથે એક સ્થાને એકત્રિત થઈને મધ પીને ગવેષણા કરવા પર પણ કદાચિત્ અલગ અલગ સ્થાન ન મળતાં એક જ સ્થાનમાં મિશ્રિત રૂપથી ઊભા રહેવાનો પ્રસંગ બનશે. ત્યાં સાધુ, ગૃહસ્થ ગૃહસ્થસ્ત્રીઓ આદિ નશામાં મસ્ત તેમ જ બેભાન થવાથી પોતાનો ખ્યાલ નહિ રહેતા .સ્ત્રીઓ અથવા નપુંસક સાધુની પાસે આવીને એમ કહેશે. "હે આયુષ્યમનું શ્રમણ ! કોઈ બગીચામાં અથવા ઉપાશ્રયમાં રાત્રે અથવા સંધ્યામાં ઈન્દ્રિય વિષયોની પૂર્તિ માટે એકાંત સ્થાનમાં આપણે મૈથુન સેવન કરીશું.’ કોઈ સાધુ તેવી પ્રાર્થનાને સ્વીકાર પણ કરી શકે છે. Page #697 -------------------------------------------------------------------------- ________________ ६२८ चरणानुयोग आकीर्ण संखडी गमन निषेध तथा दोष अकरणिज्जं चे तं संखाए, एते आयाणा संति संचिज्जमाणा पच्चवाया भवंति । तम्हा से संजए णियंठे तहप्पगारं पुरेसंखडि वा, पच्छासंखडि वा संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । -आ. सु. २, अ. १, उ. ३, सु. ३४० आइण्णसंखडीए गमण णिसेहो तद्दोसाइं च१२७६. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण जाणेज्जा गामं वा - जाव - रायहाणि वा, इमंसि खलु गामंसि वा - जाव - रायहाणिसि वा संखडि सिया, तं पि याई गामं वा जाव - रायहाणि वा संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । केवली बूया आयाणमेयं । आइण्णोमाणं संखडि अणुपविस्समाणस्स १. पाएण वा पाए अक्कंतपुव्वे भवति, २. हत्थेण वा हत्थे संचालियपव्वे भवति, ३. पाएणं वा पाए आवडियपुव्वे भवति, ४. सीसेणं वा सीसे संघट्टियपुब्वे भवति, काण वा का, संखोभितपुव्वे भवति, ५. ६. दंडेण वा, अट्ठीण वा, मुट्ठीण वा, लेलुण वा, कवालेण वा अभिहतपुव्वे भवति, ७. सीतोदएण वा ओसित्तपुव्वे भवति, ८. रयसा वा परिघासितपुव्वे भवति, ९. अणेसणिज्जे वा परिभुत्तपुव्वे भवति, १०. अण्णेसि वा दिज्जमाणे पडिगाहितपुव्वे भवति । तम्हा से संजते णियंठे तहप्पगारं आइण्णोमाणं संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । - आ. सु. २, अ. १, उ. ३, सु. ३४२ उस्सवेसु आहारस्स गहण विही णिसेहो - १२७७ से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जा असणं वा जाव- साइमं वा अट्ठमी पोसहिएसु वा अद्धमासिएस वा मासिएस वा, दोमासिएस वा, तेमासिएस वा, चाउमासिएसु वा, पंचमासिएसु वा, छम्मासिएस वा । सूत्र १२७६-७७ આ બધું સાધુના માટે અકરણીય છે. તેવું જાણી સંખડીમાં ન જવું જોઈએ. કારણકે સંખડીમાં જવું એ કર્મબંધનનું કારણ છે. એમાં જવાથી કર્મોનો સંગ્રહ વધે છે તથા પૂર્વોક્ત દોષ ઉત્પન્ન થાય છે. માટે સંયમી નિગ્રન્થ પૂર્વ સંખડી અથવા પશ્ચાત્ સંખડીમાં જવાનો વિચાર પણ ન કરે. આકીર્ણ સંખડીમાં જવાનો નિષેધ તથા તેના દોષ : १२७५. साधु अथवा साध्वी ग्राम यावत् रा४धानीनां વિષયમાં એમ જાણે કે આ ગ્રામ યાવત્ રાજધાનીમાં સંખડી છે તો તે ગ્રામ યાવત્ રાજધાનીમાં સંખડીની પ્રતિજ્ઞાથી જવાનો પણ વિચાર ન કરે. કેવળી ભગવાને ફરમાવ્યું છે કે - એમ કરવાથી કર્મનું બંધન થાય છે. આકીર્ણ અને અવમાન (જ્યાં થોડાને માટે ભોજન બનાવેલ હોય અને ઘણા પહોંચી જાય) એવી સંખડીમાં પ્રવેશ કરવાથી - ૧. પગથી પગ કચડાઈ જશે. ૨. 3. હાથથી હાથને ઠોકર લાગશે. पात्रनी हो.डरथी पात्र पडी ४शे. ४. भाथा साथे माथु लटका पडे. ૫. કાયાથી કાયાને વિક્ષોભ ઉત્પન્ન થાય. 5. हंडथी, हाउअथी, मुट्ठीथी, ढेडांथी हीरांथी એકબીજા પર પ્રહાર થાય. ૭. (આનાથી અલગ) સચિત્ત પાણીના પણ તેના પર છાંટા લાગી શકે. ८. धूजथी भरी है. ૯. અનૈષણીક આહારનો ઉપભોગ કરવો પડે. १०. जीभ हेवानुं बेधुं पडे. માટે તે સંયમી નિર્પ્રન્થ તે પ્રકારની આકીર્ણ અને જ્યાં થોડાને માટે ભોજન બનાવેલ હોય અને ઘણા પહોંચી જાય એવી સંખડીમાં જવાનો વિચાર જ ન કરે. ઉત્સવમાં આહાર ગ્રહણનાં વિધિ નિષેધ : १२७७. साधु अथवा साध्वी गृहस्थना घरमा खाहार प्राप्ति નિમિત્તે પ્રવેશ થવાથી અશન યાવત્ સ્વાદિમનાં વિષયમાં એવું જાણે કે આ આહાર આઠમના પૌષધના પારણા સંબંધી ઉત્સવ, તથા પાક્ષિક, मासि द्विमासि, त्रिमासि यातुर्मासिक, પંચમાસિક અને છમાસિક ઉપવાસનાં પારણા સંબંધી ઉત્સવ નિમિત્તે. Page #698 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२७८ महामहोत्सव आहार ग्रहण विधि निषेध उऊसुवा, उदुगंधीसु वा, उदुपरियट्टेसु वा, बहवे समणमाहण- अतिहि-किवण-वणीमगे एगातो उक्खातो परिएसिज्जमाणे पेहाए, दोहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, तिहिं उक्खाहिं परिएसिन्जमाणे पेहाए, चउहिं उक्खाहिं परिए सिज्जमाणे पेहाए, कुंभीमुहातो वा कलोवातितो वा, संणिहीसंणिचयातो वा, परिएसिज्जमाणे पेहाए, तहप्पगारं असणं वा - जाव- साइमं वा, अपुरिसंतरकडं जाव- अणासेवितं, अफासुयं - जाव - णो पडिग्गाहेज्जा । अह पुण एवं जाणेज्जा पुरिसंतरकडं जावआसेवितं फासूयं - जाव - पडिग्गाहेज्जा । - आ. सु. २, अ. १, उ. १, सु. ३३५ महामहेसु आहारस्स गहण विहि णिसेहो - १२७८. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवापडिया अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जा असणं वा जाव- साइमं वा समवायसु वा, पिंडणियरेसु वा, इंदमहेसु वा खंदमहेसु वा, रुद्दमहेसु वा, मुगुंदमहेसु वा भूतमहेसु वा, जक्खमहेसु वा, नागमहेसु वा शूभमहेसु वा, चेतियमहेसु वा, रुक्खमहेसु वा, गिरिमहेसु वा, दरिमहेसु वा, अगडमहेसु वा तलायमहेसु वा, दहमहेसु वा णदिगवा, सरमहेसु वा, सागरमहेसु वा, आगरमहेसु वा अण्णतरेसु वा, तहप्पगारेसु वा विरूवरूवेसु, वा महामहे सु मासु, बहवे समण - जाव - वणीमए एगातो उक्खातो परिएसिज्जमाणे पेहाए- जाव- संणिहिसंणिचिताओ वा परिएसिज्जमाणे पेहाए, तहप्पगारं असणं वा - जाव - साइमं वा, अपुरिसंतरकडं जावअणासेवितं अफासूर्य- - जाव णो पडिग्गाहेज्जा | अह पुण एवं जाणेज्जा - दिण्णं तं तेसिं दायव्वं, अहं तत्थ भुंजमाणे पेहाए गाहावतिभारियं वा, गाहावतिभगिणिं वा, गाहावतिपुत्तं वा, गाहावतिधूयं वा, सुहं वा, धातिं वा, दासं वा, दासि वा, कम्मकरं वा, कम्मकरिं वा से पुव्वामेव आलोएज्जा चारित्राचार ६२९ તથા ઋતુ સંબંધી, ઋતુસંધિ સંબંધી અથવા ઋતુના પરિવર્તન સંબંધી ઉત્સવનાં નિમિત્તે ઘણા શ્રમણ, ब्राह्मशो, अतिथियो, रंडपुरुषो भने यायडोनेએક મુખવાળા વાસણોમાંથી પીરસાતું જોઈને, બે મુખવાળા વાસણોમાંથી પીરસાતું જોઈને, ત્રણ મુખવાળા વાસણોમાંથી પીરસાતું જોઈને, ચાર મુખવાળા વાસણોમાંથી પીરસાતું જોઈને, તથા સાંકડા મુખવાળી કુંભી અને વાંસની ટોકરી તેમ જ એકઠી કરેલ આહાર સામગ્રીઓમાંથી પીરસાતું भुखेतो. તેવા પ્રકારનાં અશન યાવત્ સ્વાદિમ પુરુષાન્તરકૃત નથી યાવત્ અનૈષણિક છે, તેવા આહારને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. વળી એમ જાણે કે આ આહાર પુરુષાન્તરકૃત છે યાવત્ ઐષણિક છે, તો તે આહારને પ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ કરે. મહામહોત્સવમાં આહાર ગ્રહણનો વિધિ નિષેધ : १२७८. साधु अथवा साध्वी भिक्षा भाटे घरमा प्रविष्ट थता સમયે અશન યાવત્ સ્વાદિમનાં વિષયમાં એવું જાણે કે- મેળો ભરાયો હોય અને મિષ્ટ ભોજન હોય, કે ईन्द्र-महोत्सव, स्६-महोत्सव, रुद्र-महोत्सव, भुहुन्छ (जलहेव) - महोत्सव, लूत- महोत्सव, यक्ष-महोत्सव, नाग-महोत्सव, स्तूप महोत्सव, यैत्य-महोत्सव, वृक्ष-महोत्सव, पर्वत महोत्सव, गुझ-महोत्सव, वा-महोत्सव, तणाव-महोत्सव, द्रह-महोत्सव, नही-महोत्सव, सरोवर-महोत्सव, सागर-महोत्सव, } आर्डर ( जाए) महोत्सव, तथा એવા બીજા અનેક પ્રકારના મહોત્સવ થઈ રહ્યા होय तो - તેવા મહોત્સવોના પ્રસંગ પર ઘણા શ્રમણો, યાવત્ ભિખારીઓ એક મુખવાળા વાસણોમાંથી પીરસાતું જોઈને યાવત્ એકઠી કરેલ આહાર- સામગ્રીઓમાંથી પીરસાતું જોઈને તેવા પ્રકારના અશન યાવત્ સ્વાદિમ અપુરુષાન્તર કૃત યાવત્ અનૈષણિક છે તો તે આહારને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. સાધુને એમ જણાય કે જેમને એ ભોજન આપવાનું હતું તેમને અપાઈ ગયું છે. હવે ત્યાં ગૃહસ્વામીની पत्नी, जहेन, पुत्र, पुत्री, पुत्रवधु, धात्री, हास, દાસી, નોકર કે નોકરાણીને ભોજન કરતાં જોઈને पूछे 3 Page #699 -------------------------------------------------------------------------- ________________ ६३० चरणानुयोग आकीर्ण अनाकीर्ण संखडी गमन विधि-निषेध सूत्र १२७९ प. “आउसो ! त्ति वा, भगिणि ! त्ति वा, दाहिसि प्र. हे मायुध्यमती ! अथवा मन ! भने मा मे एत्तो अण्णयरं भोजणजायं ? ભોજનમાંથી થોડું ભોજન આપશો ? उ. से सेवं वदंतस्स परो असणं वा-जाव-साइम ઉ. સાધુના આમ કહેવાથી કાંઈ અશન યાવતુ , वा आहटु दलएज्जा, तहप्पगारं असणं वा સ્વાદિમ આહાર લાવીને આપે તો તે પ્રકારના जाव-साइमं वा सयं वा णं जाएज्जा, परो वा से અશન પાવતુ સ્વાદિમની સ્વયં યાચના કરે અથવા તે देज्जा, फासुयं-जाव-पडिग्गाहेज्जा | . ગૃહસ્થ સ્વયં આપે તો પ્રાસુક જાણીને પાવત ગ્રહણ -आ. सु. २, अ. १, उ. २, सु. ३३७ १३. आइण्ण अणाइण्ण संखडीए गमण विहि-णिसेहो- भीमना संडीभवानी विधिनिषेध : १२७९. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुल १२७८. गृहस्थना घरमा भिक्षा माटे प्रवेश ५२di साधु पिण्डवायपडियाए अणुपविढे समाणे से ज्जं पुण અથવા સાધ્વી એવું જાણે કે - ૧. વરનાં ઘરનું जाणेज्जा-१ आहेणं वा, २ पहेणं वा, ३ हिंगोलं वा, ભોજન, ૨, વહુના ઘરનું ભોજન, ૩. મૃતક ४ समेलं वा, हीरमाणं पेहाए । ભોજન તથા ૪. પ્રીતિભોજન છે અને કોઈ પદાર્થ १६४ाईरह्योछ, तथा... १. अंतरा से मग्मा बहुपाणा-जाव-मक्कडा ૧. માર્ગમાં ઘણા બીજ વાવ, કરોળિયાનાં જાળા संताणगा । पडेल. छ. २. बहवे तत्थ समण-जाव-वणीमगा उवागता ૨. ત્યાં ઘણા શાક્યાદિ શ્રમણ યાવતુ ભિખારી उवागमिस्संति । આદિ આવેલ છે કે આવવાના છે. ३. अच्चाइणा वित्ती । 3. संभस्थ ५२भी भी छे. ४. णो पण्णस्स णिक्खमणपवेसाए । ૪. ત્યાં સાધુઓને જવું આવવું કઠિન છે. ५. णो पण्णस्स वायण-पुच्छण-- ५. त्यां साधुने पायन, ५५७ना, परिवर्तना, परियट्टणाऽणुप्पेह-धम्माणुयोगचिंताए । અનુ પ્રેક્ષા અને ધમનયોગ વિચારણાનો અવકાશ નથી. से एवं णच्चा तहप्पगारं पुरेसंखडिं वा તો એવી જાતની પૂર્વ સં ખડી અથવા પશ્ચાતુ पच्छासंखडिं वा संखडि संखडिंपडियाए णो સંખડીમાં સંખડીની પ્રતિજ્ઞાથી જવાનો સંકલ્પ પણ अभिसंधारेज्जा गमणाए । से भिक्खू वा, भिक्खणी वा गाहावइकुलं સાધુ અથવા સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થનાં ઘરે પ્રવેશ पिंडवाय-पडियाए अणुपविठे समाणे से ज्जं पुण કરતાં એવું જાણે કે – વરનાં ઘરનું ભોજન યાવત. जाणेज्जा-आहेणं वा-जाव-संमेलं वा हीरमाणं ગોઠ, પુત્રજન્મ આદિનું ભોજન અન્યત્ર લઈ જવાય पेहाए । छ, तथा१. अंतरा से मग्गा अप्पंडा-जाव-संताणगा, ૧. માર્ગમાં ઘણા પ્રાણી યાવત કરોળિયાનાં જાળાં પણ નથી. २. णो जत्थ बहवे समण--जाव-वणीमगा ૨. ઘણા શ્રમણ યાવતુ ભિખારી આવ્યાં નથી, उवागता, उवागमिस्संति, આવી રહ્યાં નથી.. ३. अप्पाइण्णा वित्ती, 3. सोनी भीड ५९ एमओछीछे. ४. पण्णस्स णिक्खमण-पवेसाए, ४. साधुने भाटे ४१।-मावानुसडेढुंछे. ५. पण्णस्स वायण-पुच्छण परियट्टणाऽणुप्पेह ५. साधुने वायना, ५७ना, परिवर्तन, अनुप्रेक्षा धम्माणुओगचिंताए । અને ધર્માનુયોગનું ચિંતન થઈ શકે છે. सेएवं णच्चा तहप्पगारं पुरेसंखडि वा, पच्छासंखडिं તો, એવું જાણીને તેવા પ્રકારની પૂર્વ સંખડીમાં वा संखडि संखडिपडियाए अभिसंधारेज्जा गमणाए । અથવા પચાતું સંપડીમાં, સંખડીની પ્રતિજ્ઞાથી -आ. सु. २, अ. १, उ. ४, सु. ३४८ જવાનો વિચાર કરી શકે છે. Page #700 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२८०-८३ संखडी गमन कारण मायास्थान सेवन निषेध चारित्राचार ६३१ संखडीगमणाए माइवाणं सेवण णिसेहो સંખડીમાં જવા માટે માયાસ્થાન સેવનનો નિષેધ : १२८०. से भिक्खू वा, भिक्खुणी वा अण्णतरं संखडि १२८०. साधु मया साध्वी सं4.1 विषयमi Hiमणाने सोच्चा णिसम्म संपहावति उस्सुयभूतेणं अप्पाणेणं, અને તે વાત લક્ષમાં રાખી ઉકંઠિત ચિત્તવાળો થઈને धुवा संखडी । णो संचाएति तत्थ इतराइतरेहि સંબડીમાં જવાને માટે ભિક્ષાનાં અસમયમાં (સમય कुलेहिं सामुदाणियं एसियं वेसियं पिण्डवातं પહેલાં) જલ્દી-જલ્દી જાય છે તેથી તે ભિન્ન-ભિન્ન पडिगाहेत्ता आहारं आहारेत्तए । माइट्ठाणं संफासे । ઘરોમાંથી સામુદાયિક એષણીય તથા સાધુના વેષથી णो एवं करेज्जा । પ્રાપ્ત ભિક્ષા ગ્રહણ કરી આહાર નહીં કરી શકે. એવું કરનાર માયાસ્થાનનું સેવન કરે છે, માટે સાધુ આવું न२. से तत्थ कालेण अणुपविसित्ता तत्थितराइतरेहि સાધુએ ભિક્ષાનાં સમય પર ઘણાં ઘરોમાંથી कुलेहिं सामुदाणियं एसियं वेसियं पिण्डवातं સામુદાનિક એષણીય તથા સાધુના વેપથી પ્રાપ્ત पडिगाहेत्ता आहारं आहारेज्जा । નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી આહાર કરવો જોઈએ. __ -आ. सु. २, अ. १, उ. ३, सु. ३४१ रत्ति संखडिपडियाए गमणणिसेहो રાત્રે સંખડીમાં જવા માટેનો નિષેધ : १२८१. नो कप्पइ निग्गंथाण वा, निग्गंथोण वा, राओ वा, १२८१. नियो भने नियन्थियो संभ सं431 भाटे वियाले वा संखडि वा संखडिपडियाए एत्तए । રાત્રીએ અથવા વિકાલમાં જવું કલ્પતું નથી. -कप्प. उ. १, सु. ४७ संखडिपडियाए गमणस्स पायच्छित्तसत्ताई સંખડીમાં જવાનું પ્રાયશ્ચિત્ત સુત્ર: १२८२. जे भिक्खू संखडिपलोयणाए असणं वा-जाव- १२८२.४ साधु संयम पा सामान होता अशन साइमं वा पडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ । થાવત્ સ્વાદિમ આહારને ગ્રહણ કરે છે, (ગ્રહણ કરાવે છે) ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवछे. -नि. उ. ३, सु. १४ १२८३. जे भिक्खू आहेणं वा-जाव-संमेलं वा अन्नयरं वा १२८3. साधु १२नां -मोन यावत् गोठ भानु तहप्पगारं विरूवरूवं हीरमाणं पेहाए, ताए आसाए, ભોજન તથા અન્ય પણ આવું વિવિધ પ્રકારનું ताए पिवासाए तं रयणि अण्णत्थ उवाइणावेइ ભોજન લઈ જતા જોઈને તેની આશાથી, उवाइणावेंतं साइज्जइ । અભિલાષાથી જ્યાં રહેલો છે, ત્યાંથી બીજી જગ્યાએ જઈ રાત્રિ વિશ્રામ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । . (प्रायश्चित्त) आवे छे. -नि. उ. ११, सु. ८० Page #701 -------------------------------------------------------------------------- ________________ ६३२ चरणानुयोग सागारिक अशनादि ग्रहण निषेध सूत्र १२८४-८७ સાગારિક-૧૨ सागारियस्स असणाइ गहणणिसेहो સાગરિકનાં અશનાદિ ગ્રહણનો નિષેધ : ૨૨૮૪. જે મવહૂ વા, ઉપક્રાળી વાનસ્ફવરૂપ સંજ્ઞા ૧૨૮૪. સાધુ અથવા સાધ્વી જેના ઉપાશ્રય-મકાનમાં રહે, तस्स पव्वामेव णामगोत्तं जाणेज्जा, तओ पच्छा તેનું નામ ગોત્ર પહેલા જાણી લે. ત્યારપછી તેના तस्स गिहे णिमंतेमाणस्स वा, अणिमंतेमाणस्स वा ઘરનું આમંત્રણ મળે કે ના મળે તો પણ અશન યાવતુ असणं वा--जाव-साइमं वा अफासयं-जावणो સ્વાદિમ આહારને અપ્રાસુક જાણી યથાવતુ ગ્રહણ ન पडिग्गाहेज्जा । કરે. –આ. . ૬ સ. ૨, ૩. ૨, સુ. ૪૪૬ पारिहारिय सागारियस्स णिच्छओ પરિહરણીય યાતરનો નિર્ણય : ૨૨૮૬. સTITણ ૩વમાં વરાળ પjના , જો ૨ ૧૨૮૫. જો ઉપાશ્રય ભાડેથી આપે અને ભાડેથી લેનારને वक्कइयं वएज्जा- “इमम्मि इमम्मि य ओवासे એવું કહે કે- “આ - આ સ્થાનમાં શ્રમણ નિર્ચન્હો समणा निग्गंथा परिवसति” से सागारिए पारिहारिए । રહે છે-” આ પ્રમાણે કહેનાર ગૃહસ્વામી સાગારિક છે, માટે તેના ઘરના આહારાદિ લેવા કલ્પતા નથી. से य नो वएज्जा, वक्कइए वएज्जा, से सागारिए જો શય્યાતર કંઈ ન કહે- પરંતુ ભાડેથી લેનાર કહે पारिहारिए । તો તે સાગરિક છે, માટે પરિહાર્ય છે. दो वि ते वएज्जा, दो वि सागारिया पारिहारिया । જો ભાડેથી દેનાર અને લેનાર બને કહે તો બન્ને સાગારિક છે, માટે બંને પરિહાર્ય છે. सागारिए उवस्सयं विक्किणेज्जा, से य कइयं સાગારિક જો ઉપાશ્રય વેચે અને ખરીદનારને એવું वएज्जा- “इमम्मि य इमम्मि य ओवासे समणा કહે કે આ આ સ્થાનમાં શ્રમણ નિર્મન્થો રહે છે'. निग्गंथा परिवसंति” से सागारिए पारिहारिए । તો તે સાગારિક છે, માટે તે પરિહાર્ય છે. से य नो वएज्जा, कइए वएज्जा, से सागारिए જો ઉપાશ્રય વેચનાર કંઈ ન કહે પરંતુ ખરીદનાર કહે पारिहारिए । તો તે સાગારિક છે, માટે તે પરિહાર્ય છે. दो वि ते वएज्जा, दो वि सागारिया पारिहारिया । જો વેચનાર અને ખરીદનાર બંને કહે તો બંને -ઉવ. ૩. ૭, ૪. રર-૨૩ સાગારિક છે, માટે બંને પરિહાર્ય છે ૨૨૮૬. एगे सागारिए पारिहारिए । રો, ાિળ, વત્તર, પંર સારા પરિણારિયા | ૧૨૮૬, જે ઉપાશ્રયનો એક સ્વામી છે તે એક સાગારિક પારિહારિક છે. જે ઉપાશ્રયના બે, ત્રણ, ચાર કે પાંચ સ્વામી હોય તો તે બધા સાગારિક પારિહારિક છે. ત્યાં એકને કલ્પાક- સાગારિક સ્થાપિત કરીને તેને પારિહારિક માનવો જોઈએ અને શેષ ઘરોમાં આહારાદિ લેવા માટે જવું જોઈએ. एगं तत्थ कप्पागं ठवइत्ता अवसेसे निव्विसेज्जा । - . ૩. ૨, સુ. સંક-અસંસદ સા-િપિંડાલજા વિદિ-ળિો- સંસૂર અસંતૃષ્ટ શયાતર પિંડનાં ગ્રહણનો વિધિ-નિષેધ : ૨૨૮૭, નો પૂરૂ first વ, ઉનાથ 4, ૧૨૮૭, નિર્ગળ્યો અને નિર્ઝેન્થિયો એ સાગારિક-પિંડ જે सागारियपिण्डं बहिया अनीहडं, असंसठं वा બહાર કાઢેલ નથી, ચાહે તે અન્ય કોઈએ સ્વીકાર संसटुं वा पडिग्गाहित्तए । કરેલ છે કે નથી કરેલ તો લેવો કલ્પતો નથી. Page #702 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२८८-९० शय्यातर असंसृष्ट पिंड संस्सृष्टकरण निषेध तथा प्रायश्चित्त चारित्राचार ६३३ नो कप्पइ निग्गंथाण वा, निग्गं थीण वा- નિર્ગળ્યો અને નિર્ગન્થિયો એ સાગારિક- પિંડ જે सागारियपिण्डं बहिया नीहडं असंसट ठं બહાર કાઢેલ છે, પરંતુ અન્ય સ્વીકાર કરેલ નથી તો पडिग्गाहित्तए । લેવો કલ્પતો નથી. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा सागारियपिण्डं નિર્ગળ્યો અને નિર્ગન્થિયો એ સાગારિક- પિંડ જે बहिया नोहडं संसठं पडिग्गाहित्तए । ઘરની બહાર પણ લઈ જવામાં આવેલ છે અન્ય -- #tg. ૩. ૨ . ૬૪–૨૬ સ્વીકાર પણ કરી લીધેલ છે, તો તે ગ્રહણ કરવો કહ્યું છે. सागारिय असंसठ्ठपिंडस्स संसट्ठकरावण णिसेहो શયાતરનાં અસંસ્કૃષ્ટ પિંડને સંસ્કૃષ્ટ કરવાનો નિષેધ અને પત્તિ ૩ પ્રાયશિચત્ત સૂત્ર: ૧૨૮૮. નો પૂરુ થr વા, નિrjથા વ- ૧૨૮૮.નિર્ગળ્યો અને નિર્ઝેન્થિયો એ ઘરની બહાર લઈ सागारियपिण्डं बहिया नीहडं असंसट्ठ संसट्ठ જવામાં આવેલ સાગારિક પિંડ કે જે અન્ય સ્વીકાર करित्तए । કરેલ નથી તેનો સ્વીકાર કરવો કલ્પતો નથી. जो खलु निग्गंथो वा, निग्गंथी वा-सागारियपिण्डं જે નિર્ઝન્થ અને નિર્ચથી ઘરથી બહાર લઈ જવાયેલ बहिया नीहडं असंसट्ठ संसठं करेइ करतं वा સાગારિક- પિંડ, જે અન્યથી સ્વીકૃત કરેલ નથી તેને સફm | સ્વીકૃત કરે, (કરાવે) અથવા કરનારનું અનુમોદન से दुहओ विइक्कममाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । --, ૩. ૨ કુ. ૨૭–૧૮ તે લૌકિક અને લોકોત્તર બંને મર્યાદાનું અતિક્રમણ કરતાં ચાતુર્માસિક અનુઘાતિક પરિહારસ્થાન (પ્રાયશિચત્ત) નો પાત્ર બને છે. सागारिय आहडिया गहणस्स विहि-णिसेहो શય્યાતરનો ઘેર આવેલ આહારનાં ગ્રહણનો વિધિ-નિષેધ : ૨૨૮૧ શક્તિ આરા સાgિgi grfથા. ૧૨૮૯ , અન્ય ઘરેથી આવેલ આહારને સાગારિકે પોતાના तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । ઘરે ગ્રહણ કરી લીધો હોય અને તેમાંથી સાધુને આપે તો લેવો કલ્પતો નથી. सागारियस्स आहडिया सागारिएणं अपडिग्गहिया, પરંતુ અન્ય ઘરેથી આવેલ આહારને સાગરિકે तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । પોતાના ઘરે ગ્રહણ કરેલ ન હોય અને જો આહાર –$u. ૩. ૨, મુ. ૨૬-૨૦ લાવનાર ને આહારમાંથી સાધુને આપે તો લેવો કલ્પ છે. सागारिय णीहडिया गहणस्स विहि-णिसेहो શયાતરે અન્યત્ર મોકલેલ આહારને ગ્રહણ કરવાનો વિધિ-નિષેધ : ૧૨૨૦. સારવણ નીહડિયા પર મ હિલા, તા ૧૨૯૦.સાગરિકના ઘરેથી અન્ય ઘરે લઈ જવાયેલ दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । આહારને તે ગૃહસ્વામીએ સ્વીકાર કરેલ ન હોય અને તે આહારમાંથી સાધુને આપે તો લેવો કલ્પતો નથી. सागारियस्स नीहडिया परेण पडिग्गहिया, तम्हा પરંતુ સાગારિકના ઘરેથી અન્ય ઘરે લઈ જવાયેલ दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । આહારને તે ગૃહસ્વામીએ સ્વીકાર કરેલ હોય અને -ઋg. ૩. ૨ સુ. ૨૨-૨૨ જો તે આહારમાંથી સાધુને આપે તો લેવો કલ્પ છે. Page #703 -------------------------------------------------------------------------- ________________ ६३४ चरणानुयोग शय्यातर अंशयुक्त आहार ग्रहण विधि निषेध सूत्र १२९१-९२ सागारिय अंसजुत आहारगहणस्स विहि-णिसेहो શયાતરનો અંશમાત્ર આહાર ગ્રહણ કરવાનો વિધિ-નિષેધ : १२९१. सागारियस्स अंसियाओ ૧૨૯૧.(સાગારિક તથા અન્ય વ્યક્તિઓ માટે સંયુક્ત નિષ્પન્ન ભોજનમાંથી) સાગારિકનો વિભાગ જોછે. વિપત્તા, ૧. અવિભક્ત : (વિભાગ નિશિચત કર્યો ન હોય) ૨. બોરછનાઓ, ૨. અવ્યવચ્છિન્ન : (વિભાગ કર્યો ન હોય) ३. अव्वोगडाओ, ૩. અવ્યાકૃત (નિર્ધારિત કરી જુદો કર્યો ન હોય) ૪. નિગૂઢા | ૪. અનિર્મૂઢ : (વિભાગ બાહર કાઢયો ન હોય) तम्हा दावए, नो से कप्पइ पडिग्याहित्तए । તો એવા આહારમાંથી સાધુને કોઈ આપે તો લેવું કલ્પતું નથી. सागारियस्स अंसियाओ પરંતુ સાગરિકના અંશમાત્ર આહારાદિનો જો૧. વિપત્તાગો, ૨. વછનાગો, ૩. વાડા, ૧. વિભાગ નિશ્ચિત હોય, ૨. વિભાગ કર્યો હોય, ૪. નિગૂઢા, ૩. જુદો કર્યો હોય, ૪, વિભાગ અલગ કાઢવામાં આવ્યો હોય. तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । અને શેષ આહારમાંથી સાધુને કોઈ આપે તો લેવું - g, ૩. ૨, સુ. ૨૨-૨૪ કલ્પ છે. पूयाभत्तस्स गहणस्स विहि-णिसेहो પૂજ્ય પુરુષોનો આહાર કરવાનો વિધિ-નિષેધ : ૨૨૬૨. સFIrfસ થાકને ૩fઇ, પૈડા, પાડયા. ૧૨૯૨.સાગારિકે પોતાના પૂજ્ય પુરુષોને ભેટ આપવામાં सागारियस्स उवगरणजाए निट्ठिए, निसठे, ઉદ્દેશ્યથી જે આહાર પોતાના પાત્રોમાં તૈયાર કર્યો पाडिहारिए, હોય અને તેને પ્રાતિહારિક રૂપે આપ્યો હોય તો तं सागारिओ देज्जा सागारियस्स परिजणो देज्जा, એવા આહારમાંથી જો સાગારિક કે તેનો પરિવાર तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । આપે તો સાધુને લેવું કલ્પતું નથી. सागारियस्स पूयाभत्ते उद्देसिए, चेइए, पाहुडियाए સાગારિકે પોતાના પૂજ્ય પુરુષોને આપવાના सागारियस्स उवगरणजाए निट्ठिए, निसट्टे पाडिहारिए । ઉદ્દેશ્યથી જે આહાર પોતાના પાત્રોમાં બનાવ્યો હોય અને તેને પ્રાતિહારિક રૂપે આપ્યો હોય તો - तं नो सागारिओ देज्जा, नो सागारियस्स परिजणो એવા આહારમાંથી ન સાગારિક આપે, ન देज्जा, सागारियस्स पूया देज्जा, तम्हा दावए, नो से સાગારિકનો પરિવાર આપે, પરંતુ સાગારિકનો कप्पइ पडिग्गाहित्तए । વડીલ આપે તો પણ સાધુને લેવું કલ્પતું નથી. सागारियस्स पूयाभत्ते उद्देसिए, चेइए पाहुडियाए, સાગારિકે પોતાના પૂજ્ય પુરુષને આપવાના सागारियस्स उवगरणजाए निहिए निसट्ठे ઉદ્દેશ્યથી પોતાના પાત્રમાં બનાવ્યો હોય અને अपाडिहारिए । તેઓને અપ્રાતિહારિક રૂપે આપ્યો હોય તોतं सागारिओ देइ, सागारिअस्स परिजणो देइ । એવા આહારમાંથી સાગારિક કે તેનો પરિવાર આપે तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहित्तए । તો પણ સાધુને લેવું કલ્પતું નથી. सागारियस्स पूयाभत्ते उद्देसिए-चेइए पाहुडियाए, સાગારિકે પોતાના વડીલોને આપવા માટે જે આહાર सागारियस्स उवगरणजाए णिट्ठिए, निसट्टे પોતાના પાત્રમાં બનાવ્યો હોય અને તેને અપ્રાતિअपाडिहारिए । હારિક રૂપે આપ્યો હોય તો तं नो सागारिओ देइ, नो सागारियस्स परिजणो देइ, એવા આહારમાંથી ન સાગારિક આપે, ન सागारियस्स पूया देइ, तम्हा दावए, एवं से कप्पइ સાગારિકનો પરિવાર આપે, પરંતુ સાગરિકના पडिग्गाहेत्तए । વડીલો આપે તો લેવું કહ્યું છે. -%, ૩. ૨, મુ. ર૧-૨૮ सार Page #704 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२९३-९४ सागारिय- आगंतुंग - निमित्त आहारगहणस्स णिसेहो चारित्राचार ६३५ शय्यातर आगंतुक निमित्तक आहार ग्रहण विधि - निषेध શય્યાતરનાં આગંતુક નિમિત્તે આહાર ગ્રહણનો વિધિનિષેધ : ૨૨૧૩. સારિયમ્સ આણ્યે અન્તોવાલાય્ મુનરૂ, નિષ્ક્રિઇ, निसट्ठे, पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । सागारियस्स आएसे अन्तोवगडाए भुंजइ, निट्ठिए, निसट्ठे, अपाडिहारिए, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहेत्तए । सागारियस्स आएसे बाहिं वगडाए भुंजइ, निङिए, निसट्ठे, पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । सागारियस्स आएसे बाहिं वगडाए भुंजइ, निट्ठिए, निसट्ठे, अपाडिहारिए, तम्हा दावए एवं से कप्पइ पडिग्गात्तए । -વ. ૩. ૬, સુ. -૪ सागारियस्स दासे वा, पेसे वा, भयए वा, भइन्नए वा अंतो वगडाए भुंजइ, निट्ठिए, निसठे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गात्तए । सागारियस्स दासे वा, पेसे वा, भयए वा, भइन्नए वा बाहिं वगडाए भुंजइ, निट्ठिए, निसट्ठे पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । ૧૨૯૩. શય્યાતરને ત્યાં કોઈ આગંતુક માટે ઘરની અંદરના વિભાગમાં આહાર બનાવવામાં આવ્યો હોય, તેઓને ખાવા માટે પ્રાતિહારિક રૂપે આપવામાં આવ્યો હોય, એ આહારમાંથી તે આગંતુક આપે તો સાધુને લેવો કલ્પતો નથી. શય્યાતરને ત્યાં કોઈ આગંતુક માટે ઘરની અંદરના વિભાગમાં આહાર બનાવવામાં આવ્યો હોય, તેઓને ખાવા માટે અપ્રાતિહારિક રૂપે આપવામાં આવ્યો હોય એ આહારમાંથી તે આગંતુક આપે તો સાધુએ લેવું કલ્પે છે. શય્યાતરને ત્યાં કોઈ આગંતુક માટે ઘરની બહારનાં વિભાગમાં આહાર બનાવવામાં આવ્યો હોય, તેઓને ખાવા માટે પ્રાતિહારિક રૂપે આપવામાં આવ્યો હોય એ આહારમાંથી તે આગંતુક આપે તો સાધુએ લેવું કલ્પતું નથી. શય્યાતરને ત્યાં કોઈ આગંતુક માટે ઘરની બહારનાં વિભાગમાં આહાર બનાવવામાં આવ્યો હોય, તેઓને ખાવા માટે અપ્રાતિહારિક રૂપે આપવામાં આવ્યો હોય, એ આહારમાંથી તે આગંતુક આપે તો સાધુએ લેવું કલ્પે છે. સારિય—વાલા-નિમિત્ત-બાહાર ગહર્પીસ विहिणिसेहो ૨૨૧૪, મારિચક્ક પાસે વા, પેસે વા, યત્ વા, મન્તર્૧૨૯૪.સાગારિકે દાસ, પ્રેષ્ય, ભૂતક અને નોકર માટે वा अंतो वगडाए भुंजर, निट्ठिए, निसट्ठे, पाडिहारिए, આહાર બનાવ્યો હોય તે તેમને પ્રાતિહારિક રૂપે આપ્યો હોય અને તે ઘરની અંદરનાં ભાગમાં જમે तम्हा दावए, नो से कप्पर पडिग्गाहेत्तए । તો તે આહારમાંથી નિર્પ્રન્થ- નિર્ઝન્થિઓને આપે નો લેવું કલ્પતું નથી. સાગારિકે દાસ, પ્રેષ્ય, મૃતક અને નોકર માટે આહાર બનાવ્યો હોય તે તેમને અપ્રાતિહારિક રૂપે આપ્યો હોય તે ઘરની અંદરનાં ભાગમાં જમે તો તે આહારમાંથી આપે તો સાધુને લેવું કલ્પે છે. સાગારિકે દાસ. પ્રેષ્ય, ભૂતક અને નોકર માટે આહાર બનાવ્યો હોય, તે તેમને પ્રાતિહારિકરૂપે આપ્યો હોય તે ઘરની બહારના ભાગમાં જમે તો તે આહારમાંથી નિગ્રન્થ નિર્ઝન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. શય્યાતરનાં દાસ આદિ નિમિત્તે બનાવેલ આહાર ગ્રહણનો વિધિ-નિષેધ : Page #705 -------------------------------------------------------------------------- ________________ ६३६ चरणानुयोग शय्यातर उपजीवी ज्ञातिजन निमित्त आहार ग्रहण निषेध सागारियस्स दासे वा, पेसे वा, भयए वा, भइन्नए वा बाहि वगडाए भुंजइ, निट्ठिए, निस अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पड़ पडिग्गाहेत्तए । -લવ. ૪. ૧, મુ. ૧૮ सागारियोपजीवी - णायगाणं आहार गहणस्स णिसेहो ૨૨૯. સરિયલ્સળાયર્ સિયા સાગરિયન્તાવળડાણ अंतो एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । सागारियणायए सिया सागारियस्स एगवगडाए अंतो सागारियस्स अभिनिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पर पडिग्गात्तए । सागारियरसणायए सिया सागारियस एगवगडाए बाहिं सागारियस्स एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिग्गात्तए । सागारियरसणायए सिया सागारियस्स एगवगडाए बाहि सागारियस्स अभिनिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । सागारियरसणायए सिया सागारियस्स अभिनिव्वगडाए एगदुवाराए एगनिक्खमण-पवेसाए अंतोसागारियस्स एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पर पडिग्गात्तए । सागारियरसणायए सिया सागारियस्स अभिनिव्वगडाए एगनिक्खमण पवेसाए अंतो सागारियस्स अभिनिपया सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । सूत्र १२९५ સાગરિકે દાસ, પ્રેષ્ય, ભૂતક અને નોકર માટે આહાર બનાવ્યો હોય તે તેમને અપ્રાતિહારિક રૂપે આપ્યો હોય અને તેઓ તે ઘરની બહારનાં ભાગમાં જમે ત્યારે તે આહારમાંથી આપે તો સાધુને લેવુ કલ્પે છે. શય્યાતરનાં ઉપજીવી જ્ઞાતિજન નિમિત્તે બનેલા આહાર ગ્રહણનો નિષેધ : ૧૨૯૫.સાગારિકનો પરિવાર જો સાગારિકના ઘરમા સાગારિકના એક જ ચૂલા પર સાગારિકની સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિર્પ્રન્થ- નિગ્રન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. સાગારિકનો પરિવાર જો સાગારિકના ઘરમાં સાગારિકનાં ચૂલાથી બીજા ચૂલા પર સાગારિકની સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિગ્રન્થ- નિર્ઝન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. સાગારિકનો પરિવાર જો સાગારિકના ઘરના બાહ્ય વિભાગમાં સાગારિકના ચૂલા પર સાગરિકની સામગ્રીથી આહાર બનાવી જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિર્પ્રન્થ-નિન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. સાગારિકનો પરિવાર જો સાગારિકના ધરની બહાર સાગારિકના ચૂલાથી ભિન્ન ચૂલા પર સાગરિકની સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિગ્રન્થ- નિન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. સાગારિકનો પરિવાર જો સાગારિકના ઘરના ભિન્ન ગૃહ વિભાગમાં તથા એક નિષ્ક્રમણ- પ્રવેશદ્વારવાળા ગૃહમાં સાગારિકના ચૂલા પર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિગ્રન્થ- નિગ્રન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. સાગારિકનો પરિવાર જો સાગારિકનાં ઘરનાં ભિન્ન ગૃહ વિભાગમાં તથા એક નિષ્ક્રમણ-પ્રવેશદ્વારવાળા ગૃહમાં સાગારિકનાં ચૂલાથી ભિન્ન ચૂલા પર સાગારિકની સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિર્પ્રન્થનિર્ઝન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. Page #706 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२९६ सागारिक साधारण पिंड ग्रहण विधि निषेध चारित्राचार ६३७ सागारियस्सणायए सिया सागारियस्स अभिनिव्वगडाए સાગારિકનો પરિવાર જો સાગારિકનાં ગૃહથી ભિન્ન एगदुवाराए एगनिक्खमण-पवेसाए, बाहिं ગૃહ વિભાગમાં તથા એક નિષ્ક્રમણ-પ્રવેશદ્વાર सागारियस्स एगपयाए सागारियं चोवजीवइ, तम्हा વાળા ગૃહનાં બાહ્ય ભાગમાં સાગારિકના ચૂલા પર રાવા નો છે પૂરૂ પાત્તા | સાગારિકની સામગ્રીથી આહાર બનાવી ને જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિર્ચન્થ અને નિર્ઝન્ટિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. सागारियस्सणायए सिया सागारियस्स अभिनिव्वगडाए સાગારિકનો પરિવાર જો સાગારિકના ગૃહથી ભિન્ન एगदु वाराए एगनिक्ख मण-पवेसाए, बाहिं ગૃહ વિભાગમાં તથા એક નિષ્કમણ- પ્રવેશદ્વારसागारियस्स अभिनिपयाए सागारियं चोवजीवइ, વાળા ગૃહના બાહ્ય ભાગમાં સાગરિકના ચુલાથી तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । ભિન્ન ચૂલા પર સાગારિકની સામગ્રીથી આહાર -વૈઉં. ૩. ૬, . ૨–૨૬ બનાવીને જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિગ્રંથ-નિર્ઝર્થીિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. सागारिय साहारण पिंड गहणस्स विहि શધ્યાતરની ભાગીદારીનો પદાર્થ ગ્રહણ કરવાનો વિધિજિનેરો નિષેધ : ૧ર૬, સીરિયજ્ઞ વિચલ્ટિા HTETળ વ€યT૩ત્તા, ૧૨૯૬. સાગારિકની ભાગીદારીવાળી ચફિકાશાળા (તેલની तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । દુકાન) માંથી સાગારિકનો ભાગીદાર નિર્ચન્થનિર્ઝબ્ધિઓને તેલ આપે તો તેઓને લેવું કલ્પતું નથી. सागारियस्स चक्कियासाला निस्साहारण-वक्कय- સાગારિકની ભાગીદારીવાળી ચફ્રિકાશાળા (તેલની पउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । દુકાન) માંથી સાગારિકનો ભાગીદાર સાગારિકના ભાગનું ન હોય તેવું તેલ આપે તો સાધુએ લેવું કહ્યું सागारियस्स गोलियसाला साहारण वक्कयपउत्ता. સાગરિકની ભાગીદારીવાળી ગોળની દુકાનમાંથી तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । સાગારિકનો ભાગીદાર નિર્ચન્થ- નિર્ગન્ધિઓને ગોળ આપે તો તેઓને લેવો કલ્પતો નથી, सागारियस्स गोलियसाला निस्साहारण वक्कयपउत्ता, સાગારિકની ભાગીદારીવાળી ગોળની દુકાનમાંથી तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । સાગારિકનો ભાગીદાર સાગારિકના ભાગનો ન હોય તેવો ગોળ આપે તો સાધુએ લેવો કલ્પ છે. सागारियस्स बोधियसाला साहारण वक्कयपउत्ता, સાગારિકની ભાગીદારીવાળી બોધિયાશાળા तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । (કરિયાણાની દુકાન) માંથી સાગારિકનો ભાગીદાર નિર્ઝન્થ- નિર્ગન્ધિઓને કરિયાણાની વસ્તુ આપે તો તેઓને લેવું કલ્પતું નથી. सागारियस्स बोधियसाला निस्साहारण वक्कयपउत्ता, સાગરિકની ભાગીદારીવાળી બોધિયાશાળા तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । (કરિયાણાની દુકાન) માંથી સાગારિકનો ભાગીદાર સાગારિકના ભાગનો ન હોય તેવી કરિયાણાની વસ્તુ આપે તો તેઓને લેવું કહ્યું છે. सागारियस्स दोसियसाला साहारण वक्कयपउत्ता, સાગરિકની ભાગીદારીવાળી દોસિયાશાળા तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । (કાપડની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર નિર્ઝન્થ- નિર્ગન્ધિઓને વસ્ત્ર આપે તો તેઓને લેવું કલ્પતું નથી. Page #707 -------------------------------------------------------------------------- ________________ ६३८ चरणानुयोग शय्यातर भोजन सामग्री ग्रहण विधि-निषेध सूत्र १२९७-९८ सागारियस्स दोसियसाला निस्साहारण वक्कयपउत्ता, સાગરિકની ભાગીદારીવાળી દોસિયાશાળા तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । (કાપડની દુકાન) માંથી સાગારિકનો ભાગીદાર સાગારિકના ભાગનું ન હોય તેવું વસ્ત્ર આપે તો સાધુને લેવું કહ્યું છે. सागारियस्स सोत्तियसाला साहारण वक्कयपउत्ता, સાગારિકની ભાગીદારીવાળી સુતર ની દુકાનમાંથી तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । સાગારિકનો ભાગીદાર નિર્ઝન્થ-નિર્ઝબ્ધિઓને સુતર આપે તો તેઓને લેવું કલ્પતું નથી. सागारियस्स सोत्तियसाला निस्साहारण वक्कयपउत्ता, સાગારિકની ભાગીદારીવાળી સુતરની દુકાનમાંથી तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । સાગરિકનો ભાગીદાર સાગારિકના ભાગનું ન હોય તેવું સુતર આપે તો સાધુને લેવું કલ્પ છે. सागारियस्स बोडियसाला साहारण वक्कयपउत्ता, સાગરિકની ભાગીદારીવાળી બોડિયાશાળા (રૂની तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । દુકાન) માંથી સાગારિકનો ભાગીદાર નિર્ચન્થ નિર્ઝબ્ધિઓને રૂ આપે તો તેઓને લેવું કલ્પતું નથી. सागारियस्स बोडियसाला निस्साहारण वक्कयपउत्ता, સાગારિકની ભાગીદારીવાળી રૂ ની દુકાનમાંથી तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । સાગારિકન ભાગીદાર સાગરિકના ભાગનું ન હોય તેવું રૂ આપે તો સાધુ એ લેવું કલ્પ છે. सागारियस्स गन्धियसाला साहारण वक्कयपउत्ता, સાગરિકની ભાગીદારીવાળી ગાંધીની દુકાનમાંથી तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । સાગારિકનો ભાગીદાર નિર્ચન્થ-નિર્ઝબ્ધિઓને સુગન્ધિત પદાર્થ આપે તો તેઓને લેવો કલ્પતો નથી. सागारियस्स गन्धियसाला निस्साहारण वक्कयपउत्ता, સાગારિકની ભાગીદારીવાળી ગાંધીની દુકાનમાંથી तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । સાગારિકનો ભાગીદાર સાગરિકના ભાગનો ન -. ૩. ૬, . ૨૭-૩૦ હોય તેવો સુગન્ધિત પદાર્થ આપે તો સાધુને લેવો કહ્યું છે. सागारिय साहारण ओसहि गहणस्स विहि શયાતરની ભાગીદારીની ભોજન સામગ્રી ગ્રહણ કરવાનો fણી વિધિ નિષેધ ૨૨૨૭. સીરિયસ ઐસીઓ સંથાઓ, તખ્ત રાવણ નો ૧૨૯૭.સાગારિકની ભાગીદારીવાળી ઔષધીઓ (ખાદ્ય से कप्पइ पडिग्गाहेत्तए । સામગ્રી) માંથી જો કોઈ નિર્ચન્વ-નિર્ગન્ધિઓને આપે તો લેવી કલ્પતી નથી. सागारियस्स ओसहीओ असंथडाओ, तम्हा दावए. સાગારિક ની ભાગીદારીવાળી ન હોય તેવી एवं से कप्पइ पडिग्गाहेत्तए । ઔષધીઓમાંથી કોઈ આપે તો સાધુને લેવું કલ્પ છે. -વૈવ. ૩ ૬ સુ. ૨૩-૨૪ सागारिय साहारण अंब-फल गहणस्स विहि શયાતરની ભાગીદારીવાળા આઝફળ ગ્રહણ કરવાની વિધિ णिसेहो નિષેધ : ૨૨૧૮, મરિયમ્સ અMા કંથડાગી, તપ્ત રાવણ નો ૧૨૯૮ સાગરિકના ભાગીદારીમાં રહેલા આમ આદિ से कप्पई पडिग्गाहेत्तए । ફળોમાંથી જો કોઈ નિર્ગન્ધ-નિર્થીિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. सागारियस्स अम्बफला असंथडा, तम्हा दावए, एवं સાગરિક પાસેથી પોતાના ભાગમાં આવેલા આમ से कप्पइ पडिग्गाहेत्तए । આદિફળ જો કોઈ નિર્ઝન્ય- નિર્ગન્ધિઓને આપે તો –44. ૩. ૬, કું. રૂદ-૩૬ લેવું કહ્યું છે. Page #708 -------------------------------------------------------------------------- ________________ सूत्र १२९९-१३०२ सागारिक दत्त आहार भोजन प्रायश्चित्त चारित्राचार ६३९ सागारियपिंड भुंजमाणस्स पायच्छित्त सुत्तं સાગારિકનો આહાર ભોગવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - १२९९. जे भिक्खू सागारिय-पिंडं भुंजइ, भुंजतं वा १२८८.४ मिस Auरिना पिउने मोगवे छे, (भोगवाये छ) साइज्जइ । ભોગવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । ___-नि. उ. २, सु. ४६ તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત ) आवेछ. सागारियपिंड गिण्हमाणस्स पायच्छित्त सुत्तं સાગારિકનાં આહાર ગ્રહણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १३००. जे भिक्खु सागारिय-पिण्डं गिण्हइ, गिण्हतं वा १300. भिक्षु शय्यातरनां मारने १ साइज्जइ । (उरावेछ) २नारन मनमोहन छे. २ छ, तं सेवमाणे आवज्जइ मासियं परिहारहाण उग्धाइयं । -नि. उ. २, सु. ४७ તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) आवे छे. सागारियकुलं अजाणिय भिक्खा-गमण पायच्छित्त सुतं- शय्यातरतुंघराया विना भिक्षावानुं प्रायश्यित्त सूत्र: १३०१. जे भिक्खू सागारिय-कुलं अजाणिय, अपुच्छिय, १3०१.४ भिक्षु सागारिन गृहने या १२, पूछया अगवेसिय, पुव्वामे व पिण्डवायपडियाए વગર અને ગવેષણા કર્યા વગર આહારને માટે પ્રવેશ अणुपविसइ, अणुप्पविसंत वा साइज्जइ । કરે છે, (પ્રવેશ કરાવે છે) પ્રવેશ કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । -नि. उ. २, सु. ४८ તેને માસિક ઉઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) मावेछ. सुत्तं सागारियणिस्साए असणाइ जायमाणस्स पायच्छित्त સાગરિકની નિશ્રામાં અશન આદિની યાચનાનું પ્રાયશ્ચિત્ત सूत्र: १३०२. जे भिक्खू सागारिय णिस्साए असणं वा पाणं वा १3०२. हे भिक्षु सागारिनी निश्राम (जी घरेधी) खाइम वा साइमं वा ओभासिय ओभासिय जायइ, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારની યાચના जायंतं वा साइज्जइ । रेछ, (रावे.छ)२नारन मनमोहन छे. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । -नि. उ. २, सु. ४९ તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) आवेछ. Page #709 -------------------------------------------------------------------------- ________________ पाणैषणा પોષણા પ્રાફિકથન : આગમોમાં અનેક પ્રકારનાં અચિત્ત તેમજ એષણીય પાણી લેવાનું વિધાન છે, સચિત્ત અને અનૈષણીય પાણી લેવાનો નિષેધ છે. પાણી બે પ્રકારનાં હોય છે - (૧) લેવા યોગ્ય પાણી, (૨) ન લેવા યોગ્ય પાણી, (૧) - લેવા યોગ્ય પાણીનાં ૧૦ નામો મળે છે. - આ. સુ. ૨, એ.૧, ૧., સુ. ૩૬૯-૩૦; દસ. એ.૫, ઉં. ૧, ગા-૧૦૬ (૨) - ન લેવા યોગ્ય પાણીનાં ૧૨ નામો મળે છે. - આ. સુ. ૨, અ. ૨, ૬, ૮, સુ. ૩૭૩ આગમ પાઠોમાં લેવા યોગ્ય પાણીની અને ન લેવા યોગ્ય પાણીની નિશ્ચિત સંખ્યા બતાવેલ નથી. લેવા યોગ્ય પાણીના આગમ પાઠમાં અન્ય પણ લેવા યોગ્ય પાણી લેવાનું વિધાન છે. એ પ્રમાણે ન લેવા યોગ્ય પાણીનાં આગમ પાઠમાં અન્ય પણ ન લેવા યોગ્ય પાણી લેવાનો નિષેધ છે. પાણી શસ્ત્ર- પરિણત થવા છતાં પણ તત્કાળ અચિત્ત થતું નથી, માટે તે લેવા યોગ્ય નથી. તે જ પાણી થોડા સમય બાદ અચિત્ત થવાથી લેવા યોગ્ય થઈ જાય છે. ફળ આદિ ધોયેલ અચિત્ત પાણીમાં જો બીજ, ગોઠલી આદિ હોય તો એવું પાણી છાણીને આપે તો પણ તે લેવા યોગ્ય નથી. ધોવણ પાણી સુચક આગમ પાઠ: (૧) દશવૈકાલિક અ. પ, ૬, ૧, ગા. ૧૦૬ માં ત્રણ પ્રકારનાં ધોવણ પાણી લેવા યોગ્ય કહેલ છે. એમાંથી બે ધોરણ પાણી આચારાંગ સુ. ૨, અ. ૧, ઉં. ૭, સુ. ૩૯ અનુસાર કહેલ છે. તથા એક, “વાર ય”અધિક છે. (૨) ઉત્તરાધ્યયન સૂત્ર - અ. ૧૫ ગા. ૧૩ માં ત્રણ પ્રકારનાં ધોવણ કહ્યાં છે. આ ત્રણેનું કથન આ. સુ. ૨, અ. ૧, ઉ. ૭, સુ. ૩૬૯-૩૭૦માં છે. (૩) આચારાંગ સુ. ૨, અ. ૧, ઉ. ૭, સુ. ૩૬૯- ૩૭૦ માં અલ્પકાળનું ધોવણ લેવાનો નિષેધ છે, વધારે કાળનું બનાવેલ ધોવણ લેવાનું વિધાન છે. તથા ગૃહસ્થના કહેવા પર સ્વતઃ લેવાનું વિધાન છે. (૪) આચારાંગ સુ. ૨, અ. ૧, ૩. ૮, સુ. ૩૭૩માં અનેક પ્રકારનાં ધોવણ પાણીનું કથન છે. એમાં બીજ ગોઠલી આદિ હોય તો એવું પાણી છાણીને આપે તો પણ લેવાનો નિષેધ છે. (૫) નિશીથ ઉ. ૧૭, સુ. ૧૩૨ માં અલ્પકાળનું ધોવણ લેવાથી પ્રાયશ્ચિત્તનું વિધાન છે. વધારે કાળનું ધોવણ લેવાથી પ્રાયશ્ચિત્ત નથી. અહીં અગિયાર ગ્રહણ કરવા યોગ્ય પાણીનાં નામો મળે છે. (૬) ઠાણ. અ. ૩, ઉ. ૩, સુ. ૧૮૮ માં ચઉત્થ, છઠ્ઠ, અઠ્ઠમ તપમાં ૩-૩ પ્રકારનાં ગ્રાહ્ય પાણીનું વિધાન છે. એ નવનું કથન આ. સુ.૨, અ. ૧, ૬, ૭, સુ. ૩૬૯-૩૭૦ માં છે. (૭) દશવૈકાલિક અ. ૮, ગા. ૬માં ગરમ પાણી ગ્રહણ કરવાનું વિધાન છે. આચારાંગ અને નિશીથમાં વર્ણિત "મુદ વિદુ” આનાથી ભિન્ન છે, કારણ કે તત્કાળ બનેલ ' સુધ વિડ” ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. માટે તેને સચિત્ત ઠંડુ પાણી જ સમજવું જોઈએ. આગમોમાં વર્ણિત ગ્રાહ્ય, અગ્રાહ્ય ધોવણ પાણીનો સંક્ષિપ્ત અર્થ આ પ્રમાણે છે – અગિયાર પ્રકારનાં ગ્રાહય ધોવણ પાણી : ૧. ઉત્સદિમ : લોટથી લિપ્ત હાથ કે વાસણનું ધોવણ, ૨. સંસ્વેદિમ : ઉકાળેલા તલ, શાકભાજી આદિનું ધોયેલું પાણી. ૩. તન્દુલાદક: ચોખાનું ધોવણ , ૪. તિલોદક : તેલનું ધોવણ, ૫. તુષોદક: ભૂસાનું ધોવણ, ૬. જવોદક: જવનું ધોવણ, ૭. આયામ : ઓસામણ, - ઉકાળેલા ભાતનું પાણી, માડ આદિ. ૮. સૌવીરઃ કાંજીનું પાણી, ૯. શુદ્ધવિકટ : હરડે, બહેડો આદિથી પ્રાસુક બનાવેલ પાણી, ૧૦. વારોદક: ગોળ આદિનાં ઘડાના ધોવણનું પાણી, ૧૧, આણ્વકાંજીક ખાટા પદાર્થોનું ધોવણ, આના સિવાય ગરમ પાણી પણ ગ્રાહ્ય છે. Page #710 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३०३ अचित्त पाणी ग्रहण विधि चारित्राचार ६४१ બાર પ્રકારનાં અગ્રાહ્ય ધોવણ પાણી : ૧. આમ્રોદક : કેરી ધોયેલું પાણી, ૨, અમ્બાડોદક : આમાતક (ફળ અંબાડા) ધોયેલું પાણી, ૩. કપિત્થોદક: કોઠાનું ધોવણ , ૪. બીપૂરોદક: બિજોરુ ધોયેલું પાણી , ૫. દ્રાક્ષોદક: દ્રાક્ષનું ધોવણ ૬. દાડિમોદક : દાડમ ધોયેલું પાણી, ૭. ખજૂરોદક: ખજૂર ધોયેલું પાણી, ૮. નાલિકેરોદક : નાળિયેર ધોયેલું પાણી, ૯. કરીરોદકઃ કેર ધોયેલું પાણી, ૧૦. બદિરોદક: બોરનું ધોવણ, ૧૧. આમલોદકઃ આંબળાનું ધોયેલું પાણી, ૧૨. ચિંચોદક: આમલીનું ધોયેલું પાણી, फासुग पाणग गहणविही અચિત્ત પાણી ગ્રહણ વિધિ : ૨૩૦૩, રે કૃષg a fપકg in a Tદાવાડું ૧૩૦૩.ગૃહસ્થને ત્યાં ગોચરી માટે ગયેલ સાધુ કે સાધ્વી આ पिण्डवायपडियाए अणुपविठे समाणे से ज्ज पण પ્રમાણે પાણીનાં વિષયમાં જાણે, જેમ કે – पाणगजायं जाणेज्जा, तं जहा૨. તિસ્ત્રોદ્ર વા, ૨. તુસાદો વા, ૧. તલનું ધોવણ, ૨. સુપ (ભૂસા)નું પાણી, . નવોઢાં વા, ૪. માયાને વા, ૩. જવનું પાણી, ૪. ઓસામણ, . સોવીર વા, ૬. શુદ્ધવિયર્લ્ડ વાર, ૫. કાંજીનું પાણી, ૬. પ્રાસુક ઠંડુ પાણી, अण्णतरं वा, तहप्पगारं पाणगजायं पुव्वामेव અથવા અન્ય પણ આ પ્રમાણેનું ધોવણ પાણી છે. आलोएज्जा તો તે પ્રકારનાં પાણી જોઈને પહેલાં જ સાધુ ગૃહસ્થને કહે - ૫. “આ ત્તિ વા, માનિ ત્તિ વા ! ને પ્ર. 'આયુષ્માન્ ગૃહસ્થ ! અથવા બહેન ! શું મને एतो अण्णतरं पाणगजायं?" આ પાણી (ધોવણ પાણી) માંથી કોઈ પાણી આપશો ? से सेवं वदंतं परो वदेज्जा સાધુનાં આ પ્રમાણે કહેવાથી તે ગૃહસ્થ જો એમ કહે ૧. (ક) અહીં ત્રણ પ્રકારના પાણી લેવાનું સામાન્ય વિધાન છે. (ખ) છgifજયટ્સ ઇi fપવરપુરા ખંત તો પાનારું પડિયાત્તિ, તે ગા–ત્તિછો, તોપ, નવો છું ! ડા, ઝ, ૨, ૩. ૨, મુ. ૨૮૮ (૨) આચારાંગની અપેક્ષાએ આ વિશેષ સૂત્ર છે. (1) वासावासं पज्जोसवियस्स छट्ठभत्तियस्स भिक्खुस्स कप्पति तओ पाणगाई पडिग्गाहित्तए तं जहा-तिलोदगं, तुसोदगं, નવોદ્રા | - રસા. ૪, ૮, મુ. ૩૨ સ્થાનાંગની અપેક્ષા એ આ વિશેષ સૂત્ર છે. ૨. (ક) અહીં ત્રણ પ્રકારના પાણી લેવાનું સામાન્ય વિધાન છે. (4) अट्ठमभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाई पडिग्गाहेत्तए, तं जहा-आयामए, सोवीरए, सुद्धवियडे । રાdi, મ, ૩, ૩૩, મુ. ૨૮૮ (૨) (ગ) આચારાંગની અપેક્ષાએ આ વિશેષ વિધાન છે. (ग) वासावासं पज्जोसवियस्स अट्ठमभत्तियस्स भिक्खस्स कप्पंति पाणगाई पडिग्गाहित्तए, तं जहा-आयाम, सोवीर, મુ વડું | – સી. . ૮, મુ. ફર Page #711 -------------------------------------------------------------------------- ________________ ६४२ चरणानुयोग ग्लान निर्ग्रन्थ कल्पनीय विकट दत्ती सूत्र १३०४-०६ ૩. “મારસંતો સમMા ! તુ વેઢ પાન નાચે ઉ. આયુષ્યનું શ્રમણ તમે પોતે જ તમારા પાત્રથી पडिग्गहेण वा, उस्सिचियाणं ओयत्तियाणं वा અથવા પાણીના પાત્રને ઊંચું કરીને અથવા गिण्हाहि ।" तहप्पगारं पाणगजायं सयं वा गेण्हेज्जा, નમાવીને લઈ લ્યો.' તો ગૃહસ્થનાં આ પ્રમાણે કહેવાથી સાધુ તે પાણીને સ્વયં લઈ લે. परो वा से देज्जा, फास्यं-जाव-पडिग्गाहेज्जा । અથવા ગૃહસ્થ પોતે આપે તો તેને પ્રાસુક જાણીને -ઉમા. સુ. ૨, ૩, ૬, ૩. ૭, ૩. રૂ૭૦ યાવતું ગ્રહણ કરે. गिलाण णियंठस्स कप्पणिओ वियडदत्तीओ બિમાર નિર્ચન્થ માટે કલ્પનીય વિકટ દાતી : ૨૩૦૪. for થમ્સ અને ઉપાયETVરસ citત તો ૧૩૦૪. ગ્લાન (બિમાર) નિર્ચન્થ સાધુને ત્રણ પ્રકારની દાતી वियडदत्तीओ पडिग्गाहित्तए, तं जहा લેવી કહ્યું છે, જેમ કે – ૨, ૩ોસા, ૧. ઉત્કૃષ્ટ દાતી : પૂર્ણ પાણી અથવા કલમી ભાતની કાંજી, ૨. મલ્સિમા, ૨. મધ્યમ દાતી : અનેક વાર પરંતુ અપર્યાપ્ત પાણી અને સાઠી ભાતની કાંજી, ૨. નરH | ૩, જઘન્ય દાતી : એક વાર પી શકાય તેટલું - vi, ૩, ૨, ૩૨, ૪. ૨૮૦ (૨). પાણી, તુણ- ધાન્યની કાંજી અથવા ગરમ પાણી. अफासुग पाणग गहण णिसेहो અગ્રાસુક પાણી લેવાનો નિષેધ : ૨૩૦૫, ઉપકg a faq fો વ ગાદવરૂારું ૧૩૦૫.ગૃહસ્થને ત્યાં ગોચરી માટે ગયેલ સાધુ કે સૌથ્વી पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्ज पुण પાણીના વિષયમાં એવું જાણે કે – ગૃહસ્થ પ્રાસુક पाण गजायं जाणेज्जा-अणंतरहियाए पढवीए- પાણીને સચિત્ત પૃથ્વીની પાસે પાવતુ કરોળિયાનાં जाव-मक्कडासंताणए ओहट णिक्खित्ते सिया । જાળાંથી યુક્ત સ્થાન પર રાખેલ છે. अस्संजते भिक्खुपडियाए उद उल्लेण वा, ससणिद्रेण वा, सकसाएण वा मत्तेण, सीतोदएण वा संभोएत्ता, आहटु दलएज्जा । तहप्पगारं पाणगजायं अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । –આ. સુ. ૨, , , ૩. ૭ સુ. રૂકર અથવા અસંયત ગૃહસ્થ ભિક્ષુને આપવાના ઉદ્દેશ્યથી સચિત્ત પાણીથી ભીના અથવા સ્નિગ્ધ અથવા સચિત્ત પૃથ્વી આદિથી યુક્ત વાસણથી અથવા પ્રાસુક પાણીની સાથે સચિત્ત પાણી મેળવી આપે તો તે પ્રકારના પાણીને અપ્રાસુક જાણીને યાવતું ગ્રહણ ન કરે. જરૂ૦૬, ૨ મિg વી ઉપવવું જ Terag૪ ૧૩૦૬. ગૃહસ્થને ત્યાં ગોચરી માટે ગયેલ સાધુ કે સાધ્વી આ पिण्डवायपडियाए अणुपविढे समाणे से ज्जं पुण પ્રકારનાં પાણી જાણે છે, જેમકેपाणगजायं जाणेज्जा, तं जहा७. अबपाणगं वा, ८. अंबाडगपाणगं वा, ૭. આંબાનું ધોવણ, ૮. અંબાડાફળનું ધોવણ, ९. कविठ्ठपाणगं वा, १०. माउलिंगपाणगं वा, ૯. કોઠાનું ધોવણ, ૧૦. બિજોરાનું ધોવણ, ११. मुद्दियापाणगं वा, १२. दालिमपाणगं वा, ૧૧. દ્રાક્ષનું ધોવણ, ૧૨. દાડમનું ધોરણ १३. खज्जूरपाणग वा, १४. णालिएरपाणगं वा, ૧૩. ખજૂરનું ધોવણ, ૧૪ નાળિયેરનું પાણી, ૫. રીપUT વી, ૨૬. ક્રોપ વા, ૧૫. કેર (કેરડા)નું ધોવણ, ૧૬. બોરનું પાણી, ૨૭. /TV વા, ૧૮વિવVIST-1 વા, ૧૭. આમળાનું ધોવણ, ૧૮. આમલીનું ધોવણ. Page #712 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३०७-०८ असावधानी दत्त जल परिष्ठापना विधि चारित्राचार ६४३ अण्णतरं वा तहप्पगारं पाणगजायं सअट्ठियं, અથવા એવી જાતનું કોઈ બીજું ધોવણ, સચિત્ત सकणुयं, सबीयगं, अस्संजए भिक्खुपडियाए ગોઠલી સહિત, છાલ સહિત, બીજ સહિત હોય छव्वेण वा, दूसेण वा, वालगेण वा, आवीलियाण અને ગૃહસ્થ સાધુને માટે છાબડીથી, વસ્ત્રથી એક वा परिपीलियाण वा, परिस्साइयाण वा, आहटु વાર અથવા વારંવાર ગાળીને અથવા નીતારીને दलएज्जा । तहप्पगारं पाणगजायं अफासुयं-जाव- (તેમાં રહેલ બીજ, ગોઠલી, અવયવ આદિ અલગ णो पडिगाहेज्जा । કરીને) લાવીને આપે તો આ પ્રકારનું પાણી -आ. सु.२, अ. १, उ. ८, सु. ३७३ અપ્રાસુક જાણીને યાવતું ગ્રહણ ન કરે. सहसा दत्त सचित्तोदग परिवठ्ठण विही અસાવધાનીથી આપેલું સચિત્ત પાણી પરઠવવાની વિધિ : १३०७. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं १3०७.साधु २५4 साची स्थने त्या गोयरी माटे पिण्डवायपडियाए अणुपविढे समाणे-सिया से परो ગયેલ હોય અને ગૃહસ્થનો ઘરની અંદરથી પોતાના आहट अंतो पडिग्गहसि सीओदगं परिभाएत्ता પાત્ર અથવા અન્ય વાસણમાંથી સચિત્ત પાણી णीहटु दलएज्जा, तहप्पगारं पडिग्गह परहत्थंसि કાઢીને આપે તો સાધુ તે પ્રકારનાં હાથ તેમજ પરवा, परपायंसि वा अफासुय-जाव-णो पडिग्गाहेज्जा । પાત્રગત સચિત્ત પાણીને અપ્રાસુક જાણીને યાવતુ પ્રહણ ન કરે. से य आहच्च पडिग्गाहिए सिया, खिप्पामेव કદાચિતુ અસાવધાનીથી ગ્રહણ કરી લેવાય તો તરત उदगंसि साहरेज्जा, सपडिग्गहमायाए वा, पाणं જ ગૃહસ્થને પાછું આપી દે, જો ગૃહસ્થ પાણી પાછું परिवेज्जा, ससणिद्धाए वा भूमिए णियमेज्जा । ન લે તો તે પાણી લઈને જળયુકૃતપાત્રમાં પરવી દે અથવા કોઈ ભીની ભૂમિમાં તે પાણીને વિધિપૂર્વક ५२४वी हे. से भिक्खू वा, भिक्खणी वा उदउल्लं वा સાધુ અથવા સાધ્વી પાણીથી ભીના અને સ્નિગ્ધ ससणिद्धं वा पडिग्गहं णो आमज्जेज्ज वा- પાત્રને ન સાફ કરે યાવતુ ન તડકામાં સુકાવે. जाव-पयावेज्ज वा । अह पुण एवं जाणेज्जा-विगदोदए मे पडिग्गहे જયારે તે એવું જાણે કે મારું પાત્ર હવે જલથી રહિત छिण्णसिणेहे मे पडिग्गहे, तहप्पगारं पडिग्गहं तओ થઈ ગયું છે અને સ્નેહ રહિત થઈ ગયું છે ત્યારે તે संजयामेव आमज्जेज्ज वा-जाव-पयावेज्ज वा । પ્રકારના પાત્રને યતનાપૂર્વક સાફ કરે યાવતું. __-आ. सु. २, अ. ६, उ. २, सु. ६०३-६०४ તડકામાં સૂકાવે. सरस णिरस पाणगेसु समभाव विहाणं સરસ-નીરસ પાણીમાં સમભાવનું વિધાનઃ १३०८. से भिक्खू वा, भिक्खु णी वा गाहावइ कुलं १३०८. स्थन त्या गोय२१ माटे गयेद साधु अथवा पिण्डवायपडियाए अणुपविढे समाणे-अण्णतरं वा સાધ્વી યથાપ્રાપ્ત પાણી લઈને મધુર પાણી પીવે पाणगजायं पडिग्गाहेत्ता पुप्फं-पुप्फ आविइत्ता અને અમનોજ્ઞવર્ણ- ગંધવાળા પાણીને પરવી દે તો कसायं-कसायं परिहुवेइ माइट्ठाणं संफासे । णो તે માયાસ્થાનનો સ્પર્શ કરે છે તેથી એવું કરવું ન एवं करेज्जा । होई. पुप्फ-पुप्फे त्ति वा, कसायं कसाए ति वा સારા વર્ણગંધવાળું હોય કે ખરાબ વર્ણગંધવાળુ सव्वमेयं पीवेज्जा, णो किंचि वा परिट्ठवेज्जा । પાણી પ્રાપ્ત થાય તો તેને સમભાવથી પી લેવું -आ. सु. २, अ. १, उ. ९, सु. ३९५ જોઈએ. તેમાંથી જરા પણ બહાર પાઠવી ન દે. Page #713 -------------------------------------------------------------------------- ________________ ६४४ चरणानुयोग पानक ग्रहण विधान-निषेध सूत्र १३०९-१० पाणगस्स गहण विहाणं णिसेहं च - પાણી ગ્રહણ કરવાનું વિધાન અને નિષેધ : १३०९. सीओदगं न सेवेज्जा, सिलावुटुं हिमाणि य । ૧૩૦૯. સંયમી સાધુ સચિન પાણી, વરસેલા કરા, વરસાદનું उसिणोदगं तत्तफास्यं, पडिग्गाहेज्ज संजए ।। પાણી અને હિમ-બરફનું પાણી સેવન કરે નહિ પરંતુ - સ. મ. ૮, T. ૬ પ્રાસુક ગરમ પાણીને જ ગ્રહણ કરે. तहेवुच्चावयं पाणं, अदुवा वारधोयणं । આ પ્રમાણે સારું-નરસું અચિત્ત પાણી, ગોળના संसेइमं चाउलोदगं, अहणाधोयं विवज्जए । ઘડાનું ધોવણ, લોટનું ધોવાણ, ચોખાનું ધોવણ, જો તત્કાળનું બનેલું હોય તો ભિક્ષુ તે પાણીને ગ્રહણ ન કરે. ज जाणेज्ज चिराधोयं, मईए दंसणेण वा । પોતાની બુદ્ધિથી કે દૃષિટથી અથવા ગૃહસ્થને पडिपच्छिऊणं सोच्चा वा, जं च निस्संकियं भवे ।। પૂછપરછ કરી, ઉત્તર સાંભળી જાણી લે કે આ ધોવણ ચિરકાલનું છે. અને શંકા રહિત થઈ ગયું છે. अजीवं परिणयं णच्चा, पडिगाहेज्ज संजए । સાધુ તે પાણીને જીવ-રહિત અને પરિણત જાણીને अह संकियं भवेज्जा, आसाइत्ताण रोयए ।। ગ્રહણ કરે, પરંતુ તે પાણી તેને ઉપયોગી થવામાં સંદેહ થાય તો ચાખીને નિર્ણય કરે. थोवमासायणट्ठाए, हत्थगम्मि दलाहि मे । દાતારને કહે- 'ચાખવા માટે મારા હાથમાં થોડું मा मे अचंबिलं पूई, नालं तण्हं विणित्तए ।। પાણી આપો, કારણ કે અતિ ખાટું કે દુર્ગન્ધયુક્ત પાણી મારી તૃષા છીપાવવા માટે ઉપયોગી નથી.” तं च अच्चंबिलं पूई, नालं तहं विणित्तए । તેવું પાણી દેનાર સ્ત્રીને મુનિ કહે કે આ પ્રમાણેનું दंतिय पडियाइक्खे, न मे कप्पइ तारिस ।। પાણી હું નહીં લઈ શકું.' तं च होज्ज अकामेण, विमणेण पडिच्छियं ।। કદાચિત ઈચ્છા વગર કે ધ્યાન ન રહેવાથી તેનું तं अप्पणा न पिबे, नो वि अन्नस्स दावए ।। પાણી કોઈ દાતારે હોરાવી દીધું હોય તો તે પોતે પણ ન પીએ કે અન્ય ભિક્ષને પણ પીવા માટે આપે एगंतमवक्कमित्ता, अचित्तं पडिलेहिया । जयं परिट्ठवेज्जा, परिठ्ठप्प पडिक्कमे ।। - સ. મ. ૨, ૩, ૬, . પરંતુ એકાંત સ્થાન પર જઈને અચિત્ત ભૂમિને જોઈને યતનાપૂવર્ક પરઠવી દે, પરઠવ્યા પછી જ્યાં રોકાયેલ છે તેવા સ્થાનમાં આવી પ્રતિક્રમણ કરે (ઈરિયાવહિનો કાયોત્સર્ગ કરે.) ૦૬-૧ર ૨૩૨૦. સે કહ્યું વા, મિકgી વા નહાવરું ૧૩૧૦. ગૃહસ્થના ઘરમાં પાણી માટે ગયેલ સાધુ કે સાધ્વી पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्जं पुण પાણીનાં આ પ્રકારોને જાણે, જેમ કેपाणगजाय जाणेज्जा૨૧. ૩ર ડ્ર વા, ૨૦. સંસે મેં વાર, (૧૯) લોટવાળા હાથ અથવા વાસણ ધોયેલું પાણી, २१. चाउलोदगं वा अण्ण यरं वा तहप्पगारं (૨૦) ઉકાળેલા તલ, ભાજી આદિ ધોયેલ પાણી, पाणगजायं अहुणाधोयं, अणं बिलं, अवुक्कंत, (૨૧) ચોખા ધોયેલ પાણી અથવા અન્ય પણ એવા अपरिणयं, अविद्ध त्थं, अफास यं-जावणो પ્રકારનું પાણી જે તરતનું ધોયેલું છે, જેનો સ્વાદ पडिागाहेजा । બદલ્યો ન હોય, જે અચિત્ત થયેલું ન હોય, જે શસ્ત્ર-પરિણત થયેલું ન હોય, જે પૂર્ણ રૂપથી જીવ રહિત થયું ન હોય એવા પાણીને અપ્રાસુક જાણીને થાવત્ ગ્રહણ ન કરે. ૧ થી ૩ની ટીપ્પણો પાછળના પાના પર જુઓ. Page #714 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३११ अमनोज्ञ जल परिष्ठापन प्रायश्चित्त सत्र चारित्राचार ६४५ अह पुण एवं जाणेज्जा-चिराधोय, अंबिलं, પરંતુ જો એમ જાણે કે – આ ધોવણ લાંબા સમયનું वुक्कतं, परिणयं, विद्धत्थं, फासुयं-जाव-. ધોયેલું છે, તેનો સ્વાદ બદલી ગયો છે, અચિત્ત થઈ पडिगाहेज्जा । ગયું છે. શસ્ત્ર-પરિણત થઈ ચૂક્યું છે, તો તે પાણીને - आ. सु., अ.१, उ. ७,सु. ३६९ પ્રાસુક જાણીને યાવતું ગ્રહણ કરે. अमणुण्ण पाणग परिझवण पायच्छित्त सुतं१३११. जे भिक्खू अण्णयरं पाणगजायं पडिग्गाहित्ता पुप्फगं-पुप्फगं आइयइ, कसायं-कसायं परिहवेइ परिट्ठवेंतं वा साइज्जइ । અમનો પાણી પરઠવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૩૧ ૧. જે ભિક્ષુ અનેક પ્રકાર ના પાણી કે પેયને ગૃહસ્થના ઘરેથી લાવી તેમાંથી મનોજ્ઞ પાણી પી લે છે અને समनोश पाथीने ५२४३ छ, (५२४वावे छे) પરઠવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । -नि. उ. २, सु. ४३. તેને માસિક ઉઘાતિક પરિહારસ્થાન (પ્રાયશિચત્ત) આવે છે. २. પાણીના સંબંધમાં ટીકાકારોના જુદા જુદા મત આ પ્રમાણે છે : (क) उत्स्वेदेन निर्वतमुत्स्वेदिमं - येन ब्रीह्यादि पिष्टं सुराद्यर्थ उत्स्वेद्यते । - ठाण. अ. ३, उ. ३, सु. १८२ की टीका (ख) उस्सेइमं वे ति–पिष्टोत्स्वेदनार्थमुदकम् । __-आ. सु. २, अ. १, उ. ३, सु. ३४२ की टीका पृ. २३१ (ग) उस्सेइमे ति-पिष्टभृतहस्तादिक्षालनजले । ___ - दसा. द. ८, सु. ३० की टीका (घ) उस्सेइम णाम जहा पिढे पुढविकायभायणं आउक्कायस्स भरेत्ता मीसए अद्धहिज्जति सुहं से वत्थेणं उहाडिज्जति ताहे पिट्ठपयणयं रोट्टस्स भरेता ताहे तीसे थालीए जलभरियाए उवरि ठविति ताहे आहे छिद्देणं तं पि ओसिज्जइ हेट्ठा हुतं वा ठविज्जइ, तत्थ जं आमं तं उस्सेतिमाम भण्णति । ___ -नि. उ. १५, सु. १२, भा. गा. ४७०९ की चूर्णि पृ. ४८४ પાણીના સંબંધમાં વ્યાખ્યાકારોના મત આ પ્રમાણે છે : (क) संसेकन निवृत्तमिति संसेकिमम् । अरणिकादि पत्रशाकमुत्काल्य येन शीतलजलेन संसिच्यते तदिति । -ठाणं. अ. ३, उ. ३, सु. १८२ की टीका पत्र १४७ (ख) संसेइमं वे ति-तिलधावनोदकम् । यदिवा-आरणिकादि संस्विन्नधावनोदकम् । -आचा. सु. २, अ. १, उ. ७, सु. ३४१ की टीका पृष्ठ १४७ (ग) संसेइमे-पिष्टोदके । - दस. अ. ५, उ. १, गा. १०६ की टीका (घ) उसिणं (उष्ण पदार्थ) सीतोदगे छुब्भति तं जं पुण उसिणं चेव उवरि सीतोदग चेव तं संसेइमं । अहवा संसेइम-तिला उण्हं पाणिएणं सिण्णा जति सीतोदगेण धोवेति तं संसेतिम भण्णति । -नि. उ. १७, सु. १३२, भा. गा. ५९६९ पृ. १९५ (ड) संसेइमे - अरणिकासंस्विन्नधावनोदके ।। -दसा. द. ८, सु. ३० (क) सारन पासी सेवान सामान्य विधान छे. (ख) चउत्थभत्तियस्स णं भिक्खुस्स कप्पति तओ पाणगाई पडिगाहित्तए, तं जहा-उस्सेइम, संसेइमे, चाउलोदगे (चाउलधोवणे) - ठाणं. अ. ३, उ. ३, सु. १८८ ચતુર્થ ભક્ત કરનાર શ્રમણને આ ત્રણ પ્રકારના પાણી લેવા કહ્યું છે, માટે આ વિશેષ વિધાન છે. वासावासं पज्जोसवियस्स चउत्थभत्तियस्स भिक्खुस्स कप्पंति तओ पाणगाई पडिगाहित्तए, तं जहा-उस्सेइम, संसेइम, चाउलोदगं । - दसा. द. ८, सु. ३० ચાતુર્માસમાં રહેતા શ્રમણને આ ત્રણ પ્રકારના પાણી લેવા કહ્યું છે માટે આ પણ વિશેષ વિધાન છે. Page #715 -------------------------------------------------------------------------- ________________ ६४६ चरणानुयोग तत्काल धौत जल ग्रहण प्रायश्चित्त सूत्र १३१२-१४ अहणाघोयं पाणगं गहणस्स पायच्छित्तसुत्तं તત્કાળ ધોયેલા પાણીને ગ્રહણ કરવાનું પ્રાયશિચત્ત સુત્ર : १३१२. जे भिक्खू - ૧૩૧૨. જે ભિક્ષુ - १. उस्सेइमं वा ૧. લોટવાળા હાથ કે વાસણ ધોયેલું પાણી, ૨. સમ વા, ૨. ઉકાળેલા તલ કે ભાજી આદિ ધોખેલું પાણી, ૩. વીડછો , ૩. ચોખાનું ધોવણ, ૪. વીપી: વા, ૪. ગોળ આદિ ખાદ્ય પદાર્થોના વાસણ ધોયેલું પાણી, ૫. તિસ્ત્રો વા, ૫. તલનું ધોવણ, ૬. તુસો વા, ૬. ભૂસાનું ધોવણ, ૭. નવા વા, ૭. જવનું ધોવણ, ૮. માયાએ વી, ૮. ઓસામણ, ૨. સોવરે વૈ, ૯. કાંજી, ૨૦. સંવનાં વી, ૧૦.આમ્લકાંજી (ખાટી છાસની કાંજી) ૨૨. સુદ્ધવિયર્ડ વ ૧૧. શુદ્ધ પ્રાસુક પાણીને - ૨. Tધોય, ૧. જો તરતનું ધોયેલું હોય, ૨, ગોવિ, ૨. જેનો રસ બદલ્યો ન હોય, રૂ. 3પરિયે, ૩. શસ્ત્રપરિણત ન હોય, ૪. એવુત, ૪. જીવોનું અતિક્રમણ થયું ન હોય. ५. अविद्धत्थं પ. પૂર્ણ રૂપથી અચિત્ત થયું ન હોયपडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ । તો એવા પાણીને ગ્રહણ કરે, (કરાવે) કે કરનારનું तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण અનુમોદન કરે. તેને ચાતુર્માસિક ઉઘાતિક ૩થી | પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૭, મુ. ૨૨ શચ્ચેષણા વિધિ ક૫-૧ समणवसइ जोग्ग ठाणाई શ્રમણને રહેવા યોગ્ય સ્થાન : १३१३. सुसाणे सुन्नगारे वा, रुक्खमूले व एक्कओ । ૧૩૧૩.સાધુ સ્મશાનમાં, શૂન્ય ઘરમાં, વૃક્ષની નીચે તથા पइरिक्के परकडे वा, वासं तत्थऽभिरोयए ।। પરકૃત-એકાંત સ્થાનમાં રહેવાની ઈચ્છા કરે. फासुयम्मि अणाबाहे, इत्थीहिं अणभिदए । પરમ સંયત ભિક્ષુ પ્રાસુક, અનાબાધ, સ્ત્રીબોના तत्थ संकप्पए वासं, भिक्खू परमसंजए ।। ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કરે. –૩૪. ગ, રૂલ, W. ૬-૭ उवसयस्स जायणा ઉપાશ્રયની યાચના : ૨૩૧૪. સૈ તામ્ વ, ગ્રામ રેવા, સાહીત; ૧૩૧૪.સાધુ ધર્મશાળા, આરામગૃહ, ગૃહપતિના ધરો, वा, परियावसहेसु वा, अणुवीइ उवस्सयं जाएज्जा । પરિવ્રાજકોનાં મઠ આદિને જોઈ જાણીને અને जे तत्थ ईसरे, जे तत्थ समहिवाए, ते उवस्सयं વિચાર કરીને પછી ઉપાશ્રયની યાચના કરે. તે अणुण्णवेज्जा । ઉપાશ્રયનાં સ્વામીની કે અધિકારી કાર્યકર્તાની આજ્ઞા માંગે અને કહે - Page #716 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३१५ उपाश्रय प्रवेश-निष्क्रमण विधि चारित्राचार ६४७ "कामं खलु आउसो ! आहालंद आहापरिण्णायं આયુષ્મન્ ! તમારી આજ્ઞાનુસાર, જેટલા સમય वसिस्सामो-जाव-आउसंतो-जाव-आउसंतस्स સુધી નિવાસ કરવાની તમે આજ્ઞા આપશો એટલા उवस्सए-जाव-साहम्मिया, एत्ताव ताव उवस्सयं સમય સુધી અમે નિવાસ કરીશું. જેટલા સમય સુધી गिहिस्सामो, तेण परं विहरिस्सामो । આપ આયુષ્યની અનુજ્ઞા છે તેટલી અવધિ સુધી –આ. . ૨, ૪, ૨, ૩. ૨, મુ. ૪૪૧ જેટલા પણ. અન્ય સાધર્મિક સાધુ આવશે તેમના માટે પણ તેટલા ક્ષેત્રકાળની અવગ્રહ અનુજ્ઞા ગ્રહણ કરીશું. તે પણ તેટલા સમય સુધી તેટલા જ ક્ષેત્રમાં રહેશે. ત્યારબાદ સમય પૂર્ણ થતાં તેઓ અને અમે વિહાર કરી જઈશું. उवस्सए पवेस-णिक्खमण विही ઉપાશ્રયમાં પ્રવેશ- નિષ્ક્રમણની વિધિ : ૨૩૨૫. સૈ પરલૂ વ, ઉમgી વી સે પુખ ૩વસ ૧૩૧૫.સાધુ અને સાધ્વી ઉપાશ્રય વિષે એમ જાણે કે - તે નાના-g૩યામો, ઘુડવારિયા, નાનો છે, નાના દરવાજાવાળો છે, નીચો છે તથા णिति याओ, संणिरुद्धाओ भवंति, तहप्पगारे અન્ય શ્રમણ, બ્રાહ્મણ આદિથી રોકાયેલ છે. તે उवस्सए राओ वा, वियाले वा, णिक्खममाणे वा, આવા પ્રકારના ઉપાશ્રયમાં (કદાચિતું કોઈ पविसमाणे वा पुरा हत्थेण पच्छा पाएण ततो કારણવશ સાધુને રોકાઈ જવું પડે) તે રાત્રિમાં संजयामेव णिक्खमेज्ज वा, पविसेज्ज वा । અથવા વિકાળમાં અંદરથી નીકળતાં કે બહારથી પ્રવેશ કરતાં આગળ હાથ પ્રસારીને પછી સાવધાનીપૂર્વક પગ મૂકીને નીકળે કે પ્રવેશ કરે. केवली बूया आयाणमेयं । કેવલી ભગવાનનું ફરમાન છે કે (અન્યથા) આવો ઉપાશ્રય કર્મબંધનનું કારણ છે. जे तत्थ समणाण वा, माहणाण वा, छत्तए वा, કેમકે ત્યાં શાક્ય આદિ શ્રમણો અને બ્રાહ્મણો કે જે मत्तए वा, डंडए वा, लट्ठिया वा, भिसिया वा, છત્ર, પાત્ર, દંડ, લાકડી, આસન, વાંસની લાંબી णालिया वा, चेले वा, चिलिमिली वा, चम्मए वा, લાકડીઓ, વસ્ત્ર, મચ્છરદાની, મૃગછાલ, ચામડાની चम्मकोसए वा, चम्मच्छे दणए वा, दब्बद्धे કોથળી, ચામડા કાપવાના ઓજાર રાખે છે. તે બધાં दुणिक्खित्ते अणिकपे चलाचले । સારી રીતે બાંધેલ ન પણ હોય, અસ્તવ્યસ્ત રાખેલા હોય, અસ્થિર હોય ત્યારે સાવધાની રાખ્યા વિના જવાથી) भिक्ख य रातो वा, वियाले णिक्खममाणे वा, સાધુ રાત્રિમાં અથવા વિકાળમાં અંદરથી બહાર અને पविसमाणे वा, पयलेज्ज वा, पवडेज्ज वा । બહારથી અંદર (અયતનાથી) નીકળતાં કે પ્રવેશ કરતાં લપસી પડે અથવા પડી જાય તો. से तत्थ पयलमाणे वा, पवडमाणे वा, हत्थं वा, તેના હાથ, પગ, ભુજા, છાતી, પેટ, માથું, શરીરનાં पायं वा; बाहु वा, ऊरूं वा, उदरं वा, सीसं वा, કોઈ અંગ અથવા ઈન્દ્રિયો (અંગોપાંગો) ને માર अण्णयरं वा कार्यसि इंदियजातं लूसेज्ज वा, લાગી શકે છે અથવા તે ભાંગી પણ જાય છે. पाणाणि वा-जाव-सत्ताणि वा अभिहणेज्ज અને પ્રાણી પાવતુ સત્વોની હિંસા પણ થઈ જાય વ-જાવ-qવરીવેન્ન વી |. પાવતુ તે જીવનથી પણ રહિત થઈ જાય. अह भिक्खू णं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं માટે તીર્થકર ભગવાને પહેલેથી આ પ્રતિજ્ઞા યાવત तहप्पगारे उवस्सए पुराहत्थेण पच्छा पादेण ततो ઉપદેશ આપ્યો છે કે આ પ્રકારનાં ઉપાશ્રયમાં संजयामेव णिक्खमेज्ज वा, पविसेज्ज वा । (રાતનાં અથવા વિકાળમાં) પહેલાં હાથ પ્રસારીને –આ. સુ. ૨, ૫, ૬, ૩. ૨ મુ. ૪૪૪ પછી પગ રાખતાં યતનાપૂર્વક બહારથી અંદર પ્રવેશ કરવો કે યતનાપૂર્વક નીકળવું જોઈએ. Page #717 -------------------------------------------------------------------------- ________________ ६४८ चरणानुयोग हेमंत ग्रीष्म ऋतु निर्ग्रन्थ वसतिवास मर्यादा सूत्र १३१६-२२ हेमंत-गिम्हासु णिग्गंथाणं वसह वासमेरा હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં નિર્ચન્હોની વસતિવાસ મર્યાદા: ૨૩૨૬, સિ વી--ગાઉ-રાવળસિ વા સપરિવસિ ૧૩૧૬. નિર્ચન્થોને સપરિક્ષેપ (પ્રાકાર કે વાડયુત) અને अबाहिरियसि, कप्पइ निग्गंथाणं हेमन्त-गिम्हासु આબાહિરિક (પ્રાકારની બહારની વસ્તી રહિત एगं मासं वत्थए । જગ્યા) ગ્રામ યાવતુ રાજધાનીમાં હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં એક માસ રહેવું કહ્યું છે. ते गामंसि वा-जाव-रायहाणिसि वा, सपरिक्खेवंसि નિર્ચન્થોને સપરિક્ષેપ અને સબાહિરિક ગ્રામ યાવત सबाहिरियसि, कप्पइ निग्गंथाणं हेमन्त-गिम्हास दो રાજધાનીમાં હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં બે માસ સુધી मासे वत्थए । રહેવું કહ્યું છે. अन्तो एगं मासं, बाहिं एगं मासं । એક મહિનો ગ્રામ આદિની અંદર અને એક મહિનો પ્રામાદિની બહાર, अन्तो वसमाणाणं अन्तो भिक्खायरिया, ગ્રામ આદિની અંદર રહેનાર નિગ્રન્થોને ગ્રામ આદિની અંદર રહેલા ઘરોમાં ભિક્ષાચર્યા કરવી કલ્પ बाहि वसमाणाणं, बाहि भिक्खायरिया । ગ્રામ આદિની બહાર રહેનાર નિર્ચન્થોને ગ્રામ . ૩. ૨, મુ. ૬-૭ આદિની બહાર રહેનાર ઘરોમાં ભિક્ષાચર્યા કરવી કલ્પ છે. णिग्गंथाणं कप्पणिज्जा उवस्सया - નિર્ઝન્થોના કથ્થુ ઉપાશ્રય : ૨૨૪૭. પૂરૂ નિri થા, અવળહિંસિ વા-ગાવ- ૧૩૧૭.નિર્ચન્થોને આપણગૃહ (દુકાન) યાવતુ અત્તરાયણ. अन्तरावणंसि वा वत्थए । (બજાર) માં વસવું કહ્યું છે. - , ૩૬, સુ. ૨૩ ૨૩૨૮. ૫૬ નિriા, અવંયદુવારિખ ૩ વચૈન્ ૧૩૧૮.નિર્ઝન્યો ને ખુલ્લ દરવાજાવાળા ઉપાશ્રયમાં રહેવું -tg. ૩. ૨, હું કલ્પ છે. ૨૩૨૧, CM વિજjથા સર્વિ- નિવા , નિHIT ૧૩૧૯.નિર્મન્થોને સાગારિકની નિશ્રા અથવા અનિશ્રાથી वा वत्थए । (ઉપાશ્રયના સ્વામી પાસેથી સુરક્ષાનું આશ્વાસન - g. ૩. ૨, ૪. ૨ પ્રાપ્ત થાય યા ન થાય) ઉપાશ્રયમાં રહેવું કહ્યું છે. ૨૩ર૦, Mg નિrjથા સિuિ fક્ષT વOT ! ૧૩૨૦. નિર્બન્યોને પુરુષ સાગરિક (ફક્ત પુરુષ રહેનાર) - . ૩. , . ૨૬ ઉપાશ્રયમાં રહેવું કહ્યું છે. ૨રૂર પડુ નિરંથા મો મા |માનિયં૪િ લા. ૧૩૨૧. નિર્ચન્થોને આગમનગૃહમાં, ચારે તરફથી ખુલ્લા वियडगिहसि वा, वसीमूलंसि वा, रुक्खमूलसि वा, ઘરમાં, છાપરાની નીચે અથવા વાંસની જાળીથી अब्भावगासियंसि वा वत्थए । યુત ધરમાં, વૃક્ષની નીચે અથવા આકાશની વચ્ચે –u. ૩. ૨ સુ. ૨૨. રહેવું કહ્યું છે. हेमंत-गिम्हासु णिग्गंथीणं वसइवासमेरा હેમન્ત અને ગ્રીષ્મમાં નિગ્રંચિયોની વસતિવાસ મર્યાદા : ૨૩રર. તે નિ વા-ના-યffસ વા, સરવેવસિ ૧૩૨૨. સાધ્વીઓને સપરિક્ષે૫ અને અબાહિરિક ગ્રામ अबाहिरियसि, कप्पइ निग्गथीणं हेमंत-गिम्हास दो યાવતું રાજધાનીમાં હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં બે मासे वत्थए । માસ સુધી રહેવું કહ્યું છે. से गामंसि वा-जाव रायहाणिसि वा, सपरिक्खेवसि સાધ્વીઓને સપરિક્ષેપ અને સબાહિરિક ગ્રામ પાવતુ सबाहिरियंसि, कप्पइ निग्गंथीणं हेमन्त-गिम्हास રાજધાનીમાં હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં ચાર માસ चत्तारि मासे वत्थए । સુધી વસવું કહ્યું છે. Page #718 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३२३ - ३० अन्तो दो मासे, बाहिं दो मासे । अन्तो वसमाणीणं, अन्तो भिक्खायरिया | बाहिं वसमाणीणं, बाहिं भिक्खायरिया । णिग्गंथीणं कप्पणिज्ज वसहिओ ૬૩૨૩. ૨૨૬. -૫. ૩. o, સુ. ૮-૬ कप्पइ निग्गंथीणं, सागारिय - निस्साए वत्थए । -”. ૩. , સુ. ૨૪ १३२४. कप्पइ निग्गंथीणं, इत्थि सागारिए उवस्सए વત્થર | निर्ग्रन्थी कल्प्य उपाश्रय --૫. ૩. છુ, સ્ ફ્ રૂ. પ્પર નાંથીળું, પડિવન્દ્ર-સેન્નાર્ વત્હત્ । . ૩. ૨, સુ. ૨૩ પ્પડુ નિાંથીખ, શાહીવ$-હુમ મળ્યું-મQ i am i -q. ૩. ૨, મુ. પ णिग्गंध णिग्गंथीणं कप्पणिज्जा उवस्सया१३२७. कप्पइ निग्गंथाण वा निग्गंधीण वा अप्पसागारिए उवस्सए वत्थए । -q. ૩. ૬, સુ. ૨૭ ૧૩૨૮. कप्पइ निग्गंथाण वा निग्गंधीण वा अचित्तकम्मे उवस्सए वत्थए । गामासु णिग्गंथ - णिग्गंथीणं वसणविहि ૨૩૨૨. अभिक्कंत किरिया कप्पणिज्जा वसही૨૨૨૦. -પૃ. ૩. , મુ. ૨૨ મે ાસિ વા-દાવ-રાયહાિિસ વા, અમિનિન્ગડા, अभिनिवाराए अभिनिक्खमणपवेसाए, कप्पइ निग्गंथाण य निरगंथीण य एगयओ वत्थए । -”. ૩. ૬, સુ. इह खलु पाईणं वा - जाव - उदीणं वा संतेगतिया सड्ढा भवंति चारित्राचार ६४९ બે મહિના ગ્રામ આદિની અંદર અને બે મહિના ગ્રામ આદિની બહાર. ગ્રામ આદિની અંદર રહેનારી નિગ્રન્થિઓને ગ્રામ આદિની અંદર રહેલા ઘરોમાં ભિક્ષાચર્યા કરવી કલ્પે છે. ગ્રામ આદિની બહાર રહેનારી નિગ્રન્થિઓને ગ્રામ આદિની બહાર રહેલા ઘરોમાં ભિક્ષાચર્યા કરવી કલ્પે છે. નિન્થિઓનાં કલ્પ્ય ઉપાશ્રય : ૧૩૨૩, નિર્ઝન્થિઓને સાગારિકની નિશ્રાથી (ઉપાશ્રયનાં સ્વામી પાસેથી સુરક્ષાનો આશ્વાસન પ્રાપ્ત થવા ૫૨) ઉપાશ્રયમાં રહેવું કલ્પે છે. ૧૩૨૪, નિગ્રન્થિઓને સ્ત્રી સાગારિક (ફક્ત સ્ત્રીઓના નિવાસવાળા) ઉપાશ્રયમાં રહેવું કલ્પે છે. ૧૩૨૫, નિર્ઝન્થિઓને પ્રતિબદ્ધ (ઉપાશ્રયની ભીંતથી સંલગ્ન) શય્યામાં રહેવું કલ્પે છે. ૧૩૨૬. ગૃહની મધ્યમાં થઈને જે ઉપાશ્રયમાં જવાઆવવાનો માર્ગ હોય તેવા ઉપાશ્રયમાં નિર્ઝન્થિઓને રહેવું કલ્પે છે. નિર્ઝન્થ-નિર્ગન્થિઓનાં કલ્પ્ય ઉપાશ્રય : ૧૩૨૭, નિગ્રન્થી અને નિગ્રન્થિઓને અલ્પ-સાગારિક (ગૃહસ્થનાં નિવાસ રહિત) ઉપાશ્રયમાં રહેવું કલ્પે છે." ૧૩૨૮, નિર્પ્રન્થો અને નિર્ઝન્થિઓને ચિત્ર રહિત ઉપાશ્રયમાં રહેવું કલ્પે છે. ગ્રામાદિમાં નિર્ગન્ધ-નિન્થિઓને રહેવાની વિધિ : ૧૩૨૯. નિગ્રન્થો અને નિગ્રન્થિઓને અનેક વગડા, અનેક દરવાજા અને અનેક નિષ્ક્રમણ દ્વારવાળા ગ્રામ યાવત્ રાજધાનીમાં સાથે રહેવું કલ્પે છે. અભિક્રાન્તક્રિયા કલ્પનીય શય્યા : ૧૩૩૦.હે આયુષ્મન્ ! આ જગતમાં પૂર્વ યાવત્ ઉત્તર દિશામાં કેટલાક શ્રદ્ધાળુ હોય છે. Page #719 -------------------------------------------------------------------------- ________________ ६५० चरणानुयोग अल्प सावधक्रिया कल्पनीय शय्या सूत्र १३३१ तं जहा-गाहावती वा-जाव-कम्मकरीओ वा, तेसि જેમ કે - ગૃહસ્વામી યાવતુ નોકર નોકરાણીઓ च णं आयारगोयरे णो सणिसंते भवंति. तं આદિ, તેઓએ નિર્ઝન્ય સાધુઓના આચારसद्दहमाणेहि, तं पत्तियमाणेहि, तं रोयमाणेहि, बहवे વ્યવહારના વિષયમાં સમ્યગુ સાંભળેલું હોતું નથી, समण-माहण-अतिहि किवण-वणीमए समुद्दिस्स પરંતુ શ્રદ્ધા પ્રતીતિ અને પ્રીતિ રાખતા તે ગૃહસ્થોએ तत्थ तत्थ अगारीहिं अगाराई चेतिताई भवंति, तं (પોત-પોતાના ગ્રામ કે નગરમાં) ઘણા પ્રકારના जहा-आएसणाणि वा-जाव-भवणगिहाणि वा । શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, ભિક્ષુકો, દરિદ્રો વગેરેના ઉદ્દેશ્યથી જગ્યાએ જગ્યાએ મકાન બનાવી રાખ્યાં હોય છે, જેમકે લુહારશાળા યાવતું ભૂમિગૃહ આદિ. जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा-जाव- જે શ્રમણ ભગવંત આ પ્રમાણેનાં લુહારશાળા યાવતું भवणगिहाणि वा तेहिं ओवतमाणेहिं ओवतंति ભૂમિગૃહ આદિ રહેવાનાં સ્થાનોમાં, જ્યાં શાક્યાદિ अयमाउसो ! अभिक्कतं-किरिया या वि भवति । શ્રમણ, બ્રાહ્મણ આદિ પહેલાં રહી ગયેલ છે, તેઓ -. સુ ૨ , ૨, ૩. ૨ સુ. જરૂર પછી આવીને રહે તો તે શવ્યા હે આયુષ્યનું ! “અભિક્રાન્ત ક્રિયા વાળી નિર્દોષ રૂપ થઈ જાય છે. अप्पसावज्जकिरिया कप्पणिज्जा वसही અલ્પ સાવદ્ય ક્રિયા કલ્પનીય શય્યા : ૨૩૨૪. ડ્રદ ર પ ગાવ-૩vi વી સાતિયા ૧૩૩૧. આ જગતમાં પૂર્વ યાવતુ ઉત્તર દિશામાં કેટલાક सड्ढा भवंति-जाव-तं रोयमाणेहि अप्पणो सयट्ठाए શ્રદ્ધાળુ વ્યક્તિ હોય છે યાવતુ અભિરુચિથી પ્રેરિત तत्थ तत्थ अगारीहिं अगाराई चेतियाई भवंति, થઈને તેઓએ પોતાના અંગત પ્રયોજન માટે યત્ર-તત્ર મકાન બનાવ્યા હોય છે. तं जहा-आएसणाणि वा-जाव-भवणगिहाणि वा, જેમ કે – લુહારશાળા યાવતુ ભૂમિગૃહ આદિ महता पुढविकायसमारंभेणं, તેમનું નિર્માણ પૃથ્વીકાયનાં મહાન સમારંભથી. महता आउकायसमारंभेणं, અપકાયનાં મહાનુ સમારંભથી, महता तेउकायसमारंभेणं, તેઉકાયનાં મહાનુ સમારંભથી, महता वाउकायसमारंभेणं, વાઉકાયનાં મહાનું સમારંભથી, महता वणस्सइकायसमारंभेणं, વનસ્પતિકાયનાં મહાનું સમારંભથી, महता तसकायसमारं भेणं महता संरभेणं, महता ત્રસકાયનાં મહાનું સમારંભથી, આ પ્રકારનાં મહાનું समारंभेणं, महता आरंभेणं, સંરંભ, સમારંભ, આરંભથી તથા નાના પ્રકારનાં महता विरूवरूवेहिं पावकम्मकिच्चेहिं, પાપકર્મજનક કૃત્યોથી થયું હોય છે. तं जहा-छावणतो, लेवणतो, संथार-दुवार જેમકે-કોઈ સ્થાનમાં છત બિછાવેલ હોય, લીંપેલ पिहणतो, सीतोदए वा परिट्ठविय पुव्वे भवति, હોય, સંસ્મારક બિછાવવા માટે વિષમ ભૂમિને સમ अगणिकाए वा उज्जालियपुव्वे भवति, કરેલ હોય, દુવારને નાના-મોટા કરેલ હોય, પહેલાં સચિત્ત પાણી પડેલું હોય, અગ્નિ સળગાવેલો હોય. जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा-जाव- જે પૂજ્ય સાધુ આ પ્રકારના (ગૃહસ્થ દ્વારા પોતાના भवणगि हाणि वा उवागच्छंति, उवागच्छित्ता માટે નિર્મિત) લુહારશાળા યાવતુ ભૂમિગૃહ આદિ इतराइतरेहिं पाडुडेहिं वटुंति एगपक्खं ते कम સ્થાનમાં આવીને રહે છે, અન્યા... સાવધ કર્મ सेवंति, अयमाउसो ! अप्पसावज्जकिरिया यावि નિપન્ન સ્થાનનો ઉપયોગ કરે છે, તે એ કપક્ષ પ્રવતિ | (ભાવથી સાદુરૂપ) કર્મનું સેવન કરે છે. તે આયુષ્મનું ! તે શ્રમણો માટે તે શય્યા અલ્પ સાવદ્ય - . . ૨ . ૨, ૩. ૨, સે. ૪૪૬ ક્રિયા (નિર્દોષ રૂપ હોય છે. Page #720 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३३२-३९ गृह निर्माण निषेध चारित्राचार ६५१ શઐષણા નિષેધ કલ્પ-૨ गिहारंभकरण णिसेहो ગૃહનિર્માણ નિષેધ १३३२. न सयं गिहाई कुव्वेज्जा, णेव अन्नेहिं कारए । ૧૩૩૨. નિગ્રંન્થ ન પોતે ઘર બનાવે કે ન બીજા પાસે गिहकम्म समारम्भे, भूयाणं दीसई वहो ।। બનાવડાવે, કારણ કે ઘર નિર્માણના સમારંભમાં तसाणं थावराणं च, सुहुमाणं बायराण य । અનેક ત્રસ તથા સ્થાવર, સૂક્ષ્મ તથા બાદર જીવોની तम्हा गिहसमारम्भ, संजओ परिवज्जए ।। હિંસા થતી દેખાય છે. માટે શ્રમણ નિર્ઝન્થ- ગૃહ – - ૩૪, ૫, ૨૬, ૫, ૮-૧ સમારંભનો પરિત્યાગ કરે, ૨૩૩૩. ગત બાપુના જ્ઞા, ગાયત્તે નિgિ | ૧૩૩૩. ગ્રામમાં કે નગરમાં શ્રદ્ધાળુઓનાં કેટલાક આશ્રય ठाणाई संति सड्ढीणं, गामेसु नगरेसु वा ।। સ્થાનો હોય છે. તેમના નિર્માણમાં થતી હિંસાની - સૂવે. . ૨, ૫. ૨૨, ૪૨૬ આત્મગુપ્ત જીતેન્દ્રિય મુનિ અનુમોદના ન કરે. णिग्गंथाणं अकप्पणिज्जा उवस्सया નિગ્રંથોના અકલ્પનીય ઉપાશ્રય: ૨૩૩૪. નો vપૂરું ના થા, સ્થિ-સારિજી ૩H[ ૧૩૩૪.નિર્ઝન્થોને સ્ત્રી-સાગારિક (સ્ત્રીઓના નિવાસવાળા) વસ્થ | ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. - ઝg. ૩. ૨. સુ. ૨૮ રૂ. નો નિગાથા, પડવ૮૧–ર્વજ્ઞાપ વત્થT | ૧૩૩પ.નિર્ચન્થોને પ્રતિબદ્ધ- (ગૃહસ્થના ઘરને અડેલી - , ૩. ૨, સુ. ૨૨ ભતવાળી) શય્યામાં રહેવું કલ્પતું નથી. ૨૨૩૬, નો પૂરું ના થા, નાહવ-રક્લ મન્ન- ૧૩૩૬. ગૃહ-ઘરની વચ્ચેથી થઈને જે ઉપાશ્રયમાં જવા मज्झेणं गंतु वत्थए । આવવાનો માર્ગ હોય તેવા ઉપાશ્રયમાં નિર્ચન્હોને - ઋL, ૩. ૨, . ૨૪ રહેવું કલ્પતું નથી. णिग्गंथीणं अकप्पणिज्ज उवस्सया નિર્ગન્ધિયોના અકલ્પનીય ઉપાશ્રય : ૨૩૩૭. ની પૂરૃ ન થન, પુરિ-સારા ૩૫ ૧૩૩૭,નિર્ગન્ધિઓને પુરુષ-સાગારિક (પુરુષ નિવાસવાળા) વસ્થg | ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. - રુ. ૩. ૨, સુ. ૨૦ ૨૩૩૮. ની પૂરૂ નિrjથી, સર્વશિefસ વાં, રસ્થાકુલ ૧૩૩૮.નિગ્રંબ્ધિઓને આપણ ગૃહ-દુકાન, રચ્યા, ખ वा, सिंघाडगंसि वा, तियंसि वा, चउक्कंसि वा, મહોલ્લા, શૃંગાટક-ત્રિભેટા, ત્રિક-ત્રણ રસ્તા, चच्चरंसि वा, अन्तरावर्णसि वा वत्थए । ચોક-ચોતરા-ચાર રસ્તામાં જ્યાં ઘણા માગી નળ - પૂ. ૩. ૨, મુ. ૨૨ એવા ઘરમાં તથા દુકાનમાં રહેવું કલ્પતું નથી. ૨૩૩૧. નો પૂરૃ નાથીનું સાપરિય ળિસા વત્થણ | ૧૩૩૯. નિર્ગન્ધિઓને સાગારિકની અનિશ્રાથી (ઉપાશ્રયના - પૂ. ૩. ૨, સે. ૨૩ સ્વામી પાસેથી સુરક્ષાનું આશ્વાસન પ્રાપ્ત થયા વિના) ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. પ્રતિબદ્ધ શા - દ્રવ્યતઃ પીવત પ્રતિ રૂપાશ્રય: | द्रव्यतः पुनरयम् - 'पृष्ठवंशः' - बलहरण, स यत्रोपाश्रये गृहस्थगृहेण सह संबंद्धः स द्रव्य प्रतिबद्ध उच्यते । प्रस्रवणे स्थाने रूपे शब्दे चेति चत्वारो भेदा भाव प्रतिबद्धे भवंति । - कल्पभाष्य उ. १, सू. ३० ભાવાર્થ : દ્રવ્ય પ્રતિબદ્ધ ૧ - ઉપાશ્રય અને ગૃહસ્થના ઘરની છત એક જ આધાર પર બનેલી હોય. ૨- ભાવ પ્રતિબદ્ધ ઉપાશ્રય - ચાર પ્રકારના હોય છે. યથા (૧) સ્ત્રીઓની તથા સાધુની પ્રશ્રવણ ભૂમિ એક હોય, (૨) હવા, પ્રકાશ આદિ માટે ઉભા રહેવાનું કે બેસવાનું સ્થાન સાધુ કે સ્ત્રી માટે એક હોય (૩) જે ઉપાશ્રયમાં બેઠા બેઠા જ સ્ત્રીઓના રૂપ દેખાતા હોય, (૪) જે ઉપાશ્રયમાં સ્ત્રીઓના અનેક પ્રકારના શબ્દો સંભળાતા હોય. Jain Education Internળઆવા પ્રકારના દ્રવ્ય અને ભાવ પ્રતિબદ્ધ ઉપાશ્રયમાં સાધુને રહેવું કહ્યું નહિં. ૧, Page #721 -------------------------------------------------------------------------- ________________ ६५२ चरणानुयोग निर्ग्रन्थ-निर्ग्रन्थी अकल्प उपाश्रय सूत्र १३४०-४५ ૨૩૪૦. નો હું નિriાંથvi - સદે આ નામififસ , ૧૩૪૦, નિર્ગન્ધિઓને જયાં આવાગમન થતું હોય એવા. वियडगिहसि वा, वंसीमूलंसि वा, रुक्खमूलसि वा, ઘરમાં, ચારે તરફથી ખુલ્લા ઘરમાં, છાપરાની નીચે अब्भावगासियंसि वा वत्थए । (અથવા વાંસની જાળી સહિતના ઘરમાં), વૃક્ષની – ઋg. ૩. ૨, સુ. ૨૨ નીચે કે આકાશની નીચે રહેવું કલ્પતું નથી. णिग्गंथ-णिग्गंथीणं अकप्पणिज्जा उवस्सया નિર્મન્થ- નિર્ગન્ધિઓ માટે અકલ્પ ઉપાશ્રય ૨૩૪૨. નો qવું નથાળ વા નિ થી વા, સાત્ત્વિ ૧૩૪૧.નિર્મળ્યો અને નિર્ગન્ધિઓને સાગારિક (ગહસ્થના ૩ વૈOU | * નિવાસવાળા) ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. - . ૩. ૨, ૪. ર૬ ૨૩૪૨. નો વધુ નિjથા વા થિીન વા, સત્તને ૧૩૪૨.નિર્મળ્યો અને નિર્ઝર્થીિઓને ચિત્રયુક્ત ઉપાશ્રયમાં उवस्सए वत्थए । રહેવું કલ્પતું નથી. - L, ૩. ૨, મુ. ર8 ૨૩૪રૂ. તે નં ૩વર્ષ નાના-સિડિયા નું ૧૩૪૩. જે ઉપાશ્રયને વિષે સાધુ કે સાધ્વી એમ જાણે કે – साहम्मियं समुद्दिस्स पाणाई-जाव-सत्ताई समारब्भ આ સ્થાન કોઈ એક સાધુના નિમિત્તે ગૃહસ્થ समुद्दिस्स, कोयं, पामिच्चं, अच्छेज्जं, अणिसटुं, પ્રાણીઓ યથાવત્ સત્વોનો આરંભ કરી બનાવેલ છે, अभिहडं आहटु चेतेति । ખરીદેલ છે, ઉધાર લીધેલ છે, બળજબરીથી છિનવી લીધેલ છે, તેના માલિકની આજ્ઞા વિના પ્રાપ્ત કરેલ છે અથવા કોઈ અન્ય સ્થાનેથી લેવામાં આવ્યું છે. तहप्पगारे उवस्सए पुरिसंतरकडे वा, अपुरिसंतरकडे આવા પ્રકારનો ઉપાશ્રય જે પુરુષાંતરકૃત અથવા वा, बहियाणीहडे वा, अणीहडे वा, अत्तट्ठिए वा, અપુરૂષાન્તરકૃત હોય, બહાર પાડવામાં આવ્યો હોય अणत्तहिए वा, परिभुत्ते वा, अपरिभुत्ते वा, યા ન પાડવામાં આવ્યો હોય, સ્વીકાર કરેલ હોય કે आसेविते वा, अणासेविते वा, णो ठाण वा, सेज्ज અસ્વીકાર કરેલ હોય, ભોગવેલ હોય કે ન ભોગવેલ वा, णिसीहियं वा चेतेज्जा । હોય, સેવન કરેલ હોય કે ન સેવન કરેલ હોય તો તે દૂષિત છે, માટે તેમાં રહેવું, સૂવું અને સ્વાધ્યાયાદિ કરવાં કલ્પતાં નથી. एवं बहवे साहम्मिया, एगं साहम्मिणि, बहवे જેમ એક સાધર્મિક સાધુનું કહ્યું તેમજ ઘણા સાધર્મિક साहम्मिणीओ। સાધુઓ, એક સાધર્મિણી સાધ્વી, ઘણી સાધર્મિણી મા. . ૨, એ. ૨, ૩. ૨, ૪. ૪૨ સાધ્વીઓનું પણ સમજવું જોઈએ. ૨૩૪૪, રે fપવરવું વા, f ]ત્યા રે i || ૩વરૂ ૧૩૪૪, સાધુ કે સાધ્વી ઉપાશ્રય વિષે એમ જાણે કે – આ जाणेज्जा-सइत्थियं, सखुड्डं, सपसुभत्तपाणं । ઉપાશ્રય સ્ત્રીઓથી, બાળકોથી, પશુઓથી તથા तहप्पगारे सागारिए उवस्सए णो ठाणं वा, सेज्जं ખાવા પીવાના પદાર્થોથી યુકત છે તો એવા ઘ, fસીહિ વ તેT | ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં સ્થાન શયન- . સુ. ૨, એ. ૨, ૩, ૬, . ૪ર૦ સ્વાધ્યાયાદિ કરવા કલ્પતાં નથી. १३४५. आयाणमेयं भिक्खुस्स गाहावतिकुलेण सद्धि ૧૩૪૫.સાધુને ગૃહપતિકુલની સાથે (એક જ મકાનમાં) संवसमाणस्स, નિવાસ કર્મબંધનનું ઉપાદાન કારણ છે. अलसगे वा, विसूइया वा, छड्डी वा णं ગૃહસ્થ પરિવારની સાથે નિવાસ કરનાર સાધુના ૩થ્વીની, કદાચ હાથ પગ શૂન્ય થઈ જાય અથવા સોજી જાય, વિશૂચિકા, વમન અથવા બીજી કોઈ વ્યાધિ થઈ જાય. Page #722 -------------------------------------------------------------------------- ________________ सत्र ૧૩૪૬-૪૭ निर्ग्रन्थ-निर्ग्रन्थी अकल्प्य उपाश्रय चारित्राचार ६५३ अण्णतरे वा से दुक्खे रोगातके समुप्पज्जेज्जा । અથવા અન્ય કોઈ દુ:ખ કે રોગ પેદા થઈ જાય. अस्संजते कलुणपडियाए तं भिक्खुस्स गातं तेल्लेण એવી સ્થિતિમાં ગૃહસ્થ કરુણાથી પ્રેરાઈને સાધુની વા, ઘણM હૈ , વસા વા, નવા વી સેવા કરવા માટે શરીર પર તેલથી, ઘીથી, માખણથી. अभंगेज्ज वा, मक्खेज्ज वा, सिणाणे ण वा, અથવા ચરબીથી માલિશ કે મર્દન કરશે. અથવા कक्केण वा, लोद्रेण वा, वण्णेण वा, चुण्णेण वा, સ્નાન કરાવશે, સુગંધિત દ્રવ્ય સમુદાય કલ્ક, લોધ્ર, पउमेणवा, आघंसेज्ज वा, पधंसेज्ज वा, उव्वलेज्ज વર્ણ, ચૂર્ણ કે પદ્મ વગેરેથી ઘસી ઘસીને માલિશ વા, ૩૦ % વ, સગોઃાવાડું વા, કરશે, મસળશે, પીઠી આદિથી મર્દન કરશે, અથવા उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज પ્રાસુક ઠંડા કે ગરમ જલથી પ્રક્ષાલન કરશે, મસ્તકથી वा, सिणावेज्ज वा, सिंचेज्ज वा, दारुणा वा પગ સુધી નવરાવશે, જળ સિંચન કરશે અથવા दारुपरिणामं कटु अगणिकायं उज्जालेज वा, અરણી લાકડીને પરસ્પર ઘર્ષણ કરીને અગ્નિ पज्जालेज्ज वा, उज्जालेत्ता वा, पज्जालेत्ता वा, પ્રગટાવશે, પ્રજ્વલિત કરશે, આગ સળગાવીને कायं आयावेज्ज वा, पयावेज्ज वा । શરીરને શેકશે કે તપાવશે. अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं (આ પ્રમાણે ગૃહસ્થની સાથે તેના ઘરમાં રહેવાથી तह पगारे सागारिए उवस्सए णो ठाणं वा, सेज्जं અનેક પ્રકારના દોષોની સંભાવના રહે છે માટે वा, णिसीहियं वा चेतेज्जा । તીર્થકર ભગવાને ભિક્ષુ માટે પહેલેથી આ પ્રતિજ્ઞા - . . ૨, . ૨, ૩. ૪ મુ. ૪૨૨ થાવતુ ઉપદેશ આપેલ છે, કે આવા ગૃહસ્થનાં સંસક્ત મકાનમાં કાયોત્સર્ગ, શય્યા કે સ્વાધ્યાય ન કરે. १३४६. आयाणमेयं भिक्खुस्स गाहावतिणा सद्धिं ૧૩૪૬. ગૃહસ્થ સાથે નિવાસ કરવો સાધુ માટે કર્મબંધનનું संवसमाणस्स । કારણ છે. इह खलु गाहावइस्स अप्पणो सयट्ठाण विरूवरूवाई કારણ કે ત્યાં ગૃહસ્થ પોતાના માટે પહેલેથી જ भिण्णपुव्वाई भवंति । અનેક પ્રકારનાં લાકડાં કાપીને રાખેલાં હોય છે. अह पच्छा भिक्खुपडियाए विरूवरूवाइं दारुयाई ત્યારબાદ એ સાધુ સાધ્વી માટે પણ અનેક પ્રકારના भिंदेज्ज वा, किणेज्ज वा, पामिच्चेज्ज वा, दारुणा લાકડાં કાપશે, ખરીદશે અથવા ઉધાર લેશે તથા वा दारुपरिणामं कटु अगणिकायं उज्जालेज्ज वा, લાકડા સાથે લાકડાને ઘર્ષણ કરીને અગ્નિ પ્રગટાવશે, पज्जालेज्ज वा, પ્રજવલિત કરશે. तत्थ भिक्ख अभिकं खेज्जा आयावेत्तए वा. એવી પરિસ્થિતિમાં સંભવ છે કે સાધુ-સાધ્વી પણ पयावेत्तए वा, वियट्टित्तए वा । ગૃહસ્થની જેમ ઠંડી નિવારણાર્થે આતાપના લેવા ઈચ્છે તથા એમાં આસક્ત બની ત્યાં રહેવા ઈચ્છે. अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं એવા દોષોથી બચવા માટે સાધનો પૂર્વે પદિષ્ટ तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा આચાર છે યાવતુ ઉપદેશ આપ્યો છે કે ગૃહસ્થ સાથે णिसीहियं वा चेतेज्जा । તેના મકાનમાં નિવાસ, શય્યા કે સ્વાધ્યાયાદિ ન - મા. . ૨ મે, ૨, ૩. ૨, સે. ૪ર૬ કરવો १३४७. आयाणमेयं भिक्खुस्स सागारिए उवस्सए ૧૩૪૭.ગૃહસ્થના સંસર્ગવાળા મકાનમાં રહેવું તે સાધુને માટે संवसमाणस्स । કર્મબંધનનું કારણ છે. इह खलु गाहावती वा-जाव-कम्मकरीओ वा । કારણ કે ગૃહસ્થ યાવતુ કર્મચારિણીઓ વગેરે એક अण्णमण्णं अक्कोसंति वा, वहति वा, रूंभंति वा, બીજા આપસમાં ઝગડતા હોય, કુવચન બોલતા રૂતિ વા ! હોય, એકબીજાને સંધતા હોય, બાંધતા હોય, મારતા હોય Page #723 -------------------------------------------------------------------------- ________________ ६५४ चरणानुयोग निर्ग्रन्थ-निर्ग्रन्थी अकल्प्य उपाश्रय सूत्र १३४८-५० अह भिक्खू उच्चावयं मणं णियच्छेज्जा-एते खल આવું બધું જોઈને મુનિનું મન ઉદ્વિગ્ન બની જાય, अण्णमण्णं अक्कोसंतु वा, मा वा अक्कोसंतु એના મનમાં એવા વિચાર આવે કે આ લોકો ઝગડે -जाव-मा वा उद्दवेंतु । તો સારું કે ન ઝગડે તો સારું થાવ ઉપદ્રવ કરે તો સારું કે ન કરે તો સારું. अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं માટે મુનિઓનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે યાવતુ तहप्पगारे सागारिए उवस्सए णो ठाणं वा, सेज्ज ઉપદેશ આપેલો છે કે ગૃહસ્થના મકાનમાં રહેવું, वा, णिसीहियं वा चेतेज्जा । શયા કે સ્વાધ્યાયાદિ કરવા કલ્પતા નથી. ___- आ. सु. २, अ. २, उ. १, सु. ४२२ १३४८. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण उवस्सयं १३४८. साधु साध्वी पाश्रय विषे गेम ए 3-मा जाणेज्जा-इह खलु गाहावतो वा-जाव-कम्मकरीओ ઉપાશ્રયનો ગૃહસ્વામી યાવત્ કર્મચારિણીઓ એક वा अण्णमण्ण अक्कोसंति वा-जाव-उद्दवेति वा, બીજાથી ઝગડે છે યાવતું ઉપદ્રવ કરે છે તો णो पण्णस्स णिक्खमणपवेसाए-जाव-चिंताए । से પ્રજ્ઞાવાન સાધુ માટે એવા ઉપાશ્રયમાં નિર્ગમનएवं णच्चा तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्ज પ્રવેશ કરવો યાવતુ ધર્મચિંતન કરવું કહ્યું નહિ. એવું वा, णिसीहियं वा चेतेज्जा । જાણી સાધુ એ ઉપાશ્રયમાં રહેવું, શય્યા અથવા __ - आ. सु. २, अ.२, उ. ३, सु. ४४९ સ્વાધ્યાયાદિ કરવા કલ્પતા નથી. १३४९. आयाणमेयं भिक्खस्स गाहावतीहिं सद्धि ૧૩૪૯, ગુહસ્થ સાથે વાત કરનાર સાધુને કર્મબંધન થાય છે. संवसमाणस्स । 3इह खलु गाहावती अप्पणो सअट्ठाए अगणिकायं ગૃહસ્થ પોતાના માટે આગ સળગાવશે, પ્રગટાવશે, उज्जालेज्ज वा, पज्जालेज्ज वा, विज्झावेज्ज वा । આગ બુઝાવશે. अह भिक्खू उच्चावयं मणं णियच्छेज्जा તે જોઈ મુનિનું મન ઊંચુંનીચું થશે અને વિચારશે, "एते खलु अगणिकायं उज्जालेंत् वा, मा वा "આ આગ સળગાવે કે ન સળગાવે, પ્રગટાવે કે ન उज्जालें तु, पज्जालें तु वा, मा वा पज्जालें तु પ્રગટાવે, અથવા ઠારે કે ન ઠારે તો સારું” विज्झावेंतु वा, मा वा विज्झावेतु ।" अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं તેથી જ સાધુ માટે પર્વોપદિષ્ટ આચાર-પ્રતિજ્ઞા છે तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा યાવતુ ઉપદેશ દીધો છે કે ગૃહસ્થના સંસર્ગવાળા એક णिसीहियं वा चेतेज्जा । જ મકાનમાં રહેવું, શઠા અથવા સ્વાધ્યાયાદિ કરવા - आ. सु. २, अ. २, उ. १, सु. ४२३ કલ્પતાં નથી. १३५०. आयाणमेयं भिक्खुस्स गाहावतीहिं सद्धि ૧૩૫૦. ગૃહસ્થ સાથે નિવાસ કરનાર સાધુને કર્મબંધાય છે. संवसमाणस्स । भ? -. इह खलु गाहावतिस्स कुंडले वा, गुणे वा, मणी મકાનમાં રહેનાર ગૃહસ્થના કુંડળ, કંદોરો, મણિ, वा, मोत्तिए वा, हिरणे वा, सुवण्णे वा, कडगाणि भोती, सोनु, यही, ssi, वाय, त्रास २, वा, तुडियाणि वा, तिसरगाणि वा, पालंबाणि वा, નવસરો હાર, અઢારસરો હાર, અર્થહાર, લાંબી हारे वा, अद्धहारे वा, एगावली वा, मुत्तावली वा, માળા, એકાવલી હાર, મુક્તાવલી હાર, કનકાવલી कणगावली वा, रयणावली वा, तरुणियं वा, હાર, કે રત્નાવલી હાર વગેરે આભૂષણોને તથા कुमारि अलंकियविभूसियं पेहाए । વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત તરુણી કે કુમારી કન્યાને हेभी, अह भिक्खू उच्चावयं मणं णियच्छेज्जा, સાધુના મનમાં ઊંચા-નીચા ભાવ થઈ શકે છે, Page #724 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३५१-५२ निर्ग्रन्थ-निर्ग्रन्थी अकल्प्य उपाश्रय चारित्राचार "एरिसिया वा सा, णो वा एरिसिया” इति वा णं આવા આભૂષણ મારા ઘરે પણ હતા, મારી પુત્રી बूया, इति वा णं मणं साएज्जा । પણ આવી હતી. અથવા આવી નહોતી” તે આવા પ્રકારનાં ઉદ્દગાર કાઢી શકે છે અથવા મનોમન તેની અનુમોદના પણ કરી શકે છે. अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं માટે સાધુઓનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે પ્રતિજ્ઞા तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा, છે યાવતુ ઉપદેશ દીધો છે કે ગૃહસ્થના સંસર્ગવાળા णिसीहियं वा चेतेज्जा । એકજ મકાનમાં રહેવું, શય્યા અથવા સ્વાધ્યાયાદિ –આ. સં. ૨, ઝ, ૨, ૩, ૬, શું. ૪૨૪ કરવા કલ્પતા નથી. १३५१. आयाणमेयं भिक्खुस्स गाहावतीहिं सद्धि ૧૩પ૧, ગૃહસ્થ સાથે રહેવાથી સાધુને કર્મબંધન થાય છે संवसमाणस्स । જેમ કે - इह खलु गाहावतिणीओ, गाहावतिधूया ओ वा, તે સ્થાનમાં વસનાર ગૃહસ્થની પત્નીઓ, પુત્રીઓ, RITEાવતદાઓ , નાદાવતિ તીવ્ર વા. પુત્રવધૂઓ, ગૃહસ્થધાત્રિઓ, દાસીઓ અને गाहावतिदासीओ वा, गाहावतिकम्मकरीओ वा, ગૃહસ્થની કર્મચારિણીઓ રહે છે તેઓની સાથે तासिं च णं एवं वुत्तपुव्वं भवति પરસ્પર એવો વાર્તાલાપ પણ થવા સંભવ છે કે“जे इमे भवंति समणा भगवंतो सीलमंता, वयमंता, “આ શ્રમણ ભગવંત છે, તેઓ શીલવાન, गुणमंता, संजता, संवुडा, बंभयारी, उवरता मेहणातो વ્રતનિષ્ઠ, ગુણવાન, સંયમી, આશ્રવ નિરોધક, धम्मातो णो खलु एतेसि कप्पति मेहुणधम्म- બ્રહ્મચારી તથા મૈથુન કર્મથી સદા વિરફત હોય છે. परियारणाए आउट्टित्तए । તેઓને મૈથુન સેવનની અભિલાષા પણ કલ્પતી નથી.” जा य खलु एतेसिं सद्धिं मेहुणधम्मपरियारणाए પરંતુ જે સ્ત્રી આવા સંત સાથે કદાચ મૈથુન સેવે તો आउटेज्जा पुत्तं खलु सा लभेज्जा ओयस्सि તેને ઓજસ્વી, તેજસ્વી, યશસ્વી, સુંદર, तेयस्सि, वच्चस्सि, जसस्सि, संपरायियं, आलोय પ્રભાવશાળી, સંગ્રામમાં શૂરવીર તથા દર્શનીય પુત્રસિન્નેિ !” ની પ્રાપ્તિ થાય છે. एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म तासिं च णं આવા પ્રકારની વાતચીત સાંભળીને તે સ્ત્રીઓમાંથી अण्णतरी सड्ढी तं तवस्सि भिक्खुं मेहुणधम्म કોઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ જાય, અને परियारणाए आउट्टावेज्जा । મુનિને મૈથુન સેવન માટે પ્રલોભન આપી આકર્ષિત કરે એવો સંભવ છે. अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं માટે સાધનો આ પર્વોપદિષ્ટ આચાર છે - પ્રતિજ્ઞા तहप्पगारे सागारिए उवस्सए णो ठाण वा, सेज्जं છે યાવતુ ઉપદેશ દીધો છે કે ગૃહસ્થના સંસર્ગવાળા વા, સિદિ વ તૈના | એક જ મકાનમાં રહેવું, શય્યા અથવા સ્વાધ્યાયાદિ -બા. સુ. ૨, ૫. ૨, ૩, ૪, સુ. ૪ર૧ કરવાં કલ્પતા નથી. १३५२. आयाणमेयं भिक्खस्स गाहावतीहिं सद्धि ૧૩૫૨. ગૃહસ્થ સાથે રહેવાથી સાધુને કર્મ બંધન થાય છે, संवसमाणस्स । જેમ કે - इह खलु गाहावइस्स अप्पणो सयट्ठाए विरूवरूवे ગૃહસ્થ પોતા માટે વિવિધ પ્રકારનું ભોજન બનાવ્યું भोयणजाते उवक्खडिते सिया, अह पच्छा હશે. તેમાં વળી પોતાની સાથે વસતા મુનિને દેખી भिक्खु पडियाए असणं वा-जाव-साइमं वा તેના માટે પણ વિવિધ પ્રકારનાં અશન યાવતુ સ્વાદ્ય उवक्खडेज्ज वा, उवकरेज्ज वा । આહાર પાણી બનાવશે ને લાવશે. तं च भिक्खू अभिकंखेज्जा भोत्तए वा, पायए वा, મુનિને તે અશનાદિને ખાવા-પીવાની ઈચ્છા થશે. वियट्टित्तए वा । ઉપરાંત એ આહારમાં આસક્ત થઈને ત્યાં રહેવાની કામના જાગશે અને સંયમ દૂષિત થશે. Page #725 -------------------------------------------------------------------------- ________________ ६५६ चरणानुयोग निर्ग्रन्थ-निर्ग्रन्थी अकल्प्य उपाश्रय . सूत्र १३५३-५५ अह भिक्खुणं पुत्वोवदिट्ठा-जाव-एस उवएसे जं માટે સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે - પ્રતિજ્ઞા. तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा, છે યાવતુ ઉપદેશ દીધો છે કે ગૃહસ્થના સંસર્ગવાળા णिसीहियं वा चेतेज्जा । એક જ મકાનમાં રહેવું, શયા અથવા સ્વાધ્યાયાદિ -ઝ. હું. ૨, . ૨, ૩. ૨. . ૪૨૮ કરવા કલ્પતાં નથી. ૨૩૫ રૂ. માવતી નામને મુકયા મત, ઉમg ૨ ૧૩૫૩. કોઈ ગૃહસ્થ શૌચાચાર-પરાયણ (બાહ્ય શુદ્ધિનું असिणाणए मोयसमायारे से तग्गंधे दुग्गंधे પાલન કરનાર) હોય, અને સાધુ સ્નાનાદિ ત્યાગી पडिकूले पडिलोमे यावि भवति, હોય, તેમાં વળી કેટલાક સાધુ મોક પ્રતિમધારી પણ હોય, ગૃહસ્થને તેમના શરીર કે વસ્ત્રોમાંથી આવતી ગંધ દુર્ગધરૂપ લાગે અથવા પ્રતિકૂળ કે અપ્રિય પણ લાગે. जं पुव्वकम्मं तं पच्छाकम्म, जं पच्छाकम्मं तं માટે ગૃહસ્થ સાધુના કારણે પહેલાં કરવાનું કાર્ય पुव्वकम्म, પછી કરે અને પછી કરવાનું કાર્ય પહેલાં કરી લે, એમ કાર્યક્રમમાં પરિવર્તન કરે. ते भिक्खपडियाए वट्टमाणा करेज्जा वा णो वा વળી સાધુઓ માટે ભોજનાદિ કાર્ય વહેલું પતાવી દે करेज्जा । અથવા ન પણ કરે. अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं માટે સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે ... પ્રતિજ્ઞા तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा, છે યાવતુ ઉપદેશ દીધો છે કે ગૃહસ્થના સંસર્ગવાળા णिसीहियं वा चेतेज्जा । એકજ મકાનમાં રહેવું, શય્યા અથવા સ્વાધ્યાયાદિ –આ. સુ. , ૨, ૨, ૩, ૨, . ૪ર૭ કરવા કલ્પતાં નથી. ૨૩૪, મલ્લુ વા, *gી વી એ નં ૬M વયે ૧૩૫૪. સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે जाणेज्जा-इह खलु गाहावती वा-जाव-कम्मकरीओ અહીં ગૃહસ્થ યાવત તેની કર્મચારિણીઓ પરસ્પર वा, अण्णमण्णस्स गातं तेल्लेण वा-जाव- તેલ યાવતુ માખણથી શરીરને માલિશ કરે છે, णवणीएण वा, अब्भंगेति वा, मक्खेति वा, णो અથવા લગાવે છે. તો પ્રાજ્ઞસાધુએ ત્યાં જવું-આવવું पण्णस्स णिक्खमण-पवेसाए-जाव-चिंताए, से થાવતુ ધર્મચિંતન કરવું યોગ્ય નથી. એમ જાણી एवं णच्चा तहप्पगारे उवस्सए णो ठाण वा, सेज्ज સાધુને એવા પ્રકારનાં ઉપાશ્રયમાં રહેવું, શય્યા અને वा, णिसीहियं वा चेतेज्जा । સ્વાધ્યાય આદિ કરવા ક૫તાં નથી. -- 3. કું. ૨, પૃ. ૨ ૩. ૩, ૪૬૦ સે મિg વ, ઉમરવા દેવા તે નં પUT વક્ષ ૧૩૫૫. સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કેનાણે ના – gશું જારાવતા વી-ગાવ અહીં ગૃહસ્થ યાવતુ કર્મચારિણી આદિ પરસ્પર कम्मकरीओ वा अण्णमण्णस्स गायं सिणाणेण वा, સ્નાન, સુગંધિત પદાર્થ કલ્ક યાવતું પમ ચૂર્ણ આદિ कक्केण वा-जाव-पउमेण वा, आधसंति वा, લગાવે છે, મસળે છે, મસળીને મેલ ઉતારે છે, पधंसंति वा, उव्वलेंति वा, उवटेंति वा, णो વારંવાર ચોળે છે અથવા ચોળવાની કોઈ પ્રવૃત્તિ કરે पण्णस्स निक्खमण-पवेसाए-जाव-चिंताए, से एवं છે. ત્યાં પ્રાજ્ઞ સાધુ માટે જવું આવવું ફાવત ધર્મ णच्चा तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्ज वा, ચિંતન કરવું યોગ્ય નથી. બુદ્ધિમાન મુનિને એવા णिसीहियं वा चेतेज्जा । ઉપાશ્રયમાં નિવાસ શય્યા સ્વાધ્યાય આદિ કરવા -X. સુ. ૨, ૫, , ૩. ૨, . ૪૨ કલ્પતાં નથી. Page #726 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३५६-६० ૧૬. સે મિલ્લૂ વા, મિવવુળી વા છે જ્ગ પુળ ૩વસયં નાળેગ્ગા-સસારિયું, સખિય, સડયં, ખો पण्णस्स क्खिमणपवेसाए, णो पण्णस्स वायणपुच्छण-परियट्टणाऽणुप्पेह- धम्माणुयोगचिंताए । से एवं गच्चा तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं વા, સીહિય વા ચેતેખ્ખા | ૩. સુ. ર, અ. ૨, ૩. ૩, મુ. ૪ ૫૭ निर्ग्रन्थ-निर्ग्रन्थी अकल्प्य उपाश्रय રૂપ. સે મિલ્લૂ વા, મિવવુળી વા સે ાં પુળ ૩વસ્મયં जाणेज्जा - गाहावतिकुलस्स मज्झंमज्झेणं गंतुं वत्थए, पडिबद्धं वा णो पण्णस्स णिक्खमणपवेसाए - जाव - चिंताए से एवं तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा चेतेज्जा । --આ. સુ. ર્, અ. ૨, ૩. ૨, મુ. ૪૪૮ રૂપ૮. સે મિલ્લૂ વા, મધુળી વા સે î પુળ ૩વસ્મયં નાગેન્ગા-દ-વહુનાહાવતી વા-ગાવकम्मकरीओ वा अण्णमण्णस्स वा, उच्छोलेंति वा, पधोर्वेति वा सिंचंति वा, सिणावेंति वा, णो पण्णस्स निक्खमण पवेसाए - जाव- चिंताए, से एवं णच्चा तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा णिसीहियं वा चेतेज्जा । -આ. સુ. ર્, અ. ૨, ૩. ૩, સુ. ૪૧૨ રૂ૧. સે મિલ્લૂ વા, ખિવવુી વા છે ં મુળ ૩વસ્મયં जाणेज्जा - इह खलु गाहावती वा जाव - ઝમરીગોવા, ગિના વિત્તા, શિખા उवल्लीणा, मेहुणधम्मं विण्णवेंति, रहस्सियं वा मतं મંતેતિ, જો પામ્સ વિભ્રમ-વેસાદ્-ગાવचिंताए, से एवं णच्चा तहप्पगारे उवस्सए णो ठाणं વા, સેખ્ખું વા, બિસીદિય વા ચેતેષ્ના 1 મા. સુ. ૨, ૬. ૨, ૩. ૨, સુ. ૪૬ चारित्राचार ६५७ ૧૩૫૬. સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયને વિષે એવું સમજે કે-આ ગૃહસ્થના સંસર્ગવાળો છે, અગ્નિકાય, જલકાયથી યુક્ત છે. તેમાં પ્રજ્ઞાવાનું સાધુને નિષ્ક્રમણ, પ્રવેશ કરવો યોગ્ય નથી, તેમજ આવા પ્રકારનાં ઉપાશ્રયમાં વાચના પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્માનુયોગ ચિંતન આદિ માટે યોગ્ય નથી. એમ જાણી એવા ઉપાશ્રયમાં નિવાસ શય્યા આસન કે સ્વાધ્યાય કરવા કલ્પતાં નથી. ૧૩૫૭.સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયને વિષે એમ જાણે કેગૃહસ્થના ધ૨ વચ્ચેથી આવાગમન ક૨વાનો માર્ગ છે અને આવવા જવામાં પ્રતિબદ્ધ થાય છે. સ્વાધ્યાય આદિમાં વિધ્ન પડે છે, એવા ઉપાશ્રયમાં પ્રજ્ઞાવાન સાધુએ આવવું જવું યાવત્ ધર્મ ચિંતન કરવું યોગ્ય નથી. એવા ઉપાશ્રયમાં નિવાસ ક૨વો, શય્યા આસન કે સ્વાધ્યાય કરવા કલ્પતાં નથી. ૧૩૫૮.સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવત્ કર્મચારિણીઓ આદિ પરસ્પર શીતલ જળથી કે ગરમ જળથી અધિક જળ લઈને કે જળ ઉછાળીને શરીર સારું કરે છે, એક બીજા ૫૨ સિંચન કરે છે, સ્નાન કરાવે છે તેવા ઉપાશ્રયમાં આવવું જવું યાવત્ ધર્મ ચિંતન કરવું યોગ્ય નથી, એવા ઉપાશ્રયમાં પ્રજ્ઞાવાન્ સાધુએ નિવાસ કરવો શય્યા-આશન કે સ્વાધ્યાય કરવા કલ્પતાં નથી. ૧૩૫૯.સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવત્ કર્મચારિણીઓ આદિ નગ્ન થઈને રહેલ છે અથવા નગ્ન થઈને છૂપાયેલ છે. એકાન્તમાં મૈથુન સેવન કરે છે અથવા કોઈ ગુપ્ત મંત્રણા કરે છે તેવા ઉપાશ્રયમાં આવવું જવું યાવત્ ધર્મચિંતન કરવું યોગ્ય નથી. એવા ઉપાશ્રયમાં નિવાસ કરવો શય્યા-આસન કે સ્વાધ્યાય કરવા કલ્પતાં નથીં. ૬૬૦. મે મિલ્લૂ વા, મિવુળી વા સે ગં પુળ વસ્તયં - ૧૩૬૦, સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયને ચિત્રવાળા જાણે जाणेज्जा आइण्णं संलिक्खं णो पण्णस्स અને તે ચિત્રોમાં સ્ત્રી આદિ દેખીને પૂર્વે કરેલા निक्खमण-पवेसाए - जाव- चिंताए से एवं णच्चा વિષય-ભોગ ક્રીડાનું સ્મરણ થાય, એવા ઉપાશ્રયમાં तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा, નિર્ગમન-પ્રવેશ યાવત્ ધર્મચિંતન કરવું યોગ્ય નથી. णिसीहियं वा चेतेज्जा । એવા ઉપાશ્રયમાં પ્રજ્ઞાવાન મુનિએ નિવાસ ક૨વો શય્યા- આસન કે સ્વાધ્યાય કરવા કલ્પતાં નથી. આ. સુ. ૪, અ. ૨, ૩. ૨, ૬. ૪૬૪ Page #727 -------------------------------------------------------------------------- ________________ ६५८ चरणानुयोग गृहस्थ प्रतिबद्ध उपाश्रय दोष सूत्र १३६१-६२ गिहत्थ पडिबद्ध उवस्सयस्स दोसाइं ગૃહસ્થ પ્રતિબદ્ધ ઉપાશ્રયના દોષ : શરૂદ્દા. તે વરઘુ વ, ઉમgી વા કુંવારપાલવને ૧૩૬૧. ગૃહસ્થ સાથે એક મકાનમાં રહેનાર સાધુ અથવા उब्बाहिज्ज-माणे रातो वा वियाले वा સાધ્વી દીધુંશકા અથવા લઘુશંકાથી બાધિત થઈને गाहावइकुलस्स दुवारबाहं अवंगुणेज्जा, तेणो य રાત્રિમાં અથવા વિકાસના સમયે ઘરના દ્વાર ખોલી तस्संधिचारी अणुपविसेज्जा, तस्स भिक्खुस्स णो બહાર જાય એવા સમયે કદાચિનુ અવસર શોધતો कप्पति एवं वदित्तए - ચોર અંદર પ્રવેશી જાય ત્યારે સાધુએ એમ કહેવું કલ્પતું નથી કે - "अयं तेणे पविसति वा णो वा पविसति, આ ચોર પ્રવેશી રહ્યો છે અથવા પ્રવેશ કર્યો નથી. उवल्लियति वा णो वा उवल्लियति, आपतति वा છુપાઈ ગયો છે અથવા છૂપાયો નથી, આવે છે કે णो वा आपतति, वयइ वा णो वा वयइ, આવતો નથી; જાય છે કે જતો નથી, तेण हड, अण्णेण हडं, તેણે ચોરી કરી અથવા બીજાએ ચોરી કરી, तस्स हडं, अण्णस्स हडं, તેનું ધન ચોરાયું છે કે બીજાનું ધન ચોરાયું છે, अयं तेणे, अयं उवचरए, આ જ ચોર છે અથવા ચોરનો સાથી છે, अयं हता, अयं एत्थमकासी ।” આ ઘાતક છે, એણે જ આ કર્યું છે.” મુનિ પોતાના तं तवस्सि भिक्खं अतेणं तेणमिति संकति । આચારાનુસાર કંઈ પણ કહી શકે નહીં. નહીં તો ગૃહસ્થ તે મુનિ પર ચોર ન હોવા છતાં પણ ચોર હોવાની શંકા રાખે, अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे तं તેથી મુનિનો એ જ પૂર્વે પદિષ્ટ આચાર છે – तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्ज वा, પ્રતિજ્ઞા છે યાવતુ ઉપદેશ આપ્યો છે, કે ગૃહસ્થ સાથે णिसीहियं वा चेतेज्जा । નિવાસાદિ ન કરે, તથા શપ્યા આસન સ્વાધ્યાયાદિ –આ. સુ. ૨, એ. ૨, ૩. ૨, મુ. ૪૩૦ કરવા કલ્પતાં નથી. सुद्ध उवस्सयस्स परूवणा - શુધ્ધ ઉપાશ્રયની પ્રરૂપણા: શરૂદ્ર. તે ય નો સુપે હાસુખ છે અનન્ને, ળો ૧૩૬૨. અહીં પ્રાસુક-નિર્દોષ ઉછ એષણિય ઉપાશ્રય દુર્લભ खलु सुद्धे इमेहिं पाहुडेहिं, तं जहा-छावणतो છે તથા સાવદ્ય કર્મો (પાપયુત ક્રિયાઓ)ના કારણે लेवणतो संथार-दुवार पिहाणतो पिंडवातेसणाओ । શુદ્ધ નિર્દોષ ઉપાશ્રય મળવો મુશ્કેલ છે. કારણ કે સાધુ માટે કોઈક સ્થાનમાં છત બનાવેલ હોય તો વળી કોઈ સ્થાન લીંપેલ હોય, કયાંક સંસ્મારક બીછાવવા માટે વિષમ ભૂમિને સમ કરેલ હોય તથા કોઈક જગ્યાએ દૂવાર નાના મોટા કર્યા હોય, કોઈ આહારની એષણાનું કારણ બન્યું હોય-ઈત્યાદિ દોષોના કારણે શુદ્ધ નિર્દોષ ઉપાશ્રય મળવો કઠિન से य भिक्खू चरियारते, ठाणरते, णिसीहियारते, सेज्जासं थार-पिंडवातेसणारते, संति भिक्खुणो एवमक्खाइणो उज्जुकडा णियागपडिवण्णा अमायं कुव्वमाणा वियाहिता । કોઈ સાધુ ચર્યાવાન હોય છે તો કોઈ સાધુ કાયોત્સર્ગ કરનાર હોય છે. કોઈ એકાંતમાં સ્વાધ્યાય કરનાર હોય છે તો કોઈ શયા સંસ્કારક અને પિંડપાતની શુદ્ધ ગવેષણામાં અનુરત હોય છે. તેથી ઉફત ક્રિયા યોગ્ય ઉપાશ્રય મળવો મુશ્કેલ છે એમ કેટલાક સરલ, નિષ્કપટી તેમજ મોક્ષ પથગામી સાધુ ઉપાશ્રયના દોષ બતાવે છે. Page #728 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३६३-६६ संगतिया पाहुडिया उक्खित्तपुव्वा भवति, एवं णिक्खित्तपुव्वा भवति, परिभाइयपुव्वा भवति, परिभुत्तपुव्वा भवति, परिविपुव्वा भवति । प. एवं वियागरेमाणे समिया वियागरेइ ? ૩. હતા મતિ ઞ. સુ. ૬, ૬. ૨, ૩. ૩, સું. ૪૪૨ अभिक्खणं साहम्मिय आगमण वसहि णिसेहो ૬. તે આગંતારેસુ વા, આરામારેસુ વા, માહીતિÒતુ वा, परियावसहेसु वा, अभिक्खणं- अभिक्खणं साहम्मिएहिं ओवयमाणेहिं णो ओवतेज्जा । ઞ. સુ. ર, મ, ૨, ૩. ૨, સુ. ૪૨૨ कालातिक्कंत किरिया सरूवं ૧૬૪, તે આગંતારેસુ વા-ગાવ-પરિયાવમહેસુ વા = भयंतारो उडुबद्धियं वा, वासावासियं वा कप्पं उवातिणित्ता तत्थेव भुज्जो भुज्जो संवसंति अयमाउसो ! कालातिक्कंतकिरिया यावि भवति । - સુ. ર, અ. ૨, ૩. ૨, ૬. ૪૨૨ साधर्मिक शय्या निषेध - उवाण किरिया सरूवं ૬. સે માગંતારેસુ વા-ગાવ-પયિાવનoસુ વા ને भयंतारो उडुबद्धियं वा वासावासियं वा कप्पं उवातिणावित्ता तं दुगुणा दुगुणेण अपरिहरित्ता तत्थेव भुज्जो भुज्जो संवसंति अयमाउसो ! उवाणकिरिया यावि भवति । -ગ્રા. સુ. ૨, ૬. ૬, ૩. ૬, મુ. ૪રૂ૪ - भिक्खुस्स एग खेत्ते पुणरागमण कालमेरा१३६६. संवच्छरं वावि परं पमाणं, बीयं च वासं न तर्हि वसेज्जा । सुत्तस्स मग्गेण चरेज्ज भिक्खू, सुत्तस्स अत्थो जह आपवेइ । -સ. પૂ. ૨, ૪. ૨૨ ६५९ चारित्राचार કેટલાક મકાન ખાલી પડયા હોય છે, કેટલાક મકાન ગૃહસ્થના મહેમાન આદિ માટે રાખેલા હોય છે. કેટલાક મકાનો ભેટ મળેલા હોય છે. કેટલાક મકાન સમયે-સમયે ગૃહસ્થના ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલાક મકાન અનુપયોગી પણ હોય છે, અથવા દાનમાં દીધેલા પણ હોય છે. (આવા મકાન ગૃહસ્થને માટે બનેલ હોવાથી સાધુને કલ્પે છે. ) પ્ર. ગૃહસ્થને આ પ્રમાણે ઉપાશ્રય સંબંધી દોષો કહી દેનાર મુનિ શું સમ્યક્ વક્તા છે ? હા, વાસ્તવિક દોષ બતાવનારા મુનિ સ ્ વતા છે. ઉ. વારંવાર સાધર્મિકના આગમનની શય્યાનો નિષેધ : ૧૩૬૩. મુનિને ધર્મશાળા, ઉધાનગૃહો, કે ગૃહસ્થના ઘરો કે તાપસ આદિના મઠોમાં જ્યાં વારંવાર સાધર્મિક સાધુ આવી વસે છે તેવા સ્થાનમાં ઉતરવું ન જોઈએ. કાલાતિક્રાન્ત ક્રિયાનું સ્વરૂપ ઃ ૧૩૪.જે મુનિ મહાત્માઓએ ધર્મશાળા યાવત્ મઠોમાં ૠતુબદ્ધ માસ કલ્પ કે વર્ષાવાસકલ્પ વીતાવ્યો છે, એજ સ્થાનમાં કોઈપણ કારણ વગર નિરંતર નિવાસ કરે તો, હે આયુષ્મન્ શ્રમણો ! તેઓને 'કાલાતિક્રાંત ક્રિયા' દોષ લાગે છે. ઉપસ્થાન ક્રિયાનું સ્વરૂપ : ૧૩૬૫. જે મુનિ ધર્મશાળા યાવત્ મઠોમાં માસ કલ્પ યા વર્ષાવાસ કલ્પ જેટલા સમય રહ્યા હોય, તેટલા સમય કરતાં બીજા સ્થાને બમણો, ત્રણ ગણો સમય વ્યતીત કર્યા વિના ત્યાં ચાતુર્માસ કરે, અથવા માસ કલ્પ કરે તો છે આયુષ્મન્ શ્રમણો ! તેને ઉપસ્થાન ક્રિયા’ દોષ લાગે છે. મુનિને એક ક્ષેત્રમાં ફરી આવવાની કાલમર્યાદા ઃ ૧૩૬૬. મુનિએ જ્યાં વર્ષાવાસ કરેલ છે ત્યાં ઉત્કૃષ્ટ એક વર્ષ સુધી ફરી આવીને ન રહે. પરંતુ (બમણો કાળ વ્યતીત કરવો) આગમ વિધિ કે સૂત્રનો અર્થ (ભાવ) જે પ્રમાણે આજ્ઞા આપે એ જ પ્રમાણે આચરણ કરે. Page #729 -------------------------------------------------------------------------- ________________ ६६० चरणानुयोग अनभिक्रांत क्रिया स्वरूप सूत्र १३६७-६९ अणभिक्कंत किरिया सरूवं અનભિક્રાન્ત ક્રિયાનું સ્વરૂપ: १३६७. इह खलु पाईणं वा-जाव-उदीणं वा संतेगतिया १35७. २॥ ४ातमा पूर्व या उत्त२. हिशोमा 2015 सड ढा भवंति-जाव-तं रोयमाणे हिं बहवे શ્રદ્ધાળુ હોય છે યાવત તે શ્રદ્ધા પ્રતીતિ અને પ્રીતિ समण-माहण अतिहि-किवण-वणीमए समुद्दिस्स રાખતાં બધા પ્રકારના શ્રમણો, બ્રાહ્મણો, तत्थ तत्थ अगारीहि अगाराई चेतिताई भवंति, અતિથિઓ, ભિક્ષુઓ અને દરિદ્રીઓ વગેરેને રહેવા तं जहा-आएसणाणि वा-जाव-भवणगिहाणि वा । માટે સ્થાનાદિ તૈયાર કરાવે છે, જેમ કે - લુહારશાળા યાવત્ ભૂમિગૃહ આદિ. जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा-जाव જે શ્રમણ ભગવન્ત એવી લુહારશાળા યાવત્ भवणगिहाणि वा, तेहिं अणोवतमाणेहिं ओवयति ભૂમિગૃહોમાં આવીને સૌથી પહેલાં નિવાસાદિ ક્રિયા अयमाउसो ! अणभिक्कंतकिरिया यावि भवति । કરે તો તે આયુષ્યનું શ્રમણો ! તેને અનભિક્રાન્ત --आ. सु. २, अ. २, उ. २, सु. ४३६ ક્રિયા” ઉપાશ્રય કહેવાય છે. (તે સર્વથા અકલ્પનીય वज्जकिरिया सरूवं - વર્ય ક્રિયાનું સ્વરૂપ : १३६८. इह खलु पाईणं वा-जाव-उदीणं वा संतेगड्या १35८. संसारभ पर्व यावत त२ हिशाम 2018 सड्ढा भवंति, तं जहा- गाहावती वा-जाव- શ્રદ્ધાળુ વ્યક્તિઓ રહે છે, જેમ કે -ગૃહસ્થ યાવત્ कम्मकरीओ वा, तेसिं च णं एवं वुत्तपुव्वं भवति- કર્મચારિણીઓ, તેઓનું કહેવું એમ છે કે जे इमे भवंति समणा भगवंतो सीलमंता-जाव આ શ્રમણ ભગવન્ત શીલવાનું છે યાવતુ उवरता मेहुणाओ धम्माओ, णो खलु एते सिं મૈથુનસેવનના ત્યાગી છે. આ મુનિઓને તેના भयंताराणं कप्पति आधाकम्मिए उवस्सए वत्थए, ઉદ્દેશ્યથી બનાવેલા ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. से ज्जाणिमाणि अम्हं अप्पणो सयट्ठाए चेतियाई માટે જે ગૃહો અમારા માટે બનાવ્યાં છે, જેમ કે भवंति, तं जहा - आएसणाणि वा-जाव- લુહારશાળા યાવત્ ભવનગૃહ તે પૂર્વોક્ત સઘળા भवणगिहाणि वा, सव्वाणि ताणि समणाणं ઘરો અમે મુનિઓને રહેવા માટે દઈએ છીએ. અને णिसिरामो, अविवाई वयं पच्छावि अप्पणो सयट्ठाए અમે અમારા માટે લુહાર શાળા યાવતુ ભાવનગૃહ चेतेस्सामो तं जहा- आएसणाणि वा-जाव નવા બનાવી લઈશું. भवणगिहाणि वा । एतप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म जे भयंतारो ગૃહસ્થોના આવી રીતના શબ્દો સાંભળી સમજીને જે तहप्पगाराई आएसणाणि वा-जाव-भवणगिहाणि મુનિ તે શાળા યાવતુ ઘરોમાં નિવાસ કરે અથવા वा उवागच्छंति इतरातितरेहिं पाहुडेहिं वीति, એવી રીતે બીજાના આપેલા નાના મોટા મકાનમાં अयमाउसो! वज्जकिरिया यावि भवति । રહે તો તે આયુષ્મનુ શ્રમણ ! તેને વર્યાક્રિયા ___ -आ. सु. २, अ. २, उ. २, सु. ४३७ ઉપાશ્રય કહેવાય છે. (તે સર્વથા અકલ્પનીય છે) महावज्जकिरिया सरूवं મહાવર્મક્રિયાનું સ્વરૂપ : १३६९. . इह खलु पाईणं वा -जाव- उदीणं वा संतेगतिया १3८. संसारमा पूर्व यावर उत्तर दिशामा 26Ls सड्ढा भवंति -जाव- तं रोयमाणेहिं बहवे-समण श्रद्धा सोय छे यावत् साधु ५२ श्रद्धा, प्रतीति भने माहण -जाव- पगणिय पगणिय समुद्दिस्स तत्थ રુચિ કરતા થકા ઘણા શ્રમણો, બ્રાહ્મણો યાવતુ દરિદ્રો तत्थ अगारीहिं अगाराइं चेतियाई भवंति, तं जहा- ને ગણી ગણી તેમના ઉદ્દેશ્યથી જ્યાં ત્યાં લોહારશાળા आएसणाणि वा -जाव-भवणगिहाणि वा, યાવતુ ભૂમિગૃહ બનાવે છે. Page #730 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३७०-७२ जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा- जावभवणगिहाणि वा उवागच्छंति उवागच्छित्ता इयराइयरेहिं पाहुडेहिं वट्टति अयमाउसो ! महावज्जकिरिया यावि भवति । આ સુ. ૪, ૬. ૨, ૩, ૪, મુ. ૪૮ सावज्जकिरिया सरूवं १३७०. इह खलु पाईणं वा जाव-उदीणं वा, संगतिया सड्ढा भवंति - जाव-तं रोयमाणेहिं बहवे समणजाते समुद्दिस्स तत्थ तत्थ अगारीहिं अगाराई चेतिताई મતિ, તું બહા-આાપ્તાનિ વા-ગાવभवणगिहाणि वा, ' सावद्य क्रिया स्वरूप जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा जावभवणगिहाणि वा उवागच्छंति उवागच्छित्ता इतराइतरेहिं पाहुडेहिं वट्टति अयमाउसो ! सावज्जकिरिया यावि भवंति । महासावज्ज किरिया सरूवं ૭૬. –આ. સુ. ૨, ૬. ર, ૩. ૨, સુ. ૪૨ इह खलु पाईणं वा - जाव-उदीणं वा संतेगतिया सड्ढा भवंति - जाव- तं रोयमाणेहिं एगं समणजातं समुद्दिस्स तत्थ तत्थ अगारीहिं अगाराई चेतिताई મવંતિ, તં નહીં-આાપ્તાળિ વા-નાવ भवणगिहाणि वा, महता पुढविकायसमारंभेणं -ત-મહતા તસાયસમા મેળું, મહેતા પરમેળ, महता समारंभेणं, महता आरंभेणं, महता विरूवरूवेहिं पावकम्मकिच्चेहिं तं जहा- छावणतो, હેવતો, સંથાર જુવાર-પિખતો, સીતોવળ્ વા परिहवियपव्वे भवति, अगणिकाए वा उज्जालियपव्वे भवति । जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा जावभवणगिहाणि वा, उवागच्छति उवागच्छित्ता इतराइतरेहिं पाहुडेहिं वट्टति दुपक्खं ते कम्म सेवंति, अयमाउसो ! महासावज्जकिरिया यावि મતિ ! -આ સુ. ૨, ૩૩. ૨, ૩. ૨, સુ. ૪૪૦ १३७२ પ્રાદુવા વંતેનુ ગામાસુ ખિîe-- બિાંથીળું બિસિદ્ધ વલળ તે મંત્તિ વા–નાવ-રાયાસિ વા, વાડા, एगदुवाराए, एगनिक्खमणपवेसाए, नो कप्पइ निग्गंथाण य निग्गंथीण य एगयओ वत्थए । --q. ૩, ૬, સુ. चारित्राचार ६६१ જે મુનિ આવી રીતના લોહારશાળા યાવત્ ભૂમિગૃહમાં નિવાસ કરે, ત્યાં રહીને એક બીજાનાં આપેલા મકાનોનો ઉપયોગ કરે છે તો હે આયુષ્મન્ શ્રમણો ! તે ઉપાશ્રય એમના માટે મહાવર્જ્ય ક્રિયા' વાળો કહેવાય છે. (તે સર્વથા અકલ્પનીય છે) સાવધ ક્રિયાનું સ્વરૂપ : ૧૩૭૦,આ સંસારમાં પૂર્વ યાવત્ ઉત્તર દિશામાં કેટલાક શ્રદ્ધાળુ હોય છે યાવત્ અભિરુચિ કરતા થકા ઘણા શ્રમણોના ઉદ્દેશ્યથી જ્યાં ત્યાં લોહશાળા થાવત્ ભૂમિગૃહ બનાવડાવે છે. જે મુનિ આવી રીતના લોહશાળા યાવત્ ભૂમિગૃહમાં નિવાસ કરે ત્યાં રહીને એક બીજાના આપેલા મકાનોનો ઉપયોગ કરે છે તો કે આયુષ્મન્ શ્રમણો તે ઉપાશ્રય એમના માટે સાવદ્યક્રિયા'વાળો દોયુક્ત છે. મહાસાવદ્ય ક્રિયાનું સ્વરૂપ : ૧૩૭૧.આ સંસારમાં પૂર્વ યાવત્ ઉત્તર દિશામાં કેટલાક શ્રદ્ધાળુ હોય છે યાવત્ અભિરુચિ કરતા થકા કોઈ એક શ્રદ્ધાળુ સાધુના ઉદ્દેશ્યથી લોહશાળા યાવત્ ભૂમિગૃહ આદિ બનાવે છે. પૃથ્વીકાયનો મહાન સમારંભ કરીને યાવત્ ત્રસકાયનો મહાન સમારંભ કરીને, મહાન સંરંભ, મહાન સમારંભ તથા મહાન આરંભ કરીને, વિવિધ પ્રકારના પાપકર્મોનું આચરણ કરીને, જેમકે-તેને આચ્છાદિત કરીને, લીંપીને, બેઠક અથવા દ્વાર બંધ કરીને, (શાળા આદિ તૈયાર કરાવે છે) ત્યાં સચિત્ત પાણી પડેલું હોય છે, અગ્નિપણ સળગાવેલ હોય છે. જે સાધુ આવા પ્રકારની લોહશાળા યાવત્ ભૂમિગૃહમાં રહે છે તથા એવી એક બીજાને દાન ભેટ આપેલ શાળામાં રહે છે, તેઓ દ્વિપક્ષ (દ્રવ્યથી સાધુરૂપ, ભાવથી ગૃહસ્થરૂપ) ક્રિયાનું સેવન કરે છે, હે આયુષ્મન્ ! એ શ્રમણો માટે આ ઉપાશ્રય મહાસાવધક્રિયાથી યુક્ત છે. વગડા જેવા ગ્રામાદિમાં નિર્ગન્ધ-નિન્થિઓને રહેવાનો નિષેધ : ૧૩૭૨, નિર્ઝન્થ અને નિર્ઝન્થિઓને એક વગડાવાળા, એક દ્વારવાળા અને એક નિષ્ક્રમણ પ્રવેશવાળા ગ્રામ ચાવત્ રાજધાનીમાં (ભિન્ન ભિન્ન ઉપાશ્રયોમા) સમકાળ વસવું કલ્પતું નથી. Page #731 -------------------------------------------------------------------------- ________________ ६६२ चरणानुयोग निर्ग्रन्थ-निर्ग्रन्थी जल तीर निषेध कार्य सूत्र १३७३-७६ णिग्गंथ-णिग्गंथीणं दगतीरंसि णिसिद्ध किच्चाई- निय-निशान्यजी भाटे पान।२८ ५२ निर्य: १३७३. नो कप्पइ निगगंधाण वा निग्गंथीण वा, दगतीरंसि १३७3.निन्थ-निप्रन्थिमाने तीर (पाशीनोनारी) चिट्ठित्तए वा, निसीइत्तए वा, तु यत्तिए वा, ५२ मुं २, सयु, शयन ४२, निद्रा देवी, निद्दाइत्तए वा, पयलाइत्तए वा, असणं वा-जाव ઉંઘવું, અશન યાવતુ સ્વાદિમ આહાર ખાવા-પીવો, साइमं वा आहरित्तए वा, उच्चारं वा, पासवणं वा, મળ-મૂત્ર, શ્લેષ્મ-નાસામલ આદિનો પરિત્યાગ खेल वा, सिंघाणं वा परिवेत्तए, सज्झायं वा કરવો કે સ્વાધ્યાય કરવાનું, ધર્મ જાગરિકા (રાત્રિ करित्तए, धम्मजागरियं वा जागरित्तए, काउसग्गं वा જાગરણ) કરવી તથા ઊભા રહીને કે બેસીને ठाणं ठाइत्तए । કાયોત્સર્ગ કરવાનું કલ્પતું નથી. -कप्प. उ. १, सु. २० णिग्गंथी उवस्सए णिग्गंथाणं णिसिद्ध किच्चाई નિચિઓના ઉપાશ્રયમાં નિર્ચસ્થો માટે નિષેધ કાર્યઃ १३७४, नो कप्पइ निग्गंथाणं निग्गंथीणं उवस्सयंसि- ૧૩૭૪, નિર્ચન્હોને નિર્ગન્ધિઓના ઉપાશ્રયમાં - १. चिट्ठित्तए वा, १. मा २३, २. निसीइत्तए वा, २. सj, ३. तुयट्टित्तए वा, ૩. આડા પડખે થવું ४. निदाइत्तए वा, ४. निद्रादेवी, ५. पयलाइत्तए वा, ५. ध, ६-९. असणं वा-जाव-साइमं वा आहारं आहारेत्तए, ૬-૯ અશન યાવતુ સ્વાદિમનો આહાર કરવો, १०. उच्चारं वा, १०.मण ११. पासवणं वा, ११. भूत्र, १२. खेलं वा, १२.४६, १३. सिंघाणं वा परिट्ठवेत्तए, १३.नाउनो भेल त्याग, १४. सज्झायं वा करेत्तए, १४.स्वाध्याय, १५. झाणं वा झाइत्तए. ૧૫. ધ્યાન તથા १६. काउसगं वा करित्तए, ठाणं वा ठाइत्तए । ૧૬. ઊભા રહીને કે બેસીને કાયોત્સર્ગ કરવો -कप्प. उ. ३, सु. १ કલ્પતો નથી. निग्गंथाणं उवस्सए निग्गंधीणं णिसिद्ध किच्चाई નિર્ચન્થોના ઉપાશ્રયમાં નિન્યિાઓ માટે નિષેધ કાર્ય: १३७५. नो कप्पइ निग्गंथीणं निग्गंथाणं उवस्सयंसि चिट्ठित्तए १७७५ निधान्यमोन निन्थोना 34श्रयम २ यावत वा-जाव-ठाणं वा ठाइत्तए । ઊભા રહીને કે બેસીને કાયોત્સર્ગ કરવું કલ્પતું નથી. -कप्प. उ. ३, सु. २ णिसीहियाए णिसिद्ध किच्चाई સ્વાધ્યાય ભૂમિમાં નિષેધ કાર્યઃ १३७६. जे तत्थ दुवग्गा वा, तिवग्गा वा, चउवंग्गा वा, १395 ही साधु स्वाध्यायभूमिमा , ए-त्र , पंचवग्गा वा, अभिसंधारेज्जा णिसीहियं गमणाए, ચાર-ચાર કે પાંચ-પાંચના સમૂહમાં ભેગા થઈને જવા ઈચ્છે તો, ते णो अण्णमण्णस्स कायं आलिंगेज्ज वा, ત્યાં એકબીજાના શરીરને પરસ્પર આલિંગન ન કરે विलिंगेज्ज वा, चुंबेज्ज वा, दंतेहिं वा, अच्छिंदेज्ज તથા એકબીજાને ચોટે પણ નહિ તથા પરસ્પર ચુંબન वा विच्छिंदेज्ज वा । આદિ પણ કરે નહિ તથા દાંત અને નખથી -आ. सु. २, अ. ९, सु. ६४३ એકબીજાનું છેદન પણ કરે નહિ. Page #732 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३७७-७८ अंतरिक्ष उपाश्रय विधि-निषेध चारित्राचार ६६३ शय्येषा विधि-निषेध: 3 अतंलिक्ख उवस्सयस्स विहि-णिसेहो અન્તરિક ઉપાશ્રય માટે વિધિ-નિષેધ : १३७७. से भिक्खु वा, भिक्खणी वा से ज्जं पण उवस्सयं १3७७.साधु अथवा साध्वी पाश्रय विधेम 403 - जाणेज्जा, तं जहा- खंधंसि वा-जाव-हम्मियतलंसि वा, એ સ્થંભ પર પાવતુ ભોંયરામાં કે કોઈ ઊંચા સ્થાન પર अण्णतरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायं सि બનાવેલ છે, અથવા અન્ય પણ આ પ્રકારનાં णण्णत्थ आगाढागाढेहिं कारणेहिं णो ठाणं वा, અન્તરિક્ષજાત સ્થાન પર છે. તો વિશેષ કારણ વિના. सेज्ज वा, णिसीहियं वा चेतेज्जा । તેમાં નિવાસ, શયા અને સ્વાધ્યાય ન કરે. से य आहच्च चेतिते सिया, કદાચિત્ કારણવશાત્ એવા સ્થામાં વસવું પડે તો णो तत्थ सीतोदगवियडेण वा, उसिणोदगवियडेण ત્યાં ઠંડા પાણી અથવા ગરમ પાણીથી હાથ, પગ, वा, हत्थाणि वा, पादाणि वा, अच्छीणि वा, दंताणि આંખ, દાંત, મુખ, એકવાર અથવા વારંવાર સાફ ન वा, मुहं वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, ७३. णो तत्थ उसढं पकरेज्जा, तं जहा- उच्चारं वा, ત્યાં કોઈ પણ પ્રકારનું વ્યુત્સર્જન ન કરે તથા पासवणं वा, खेलं वा, सिंघाणं वा, वंतं वा, पित्तं भ-भूत्र, 3, Sle, 3टी, पात, ५स, घिर, वा, पूर्ति वा, सोणिय वा, अण्णतरं वा सरीरावयव । વગેરે શરીરના અવયવોમાંથી નીકળતી કોઈ પણ પ્રકારની અશુચિનો ત્યાગ ત્યાં ન કરે. केवली बूया- आयाणमेयं । કારણ કે, તીર્થંકર ભગવાને કહ્યું છે કે – આ બધું કરવું તે કર્મ બંધનનું કારણ છે. से तत्थ ऊसळं पकरेमाणे पयलेज्ज वा, पवडेज्ज સંભવ છે કે ઉપરથી કંઈ ફેંકવા જતાં સાધુ પડી જાય, वा, से तत्थ पयलमाणे वा, पवडमाणे वा, हत्थं લપસી જાય, અને લપસવાથી કે પડવાથી હાથ પાવતું वा-जाव-सीसं वा, अण्णतरं वा कायं सि મસ્તક કે શરીરનું કોઈ પણ અંગ-ઉપાંગ તૂટી જાય. इंदियजातं लूसेज्ज वा, पाणाणि वा-जाव-सत्ताणि એથી પણ વિશેષ ત્યાં રહેલા પ્રાણી પાવતુ સત્વ વગેરેનો वा, अभिहणेज्ज वा-जाव-ववरोवेज्ज वा । ઘાત થાય પાવતુ પ્રાણ-રહિત થઈ જાય. अह भिक्खुणं पुव्वोवदिड्डा एस पइण्णा-जाव તેથી સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે યાવતુ एस उवएसे, जं तहप्पगारे उवस्सए अंतलिक्खजाते ઉપદેશ આપેલ છે કે આવા ઊંચા ઉપાશ્રયમાં રહેવું, णो ठाणं वा सेज्ज वा, णिसीहियं वा चेतेज्जा । શપ્યા અથવા સ્વાધ્યાયાદિ કરવા નહીં. -आ. सु. २, अ. र, उ. १, सु. ४१९ एसणिज्जा अणेसणिज्जा य उवस्सया - એષણીય અને અનેષજ્ઞીય ઉપાશ્રય : १३७८. से भिक्खु वा, भिक्खुणी वा अभिकखेज्जा उवस्सयं १३७८.साधु साध्वी 64श्रय विधेगवेष। २वा एसित्तए से अणुपविसित्तागामं वा-जाव- रायहाणिं ઈચ્છે તો ગ્રામ યાવતું રાજધાનીમાં પ્રવેશ કરી वा से ज्ज पुण उवस्सयं जाणेज्जा-सअंडं-जाव- સાધના યોગ્ય ઉપાશ્રય માટે અન્વેષણ કરવા જતાં मक्कडासंताणयं । तहप्पगारे उवस्सए णो ठाणं वा જો એમ જાણે કે આ ઉપાશ્રય ઠંડા થાવત્ કરોળિયાના सेज्ज वा, णिसीहियं वा चेतेज्जा । જાળાં વગેરેથી યુક્ત છે તો એવા ઉપાશ્રયમાં નિવાસ, શયા અથવા સ્વાધ્યાયાદિ ન કરે. से भिक्ख वा, भिक्खुणी वा से ज्जं पुण उवस्सयं સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયને ઈડા યાવતુ કરોળિયાની जाणेज्जा-अप्पंडं-जाव-मक्कडासंताणयं । જાળથી રહિત જાણે તો, तहप्पगारे उवस्सए पडिलेहित्ता पमज्जित्ता ततो એવા ઉપાશ્રયનું પ્રતિલેખન તથા પ્રમાર્જન કરી તેમાં संजयामेव ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा યતનાપૂર્વક નિવાસ, શયા તેમજ સ્વાધ્યાય કરે. चेतेज्जा । -आ. सु. २, अ. २, उ. १, सु. ४१२ Page #733 -------------------------------------------------------------------------- ________________ ६६४ चरणानुयोग एषणीय-अनेषणीय उपाश्रय सूत्र १३७९-८१ ૨૩૭૨, સે બિલ્લુ વા, ઉમળી વા ૨ = પુળ ૩વર્સ ૧૩૭૯ સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયને વિષે એમ જાણે કે આ जाणेज्जा-बहवे समण-जाव-वणीमए समद्दिस्स સ્થાન શ્રમણ યાવત, ભિખારીના નિમિત્તે ગૃહસ્થ पाणाई -जाव-सत्ताई समारम्भ-जाव-अभिहडं પ્રાણી પાવતુ સત્વોનો સમારંભ કરીને બનાવેલ છે आहटु चेतेति । યાવતુ અન્ય સ્થાનેથી લાવીને આપે તો, तहप्पगारे उवस्सए अपरिसंतरकडे-जाव- આવા પ્રકારનો ઉપાશ્રય જે અપુરુષાન્તર કૃત યાવતું अणासेविते णो ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा અનાસવિત હોય તો તેમાં રહેવું, શય્યા કે તેન્ના / સ્વાધ્યાયાદિ કરવા કહ્યું નહીં. अह पुण एवं जाणेज्जा-पुरिसंतरकडे-जावआसेविते, पडिलेहित्ता पमज्जित्ता ततो संजयामेव વ, સેનું વ, fસીરિયં વ ચેતેના | –આ. સુ. ૨ મ. ૨, ૩. 8 . ૪૨૪ જો એમ જાણે કે - આ ઉપાશ્રય પુરુષાંતરકૃત કાવતું આસેવિત (સેવન કરવા યોગ્ય) છે તો તેનું પ્રતિલેખન પ્રમાર્જન કરી યતનાપૂર્વક રહે, શય્યા પાથરે અને સ્વાધ્યાયાદિ કરે. ૨૩૮૦. સે ઉપવું વા, ઉપલુvો વા તે નં પુખ ૩ ૧૩૮૦. સાધુ કે સાધ્વી એમ જાણે કે - આ ઉપાશ્રય કોઈ जाणेज्जा--अस्संजए भिक्खुपडियाए कडिए वा, ગૃહસ્થ ભિક્ષુ નિમિત્તે બનાવેલ છે, પાટિયાની उक्कबिए वा, छत्ते वा, लेत्ते वा, घट्टे वा, मठे દીવાલથી અથવા વાંસની ખપાટોથી બનાવેલ છે, वा, संमठे वा संपधूविए वा । દર્ભ આદિથી આચ્છાદિત છે, છાણથી લીંપેલ છે, ચૂનો આદિ લગાવીને ઠીક કરેલ છે, ભીંત આદિ ઘસીને સ્વચ્છ કરેલ છે, પાલિશ કરેલ છે, ધૂપથી સુગંધિત કરેલ છે તો, तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे-जाव-अणासेविए એવા પ્રકારનો ઉપાશ્રય જો અપુરુષાંતરકૃત થાવત્ णो ठाणं वा, सेज्जं वा णिसीहियं वा चेतेज्जा । અનાસેવિત હોય તો તેમાં રહેવું શય્યા કે સ્વાધ્યાયાદિ કરવા કહ્યું નહીં. अह पुण एवं जाणेज्जा-पुरिसंतरकडे -जाव જો એમ જાણે કે આ ઉપાશ્રય હજુ પુરુપાંતરકૃત आसेविते, पडिलेहित्ता पमज्जित्ता ततो संजयामेव થાવતું આસેવિત છે. તો તેનું પ્રતિલેખન - પ્રમાર્જન ठाणं वा सेज्ज वा, णिसीहियं वा चेतेज्जा । કરી યતનાપૂર્વક રહે, શય્યા પાથરે અને સ્વાધ્યાયાદિ -. સુ. ૨. મ. ૨, ૩, ૬, સુ. ૪૬ ૨૩૮૨. ઉમg વ, ઉપવરવુળો વી બં પણ ૩વસ્તર્ય ૧૩૮૧.સાધુ અથવા સાધ્વી એમ જાણે કે કોઈ ગૃહસ્થ जाणेज्जा-अस्संजते भिक्खुपडियाए खुड्डियाओ સાધુના નિમિત્તે આ ઉપાશ્રયના નાના દરવાજાને दुवारियाओ महल्लियाओ कुज्जा-जाव-संथारगं મોટા કર્યા છે યાવતુ અહી સસ્તારક બીછાવવામાં संथरेज्जा बहिया वा णिण्णक्खु । આવ્યું છે અથવા કોઈ સામાન બહાર કાઢવામાં આવ્યો છે. तहप्पगारे उवस्सए अपु रिसं तरकडे-जाव એવા પ્રકારનો ઉપાશ્રય જો અપુરુષાંતરકૃત યાવતું. अणासेविए णो ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा અનાસવિત હોય તો તેમાં રહેવું શય્યા કે સ્વાધ્યાયાદિ ચેતેક્ની | કરવા કલ્પે નહીં. अह पुण एवं जाणेज्जा-पुरिसंतरकडे -जाव જો એમ જાણે કે - આ ઉપાશ્રય પુરુષાતકૃત યાવતુ आसेविते, पडिलेहित्ता पमज्जित्ता, ततो संजयामेव આસેવિત છે. તો તેનું પ્રતિલેખન-પ્રમાર્જન કરી ठाणं वा, सेज्ज वा, णिसीहियं वा चेतेज्जा । યતનાપૂર્વક રહે શય્યા પાથરે અને સ્વાધ્યાયાદિ કરે. -મા. . ૨ . ૨, ૩, ૪, મુ. ૪૬ - Page #734 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३८२-८४ तृण पराल निर्मित उपाश्रय विधि-निषेध चारित्राचार ६६५ १३८२. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण उवस्सयं १३८२.साधु साध्वी पाश्रय विधे अम. 03 - गृहस्थ जाणेज्जा-अस्संजए भिक्खुपडियाए उदकपसुयाणि મુનિના ઉદદ્દેશ્યથી જળમાં ઉત્પન્ન થતા કંદ, મૂળ, कंदाणि वा, मूलाणि वा, पत्ताणि वा, पुप्फाणि वा, પાન, પુષ્પ, ફળ, બીજ અથવા બીજી કોઈપણ फलाणि वा, बीयाणि वा, हरियाणि वा, ठाणाओ વનસ્પતિ એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જાય છે કે ठाणं साहरइ, बहिया वा णिण्णक्खु ।। બહાર કાઢે છે, तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे-जाव-अणासेविते અને એ ઉપાશ્રય અપુરુષાંતરકૃત પાવતું અનાસવિત णो ठाणं वा, सेज्ज वा, णिसीहियं वा चेतेज्जा । હોય તો તેમાં રહેવું શય્યા કે સ્વાધ્યાયાદિ કરવા કલ્પ नही अह पुण एवं जाणेज्जा-पुरिसं तरकडे -जाव જો એમ જાણે કે-આ ઉપાશ્રય પુરુષાંતરકૃત યાવત્ आसेविते, पडिलेहित्ता पमज्जित्ता ततो संजयामेव આસેવિત છે તો તેનું પ્રતિલેખન-પ્રમાર્જન કરી ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा चेतेज्जा । યતનાપૂર્વક રહે, શય્યા પાથરે અને સ્વાધ્યાયાદિ ___ -आ. सु. २, अ. २, उ. २, सु. ४१७ । १३८३. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण उवस्सयं १३८3. साधु अथवा साध्वी पाश्रय विधे मेम - जाणेज्जा-अस्संजए भिक्खपडियाए पीढं वा, फलगं ગૃહસ્થ સાધુ માટે બાજોઠ, પાટિયું, નિસરણી અથવા वा, णिस्सेणिं वा, उदूखलं वा, ठाणाओ ठाणं ખાંડણીયો વગેરે પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાન साहरइ, बहिया वा णिण्णक्खु । પર લઈ જાય છે અથવા બહાર કાઢે છે, तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे-जाव તો તેવા પ્રકારનો ઉપાશ્રય અપુરષોત્તરકૃત યાવતું अणासेविते णो ठाणं वा, सेज्ज वा, णिसीहियं वा અનાસેવિત છે એવું જાણી તેમાં રહેવું કે શય્યાचेतेज्जा । સ્વાધ્યાયાદિ કરવા કલ્પતાં નથી, अह पुण एवं जाणेज्जा-पुरिसंतरकडे-जाव જો એવું જાણે કે આ ઉપાશ્રય પુરુષાંતરકૃત યાવતું आसेविते, पडिलेहित्ता पमज्जित्ता ततो संजयामेव આસેવિત છે, તો તેનું પ્રતિલેખન-પ્રમાર્જન કરી ठाणं वा, सेज्ज वा, णिसीहियं वा चेतेज्जा । યતનાપૂવર્ક રહે, શય્યા પાથરે અને સ્વાધ્યાયાદિ -आ. सु. २, अ. २, उ. २, सु. ४१८ ७२. तण पलाल णिम्मिय उवस्सय विहि-णिसेहो ઘાસ પરાળ નિર્મિત ઉપાશ્રયનો વિધિ નિષેધ : १३८४. से भिक्ख वा, भिक्खणी वा से ज्ज पुण उवस्सयं १३८४.साधु अथवा साधी 6पाश्रयना विधे अभ जाणेज्जा, तं जहा- तणपुंजेसु वा, पलालपुंजेसु वा, કે-ઘાસથી બનેલું ઘર કે પરાળની ગંજીઓથી બનેલું सअंडे-जाव-मक्कडासंताणए । ઘર છે, અને તે ગંજીઓવાળું ઘર ઈડા યાવત કરોળિયાના જાળાંથી યુક્ત છે. तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्ज वा, તો એવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવું, શય્યા કે णिसीहियं वा चेतेज्जा । સ્વાધ્યાય કરવા કલ્પતા નથી. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण उवस्सयं જો સાધુ કે સાધ્વી કોઈ ઉપાશ્રયને એવો જાણે કે જે जाणेज्जा, तं जहा-तणपुंजेसु वा, पलालपुंजेसु वा, ઘરમાં ઘાસ, પરાળની ગંજીઓમાં ઈંડા યાવતું अप्पंडे-जाव-मक्कडासंताणए। કરોળિયાનાં જાળાં નથી.. तहप्पगारे उवस्सए पडिलेहित्ता पमज्जित्ता ततो તો તેવા ઉપાશ્રયમાં પ્રતિલેખન-પ્રમાર્જન કરીને संजयामेव ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा યતનાપૂર્વક રહે, શય્યા પાથરે અને સ્વાધ્યાયાદિ चेतेज्जा । ४३. __-आ. सु. २, अ. २, उ. २, सु. ४३१ (क) Page #735 -------------------------------------------------------------------------- ________________ ६६६ चरणानुयोग कपाट रहित द्वार उपाश्रय विधि निषेध सूत्र १३८५-८७ ૧૮. મે તળેસુ વા, તળપુનેસુ ચા, પાહેતુ વા, ૧૩૮૫.જો ઉપાશ્રય ઘાસ કે ઘાસની ગંજીઓ, પરાળ કે पलालपुंजेसु वा अप्पंडेसु जाव- मक्कडासंताणएसु, अहे सवणमायाए । પરાળની ગંજીઓથી બનાવેલું હોય અને એ ઇંડા યાવત્ કરોળિયાનાં જાળાંથી રહિત છે, પણ તેવા એ ઉપાશ્રયની છતની ઊંચાઈ કાનથી નીચી હોય તો, એવા પ્રકારના ઉપાશ્રયમાં સાધુ અથવા સાધ્વીએ હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં વસવું કલ્પે છે. नो कप्पइ निग्गंथाण वा, निग्गंधीण वा, तहप्पगारे उवस्सए हेमंत - गिम्हासु वत्थए । से तणेसु वा जाव - मक्कडासंताणएसु, उप्पिंस वणमायाए । कप्पइ निग्गंथाण वा निरगंथीण वा तहप्पगारे उवस्सए हेमंत - गिम्हासु वत्थए । से तणेसु वा, तणपुंजेसु वा पलालेसु वा, પાપુગેસુ વા, ઞપડેતુ-ગાવ-મવડાसंताणएसु अहेरयणिमुक् । नो कप्पइ निग्गंथाण वा निग्गंधीण वा तहप्पगारे उवस्सए वासावासं वत्थए । से तणेसु वा जाव - मक्कडासं ताणएसु उप्पि रयणिमुक्कमउडेसु । कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा तहप्पगारे उवस्सए वासावासं वत्थए । -૫. ૩. ૪, સુ. ૩૬-૩૮ अवंगु दुवारिय उवस्सयस्स विहि- णिसेहो - ૧૩૮૬. નોવ્વર નિયંથીળ, અનુયડુવારિદ્૩વH૬ વસ્થ! ! एगं पत्थारं अंतो किच्चा, एगं पत्थारं बाहिं किच्चा, ओहाडिय चिलिमिलियागंसि एवं णं कप्पइ वत्थए । -q. ૩. o, J. ૨૪-૧ ओसहिज्जुत्त उवस्सयस्स विहि- णिसेहो - ૧૩૮૭. વાયસ સંતોવડાપ્ સાહીનિ વા, વીહોળિ વા, मुग्गाणि वा, मासाणि वा, तिलाणि वा, कुलत्थाणि વા, ગોધૂળિ વા, નળિ વા, નવનળિ વા, उक्खित्ताणि वा विक्खित्ताणि वा, विइकिण्णाणि વા, વિપ્પડ્ળાખિ વા। नो कप्पइ निग्गंधाण वा, निग्गंधीण वा, अहालंदमवि वत्थए । अह पुण एवं जाणेज्जा-नो उक्खित्ताइं, नो विक्खित्ताई, नो विइकिण्णाई, नो विप्पकिण्णाई | જે ઉપાશ્રય ઘાસ યાવત્ કરોળિયાની જાળથી રહિત હોય અને ઉપાશ્રયની છતની ઊંચાઈ કાનથી વધુ હોય તો, એવા પ્રકારના ઉપાશ્રયમાં સાધુએ અથવા સાધ્વીઓને હેમન્ત તથા ગ્રીષ્મ ઋતુમાં વસવું કલ્પે છે. જે ઉપાશ્રય ઘાસ કે ઘાસની ગંજી અથવા પરાળ કે પરાળની ગંજીથી બનેલો હોય અને એ ઇંડા યાવત્ કરોળિયાનાં જાળાંથી રહિત હોય, પરંતુ ઉપાશ્રયના છાપરાની ઊંચાઈ ઉભેલી વ્યકિતના માથાથી ઉપર ઉઠેલા બન્ને હાથ જેટલી ઊંચાઈથી નીચી હોય તો, એવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને વર્ષાવાસમાં વસવું કલ્પતું નથી. જો ઉપાશ્રય ઘાસ યાવત્ કરોળિયાની જાળાંથી રહિત હોય, સાથે જ ઉપાશ્રયનાં છાપરાની ઊંચાઈ ઉભેલા વ્યક્તિના માથાથી ઉપર ઉઠેલા બન્ને હાથ જેટલી ઊંચાઈથી વધુ હોય તો, એવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને વર્ષાવાસમાં વસવું કલ્પે છે. દરવાજા રહિત ઉપાશ્રયનો વિધિ-નિષેધ : ૧૩૮૬. સાધ્વીઓને ખુલ્લા દરવાજાવાળા ઉપાશ્રયમાં વસવું કલ્પતું નથી પરિસ્થિતિવશ જો રહેવુ પડે તો એક પડદો દ૨વાજાની અંદર અને એક પડદો દરવાજાની બહાર કરી પડદાની ઓટમાં ચિલિમિલિકા (મચ્છરદાની) બાંધી તેમાં વસવું કલ્પે છે. અનાજથી ભરેલા ઉપાશ્રયનો વિધિ નિષેધ : ૧૩૮૭.ઉપાશ્રયની અંદરના ભાગમાં ચોખા, ડાંગર, મગ, તલ, કળથી, ઘઉં, જવ કે જુવાર અસ્તવ્યસ્ત રાખ્યા હોય અથવા સ્થાન સ્થાન પર પડ્યા હોય કે વિખરાયેલા હોય અથવા અસ્તવ્યસ્ત રૂપે હોય તો, સાધુઓ અથવા સાધ્વીઓને ત્યાં 'યથાલંદકાળ’ (ભીની હસ્તરેખા સુકાય નહીં તેટલો સમય) સુધી પણ ત્યાં રહેવું કલ્પતું નથી. પરંતુ જો એવું જણાય કે (ઉપાશ્રયમાં શાલી યાવત્ જવ) ઉત્સિપ્ત, વિક્ષિપ્ત, વ્યતિકીર્ણ અને વિપ્રકીર્ણ નથી, Page #736 -------------------------------------------------------------------------- ________________ । १३८८ आहारयुक्त उपाश्रय विधि निषेध चारित्राचार ६६७ रासिकडाणि वा, पुंजकडाणि वा, भित्तिकडाणि वा, પણ રાશીકૃત (ગોળાકાર ઢગલામા), પંજ કૃત कुलियाकडाणि वा, लंछियाणि वा, मुद्दियाणि वा, (લાંબા ઢગલારૂપે) ભિત્તિકૃત (ભીંતના સહારે पिहियाणि वा । ગોઠવી રાખેલા), કલિકાકત (માટીનું બનેલું ગોળ કે ચોરસ પાત્ર), લાંછિત (રાખ આદિથી ચિન્ધીત કરેલુ), મુદ્રિત (છાણ આદિથી લીંપેલું હોય) કે પિહિત (વાંસની બનેલી ચટાઈ, ટોપલી કે થાળી આદિથી ઢાંકેલ છે) कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा, हेमन्तु તો હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં એવા ઉપાશ્રયમાં गिम्हासु वत्थए। સાધુ-સાધ્વીને રહેવું કહ્યું છે. अह पुण एवं जाणेज्जा नो रासिकडाई, नो જો એવું જણાય કે (ઉપાશ્રયના અંદરના ભાગમાં पुंजकडाई, नो भित्तिकडाई नो कुलियाकडाई । શાલી યાવત્ જવ) રાશીકૃત, પુંજકુત, ભિત્તિકૃત કે કુલિકાકૃત નથી, कोट्ठाउत्ताणि वा, पल्लाउत्ताणि वा, मंचाउत्ताणि वा, કોઠારમાં યા છાણ માટીના બનેલ પાત્રોમાં ભરેલ मालाउत्ताणि वा, ओलित्ताणि वा, विलित्ताणि वा, છે, મેડા પર કે માળીયા પર સુરક્ષિત છે, માટી पिहियाणि वा, लंछियाणि वा, मुद्दियाणि वा। છાણથી લીંપેલું છે, ઢાંકેલુ છે, ચિન્હ કરેલું કે સીલબંધ છે. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा वासावासं તો સાધુઓ કે સાધ્વીઓને ત્યાં વર્ષાવાસમાં રહેવું વસ્થ | કલ્પ છે. -- M. ૩. ૨, સે. – आहार जुत उवस्सयस्स विहि-णिसेहो આહારવાળા ઉપાશ્રયનો વિધિ નિષેધ : ૨૨૮૮, ૩વયજ્ઞ અંતીવાડા--fv_| , ટોય વા, ૧૩૮૮.ઉપાશ્રયની સીમામાં પિંડરૂપ ખાદ્ય પદાર્થ, લોચક खीरं वा, दहिं वा, नवणीए वा, साप्पि वा, तेल्ले वा, માવો આદિ દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, फाणियं वा, पूर्व वा, सक्कुली वा, सिहरिणी वा, માલપુવા, પૂરી કે શ્રીખંડ ઉક્ષિપ્ત, વિક્ષિપ્ત, उक्खित्ताणि वा,विक्खित्ताणि वा, विइगिण्णाणि वा, વ્યતિકીર્ણ અને વિપ્ર કીર્ણ છે તો સાધુ અને विप्पइण्णाणि वा, नो कप्पइ निग्गंथाण निग्गंथीण वा, સાધ્વીઓને ત્યાં યથાલંદ કાળ” પણ વસવું કલ્પતું अहालंदमवि वत्थए। નથી. अह पुण एवं जाणेज्जा-नो उक्खित्ताई, नो જો નિગ્રન્થ કે નિર્ગન્ધિઓ એમ જાણે કે (ઉપાશ્રયની विक्खित्ताई, नो विइकिण्णाई वा, नो विप्पइण्णाई वा। સીમામાં પિંડરૂપ ખાદ્ય યાવતું શ્રીખંડ) ઉસ્લિપ્ત, વિક્ષિપ્ત, વ્યતિકીર્ણ કે વિપ્રકીર્ણ થયેલ નથી, रासिकडाणि वा, पुंजकडाणि वा, भित्तिकडाणि वा, પરંતુ રાશીકૃત, પુંજકૃત, ભીંતે ગોઠવેલ, કુલિકાકૃત कुलियाकडाणि वा, लंछियाणि वा, मुद्दियाणि वा, તથા લાંછિત, મુદ્રિત કે પીડિત છે. પિરિયળ વા . कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा हेमंत તો નિર્ચન્થ અને નિગ્રંચિઓને હેમત અને ગ્રીષ્મ गिम्हासु वत्थए। ઋતુમાં વસવું કહ્યું છે. अह पुण एवं जाणेज्जा-नो रासिकडाई-जाव-नो જો એમ જાણે કે (ઉપાશ્રયની સીમામાં પિંડરૂ૫ ખાદ્ય कुलियाकडाई। યાવતું શ્રીખંડ) રાશીકૃત યાવતુ કુલિકાકૃત નથી. कोट्ठाउत्ताणि वा, पल्लाउत्ताणि वा, मंचाउत्ताणि પરંતુ કોઠીમાં કે પલ્યમાં ભરેલાં છે, માંચડા પર કે वा, मालाउत्ताणि वा, कुंभिउत्ताणि वा, करभिउत्ताणि માળા પર સુરક્ષિત છે, કુંભી કે કોઠિમાં મૂકેલા છે, वा, ओलित्ताणि वा, विलित्ताणि वा, पिहियाणि वा, માટી કે છાણાથી લીંપેલા છે, ઢાંકેલા, ચીતરેલા કે लंछियाणि वा, मुद्दियाणि वा, कप्पइ निग्गंथाण મોહર લગાડેલા છે તો ત્યાં નિર્ચન્થ અને वा, निग्गंथीण वा, वासावासं वत्थए । નિર્ગન્ધિઓને વર્ષાવાસમાં રહેવું કલ્પ છે. #g. ૩. ૨, મુ. ૮-૨૦ Page #737 -------------------------------------------------------------------------- ________________ ६६८ चरणानुयोग कायोत्सर्ग हेतु स्थान विधि निषेध सूत्र १३८९-९१ काउसग्ग हेड ठाणस्स विहि णिसेहो કાયોત્સર્ગ હેતુ સ્થાનનો વિધિ નિષેધ : ૨૨૮૨. તે ઉપ+q વ, ઉમરવુળ વી ખરજ્ઞા વાળ ૧૩૮૯. જે સાધુ અથવા સાધ્વી કોઈ સ્થાનમાં રહેવા ઈચ્છે ठाइत्तए। से अणुपविसेज्जा गामं वा-जाव તો તે પહેલાં ગામ યાવતુ રાજધાનીમાં પહોંચે. रायहाणिं वा । से अणुपविसित्ता गामं वा-जाव-रायहाणिं वा ત્યાં ગામ યાવત્ રાજધાનીમાં પહોંચ્યા પછી જે से ज्जं पुण ठाणं जाणेज्जा, सअंडं-जाव સ્થાનને એ પ્રમાણે જાણે કે ઈડા યાવતુ કરોળિયાનાં मक्कडासंताणयं । જાળાવાળું છે તો, तं तहप्पगारं ठाणं अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा. એવા પ્રકારના સ્થાનને અપ્રાસુક તથા અનૈષણીય જાણી મળવા છતાં પણ યાવતું ગ્રહણ ન કરે. एवं सेज्जा-गमेण नेयव्वं जाव उदयपसूयाइति ।' આ પ્રમાણે આ પૂર્વે આવી ગયેલું સ્થાનૈષણા સંબંધી –આ. . ૨, ૩, ૪, ૩. ૨, સુ. ૬૩૭ વર્ણન શઐષણા અધ્યયનમાં બતાવેલ ઉદક, પ્રસૂત, કંદાદિ સુધી વર્ણનની સમાન જાણી લેવું જોઈએ. णिसीहियाए गमण विहि-णिसेहो સ્વાધ્યાય ભૂમિમાં જવાનો વિધિ નિષેધ : ૨૩૨૦. તે ઉપરવું વા, પિતqળી વા ૧૩૯૦. સાધુ અથવા સાધ્વી સ્વાધ્યાય ભૂમિમાં જવા ઈચ્છે णिसीहियं गमणाए। તો, से ज्जं पुण णिसीहियं जाणेज्जा, सअंडं-जाव સ્વાધ્યાય ભૂમિના વિષયમાં તેઓ એમ જાણે કે – જે मक्कडासंताणयं, तहप्पगारं णिसीहियं अफासुयं ઇડા યાવત્ કરોળીયાના જાળાં હોય તો, એવા -ગાવ-ળો પૈજ્ઞા | પ્રકારની સ્વાધ્યાયભૂમિને અપ્રાસુક જાણી લાવતુ પ્રહણ ન કરે. से भिक्खु वा, भिक्खणी वा अभिकंखेज्जा સાધુ અથવા સાધ્વી સ્વાધ્યાયભૂમિમાં જવા ચાહે તો, णिसीहियं गमणाए, से ज्जं पुण निसीहियं जाणेज्जा-अप्पंड-जाव સ્વાધ્યાયભૂમિના વિષયમાં તેઓ એમ જાણે કે, જે मक्कडासंताणयं तहप्पगारं णिसीहियं फासयं-जाव ઈડા યાવતુ કરોળીયાના જાળાંથી રહિત છે એવા વૈજ્ઞા પ્રકારની સ્વાધ્યાયભૂમિને પ્રાસુક સમજી યાવતું ગ્રહણ કરે. एवं सेज्जागमेण णेयव्वं-जाव-उदयपस्याणि त्ति । આ પ્રમાણે આ પૂર્વે આવી ગયેલ સ્વાધ્યાયભૂમિ -મા. સુ. ૨, ૩, ૨, ૩, ૬, સુ. ૬૪-૬૪ર સંબંધી વર્ણન શૌષણા અધ્યયનમાં બતાવેલ ઉદક, પ્રસત, કંદાદિ સુધીના વર્ણનની સમાન જાણી લેવું જોઈએ. શઐષણા વિધિ નિષેધ પ્રાયશ્ચિત્ત – ૪ सुराजुत्त वसण उवस्सय विहि-णिसेहो पायच्छित्तं સરાયુક્ત ઉપાશ્રયમાં રહેવાનો વિધિ નિષેધ તથા પ્રાયશિચત્ત : ૨૩૬૩. ૩વસીસ પ્રોવાડીસુરી વય સુખે વા, ૧૩૯૧. ઉપાશ્રયની અંદર સુરા કે સુરા જેવા નશીલા सोविरक वियड कुम्भे वा, उवनिक्खत्ते सिया, नो પદાર્થોથી ભરેલા કળશ રાખેલા હોય તો નિર્ઝન્થો कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा, अहालंदमवि અને નિર્ગન્ધિઓને ત્યાં યથાલંદકાળ' પણ રહેવું વર્થીિ ! કલ્પતું નથી. ૨. . મુ. ૨, ૪. ૨, ૩, ૨, સે. ૪૬૨-૪૭ પર્યત | Page #738 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३९२-९४ जलयुक्त उपाश्रय निवास विधि निषेध तथा प्रायश्चित्त चारित्राचार ६६९ हुरत्था य उवस्सयं पडिलेहमाणे नो लभेज्जा, एवं કદાચ ગવેષણા કરવા છતાં પણ અન્ય ઉપાશ્રય ન से कप्पइ एगरायं वा, दुरायं वा वत्थए। મળે તો ઉપર્યુક્ત ઉપાશ્રયમાં એક કે બે રાત્રી રહેવું કલ્પ છે. जे तत्थ एगरायाओ वा, दुरायाओ वा, परं वसइ से જેઓ ત્યાં એક કે બે રાતથી વધુ રહે છે તો મર્યાદા सन्तरा छेए वा, परिहारे वा। ઉલ્લંધનના કારણે દીક્ષા-છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્તને - ઋ. ૩. ૨, ૪. ૪ પાત્ર બને છે. सीओदजुत्त उवस्सय वसण विहि-णिसेहो પાણીવાળા ઉપાશ્રયમાં રહેવાનો વિધિ નિષેધ તથા પાછi – પ્રાયશિચત્ત : १३९२. उवस्सयस्स अंतोवगडाए सीओदग-वियडकुम्भे ૧૩૯૨. ઉપાશ્રયની અંદર અચિત્ત ઠંડા પાણી અથવા ગરમ वा, उसिणोदगवियडकुम्भे वा, उवनिक्खित्ते सिया, પાણી ભરેલા કળશ રાખેલા હોય તો સાધુ અથવા नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा, સાધ્વીને ત્યાં યથાલંદકાળ' પણ રહેવું કલ્પતું નથી. अहालंदमवि वत्थए । हुरत्था य उवस्सयं पडिलेहमाणे नो लभेज्जा, एवं કદાચ ગવેષણા કરવા છતાં પણ અન્ય ઉપાશ્રય ન મળે से कप्पइ एगरायं वा, दुरायं वा वत्थए । તો ઉપર્યુક્ત ઉપાશ્રયમાં એક કે બે રાત્રી રહેવું કહ્યું છે. जे तत्थ एगरायाओ वा, दुरायाओ वा, परं वसइ, જેઓ ત્યાં એક કે બે રાતથી વધુ રહે છે તો મર્યાદા से सन्तरा छेए वा, परिहारे वा । ઉલ્લંઘનના કારણે દીક્ષા-છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્તને - છપ્પ. ૩. ૨, મુ. ૬ પાત્ર બને છે. जोईजुत्त उवस्सय वसण विहि-णिसेहो અગ્નિવાળા ઉપાશ્રયમાં રહેવાનો વિધિ નિષેધ તથા પાત્ત - પ્રાયશ્ચિત્ત : १३९३. उवस्सयस्स अंतोवगडाए, सव्वराइए जोई झिया- ૧૩૯૩. ઉપાશ્રયની અંદર આખી રાત અગ્નિ બળે તો સાધુ एज्जा, नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा અથવા સાધ્વીને ત્યાં યથાલંદકાળ' પણ રહેવું अहालंदमवि वत्थए । કલ્પતું નથી. हरत्था य उवस्सयं पडिलेहमाणे नो लभेज्जा. एवं કદાચ ગવેષણા કરવા છતાં પણ અન્ય ઉપાશ્રય ન से कप्पइ एगरायं वा, दुरायं वा वत्थए। મળે તો ઉપર્યુક્ત ઉપાશ્રયમાં એક કે બે રાત્રી રહેવું કલ્પ છે. जे तत्थ एगरायाओ वा, दुरायाओ वा, परं वसइ, જેઓ ત્યાં એક કે બે રાતથી વધુ રહે છે તો મર્યાદા से संतरा छेए वा, परिहारे वा । ઉલ્લંઘનના કારણે દીક્ષા-છેદ કે પરૂપ - M. ૩. ૨ કુ. ૬ પ્રાયશ્ચિત્તનો પાત્ર બને છે. पईवजुत्त उवस्सय वसण विहि-णिसेहो पायच्छित्तं च- દીવાવાળા ઉપાશ્રયમાં રહેવાનો વિધિ નિષેધ તથા પ્રાયશ્ચિત્ત : १३९४. उवस्सयस्स अंतोवगडाए, सव्वराइए पईवे ૧૩૯૪,ઉપાશ્રયની અંદર આખી રાત દીવો બળે તો સાધુ दिप्पेज्जा नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा અથવા સાધ્વીને ત્યાં યથાલંદકાળ' પણ રહેવું अहालंदमवि वत्थए। કલ્પતું નથી. हुरत्था य उवस्सयं पडिलेहमाणे नो लभेज्जा, एवं કદાચ ગવેષણા કરવા છતાં પણ અન્ય ઉપાશ્રય ન से कप्पइ एगरायं वा, दुरायं वा वत्थए। મળે તો ઉપર્યુક્ત ઉપાશ્રયમાં એક કે બે રાત્રી રહેવું કલ્પ છે. जे तत्थ एगरायाओ वा, दुरायाओ वा, परं वसइ, જેઓ ત્યાં એક કે બે રાતથી વધુ રહે છે તો મર્યાદા से संतरा छए वा, परिहारे वा। ઉલ્લંઘનના કારણે દીક્ષા-છેદ કે પરૂપ પ્રાયશિચત્તનો -#q. ૩. ૨, સુ. ૭ પાત્ર બને છે. For private & Personal Use Only Page #739 -------------------------------------------------------------------------- ________________ ६७० चरणानुयोग अगड सुयाणं वसणस्स विहिणिसेहो पायच्छित्तं चરૂ૬. સે ગામંસિવા-પાવ-પનિવેન્નિવા વાડા, एगदुवाराए, एगनिक्खमण - पवेसाए नो कप्पइ बहूणं अगडसुयाणं एगयओ वत्थए । अल्पज्ञों निवास विधि निषेध तथा प्रायश्चित्त अत्थि याइं णं केइ आयार-पकप्पधरे, नत्थि याई ાં છેફ છેઘુ વા, પરિહારે વા नत्थि याइं णं केइ आयार पकप्पधरे से संतरा छेए વા, પરિહારે વા से गामंसि वा जाव - सन्निवेसंसि वा अभिनिव्वगडाए, अभिनिदुवाराए, अभिनिक्खमण - पवेसाए नो कप्पइ बहूणं अगडसुयाणं एगयओ वत्थए । अस्थि याइं णं केइ आयार पकप्पधरे जे तत्तियं रयणं संवसर, नत्थि णं केइ छेए वा, परिहारे वा । नत्थि याइं णं केइ आयार पकप्पधरे जे तत्तियं रयणिं संवसइ, सव्वेसिं तेसिं तप्पत्तियं छेए वा, परिहारे वा । -વ ૩. ૬, સુ. ૨-૩ नितियवासं वसमाणस्स पायच्छित सुत्तं - ૧૬. जे भिक्खू नितियं वासं वसइ, वसंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । -નિ. ૩. ૨, સુ. ૩૭ उद्देसियाइसेज्जासु पवेसणस्स पायच्छित्त सुत्ताइं१३९७. जे भिक्खू उद्देसियं सेज्जं अणुप्पविसइ अणुप्पवितं वा साइज्जइ । जे भिक्खू सपाहुडियं सेज्जं अणुप्पविसइ अणुप्पविसंतं वा साइज्जइ । जे भिक्खू सपरिकम्मं सेज्जं अणुप्पविसइ अणुप्पविसंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्धाइयं । -નિ. ૩. ૬, સુ. ૬૦-૬૨ सूत्र १३९५ - ९७ અલ્પજ્ઞો સાથે રહેવાનો વિધિ નિષેધ અને પ્રાયશ્ર્ચિત્ત : ૧૩૯૫.એક પ્રાકારવાળા, એક દરવાજાવાળા અને એક નીકળવાના પ્રવેશદ્વારવાળા ગામ યાવત્ વસ્તીમાં અનેક અકૃતશ્રુત (અલ્પજ્ઞ) સાધુઓને એક સાથે રહેવું કલ્પતું નથી. જો તેઓમાં કોઈ એક આચારકલ્પધર હોય તો તે દીક્ષાછેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર નથી. જો તેઓમાંથી કોઈ એક પણ આચારકલ્પર ન હોય તો તે મર્યાદા ઉલ્લંઘનના કારણે દીક્ષા-છંદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. અનેક પ્રાકારવાળા, અનેક દરવાજાવાળા અને અનેક પ્રવેશદ્વારવાળા ગામ યાવત્ વસ્તીમાં અનેક અકૃત (અલ્પજ્ઞ) સાધુઓએ એક સાથે રહેવું કલ્પતું નથી. જો તેઓમાં કોઈ એક આચારકલ્પધર ત્રીજા દિવસ સુધી તેમની સાથે રહે તો તે દીક્ષા-છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર નથી. જો તેઓમાંથી આચારકલ્પધર સાથે ત્રીજા દિવસ સુધી પણ ન રહે તો તે બધા મર્યાદા ઉલ્લંઘનના કારણે દીક્ષા-છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. હંમેશા રહેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ઃ ૧૩૯૬. જે સાધુ હંમેશા અથવા કલ્પમર્યાદાથી વિશેષ રહે છે, (રહેવાનું કહે છે) રહેનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. ઔદ્દેશિક આદિ શૈયાઓમાં પ્રવેશનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૩૯૭.જે સાધુ ઔદ્દેશિક શૈયાઓમાં પ્રવેશ કરે છે, (કરાવે છે) અને ક૨ના૨નું અનુમોદન કરે છે. જે સાધુ સપાહુડ (સાધુના નિમિત્તે બનાવતી વખતે ફેરફાર કરીને બનાવેલી) શૈયામાં પ્રવેશ કરે છે, (કરાવે છે) અને કરનારનું અનુમોદન કરે છે. જે સાધુ પરિકર્મ સહિત શૈયામાં પ્રવેશ કરે છે, (કરાવે છે) અને કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. Page #740 -------------------------------------------------------------------------- ________________ सूत्र १३९८-१४०२ निषिद्ध शय्या प्रवेश प्रायश्चित्त सूत्र चारित्राचार ६७१ निसिद्धसेज्जासु पविसण पायच्छित सुत्ताई : નિષિદ્ધ શયાઓમાં પ્રવેશ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : १३९८. जे भिक्खू सागारियं सेज्ज अणुपविसइ अणुपविसंतं १3८८.४ भिक्षु सारीनी शय्यामा प्रवेश ४३, (रावे) वा साइज्जइ। કરનારનું અનુમોદન કરે. जे भिक्खू सोदगं सेज्ज अणुपविसइ अणुपविसंत જે ભિક્ષુ પાણીવાળી શય્યામાં પ્રવેશ કરે, (કરાવે) वा साइज्जइ। કરનારનું અનુમોદન કરે. जे भिक्खू सागणियं सेज्ज अणुपविसइ જે ભિક્ષુ અગ્નિવાળી શયામાં પ્રવેશ કરે, (કરાવે) अणुपविसंत वा साइज्जइ। કરનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं। आवे छे. -नि. उ. १६, सु. १-३ दुगुंछिय कुलेसु वसण पायच्छित्त सुत्तं : ધૃણિત કુળોમાં રહેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १३९९. जे भिक्खू दुगुंछियकुलेसु वसहिं पडिग्गाहेइ, १३८८.४ भिक्षु धूलियत हुणोनी शय्यामा माश्रयस्थान से पडिग्गाहेंतं वा साइज्जइ। छ, (वेवावे छे) लेनारगें अनुमोहन ४२ छ. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । माछे. -नि. उ. १६, सु. २९ णिग्गंथीणं उवस्सए अविहि पवेसणस्स पायच्छित्त सत्तं: सरावामीन 6श्रयमा भविषधी प्रवेश ७२वान प्रायश्चित्त सत्र: १४००. जे भिक्खू णिग्गंथीणं उवस्सयं सि अविहीए १४००. साधु-साधीमोन। 6पाश्रयमा मविधिधी प्रवेश अणुप्पविसइ, अणुप्पविसंतं वा साइज्जइ। કરે છે, (પ્રવેશ કરાવે છે, અને પ્રવેશ કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारठाणं તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सावे छे. -नि. उ. ४, सु. २३ णिग्गंथीणं आगमणपहे उवगरण-ठवणस्स पायच्छित्त सत्तं साध्वीमोना आगमन भाभि 645२९ रापवानुं प्रायश्चित्त सूत्र: १४०१. जे भिक्ख णिग्गंथीणं आगमणपहंसि दंडगं वा. १४०१.४ साधु-साध्वीमोना मागभन भार्गमा ६, दाही. लट्ठियं वा, रयहरणं वा, मुहपोत्तियं वा, अण्णयरं રજોહરણ કે મુખવસ્ત્રિકા અથવા અન્ય કોઈ वा, उवगरणजायं ठवेइ, ठवेंतं वा साइज्जइ । ઉપકરણ રાખે છે, (૨ખાવે છે) અને રાખનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं। आवे छे. -नि. उ. ४, सु. २४ उवस्सए णायगाईणं संवसावणस्स पायच्छित्त सत्ताई: स्वनाहिने 6श्रयमांसमवान प्रायश्चित्त सत्र: १४०२. जे भिक्खू णायगं वा, अणायगं वा, उवासगं वा, १४०२. साधु १४न अथवा परिन पास भी अणुवासगं वा, अंतो उवस्सयस्स अद्धं वा राई કોઈપણ સ્ત્રીને ઉપાશ્રયમાં અડધી રાત કે પૂરી રાત રાખે कसिणं वा राई संवसावेइ संवसावेंतं वा साइज्जइ। छ, (२पावेछ) अने रामनारर्नु मनमोहन अछे. जे भिक्खू णायगं वा, अणायगं वा, अणुवासगं वा જે સાધુ સ્વજન અથવા પરિજન ઉપાસક કે બીજી अंतो उवस्सयस्स अद्धं वा राई कसिणं वा राई કોઈપણ સ્ત્રીને અડધી રાત કે પૂરી રાત રાખી તેના संवसावेइ, तं पडुच्च णिक्खमइ वा, पविसइ वा, નિમિત્તે ઉપાશ્રયમાં નિષ્ક્રમણ પ્રવેશ કરે છે, (કરાવે णिक्खमंतं वा. पविसंतं वा साइज्जइ। છે) અને કરનારનું અનુમોદન કરે છે. Page #741 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ ૨૨ાનુયો राजा समीप निवास प्रायश्चित्त સૂત્ર ૨૪૦૨–૦૬ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं । આવે છે. -રિ. ૩. ૮, યુ. ૨૨-૨૩ राय समीवे विहरणाई पायच्छित्त सुत्तं : રાજાની પાસે રહેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૪૦૨, અઠ્ઠ પર્વ નાના “રૂટન અવqત્તા ૧૪૦૩, ‘આજે અહીં ક્ષત્રિય રાજા આવેલા છે', એમ જાણવા परिवुसिए "जे भिक्खू ताए गिहाए ताए पएसाए છતાં પણ જે સાધુ એ ઘરોમાં, એ પ્રદેશમાં, એ ताए उवासंतराए, विहारं वा करेइ, सज्झायं वा સ્થાનમાં રહે છે, સ્વાધ્યાય કરે છે, અશન યાવતુ, करेइ, असणं वा-जाव-साइम वा आहारेइ, उच्चारं સ્વાદ્યનો આહાર કરે છે, મળમૂત્રનો પરિત્યાગ કરે वा पासवणं वा परिठ्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ। છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિઘરસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं। આવે છે. -રિ. ૩ ૨, મુ. ૨૨ અવગ્રહ ગ્રહણ વિધિ - ૫ पंचविहा उग्गहा: પાંચ પ્રકારનાં અવગ્રહ : ૨૪૦૪ મેં ઉન્ન ! તેને મળવા શ્વવિદ્વયં-૬ ૧૪૦૪. હે આયુષ્મનું શિષ્ય ! મેં ભગવાન પાસેથી સાંભળ્યું खलु थेरेहिं भगवतेहिं पंचविहे उग्गहे पण्णत्ते, છે કે, આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ પાંચ પ્રકારના અવગ્રહ અર્થાત સ્થાન ગ્રહણ અંગેની આજ્ઞા તે કદા બતાવી છે, જેમ કે૨. વિદ્યારે, ૧. દેવેન્દ્ર-અવગ્રહ, ૨. રીના, ૨. રાજા-અવગ્રહ, ૩. હાર્વત છે, ગૃહપતિ-અવગ્રહ, ૪ Ifી ૩TI, સાગરિક-અવગ્રહ અને ५. साहम्मिय उग्गहे સાધર્મિક - અવગ્રહ -મા. . ૨૭, ૩. ૨, સુ. દરેક उग्गह गहण विहि: આશા ગ્રહણ કરવાની વિધિ : ૨૪૦૬, વિહવધુ ન વાસિની, સ વિ યવ મા દિં ૧૪૦૫ પોતાના પિતાના ઘરે જીવન નિર્વાહ કરનારી अणुन्नवेयव्वा किमंग पुण पिया वा, भाया वा, पुत्ते પુત્રીની પણ આજ્ઞા લઈ શકાય છે. તો પિતા, वा, से वि या वि ओग्गहे ओगेण्हियव्वे। पहे वि ભાઈ, પુત્રનું તો કહેવું જ શું ? એમની પણ આજ્ઞા ओग्गहो अणन्नवेयव्वो। ગ્રહણ કરવામાં આવે છે. રસ્તામાં રહેવું હોય તો તે -. રૂ. ૭, સુ. ર૪-રક સ્થાનની પણ આજ્ઞા ગ્રહણ કરવી જોઈએ. पुव्वगहिय उग्गहस्स गहण विहि: પૂર્વગ્રહિત અવગ્રહને ગ્રહણ કરવાની વિધિ : ૨૪૦૬. ત્થિ થા ટ્રસ્થ ઃ ૩વસ્મયપરિયાવન વત્તે ૧૪૦૬. કોઈ અચિત્ત ઉપયોગી વસ્તુ ઉપાશ્રયમાં હોય, તેના परिहरणारिहे सच्चेव उग्गहस्स पुव्वाणुन्नवणा માટે પૂર્વની આજ્ઞાથી જેટલો સમય રહે તેટલો તેનો चिट्ठइ अहालंदमवि उग्गहे। ઉપયોગ કરી શકાય છે. से वत्थूसु-अव्वावडेसु, अव्वोगडेसु, अमरपरिग्गहिएसु, જે વસ્તુ ઘરકામમાં ઉપયોગી ન હોય, કુટુંબમાં તે अमरपरिग्गहीएसु सच्चेव उग्गहस्स पुव्वाणुन्नवणा વસ્તુનો ભાગ ન પડયો હોય, જેના પર કોઈનો चिट्ठइ अहालंदमवि उग्गहे। હક્ક ન હોય અથવા કોઈ દેવ દ્વારા અધિકૃત હોય તો તેમાં પણ તે જ પૂર્વની આજ્ઞાથી તે વસ્તુ જેટલો સમય રહે તેટલો સમય રાખી શકાય છે. ૨. વિ. સ. ૨૬, ૩. ૨, મુ. ૨૦ Page #742 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦૭-૦૨ अवग्रह क्षेत्र प्रमाण चारित्राचार ६७३ से वत्थूसु वावडेसु, वोगड़ेसु, परपरिग्गहिएसु, જે વસ્તુ ઘરકામમાં ઉપયોગી હોય, કુટુંબમાં ભાગ भिक्ख भावस्स अट्ठाए दोच्चं पि उग्गहे પાડી શકાતો હોય, જેના પર કોઈનો હક્ક હોય, તે अणुन्नवेयब्वे सिया अहालंदमवि उम्गहे। વસ્તુ સાધુ બીજીવાર આજ્ઞા લઈને, નિરપેક્ષ ભાવથી જેટલો સમય રાખવી હોય તેટલો સમય રાખે. से अणुकुड्डेसु वा, अणुभित्तिसु वा, अणुचरियासु માટીની દીવાલની પાસે, ઈટની દીવાલની પાસે, वा, अणुफरिहासु वा, अणुपंथेसु वा, अणुमेरासु वा દીવાલ પાસેનો માર્ગ, ખાઈની પાસે, સામાન્ય सच्चे व उग्गहस्स पुव्वाणुन्नवणा चिठ्ठइ માર્ગમાં, વાડ અથવા દીવાલની પાસે, પૂર્વેની આજ્ઞા अहालंदमवि उग्गहे। લઈને જેટલો સમય રહેવું હોય તેટલો સમય રહી - પૃ. ૩. રૂ . ર૬-રૂર શકાય છે. उग्गह खेतपमाणं : અવગ્રહ ક્ષેત્રનું પ્રમાણ : ૨૪૦૭, ૨ મંજિ વા-નવ-સરિતસંસિ વી પૂરૂ ૧૪૦૭. સાધુ અથવા સાધ્વીને ગામ પાવતુ વસ્તીની ચારે निग्गंथाण वा निग्गंथीण वा सव्वओ समंता તરફથી એક કોશ સહિત એક યોજન સુધી આજ્ઞા सक्कोसं जोयणं उग्गहं ओगिण्हित्ताणं चिट्ठित्तए। ગ્રહણ કરી રહેવું કહ્યું છે અર્થાતુ એક દિશામાં અઢી - g. ૩. રૂ, સુ. રૂક કોશ જવું-આવવું કહ્યું છે. उग्गह गहण वसण-विवेगो : અવગ્રહને ગ્રહણ કરવાનો અને તેમાં રહેવાનો વિવેક : ૨૪૦૮, રે મrriતાન વી-ડાવ-રિણવિર વ. મUવી ૧૪૦૮. સાધુ ધર્મશાળાઓ ચાવતું. પરિવ્રાજ કોના નિવાસ उग्गह जाएज्जा, जे तत्थ ईसरे, जे तत्थ સ્થાનનો વિચાર કરી અવગ્રહ ગ્રહણ કરે. ત્યાં समहिट्ठाए ते उग्गहं अणुण्णवेज्जा - સ્થાનનો જે સ્વામી હોય અથવા અધિકારી જે કાર્યકર્તા હોય તેની પાસે સ્થાનની યાચના કરતાં કહે - काम खलु आउसो ! अहालंदं अहापरिण्णायं હે આયુષ્યન્ ! તમારી આજ્ઞાનુસાર સમય અને वसामो-जाव-आउसो-जाव-आउसंतस्स उग्गहे, ભૂભાગ સુધી અમે અહીંયા નિવાસ કરીશું. એ जाव साहम्मिया, एत्ताव ताव उग्गहं અવધિમાં અન્ય સાધર્મિક જેટલા પણ આવશે. ओगिहिस्सामो तेण परं विहरिस्सामो । તેટલાને અમે અહીં રોકીશું અને ત્યારબાદ અમો બધા વિહાર કરીશું.' से किं पुण तत्थ उग्गहंसि एवोग्गहियंसि ? આજ્ઞા મળ્યા પછી સાધુએ ત્યાં નિવાસ કરતી વખતે કયો વિવેક રાખવો જોઈએ? जे तत्थ समणाण वा, माहणाण वा, दंडए वा, તેઓ એ ધ્યાન રાખે કે, ત્યાં પહેલા નિવાસ કરતા छत्तए वा-जाव-चम्मछेदणए वा, तं णो अंतोहिंतो શાક્યાદિ શ્રમણ કે બ્રાહ્મણોના દંડ, છત્ર થાવત્ वाहिं जीणेज्जा, ચર્મછેદન, ઈત્યાદિ ઉપકરણ પડ્યાં હોય, बहियाओ वा णो अंतो पवेसेज्जा, णो सुत्तं वा ण તેને તેઓ અંદરથી બહાર ન કાઢે અને બહારથી पडिबोहेज्जा, णो तेसिं किंचि वि अप्पत्तियं અંદર ન રાખે. સૂતાં હોય તેને જગાડે નહિં. જરા पडिणीयं करेज्जा । પણ અયોગ્ય કે પ્રતિકુળ વ્યવહાર ન કરે. (જેથી -- . સં. ૨, ૫, ૭, ૩. ૨, સુ. -દરર તેમના હૃદયને આઘાત ન પહોંચે.) અવગ્રહ ગ્રહણ નિષેધ – ૬ सचित्त पुढवी आईणं उग्गह णिसेहो - સચિત્ત પૃથ્વી આદિના અવગ્રહનો નિષેધ : १४०९. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण उग्गह વી ન પુળ ૩/૬ ૧૪૦૯, સાધુ અથવા સાધ્વી એવા અવમૂહ સ્થાનને જાણે કે, નાના- પ્રતિક્રિયાપઢવી-ગાવ- માં -- સચિત્ત પૃથ્વીની નજીક હોય યાવત કરોળીયાનાં संताणए तहप्पगारं उग्गह णो ओगिण्हेज्ज वा, જાળાંથી યુક્ત હોય તો એવા પ્રકારના સ્થાનની पगिण्हेज्ज वा । - મા. સુ. ૨, પ્ર. ૭, ૩. , મુ. દર આજ્ઞા પ્રહણ ન કરે. ૨ . . ૨, એ. ૭, ૩. , . ૬૦૮ Page #743 -------------------------------------------------------------------------- ________________ ६७४ चरणानुयोग अंतरिक्ष अवग्रह निषेध सूत्र १४१०-१२ अंतलिक्खजात उग्गहाणं णिसेहो - અંતરિક્ષજાત અવગ્રહનો નિષેધ : १४१०. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पूण उग्गहं १४१०.साधु अथवा साध्वी सेवा अवाहने ठेवा जाणेज्जा-थूणसि वा, गेहलुगंसि वा, उसुयालंसि ઝાડનું ટૂંઠું, ઉંબરો, ખાંડણીયો, ન્હાવાની ખાટલી वा, कामजलंसि वा, अण्णयरंसि वा, तहप्पगारंसि અથવા બીજા કોઈ એવા અંતરિક્ષજાત (આકાશીયअंतलिक्खजायंसि दुब्बद्रे-जाव-चलाचले, णो અદ્ધરતાલ) સ્થાન કે જે દુર્બદ્ધ યાવતુ ચલાચલ હોય उग्गहं ओगिण्हेज्ज वा, पगिण्हेज्ज वा । એની આજ્ઞા ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुणं उग्गहं સાધુ અથવા સાધ્વી એવા અવગ્રહને જાણે, જેવા કે जाणेज्जा-खंधंसि वा, भित्तिसि वा, सिलंसि वा, ઘરની કાચી દીવાલ, ઈટ આદિની પાકી દીવાલ, ले लु सि वा, अण्णयरंसि वा तहप्प गारंसि શીલા અથવા શીલાખંડ ઈત્યાદિ એવા બીજા કોઈ अंतलिक्खजायंसि दुब्बद्धे -जाव-चलाचले, णो પણ આકાશીય સ્થાન કે જે દુર્બદ્ધ કાવતુ ચલાચલ उग्गहं ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा ।। હોય એની આજ્ઞા ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण उग्गह સાધુ અથવા સાધ્વી એવા અવગ્રહને જાણે જેવા કે जाणेज्जा-खंधंसि वा, मंचंसि वा, मालंसि वा, ધર સ્તંભ ૨૨, માંચડા પર, મંઝિલ પર, પ્રાસાદ પર पासायंसि वा, हम्मियतलंसि वा, अण्णयरंसि वा કે મકાનની ઉપરની છત ઈત્યાદિ એવા આકાશીય तहप्पगारंसि अंतलिक्ख-जायंसि दुब्बद्धे-जाव સ્થાન કે જે દુર્બદ્ધ કાવતુ ચલાચલ હોય એની આજ્ઞા चलाचले, णो उग्गहं ओगिण्हेज्जा वा, पगिण्हेज्ज प्रहसन . वा । -आ. सु. २, अ. ७, उ. १, सु. ६१३-६१५ सागारिय संजुत्त उवस्सयस्स उग्गह णिसेहो - ગૃહસ્થ સંસર્ગવાળા ઉપાશ્રયનો અવગ્રહ નિષેધ : १४११. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण उग्गहं १४११.साधु अथवा साध्वी उपाश्रयने मेवो समठे, जाणेज्जा-ससागारियं, सागणियं, सउदयं, सइत्थिं, આ ગૃહસ્થના સંસર્ગવાળો છે, અગ્નિકાય. सखुड्डं, सपसभत्तपाणं णो पण्णस्स णिक्खमण જલકાયથી યુક્ત છે, સ્ત્રીઓ, બાળકો, પશુઓ અને पवेसाए-जाव-धम्माणुओग चिंताए. ખાદ્ય સામગ્રીઓથી ભરેલો છે. તેમાં પ્રજ્ઞાવાન સાધુને નિક્રમણ, પ્રવેશ, યાવતુ ધર્મ ચિંતન આદિમાં વિપ્ન આવશે. सेवं णच्चा तहप्पगारे उवस्सए ससागारिए-जाव એમ જાણી એવા ગૃહસ્થ-સંસર્ગવાળા યાવતુ પશુ संपसुभत्तपाणे, नो उग्गहं ओगिण्हेज्ज वा, અને ખાદ્ય સામગ્રીવાળા ઉપાશ્રય માટે અવગ્રહ पगिण्हेज्ज वा । अहान ७३. -आ. सु. २, अ. ७, उ. १, सु. ६१६ पडिबद्ध उवस्सयस्स उग्गह णिसेहो - ગૃહસ્થના ઘરના સંસર્ગવાળા ઉપાશ્રયનો અવગ્રહ નિષેધ : १४१२. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पण उग्गहं १४१२. साधु अथवा साध्वी पाश्रयने मेवो यां जाणे ज्जा-गाहावतिकुलस्स मज्झमज्झेणं गंतुं ગૃહસ્થના ઘર વચ્ચેથી આવાગમન કરવાનો માર્ગ છે वत्थए, पडिबद्धं वा, णो पण्णस्स णिक्खमण અને આવવા જવામાં પ્રતિબંધ થાય છે. તેમાં पवेसाए- जाव-धम्माणुओग चिंताए, પ્રજ્ઞાવાન સાધુને પ્રવેશ કરવો યાવત ધર્મચિંતનાદિમાં વિપ્ન આવશે. से एवं णच्चा तहप्पगारे उवस्सए णो उग्गह એમ જાણી એવા ઉપાશ્રય માટે અવગ્રહ ગ્રહણ ન ओगिण्हेज्ज वा, पगिण्हेज्ज वा । --आ. सु. २, अ. ७, उ. १, सु. ६१७ Page #744 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४१३-१७ अकप्पणिज्ज उवस्सयाण उग्गह णिसेहो * + ૪. તે મિન્દૂ વા, મિવવુળી વા સે ખં પુળ ૩ળદ जाणेज्जा - इह खलु गाहावती वा जाव -कम्मकरीओ વા, અન્નમાં ઝવવોસંતિ વા-પાવ-તિ વા | તહેવ તેાલિ, સિગાળાવિ, સીઓવિયડાતિ, णिगिणाठित्ता जहा सेज्जाए आलावगा, णवरं उग्गहं वन्तव्वया । –આ. સુ. ૨, ૩૩. ૭, ૩, ૪, સુ. ૮ अकल्पनीय उपाश्रय अवग्रह निषेध - सचित्त उवस्सयस्स उग्गह णिसेहो૪૪. સે મિલ્લૂ વા, મિવુળી વાતે ઝંપુણ ૩૪ जाणेज्जा आइण्णं संलेक्खं, णो पण्णस्स णिक्खमण पवेसाए-जाव- धम्माणु ओगचिंताए से एवं णच्चा, तहप्पगारे उवस्सए णो उग्गहं ओगिण्हेज्ज वा, पगिण्हेज्ज वा । –આ. સુ. ૨, ૬. ૭, ૩. ૨, સુ. ૬૨ સંસ્તારક ગ્રહણ વિધિ-to सेज्जासंथारग गहणं विहि૪૬. હ્રીં ૐવું પોવિ। તાણુ ગાહાણ, તાર્ પસાર, ताए उवासंतराए, जमिणं जमिणं सेज्जासंथारगं लभेज्जा, तमिणं तमिणं ममेव सिया । थेरा य से अणुजाणेज्जा, तस्सेव सिया । थेरा य से नो अणुजाणेज्जा नो तस्सेव सिया । ૬. વ્પ. ૩. ૩, સુ. ૪ । चारित्राचार અકલ્પનીય ઉપાશ્રયનો અવગ્રહ નિષેધ : ૧૪૧૩.સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયના વિષયમાં એમ જાણે કે, અહીં ગૃહસ્વામી યાવત્ કર્મચારીઓ પરસ્પર લડાઈ ઝઘડા કરે છે યાવત્ મારપીટ કરે છે. એજ પ્રમાણે એકબીજાના શરીર પર તેલ આદિ લગાવે છે, સ્નાન આદિ સુગંધી, પદાર્થ લગાવે છે, શીતળ જળથી કે ગરમ જળથી શરીર સાફ કરે છે, એકબીજા પર સિંચન કરતા હોય કે નગ્નસ્થિત હોય ઈત્યાદિ વર્ણન શૈયા-અધ્યયનોના આલાપકોની જેમ અહીં સમજી લેવું જોઈએ. વિશેષમાં અહીં અવગ્રહની વક્તવ્યતા કહેવી જોઈએ. સચિત્ર ઉપાશ્રયનો અવગ્રહ લેવાનો નિષેધ : ૧૪૧૪.સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયના વિષયમાં એમ જાણે કે, જે સ્ત્રી-પુરુષ આદિનાં ચિત્રોથી ભરપૂર છે, એવા ઉપાશ્રયમાં પ્રજ્ઞાવાન સાધુને પ્રવેશ કરવો યાવત્ ધર્મચિંતનાદિ કરવામાં વિઘ્ન આવશે એમ જાણી એવા ઉપાશ્રય માટે અવગ્રહ ગ્રહણ ન કરે. आगंतुग समणाणं सेज्जा संथारगस्स विहि આગંતુક શ્રમણોની શૈયાસંસ્તારકની વિધિ : ૪૫. દિવસ ૬ નું સમા નિભ્રંથા સેન્નાસંથાય-૧૪૧૫,જે દિવસે સાધુ શૈયાસંસ્તારક છોડી વિહાર કરતાં विप्पजहंति तद्दिवसं च णं अवरे समणा निग्गंथा हव्वमागच्छेज्जा सच्चेव ओग्गहस्स पुव्वाणुन्नवणा चिट्ठइ अहालंदमवि उग्गहे । હોય તે જ દિવસે અથવા તે જ સમયે બીજા સાધુ આવી જાય તો, તે જ પૂર્વે લીધેલ આજ્ઞાથી જેટલો સમય રહેવું હોય, તેટલો સમય શૈયાસંસ્તારક ગ્રહણ કરી રહી શકાય છે. -૫. ૩. રે, સુ. ૮ एवं से कप्पर अहाराइणियाए सेज्जासंथारगं पडिग्गाहित्तए । ६७५ શૈયા સંસ્તારક ગ્રહણ કરવાની વિધિ : ૧૪૧૬. હેમંત, ગ્રીષ્મ કે વર્ષાકાળમાં જે કોઈ ઘરમાં રહ્યાં હોય તેના ઓરડાઓમાં, તેના સ્થાનોમાં જે જે શૈયા સંસ્તારક મળે તે તે ગ્રહણ કરે. જો સ્થવિર તે સ્થાનને વિષે આજ્ઞા આપે તો ત્યાં શૈયા સંસ્તારક કરવા કલ્પ છે, જો સ્થવિર આજ્ઞા ન આપે તો શૈયા સંસ્તારક કરવા કલ્પતા નથી. વિર આજ્ઞા ન આપે તો રત્નાધિકોના ક્રમથી શૈયા સંસ્તારક ગ્રહણ કરવા કલ્પે છે. –વવ. ૩. ૮, સુ. णिग्गंथाणं कप्पणिज्ज आसणाई સાધુઓ માટે કલ્પનીય આસન : (૪૭. નવ્વર્ નિઃશંથાળું સાવત્તિ ગમત આસત્તર્૧૪૧૭.સાધુઓને સાવશ્રય (આલંબન યુક્ત) આસન પર વા, તુટ્ટિત્ત” વા | બેસવું તથા શયન કરવું કલ્પે છે. સાધુઓને સર્વિષાણ પીઠ (બાજોઠ) ૫૨ અથવા પાટ कप्पइ निग्गंथाणं सविसाणंसि पीढंसि वा, फलगंसि वा, आसइत्तए वा, तुयट्टित्तए वा –q ૩, ૬, ૬. । પર બેસવું તથા શયન કરવું કલ્પે છે. ૩૭, ૩૬ Page #745 -------------------------------------------------------------------------- ________________ ६७६ चरणानुयोग शय्या संस्तारक विधि सूत्र १४१८-२० सेज्जासंथारग आणयण विहि - શૈયા સસ્તારક લાવવાની વિધિ : १४१८. से य अहालहुसगं सेज्जासंथारगं गवेसेज्जा, जं १४१८.श्रम यथासंभव ६९. शैय। संस्ता२३ माटे चक्किया एगेणं हत्थेणं ओगिज्झ जाव एगाहं वा. અન્વેષણ કરે, એ એટલું હલકું હોય કે તેને એક दुयाहं वा, तियाहं वा अद्वाणं परिवहित्तए, एस मे હાથે ગ્રહણ કરી શકાય તથા બે ત્રણ દિવસના हेमंत- गिम्हासु भविस्सइ । मार्गमा 640 शाय. सेवा अयोधनथी { શૈયા સંસ્તારક મને હેમંત કે ગ્રીષ્મ ઋતુમાં કામ भावशे.' से य अहालहुसगं सेज्जासंथारगं गवेसेज्जा, जं શ્રમણ યથાસંભવ હલકા શૈયા સસ્તારક માટે चक्किया एगेणं हत्थेणं ओगिज्झ-जाव-एगाहं वा, અન્વેષણ કરે, એ એટલું હલકું હોય કે તેને એક दुयाहं वा, तियाहं वा अद्वाणं परिवहित्तए, एस मे હાથે ગ્રહણ કરી શકાય, તથા બે ત્રણ દિવસના वासावासासु भविस्सइ । માર્ગમાં ઉપાડી શકાય. એવા પ્રયોજનથી કે આ શૈયા સસ્તારક મને વર્ષાવાસમાં કામ આવશે.' से य अहालहुसगं सेज्जासंथारगं गवेसेज्जा, जं શ્રમણ યથાસંભવ હલ કા શૈયા સસ્તારક માટે चक्किया एगेणं हत्थेणं ओगिज्झ-जाव-एगाहं वा, અન્વેષણ કરે, એ એટલું હલકું હોય કે તેને એક दुयाहं वा, तियाहं वा, चउयाहं वा, पंचाहं वा, હાથે ગ્રહણ કરી શકાય, તથા બે ત્રણ ચાર અથવા दूरमवि अद्वार्ण परिवहित्तए, एस मे वुड्ढावासासु પાંચ દિવસના માર્ગમાં ઉપાડી શકાય, (બે કોશ भविस्सइ । ઉપરાંતના માર્ગે પણ લઈ જઈ શકાય.) એવા -वव. उ. ८, सु. २-४ પ્રયોજનથી કે, આ સંસ્તારક મને વૃદ્ધાવસ્થામાં કામ दागशे.' सेज्जा संथारगस्स पुणरवि अणुण्णा - શૈયા સંસ્મારકની ફરી આજ્ઞા લેવાની વિધિ : १४१९. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा पाडिहारियं वा १४१८.साधु अथवा साचो प्रतिहार अथवा शैयातरना सागारिय-संतियं वा सेज्जासंथारगं दोच्चंपि શૈયા સસ્તારકને બીજીવાર આજ્ઞા લઈને જ વસ્તીની ओग्गह अणुन्नवेत्ता बहिया नीहरित्तए । બહાર લઈ જવા કહ્યું છે. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा पाडिहारियं वा, સાધુ અથવા સાધ્વીને પ્રાતિહારિક અથવા શૈયાતરના सागारिय-संतियं वा सेज्जासंथारगं सव्वप्पणा શૈયા સસ્તારકને સર્વથા સોંપી દીધા બાદ બીજીવાર अप्पिणित्ता दोच्चंपि ओग्गहं अणुनवेत्ता अहिद्वित्तए । આજ્ઞા લઈને જ લેવા કહ્યું છે. - वव. उ. ८, सु. ७, ९ सेज्जा संथारग संथरण विही શૈયા સંસ્મારક બીછાવવાની વિધિ : १४२०. से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा सेज्जा- १४२०.साधु अथवा साध्वी शैया पीछावा माटे भूमि संथारग भूमि पडिलेहित्तए णण्णत्थ आयरिएण वा, हवाई तो मायायें, उपाध्याय, प्रवत, उवज्झाएण वा, पवत्तएण वा, थेरेण वा, गणिणा स्थविरे, गी, राघर, गाव , माणसाधुणे, वा, गणहरेण वा, गणावच्छेइएण वा, बालेण वा, વૃદ્ધ સાધુએ, નવદીક્ષિતે, બીમારે અથવા આવેલા वुड्ढेण वा, सेहेण वा, गिलाणेण वा, आएसेण वा, મુનિએ જે ભૂમિ રોકી હોય તેને છોડી કિનારા પર, अंतेण वा, मज्झेण वा, समेण वा, विसमेण वा, મધ્ય ભાગમાં, સમ કે વિષમ ભૂમિમાં, પવનવાળી, पवाएण वा, णिवातेण वा पडिलेहिय- पडिलेहिय, કે પવન રહિત ભૂમિમાં યતનાપૂર્વક પ્રતિલેખન કરી पमज्जिय पमज्जिय ततो संजयामेव बहुफासुयं કરીને, પ્રમાર્જન કરી કરીને પોતાના માટે ઘણા જ सेज्जासंथारगं संथरेज्जा । પ્રાસુક શૈયા સંસ્મારકને યતનાપૂર્વક બીછાવે. ___ -आ. सु. २, अ. २, उ. ३, सु. ४६० (क) Page #746 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४२१ - २४ सेज्जासंथारे आरोहण सयण विहि १४२१. से भिक्खू वा, भिक्खुणी वा बहुफासुयं सेज्जासंथारगं संथरित्ता अभिकखेज्जा, बहुफासुए सेज्जासंथारए दुरूहित्तए । से भिक्खू वा, भिक्खुणी वा बहुफासुर सेज्जासंथारए दुरूहमाणे पुव्वामेव ससीसोवरियं कार्य पाए य, पमज्जिय- पमज्जिय ततो संजयामेव बहुफासुए, पूंजी सेज्जासंथारए दुरूहेज्जा, दुरूहित्ता ततो संजयामेव बहुफासुए सेज्जासंथारए सज्जा । से भिक्खू वा, भिक्खुणी वा बहुफासुए सेज्जासंथारए सयमाणे णो अण्णमण्णस्स हत्थेण हत्थं, पादेण पादं, कारण कार्य आसाएज्जा से अणासायए अणासायमाणे ततो संजयामेव बहुफासुए सेज्जा संथारए सएज्जा । शय्या संस्तारक आसन शयन विधि से भिक्खू वा, भिक्खुणी वा ऊससमाणे वा, णीससमाणे वा, कासमाणे वा, छीयमाणे वा, जंभायमाणे वा, उड्डोए वा, वातणिसग्गे वा करेमाणे, पुव्वामेव आसयं वा, पोसयं वा पाणिणा परिपित्ता ततो संजयामेव ऊससेज्ज वा जाव- वायणिसग्गं वा करेज्जा । चारित्राचार શય્યા સંસારક પર આરૂઢ થવાની તથા શયનની વિધિ : १४२१. साधु अथवा साध्वी पूर्वीइत विधि अनुसार संथारो બીછાવીને તે પ્રાસુક સંઘારા પર યતનાપૂર્વક શયન उरे. સાધુ અથવા સાધ્વી બીછાના પર શયન કરતી વખતે શરૂઆતમાં જ મસ્તકથી પગ સુધી આખું શરીર રજોહરણથી પૂંજીપૂંજીને પછી યતનાપૂર્વક પ્રાસુક સંસ્તા૨ક પર આરૂઢ થાય. આરૂઢ થઈને યતનાપૂર્વક તે પ્રાસુક સંસ્તારક પર શયન કરે. સાધુ અથવા સાધ્વી પ્રાસુક સંસ્તારક પર શયન કરતી વખતે એવી રીતે શયન કરે કે પરસ્પર એકબીજાના હાથથી હાથ, પગથી પગ અને શરીરથી શરીરની આશાતના ન થાય એવી રીતે આશાતના ન કરતા યતનાપૂર્વક પ્રાસુક શય્યા સંસ્તારક પર સુવે, શયન કર્યા પછી સાધુ કે સાધ્વી ઉચ્છ્વાસ લેતાં, નિશ્વાસ મૂકતાં, ખાંસી ખાતાં, છીંક ખાતાં, બગાસું ખાતાં, ઓડકાર ખાતાં અથવા વાયુ નિસર્ગ કરતી વખત પહેલેથી મુખ અથવા અપાન પ્રદેશને હાથથી ઢાંકી પછી યતનાપૂર્વક ઉચ્છવાસ લે યાવત્ વાતનિસર્ગ કરે. आ. सु. २, अ. २, उ. ३, सु. ४६० (ख) ४६१ अण्णसंभोइयाणं पीढाई णिमंतण विही१४२२. से आगंतारेसु वा जाव - परियावसहेसु वा अणुवीइ उग्गहं जाएज्जा - जाव से किं पुण तत्थोग्गहियंसि एवोग्गहंसि ? जे तत्थ साहम्मिया अण्णसंभोइया, समणुण्णा उवागच्छेज्जा जे तेण सयमेत्तिए, पीढे वा, फलए वा सेज्जासंथारए वा तेण ते साहम्मिए अण्णसंभोइए समणुण्णे उवणिमंतेज्जा, णो चेव णं परिपडियाए ओगिहिय ओगिहिय उवणिमंतेज्जा । - आ. सु. २, अ. ७, उ. १, सु. ६१० सागारिय सेज्जा संथारगा पच्चपिणण विही१४२३. कप्पइ निग्गंथाण वा, निग्गंधीण वा सागारिय संतियं सेज्जासंधारयं आयाए विगरणं कट्टु संपव्वइत्तए । - कप्प. उ. ३, सु. २६ विप्पण सेज्जासंथारगाणं गवेसण विही१४२४. इह खलु निग्गंधाण वा, निरगंधीण वा पाडिहारिए वा सागारियसंतिए वा सेज्जासंथारए विप्पणसेज्जा, से य अणुगवेसियव्वे सिया । ६७७ અન્ય સાંભોગિકને પીઢ ઈત્યાદિ માટે નિમંત્રણ વિધિ : १४२२. साधु धर्मशाणा यावत् परिप्राना निवास माटे વિચાર કરીને અવગ્રહ ગ્રહણ કરે યાવત્ ત્યારબાદ त्या शुं ४२ ? જો ત્યાં સાધર્મિક, અન્ય સાંભોગિક, સમનોજ્ઞ સાધુ આવી જાય તો પોતાના માટે ગ્રહણ કરેલાં પાટ, પાટલાં તથા શય્યા સંસ્તારક તે સાધર્મિક, અન્ય સાંભોગિક સાધુઓને નિમંત્રણ કરી આપે એમના માટે બીજા લાવી આપવાનું ન કરે. સાગારિકના શય્યા સંસ્તારકની અર્પણ વિધિ : १४२३. साधु अथवा साध्वीखे सागारि पासेधी सहस કરેલા શય્યા સંસ્તારકને વ્યવસ્થિત કરીને જ વિહાર કરવો કલ્પે છે. ખોવાયેલા શય્યા સંસ્તાક શોધવાની વિધિ : १४२४. साधु अथवा साध्वी प्रातिहारि 3 सागारिना શય્યા સંસ્તારક જો ખોવાઈ ગયાં હોય તો તેને શોધવા જોઈએ. . Page #747 -------------------------------------------------------------------------- ________________ ६७८ चरणानुयोग अप्रतिलेखित शय्या-शयनकर्ता पाप श्रमण सूत्र १४२५-२७ से य अणुगवेसमाणे लभेज्जा तस्सेव पडिदायव्वे શોધવાથી મળી જાય તો તેમને આપી દેવા જોઈએ. सिया । से य अणुगवेसमाणे नो लभेज्जा एवं से कप्पइ શોધવા છતાં પણ ન મળે તો ફરી આજ્ઞા લઈ બીજા दोच्चपि उम्गहं अणुण्णवेत्ता परिहारं परिहरित्तए । સંસ્કારક ગ્રહણ કરી ઉપયોગમાં લેવા કહ્યું છે. --कप्प. उ. ३, सु. २७ अपडिलेहिए सेज्जासंथारए सुवमाणो पावसमणो - १४२५. ससरक्खपाए सुवई, सेज्जं न पडिलेहइ । संथारए अणाउत्ते, पावसमणि त्ति वुच्चई ।। --उत्त. अ. १७, गा. १४ પ્રતિલેખન કર્યા વગર શય્યા પર શયન કરવાવાળા પાપશ્રમણ હોય છે. १४२५.४ सथित धूणवाणा गर्नु प्रमान वर सूई જાય છે અને જે શય્યાનું પ્રતિલેખન કરતાં નથી, આ પ્રમાણે પ્રતિલેખન તથા સુવાના વિષે જે અસાવધાન २ छ, ते पाप-श्रम छ. अणुकूल पडिकूलाओ सेज्जाओ - १४२६. से भिक्खू वा, भिक्खुणी वा, समा वेगया सेज्जा भवेज्जा, विसमा वेगया सेज्जा भवेज्जा, पवाता वेगया सेज्जा भवेज्जा, णिवाता वेगया सेज्जा भवेज्जा, ससरक्खा वेगया सेज्जा भवेज्जा, अप्पसरक्खा वेगया सेज्जा भवेज्जा, सदस-मसगा वेगया सेज्जा भवेज्जा, अप्पदंस-मसगा वेगया सेज्जा भवेज्जा, सपरिसाडा वेगया सेज्जा भवेज्जा. अपरिसाडा वेगया सेज्जा भवेज्जा, सउवसग्गा वेगया सेज्जा भवेज्जा, णिरुवसग्गा वेगया सेज्जा भवेज्जा, तहप्पगाराई सेज्जाहिं संविज्जमाणाहिं पग्गहियतरागं विहारं विहरेज्जा । णो किंचि वि गिलाएज्जा । -आ. सु. २, अ. २, उ. ३, सु. ४६२ અનુકૂળ અને પ્રતિકૂળ શય્યાઓઃ ૧૪૨૬. સંયમશીલ સાધુ તથા સાધ્વીને, ક્યારેક સમ શય્યા મળે, ક્યારેક વિષમ મળે, ક્યારેક હવાવાળી શય્યા મળે, ક્યારેક હવા વગરની શય્યા મળે, ક્યારેક રજવાળી શય્યા મળે, ક્યારેક રજ રહિત શા મળે, ક્યારેક ડાંસ મચ્છરોવાળી શય્યા મળે, ક્યારેક ડાંસ મચ્છરો રહિત શય્યા મળે, ક્યારેક જર્જરિત શયા મળે, ક્યારેક નવી શય્યા મળે, ક્યારેક ઉપસર્ગસહિત શા મળે, ક્યારેક ઉપસર્ગરહિત શય્યા મળે, જેવી શય્યા મળે તેવી સમભાવથી ગ્રહણ કરી લેવી જોઈએ. પ્રતિકૂળ મળવા છતાં પણ લેશમાત્ર દવાન न३. સંરસ્તારક ગ્રહણ નિષેધ – ૮ णिग्गंथीणं अकप्पणीय आसणाई સાધ્વીઓના અકલ્પનીય આસન: १४२७. नो कप्पइ निग्गंथीणं सावस्सयंसि आसणंसि १४२७.साध्वीमोने साश्रय (मासंबन युक्त) आसन ५२ आसइत्तए वा, तुयट्टित्तए वा । બેસવું તથા શયન કરવું કહ્યું નહીં. नो कप्पइ निग्गंथीणं सविसाणं सि पीढंसि वा, સાધ્વીઓને સવિષાણ પીઠ (બાજોઠ) પર અથવા फलगंसि वा, आसइत्तए वा, तुयट्टित्तए वा । પાટ પર બેસવું તથા શયન કરવું કહ્યું નહીં. - कप्प. उ. ५, सु. ३६, ३८ Page #748 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४२८ - ३० दोच्चं उग्गहं विणा सेज्जासंथारग गहण णिसेहो द्वितीय आज्ञा शय्या संस्तारक ग्रहण निषेध ૪૮. નો વ્વર્ નિĪથાળવા, નિમ્નથી વા, પાડિારિયા वा, सागारियसंतियं वा सेज्जासंथारगं दोच्चंपि ओग्गहं अणणुन्नवेत्ता बहिया नीहरित्तए । नो कप्पइ निग्गंथाण वा, निग्गंधीण वा, पाडिहारिय वा, सागारियसंतियं वा सेज्जासंथारगं सव्वप्पणा अप्पिणित्ता दोच्चपि ओग्गहं अणणुन्नवेत्ता अहित्तिए । ૧. . ૮, સુ. ૬, ૮ सेज्जासंथारग पच्चप्पणेण विणा विहार णिसेहो ૪૨૬ નો Üર્ફે નિમ્નુંથા” વા, નિમંથીળવા પાડિારિયા सेज्जा संथारयं आयाए अपडिहदु संपव्वइत्तए । - नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा सागारियसंतियं सेज्जासंथारयं आयाए अविकरणं कट्टु संपव्वत् । कप्पणिज्जा अकप्पणिज्जा सेज्जा संथारगा૪રૂ૦. સે મિલ્લૂ વા, શિવુળી વા મિવના સંથાનું एसित्तए । से ज्जं पुण संथारगं जाणेज्जा-सअंड - जाव- मक्कडासं ताणगं, तहप्पगारं संधारगं अफासु जाव णो पडिगाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण संथारगं નાનેખા અખંડ-નાવ-મડા-સંતાળાં, तहप्पारं संथारगं अफासुयं जाव णो पडिगाहेज्जा । ય, ૫. ૩. રૂ, ડ્યુ. ૨૪-૨ સંસ્તારક ગ્રહણ વિધિ से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण संथारगं ગાળેષ્ના અખંડ-નાવ-મડા-સંતાળાં, હ્રદુય, अप्पडिहारियं, तहप्पगारं संथारगं अफासुयं - जावणो पडिगाहेज्जा । ६७९ चारित्राचार બીજીવાર આજ્ઞા લીધા વિના શય્યા સંસ્તારક ગ્રહણ કરવાનો નિષેધ : ૧૪૨૮.સાધુ અથવા સાધ્વીને પ્રાતિહારિક કે શય્યાતરના શય્યા સંસ્તારક બીજીવાર આશા લીધા વિના વસ્તીની બહાર લઈ જવા કલ્પતા નથી. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण संधारगं નામેન્ઝા-અવંડ-ગાવ-મડા-સંતાળાં હ્રય, पडिहारियं णो अहाबद्धं, तहप्पगारं संथारगं અાસુર્ય-બાવ-નો પડિનાદેન્ગા । સાધુ અથવા સાધ્વીને પ્રાતિહારિક કે શય્યાતરના શય્યા સંસ્તારક સર્વથા સોંપી દીધા બાદ બીજીવાર આજ્ઞા લીધા વગર કામમાં લેવા કલ્પતા નથી. શય્યા સંસ્તારક પાછું આપ્યા વિના વિહાર કરવાનો નિષેધ : ૧૪૨૯. સાધુ અથવા સાધ્વીને ગ્રહણ કરેલા પ્રાતિહારિક શય્યા-સંસ્તારકને સોંપ્યા વિના વિહાર કરવો કલ્પતો નથી. સાધુ અને સાધ્વીને ગ્રહણ કરેલા શય્યાતરના શય્યા-સંસ્તારકને વ્યવસ્થિત કર્યા વગર વિહાર કરવો કલ્પતો નથી. નિષેધ - e કલ્પનીય અકલ્પનીય શય્યા સંસ્તારક : ૧૪૩૦.સાધુ અથવા સાધ્વી સંસ્તારકની ગવેષણા કરવા ઈચ્છે તો એવું જાણે કે - સંસ્તા૨ક ઈંડાથી યાવત્ કરોળીયાના જાળ આદિથી યુક્ત છે તો એવા પ્રકારના સંસ્તારકને દૂષિત જાણીને મળે તો પણ યાવત્ ગ્રહણ ન કરે. — સાધુ અથવા સાધ્વી જે સંથારાને ઈંડા યાવત્ કરોળીયાની જાળ આદિથી રહિત હોય પરંતુ જો વજનદાર જાણે તો એવો દૂષિત જાણી મળે તો પણ યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી જે સંથારાને ઈંડા યાવત્ કરોળીયાની જાળથી રહિત, અને હલકાં પણ છે પરંતુ અપ્રતિહારિક છે, અર્થાત્ દાતા ફરી લેવા ઈચ્છતો નથી એવાં જાણે તો એવા સંસ્તારકને દૂષિત જાણી યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી સંથારાને ઈંડા યાવત્ કરોળીયાની જાળથી રહિત હલકાં અને પ્રાતિહારિક હોય પરંતુ સારી રીતે બનાવેલ ન હોય અથવા ડગમગતું હોય એવાં જાણે તો એવા સંસ્તારકને દૂષિત જાણી મળે તો પણ યાવત્ ગ્રહણ ન કરે. Page #749 -------------------------------------------------------------------------- ________________ चरणानुयोग शय्या संस्तारक ग्रहण विधि निषेध सूत्र १४३१-३२ से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा संथारगं સાધુ અથવા સાધ્વી જે સંથારાને ઈડા યાવતુ एसित्तए। से ज्ज पुण संथारगं जाणेज्जा-अप्पंड કરોળીયાની જાળથી રહિત, હલકાં પ્રાતિહારિક અને -નવ-મા -બંતા પાઉડરારાં, સારી રીતે બનાવેલ જાણે અને જો તે દાતા આપતા. अहाबद्धं । तहप्पगारं संथारगं फास्यं एसणिज्ज હોય તો પ્રાસુક તથા એષણીય જાણીને યાવતું ગ્રહણ त्ति मण्णमाणे लाभे संते पडिगाहेज्जा । –ા . સુ. ૨, મેં. ૨, ૩, ૩, સુ. ૪૬ (8) સેક્સાસંથારા જર્ન વિહિ-- શયા સંસ્મારક ગ્રહણ કરવાનો વિધિ નિષેધ : ૨૪૩. ને પૂરૂ ના થાપા વા નથીગ વા વ્યાવિ ૧૪૩૧. સાધુ અને સાધ્વીએ પહેલાં શય્યા સસ્તારક ગ્રહણ ओग्गहं ओगिण्हित्ता तओ पच्छा अणुन्नवेत्तए । કરવાં અને ત્યારબાદ તેની આજ્ઞા લેવી, એવું કલ્પતું નથી, कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा पुवामेव પણ સાધુ અને સાધ્વીએ પહેલાં આજ્ઞા લેવી, ओग्गह अणुन्नवेत्ता तओ पच्छा ओगिण्हित्तए । ત્યારબાદ શપ્પા સંસ્કારક ગ્રહણ કરવા કહ્યું છે. अह पुण एवं जाणेज्जा-इह खलु निग्गंथाण वा સાધુ અને સાધ્વી જે શય્યા સંસ્મારક વિષે એમ જાણે निगंथीण वा नो सुलभे पाडिहारिए सेज्जा संथारए કે આ પ્રાતિહારિક શય્યા સંસ્કારક સુલભ નથી તો त्ति कटु एवं णं कप्पइ पुवामेव ओग्गह પહેલાં સ્થાન કે શય્યા સંસ્કારક ગ્રહણ કરે અને ओगिण्हित्ता तओ पच्छा अणुन्नवेत्तए । ત્યારબાદ તેની આજ્ઞા લેવી કહ્યું છે. (જો એમ કરવાથી શયા સંસ્મારકના સ્વામીની સાથે કોઈ પણ પ્રકારનો કલહ થઈ જાય તો આચાર્ય શ્રમણોને આ પ્રમાણે કહે, 'હે આર્ય ! એક તરફ તમે તેના શય્યા સસ્તારક લો છો અને બીજી તરફ તમે તેમને કઠોર વચન બોલો છો) હે આર્ય ! તમારે એની સાથે એવા બેવડા અપરાધવાળો દુર્વ્યવહાર ન કરવો જોઈએ.' "मा वहउ अज्जो ! बिइय" ति वइ अणुलोमेणं આ પ્રમાણે આચાર્ય અનુકૂળ વચનોથી (સ્વામીને) अणुलोमेयव्वे सिया । અનુકૂળ કરવા જોઈએ. -વવું. ૩. ૮, . ૨૦–૨૨ संथारगस्स पच्चप्पण विहि-णिसेहो - સંતારક પ્રત્યર્પણ વિધિ નિષેધ : ૨૪રૂર. તે ઉપÇ વ, ઉમguી વા પાળા સંથાર ૧૪૩૨. કોઈ સાધુ અથવા સાધ્વી સંસ્તારક પાછું આપવાની पच्चप्पिणित्तए । से ज्ज पुण संथारगं जाणेज्जा- ઈચ્છા કરે, પરંતુ એવું જાણે કે – આ ઈડા યાવત स अंड-जाव-मक्कडासंताणगं, तहप्पगारं संथारगं કરોળીયાનાં જાળાંવાળું કે જીવજંતુવાળું છે તો એવું णो पच्चप्पिणेज्जा । સસ્તારક પાછું ન આપે. से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा संथारगं સાધુ અથવા સાધ્વી સંતારક પાછું આપવાની ઈચ્છા पच्चप्पिणित्तए । से ज्ज पुण संथारगं जाणेज्जा- કરે અને તે સમયે જાણે કે - આ ઈડા યાવતુ अप्पंड-जाव-मक्कडासंताणगं, तहप्पगारं संथारगं કરોળીયાના જાળાંથી કે જીવજંતુથી રહિત છે, તો पडिले हिय- पडिले हिय, पमज्जिय-पमज्जिय, તેને સમ્યક પ્રકારથી પ્રતિલેખન કરે, વારંવાર आताविय-आताविय, विणिद्धणिय-विणिद्धणिय, પ્રમાર્જન કરે, સૂર્યની આતાપના આપે અને ઝાટકી ततो संजयामेव पच्चप्पिणेज्जा । યતનાપૂર્વક પાછું આપે. –આ. સુ. ૨, , ૬, ૩. ૨, ૪૬૮ Page #750 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४३३ शय्या संस्तारक संबंधी प्रायश्चित्त सूत्र चारित्राचार ६८५ સંસારક સંબંધી પ્રાયશ્ચિત્ત – ૧૦ सेज्जा संथारगाणं पायच्छित्त सुत्ताई શયા સંસ્મારક સંબંધી પ્રાયશ્ચિત્ત સૂત્ર : १४३३, जे भिक्खू उडुबद्धियं सेज्जा संथारगं परं ૧૪૩૩, જે ભિક્ષુ શીત અથવા ગ્રીષ્મ ઋતુમાં ગ્રહણ કરેલાં पज्जोसवाओ उवाइणावेइ, उवाइणावेंतं वा શા સંતારકને પર્યુષણ પછી પણ રાખે છે, साइज्जइ । (૨ખાવે છે) અને રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वासावासियं सेज्जा संथारगं परं જે ભિક્ષુ વર્ષાવાસ માટે ગ્રહણ કરેલાં શય્યા સસ્તારકને, दसरायकप्पाओ उवाइणावेइ उवाइणावेंतं वा વર્ષાવાસ બાદ પણ દશ રાતથી વધુ રાખે છે, (૨ખાવે છે) साइज्जइ । અને રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू उडुबद्धियं वा वासावासियं सेज्जा જે ભિક્ષુ શેષકાળ અથવા વર્ષાવાસ માટે ગ્રહણ કરેલ संथारगं उवरिसिज्जमाणं पेहाए न ओसारेइ न શયા સંસ્મારકને વરસાદથી ભીંજાતા જોવા છતાં મોસાત વા કાન | પણ ત્યાંથી હટાવતો નથી, (હટાવવાનું કહેતો નથી) અને હટાવનારનું અનુમોદન કરતો નથી. जे भिक्खू पाडिहारियं सेज्जा संथारगं दोच्चंपि જે ભિક્ષુ પ્રાતિહારિકના શય્યા સસ્તારકને બીજીવાર अणणुण्णवित्ता बाहिं नीणेइ, नीणेतं वा साइज्जइ । આજ્ઞા લીધા વગર બહાર લઈ જાય છે, (બહાર લઈ જવા માટે કહે છે) અને બહાર લઈ જનારની અનુમોદના કરે છે. जे भिक्खू सागारियसंतियं सेज्जा संथारगं दोच्चंपि જે ભિક્ષ શય્યાતરના શય્યા સંસ્મારકને, બીજીવાર अणणुण्णवित्ता बाहिं नीणेइ, नीणेतं वा साइज्जइ । આજ્ઞા લીધા વિના બહાર લઈ જાય છે, (બહાર લઈ જવાનું કહે છે) અને બહાર લઈ જનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पाडिहारियं वा सागारियसंतियं वा જે ભિક્ષુ પ્રાતિહારિક અથવા શય્યાતરના શયાसेज्जासंथारगं दोच्चंपि अणणुण्णवित्ता बाहिं नीणेइ, સંસ્તારકને બીજીવાર આજ્ઞા લીધા વિના બહાર લઈ नीणेत वा साइज्जइ । જાય છે, બહાર લઈ જવાનું કહે છે) અને બહાર લઈ જનારની અનુમોદના કરે છે. जे भिक्खू पाडिहारियं सेज्जा संथारगं आयाए જે ભિક્ષ પ્રાતિહારિકના શય્યા-સંસ્તારકને ગ્રહણ अपडिहटु संपव्वयइ संपव्वयंतं वा साइज्जइ । કર્યા પછી પાછુ સોંપ્યા વગર વિહાર કરે છે, (વિહાર કરાવે છે) અને વિહાર કરનારનું અનુમોદન કરે -. जे भिक्खू सागारियसंतियं सेज्जा संथारगं आयाए જે ભિક્ષ શય્યાતરના શા-સંસ્તારકને ગ્રહણ કરી अविगरणं कट्टु अणप्पिणित्ता संपव्व यइ, વ્યવસ્થિત કર્યા વગર અને સોંપ્યા વગર વિહાર કરે संपव्वयंतं वा साइज्जइ । છે (વિહાર કરાવે છે) અને વિહાર કરનારની અનુમોદના કરે છે. जे भिक्खु पाडिहारियं वा, सागारियसंतियं वा જે ભિક્ષુ પ્રાતિહારિક અથવા શય્યાતરના શાसेज्जा संथारग विप्पणठं न गवेसइ, न गवसंतं સંસ્મારક ખોવાયાં બાદ તેની ગવેષણા કરતો નથી, વાં સફળ | (કરાવતો નથી) અને કરનારનું અનુમોદન કરતો નથી. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩ફિયં || આવે છે. -f. ૩. ૨ કુ. ૧૦-૧૮ Page #751 -------------------------------------------------------------------------- ________________ ६८२ चरणानुयोग गिही वत्थाच्छाइए पीढनिसेज्जाए पायच्छित सुत्तं : ૪રૂ૪, ને મિલ્લૂ (૧) તળ-પીતાં વા, (૨) પા-પીતાં વા, (૩) છા-પિત, વા, (૪) d-પિતાં વા, (५) पखत्थे णोच्छन्नं अहिट्ठेइ अहितं वा साइज्जइ । गृहस्थ वस्त्राच्छादित पीठ निषद्या प्रायश्चित्त तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । -નિ. ૩. ૧૨, સુ. રદ્દ सागारिय सेज्जासंधारयं अणणुण्णविय गिण्हमाणस्स पायच्छित्त सुत्तं १४३५. जे भिक्खू पाडिहारियं वा, सागारिय-संतियं वा से ज्जासंथारयं पच्चप्पिणित्ता दोच्चं पि अणगुणविय अहिइ अहितं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । -નિ. ૩. “, મુ. ૨૩ सूत्र ૪૩૪-૨૭ ગૃહસ્થના વસ્ત્રથી આચ્છાદિત બાજોઠના આસનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૪૩૪.જે ભિક્ષુ ગૃહસ્થના વસ્ત્રથી આચ્છાદિત, ૧. ઘાસના બાજોઠ પર, ૨, પરાળના બાજોઠ પર, ૩. છાણથી લીંપેલા બાજોઠ ૫૨, ૪. કાષ્ઠના બાજોઠ પર ૫. નેતરના બાજોઠ પર બેસે છે, (બેસાડે છે) અને બેસનારનું અનુમોદન કરે છે. વચ્ચેષણા વિધિ કલ્પ - ૧ આ. સુ. . ૬. ૨, ૩. ૧, સુ ૮૬ (b) पडिलेहणाऽणंतरमेव वत्थ गहण विहाणं ૧૪રૂ૭, સિયા સે જો ખેતા વત્થ નિòિTMા, મે પુળ્વમેવ માજોના “ગાડો ! ત્તિ વા, મળી ! તિ વા, तुम चेव णं संतियं केवली बूया - आयाणमेयं ! તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. સાગારિકના શય્યા સંસ્તારક વગર આજ્ઞાએ લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૪૩૫.જે ભિક્ષુ પ્રાતિહારિક અથવા શય્યાતરના શય્યાસંસ્તારકને સોંપ્યા બાદ બીજીવાર આજ્ઞા લીધા વગર જ ઉપયોગ કરે છે, (કરાવે છે) અને ઉપયોગ કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. णिग्गंथ- निग्गंथीणं वत्थेसणा सरूवं - ૪૬. વ ં ડિનર ચરું પાયપુ૪૧ ૩૪૪o ૬ ૧૪૩૬. (સંયમી) વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, સ્થાન, कडासणं एतेसु चेव जाणेज्जा । શય્યા અને આસનની વિવેકપૂર્વક ગૃહસ્થોની પાસેથી યાચના કરે. સાધુ સાધ્વીઓના વસ્ત્રષણાનું સ્વરૂપ : વસ્ત્રનું પ્રતિલેખન કર્યા પછી વસ્ત્ર ગ્રહણની વિધિ : ૧૪૩૭.સાધુ વસ્ત્રની યાચના કરે તો કદાચિત્ ગૃહસ્થ વસ્ત્ર કાઢીને આપે ત્યારે શ્રમણ લેતા પહેલાં કહે કે, "હે આયુષ્યમન્ ! અથવા બહેન !, હું તમારી સમક્ષ આ વસ્ત્ર ચારેબાજુથી જોઈ લઉં છું.” કારણ કે કેવળી ભગવાને 'પ્રતિલેખન કર્યા વિના વસ્ત્ર લેવું તે કર્મબંધનનું કારણ કહ્યું છે.' ૧. પહેલાના વખતમાં 'પાયપુંછણ' કેવા પ્રકારનું ઉપકરણ હતું- તે વર્તમાનમાં સમજવું અત્યંત કઠિન છે. કારણ કે ઘણા સ્થાને પાયપુંછણ, રજોહરણના સ્થાને માનવામાં આવ્યું છે અને ઘણા સ્થાને પાયપુંછણ' અને 'રજોહરણ'ને જુદા-જાદા કહેવામાં આવ્યાં છે. પ્રશ્નવ્યાકરણ તથા દસવૈકાલિક સૂત્રમાં 'પાયપુંછણ'નો અર્થ 'પગ લૂછવાનું વસ્ત્ર' કરેલો છે. આ બંને સ્થળોમાં બંને ઉપકરણોનો એક સાથે ઉલ્લેખ મળે છે. માટે બંને જુદા જુદા ઉપકરણ છે એવું સિદ્ધ થાય છે. આ. સુ. ૨, અ. ૧૦, સુ. ૪૫ માં મળ- વિસર્જન આવશ્યક હોય તો એ સમયે પોતાનું 'પાયપુંછણ' હોય તો તેનો ઉપયોગ કરે. ન હોય તો બીજા શ્રમણ પાસેથી લઈ તેનો ઉપયોગ કરે. તેવો ઉલ્લેખ છે તેથી એવું અનુમાન થાય છે કે અહીં મળ વિસર્જન પછી મળદ્વારને લૂછવા માટે જે જીર્ણ વસ્ત્રના ટુકડાનો ઉપયોગ કહ્યો છે, તેને 'પાયપુંછણ' માન્યું છે. આવા જુદા જુદા મંતવ્યો હોવા છતાં પણ એ નિર્વિવાદ છે કે પહેલા 'પાયપુંછણ' એક આવશ્યક ઉપકરણ હતું માટે અનેક સ્થળે તેનો ઉલ્લેખ છે. Page #752 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ૨૪૨૮-૪૧ हेमंत ग्रीष्म वस्त्र ग्रहण विधान चारित्राचार ६८३ वत्थते ओबद्धं सिया-कुंडले वा-जाव-रयणावली કદાચ તે વસ્ત્રના છેડે કુંડળ બાંધ્યું હોય યાવતુ વા, વાળ વા, વણ વા, રિપુ વા | રત્નની માળા બાંધી હોય અથવા પ્રાણી, બીજ લીલોતરી બાંધી હોય, अह भिक्खूणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे, जं એટલા માટે મુનિનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે पुव्वामेव वत्थं अतो अंतेण पडिलेहेज्जा । યાવતુ ઉપદેશ આપેલ છે કે પહેલેથી જ વસ્ત્ર -ગ્રા. . ૨, ૪, ૫, રૂ. ૨, સે. ૧૬૮ ચારેબાજુ જોઈ લેવું. हेमंत-गिम्हासु वत्थ गहण विहाणं હેમંત અને ગ્રીષ્મમાં વસ્ત્ર ગ્રહણ કરવાનું વિધાન : ૬૪૩૮. શ્રધ્વ નિથાળ વા, નિથિી વ દત્તસમોસબુદ્દે - ૧૪૩૮.સાધુ અને સાધ્વીને બીજા સમવસરણ (હેમંત અને सपत्ताई चेलाई पडिगाहेत्तए । ગ્રીષ્મમાં વસ્ત્ર ગ્રહણ કરવા કહ્યું છે. -. ૩. ૩, મુ. ૨૭ पव्वज्जापरियाय कमेण वत्थ गहण विहाणं પ્રવજ્યા પર્યાયના ક્રમથી વસ્ત્ર ગ્રહણનું વિધાન : ૬૪૩૨, પૂરું ન થાળ વા, નિઝાંથી વા મહા{Iઊંચાઈ ૧૪૩૯ સાધુ અને સાધ્વીને ચારિત્ર પર્યાયના ક્રમથી વસ્ત્ર चेलाई पडिगाहित्तए । ગ્રહણ કરવા કહ્યું છે. –$u. ૩. રે, સુ. ૧૮ णिग्गंथाणं वत्थाइ एसणा विही નિગ્રન્થોની વચ્ચેષણ વિધિ : ૨૪૪૦. ઉનાથં ૨ | Tદાવરું વિવાદિયાઇ ૧૪૪૦, ગૃહસ્થના ઘરે આહાર લેવા માટે પ્રવેશેલા સાધુને જો अणुपविट्ठ केइ वत्थेण वा पडिग्गहेण वा, कंबलेण કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોછન લેવા માટે કહે वा, पायपुंछणेण वा उवनिमंतेज्जा, कप्पइ से તો વસ્ત્રાદિ ને સાગારકત’ પ્રહણ કરી આચાર્યના सागारकडं गहाय आयरियपायमूले ठवेत्ता, दोच्चं ચરણોમાં અર્પિત કરે તથા આચાર્યની બીજીવાર पि उग्गहं अणुण्णवित्ता परिहारं परिहरित्तए । આજ્ઞા લઈને જ તેનો ઉપયોગ કરવો કલ્પ છે. निग्गंथं च णं बहिया वियारभूमिं वा, विहारभूमि વિચારભૂમિ અથવા વિહારભૂમિ માટે ઉપાશ્રયથી वा, निक्खंत समाण, केइ वत्थेण वा, पडिग्गहेण બહાર નીકળેલા સાધુને જો કોઈ વસ્ત્ર, પાત્ર, वा, कंबलेण वा, पायपुंछणेण वा उवनिमंतेज्जा, કંબલ, પાદપ્રોછન લેવા માટે કહે તો વસ્ત્રાદિને कप्पइ से सागारकडं गहाय आयरियपायमूले સાગારકત’ ગ્રહણ કરી તેને આચાર્યના ચરણોમાં ठवित्ता दोच्चं पि उग्गहं अणुण्णवित्ता परिहारं અર્પણ કરે તથા આચાર્યની બીજીવાર આજ્ઞા લઈને રિત્તિ | જ તેનો ઉપયોગ કરવો કહ્યું છે. –ણ, રૂ. ૨, સે. ૪૦-૪૨ णिग्गंथीए वत्थेसणा विही - નિર્ચન્થીની વઐષણા વિધિ : १४४१. निग्गंथीए य गाहावइकुलं पिंडवायपडियाए ૧૪૪૧.ગૃહસ્થના ઘરે આહાર માટે ગયેલી સાધ્વીને જો अणुप्पविट्ठाए, चेलट्टे समुप्पज्जेज्जा, વસ્ત્રની આવશ્યકતા હોય તો પોતાની નિશ્રા (‘આ नो से कप्पइ अप्पणो निस्साए चेलं पडिग्गाहेत्तए । વસ્ત્ર હું મારા માટે ગ્રહણ કરી રહી છું’ એવા સંકલ્પોથી વસ્ત્ર લેવો કલ્પતાં નથી. कप्पड़ से पवत्तिणी-निस्साए चेलं पडिग्गाहित्तए । પરંતુ પ્રવર્તિનીની નિશ્રાથી વસ્ત્ર લેવાં કહ્યું છે. એક વર્ષના બે વિભાગ છે - ૧ - ચાતુર્માસ કાળ, ૨. તુબધ્ધ કાળ. ચાતુર્માસ કાળમાં સાધુ- સાધ્વીઓ ચાર માસ સુધી વિહાર કરતા નથી. જ્યાં ચાતુર્માસ કરવાનો એમનો સંકલ્પ હોય છે ત્યાં તેઓ રહે છે. ઋતુબદ્ધ કાળમાં પોતપોતાના કલ્પ અનુસાર સાધુ- સાધ્વીઓ વિહાર કરતા રહે છે. માટે ચાતુર્માસને પ્રથમ સમવસરણ અને તબધ્ધ કાળને બીજો સમવસરણ કહેવામાં આવે છે. બૃહતકલ્પ ભાષ્ય ગા. ૪૨૪૨ અને ૪૨૯૭ Page #753 -------------------------------------------------------------------------- ________________ છે. ६८४ चरणानुयोग निर्ग्रन्थी वस्त्रावग्रहण विधि सूत्र १४४२-४३ नो य से तत्थ पवत्तिणी सामाणा सिया, जे से જો ત્યાં પ્રવર્તિની વિદ્યમાન ન હોય તો જે આચાર્ય, तत्थ सामाणे आयरिए वा, उवज्झाए वा, पवत्तए ઉપાધ્યાય, પ્રવર્તક, વિ૨, ગણી, ગણધર, वा, थेरे वा, गणी वा, गणहरे वा, गणावच्छेइए वा, ગણનાયક જે હોય અથવા જેની પ્રમુખતાથી વિચરણ जं चऽन्नं पुर ओ कटु विहरति, कप्पड़ से કરી રહ્યાં હોય, એમની આજ્ઞાથી વસ્ત્ર લેવા કહ્યું तन्नीसाए चेलं पडिग्गाहेत्तए । --#g, ૩. ૨, મુ. ૨૨ णिग्गंथीए वत्थुग्गह विही સાધ્વીની વસ્ત્રાવગ્રહ વિધિ : ૨૪૪૨. નિઃifથે ૨ | હાવરું પિંડવાવપfડયા ૧૪૪૨. ગ્રહસ્થના ઘરે આહાર લેવા માટે પ્રવેશેલી સાધ્વીને अणुप्पविट्ठ केइ वत्थेण वा, पडिग्गहेण वा, જો કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન લેવા માટે कंबलेण वा, पायपुंछणेण वा उवनिमंतेज्जा, કહે તો વસ્ત્રાદિને 'સાગારકૃત' ગ્રહણ કરી, कप्पड़ से सागारकडं गहाय पवत्तिणिपायमले પ્રવર્તિનીના ચરણોમાં અર્પિત કરે તથા પ્રવર્તિનીની ठवित्ता, दोच्चं पि उग्गहं अणुण्णवित्ता परिहार બીજીવાર આજ્ઞા લઈને જ તેનો ઉપયોગ કરવો કલ્પ परिहरित्तए । निग्गंधि च णं बहिया वियारभूमि वा, विहारभूमि વિચારભૂમિ અથવા વિહારભૂમિ માટે ઉપાશ્રયથી वा णिक्खंतिं समाणि केइ वत्थण वा, पडिग्गहेण બહાર નીકળેલી સાધ્વીને જો કોઈ વસ્ત્ર, પાત્ર, वा, कंबलेण वा, पायपुंछणेण वा उवनिमंतेज्जा, કંબલ, પાદપ્રીંછન લેવા માટે કહે તો વસ્ત્રાદિને कप्पइ से सागारकडं गहाय पवित्तिणिपायमूले સાગારકત.' ગ્રહણ કરી તેને પ્રવર્તિનીના ચરણોમાં ठवेत्ता, दोच्चं पि उग्गह अणण्णवित्ता परिहारं અર્પણ કરે તથા પ્રવર્તિનીની બીજીવાર આજ્ઞા લઈને परिहरित्तए । જ તેનો ઉપયોગ કરવો કલ્પ છે. – પૂ. ૩. ૨, ૪, ૪ર-૪૩ નિષેધ કલ્પ – ૨ उद्देसियाई वत्थ गहण णिसेहो -- ઔશિકાદિ વસ્ત્રના ગ્રહણનો નિષેધ : ૨૪૪૩. સે fમવરલૂ વ, ઉપવનgો વો સે ન્ન પુ. વલ્થ ૧૪૪૩. સાધુ અને સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કેजाणेज्जा-अस्सिपडियाए एगं साहम्मियं समुद्दिस्स, આ વસ્ત્ર એક સાધર્મિક સાધુના નિમિત્તે પ્રાણી पाणाई-जाव-सत्ताई समारब्भ समुद्दिस्स, થાવત્ સત્વોની હિંસા કરી બનાવ્યું છે, ખરીદ્યું છે, कीयं, पामिच्चं, अच्छिज्ज, अभिहडं आहटु चेएइ । ઉધાર લીધેલું છે, છીનવેલું છે, બેમાંથી એકની જ આજ્ઞા લીધેલી છે તથા બીજા સ્થાનેથી લાવેલું છે. तं तहप्पगारं वत्थं पुरिसंतरकडं वा, अपरिसंतरकडं આ પ્રકારનું વસ્ત્ર અન્ય પુરુષને દીધેલું હોય અથવા वा, बहिया णीहडं वा, अणीहडं वा, अत्तट्टियं वा, ન દીધેલું હોય, બહાર કાઢેલું હોય અથવા ન કાઢેલું अणत्तट्ठियं वा, परिभुत्तं वा, अपरिभुत्तं वा, आसेवियं હોય, સ્વીકાર કરેલું હોય અથવા ન કરેલું હોય, वा, अणासेवियं वा, अफास्यं अणेसणिज्जं ति ઉપયોગમાં લીધેલું હોય અથવા ન લીધેલું હોય, मण्णमाणे लाभे संते णो पडिग्गाहेज्जा । પહેરેલું હોય અથવા ન પહેરેલું હોય એવા પ્રકારના વસ્ત્રને અપ્રાસુક તથા અને પણીય સમજી મળવા છતાં પણ ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण वत्थं સાધુ અથવા સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કે, जाणेज्जा-अस्सिपडियाए बहवे साहम्मिया समुद्दिस्स દાતાએ પોતાના માટે આ વસ્ત્ર નથી બનાવ્યું પણ पाणाई-जाव-सत्ताई समारब्भ समद्दिस्स- जाव–णो અનેક સાધર્મિક સાધુઓ માટે પ્રાણી યાવતું સત્વોની पडिग्गाहेज्जा । હિંસા કરીને બનાવેલું છે તો એવું વસ્ત્ર ધાવતું ગ્રહણ ન કરે. Page #754 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४ १४४४-४६ श्रमणादि गणना पूर्वक निर्मित वस्त्र ग्रहण निषेध चारित्राचार ६८५ से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण वत्थं સાધુ અથવા સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કે. जाणेज्जा-अस्सिपडियाए एगं साहम्मिणिं समुद्दिस्स દાતાએ પોતાના માટે આ વસ્ત્ર નથી બનાવ્યું પણ એક पाणाई-जाव-सत्ताई समारब्भ समुद्दिस्स-जाव-णो સાધર્મિણી સાધ્વી માટે પ્રાણી પાવતુ સત્વોની હિંસા ડિત || 7 | કરીને બનાવેલું છે તો એવું વસ્ત્ર યાવત્ પ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण वत्थं સાધુ અથવા સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કે, जाणेज्जा-अस्सिपडियाए बहवे साहम्मिणीओ દાતાએ પોતાના માટે આ વસ્ત્ર નથી બનાવ્યું પણ समद्दिस्स पाणाई-जाव-सत्ताई समारब्भ समुद्दिस्स અનેક સાધર્મિણી સાધ્વીઓ માટે, પ્રાણી પાવતુ जाव-णो पडिग्गाहेज्जा । સત્વોની હિંસા કરીને બનાવેલું છે. તો એવું વસ્ત્ર - મા. . ૨ . , ૩૬, . ૧૧૧ (8) થાવતુ ગ્રહણ ન કરે. समणाइ पगणिय निम्मिय वत्थस्स णिसेहो - શ્રમણ આદિને ગણીને બનાવેલા વસ્ત્રાદિ લેવાનો નિષેધ : ૨૪૪૪. ઉપકર] વા, ઉમરકુનો વા તે નું પૂળ વલ્થ ૧૪૪૪, સાધુ અથવા સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કે, નાના-વહ સમ–દિપ-તિદિ-વિ અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ અને difમg, vnmય-પરાજય-સમુદ્ર-બાવ વનીપકને ગણી ગણીને તેમના ઉદ્દેશ્યથી બનાવેલાં आहटु चेएइ । વસ્ત્રો છે, યાવત્ અન્ય સ્થાનેથી અહીં લાવેલાં છે. तं तहप्पगारं वत्थं पुरिसंतरकडं वा, अपरिसंतरकडं તો એવા પ્રકારનાં વસ્ત્ર અન્ય પુરુષને દીધેલાં હોય વી-તાવ- પfફર હેન્ના ! અથવા ન દીધેલાં હોય તો એવું વસ્ત્ર ધાવતું ગ્રહણ - પા. સુ. ૨, , ૬, ૩. ૨, મું. ૧૧ (૩) ન કરે. સદ નોથમેવાણ પરં વન્ચેસ અમી ળિસે – અર્ધ યોજનથી આગળ વઐષણા માટે જવાનો નિષેધ : ૨૪૪૫. તે ઉપરવું વ, fમgit વા મનોચમરા ૧૪૪૫. સાધુ અથવા સાધ્વી વસ્ત્રની યાચના માટે અર્ધ वत्थपडियाए नो अभिसंधारेज्जा गमणाए । યોજનથી ઉપરાંત જાય નહીં. - 3. સુ. ૨, , ૫, ૩. ૨, સે. ૧૪ महद्धणमोल्लाणं वत्थाणं गहण णिसेहो - મહા મૂલ્યવાન વસ્ત્રોના ગ્રહણનું નિષેધ : ૬૪૪૬. તે વરઘુ વા, fમgણી વો સે ગાડું વસ્થાડું ૧૪૪૬. સાધુ અથવા સાધ્વી મહામૂલ્યવાન વિવિધ પ્રકારનાં जाणेज्जा-विरूवरूवाई महद्धणमोल्लाई, तं जहा વસ્ત્રોની જાતને જાણી લે, જેમ કે - માળrrif" વા, આજનક-ઉદર આદિના ચામડામાંથી બનેલાં વસ્ત્રો, सहिणाणि वा, લણ – વર્ણયુક્ત સુંવાળા બારીક વસ્ત્રો, सहिणकल्लाणाणि वा, લક્સકલ્યાણ - સૂક્ષ્મ અને મંગલમય ચિહુનોથી અંકિત, ગાયાળિ વા, યા વીં, રમિયાન વ, दुगुल्लाणि वा, પટ્ટા વા, मलयाणि वा, આજક -વિશિષ્ટ દેશોની બકરીઓના રોમથી બનાવેલાં, કાયક - ઈન્દ્રનીલ વર્ણના કપાસમાંથી બનાવેલાં, સૌમિક – સામાન્ય કપાસમાંથી બનાવેલાં, દુકલ – ગૌડ દેશના વિશિષ્ટ કપાસમાંથી બનાવેલાં પત્ર - રેશમનાં વસ્ત્ર, મલયજ – (ચંદન) સૂતરથી બનેલા અથવા મલય દેશમાં બનેલાં, પતુણ – વલ્કલનાં તંતુઓમાંથી બનાવેલાં. અંશુક – બારીક વસ્ત્ર, पत्तुण्णाणि वा, अंसुयाणि वा, Page #755 -------------------------------------------------------------------------- ________________ ६८६ चरणानुयोग मत्स्य चर्मादि निष्पन्न वस्त्र ग्रहण निषेध સૂત્ર ૨૪૪૭-૪૮ चीणंसुयाणि वा, ચીનાંશુક - ચીન દેશનાં સૂક્ષ્મ અને કોમલ વસ્ત્ર, देसरागाणि वा, દેશ-રાગ - એક વિભાગમાં રંગેલા, अमिलाणि वा, અમિલ - રોમ દેશમાં નિર્મિત, गज्जलाणि वा, ગજલ - પહેરતી વખતે વિજળીની સમાન કડકડ શબ્દ કરવાવાળા વસ્ત્ર, કૃત્રિયાણ વી, સ્ફટિક- સ્ફટિક જેવાં સ્વચ્છ વસ્ત્ર, कोयवाणि वा, कंबलगाणि वा, पावाराणि वा, કોયવ - કોયવ દેશના વસ્ત્ર, વિશેષ પ્રકારનાં अण्णतराई वा, तहप्पगाराई वत्थाई महद्धणमोल्लाई રત્નકંબલ પ્રાવારક (મોટી શાલ) આદિ તથા તેવા लाभे संते णो पडिगाहेज्जा । પ્રકારનાં બીજા વસ્ત્રો મહા મૂલયવાન મળવાં છતાં - મા. સુ. ૨, ૫, ૬, ૩. ૨, સુ. ૧૧૭ પણ ગ્રહણ ન કરે. मच्छ चम्माई णिम्मिय वत्थाणं गहण-णिसेहो મત્સ્ય ચર્માદિથી બનેલાં વસ્ત્રોના પ્રહણનું નિષેધ : १४४७. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण ૧૪૪૭. સાધુ અથવા સાધ્વી ચર્મથી બનાવેલા ઓઢવાના आईणपाउरणाणि वत्थाणि जाणेज्जा, तं जहा વસ્ત્રોના વિષયમાં એમ જાણે કે - ૩ળ વા, ઔદ્ર - સિંધુ દેશમાં ઉદ્ર જાતના મલ્યનાં સ ક્ષ્મ ચામડાથી બનેલાં, જેસન વ, પષ - સિંધુ દેશમાં સૂક્ષ્મ ચામડીવાળા પશુઓથી બનેલાં, पेसलेसाणि वा, પેશલેશ - એવા જ ચામડા પર રહેલ સૂક્ષ્મ રોમાંથી બનેલાં, किण्हमिगाईणगाणि वा, णीलमिगाईणगाणि वा, કાળા, નીલા, ધોળાં હરણના ચામડાના બનેલા गोरमिगाईणगाणि वा, વસ્ત્રો, कणगाणि वा, कणगकताणि वा, સ્વર્ણખચિત વસ્ત્ર,સુવર્ણ જેવી કાંતિવાળા વસ્ત્ર, कणगपट्टाणि वा, कणगखइयाणि वा, સ્વર્ણતારથી કે સોનાના પટ્ટાથી અથવા કિનખાબથી कणगफुसियाणि वा, वग्याणि वा, विवग्घाणि वा, કે જરીથી ભરેલા બુટ્ટાવાળા વસ્ત્રો, વાઘના आभरथाणि वा, आभरण-विचित्ताणि वा, ચામડાના કે ચીતાના ચામડાથી મઢેલા, અથવા अण्णतराणि वा, तहप्पगाराणि आईणपाउरणाणि ચમકદાર આભરણોથી મઢેલા, વિભૂષિત કરેલાં वत्थाणि लाभे संते णो पडिगाहेज्जा । કોઈ પણ ચામડાનાં વસ્ત્રો હોય તેમજ તેવા પ્રકારનાં મ. સુ. ૨, ૩૫. ૧, ૩. ૨, સુ. ૧૧૮ અન્ય વસ્ત્રો હોય તો મળવા છતાં પણ ગ્રહણ ન संगार वयणेण कालाणंतरं वत्थ गहण णिसेहो૨૪૪૮. સિયા નું અથાણું સTTU HI પમિત્તા પર વજ્ઞા“आउसंतो समणा ! एज्जाहि तुमं मासेण वा, दसरातेण वा, पंचरातेण वा, सुते वा, सुततरे वा, तो ते वयं आउसो ! अण्णतरं वत्थं दासामो।" સંત વચનથી વસ્ત્ર ગ્રહણનો નિષેધ : ૧૪૪૮,પૂર્વોક્ત એ પણાનુસાર વસ્ત્રની યાચના કરનાર મુનિને કદાચિત કોઈ ગૃહસ્થ કહે - "હે આયુમનું શ્રમણ ! તમે આ સમયે ચાલ્યા જાઓ, એક મહિના કે દશ દિવસ કે પાંચ દિવસ પછી, અથવા કાલે કે પરમ દિવસે પધારો. ત્યારે અમે તમને કોઈ એક પ્રકારનું વસ્ત્ર આપીશું.” એવા વચન સાંભળી અને ધારીને શ્રમણ પ્રત્યુત્તર આપે કે – “હે આયુષ્મનું ! ગૃહસ્થ અથવા ભગિની ! અમને આ પ્રકારની મુદતવાળા વચનને સ્વીકાર કરવું કલ્પ નહીં. જો તમે મને વસ્ત્ર આપવા ઈચ્છતા હો તો હમણાં આપી દો.' एतप्पगारं णिग्धोसं सोच्चा निस्सम्म से पुवामेव आलोएज्जा । “आउसो ! ति वा, भगिणी ! ति वा, णो खलु मे कप्पति एयप्पगारे संगार वयणे पडिसणेत्तए अभिकखसि मे दाउं इदाणिमेव दलयाहि ।' Page #756 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४५९-५१ अप्रासुक वस्त्र ग्रहण निषेध चारित्राचार ६८७ से णेवं वदंतं परो वदेज्जा - એ પ્રમાણે કહ્યાં પછી ગૃહસ્થ કદાચ એમ કહે કે – “आउसंतो समणा ! अणुगच्छाहि, तो ते वयं "હે આયુમન્ શ્રમણ ! પછી પધારજો, થોડા સમય अण्णतरं वत्थं दासामो ।" से पुव्वामेव બાદ પધારજો. અમે આપને વસ્ત્ર આપીશું.” ત્યારે आलोएज्जा મુનિએ તે જ સમયે કહી દેવું જોઈએ. “आउसो ! ति वा, भइणी ! ति वा, णो खलु मे "હે આયુષ્મનું ગૃહસ્થ ! અથવા બહેન ! મારા માટે कप्पति एयप्पगारे संगारवयणे पडिसुणेत्तए, આ પ્રકારના અવધિસૂચક વચન સ્વીકારવા કલ્પતાં अभिकखसि मे दाउं इयाणिमेव दलयाहि ।” નથી. જો દેવા ઈચ્છતા હો તો હમણાં આપી દો.” -आ. सु. २, अ. ५, उ. १, सु. ५६१-५६२ अफासुय वत्थ गहण णिसेहो અપ્રાસુક વસ્ત્ર ગ્રહણનો નિષેધ : १४४९. से सेवं वदंत परो णेत्ता वदेज्जा ૧૪૪૯, એવા પ્રકારનાં સાધુના વચન સાંભળીને જો તે ગૃહસ્થ પોતાના ઘરના સભ્યોને બોલાવીને એમ કહે કે – “आउसो ! ति वा, भगिणी ! ति वा, आहर एवं હે આયુષ્યનું ભાઈ ! અથવા બહેન ! લાવો આ वत्थ समणस्स दासामो, अवियाई वयं पच्छा वि વસ્ત્ર આપણે શ્રમણને આપી દઈએ, આપણે તો आपणो सयट्ठाए पाणाई-जाव-सत्ताई समारब्भ આપણા માટે પછી પણ પ્રાણી યાવતું સત્વોનો जाव-चेतेस्सामो ।” આરંભ કરી યાવતુ નવા બનાવી લઈશું.” एतप्पगारं निग्घोसं सोच्चा निसम्म तहप्पगारं वत्थं એવા વચન સાંભળ્યા પછી દેવામાં આવતા વસ્ત્રને अफासुयं-जाव-णो पडिगाहेज्जा । સદોષ સમજીને યાવતુ સાધુ પ્રહણ ન કરે. -आ. सु. २, अ. ५, उ. १, सु. ५६३ परिकम्मकय वत्थ गहण-णिसेहो પરિકર્મફત વસ્ત્ર ગ્રહણનો નિષેધ : १४५०. सिया णं परो णेत्ता वदेज्जा-- ૧૪૫૦, કદાચ ગુહસ્વામી પોતાના પરિવારના કોઈ સદસ્યને “आउसो ! ति वा, भइणी ! ति वा, आहर एयं "हे आयुमन् मा ! अथवा मन ! वस्त्र लायो, वत्थं, सिणणेण वा, कक्केण वा, लोरेण वा, तेने स्नानद्रव्योथी, 5थी, पोथी, पथिी, वण्णेण वा, चुण्णेण वा, पउमेण वा आघंसित्ता वा ચૂર્ણથી કે પદથી એકવાર કે વારંવાર ઘસીને पघंसित्ता वा समणस्स णं दासामो।" શ્રમણને આપીશું” एतप्पगारं निग्घोसं सोच्चा निसम्म से पव्वामेव આવા શબ્દો સાંભળીને સંત ગૃહસ્થને કહે - आलोएज्जा“आउसो ! ति वा, भइणी ! ति वा, मा एतं तुम હે આયુષ્મનું ગૃહસ્થ અથવા ભગિની ! તમે વસ્ત્રને वत्थं सिणाणेण वा-जाव-पउमेण वा आघसाहि સ્નાનાદિ દ્રવ્યોથી યાવતુ પબ આદિથી ઘસો નહીં, वा पघंसाहि वा, अभिकंखसि मे दात एमेव સુગંધિત કરો નહીં. આપવાની ઈચ્છા હોય તો એમ दलयाहि ।” ४ मापी हो." से सेवं वदंतस्स परो सिणाणेण वा-जाव-पउमेण સાધુના એમ કહેવા છતાં પણ જો ગૃહસ્થ સ્નાનાદિથી वा आघं सित्ता वा पघंसित्ता वा दलएज्जा, યાવતું પત્રાદિ સુગંધિત દ્રવ્યો વડે એકવાર અથવા तहप्पगारं वत्थं अफासुयं-जाव–णो पडिगाहेज्जा। વારંવાર સુવાસિત કરીને વસ્ત્ર આપે તો તેને દૂષિત - आ. सु. २, अ. ५, उ. १, सु. ५६४ માની યાવતું ગ્રહણ ન કરે. समणुदेसिय पक्खालिय वत्थस्स गहण-णिसेहो શ્રમણના નિમિત્તે ધોવડાવેલાં વસ્ત્ર ગ્રહણ નિષેધ : १४५१. से णं परो णेत्ता वदेज्जा ૧૪૫૧.વસ્ત્ર આપનાર ગૃહસ્થ કદાચ કહે કે – “आउसो ! ति वा, भइणी ! ति वा, आहर एयं હે આયુષ્મનુ ગૃહસ્થ અથવા ભગિની ! લાવો આ वत्थं सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा, વસ્ત્રને પ્રાસુક ઠંડા કે ગરમ પાણીથી ધોઈને, અથવા उच्छोलेत्ता वा, पधोवेत्ता वा समणस्स णं दासामो।" વારંવાર ધોઈને આ શ્રમણને આપીએ.” Page #757 -------------------------------------------------------------------------- ________________ ६८८ चरणानुयोग कंदादि युक्त वस्त्र ग्रहण निषेध सूत्र १४५२-५४ एयप्पगारं निग्घोसं सोच्चा निसम्म से पव्वामेव આ કથન સાંભળી, સમજીને પહેલાથી કહી દેવું आलोएज्जा - लोमे“आउसो ! ति वा, भइणी ! ति वा मा एयं तुम હે આયુષ્યનું ગૃહસ્થ ! અથવા બહેન ! તમે આ वत्थं सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा, વસ્ત્ર પ્રાસુક ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે उच्छोलेहि वा, पधोवेहि वा अभिकखसि मे दात વારંવાર સાફ ન કરો, ન ધુઓ, આપવા ઈચ્છતા હો एमेव दलयाहि ।” तो सभापो !" से सेवं वदंतस्स परो सीओदगवियडेण वा, સાધના એમ કહેવા છતાં પણ ગૃહસ્થ તે વસ્ત્રને उसिणोदगवियडेण वा, उच्छोलेत्ता वा, पधोवेत्ता वा પ્રાસુક ઠંડા કે ગરમ પાણીથી એકવાર અથવા दलएज्जा, तहप्पगारं वत्थं अफासुयं-जाव-णो વારંવાર ધોઈને જો સાધુને આપે તો અપ્રાસુક જાણી पडिगाहेज्जा । ચાવતું ગ્રહણ ન કરે. __ -आ. सु. २, अ. ५, उ. १, सु. ५६५ कंदाइ विसोहिय वत्थस्स गहण-णिसेहो - १४५२. से ण परी णेत्ता वदेज्जा-- કંદ આદિ કાઢી અપાતા વસ્ત્ર ગ્રહણનો નિષેધ : ૧૪૫ર. વસ્ત્ર આપનાર ગૃહસ્થ કદાચ પોતાના પરિવારને “आउसो ! ति वा, भइणी ! ति वा, आहर एयं હે આયુશ્મનૂ ભાઈ ! અથવા બહેન પેલું વસ્ત્ર वत्थं कंदाणि वा-जाव-हरियाणी वा विसोहेत्ता લાવો. આપણે તેમાં રહેલા કંદને યાવતુ લીલોતરી समणस्स णं दासामो ।” વગેરેને કાઢી, સાફ કરીને આ વસ્ત્ર સાધુને माधीशु.” एतप्पगारं णिग्घोसं सोच्चा निसम्म से पुव्वामेव આ વાર્તાલાપ સાંભળી સમજીને સાધુ તે ગૃહસ્થને आलोएज्जा“आउसो ति वा, भइणी ! ति वा, मा एताणि तुम હે આયુષ્યનું ભાઈ ! અથવા બહેન ! આ વસ્ત્રમાંથી कदाणि वा-जाव हरियाणि वा विसोहेहि, णो खलु કંદ યાવતુ લીલોતરી વગેરેને દૂર ન કરો. એવું વસ્ત્ર मे कप्पति एयप्पगारे वत्थे पडिगाहित्तए।" भने स्पेन.' से सेवं वदंतस्स परो कंदाणि वा-जाव- हरियाणि સાધુના એમ કહેવા છતાં પણ જો ગૃહસ્થ કંદ યાવતુ. वा विसोहेत्ता दल एज्जा। तहप्पगारं वत्थं લીલોતરીને અલગ કરીને વસ્ત્ર આપે તો તેને अफासुयं-जाव-णो पडिगाहेज्जा । અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. -आ. सु. २, अ. ५, उ. १, सु. ५६६--५६७ वासावासे वत्थ-गहण-णिसेहो વર્ષાવાસમાં વસ્ત્ર ગ્રહણનો નિષેધ : १४५३. नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा ૧૪પ૩, સાધુ ઓ અથવા સાધ્વીઓને પ્રથમ સમવસરણ पढमसमोसरणुद्देसपत्ताई चेलाई पडिगाहेत्तए। (वर्भावास.)मां वस्त्र या २१ पता नथी. -कप्प. उ. ३, सु. १६ विधि निषेध 4-3 राईए वत्थाए गहण विहि-णिसेहो રાત્રે વસ્ત્રાદિ ગ્રહણનો વિધિ-નિષેધ : १४५४. नो कप्पइ निग्गंथाण वा, निग्गंधीण वा, ૧૪પ૪.સાધુઓ અને સાધ્વીઓને राओ वा, वियाले वा, રાત્રે અથવા વિકાલમાં - वत्थं वा, पडिग्गहं वा, कम्बलं वा, पायपुंछणं वा, વસ્ત્ર, પાત્ર, કંબલ તથા પાદપ્રીંછન લેવા કલ્પતા पडिगाहेत्तए, नऽन्नत्थ एगाए हरियाहडियाए નથી. માત્ર એક છૂતાછૂતિકા (પહેલાં ચોરાયેલી ફરી મળેલી વસ્તુ ને છોડીને, Page #758 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४५५-५७ सा वि य परिभुत्ता वा, धोया वा, रत्ता वा, घट्ठा વા, મઠ્ઠા વા, સંપધૂમિયા વા। श्रमणादि निमित निर्मित वस्त्र ग्रहण विधि निषेध - समणाइ उद्देसिय णिम्मिय वत्थस्स गहण विहि- णिसेहो ૪૧. સે મિલ્લૂ વા, મિવુળી વા સે ફ્ક્ત પુન વત્ત્વ નાળન્ના-વહવે સમળ-માદળ-પ્રતિષિ-વિવિળ-वणीमए समुद्दिस्स- जाव - आहट्टु चेएइ । -q. ૩. ?, મુ. ૪૬ तं तप्पारं वत्थं अपुरिसंतरकडं, अबहिया, णीहड, अणत्तट्ठियं अपरिभुत्तं अणासेवियं, अफासुयंનાવ-નો પડિ દેના अह पुण एवं जाणेज्जा -- पुरिसंतरकडं, बहिया, બીડ, અત્તક્રિય, મુિત્ત, આસેવિયં ખાતુર્યનાવ-ડિશાદના 1 -આ. સુ. ૬, ૬. , ૩. ?, સુ. ૧૬ (IT) कीयाइ दोस जुत्त वत्थ गहण विहि- णिसेहो - ૪૬. તે મિન્દૂ વા, મિસ્તુની વા સે ખં પુળ વહ્યં जाणेज्जा - अस्संजते भिक्खुपडियाए कीतं वा, धोयं વા,રત્ત વા, ઘઉં વા, મરું વા, સંમ, વા, સંપથૂવિત वा तहष्पगारं वत्थं अपुरिसंतरकडं जावઅળામેવિત, અાસુર્ય-નાવ−ો પડિઆદેના अह पुणेवं जाणेज्जा - पुरिसंतरकडं - जावपडिग्गाहेज्जा ! - સુ. ર, ક્ર. ૬, ૪. ૐ, સુ. ૧૯૬ कीयाइ गोस जुत्त वत्थ गहण पायच्छित्त सुत्ताई૬૪૭, ને મિલ્લૂ વત્થ વિશેરૂ, વિપળાવ, ીય આતુ देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । जे भिक्खू वत्थं पामिच्चेइ, पामिच्चावेइ, पामिच्चाहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । जे भिक्खू वत्थं परियट्टेइ, परियट्टावेइ, परियट्टियमाहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहतं वा साइज्जइ । चारित्राचार ६८९ જો તે ઉપયોગમાં લીધેલું હોય, ધોયેલું હોય, રંગેલું હોય, વસેલું હોય, મુલાયમ કરેલ હોય કે સુગંધિત દ્રવ્યમાં નાખેલું હોય તો પણ (રાત્રિમાં લેવું) કલ્પ છે. શ્રમણ આદિના ઉદ્દેશ્યથી બનાવેલ વસ્ત્ર લેવાનો વિધિ-નિષેધ : ૧૪૫૫,સાધુ અથવા સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કેતે અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ અને વનીપકના ઉદ્દેશ્યથી બનાવેલ છે યાવત્ અન્ય સ્થાનેથી અહીં લાવેલ છે, તો એવા પ્રકારના વસ્ત્ર અન્ય પુરુષોને દીધેલાં ન હોય, બહાર કાઢેલા ન હોય, સ્વીકાર કરેલા ન હોય, ઉપયોગમાં લીધેલા ન હોય અથવા પહેરેલા ન હોય એવા વસ્ત્રોને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. જો એમ જાણે કે આ પ્રકારનું વસ્ત્ર અન્ય પુરુષને દીધેલું છે, બહાર કાઢેલું છે, દાતાનું સ્વીકારેલું છે, ઉપયોગમાં લીધેલું છે, પહેરેલું છે તો તેને પ્રાસુક સમજીને યાવત્ ગ્રહણ કરે. ક્રિતાદિ દોષયુકત વસ્ત્ર-ગ્રહણનો વિધિ-નિષેધ : ૧૪૫૬. સાધુ અથવા સાધ્વી વસ્ત્રના સંબંધમાં એમ જાણે કે આ વસ્ત્ર ગૃહસ્થે સાધુ માટે ખરીદેલ, ધોયેલ, રંગેલ, સાફસૂફ કરેલ કે મુલાયમ બનાવેલ, સુગંધી દ્રવ્યોથી સુવાસિત બનાવેલ છે, છતાં પણ કોઈનાં દ્વારા આસેવિત નથી. તેને ઉપયોગમાં લીધું નથી, તો તેવું વસ્ત્ર અપુરુષાન્તરસ્કૃત યાવત્ એવું વસ્ત્ર અપ્રાસુક સમજી ને યાવત્ ગ્રહણ ન કરે. પરંતુ (સાધુ અથવા સાધ્વી) એવું જાણે કે - આ વસ્ત્ર પુરુષાન્તરકૃત છે તો એવું વસ્ત્ર યાવત્ ગ્રહણ કરે ક્રિતાદિ દોષ યુકત વસ્ત્ર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૪૫૭.જે ભિક્ષુ વસ્ત્ર ખરીદે છે, ખરીદાવે છે, ખરીદેલું લાવીને આપનારનું લે છે, (લેવડાવે છે) અને લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ વસ્ત્ર ઉધાર લે છે, લેવડાવે છે, ઉધાર લાવીને આપનારનુ લે છે (લેવડાવે છે) અને લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ વસ્ત્રનું પરિવર્તન કરે છે, કરાવે છે, પરિવર્તન કરીને લાવનારનું વસ્ત્ર લે છે, (લેવડાવે છે) અને લેનારનું અનુમોદન કરે છે. . Page #759 -------------------------------------------------------------------------- ________________ ६९० चरणानुयोग अतिरिक्ति वस्त्र वितरण प्रायश्चित्त सूत्र सूत्र १४५८-६० जे भिक्खू वत्थं अच्छेज्ज, अणिसिटुं, જે ભિક્ષુ આચ્છેદ્ય (છીનવેલું), અનિસૃષ્ટ (બે માંથી अभिहडमाहटू देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेतं એકની આજ્ઞાવાળું) તથા સામેથી લાવેલું વસ્ત્ર લે वा साइज्जई । છે, (લેવડાવે છે) અને લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન उग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -fa. ૩. ૨૮, સુ.૨૪–૨૭ अइरेग वत्थ वियरण पायच्छित्त सुत्ताई - અતિરિકત વસ્ત્ર વિતરણનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૪૧૮. 3 fમકરન્તુ માં વ€ Tfd ૩ffસવું, ગvi ૧૪૫૮. જે ભિક્ષુ વધેલાં વસ્ત્રોને જે કે ગણીના ઉદ્દેશ્યથી समुद्दिसियं, तं गणिं अणापुच्छिय, अणामंतिय, અથવા કોઈ વિશેષ ગણીના ઉદ્દેશથી લાવેલાં હોય अण्णमण्णस्स वियरइ, वियरतं वा साइज्जइ । અને ગણીને પૂછયા વગર, આમંત્રણ આપ્યા વગર કોઈ અન્યને આપે છે, (અપાવે છે) અને આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अइरेगं वत्थं खुड्डगस्स वा, खुड्डियाए वा, જે ભિક્ષુ વધેલા વસ્ત્રોને ૧- જેમના હાથ કપાયેલાં थेरगस्स वा, थेरियाए वा (१) अहत्थच्छिण्णस्स, નથી, ૨. પગ કપાયેલાં નથી, ૩. કાન, ૪. નાક (२) अपायच्छिण्णस्स, (३) अकण्णच्छिण्णस्स, અને ૫, હોઠ કપાયેલાં નથી. એવા ક્ષુલ્લક અથવા (४) अणासच्छिण्णस्स, (५) अणोट्ठच्छिण्णस्स શુદ્ધિા સ્થવિર અથવા સ્થવિરા જે સશકત છે તેમને सक्कस्स देइ, देंतं वा साइज्जइ । આપે છે. (અપાવે છે) અને આપનારનું અનુમોદન जे भिक्खू अइरेगं वत्थं खुड्डगस्स वा, खुड्डियाए वा, જે ભિક્ષુ વધેલા વસ્ત્રોને જેનાં ૧. હાથ, ૨. પગ, थेरगस्स वा, थेरियाए वा (१) हत्थच्छिण्णस्स, ૩. કાન, ૪. નાક અને ૫, હોઠ કપાયેલાં છે એવા (૨) પાદિઇરસ, (૩) ઇwifછાસ, ક્ષુલ્લક કે યુલ્લિકા, સ્થવિર કે સ્થવિરા જે અશકત છે (૪) ખાસ છાણ, (૬) fછgujરસ તેને આપતાં નથી, (અપાવતાં નથી) અને આપનારનું असक्कस्स न देइ, न देंतं वा साइज्जइ । અનુમોદન કરતાં નથી. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉઘાતિક પરિહારસ્થાન उग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૮, . ર૮-રૂ૦ વસ્ત્ર ધારણ વિધિ – ૪ वत्थ धारण कारणाइं વસ્ત્ર ધારણના કારણો : १४५९. तिहिं ठाणेहिं वत्थं धारेज्जा, तं जहा ૧૪પ૯.(સાધુ અથવા સાધ્વી) ત્રણ કારણોથી વસ્ત્ર ધારણ કરે, જેમ કે – () રિત્તિયં, ૧. ડ્રીપ્રત્યયથી (લજ્જા-નિવારણ માટે). (૨) તુ છાત્તિ, ૨. જુગુપ્સાપ્રત્યયથી (ઘણા નિવારણ માટે). (૨) પરીસદરિયે | ૩. પરીષહપ્રત્યયથી (ઠંડી આદિ પરીષદના નિવારણ માટે). તા. મ. ૨, ૩. ૩ સુ. ૧૭૬ एसणिज्जाणि वत्थाणि એષણીય વસ્ત્ર : ૨૪૬૦. તે ઉપવું વા, ઉપલુની વા મQજ્ઞા વલ્થ ૧૪૬૦. સાધુ અથવા સાધ્વી વસ્ત્રની ગવેષણા કરવા ચાહે તો एसित्तए । से ज्ज पुण वत्थं जाणेज्जा, तं जहा - તે વસ્ત્રોના વિષયમાં એમ જાણે, જેમ કે - (૨) સંનિયં વા, ૧. જાંગમિક - ત્રસ જીવોના અવયવોથી બનેલાં વસ્ત્રો. Page #760 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४६१-६२ (૨) શિય વા, (૨) સાયં વા, (૪) ઊત્તનું વા, (પ) વોમિયં વા, (૬) તૂડ વા, तहप्पारं वत्थं जे णिग्गंथे तरुणे जुगवं बलवं अप्पा के थिरसंघयणे, से एगं वत्थं धारेज्जा, णो વિડ્વે । - . સુ. ૨, ૬. ૬, ૩. , ક્રુ. ૧ () अहेसणिज्जवत्थ धारण विहाणं૪૬, સે મિવઘૂ વા, મિલધુની વા પ્રહેબિગ્ગારૂં વસ્થાનું जाएज्जा, अहापरिग्गहियाई वत्थाइं धारेज्जा, णो धोएज्जा, णो रएज्जा, णो धोत्तरत्ताइं वत्थाई धारेज्जा - अपलिउंचमाणे गामंतरेसु ओमचेलिए । ૨. एषणीय वस्त्र धारण विधान एतं खलु वत्थधारिस्स सामग्गियं । एगवत्थधारी भिक्खू - ૪૬૨. ને મિનલૂ ોળ વત્થા પરિવ્રુસિત્તે પાત′′ तस्स णो एवं भवति - 'बितियं वत्थं जाइस्सामि । -. સુ. ૨, ૬. ૧, ૩. ૪, સું. ૧૮ से अहेसणिज्जं वत्थं जाएज्जा, अहापरिग्गहियं वत्थं धारेज्जा - जाव - एतं खु वत्थधारिस्स सामग्गियं । चारित्राचार ६९१ ૨. ભાંગિક - અળસીની છાલનાં બનેલાં વસ્ત્રો. ૩. સાનિક - શણના બનેલાં વસ્ત્રો. ૪. પોત્રક – તાડ આદિનાં પત્રોથી બનેલાં વસ્ત્રો. ૫. ક્ષોમિક - રૂના બનેલાં વસ્ત્રો, ૬. તૂલકૃત – આકડાના રૂના બનાવેલાં વસ્ત્રો. આ વસ્ત્રોમાંથી જે મુનિ જુવાન છે, સમયના ઉપદ્રવ (પ્રભાવ)થી રહિત છે, બળવાન છે, રોગ-રહિત છે અને दृढ સંહનનવાળો છે- તે એક જ પ્રકારનું વસ્ત્ર ધારણ કરે, બીજું નહીં. એષણીય વસ્ત્ર ધારણનું વિધાન : ૧૪૬૧. સાધુ અથવા સાધ્વી એષણીય વસ્ત્રની યાચના કરે તથા જેવા વસ્ત્રો લીધાં છે તેવા જ વસ્ત્રો ધારણ કરે, પરંતુ (વિભૂષા માટે) તેને વે નહીં, રંગે નહીં તથા ધોયેલા અને રંગેલા વસ્ત્ર પહેરે નહીં. તેવા પ્રકારનાં વસ્ત્રોને ગ્રામાંતરોમાં છુપાવ્યા વગર વિચરણ કરે. એ જ વસ્ત્રધારી ભિક્ષુનો આચારધર્મ છે. ૧. (૭) કપ્પસુત્ત ૩. ૨, સુ. ૨૯ (ख) एवं तथा प्रकारमन्यदपि धारयदित्युत्तरेण सम्बन्धः । - आ. टीका पृ. ३९२ (ग) कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पंच वत्थाई धारितए वा, परिहरेत्तए वा, तं जहा - १. जंगिए, २. भंगिए, ३. सणिए, એક વસ્ત્રધારી ભિક્ષુ : ૧૪૨. જે ભિક્ષુ એક વસ્ત્ર અને બીજું એક પાત્ર રાખવાની પ્રતિજ્ઞા અંગીકાર કરે છે, એને એવો વિચાર નથી હોતો કે હું બીજા વસ્ત્રની યાચના કરું. ' જો સાધુને જરૂર હોય તો એષણીય વસ્ત્રની યાચના કરે. જેવું વસ્ત્ર મળે તેવું જ ધારણ કરે. યાવત્ તે એક વસ્ત્રધારી મુનિની એજ સામગ્રી (ધર્મોપકરણ સમૂહ) છે. ૪. પોત્તપ, ૬, તિરીડપટ્ટ૫ ગામ પંચમમ્। - વાળં મ. , ૩. રૂ, મુ. ૪૪૬ (घ) कप्पति णिग्गंथाण वा णिग्गंथीण वा ततो वत्थाई धारितए वा परिहरितए वा, तं जहा - १. जंगिते, २. भंगिते, રૂ. સ્વામિતે । -ઢાળં. ૧, ૩, ૩. રૂ, મુ. ૨૭૮ (૩) ઉપર બતાવેલા કલ્પ્ય વસ્ત્રોની સંખ્યાઓમાં અને નામોમાં ભિન્નતા છે. ઠાણાંગ સૂત્ર. ૩ માં ત્રણ પ્રકારના વસ્ત્ર ગ્રહણ કરવા યોગ્ય કહ્યાં છે. તથા 'ખોમીએ'થી સુતરના વસ્ત્રનું કથન થહ્યું છે. બૃહત્કલ્પ સૂત્ર અને ઠાણાંગ સૂત્ર ઠાણ ૫ માં પાંચ પ્રકારના વસ્ત્ર કહ્યાં છે. આ બે સ્થળોમાં સંખ્યા અને નામ સમાન છે. તથા અહીં ' પોતીએ' થી સુતરાઉ વસ્ત્રનો ઉલ્લેખ છે. આચારાંગ સૂત્રનાં પ્રસ્તુત સૂત્રમાં 'પોત્તીય' અને 'ખોમીય' બંને શબ્દોનો જુદા જુદા અર્થમાં પ્રયોગ થયો છે. તથા 'તિ૨િ૨પટ્ટ' ના સ્થાન પર 'તુરકળ'નો ઉલ્લેખ થયો છે. આ પ્રમાણે બધા જ કલ્પ્ય વર્ણિત વસ્ત્રની સંખ્યા સાત હોવાનો નિર્ણય થાય છે. 'અવમ’ નો અર્થ અલ્પ કે સાધારણ થાય છે. 'અવમ' શબ્દ અહીં સંખ્યા પરિણામ અને મૂલ્ય ત્રણે દષ્ટિએ અલ્પ કે સાધારણનું પ્રતિક છે. ઓછામાં ઓછા મૂલ્યવાળા, સાધારણ અને થોડા વસ્ત્રથી નિર્વાહ કરનારા ભિક્ષુ 'અવમચેલક' કહેવાય છે. Page #761 -------------------------------------------------------------------------- ________________ चरणानुयोग द्वि वस्त्र धारी भिक्षु सूत्र १४६३-६४ अह पुण एवं जाणेज्जा-उवातिक्कते खलु हेमंते જયારે ભિક્ષુ એમ જાણે કે - હેમંત ઋતુ વીતી ગઈ गिम्हे पडिवन्ने, अहा परिजण्णं वत्थं परिट्ठवेज्जा છે, ગ્રીષ્મ ઋતુ આવી ગઈ છે. એમ જાણે તો સર્વથા अदुवा एगसाडे, अदुवा अचेले, જીર્ણ વસ્ત્રને પરઠવી દે, જો જીર્ણ ન થયું હોય તો એક જ વસ્ત્રમાં રહે. અથવા જીર્ણ થયેલું પરઠવી દઈને અચેલ થઈ જાય. लाघवियं आगममाणे तवे से अभिसमण्णागते આ રીતે લાઘવગુણને ધારણ કરવાથી તપની સહજ મવતિ | પ્રાપ્તિ થાય છે. जहेयं भगवया पवेदितं तमेव अभिसमेच्चा सव्वतो ભગવાને જે પ્રમાણે વસ્ત્રનું નિરૂપણ કરેલું છે, सव्वयाए सम्मत्तमेव समभिजाणिया । તે જ રૂપમાં દીર્ઘદ્રષ્ટિથી જાણી પ્રત્યેક આત્મા –આ. સ. ૬ ક. ૮, ૩, ૬, મુ. રર૦– રર યથાયોગ્ય રીતે આચરણ કરે અર્થાત સંપૂર્ણ ભાવથી સર્વ અવસ્થામાં સમભાવ રાખે. दोवत्थधारी भिक्खू - બે વસ્ત્રધારી ભિક્ષુ: ૨૪૬૩. ને ઉપવું રોજિં વર્થહિં પરિવત્તેિ પતતof ૧૪૬૩, જે ભિક્ષુએ બે વસ્ત્ર અને ત્રીજું એક પાત્ર રાખવાની तस्स णं णो एवं भवति “ततियं वत्थं जाइस्सामि” । પ્રતિજ્ઞા કરી છે, તેને એવો વિચાર નથી આવતો કે 'હું ત્રીજા વસ્ત્રની યાચના કરું. से अहेसणिज्जाई वत्थाई जाएज्जा, अहापरिग्गहियाई કદાચ તેની પાસે કલ્પમર્યાદાનુસાર વસ્ત્ર ન હોય તો वत्थाई धारेज्जा-जाव-एतं खु वत्थधारिस्स તેને એષણીય વસ્ત્રની યાચના કરવી કલ્પ યાવતુ દ્રિ सामग्गियं । વસ્ત્રધારી ભિક્ષુનો આ સમગ્ર આચારધર્મ છે. अह पुण एवं जाणेज्जा "उवातिक्कते खलु हेमंते, જયારે ભિક્ષુ એમ જણે કે, હેમંત ઋતુ વીતી ગઈ છે गिम्हे पडिवण्णे" अहापरिजुण्णाई वत्थाई ગ્રીષ્મ ઋતુ આવી ગઈ છે.' એમ જાણે તો સર્વથા परिट्ठवेज्जा, अदुवा ओमचेले, अदुवा एगसाडे, જીર્ણ વસ્ત્રને પરઠવી દે, જો જીર્ણ ન થયાં હોય તો अदुवा अचेले, બે વસ્ત્રમાં રહે. જો એક વસ્ત્ર જીર્ણ થયું હોય તો તેનો પરિત્યાગ કરે અને બીજું વસ્ત્ર ધારણ કરે. જો બન્ને વસ્ત્રો જીર્ણ થઈ જાય તો બન્નેનો પરિત્યાગ કરી અચેલ બની જાય. लाघवियं आगममाणे तवे से अभिसमण्णागते આ રીતે લાઘવગુણને ધારણ કરવાથી તપની સહજ મવતિ | પ્રાપ્તિ થાય છે. जहेयं भगवता पवेदितं तमेव अभिसमेच्चा सव्वतो ભગવાને જે પ્રમાણે વસ્ત્રનું નિરૂપણ કરેલું છે તે જ सव्वयाए सम्मत्तमेव समभिजाणिया । રૂપમાં દીર્ઘદ્રષ્ટિથી જાણી પ્રત્યેક આત્મા યથાયોગ્ય - મા. સુ. ૨, ૪, ૮, ૩. ૫, મુ. ર૬ -ર૬૭ રીતે આચરણ કરે, અર્થાતુ સંપૂર્ણ ભાવથી સર્વ અવસ્થામાં સમભાવ રાખે. तिवत्थधारी भिक्खू ત્રણ વસ્ત્રધારી ભિક્ષુ : ૧૪૬૪, ને બg તિરં વઘેf વિલિને પાવડર ૧૪૪. જે ભિક્ષુ એ ત્રણ વસ્ત્રો અને ચોથું એ ક પાત્ર तस्स णं णो एवं भवति, “चउत्थं वत्थं जाइस्सामि ।” રાખવાની પ્રતિજ્ઞા કરી છે, તેને એવો વિચાર નથી. से अहेसणिज्जाई वत्थाई जाएज्जा, अहापरिग्गहियाई આવતો કે હું ચોથા વસ્ત્રની યાચના કરું.' वत्थाई धारेज्जा-जाव-एतं ख वत्थधारिस्स કદાચ તેની પાસે કલ્પમર્યાદાનુસાર વસ્ત્ર ન હોય તો सामग्गिय । તેને એ પણીય વસ્ત્રની યાચના કરવી કહ્યું છે. ચાવતુ ત્રણ વસ્ત્રધારી ભિક્ષુનો આ સમગ્ર આચારધર્મ છે. Page #762 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४६५ – ६७ निर्ग्रन्थी संघाटी प्रमाण अह पुण एवं जाणेज्जा “उवातिक्कंते खलु हेमंते गिम्हे पडिवण्णे" अहापरिजुण्णाई वत्थाई परिट्ठवेज्जा, अदुवा संतरुत्तरे, अदुवा ओमचेले, अदुवा एगसाडे, अदुवा अचेले, लाघवियं आसेमाणे तवे से अभिसमण्णागते भवति । जहेतं भगवता पवेदितं तमेव अभिसमेच्चा सव्वतो सव्वयाए सम्मत्तमेव समभिजाणिया । –આ. સુ. ૬, ૩. ૮, ૩. ૪, મુ. ૨૩-૨૪૪ णिग्गंथीण संघाडीपमाणं ૪૬. ના ખિથી સા પત્તરિ સંધાડીઓ ધારેના-નું दूहत्थ - वित्थारं, दो तिहत्थवित्थाराओ, एगं चउहत्थवित्थारं । तहप्पगारेहिं वत्थेहिं असंविज्जमाणेहिं अह पच्छा एगमेगं संसीवेज्जा । આ. સુ. ર, ૩૩ ૧, ૩. ૧, સુ. ૧૧૩ (૨૩) णिग्गंथीए संघाडी सिवावण पायच्छित सुत्तं ૪૬૬. ને મિવવું નિાંથીર્ સંધાનું અનઽસ્થિ′′ વા, गारथिएण वा सिव्वावेइ, सिव्वावेतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्धाइयं । - ↑ ઢાળ, સ્ત્ર. ૪, ૩. ૧, સુ. ૨૪૬ वत्थस्स गहण विहि- णिसेहो - ૬૪૬૭. તે મિવઘૂ વા, મિવવુળી વા તે ખ્ખું પુળ વ ં जाणेज्जा-सअंडं जाव-संताणगं तहप्पगारं वत्थं अफासुयं- -પાવ-જો ડિમ્બાઇના चारित्राचार ६९३ જયારે ભિક્ષુ એમ જાણે કે, 'હેમંત ઋતુ વીતી ગઈ છે, ગ્રીષ્મ ઋતુ આવી ગઈ છે. ત્યારે તે જે જે વસ્ત્રોને જીર્ણ જાણે તેનો પરિત્યાગ કરે. જો જીર્ણ ન થયાં હોય તો ત્રણ જ વસ્ત્રમાં રહે. જો એક જીર્ણ થયું હોય તો તેનો પરિત્યાગ કરી બે વસ્ત્રોમાં રહે. જો બે જીર્ણ થઈ ગયાં હોય તો એક વસ્ત્રમાં રહે. અથવા ત્રણે વસ્ત્રો જીર્ણ થઈ જાય તો અચેલ બની જાય. આ રીતે લાધવગુણને ધારણ કરવાથી તપની સહજ પ્રાપ્તિ થાય છે. ભગવાને જે પ્રમાણે વસ્ત્રનું નિરૂપણ કરેલું છે, તે જ રુપમાં દીર્ઘદૃષ્ટિથી જાણી પ્રત્યેક આત્મા યથાયોગ્ય રીતે આચરણ કરે અર્થાત્ સંપૂર્ણ ભાવથી સર્વ અવસ્થામાં સમભાવ રાખે, સાધ્વીઓની પછેડીઓનું પ્રમાણ : ૧૪૬૫. જે સાધ્વી છે તે ચાર સઘાટી (પછેડી) ગ્રહણ કરી શકે છે. તેમાંથી એક બે હાથ પહોળી, ત્રણ-ત્રણ હાથ પહોળી અને એક ચાર હાથ પહોળી હોવી જોઈએ. એ પ્રમાણે વસ્ત્રની પહોળાઈ ન મળે તો ગ્રહણ કર્યા પછી સીવી લે, નિર્ઝન્થિને પછેડી સીવડાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ઃ ૧૪૬૬, જે ભિક્ષુ કોઈ સાધ્વીની પછેડીને અન્યતીર્થિક અથવા ગૃહસ્થ દ્વારા સીવડાવે છે અથવા સીવડાવનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. -ન. ૩. ૨, સુ. ૭ વસ્ત્ર ધારણ વિધિ નિષેધ ૫ વસ્ત્ર ગ્રહણનાં વિધિ-નિષેધ : ૧૪૬૭. સાધુ અથવા સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કે, આ વસ્ત્ર ઇંડા યાવત્ કરોળીયાનાં જાળાં સહિત છે, તો તેવા પ્રકારનું વસ્ત્ર અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ Page #763 -------------------------------------------------------------------------- ________________ ६९४ चरणानुयोग धारणीय अधारणीय वस्त्र प्रायश्चित्त सत्र સૂત્ર ૬૪૬૮-૭૦ से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण वत्थं સાધુ અથવા સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કે, નાના -મUડું–નાવ- સંતાનYi, , થર, આ વસ્ત્ર ઈડા યાવતુ કરોળીયાના જાળાંથી રહિત अधुवं, अधारणिज्ज, रोइज्जतं ण रुच्चति, છે. પરંતુ પ્રમાણમાં પૂરું નથી, ઉપયોગમાં આવી तहप्पगारं वत्थं अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । શકે તેમ નથી, ઘણું જ જૂનું થઈ ગયું છે, પહેરવા યોગ્ય નથી અને પોતાની રુચિને અનુકૂળ નથી, તો તેવું વસ્ત્ર અપ્રાસુક જાણીને યાવતું ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण वत्थं સાધુ અથવા સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કેના Mા- મuદું-નવ– સંતાનનું, , થિરું, આ વસ્ત્ર ઈંડા યાવતુ કરોળીયાના જાળાથી રહિત धुवं, धारणिज्जं रुच्चति, तहप्पगारं वत्थं છે, પ્રમાણયુકત, ટકાઉ, અને ધારણ કરવા યોગ્ય फासयं-जाव- पडिग्गाहेज्जा । છે, તેમજ અનુકૂળ પણ છે, તો એવા વસ્ત્રને પ્રાસુક – મા. . ૨, ૫, ૬, ૩. ૨, મુ. ૧૬૬-૬૭૨ જાણીને યાવતું ગ્રહણ કરે. धारणिज्ज अधारणिज्ज वत्थस्स पायच्छित्त सुत्ताई ધારણીય-અધારણીય વસ્ત્રનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : १४६८. जे भिक्खू वत्थं अणलं, अथिरं, अधुवं, ૧૪૬૮. જે ભિક્ષુ અયોગ્ય, ઘણું જ જૂનું કે થોડો સમય ચાલે अधारणिज्ज धरेइ, धरेत वा साइज्जइ । તેવું, અથવા પહેરવા યોગ્ય ન હોય એવા વસ્ત્રને ધારણ કરે છે, (કરાવે છે) અને કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वत्थं अलं, थिरं, धुवं, धारणिज्जं धरेइ, જે ભિક્ષુ યોગ્ય, ટકાઉ, અનુકૂળ અને ધારણ કરવા धरेत वा साइज्जइ । યોગ્ય વસ્ત્રને ધારણ કરતો નથી, (કરાવતો નથી) અને કરનારનું અનુમોદન કરતો નથી. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) परिहारट्ठाणं उग्घाइयं । આવે છે. - વિ. ૩. ૨૮, મુ. ર૪-રૂર ૨૪૬૬. ને fમવÇ વલ્થ વા, વર્સ્ટ વી, પાયjછi વા, अलं, थिरं, धुवं, धारणिज्ज पलिछिदिय पलिछिंदिय परिढुवेइ, परिढुवेंतं वा साइज्जइ । ૧૪૬૯. જે ભિક્ષુ વસ્ત્ર, કંબલ, પાદપ્રીંછન જે કે યોગ્ય છે, ટકાઉ છે, અનુકૂળ છે અને ઉપયોગી છે તેને ટુકડા ટુકડા કરી પરંઠવે છે, (પરઠવાવે છે) અને પરઠવનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્દઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उघाइयं । - fa. ૩. ૧, મુ. દૂધ आकुंवणपट्टगस्स गहण विहि-णिसेहो આકુંચનપટ્સગના ગ્રહણનો વિધિ-નિષેધ : ૨૪૭૦. નો પૂરૂં નથી આવા ધારિત વી, ૧૪૭૦. સાધ્વીઓને આકુંચનપટક (ચાર આંગળી परिहरित्तए वा । વિસ્તારવાળુ પર્યસ્તિકા વસ્ત્ર) રાખવું અથવા પહેરવું કલ્પતું નથી कप्पइ निग्गंथाणं आकंचणपट्टगं१ धारित्तए वा, પરંતુ સાધુઓને આકુંચનપક રાખવું કે પહેરવું परिहरित्तए वा । કહ્યું છે. – ૨, ૩, ૫, . ૨૪-રૂક १ आकंचणपट्ट- पर्यस्तिकापट्ट स च पर्यस्तिकापट्ट किदृशः इत्याहगाहा–फल्लो अचित्तो अह आविओ वा, चउरंगुलं वित्थडो असंधिमो अ । विस्सामहेउं तु सरीरगस्सा दोसा अवटुं भगवया ण एव ।। - बृहत्कल्प भाष्य, भा. ५, गा. ५९६८ पृ. १५७४ Page #764 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४७१-७५ अवग्रहनन्तकादि ग्रहण विधि-निषेध चारित्राचार उग्गहणंतगाईणं गहण विहि-णिसेहो અવગ્રહાનન્તકાદિના પ્રહણનો વિધિ નિષેધ : १४७१. नो कप्पइ निग्गंथाण ૧૪૭૧. સાધુઓને - उग्गहणन्तगं वा, उग्गहपट्टगं वा, धारित्तए वा, (૧) અવગ્રહાનન્તક (ચોલપટ્ટકની અંદર ગુપ્તાંગને परिहरित्तए वा । આવૃત્ત કરવાનું વસ્ત્ર) અને (૨) અવગ્રહપટક (અવગ્રહાનન્તકને આવૃત્ત કરવાનું વસ્ત્ર) રાખવું કે તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. कप्पइ निग्गंथीणं પરંતુ સાધ્વીઓનેउग्गहणन्तगं वा, उग्गहपट्टगं वा, धारित्तए वा, (૧) અવગ્રહાનત્તક (સાડીની અંદર ગુપ્તાંગને परिहरित्तए वा । ઢાંકવાનું વસ્ત્ર) અને (૨) અવગ્રહ૫ટક (કટિ - 3. ૩. ૨, સુ. -ર પ્રદેશથી જાંધ સુધી પહેરવાનું વસ્ત્ર-જાંગીયો) રાખવું કે પહેરવું કહ્યું છે. कसिणाकसिणवत्थाणं विहि-णिसेहो કૃના કૃમ્ન વસ્ત્રોનો વિધિ-નિષેધ : ૧૪૭૨. નો BH$ નિથાળ વા થિઇ વસTહું ૧૪૭૨. સાધુ અથવા સાધ્વીઓને કૃત્ન ( બહુમૂલ્ય) વસ્ત્રો वत्थाई धारित्तए वा, परिहरित्तए वा । રાખવા કે તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा अकसिणाई પરંતુ સાધુ અને સાધ્વીઓને અકૃત્ન વસ્ત્રો રાખવા वत्थाई धारित्तए वा, परिहरित्तए वा । કે ઉપયોગ કરવો કલ્પ છે. –$. ૩. ૨, ૫, ૭-૮ कसिण वत्थ धारण पायच्छित्त सुत्तं કૃત્ન વસ્ત્ર ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૪૭૩. ને faq #funહું વથાણું ધરૂ, ઘરે તે વા ૧૪૭૩. જે ભિક્ષુ કૃત્ન વસ્ત્ર ધારણ કરે છે, (કરાવે છે, અને સારૂંન્નડું | કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. -નિ. ૩. ર , સુ. ૨૩ भिन्नाभिन्न वत्थाणं विहि-णिसेहो ભિન્નભિન્ન વસ્ત્રોનો વિધિ-નિષેધ : १४७४. नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा ૧૪૭૪.સાધુ અથવા સાધ્વીઓને અભિન્ન (અખંડ તાકો). अभिन्नाई वत्थाई धारित्तए वा, परिहरित्तए वा । વસ્ત્રો રાખવા કે ઉપયોગ કરવો કલ્પતો નથી. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा भिन्नाई સાધુ અથવા સાધ્વીઓને જુદા જુદા વસ્ત્રો રાખવા वत्थाई धारित्तए वा, परिहरित्तए वा ।। કે ઉપયોગ કરવા કહ્યં છે. - g, ૩. ૨, મુ. ૬- अभिन्न वत्थधरण पायच्छित्त सुत्तं - અભિન્ન વસ્ત્ર ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: १४७५. जे भिक्खू अभिन्नाई वत्थाई धरेइ, धरेत वा ૧૪૭૫.જે ભિક્ષુ અભિન્ન વસ્ત્ર ધારણ કરે છે, (કરાવે છે) સાફૅક્લક્ | અને કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. -નિ. ૩. ૨, મુ. ર૪ Page #765 -------------------------------------------------------------------------- ________________ ६९६ चरणानुयोग वस्त्र सुगंधीकरण-धोवण निषेध सूत्र १४७६-७८ વસ્ત્ર ધોવાનો નિષેધ – ૯ वत्थाणं गंधिकरण धोवण-णिसेहो વસ્ત્ર સુગંધિત કરવા અને ધોવાનો નિષેધ : ૬૪૭૬, a fમ+q વા, ઉમgી વા “ો જવા રે ” ૧૪૬. મારા વસ્ત્ર નવાં નથી,' એવું જાણી સાધુ અથવા त्ति कटु णो बदेसिएण सिणाणेण वा--जाव સાધ્વી (જૂનાં વસ્ત્રોને) થોડાં અથવા વધુ સુગંધિત पउमेण वा, आघंसेज्ज वा, पघंसेज्ज वा । દ્રવ્યોથી યાવતુ પદ્મરાગથી સુંદર આકર્ષિત કરવાની ઈચ્છા ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा “णो णवए मे वत्थे" ‘મારા વસ્ત્ર નવાં, સાફ કે સ્વચ્છ નથી” એમ त्ति कटु णो बहुदेसिएण सीओदगवियडेण वा, વિચારી સાધુ અથવા સાધ્વી તે મલિન વસ્ત્રોને उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज (વિભૂષા દૃષ્ટિથી) થોડાં કે ઘણાં, પ્રાસુક ઠંડા કે વી . ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધુવે નહિ, से भिक्खू वा, भिक्खुणी वा “दुब्भिगंधे में वत्थे" ‘મારાં વસ્ત્ર દુર્ગધવાળા છે' એમ વિચારી સાધુ કે त्ति कट्टु णो बहु दे सि एण सिणाणे ण સાધ્વી થોડાં કે ઘણાં સુગંધિત દ્રવ્યોથી યાવતું -પાર્વ–વા, માર્ષોિ વા, પનિ વા | " પદ્મરાગથી ધુવે નહિ. से भिक्खू वा, भिक्खुणी वा “दुब्भिगंधे मे वत्थे" મારું વસ્ત્ર દુર્ગઘવાળું છે' એમ વિચારી સાધુ અથવા त्ति कटु णो बहुदेसिएण सीओदगवियडेण वा, સાધ્વી તે મલિન વસ્ત્રને (વિભૂષા દૃષ્ટિથી) થોડાં કે उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा । ઘણાં પ્રાસુક ઠંડા કે ગરમ પાણીથી એક વાર કે - મા. મું. ૨, ૩, ૫, ૩, ૬, સુ. ૧૭૩-૧૭૪ વારંવાર ધુવે નહિ. વા-ધવાસ ધોવર ય પાયઋત્ત અar૬ – વસ્ત્ર સુગંધિત કરવા અને ધોવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૨૪૭૫૭. 3 fપ્રq “નો નવ રે વલ્વે સ્ટે” ત્તિ ૮ ૧૪૭૭, જે ભિક્ષુ અમને નવાં વસ્ત્રો મળ્યાં નથી.” એમ बह दे सिएण' लोद्धे ण वा-जाव-वण्णेण वा વિચારી તે મલિન વસ્ત્રને થોડાં કે ઘણાં લોધ્રથી आघंसेज्ज वा, पघंसेज्ज वा आघसंतं वा पघंसंतं યાવત્ વર્ણથી એક વાર કે વારંવાર આકર્ષિત કરે, वा साइज्जइ । (કરાવે) અને કરનારનું અનુમોદન કરે. जे भिक्खू "नो नवए मे वत्थे लद्धे” त्ति कद જે ભિક્ષુ મને નવાં વસ્ત્રો મળ્યાં નથી' એમ बहुदेसिएण सीओदगवियडेण वा, उसिणोदगवियडेण વિચારી તે મલિન વસ્ત્રને થોડાં કે ઘણાં અચિત્ત ઠંડા वा, उच्छोलेज्ज वा, पघोएज्ज वा, उच्छोलेंतं वा, કે ગરમ પાણીથી ધોવે, (ધોવડાવે) અને ધોનારનું પધાંત વી સાન || અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન ૩ | (પ્રાયશ્ચિત્ત) આવે છે. -ત. ૩. ૨૮, સુ. ૨૬૨૭ ૨૪૭૮. ઉજવF] “ નવ ને વલ્વે સ્ટે” ત્તિ ૮ ૧૪૮ જે ભિક્ષુ મને નવાં વસ્ત્રો મળ્યાં નથી' એમ વિચારીને बहुदेवसिएणरे लोद्धेण वा-जाव- वण्णेण वा, મલિન વસ્ત્રને જૂના લોધથી યાવતુ વર્ણથી એક વાર आघंसेज्ज वा, पघंसेज्ज वा, आघंसंतं वा, पधंसंतं અથવા વારંવાર આકર્ષિત કરે, (ફરાવે) અને वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે. "બહસિએણ”નો અર્થ છે, અલ્પ અથવા બહુ લેખ પદાર્થથી કાર્ય કરવું. "બહુદેવસિએણ”ના ઘણા અર્થો છે, યથા - બહુ દિવસનો લેપ્ય પદાર્થ, બહુ દિવસ સુધી પોતાની પાસે રાખેલ પદાર્થ બહુ દિવસ સુધી એક વસ્ત્રને લેપ્ય પદાર્થ લગાવવો અથવા ધોવો ઈત્યાદિ, અથવા આ પણ સંભવ છે કે - "બહુદેસિએણ” શબ્દથી લિપિ દોષથી "બહુદેવસિએણ” પાઠ બની ગયો હોય અથવા જુદી જુદી પ્રતિયોમાં જુદા જુદા પાઠ હોવાથી બન્ને પાઠ વૃદ્ધિ થઈને પ્રચલિત થઈ ગયા હોય કારણ કે "બહુદેસિએણ” સૂત્રનો અર્થ જેટલો સ્પષ્ટ અને સંગતિ યુક્ત છે, તેટલો બહુદેવસિએણ નથી. લોધાદિ બહુ દિવસના હોવાથી કોઈ દોષ લાગતો નથી. અથવા અમિત જલ બહુ દિવસનું હોવાનો અથવા રાખવાનો સંભવ નથી. Page #766 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४७९-८० वस्त्र सुगंधीकरण-धोवण प्रायश्चित्त सूत्र चारित्राचार ६९७ जे भिक्खू “नो नवए मे वत्थे लद्धे” त्ति कद જે ભિક્ષુ મને નવાં વસ્ત્રો મળ્યાં નથી’ એમ વિચારી बहुदेवसिएण सीओदगवियडेण वा, उसिणोदगवियडेण તે મલિન વસ્ત્રને જૂના અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, धोवे, (धोवस) भने धोनारन मनमोहन ७३. पधोएतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન उग्घाइयं । (प्रायश्चित्त) सावे छे. -नि. उ. १८, सु. ३६-४० १४७९. जे भिक्ख "दब्भिगंधे मे वत्थे लन्द्रे" त्ति कटट १४७८.४ भिक्षु भने धवाणा स्त्री मण्यां छ' सम बहु देसिएण लोद्धेण वा-जाव-वण्णे ण वा, વિચારી જુના લોધથી યાવતું વર્ણથી એકવાર કે आघंसेज्ज वा, पघंसेज्ज वा, आघसंतं वा, पघसंतं વારંવાર આકર્ષિત કરે, (કરાવે) અને કરનારનું वा साइज्जइ । અનુમોદન કરે. जे भिक्खू “दुब्भिगंधे मे वत्थे लपढ़े" त्ति कटु જે ભિક્ષુ મને દુર્ગધવાળા વસ્ત્રો મળ્યાં છે' એમ बहुदेसिएण सीओदगवियडेण वा, उसिणोदगवियडेण વિચારી જુના અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી ધોવે, वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, (ધોવડાવે) અને ધોનારનું અનુમોદન કરે. पधोएतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન उग्घाइयं । (प्रायश्यित्त) भाषेछ. -नि. उ. १८, सु. ४२-४३ १४८०. जे भिक्खू "दुब्भिगंधे मे वत्थे लन्द्धे” त्ति कट १४८०.४ भिक्षु भने दुधी स्त्री मण्यां छ.' सेम बहुदेवसि एण लोद्धे ण वा-जाव-वण्णेण वा, વિચારી જૂનાં લોધથી થાવ વર્ણથી એકવાર અથવા आघसेज्ज वा, पधंसेज्ज वा, आघसंतं वा, पघंसतं વારંવાર આકર્ષિત કરે, (કરાવે) અને કરનારનું वा साइज्जइ । અનુમોદન કરે. जे भिक्खू “दुब्भिगंधे मे वत्थे लद्धे” त्ति कद જે ભિક્ષુ મને દુર્ગધી વસ્ત્રો મળ્યાં છે.' એમ વિચારી बहुदेवसिएण सीओदगवियडेण वा, उसिणोदगवियडेण જૂનાં અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી ધોવે, (ધોવડાવે) वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, અને ધોનારનું અનુમોદન કરે. पधोएतं वा साइज्जइ ।' तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન उग्घाइयं । (प्रायश्चित्त) आवे छे. -नि. उ. १८, सु. ४५-४६ १. (8) निशीथ भायमानीये मु४५. वधारे सूत्रो प्राप्त थाय छ. - जे भिक्खू “नो नवए मे सुब्भिगंधे वत्थे लद्धे” त्ति कटु लोरेण वा-जाव-वण्णेण वा आघंसेज्ज वा, पघंसेज्ज वा, आघसंत वा, पघसंतं वा साइज्जइ । जे भिक्खू " नो नवए मे सुब्भिगंधे वत्थे लद्धे ” त्ति कटु बहुदेसिएण सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ । - नि. उ.१८, सु. ४८-४९ जे भिक्खू “नो नवए मे सुब्भिगधे वत्थे लद्धे” त्ति कटु बहुदेवसिएण लोद्रेण वा-जाव-वण्णेण वा आघसेज्ज वा, पघंसेज्ज वा आघसंतं वा, पघंसंतं वा साइज्जइ । जे भिक्खू “नो नवए मे सुब्भिगंधे वत्थे लद्धे” त्ति कटु बहुदेवसिएण सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ । -नि. उ. १८, सु. ५१-५२ (ख) जे भिक्खू सुब्भिगंधे पडिग्गहे लद्धे-त्ति कटु दुब्भिगंधे करेइ, करेंतं वा साइज्जइ । जे भिक्खू दुब्भिगंधे पडिग्गहे लढे-त्ति कटु सुब्भिगंधे करेइ, करेंत वा साइज्जइ । સ્વ. પૂજ્ય શ્રી અમોલકઋષિજી મ. તથા સ્વ. પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ. સંપાદિત આવૃત્તિમાં આ બે સૂત્ર વધારે મળે છે. Jain Education Internationa Page #767 -------------------------------------------------------------------------- ________________ ६९८ चरणानुयोग १ विदित स्थान पर वस्त्र आतापन विधान વસ્ત્ર માતાપન 11 वत्थआयावण विहित ठाणाई૪૮. સે મિલ્લૂ વા, મિષ્ણુની વા મિવના વë आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं वत्थं से तमादाए एगंतमवक्कमेज्जा एगतमवक्कमित्ता अहे झामथंडिल्लंसि वा जाव- गोमयरासिंसि वा अण्णतरंसि वा तहप्पगारंसि थंडिल्लंसि पडिलेहिय पडिलेहिय पमज्जिय पमज्जिय ततो संजयामेव वत्थं आयावेज्ज वा, पयावेज्ज वा । –આ. સુ. ૨, ૩. ૧, ૩. ૬, સુ. ૧૭૬ वत्थ आयावण णिसिद्ध ठाणा - ૪૮૨. સે મિલ્લૂ વા, મિવવુળી વા મિવુંના-વ ં आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं वत्थं णो अणंतरहियाए पुढवीए- जाव-मक्कडासं ताणए, आयावेज्ज वा, पयावेज्ज वा । से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा-वत्थं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं वत्थं धूणंसि. वा, गिलुगंसि वा उसुयालंसि वा, कामजलंसि वा, अण्णयरे वा तहप्पगारे अंतलिक्खजाते? दुब्बद्धे दुण्णिक्खित्ते अणिकंपे चलाचले णो आयावेज्ज वा, पयावेज्ज वा । से भिक्खू वा, भिक्खुणी वा अभिकंखेज्जा वत्थं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं वत्थं कुलियंसि वा, भित्तिंसि वा, सिलंसि वा, लेलुंसि વા, अण्णतरे वा तहप्पगारे अंतलिक्खजाते दुब्बद्धे - जाव - चलाचले णो आयावेज्ज वा, पयावेज्ज वा । से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा वत्थं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं वत्थं खंसि वा जाव - हम्मियतलंसि वा, अण्णतरे वा तहप्पगारे अंतलिक्खजाते दुब्बद्धे- जाव-चलाचले णो आयावेज्ज वा, पयावेज्ज वा । – મા. સુ. ૨, ૩૩. ૬, ૩. ૨, સુ. ૧૭૬-૬૭૮ सूत्र ૨૪૮૨-૮૨ વિદિત સ્થાનો પર વસ્ત્ર સૂકવવાનું વિધાન : ૧૪૮૧.સાધુ અથવા સાધ્વી વસ્ત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે વસ્ત્ર લઈને એકાંતમાં જાય ત્યાં જઈને બળેલી ભૂમિ યાવત્ છાણના ઢગલાવાળી ભૂમિ અથવા તેવા પ્રકારની બીજી કોઈ અચિત્ત ભૂમિનું સાવધાનીપૂર્વક પ્રતિલેખન તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરી યતનાપૂર્વક તાપમાં સૂકવે. નિષિદ્ધ સ્થાનો પર વસ્ત્ર સૂકવવાનો નિષેધ : ૧૪૮૨. સાધુ અથવા સાધ્વી વસ્ત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો તે વસ્ત્રને લઈને સચિત્ત પૃથ્વીની નજીકની ભૂમિ પર યાવત્ કરોળિયાના જાળાં હોય એવા સ્થાનમાં ન ચૂકવે. સાધુ અથવા સાધ્વી વસ્ત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે વસ્ત્રને લઈને ઠૂંઠા પર, દરવાજાના ઉંબરા ૫૨, ખળાના માંચડાં ઉપર અથવા સ્નાન કરવાના બાજોઠ પર અથવા કોઈ બીજા ઊંચા સ્થાન પર જ્યાં બરાબર બાંધેલુ ન હોય, જે સ્થિર ન હોય અને જે ડગમગતું હોય તેવા કોઈ પણ સ્થાન પર તથા હવાથી આમતેમ હલતા હોય એવા સ્થાન પર વસ્ત્રને ન સૂકવે. સાધુ અથવા સાધ્વી વસ્ત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે વસ્ત્રને લઈને ઇંટની કે માટીની દીવાલ પર, શિલા પર કે શિલાખંડ પ૨ અથવા એવા જ કોઈ ઊંચા સ્થાન પર જ્યાં બરાબર બાંધેલું ન હોય યાવત્ હવાથી આમતેમ હલતાં હોય એવા સ્થાન ૫૨ વસ્ત્રને ન સૂકવે. સાધુ અથવા સાધ્વી વસ્ત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે વસ્ત્રને લઈને સ્તંભ પર યાવત્ મહેલની છત પર અથવા એવા પ્રકારના ઊંચા સ્થાન ૫૨ જ્યાં બરાબર બાંધેલું ન હોય યાવત્ હવાથી આમતેમ હલતા હોય એવા સ્થાન પર વસ્ત્રને ન સૂકવે. ‘અંતરિક્ષ જ્ઞાત’ જે સ્થળ ભૂમિથી ઊંચું હોય અને પાસે જ એક કે વધુ દિશામાં ખુલ્લું આકાશ હોય જેથી વ્યકિત કે વસ્તુ પડી જવાનો ભય લાગે તો તેને 'અંતરિક્ષ જાત' એટલે આકાશી સ્થળ કહેવામાં આવે છે. એવા સ્થળે સાધુએ બેસવું, સુવું, રહેવું વસ્ત્ર આદિ સુકવવા ન કલ્પે. આચા. બ્રુ. ૨, અ. ૨, ૩.૧માં આવા સ્થળેથી પડી જવા વગેરેનું વર્ણન છે. . Page #768 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४८३ निषिद्ध स्थान पर वस्त्र आतापन प्रायश्चित्त सूत्र चारित्राचार ६९९ णिसिद्ध ठाणेसु वत्थ आतावण-पायच्छित्त सुत्ताई- निषिद्ध स्थानो ५२ स्त्र वानां प्रायश्यित्त सूत्र: १४८३, जे भिक्खू अणंतरहियाए पुढवीए वत्थ आयावेज्ज वा, १४८3. भिक्षु सथित पृथ्वी ५२ वस्त्र सूपेछ. (सुजवावेछ) पयावेज्ज वा, आयावंत वा, पयावंतं वा साइज्जइ । અને સૂકવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू ससिणिद्धाए पुढवीए वत्थं आयावेज्ज वा, જે ભિક્ષુ સ્નિગ્ધ પૃથ્વી પર વસ્ત્ર સૂકવે છે, (સુકવાવે છે) पयावेज्ज वा, आयावंत वा, पयावंतं वा साइज्जइ । અને સૂકવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू ससरक्खाए पुढवीए वत्थं आयावेज्ज वा, જે ભિક્ષુ સચિત્ત રજવાળી પૃથ્વી પર વસ્ત્ર સૂકવે છે, पयावेज्ज वा, आयावंतं वा, पयावंतं वा साइज्जइ । (सुवावे) भने सूचना२नु अनुमोदन ४२ छे. जे भिक्खू मट्टियाकडाए पढवीए वत्थं आयावेज्ज જે ભિક્ષુ સચિત્ત વિખરાયેલી માટીની પૃથ્વી પર वा, पयावेज्ज वा, आयावंत वा, पयावंतं वा વસ્ત્ર સૂકવે છે, (સુકવાવે છે) અને સૂકવનારનું साइज्जइ । अनुमोहन रेछ. जे भिक्खू चित्तमंताए पुढवीए वत्थं आयावेज्ज वा, જે ભિક્ષુ સચિત્ત પૃથ્વી પર વસ્ત્ર સૂકવે છે, पयावेज्ज वा आयावंत वा, पयावंत वा साइज्जइ । (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે. से भिक्खु चित्तमंताए सिलाए वत्थं आयावेज्ज वा, જે ભિક્ષુ સચિત્ત શિલા પર વસ્ત્ર સૂકવે છે, पयावेज्ज वा, आयावंत वा, पयावंतं वा साइज्जइ । (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે. जे भिक्ख चित्तमंताए लेलए वत्थं आयावेज्ज वा, જે ભિક્ષુ સચિત્ત શિલાખંડ પર વસ્ત્ર સૂકવે છે, पयावेज्ज वा, आयावंतं वा, पयावंत वा साइज्जइ । (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू कोलावासंसि वा दारुए जीवपइहिए, જે ભિક્ષુ ઉધઈ આદિ જીવોથી યુકત કાષ્ઠ પર, ઇંડા, सअंडे, सपाणे, सबीए, सहरिए, सओसे, सउदए, प्राए, बी, दादी वनस्पति, जण पाए, सउत्तिंग-पणग-दगमट्टिय-मक्कडा संताणगंसि 6त्तिा (831 माहिना ६२), खीर -सेवाण, मानी वत्थं आयावेज्ज वा, पयावेज्ज वा, आयावंतं वा, માટી, કરોળીયાનાં જાળાંવાળા સ્થાન પર વસ્ત્ર पयावंतं वा साइज्जइ । सूबे, (सुश्वावे) भने सूचना२र्नु अनुमोहन ४३. जे भिक्खू थूणंसि वा, गिहेलुगंसि वा, उसुयालंसि જે ભિક્ષુ ટૂંઠા પર, દરવાજાના ઉંબરા પર, ખળાનાં वा, कामजालंसि वा, अण्णयरंसि वा तहप्पगारंसि મંચ પર, સ્નાન કરવાના બાજોઠ પર અથવા એવા अंतलिक्खजायंसि दुब्बद्धे-जाव-चलाचले वत्थं બીજા કોઈ ઊંચા સ્થાન પર જ્યાં બરાબર બાંધેલું ન आयावेज्ज वा, पयावेज्ज वा, आयावंतं वा, હોય યાવત હવાથી આમતેમ હલતાં હોય તેના પર पयावंतं वा साइज्जइ । वस्त्रने सूबे, (सुवावे) भने सूचना અનુમોદન કરે. जे भिक्खू कुलियसि वा, भित्तिसि वा, सिलसि वा, જે ભિક્ષ ઇટની કે માટીની દીવાલ પર. શિલા કે ले लुसि वा, अण्ण यरंसि वा तहप्पगारंसि શિલાખંડ પર અથવા એવા જ કોઈ ઊંચા સ્થાન પર अंतलिक्खजायंसि दुब्बद्धे-जाव-चलाचले वत्थं જ્યાં બરાબ૨ બાંધેલું ન હોય યાવતું હવાથી आयावेज्ज वा, पयावेज्ज वा, आयावंतं वा, આમતેમ હલતાં હોય તેના પર વસ્ત્ર સૂકવે, पयावंतं वा साइज्जइ । (सुवावे) २सने सूचना२र्नु अनुमोहन ६३. जे भिक्खू खंधंसि वा-जाव-हम्मियतलंसि वा, જે ભિક્ષુ સ્તંભ૫ર યાવતુ મહેલની છત પર અથવા अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि એવા પ્રકારનો જે કોઈ ઊંચી વસ્તુ પર જે બરાબર दुब्बद्धे-जाव- चलाचले वत्थं आयावेज्ज वा, બાંધેલ ન હોય યાવતુ હવાથી આમતેમ હલતી હોય पयावेज्ज वा, आयावंतं वा, पयावंत वा साइज्जइ । તેના પર વસ્ત્ર સૂકવે (સુકવાવે) અને સૂકવનારનું અનુમોદન કરે. Page #769 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ चरणानुयोग प्रातिहारिक वस्त्रग्रहण अंतर्गत माया निषेध सूत्र १४८४-८५ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન ઉધાડ્યું | (પ્રાયશિચત્ત) આવે છે. -નિ. ૩. ૧૮, સુ. ૧૨-૬૩ વસ્ત્ર પ્રત્યર્પણનો વિધિ-નિષેધ – ૮ पाडिहारिय वत्थगहणे माया णिसेहो પ્રાતિહારિક વસ્ત્ર ગ્રહણ કરવામાં માયા કરવાનો નિષેધ : ૨૪૮૪. જે ડ્રો મુદ્દત્તા –મુદ્દત્ત પડિહરિયે વત્યે નાર્તા ૧૪૮૪.કોઈ એક ભિક્ષુ બીજા ભિક્ષુ પાસેથી થોડા સમય માટે एगाहेण वा-जाव-पंचाहेण वा विप्पवसिय પ્રાતિહારિક (પડિહારી) વસ્ત્રની યાચના કરી એક विप्पवसिय उवागच्छेज्जा, तहप्पगारं वत्थं-नो દિવસ યાવતુ પાંચ દિવસ, બીજા અન્ય સ્થાન પર अप्पणा गेण्हेज्जा, नो अन्नमन्नस्स देज्जा, नो રહીને વસ્ત્ર દેવા આવે તો વસ્ત્રદાતા ભિક્ષુ તે पामिच्च कज्जा, नो वत्थेण वत्थ-परिणामं करेज्जा, લાવેલા વસ્ત્રને ફાટેલું જાણી, સ્વયં ન ગ્રહણ કરે, ન બીજાને આપે, ન કોઈને ઉધાર આપે, ન કોઈની સાથે અદલાબદલી કરે, नो परं उवसंकमित्ता एवं वदेज्जा-"आउसंतो ન કોઈ બીજા ભિક્ષુને આ પ્રમાણે કહે છે આયુષ્મનું समणा ! अभिकंखसि एयं वत्थं धारित्तए वा, શ્રમણ ! આપ આ વસ્ત્રને ગ્રહણ કરવા કે પહેરવા परिहरित्तए वा ?” थिरं वा णं संतं नो पलिछिंदिय ઈચ્છો છો ?” જો તે વસ્ત્ર ટકાઉ હોય તો ટુકડા ટુકડા पलिछिंदिय परिट्ठवेज्जा, કરી તેને પરદવે નહી અર્થાત્ ફેંકે નહીં ! तहप्पगारं वत्थं ससंधियं तस्स चेव निसिरेज्जा । વચ્ચેથી સાધેલું વસ્ત્ર પોતે ગ્રહણ ન કરે, પરંતુ લઈ नो य णं सातिज्जेज्जा । જનાર મુનિને પાછું આપી દે. પણ વસ્ત્રદાતા તેને પોતાની પાસે ન રાખે. बहु वयणेण वि माणियव्वं । એ જ પ્રમાણે ઘણા ભિક્ષુઓના વિષયમાં આ જ પ્રમાણે જાણી લેવું જોઈએ. से एगइओ एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म કોઈ એક ભિક્ષુ આ પ્રકારનો સંવાદ સાંભળી એમ “से हंता अहमवि मुहत्तगं महत्तगं पाडिहारियं वत्थं વિચારે કે - "હું પણ અલ્પ સમય માટે કોઈ जाइत्ता । एगाहेण वा-जाव-पंचाहेण वा विप्पवसिय પ્રાતિહારિક વસ્ત્રની યાચના કરીને એક દિવસ विप्पवसिय उवागच्छिस्सामि, अवियाई एयं ममेव યાવતુ પાંચ દિવસ સુધી બહાર રહીને આવી જઈશ. સિયો !” તેથી વસ્ત્ર મારું થઈ જશે.” “કામાં સંસ્કારો નો વુિં રે ના ” તો (સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે, આ માયા સહિત . . ૨, , ૫, ૩. ૨, સુ. ૧૮૩ આચરણ છે, માટે સાધકે કરવું ન જોઈએ. अवहरण भएण वत्थस्स विवण्णकरण णिसेहो અપહરણના ભયથી વસ્ત્ર વિવર્ણ કરવાનો નિષેધ : ૬૪૮૬, રે fપરલૂ વા, અવquી વા અને વધv/મંતાડું વસ્થાડું ૧૪૮૫. સાધુ અથવા સાધ્વી સુંદર દેખાતા વસ્ત્રને વિવર્ણ विवण्णाई करेज्जा, णो विवण्णाई वत्थाई (ખરાબ) ન કરે, ખરાબ દેખાતા વસ્ત્રને સુદર ન કરે. वण्णमंताई करेज्जा, “अण्णं वा वत्थं लभिस्सामि” त्ति कटु नो 'મને બીજા સુંદર વસ્ત્રો મળશે.' એ અભિપ્રાય अण्णमण्णस्स देज्जा, नो पामिच्चं कुज्जा, नो પોતાના જૂનાં વસ્ત્રો બીજા સાધુને ન આપે અને वत्थेण वत्थपरिणामं करेज्जा, नो परं उवसंकमित्तु કોઈની પાસેથી ઉધાર પણ ન લે. પોતાના વસ્ત્રની एवं वदेज्जा-“आउसंतो समणा ! अभिकखसि एयं અદલાબદલી પણ ન કરે, તથા બીજા સાધુ પાસે वत्थं धारित्तए वा, परिहरित्तए वा ?" જઈને એમ પણ ન કહે, 'હે આયુષ્યનું શ્રમણ ! શું તમે વસ્ત્ર પ્રહણ કરશો અથવા ધારણ કરશો ?' Page #770 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४८६-८८ चोर भय कारण उन्मार्ग गमन निषेध चारित्राचार ७०१ थिरं वा णं संतं णो पलिछिदिय पलिछिंदिय વસ્ત્ર મજબૂત હોવા છતાં, એ વસ્ત્ર બીજાને સારુ परिट्ठवेज्जा, जहा मेयं वत्थं पावगं परो मण्णइ । નથી દેખાતું એવી ભાવનાથી તેના ટુકડા કરી પરઠવે નહીં. परं च णं अदत्तहारी पडिपहे पेहाए तस्स वत्थस्स માર્ગમાં જતા ચોરોને જોઈ, વસ્ત્રની રક્ષા માટે णिदाणाए णो तेसिं भीओ उम्मग्गेणं गच्छेज्जा ભયભીત બની આડા માર્ગે ચાલે નહીં યાવતુ -जाव-ततो संजयामेव गामाणुगाम दूइज्जेज्जा । સમાધિભાવમાં સ્થિર થઈ ગ્રામાનુગ્રામ વિચરે. - . . ૨ . ૧, ૩. ૨, સે. ૧૮૪ आमोसगभएण उम्मग्ग गमण णिसेहो ચોરોના ભયથી અવળે માર્ગે જવાનો નિષેધ : IFE હુન્નાને ૧૪૮૬, એક ગામથી બીજે ગામ જતા સાધુ અથવા સાધ્વીના अंतरा से विहं सिया, से ज्ज पुण विहं जाणेज्जा- માર્ગમાં જંગલી રસ્તો આવી જાય અને રસ્તાના इमंसि खलु विहसि बहवे आमोसगा वत्थपडियाए સંબંધમાં એમ જાણવા મળે કે - આ રસ્તામાં ઘણા संपडियागच्छेज्जा, णो तेसिं भीओ उम्मग्गेण ચોરો વસ્ત્ર લુંટવા માટે એકઠા થઈ રહ્યાં છે. તો સાધુ गच्छे ज्जा-जाव-ततो संज यामेव गामाणु गाम તેમનાથી ભયભીત થઈ ઉન્માર્ગે ન જાય યાવતુ दूइज्जेज्जा । સમાધિભાવમાં સ્થિર થઈ રામાનુગ્રામ વિચરે. - . સુ. ૧, મૃ. ૧, ૩. ૨, . ૧૮૧ आमोसगावहारियवत्थस्स जायणा विहि-णिसेहो ચોરોથી લુંટાયેલા વસ્ત્રોની યાચનાનો વિધિ-નિષેધ : ૨૪૮૭. બq વા, ઉમgit વી વીમાનુ ટૂર્નમાળે ૧૪૮૭.રામાનુગ્રામ વિચરતા સાધુ અથવા સાધ્વીને માર્ગમાં अंतरा से आमोसगा संपडियागच्छेज्जा, ते णं ચોર લુટારા સામે મળે અને તેઓ એમ કહે કે, आमोसगा एवं वदेज्जा“મારૂતી સET આદરેત વત્થ નંદ, "હે આયુષ્મનું શ્રમણ ! આ વસ્ત્ર લાવો અમારા णिक्खिवाहि" હાથમાં સોંપી દો અથવા અમારી સામે રાખી દો.” तं णो देज्जा, णिक्खिवेज्जा, આ પ્રમાણે કહેવાથી સાધુ તેઓને વસ્ત્ર ન દે, જો તેઓ બળપૂર્વક લેવા માટે તો તેને ભૂમિ ઉપર છોડી દે. णो वंदिय-वंदिय जाएज्जा, णो अंजलिं कटु जाएज्जा, णो कलुणपडियाए जाएज्जा, धम्मियाए जायणाए जाएज्जा, तुसिणीयभावेण वा उवेहेज्जा। આ. સુ. ૨, ઝ. ૧, ૩. ૨, સુ. ૧૮૬ ફરી પાછું લેવા માટે તેમની પ્રશંસા કરી હાથ જોડી અથવા દીન વચન કહી યાચના ન કરે. અર્થાત્ તેમને ફરી પાછું આપવા માટે ન કહે. પણ ધર્મોપદેશ દ્વારા તેમને સમજાવી ફરી મેળવી લે. અથવા મનભાવ ધારણ કરી ઉપેક્ષાભાવમાં રહે .. वत्थस्स विवण्णकरण पायच्छित्त सुत्ताई વસ્ત્ર વિવર્ણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૨૪૮૮, fખવઘુ વUTમત વલ્થ વિવUi , દંત વા ૧૪૮૮ જે ભિક્ષ વર્ણવાળા વસ્ત્રને વિવર્ણ કરે છે, (કરાવે છે) સીન | અને કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू विवण्णं वत्थं वण्णमंतं करेइ, करेंतं वा જે ભિક્ષુ વિવર્ણ વસ્ત્રને વર્ણવાળું કરે છે, (કરાવે છે) સાન | અને કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. - કિ. ૩. ૨૮, યુ. રૂ૩- ૩૪ Page #771 -------------------------------------------------------------------------- ________________ ७०२ चरणानुयोग सरोम चर्म विधि-निषेध सूत्र १४८९-९३ ચર્મ-સંબંધી વિધિ નિષેધ – ૯ सलोम चम्म विहि-णिसेहो સરોમ ચર્મના વિધિ નિષેધ : ૬૪૮૬, તો કૃષ્ણ ના થi સોમારું મૂહું ફિત્ત | ૧૪૮૯ સાધ્વીઓને ઓઢવા-પાથ૨વાના કાર્યો માટે રોમવાળા ચર્મોનો ઉપયોગ કરવો કલ્પતો નથી. कप्पइ निग्गंथाणं सलोमाई चम्माई अहिट्ठित्तए, પરંતુ સાધુઓને ઓઢવા-પાથરવાના કાર્યો માટે રોમવાળા ચર્મોનો ઉપયોગ કરવો કહ્યું છે. से वि य परिभुत्ते, नो चेव णं अपरिभुत्ते, એ પણ ઉપભોગ કરેલ હોય તો, ઉપભોગ કર્યા વગરનું નવું ન હોય તો, से वि य पाडिहारिए, नो चेव णं अपाडिहारिए, પ્રાતિહારિક (પાછું સોંપી શકાય એવું હોય તો, અપ્રાતિહારિક ન હોય તો, से वि य एगराइए, नो चेव णं अणेगराइए । માત્ર એક જ રાત્રી માટે ઉપયોગ કરવા લાવી - . ૩, ૩, મુ. ૩-૪ શકાય, પણ અનેક રાત્રિઓ માટે ઉપયોગમાં લેવા ન લાવી શકાય. सलोम चम्म अहिट्ठाणस्स पायच्छित सत्तं સરોમ ચર્મના ઉપયોગનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૨૪૨૦, ને ઉપરન્તુ સોમારું સ્મારું દ્ધિ, દિદંત વ ૧૪૯૦.જે ભિક્ષુ રોમ સહિત ચર્મનો ઉપયોગ કરે છે, (કરાવે साइज्जइ । છે) અને કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉધાતિક પરિહારસ્થાન उग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. - fજ ૩. ૨૨, . ક कसिणाकसिण चम्म विहि-णिसेहो કૃત્યનાન્ન ચર્મનો વિધિ-નિષેધ : ૬૪૨૬. નો પડું નujથા વ, ઉનાનjથા વા સUTહું ૧૪૯૧. સાધુ કે સાધ્વીને અખંડ ચર્મ પાસે રાખવું કે તેનો चम्माई धारेत्तए वा, परिहरित्तए वा । ઉપયોગ કરવો કલ્પતો નથી. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा अकसिणाई પણ સાધુ કે સાધ્વીને ચર્મખંડ પાસે રાખવું કે चम्माई धारेत्तए वा, परिहरित्तए वा ।। ઉપયોગ કરવો કલ્પ છે. »tg. ૩. રે, સુ. ૧-૬ अखण्ड चम्म धारण पायच्छित्त सत्तं અખંડ ચર્મ ધારણ કરવાનું પ્રાયશિચત્ત સૂત્ર : १४९२. जे भिक्खु कसिणाई चम्माई धरेइ धरेत वा ૧૪૯૨. જે ભિક્ષુ અખંડ ચર્મ ધારણ કરે છે, (કરાવે છે, અને साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारहाणं તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત ) ૩થાય | આવે છે. -- નિ. ૩. ૨, મુ. રર ચિલમિલીની વિધિ ૧૦ चिलमिली धारण-परिहरण विहाणं ચિલમિલી રાખવાનું અને ઉપયોગ કરવાનું વિધાન : १४९३. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा, ૧૪૯૩,સાધુ અને સાધ્વીને ચેલ ચિલમિલિકા (મચ્છ૨દાની) चेलचिलिमिलियं धारित्तए वा. परिहरित्तए वा । રાખવી તથા ઉપયોગ કરવી ફક્યું છે. $, ૩. ૨, સુ. ૨૬ ચિલમિલિકા આ દેશી શબ્દ છે. આ છોલદારીના આકારવાળી એક પ્રકારની વસ્ત્ર કુટીર (મચ્છરદાની) છે. તથા બૃહતું કલ્પસૂત્ર ઉદ્દેશક પહેલામાં દ્વારમાં લગાડેલા પડદાને પણ 'ચિલિમિલિકા' કહેવામાં આવે છે, Page #772 -------------------------------------------------------------------------- ________________ सूत्र १४९४-९८ चिलमिलिका निर्माण प्रायश्चित्त सूत्र चारित्राचार ७०३ चिलमिली सयंकरण-पायच्छित्त सुतं ચિલમિલિકા જાતે નિર્માણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १४९४. जे भिक्ख सोत्तियं वा, रज्जुयं वा, चिलमिलं १४८४.४ भिक्षु सुतरना अथवा अथानी होशनी शिलमिलियन सयमेव करेंई, करेंतं वा साइज्जइ । પોતે નિર્માણ કરે છે, (કરાવે છે, અને કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्धाइयं । તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) - नि उ. २, सु. १३ सावे. चिलमिली कारावण पायच्छित्त सुतं ચિલમિલિકા નિર્માણ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: १४९५. जे भिक्ख सोत्तियं वा, रज्जयं वा, चिलमिलं १४८५.४ भिक्षसुतरनी अथवा अथानीहोरीनीशिलमिली। अण्णउत्थिएण वा, गारत्थिएण वा कारेइ, कारेंतं અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે નિર્માણ કરાવે છે वा साइज्जइ । અને કરાવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) - नि. उ. १, सु. १४ भावे.छ. વરઐષણા સંબંધી અન્ય પ્રાયશ્ચિત્ત – ૧૧ अण्णउत्थियाईणं वत्थाइदाणस्स पायच्छित्त सुत्तं - અન્યતીર્થિક આદિને વસ્ત્રાદિ દેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १४९६. जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा १४८६.४ भिक्षु अन्यतार्थिने स्थने वस्त्र, पात्र वत्थं वा, पडिग्गहं वा, कंबलं वा, पायपुंछणं वा કંબલ કે પાદપ્રીંછન આપે છે, (અપાવે છે) અને देइ, देंतं वा साइज्जइ । આપનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उम्घाइयं । मावेछ. - नि. उ. १५, सु. ८७ अजाणियवत्थ गहणस्स पायच्छित्त सुतं-- અજ્ઞાત વસ્ત્ર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ १४९७. जे भिक्खू जायणावत्थं वा, णिमंतणावत्थं वा १४८७.४ भिक्षु यायित वस्त्र तथा निमंत्रित वस्त्रया अजाणिय, अपुच्छि य, अगवेसिय पडिग्गाहेइ, વિના, પૂછ્યા વિના, ગવેષણા કર્યા વિના લે છે, पडिग्गाहेंतं वा साइज्जइ । (લેવડાવે છે) અને લેનારનું અનુમોદન કરે છે. से य वत्थे चउण्हं अण्णयरे सिया, તે ચાર પ્રકારના વસ્ત્રોમાંથી કોઈ એક પ્રકારનું વસ્ત્ર तं जहा छोय छे.भ१. णिच्च-णियंसणिए, ૧. હંમેશા કામમાં આવે તેવું. २. मज्जणिए, २. स्नान पछी ५७३ शय ते. ३. छण्णूसविए, 3. उत्सवमा पहेरी शाय ते. ४. रायदुवारिए । ४. रासमामा परी २.य.ते. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । माछे. - नि. उ. १५, सु. ९९ दुगुंछियकुलाओ वत्थाइ गहणस्स पायच्छित्त सुत्त- सित गथी Reaule ASEA२वानुं प्रायश्यित्त सूत्र: १४९८. जे भिक्ख दुगुंछियकुलेसु वत्थं वा, पडिग्गहं वा, १४८८.भिक्षु शितणथी वस्त्र, पात्र, बस, कंबलं वा, पायपुंछणं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं પાદપ્રોંછન લે છે, (લેવડાવે છે અને લેનારનું वा साइज्जइ । અનુમોદન કરે છે, तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उघाइयं । તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન - नि. उ. १६, सु. २८ (प्रायश्चित्त) सावे. Page #773 -------------------------------------------------------------------------- ________________ ७०४ चरणानुयोग उद्दघोषणा सह वस्त्र याचना प्रायश्चित्त सूत्र १४९९-१५०२ उग्घोस जायणाए पायच्छित्त सुत्ताई ઊંચા સ્વરથી વસ્ત્રની યાચના કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : १४९९. जे भिक्खू णायगं वा, अणायगं वा, उवासगं वा, १४८८. भिक्षु स्वतन पनि पास अनुपास अणुवासगं वा, गामंतरंसि वा, गामपहंतरंसि वा, પાસેથી, ગામમાં કે ગામમાર્ગમાં માંગી-માંગીને वत्थं ओभासिय-ओभासिय जायइ, जायंतं वा વસ્ત્રની યાચના કરે છે. (કરાવે છે, અને કરનારનું साइज्जइ । અનુમોદન કરે છે. जे भिक्खू णायगं वा, अणायर' वा, उवासगं वा, જે ભિક્ષુ સ્વજન, પરિજન, ઉપાસક, કે અનુપાસકને अणुवासगं वा, परिसामज्झा-.' उहवेत्ता वत्थे પરિષદમાંથી ઉઠાડી, માંગી-માંગીને તેની પાસેથી ओभासिय जायइ, जायंत वा साइज्जइ । વસ્ત્રની યાચના કરે છે, (કરાવે છે કે કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન उग्घाइयं । (प्रायश्यित्त.) मावेछ. - नि. उ. १८, सु. ७१- ७२ वत्थणीसाए वसणस्स पायच्छित्त सुत्ताई વસ્ત્રો માટે એક સ્થાને રહેવાનાં પ્રાયશિચત્ત સુત્ર: १५००. जे भिक्खू वत्थणीसाए उडुबद्धं वसइ, वसंतं वा १५००.भिक्षु वस्त्र भाटे 13 भीनी *तुम (मे साइज्जइ । स्थाने) २३ छ(२भावे छे) भने २नारन અનુમોદન કરે છે. जे भिक्खू वत्थणीसाए वासावासं वसइ, वसंतं वा જે ભિક્ષુ વસ્ત્ર માટે વર્ષાવાસમાં રહે છે, साइज्जइ। (२ावे छ) अने र नारनु अनुमोदन ४३ छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન उग्घाइयं । (प्रायश्चित्त) सावेछ. - नि. उ. १८, सु. ७३- ७४ सचेल अचेलसह वसणस्स पायच्छित्त सत्ताई સચેલ અચેલની સાથે રહેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : १५०१. जे भिक्खू सचेले सचेलयाणं मज्झे संवसइ, १५०१.४ सयेद भिक्षसलोनाक्ये रहेछ, (२पावेछ) संवसंतं वा साइज्जइ । અને રહેનારનું અનુમોદન કરે છે. जे भिक्ख सचेले अचेलयाणं मज्झे संवसइ, જે સચેલ ભિક્ષુ અચલકો ની વચ્ચે રહે છે, (રખાવે છે) संवसंतं वा साइज्जइ । અને રહેનારનું અનુમોદન કરે છે. जे भिक्खु अचेले सचेलयाणं मज्झे संवसइ, જે અચેલ ભિક્ષુ સચેલકોની વચ્ચે રહે છે, (રખાવે છે) संवसंतं वा साइज्जइ । અને રહેનારનું અનુમોદન કરે છે. जे भिक्ख अचेले अचेलयाण मज्झे संवसइ, જે અચેલ ભિક્ષુ અચલકોની વચ્ચે રહે છે, (રખાવે છે) संवसंतं वा साइज्जइ । અને રહેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त)मावेछ. - नि. उ. ११, सु. ८७-९० गिहिवत्थोवओगकरणस्स पायच्छित सुतं ગૃહસ્થના વસ્ત્રોનો ઉપયોગ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ १५०२. जे भिक्खू गिहिवत्थं परिहेइ, परिहेंतं वा साइज्जइ । १५०२. भिक्षु गस्थनां स्त्र ५३३ छ, (परावे छ) અને પહેરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) सावे. नि. उ १२, सु. ११ Page #774 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५०३-०६ संघाटी दीर्घसूत्र बंधन प्रायश्चित्त सूत्र चारित्राचार ७०५ સંપાડી દીધુત્તમUપાછિત્ત સુરં – ચાદરને લાંબી દોરીઓ બાંધવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૨૫૦૨. મિકq ૩urો સંપાડીણ ઢીમુન્ના રે, ૧૫૦૩. જે ભિક્ષ પોતાની સંઘાટી (ચાદર)ને લાંબી દોરી करेंतं वा साइज्जइ । બાંધે છે. (બંધાવે છે) અને બાંધનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) . ૩. ૬ સુ. ૨૩ આવે છે. कपासाओ दीहसुत्तकरण पायच्छित सुतं કપાસને કાંતવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૬૦૪, ને મળું સન-પ્પાસાનો વા, ૩UU —પ્પાસાઓ ૧૫૦૪. જે ભિક્ષુ શણ, ઊન, રૂ અથવા અમિલના કપાસને वा, पोंड कप्पासाओ वा, अमिलकप्पासाओ वा, કાંતીને સુતર બનાવે છે, (બનાવડાવે છે) અને दीहसुत्ताई करेइ, करेंत वा साइज्जइ । બનાવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્દઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે, - વિ. ૩. ૧, મુ. ર૪ fધવલુસ સંકડી સિવાવ પાત્ત સુi– ભિક્ષુને ચાદર સીવડાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૨૦૦૬, a fપ્રવધુ અrgો સંવુિં અ થTU . ૧૫૦૫. જે ભિક્ષુ પોતાની સંઘાટીને અન્યતીર્થિક કે ગૃહસ્થ गारथिएण वा सिव्वावेइ, सिव्वावेतं वा साइज्जइ । પાસે સીવડાવે છે, સીવડાવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. - વિ. ૩. , . ૨૨ वत्थपरिकम्म पायच्छित्त सुत्ताई વસ્ત્ર પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૫૦૬. ને +q વત્થર પથવુિં , વેંત વા ૧૫૦૬. જે ભિક્ષુ વસ્ત્રને એક થીંગડું દે છે, (દેવડાવે છે) સાન ! અને દેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वत्थस्स परं तिण्हं पडियाणियाणं देइ. જે ભિક્ષ વસ્ત્રને ત્રણ થીગડાંથી વધુ થીગડાં દે છે, देंतं वा साइज्जइ । (દેવડાવે છે) અને દેનારનું અનુમોદન કરે છે. जे भिक्ख अविहीए वत्थं सिव्वइ, सिव्वेंतं वा જે ભિક્ષુ અવિધિથી વસ્ત્રને સીવે છે, (સીવડાવે છે) साइज्जइ । અને સીવવાનું અનુમોદન કરે છે. . जे भिक्खू वत्थस्स एग फालिय-गंठियं करेइ, જે ભિક્ષુ ફાટેલા વસ્ત્રને એક ગાંઠ આપે છે, (અપાવે करेंत वा साइज्जइ । છે) અને આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वत्थस्स परं तिण्डं फालिय-गंठियाणं જે ભિક્ષુ ફાટેલા વસ્ત્રને ત્રણથી વધુ ગાંઠ મારે છે करेइ, करेंतं वा साइज्जइ । (મરાવે છે) અને મારનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वत्थस्स एग फालियं गंठेइ, गंठेत वा જે ભિક્ષુ એક સીલાઈ કરીને વસ્ત્રને જોડે છે, સંજ્ઞા (જોડાવે છે) અને જોડનારનું અનુમોદન કરે છે. जे भिक्खु वत्थस्स परं तिण्हं फालियाणं गंठेइ, જે ભિક્ષુ ત્રણથી વધુ સલાઈ કરે છે, (કરાવે છે) गंठेतं वा साइज्जइ । અને કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वत्थं अविहीए गंठेइ, गंठेतं वा જે ભિક્ષુ વસ્ત્રને અવિધિથી જોડે છે, (જોડાવે છે) સારૂ | અને જોડનારનું અનુમોદન કરે છે. ચાદરને દીર્ઘસત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે - શરીર પર બાંધવાથી નાની પડે છે તો તેના છેડે બાંધવા માટે દોરી લગાવી શકાય છે. એ બંધનસુત્ર એવા પ્રમાણનું હોય કે બાંધ્યા પછી ચાર આંગળ વધુ દોરી શેષ રહે નહિ. આગળના સૂત્રમાં અનેક પ્રકારના કપાસને દીર્ઘસૂત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે- જુદા જુદા કપાસોને તકલી, રેંટિયા આદિથી કાંતવું. માટે આ સૂત્રમાં સુતર આદિ કાંતવા, કતાવવા આદિના પ્રાયશ્ચિત્ત કહ્યાં છે. Page #775 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ चरणानुयोग पृथ्वीकाय आदि नीहरण द्वारा वस्त्र शुद्धिकरण प्रायश्चित्त सूत्र १५०७ जे भिक्खू वत्थं अतज्जाएणं गहेइ, गहें तं वा જે ભિક્ષુ વિજાતીય વસ્ત્રને જોડે છે, (જોડાવે છે) साइज्जइ। અને જોડનારનું અનુમોદન કરે છે. जे भिक्ख अइरेग-गहियं वत्थं परं दिवडढाओ જે ભિક્ષુ ત્રણથી વધુ સીલાઈ કરેલા વસ્ત્રને દોઢ मासाओ धरेइ, धरेतं वा साइज्जइ। માસથી વધુ પહેરે છે, (પહેરાવે છે) અને પહેરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક અનુદ્યાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશિચત્ત) આવે છે. -ન. ૩. ૬, . ક૭-૧૬ वत्थओ पुढवीकाइयाइ निहरण पायच्छित्त सुत्ताई વસ્ત્રથી પૃથ્વીકાય આદિને કાઢવાનાં પ્રાયશિચત્ત સૂત્ર : ૨૦૧૭. ને ઉમરવું વત્થામો પુ છાયું નહિરૂ પીડુિં ૧૫૦૭. જે ભિક્ષુ વસ્ત્રમાંથી (સચિત્ત) પૃથ્વીકાયને કાઢે છે. णीहरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहतं બીજા દ્વારા કઢાવે છે, કાઢનાર (વસ્ત્ર લાવીને) આપે वा साइज्जइ । તેને લે છે, લેવા માટે કહે છે, લેનારની અનુમોદના કરે છે. जे भिक्खू वत्थाओ आउकायं णीहरइ णीहरावेइ જે ભિક્ષુ વસ્ત્રમાંથી (સચિત્ત) અપૂકાય(પાણી)ને કાઢે णीहरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहेंतं છે, બીજા દ્વારા કઢાવે છે, કાઢેલાને (વસ્ત્ર લાવીને) वा साइज्जइ । આપે તેને લે છે, લેવા માટે કહે છે, લેનારની અનુમોદના કરે છે. जे भिक्खू वत्थाओ तेउकायं णीहरइ णीहरावेइ જે ભિક્ષુ વસ્ત્રમાંથી (ચિત્ત) અગ્નિકાય (અગ્નિ)ને णीहरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहेंतं કાઢે છે, બીજા દ્વારા કઢાવે છે, કાઢનાર (વસ્ત્ર वा साइज्जइ । લાવીને) આપે તેને લે છે, લેવા માટે કહે છે લેનારની અનુમોદના કરે છે. जे भिक्खू वत्थाओ कंदाणि वा-जाव-बीयाणि वा જે ભિક્ષુ વસ્ત્રમાંથી (સચિત્ત) કંદમૂળ યાવત્ બીજ णीहरइ णीहरावेइ णीहरियं आहद् देज्जमाणं કાઢે છે, કઢાવે છે, કાઢનાર (વસ્ત્ર લાવીનેઆપે पडिग्गाहेइ पडिग्गाहतं वा साइज्जइ । તેને લે છે લેવા માટે કહે છે. લેનારની અનુમોદના કરે છે. जे भिक्खू वत्थाओ ओसहिबीयाई णीहरइ णीहरावेइ જે ભિક્ષ વસ્ત્રમાંથી ઔષધિ (સચિત્ત) બીજને કાઢે णीहरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहंतं છે, કઢાવે છે, કાઢેલા (વસ્ત્ર લાવીને) આપે તેને લે વા સન્નિડું | છે, લેવા માટે કહે છે, લેનારની અનુમોદના કરે છે. जे भिक्ख वत्थाओ तसपाणजाई णीहरइ णीहरावेइ જે ભિક્ષુ વસ્ત્રમાંથી ત્રસ પ્રાણીઓ કાઢે છે, કઢાવે णीहरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहंतं છે, કાઢેલા (વસ્ત્ર લાવીને) આપે તેને લે છે, લેવા वा साइज्जइ । માટે કહે છે, લેનારનું અનુમોદન કરે છે. जे भिक्ख वत्थं णिक्कोरे इ. णिक्कोरावे इ. જે ભિક્ષુ વસ્ત્રને કોતરે છે, કોતરાવે છે, કોતરેલ णिक्कोरियं आहट देज्जमाण पडिग्गाहेइ (વસ્ત્ર લાવીને) આપે તે લે છે, લેવા માટે કહે છે, पडिग्गाहंतं वा साइज्जइ । લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. -નિ. ૩. ૨૮, સુ. ૬૪–૭૦ Page #776 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५०८-१० एषणीय पात्र चारित्राचार ७०७ પાએષણા વિધિ કલ્પ - ૧ एसणिज्ज पायाई એષણીય પાત્રઃ ૧૦૮, તે પિવરવૂ વા, ઉપવરવુ વા મહેન્ગા પર્વ ૧૫૦૮.સાધુ કે સાધ્વી પાત્રની એષણા કરવા ઈચ્છે તો પાત્રોનાં एसित्तए, से ज्जं पुण पायं जाणेज्जा, तं जहा સંબંધમાં એવું જાણે કે, તે આવા પ્રકારના હોય છે - . ટાઉથપાયે વા, ૨. રાપાયે વા, ૧. તુંબડાંનાં પાત્ર, ૨. લાકડાનાં પાત્ર, અને ३. मट्टियापायं वा ૩. માટીનાં પાત્ર. तहप्पगारं पायं जे णिग्गंथे तरुणे जुगवं बलवं એ પાત્રોમાંથી જે નિગ્રંથ મુનિ તરુણ છે, ઉપદ્રવ अप्पायंके थिर-संघयणे से एग पायं धारेज्जा. नो રહિત છે, બળવાન છે, રોગ રહિત છે, સ્થિર बिइयं । સંહનનવાળો છે, તે એક જ પ્રકારનાં પાત્ર ધારણ - મા. સુ. ૨, ૫, ૬, ૩. ૬, સુ. ૧૮૮ કરે પણ બીજા પ્રકારનાં પાત્ર ધારણ ન કરે. पडिलेहणाणंतरमेव पडिग्गह- गहण-विहाणं પ્રતિલેખન કર્યા બાદ પાત્ર ગ્રહણ કરવાનું વિધાન : ૨૫૦૨. શિયા સે પર નેત્તા પડાનાં , સે ૧૫૦૯.જો ગૃહસ્થ પાત્ર લાવીને આપે ત્યારે સાધુએ લેતા पुवामेव आलोएज्जा પહેલાં કહેવું જોઈએ કે - “મારૂસો ત વા, મળી ! ત વા, તુમ વેવ ને હે આયુષ્મનું ભાઈ ! અથવા બહેન ! હું આ संतियं पडिग्गह, अंतोअंतेणं पडिलेहिस्सामि ।" પાત્રનું તમારી સામે જ ચારે તરફથી યથાયોગ્ય પ્રતિલેખન કરીશ.” केवली बूया-आयाणमेयं, કારણ કે સર્વજ્ઞ ભગવાને ફરમાવ્યું છે કે પાત્ર જોયા વિના લેવું તે કર્મબંધનું કારણ છે. अंतो पडिग्गहंसि पाणाणि वा, बीयाणि वा, સંભવ છે કે પાત્રમાં કદાચ પ્રાણી, બીજ અથવા हरियाणि वा, લીલોતરી હોય, अह भिक्खूणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे, जं માટે તીર્થકર ભગવાને ભિક્ષુઓ માટે એવી પ્રતિજ્ઞા पुव्वामेव पडिग्गहं अंतो अंतेणं पडिलेहेज्जा । થાવત ઉપદેશ દીધો છે કે, સાધુ સાધ્વીએ પાત્ર - . સુ. ૨, ૫, ૬, ૩. , સુ. ૧૬૬ ગ્રહણ કરતાં પૂર્વે તે પાત્રનું ચારે તરફથી પ્રતિલેખન કરવું જોઈએ. थेरगहिय पडिग्गहाईणं विही સ્થવિરનાં નિમિત્તે લાવેલાં પાત્ર આદિની વિધિ : ૨૫૨૦. નિરંથ a i Traફ કુરું પડાપડિયા ૧૫૧૦.ગૃહસ્થના ઘરે પાત્ર ગ્રહણ કરવાના હેતુથી પ્રવેશેલા अणुपविढे समाणे केइ दोहिं पडिग्गहे हिं સાધુને કોઈ ગૃહસ્થ બે પાત્ર ગ્રહણ કરવા માટે उवनिमंतेज्जा આમંત્રિત કરે. “एगं आउसो ! अप्पणा पडिभुंजाहि, एग थेराणं હે આયુષ્મનું શ્રમણ ! એ બે પાત્રમાંથી એક પાત્ર दलयाहि, તમે પોતે રાખજો અને બીજું પાત્ર સ્થવિર મુનિઓને આપજો.” कप्पइ णिग्गंथाण वा, णिग्गंधीण वा तओ पायाइंधारित्तए वा, परिहरित्तए वा, तं जहा-लाउयपाए वा, दारुपाए वा, मट्टिया પણ વા | -તા . ૨ ૩. ૨, મુ. ૨૭૮lebrary.org Page #777 -------------------------------------------------------------------------- ________________ ७०८ चरणानुयोग से य तं पडिगाहेज्जा, थेरा य से अणुगवेसियव्वा सिया ।।" जत्थेव अणुगवेसमाणे थेरे पासिज्जा तत्थेव अणुष्पदायव्वे सिया, नो चेव णं अणुगवेसमा थेरे पासिज्जा, तं नो अप्पणा परिभुंजेज्जा, नो अण्णेसिं दावए, एंगते अणावाए अचित्ते बहुफासुए थंडिले पडिलेहेत्ता पमज्जित्ता परिट्ठावेयव्वे सिया । अतिरिक्त पात्र वितरण प्रायश्चित्त एवं जाव दसहिं पडिग्गहेहिं, जहा पडिग्गह वत्तव्वया भणिया एवं गोच्छगરથહરળ-રોજ--પટ્ટા વન—ી સંથા वत्तव्वया य भणियव्वा - जाव-दसहिं संथारएहिं उवणिमंतेज्जा - जाव-परिट्ठावेयब्वे सिया । – વિ. સ. ૮, ૩. ૬, સુ. ૬-૬ अइरेग - पडिग्गह- वियरण पायच्छित सुत्ताई૬. ને મિવધૂ અરેનું પડિશન્ન ળ સિય નિં समुद्दितिय तं गणिं अणापुच्छिय अणामंतिय अणमण्णस्स वियरइ, वियरंतं वा साइज्जइ । जे भिक्खू अइरेगं पडिग्गहं खुड्डगस्स वा, વુદ્ધિયા વા, થેરસ વા, થેરિયાર્ વા, ૪-હસ્થચ્છિામ્સ, અ-પાયાિમ્સ, अ- णासच्छिण्णस्स, अ-कण्णच्छिण्णस्स, ઞ-ખોટ્ટુવ્ઝિામ્સ, સન્ક્સ રેડ, વેંત વા સર્િ। जे भिक्खू अइरेगं पडिग्गहं खुड्डगस्स वा, બુદ્ધિયાણ વા, થેાસ્ક વા, થેરિયાદ્ વા, हत्थच्छिण्णस्स, पायच्छिण्णस्स, णासच्छिण्णस्स, कण्णच्छिण्णस्स, ओट्ठच्छिण्णस्स, असक्कस्स न ટ્રેડ્, ન દ્વૈત વા સાİરૂ | तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । – ન. ૩. ૨૪, સુ. ૬-૭ सूत्र १५११ શ્રમણ તે બન્ને પાત્રને ગ્રહણ કરી ત્યારબાદ વિરોની ગવેષણા કરે. ગવેષણા કર્યા બાદ સ્થવિર મુનિઓને જ્યાં પણ જુએ ત્યાં પાત્ર અર્પણ કરે. ગવેષણા કરવા છતાં પણ જો સ્થવિર મુનિ ક્યાંય પણ ન મળે તો તે પાત્રનો ન તો પોતે ઉપયોગ કરે તથા ન બીજા શ્રમણને આપે. પરંતુ એકાંત અનાપાત (આવાગમન ન હોય તેવો) માર્ગ, એવી અચિત્ત કે પ્રાસુક જગ્યામાં પ્રતિલેખન તથા પ્રમાર્જન કરી તે પાત્રને પઠવી દે. એજ પ્રમાણે ત્રણ, ચાર યાવત્ દસ પાત્ર સુધીનું વિવેચન પૂર્વોક્ત વિવેચન જેવું જાણવું જોઈએ. જે પ્રમાણે પાત્રના વિષયમાં કહ્યું, તે જ પ્રમાણે ગોચ્છગ, રજોહરણ, ચોળપટ્ટક, કંબલ, લાઠી, સંસ્તારકનું વર્ણન પણ કહેવું જોઈએ યાવત્ ગૃહસ્થ દસ સંસ્તાક સુધીનું નિયંત્રણ કરે યાવત્ સ્થવિર ન મળવાથી તેને પરઠવી દેવું જોઈએ. અતિરિક્ત પાત્ર વિતરણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૫૧૧.જે ભિક્ષુ ગણીના નિમિત્તે વધુ પાત્ર લઈ, ગણીને પૂછ્યા વિના કે આમંત્રિત કર્યા વિના એક બીજાને આપે છે, (અપાવે છે) અને આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ બાલ સાધુ સાધ્વી માટે અથવા વૃદ્ધ સાધુ સાધ્વી માટે કે જેમના હાથ, પગ, નાક, કાન, હોઠ કપાયેલાં નથી, જે સશક્ત છે. તેમને વધેલા પાત્ર રાખવાની આજ્ઞા આપે છે, (અપાવે છે) અને આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ બાલ સાધુ-સાધ્વી માટે અથવા વૃદ્ધ સાધુ સાધ્વી માટે કે જેમના હાથ, પગ, નાક, કાન, હોઠ, કપાયેલાં છે, જેઓ અશક્ત છે, તેમને વધેલા પાત્ર રાખવાની આજ્ઞા આપતા નથી, (અપાવતા નથી) તથા ન આપનારની અનુમોદના કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. Page #778 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५१२ - १४ औद्देशिकादि पात्रग्रहण निषेध નિષેધ કલ્પ-૨ उद्देसियाई पाय - गहण णिसेहो ૨. સે મિલવું વા, મિવવુળી વા સે ખં પુળ પયં जाणेज्जा- अस्सिपडियाए एगं साहम्मियं समुद्दिस्स પાળવું-નાવ-સત્તારૂં સમાર॰મ સમુદ્દિફ્સ, હ્રીય, पामिच्चं, अच्छिज्जं, अणिसिहं, अभिहडं आहटु ચેડ્ । तं तहप्पारं पायं पुरिसंतरकडं वा, अपुरिसंतरकडं વા, વરિયા નીહડ વા, ગળોનું વા, ગત્તક્રિય વા, અળટ્ટિય વા, પરિપુત્ત વા, ગરિમુર્ત્ત વા, आसेवियं वा, अणासेवियं वा अफासुर्य अणेस णिज्जं ति मण्णमाणे लाभे संते णो पडिग्गाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण पाय जाणेज्जा अस्सिं पडियाए बहवे साहम्मिया समुद्दिस्स पाणाई - जाव-सत्ताइं समारब्भ समुद्दिस्स -બાવ-નો પડિહેન્ગીં ! से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण पायंजाणेज्जा- अस्सिपडियाए एगं साहम्मिणिं समुद्दिस्स पाणाई - जाव-सत्ताई समारम्भ समुद्दिस्स- जाव णो पडिग्गाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण पायं जाणेज्जा - अस्सि पडियाए बहवे साहम्मिणीओ समुद्दिस्स पाणाई - जाव- सत्ताइं समारब्भ समुद्दिस्स -ગાવ-ખો પડિહે|| | - . સુ. ૨, ૬. ૬, ૩. ૬, સુ. ૬૦ () समणाइ पगणिय निम्मिय पायस्स णिसेहो૧. સે મિલહૂ વા, મિવવુળી વા તે ખં પુળ પયં जाणेज्जा - बहवे समण- माहण अतिहि किविण वणीमए पगणिय पगणिय समुद्दिस्स- जावआहट्टु चेएइ ! तं तप्पगारं पायं पुरिसंतरकडं वा, अपुरिसं तरकडं વા-ગાવ-ખો પડિઆદેના ! -મા. સુ. ર, અ. ૬, ૩. ૬, સુ. ૧૬૦ (૩) अद्ध जोयणमेरा परं पायपडियाए गमण जिसेहो૪. સે મિલ્લૂ વા, મિવવુળી વા પર અદ્ધહોયળમેરા पायपडियाए णो अभिसंधारेज्जा गमणाए । આ. સુ. ૨, ૩, ૬, ૩. ૩, સું. ૧૮° चारित्राचार ઔદ્દેશિકાદિ પાત્ર ગ્રહણનો નિષેધ : ૧૫૧૨. સાધુ કે સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કે, આ પાત્ર એક સ્વધર્મી સાધુને ઉદ્દેશ્ય કરીને પ્રાણી યાવત્ સત્વોનો સમારંભ કરીને બનાવવામાં આવ્યું છે, ખરીદેલું છે, ઉધાર લીધેલું છે, ઝુંટવીને લીધેલ છે, બે સ્વામીમાંથી એકની આજ્ઞાથી લીધેલું છે તથા અન્ય સ્થાનેથી અહીં લાવેલું છે. તો આ પ્રકારના પાત્ર બીજા કોઈ પુરુષને આપેલાં હોય અથવા ન આપેલાં હોય, બહાર કાઢેલાં હોય અથવા ન કાઢેલાં હોય, સ્વીકારેલાં હોય અથવા ન સ્વીકારેલાં હોય, ઉપયોગી હોય અથવા અનુપયોગી હોય, ભોગવેલાં હોય કે ન ભોગવેલા હોય- એવા પ્રકારના પાત્ર અપ્રાસુક તથા અનૈષણીય જાણી મળવા છતાં પણ ગ્રહણ ન કરે. ७०९ સાધુ અથવા સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કે, દાતાએ પોતાના માટે નથી બનાવેલાં પરંતુ અનેક સાધુ યા સાધ્વીઓ માટે, પ્રાણી યાવત્ સત્વોનો સમારંભ કરી બનાવેલ છે તો એવું પાત્ર યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી પાત્રના સંબંધમાં એમ જાણે કે, દાતાએ પોતાના માટે બનાવેલ નથી, પરંતુ એક સાધર્મિણી સાધ્વી માટે પ્રાણી યાવત્ સત્વોનો સમારંભ કરી બનાવેલ છે તો એવું પાત્ર યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી પાત્રના સંબંધમાં એમ જાણે કે, દાતાએ પોતાના માટે બનાવેલાં નથી, પરંતુ અનેક સાધર્મિક સાધ્વીઓના માટે પ્રાણી યાવત્ સત્વોનો સમારંભ કરી બનાવેલ છે તો એવું પાત્ર યાવત્ ગ્રહણ ન કરે. શ્રમણ આદિની ગણત્રી કરીને બનાવેલાં પાત્ર લેવાનો નિષેધ : ૧૫૧૩.સાધુ અથવા સાધ્વી પાત્રના સંબંધમાં એમ જાણે કે, અનેક શ્રમણ બ્રાહ્મણ, અતિથિ, કૃપણ વનીપક આદિને ગણી ગણીને એમના ઉદ્દેશ્યથી બનાવેલાં યાવત્ અન્ય સ્થાનોથી અહીં લાવેલા છે. ન તો એવા પ્રકારનાં પાત્ર અન્ય કોઈને દીધેલાં હોય અથવા ન દીધેલાં હોય તો એવું પાત્ર યાવત્ ગ્રહણ કરે. પાત્રૈષણા માટે અર્ધ યોજનની મર્યાદાથી વધુ જવાનો નિષેધ : ૧૫૧૪.પાત્ર લેવા માટે સાધુ અથવા સાધ્વી અર્ધ યોજન એટલે કે બે ગાઉ ઉપરાંત જવાનો વિચાર ન કરે. Page #779 -------------------------------------------------------------------------- ________________ ७१० चरणानुयोग पात्र हेतु अर्द्ध योजन मर्यादा भंग करण प्रायश्चित्त सूत्र सूत्र १५१५-१७ पायपडियाए अद्धजोयणमेरा लंघणस्स पायच्छित्त सत्ताई- पात्र भाटेअईयोननी महिवान प्रायश्चित्त स्त्र: १५१५. जे भिक्ख परं अद्धजोयणमेराओ पायपडियाए गच्छइ, १५१५.४ भिक्षु पात्रदेवाने भाटे अर्थ योनथी वधु %ीय गच्छंतं वा साइज्जइ । छ, (ओईने भो से छ) नारनु अनुमोहन ३ छे. जे भिक्ख परं अद्धजोयणमेराओ सपच्चवायंसि જે ભિક્ષુ વિકટ પરિસ્થિતિમાં પણ અર્ધયોજનથી વધુ पायं अभिहडं आहटु दिज्जमाणं पडिग्गाहेइ, દૂરવાળા પાત્રને સામેથી લાવી આપતા હોય તેને લે पडिग्गाहेंतं वा साइज्जइ। छ, (खेवरावेछ) भने सेना२नुं अनुमोहन ७३ छ. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) आवे छे. - नि. उ. ११, सु. ७-८ महदणमोल्लाणं पडिग्गहाणं गहण-णिसेहो બહુમૂલ્યવાળા પાત્ર ગ્રહણ કરવાનો નિષેધ : १५१६. से भिक्ख वा, भिक्खणी वा से ज्जाई पण पायाई १५१६. स्थन। घरभ पात्र भाटे प्रवेशमा साधु अथवा जाणेज्जा-विरूवरूवाई महद्धणमोल्लाई, तं जहा સાધ્વી એમ જાણે કે, વિવિધ પ્રકારના મહામૂલ્યવાન पात्रोछ,भ१. अयपायाणि वा, २. तउपायाणि वा, १. योजना पात्र, २. थारन पात्र, ३. तंबपायाणि वा, ४. सीसगपायाणि वा, 3. तलन पात्र, ४. सीसाना पात्र, ५. हिरण्णपायाणि वा, ६. सुवण्णपायाणि वा, ५.यांहीना पात्र, 5. सुवाना पात्र, ७. रीरियपायाणि वा, ८. हारपुडपायाणि वा, ७. पीत्तणन पात्र, ८. पोदापात्र, ९. मणिपायाणि वा, १०. कायपायाणि वा, ८. भटिल मात्र, १०. आय पात्र, ११. कंसपायाणि वा, १२. संखपायाणि वा, ११. सानुं पात्र, १२. शंभ पात्र, १३. सिंगपायाणि वा, १४. दंतपायाणि वा, १३. शुंग पात्र, १४. ईत पात्र, १५. चेलपायाणि वा, १६. सेलपायाणि वा, १५. वस्त्र पात्र, १६.५पाए पात्र १७. धम्मपायाणि वा, १७. थर्भपात्र. अण्णयराई वा तहप्पगाराई विरूवरूवाई બીજાં પણ એવાં બહુમૂલ્ય વિવિધ પ્રકારના પાત્રોને महद्धणमोल्लाई पायाई अफासुयाई-जाव-नो અપ્રાસુક જાણીને યાવત ગ્રહણ ન કરે. पडिगाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से ज्जाई पुण पायाई સાધુ અને સાધ્વી જે પાત્રો મૂલ્યવાન લોખંડ કે जाणेज्जा-विरूवरूवाइं महद्धणबंधणाई, तं जहा ચામડાથી જડેલાં હોય, જેમ કે - લોખંડથી જડેલાં अयबंधणाणि वा-जाव-चम्मबंधणाणि वा હોય યાવત્ ચર્મથી જડેલાં હોય અથવા અન્ય કોઈ अण्णय राई वा तहप्पगाराई विरूवरूवाई મૂલ્યવાન જડતરવાળા પાત્ર હોય તો તેને અબાસુક महद्ध णबंधणाइं पायाई अफासुयाई-जाव-णो જાણી યાવતું ગ્રહણ ન કરે. पडिगाहेज्जा । - आ. सु. २, अ. ६, उ. १, सु. ५९२-५९३ णिसिद्ध पाय पायच्छित्त सुत्ताई નિષિદ્ધ પાત્રનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : १५१७. जे भिक्खू १५१७.४ भिक्षु१. अय-पायाणि वा, २. तउय-पायाणि वा, १. योजना पात्र, २.5थीन पात्र, ३. तंब-पायाणि वा, ४. सीसग-पायाणि वा, 3. ताना पात्र, ४. सासाना पात्र, ५. हिरण्ण-पायाणि वा, ६. सुवण्ण-पायाणि वा, ५. योहाना पात्र, 5. सुपनि पात्र ७. रीरिय-पायाणि वा, ८. हारपुड-पायाणि वा, ७. चीत्तणना पत्र, ८. पोला पात्र, ९. मणि-पायाणि वा, १०. काय-पायाणि वा, ८. भरा मात्र, १०. आय पात्र, Page #780 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५१८ संकेत वचन प्राप्त पात्र ग्रहण निषेध चारित्राचार ११ ૨૨. ઇંસ-પાવન વા, ૨૨. એG-પાયોનિ વા, ૧૧. કાંસાનું પાત્ર, ૧૨. શંખ પાત્ર, ૨૩, સિંગા-પાયા વા, ૨૪. તંત-પથાન ત્રા, ૧૩, શૃંગ પાત્ર, ૧૪, દંત પાત્ર, ૫. Q–પથMિ વા, ૨૬, સે–પાયfખ વી, ૧૫. વસ્ત્ર પાત્ર, ૧૬, પાષાણ પાત્ર, ૨૭. વક્મ-પાવન વા, ૧૭. ચર્મ પાત્ર. अण्णयराणि वा तहप्पगाराणि पायाणि करेइ, करेंतं કે બીજા કોઈ પણ એવા પાત્ર બનાવે છે, (બનાવડાવે वा साइज्जइ । છે) અને બનાવનારની અનુમોદના કરે છે. जे भिक्खू अय-पायाणि वा-जाव-चम्म पायाणि જે ભિક્ષુ લોઢાનું પાત્ર યાવતુ ચર્મનું પાત્ર કે બીજા वा, अण्णयराणि वा, तहप्पगाराणि पायाणि वा, કોઈ પણ પાત્ર રાખે છે, (૨ખાવે છે) અને રાખનારનું धरेइ, धरेत वा साइज्जइ । અનુમોદન કરે છે. जे भिक्खू अय-बंधणाणि वा-जाव-चम्म જે ભિક્ષુ પાત્રને લોઢાના યાવતુ ચર્મના કે બીજા કોઈ बंधणाणि वा, अण्णयराणि वा, तहप्पगाराणि પણ પાત્ર જડતરથી મઢે છે, (મઢાવે છે, અને बंधणाणि करेइ, करेंतं वा साइज्जइ । મઢનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अय-बंधणाणि वा-जाव-चम्म જે ભિક્ષુ લોઢાના યાવતુ ચર્મના કે બીજા કોઈ પણ बंधणाणि वा, अण्णयराणि वा, तहप्पगाराणि જડતરવાળા પાત્ર રાખે છે, (૨ખાવે છે) અને बंधणाणि धरेइ, धरेतं वा साइज्जइ ।रे રાખનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -. ૩. ૪, સુ. ૨-૨, ૪–૯ संगार वयणेण पडिग्गह गहण णिसेहो સંકેત વચનથી પાત્ર ગ્રહણનો નિષેધ : ઉપ૨૮. હૈ i uતા પ્રસUT Uસમvi ufષત્તા પરો વM- ૧૫૧૮. પાત્રની યાચના કરતા સાધુને જોઈને કોઈ ગૃહસ્થ એમ કહે કે - “आउसंतो समणा! एज्जाहि तुमं मासे ण वा, "હે આયુષ્યનું શ્રમણ ! તમે આ સમયે ચાલ્યા दसरातेण वा, पंचरातेण वा, सुते वा, सुततरे वा, જાઓ, એક માસના દસ દિવસ કે પાંચ દિવસ બાદ तो ते वयं आउसो ! अण्णतरं पायं दासामो ।" અથવા કાલે કે પરમ દિવસે આવજો. ત્યારે અમે તમને કોઈ પાત્ર આપીશું.' एतप्पगारं णिग्घोसं सोच्चा निसम्म से पव्वामेव એવા પ્રકારનું કથન સાંભળી સાધુ તેને પહેલેથી જ શાસ્ત્રોની કહી દે કે – "आउसो ! ति वा, भगिणी ! ति वा, णो खल मे ‘હે આયુષ્મનું ગૃહસ્થ ! અથવા બહેન !, અમને આવા कम्पति एतप्पगारे संगार वयणे पडिसुणेत्तए, વાયદાવાળા વચન સ્વીકારવા કલ્પતા નથી. જો તમે अभिकखसि मे दाउं इदाणिमेव दलयाहि ।" પાત્ર દેવા ઈચ્છતા હો તો હમણાં જ આપી દો.” से णेवं वदंतं परो वदेज्जा સાધુના આ પ્રમાણે કહેવાથી જો ગૃહસ્થ એમ કહે કે“आउसंतो समणा ! अणुगच्छाहि तो ते वयं “હે આયુષ્યનું શ્રમણ ! અત્યારે તમે ચાલ્યા જાઓ, अण्णतरं पायं दासामो ।” થોડા સમય બાદ પાછા આવજો, અમે તમને કોઈ પાત્ર આપીશું.' से पुव्वामेव आलोएज्जा એવું સાંભળીને સાધુ તેને પહેલાંથી જ કહી દે કે, “आउसो ! ति वा, भइणी ! ति वा, णो खलु मे હે આયુષ્પનું ભાઈ ! કે બહેન ! અમને આવા कप्पति एयप्पगारे संगारवयणे पडिसुणेत्तए વાયદાવાળા વચન સ્વીકારવા કલ્પતા નથી. જો દેવા अभिकखसि मे दाउं इयाणिमेव दलयाहि ।" ઈચ્છતા હો તો અત્યારે જ આપી દો.” - મા. સુ. ૨, ૪, ૬, ૩. ૨, સુ. ૧૬૬ (૪-g) ૬. ‘૩–પયા’ અને ‘વર પાયા’ બે પાત્રવાચક શબ્દો નિશીથસૂત્રની અનેક પ્રતિઓમાં અધિક મળે છે. Jain Rucationત્રીજા અને છઠ્ઠા સૂત્ર “પરિભુજઈ”ના સિવાય આ બે સૂત્ર વધારે થવાથી છ સૂત્ર થાય છે. Page #781 -------------------------------------------------------------------------- ________________ ७१२ चरणानुयोग अफासुय पडिग्गह गहण णिसेहो१५१९. से सेवं वदतं परो णेत्ता वदेज्जा “ઞાડસો ! તિ વા, મશળી ! ત્તિ વા, બાદરેત પાય समणस्स दासामो अवियाई वयं पच्छा वि अप्पणो સયકાઇ વાળાએઁ -બાય-સત્તારૂં સમારંભ-નાવચેતેસામને” अप्रासुक पात्र - ग्रहण निषेध एतप्पगारं निरघोस सोच्चा निसम्म तहप्पगारं पायं અામુય -ગાવ-નો ડિશાÈના | –આ. સુ., અ. ૬, ૩.૩, સુ. ૨૬ (7) परिकम्मकय पडिग्गह गहण- णिसेहो१५२०. से णं परो णेत्ता वएज्जा “આવો ! તિ વા, મળિ ! ત્તિ વા, ખારેય પાય तेल्लेण वा घएण वा, णवणीएण वा, वसाए वा अब्भंगेत्ता वा, मक्खेत्ता वा समणस्स णं दासामो !” एयप्पगारं विग्घोस सोच्चा णिसम्म से पुव्वामेव आलोएज्जा “આડો ! ત્તિ વા, મળિ ! તિ વા, મા Ë તુમં પાયું તેò વા-ગાવ-વસાણ વા, અખંદિવા, मक्खाहि वा, अभिकंखसि मे दाउं एमेव दलयाहि ।" से सेयं वयंतस्स परो तेल्लेण वा जाव-वसाए वा, अब्भंगेत्ता वा, मक्खेत्ता वा दलएज्जा तहप्पगारं પાયં-પ્રાસુરું-ખાવ-નો પડિહેના सिया णं परो णेत्ता वदेज्जा “આડો ! તિ વા, મળી ! તિ વા, આરોય પાય सिणाणेण वा जाव पउमेण वा आघंसित्ता वा पघंसित्ता वा समणस्स णं दासामो ।" एतप्पारं निग्घोस सोच्चा निसम्म से पुव्वामेव आलोएज्जा “આડો ! તિ વા, મફળી ! તિ વા, મા ચં તુમ पायं सिणाणेण वा जाव- पउमेण वा आघंसाहि वा पघंसाहि वा, अभिकखसि मे दाउं एमेव दलयाहि ।" सूत्र અપ્રાસુક પાત્ર ગ્રહણ કરવાનો નિષેધ : ૧૫૧૯.સાધુના આ પ્રમાણે કહેવા છતાં પણ તે ગૃહસ્થ ધરના કોઈપણ સભ્યને એમ કહે કે - १५१९ - २० 'હે આયુષ્મન્ ભાઈ ! કે બહેન ! તે પાત્ર લાવો. અમે તેને શ્રમણને આપી દઈશું. આપણે તો આપણા પ્રયોજન માટે પછીથી પણ પ્રાણી યાવત્ સત્વોનો સમારંભ કરી યાવત્ બીજા પાત્ર બનાવી લેશું.’ આ પ્રકારનું વચન સાંભળી એવા પ્રકારના પાત્રને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. પરિકર્મકૃત પાત્ર ગ્રહણનો નિષેધ : ૧૫૨૦. કદાચ કોઈ ગૃહસ્થ ઘરની કોઈ વ્યકિતને એમ કહે કે – 'હે આયુષ્મન્ ભાઈ ! કે બહેન ! તે પાત્ર લાવો. અમે તેના પર તેલ, ઘી, માખણ કે ચરબી થોડું કે વધુ ચોપડીને સાધુને આપશું.' આ પ્રકારનું વચન સાંભળી તથા તેના ૫૨ વિચાર કરી સાધુ પહેલેથી જ કહી દે કે – 'હે આયુષ્મન્ ભાઈ ! બહેન ! આ પાત્રને તમે તેલથી યાવત્ ચરબીથી, થોડું કે વધુ ચોપડો નહીં. જો તમે મને પાત્ર દેવા ઈચ્છતા હોય તો મને એમજ આપી દો.’ સાધુના આ પ્રમાણે કહેવા છતાં પણ જો ગૃહસ્થ પાત્રને તેલથી યાવત્ ચરબીથી, ઓછું કે વધુ ચોપડીને આપે તો એવા પ્રકારના પાત્રને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. કદાચ ગૃહસ્થ ઘરની કોઈ વ્યક્તિને એમ કહે કે હૈ આયુષ્મન્ ભાઈ ! કે બહેન ! તે પાત્ર લાવો. અમે તેને સ્નાન દ્રવ્યથી યાવત્ પાદિ સુગંધિત પદાર્થ વડે એકવાર કે વારંવાર ઘસીને શ્રમણને આપીશું. આ પ્રમાણે વચન સાંભળી તથા સમજી સાધુ પહેલેથી જ કહી દે કે - 'હે આયુષ્મન્ ભાઈ ! કે બહેન ! તમે આ પાત્રને સ્નાન દ્રવ્યથી યાવત્ પદ્માદિ સુગંધિત દ્રવ્યોથી એકવાર કે વારંવાર ઘસો નહીં. જો તમે મને એ પાત્ર દેવા ઈચ્છતા હો તો એમ જ આપી દો.' Page #782 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५२१-२२ श्रमण निमित्त प्रक्षालित पात्र ग्रहण निषेध चारित्राचार ७१३ से सेवं वदंतस्स परो सिणाणेण वा-जाव-पउमेण સાધુના આ પ્રમાણે કહેવા છતાં પણ તે ગૃહસ્થ वा, आघंसित्ता वा, पघं सित्ता वा दलएज्जा સ્નાન દ્રવ્યથી યાવતું પદ્દમાદિ સુગંધિત દ્રવ્યોથી तहप्पगारं पायं अफासुयं-जाव-णो पडिगाहेज्जा । એકવાર કે વારંવાર ઘસીને પાત્ર આપે તો એવા પ્રકારનું પાત્ર અમાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. -आ. सु. २, अ. ६, उ. १, सु. ५९७ (क) समणुदेसिय-पक्खालिय-पडिग्गहस्स गहण णिसेहो- શ્રમણના નિમિત્તે ધોવાતા પાત્ર ગ્રહણનો નિષેધ : १५२१. से णं परो णेत्ता वदेज्जा ૧૫૨ ૧. કદાચ ગૃહસ્થ ઘરના કોઈ સભ્યને એમ કહે કે'आउसो ! ति वा, भइणी ! ति वा, आहरेयं पायं आयुष्मन् माई ! पडेन ! ते पात्र आपो, ई सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा, તેને અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે उच्छोलेत्ता वा, पधोवेत्ता वा समणस्स णं दासामों" વારંવાર ધોઈને શ્રમણને આપીશ.' एयप्पगारं निग्घोसं सोच्चा निसम्म से पव्वामेव આ પ્રમાણે આ પ્રકારની વાત સાંભળી, સમજી એ आलोएज्जा પહેલાં જ દાતાને કહી દે કે – “आउसो ! ति वा, भइणी ! ति वा, मा एयं तुम 'હે આયુષ્યનું ભાઈ ! કે બહેન ! એ પાત્રને તમે पायं सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा, અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર उच्छोलेहि वा, पधोवेहि वा ! अभिकखसि मे दाउं ધુઓ નહીં. જો મને દેવા ચાહતા હો તો એમ જ एमेव दलयाहि ।” आपा हो.' से से वं वदंतस्स परो सीओदगवियडेण वा, સાધુના આ પ્રમાણે કહેવા છતાં પણ જો તે ગૃહસ્થ उसिणोदगवियडेण वा, उच्छोलेत्ता वा, पधोवेत्ता वा તે પાત્રને અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે दलएज्जा । तहप्पगारं पायं अफासुयं-जाव- णो વારંવાર ધોઈને સાધુને આપે તો અપ્રાસક જાણીને पडिगाहेज्जा । યાવતુ ગ્રહણ ન કરે. -आ. सु. २, अ. ६, उ. १, सु. ५९७ (ख) कंदाइ-विसोहिय-पडिग्गहस्स गहण णिसेहो કંદાદિ કાઢીને પાત્ર આપવાનો નિષેધ : १५२२, सेणं परो णेत्ता वदेज्जा ૧૫૨૨. જો તે ગૃહસ્થ પોતાના ઘરના કોઈ સભ્યને એમ કહે કે"आउसो ! ति वा, भइणी ! ति वा. आहरेयं पायं "हे सायुमन माछ! बहेन ! पात्रने सावो. कंदाणि वा-जाव-हरियाणि वा विसोहेत्ता समणस्स અમે એમાંથી કંદ યાવતુ લીલોતરી (વનસ્પતિ) કાઢી णं दासामो” વિશુદ્ધ કરી સાધુને આપીશું.” एतप्पगारं णिग्घोस सोच्चा निसम्म से पुव्वामेव આ પ્રમાણે સાંભળી, સમજી એ પહેલેથી જ દાતાને आलोएज्जा, ही“आउसो ! ति वा, भइणी ! ति वा, मा एताणि आयुमन माई!जन ! मापात्रमाथीह तुमं कंदाणि वा-जाव-हरियाणि वा विसोहेहि, णो થાવતુ લીલી વનસ્પતિ (કાઢી) વિશુદ્ધ ન કરો. મારા खलु मे कप्पति एयप्पगारे पाये पडिगाहित्तए। માટે આ પ્રકારનું પાત્ર ગ્રહણ કરવું કહ્યું નહીં.' से सेवं वदंतस्स परो कंदाणि वा-जाव-हरियाणि સાધુના આ પ્રમાણે કહેવા છતાં પણ જો કંદ યાવતુ वा विसोहेत्ता दलएज्जा । तहप्पगारं पायं લીલોતરી વનસ્પતિ (કાઢી) વિશુદ્ધ કરી આપે તો अफासुयं-जाव-णो पडिगाहेज्जा । તેવા પ્રકારનું પાત્ર અપ્રાસુક જાણીને યાવતુ ગ્રહણ न ७३. -आ. सु. २, अ. ६, उ. १, सु. ५९७ (ग) Page #783 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ चरणानुयोग उद्देसिय पाण- भोयण सहिय पडिग्गह गहण णिसेहो - १५२३. से णं परो णेत्ता वदेज्जा औदेशिक आहार- पाणी युक्त पात्र ग्रहण निषेध “માઽસંતો સમળા ! મુદ્દુત્તાં-મુદ્દુત્તાં અન્છાહિનાવ-તાવ અન્ને ગમાં વા-ગાવ-સામં વા उवकरे वा, उवक्खडेंसु वा, तो ते वयं आउसो ! सपाणं सभोयणं पडिग्गहं दासामो तुच्छए पडिग्गहे दिण्णे समणस्स णो सुट्टु णो साहु भवति ।” से पुव्वामेव अलोएज्जा “આડો ! ત્તિ વા, મફળી ! ત્તિ વા, જો જીજુ મે कप्पति आधाकम्मिए असणे वा जाव- साइमे वा भोत्तए वा, पायए वा, मा उवकरेहि, मा उवक्खडेहि, अभिकंखसि मे दाउं एमेव ર્યાદિ।” से सेवं वदंतस्स परो असणं वा जाव - साइमं वा, उवक्करेत्ता, उवक्खडेत्ता सपाणं सभोयणं पडिग्ग दलज्जा, तहप्पगारं पडिग्गहं अफासुयं - जाव णो पडिगाहेज्जा । -. મુ. ર, ૬. ૬, ૩. ૬, મુ. ૮ समणाइ उद्देसिय णिम्मिय पायस्स विहि णिसेहो१५२४. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण पाय નાગેન્ના-વવે સમા-માદળ-પ્રતિષિ-વિવિળवणीमए समुद्दिस्स- जाव - आहट्टु चेएइ । तं तप्पारं पायं अपुरिसंतरकडं, अबहिया णीहडं, अणतट्ठियं, अपरिभुत्तं अणासेवियं अफासुयं - जावणो पडिगाहेज्जा । વિધિ નિષેધ કલ્પ - ૩ अह पुण एवं जाणेज्जा - पुरिसंतरकडं, बहिया ળીદડ, અન્નષ્ક્રિય, પરમુન્ન ઞસેવિયં ખાતુર્ય-નાવपडिगाहेज्जा । આ. સુ. ૨, મૈં. ૬, ૩. ૪, મુ. ૬૬૨ () सूत्र १५२३-२४ ઔશિક આહાર પાણી સહિત પાત્ર ગ્રહણનો નિષેધ : ૧૫૨૩. પાત્ર આપનાર દાતા સાધુ કે સાધ્વીને એમ કહે કે - 'હે આયુષ્મન્ શ્રમણ ! થોડીવાર ઊભા રહો, અમે હમણાં જ અશન યાવત્ સ્વાદિમ આહાર તૈયા૨ કરીએ છીએ, તૈયાર થયા પછી પાત્રમાં ભોજન પાણી ભરીને આપ આયુષ્યન્તને આપીએ છીએ. કારણ કે સાધુને ખાલી પાત્ર આપવું અમારા માટે સારુ અને યોગ્ય નથી.' એવું વચન સાંભળી શ્રમણ પહેલેથી જ કહી દે કે - 'હે આયુષ્મનું ભાઈ ! કે બહેન ! મારા માટે આધાકર્મી અશન યાવત્ સ્વાદિમ ભોજન પાણી બનાવેલાં લેવા કલ્પે નહીં, માટે ભોજન પાણી તૈયાર ન કરો. જો તમે મને પાત્ર દેવા ઈચ્છતા હોય મ તો એમ જ ખાલી આપી દો.' સાધુના એમ કહેવા છતાં પણ ગૃહસ્થ અશન યાવત્ સ્વાદિમ ભોજન પાણી તૈયાર કરી, ભર્યું પાત્ર આપે તો તે પાત્રને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. શ્રમણ આદિના ઉદ્દેશ્યથી બનાવેલાં પાત્રનો વિધિ-નિષેધ : ૧૫૨૪,સાધુ અથવા સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કે અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ અને વીપકના ઉદ્દેશ્યથી તે બનાવેલ છે યાવત્ અન્ય સ્થાનેથી લાવેલ છે. તો એવા પ્રકા૨ના પાત્ર જે અન્ય પુરુષોને દીધેલાં ન હોય, બહાર કાઢેલાં ન હોય, સ્વીકાર કરેલાં ન હોય, ઉપયોગમાં લીધેલા ન હોય અથવા વાપરેલાં ન હોય તો એવા પાત્રને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. જો એમ જાણે કે - આ પ્રકારનું પાત્ર અન્ય પુરુષને દીધેલું છે, બહાર કાઢેલું છે, દાતાનું સ્વીકારેલું છે, ઉપભોગમાં લીધેલું છે તથા વાપરેલું છે, તો તેને પ્રાસુક સમજી યાવત્ ગ્રહણ કરે. Page #784 -------------------------------------------------------------------------- ________________ દેના | सूत्र १५२५-२७ कीतादि दोषयुक्त पात्र ग्रहण विधि निषेध चारित्राचार ७५ कीयाई दोसजुत्त पाय-गहण विहि णिसेहो ક્રિતાદિ દોષયુક્ત પાત્ર ગ્રહણનો વિધિ નિષેધ : ૨૬રપ. સે ઉપવÇ વ, ઉમg વા નં ૬ળ પર્વ ૧૫૨૫.સાધુ અથવા સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કે આ जाणेज्जा-अस्संजए भिक्खुपडियाए कीयं वा, धोयं પાત્ર ગૃહસ્થ સાધુ માટે ખરીદેલ, ધોયેલ, રંગેલ, વ, રત્ત વા, ઘટ્ટ વા, મટું વા, સમરું વા, સાફસૂફ કરેલ, મુલાયમ બનાવેલ, સંસ્કારિત કરેલ તથા संपवियं वा-तहप्पगारं पायं अपरिसंतरकडं સુગંધી દ્રવ્યોથી સુવાસિત બનાવેલ છે, છતાં પણ તેને -વાવ-માવિય, ગાં -વાવ–નો પડક-- ઉપયોગમાં લીધું નથી, તો તેવું પાત્ર પુરુષોત્તકૃત ચાવત કોઈનાં દ્વારા આસેવિત કરેલ ન હોય તો એવું પાત્ર અપ્રાસુક જાણી વાવ ગ્રહણ ન કરે. अह पुण एवं जाणेज्जा-पुरिसंतरकडं-जाव પરંતુ સાધુ અથવા સાધ્વી એવું જાણે કે - આ પાત્ર आसेवियं, फासुयं-जाव-पडिगाहेज्जा। પુરુષોત્તરકૃત છે યાવતુ આસેવિત છે, તો એવું પાત્ર –આ. સુ. ૨, ૪, ૬, ૩, સુ. ૧૬R (1) પ્રાસુક જાણી યાવતું ગ્રહણ કરે. તરીયા-તોરલ-પાથ-ઇસ પ ર સુનાવું - ક્રતાદિ દોષયુક્ત પાત્ર ગ્રહણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૫૨૬. મિFq fડાઉં , શાવે, વીમાદર્દ ૧૫૨૬. જે ભિક્ષુ પાત્રને ખરીદે છે, ખરીદાવે છે, ખરીદેલું दिज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। લાવીને આપનારનું લે છે, (લેવડાવે છે, અને લેનારનું અનુમોદન કરે છે. जे भिक्ख पडिग्गहं पामिच्चेइ, पामिच्चावेइ, જે ભિક્ષુ પાત્રને ઉધાર લે છે, લેવડાવે છે, ઉધાર पामिच्चमाहटु दिज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं લાવીને આપનારનું લે છે (લેવડાવે છે) અને वा साइज्जइ। લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खु पडिग्गहं परियट्टेइ, परियट्टावे इ, જે ભિક્ષુ પાત્રને અન્ય પાત્રથી બદલે છે, બદલાવે परियट्टियमाहट दिज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं છે, બદલેલું લાવીને આપે છે તે લે છે, (લેવડાવે છે) वा साइज्जइ। લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पडिग्गहं अच्छेज्जं अणिसिटुं જે ભિક્ષુ છીનવેલું, બે સ્વામીઓમાંથી એકની ઈચ્છા अभिहडमाहट दिज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं વગર દિધેલું અથવા સામેથી લાવીને આપેલું પાત્ર લે Gી સાજો. છે, (લેવડાવે છે) અને લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન ૩થા | (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૪, ૫, ૬-૪ पडिग्गहस्स गहण विहि-णिसेहो પાત્ર ગ્રહણનો વિધિ-નિષેધ : ૨૯૨૭, મિg વ, ઉમgી વા રે TM T[ ૧૫૨૭. સાધુ અથવા સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કે जाणेज्जा-सअंड-जाव-संताणगं तहप्पगारं पायं આ પાત્ર ઈંડા યાવત્ કરોળીયાના જાળાં સહિત છે. अफासुयं-जाव-णो पडिगाहेज्जा। એવા પ્રકારનાં પાત્ર અપ્રાસુક જાણી યાવતું ગ્રહણ કર. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण पायं સાધુ અથવા સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કેजाणेज्जा-अप्पंडं-जाव-संताणगं अणलं, अथिरं, આ પાત્ર ઈંડા થાવ, કરોળીયાનાં જાળાંથી રહિત પ્રધુવં, ગંધfrii, શોરૂi ત ન રતિ, છે, પરંતુ ઉપયોગમાં આવી શકે તેમ નથી, ટકાઉ तहप्पगारं पायं अफासुयं-जाव-णो पडिगाहेज्जा । નથી, રાખવા યોગ્ય નથી, ધારણ કરવા યોગ્ય નથી, રુચિને અનુકૂળ નથી. તો એવું પાત્ર અમાસુક જાણી લાવતું ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण पायं સાધુ અથવા સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કેકાળજ્ઞા-પ્રjડું–ગાવ-સંતાન, ગરું, થિર, ધુવં, ઈંડા યાવતુ કરોળીયાના જાળાંથી રહિત છે, धारणिज्ज, रोइज्जतं रुच्चति, तहप्पगारं पायं ઉપયોગમાં આવી શકે તેમ છે, ટકાઉ છે, રાખવા फासुयं-जाव- पडिगाहेज्जा। યોગ્ય છે, ધારણ કરવા યોગ્ય છે. સચિને અનુકૂળ -પ્રા. . ૨, એ. ૬, ૩. ૨, ૪. ૬૦૦ (૪) છે. તો તેવા પાત્ર પ્રાસુક જાણી યાવતુ ગ્રહણ કરે. Page #785 -------------------------------------------------------------------------- ________________ ७१६' चरणानुयोग धारणीय-अधारणीय पात्र विषयक प्रायश्चित्त सूत्र १५२८-३१ શાળજ્ઞ-અણગિન્ન-ડિરાક પાત્તિ જુત્તાઈં- રાખવા યોગ્ય તથા અયોગ્ય પાત્રનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૮. ને ઉપવહૂ પાછું ખરું, બfથર, ૩રધુવં, ૧૫૨૮.જે ભિક્ષુ અયોગ્ય, જીર્ણ, તૂટેલું, અનુપયોગી પાત્ર अधारणिज्ज, धरेइ, धरतं वा साइज्जइ । રાખે છે, (૨ખાવે છે) અને રાખનારનું અનુમોદન जे भिक्खू पडिग्गह अलं, थिर, ध्वं, धारणिज्जं न જે ભિક્ષુ યોગ્ય, ટકાઉં, અનુકૂળ, ઉપયોગી પાત્ર धरेइ न धरेतं वा साइज्जइ। રાખતા નથી, (૨ખાવતા નથી) અને રાખનારનું અનુમોદન કરતા નથી. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન उग्घाइयं। (પ્રાયશ્ચિત્ત) આવે છે. -. ૩. ૨૪, સુ. ૮-૬ ૨૫૨૨. ને અવq --પ વ, રાક પાયે વી, માયા– ૧૫૨૯. જે ભિક્ષુ તુંબડાના, કાષ્ઠનાં તથા માટીનાં પાત્ર છે કે पायं वा, अलं, थिरं, धुवं, धारणिज्जं परिभिंदिय યોગ્ય છે, ટકાઉ છે, ઉપયોગી છે છતાં પણ તોડી परिभिदिय परिट्ठवेइ, परिढुवेंतं वा साइज्जइ। ફોડીને પરઠવે છે, (પરઠવાવે છે) અને પરઠવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं। આવે છે. -નિ. ૩. ૧, ૬૪ अइरेग पडिग्गहदाणस्स विहि-णिसेहो અતિરિક્ત પાત્ર દેવાનો વિધિ-નિષેધ : ૨૫ ૩૦, qડુ નિrjથા વા, નિjથળ વ ગરાપડિહું ૧૫૩૦. સાધુ કે સાધ્વીને એકબીજા માટે વધુ પાત્ર ઘણાદૂર अन्नमन्नस्स अट्ठाए दूरमवि अद्धाणं परिवहित्तए, સુધી લઈ જવા કહ્યું છે, (વધુ પાત્ર લેતી વખતે ત્રણ વિકલ્પ હોય છે.) “સ વા ધારે સરૂ, "તે રાખી લેશે, अहं वा णं धारेस्सामि, હું રાખી લઈશ, अन्ने वा णं धारेस्सइ,” અથવા બીજા કોઈને આવશ્યકતા હશે તો આપી દઈશ.” नो से कप्पइ ते अणापच्छिय, अणामंतिय જેના નિમિત્તે પાત્ર લીધેલ છે તેને પૂછયા વિના, अन्नमन्नेसिं दाउं वा, अणुप्पदाउं वा। આમંત્રિત કર્યા વિના બીજાને આપવું કે આગ્રહ કરવો કલ્પતો નથી. कप्पइ से ते आपुच्छिय आमंतिय अन्नमन्नेसिं दाउं તેને પૂછયા અને નિમંત્રણ કર્યા બાદ બીજાને દેવું. વા, મનુષ્પાવું વા ! અને આગ્રહ કરવા કહ્યું છે. -વવ. ૩. ૮, સુ. ૨૬ પાત્ર ધારણ વિધિ નિષેધ – ૪ सर्वेटय पात-धारण विहाणं સવૃત્ત પાત્ર ધારણ વિધાન : રૂ. #fiથાનું સર્વેટાં રડાં ધારણ વી ૧૫૩૧.સાધુઓને સવૃન્ત (ડિટીયા સહિત) અલાબુ (તુંબડુ) परिहरित्तए वा। રાખવું કે ઉપયોગ કરવો કહ્યું છે. कप्पड़ निग्गंथाणं सवेंटयं पायकेसरियं धारित्तए સાધુઓને સવૃત્ત પાત્રકેસરિકા રાખવું તથા ઉપયોગ વા, રિહરિત્તવ | કરવા કહ્યું છે. -. ૩. ૧, મુ. ૪૨, ૪૩ તુંબડા પ્રમાણ લાકડીના ઉપરના એક ભાગ પર કપડું બાંધીને પાત્રના અન્દરના ભાગને લુછવાના ઉપકરણને પાત્ર કેસરીકા” (નાનો ગુચ્છો) કહે છે. Page #786 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५३२-३६ सवृन्त पात्र धारण निषेध चारित्राचार ७१७ પટ-પર-બાર— – સવૃત્ત પાત્ર ધારણ નિષેધ : 9, રૂર, નો vs નિrjથી સર્વદ૧ ટાક થ70 વ ૧૫૩૨. સાધ્વીઓને સન્ત (ડિંટીયા સહિત) અલાબ परिहरित्तए वा । (તુંબડું) રાખવું કે ઉપયોગ કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीणं सवेंटयं पायकेसरियं धारित्तए સાધ્વીઓને સન્ત પાત્રકેસરિકા રાખવું કે ઉપયોગ वा परिहरित्तए वा । કરવો કલ્પતો નથી. -- ૫. ૩. ૫, ૪. ૪૦-૪ घडिमत्त धारण विहाणं ઘટીમાત્રક ધારણનું વિધાન : ૨૫૩૩, પૂરૂ ન થvi અત્તોતિં ડિમત્ત વિત્ત, વા ૧૫૩૩. સાધ્વીઓને અંદરની બાજુ લેપ કરેલ ઘટીમાત્રક परिहरित्तए वा। (મૂત્ર વિસર્જન પાત્ર) રાખવું અને તેનો ઉપયોગ --ઋ. ૩. , સુ. ૨૭ કરવો કહ્યું છે. घडिमत्त धारण णिसेहो ઘટીમાત્રક ધારણનો નિષેધ : ૨૩૪, ન પૂરું નિjથા અન્તોન્ન ડિમત્તાં ધરિત્ત ૧૫૩૪. સાધુઓને અંદરની તરફ લેપ કરેલ ઘટીમાત્રક वा परिहरित्तए वा। રાખવું અને તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. -$. ૩. ૬, ૪. ૨૮ कप्पणीय पाय संख्या કલ્પનીય પાત્રની સંખ્યા : રૂપ. પૂરૃ નાગંથvi તિન પાછું વાળં ૩ડુ ૧૫૩૫. સાધુને ત્રણ પાત્ર અને ચોથું માત્રક રાખવું કહ્યું છે. धारित्तए। कप्पइ निग्गथीणं चत्तारि पायाइं पंचमं उडगं સાધ્વીઓને ચાર પાત્ર અને પાંચમું માત્ર રાખવું धारित्तए । કલ્પ છે. - M. ૩. ૬, પૃષ્ઠ 3 પાત્ર તપાવવાનો વિધિ-નિષેધ - ૫ पडिग्गह आयावणविहित ठाणाई વિહિત સ્થાનો પર પાત્ર સૂકવવાનું વિધાન : ૨, ૩૬, તે ઉમરવું વા,પરનો વી તેના પાયે ૧૫૩૬. સાધુ અથવા સાધ્વી પાત્ર તાપમાં સૂકવવાની ઈચ્છા आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं पायं से કરે તો તે પાત્ર લઈને એકાંતમાં જાય ત્યાં જઈને त्तमादाए एगतमवक्कमेज्जा एगंतमवक्कमित्ता अहे બળેલી ભૂમિ યાવત્ છાણના ઢગલાવાળી ભૂમિ કામ-કંડિતત્કંસિ વી-ગાવ-માસિf૪ વા, અથવા તેવા પ્રકારની બીજી કોઈ અચિત્ત ભૂમિનું अण्णतरंसि वा तहप्पगारंसि थंडिल्लंसि पडिलेहिय સાવધાની પૂર્વક પ્રતિલેખન તથા રજોહરણ આદિથી पडिलेहिय पमज्जिय पमज्जिय ततो संजयामेव पायं પ્રમાર્જન કરી, પાત્રને યતનાપૂર્વક તાપમાં સૂકવે. आयावेज्ज वा, पयावेज्ज वा। --પ્ર. . ૨, ૪, ૬, ૩, ૬, મુ. ૬૦૦ (૫) ૧. તુમ્બડાનાં ઉપર ઉઠેલા ડિંટાને જોઈને કદાચ સાધ્વીના મનમાં વિકાર પેદા થઈ શકે છે માટે વિંટાયુક્ત તુંબડાને રાખવાનો નિષેધ કર્યો છે. આ સૂત્ર બૃહત્ક૯પસૂત્રની એક પ્રતિમાં મળ્યું છે. ૨. Page #787 -------------------------------------------------------------------------- ________________ ७१८ चरणानुयोग पडिग्गह आतावण णिसिद्धठाणा १५३७. से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा पायं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं पायं णो अनंतरहियाए पुढवीए- जाव- मक्कडासं ताणए आयावेज्ज वा, पयावेज्ज वा । से भिक्खू वा, भिक्खुणी वा अभिकंखेज्जा पायं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं पायं थूणंसि वा जाव - कामजलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे - जावचलाचले णो आयावेज्ज वा, पयावेज्ज वा । निषिद्ध स्थान पात्र आतापन निषेध से भिक्खू वा, भिक्खुणी वा अभिकंखेज्जा पायं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं पायं कुलियंसि वा - जाव - लेलुंसि वा, अण्णतरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे - जावचलाचले णो आयावेज्ज वा, पयावेज्ज वा । से भिक्खू वा, भिक्खुणी वा अभिकंखेज्जा पायं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं पायं खंसि वा जाव - हम्मियतलंसि वा, अण्णतरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे - जावचलाचले णो आयावेज्ज वा, पयावेज्ज वा । -आ. सु. २, अ. ६, उ. १, सु. ६०० (ग) णिसिद्धठाणेसु पडिग्गह आयावणस्स पायच्छित्त सुत्ताई१५३८. जे भिक्खू अणंतरहियाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा, पयावेज्ज वा, आयावेंतं वा, पयावेंतं वा साइज्जइ । जे भिक्खू ससिणिद्धा पुढवीए पडिग्ग आयावेज्ज वा, पयावेज्ज वा, आयावेतं वा, पयावेंतं वा साइज्जइ । जे भिक्खू ससरक्खाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा, पयावेज्ज वा, आयावेंतं वा, पयावेंतं वा साइज्जइ । जे भिक्खू मट्टियाकडाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा, पयावेज्ज वा, आयावेंतं वा, पयावेंतं वा साइज्जइ । जे भिक्खू चित्तमंताए पुढवीए पडिग्गहं आयावेज्ज वा, पयावेज्ज वा, आयावेतं वा, पयावेतं वा साइज्जइ । सूत्र १५३७-३८ નિષિદ્ધ સ્થાનો પર પાત્ર સૂકવવાનો નિષેધ : १५३७. साधु अथवा साध्वी पात्र तापमां सूडववानी छा કરે તો તે પાત્રને લઈને સચિત્ત પૃથ્વીની નજીકની અચિત્ત ભૂમિ પર યાવત્ કરોળિયાનાં જાળાંયુક્ત સ્થાનમાં ન સૂકવે. સાધુ અથવા સાધ્વી પાત્ર તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે પાત્રને લઈને ઠૂંઠા પર યાવત્ સ્નાન ક૨વાના બાજોઠ પર અથવા બીજા કોઈ ઊંચા સ્થાન પર જ્યાં બરાબર બાંધેલું ન હોય યાવત્ જે હવાથી આમતેમ હલતું હોય એવા સ્થાન પર પાત્રને ન सूडवे. સાધુ અથવા સાધ્વી પાત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે પાત્રને લઈને ઈંટની કે માટીની દીવાલ પર યાવત્ શિલાખંડ પ૨ અથવા એવા જ કોઈ સ્થાન પર જ્યાં બરાબર બાંધેલું ન હોય યાવત્ હવાથી આમતેમ હલતું હોય એવા સ્થાન પર પાત્રને न सूडवे. સાધુ અથવા સાધ્વી પાત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે પાત્રને લઈને સ્તંભ પર થાવત્ મહેલની છત પર અથવા એવા પ્રકારના ઊંચા સ્થાન પર જ્યાં બરાબર બાંધેલું ન હોય યાવત્ હવાથી આમતેમ હલતું હોય એવા સ્થાન પર પાત્રને न सूवे. નિષિદ્ધ સ્થાનો પર પાત્ર સૂકવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૫૩૮.જે ભિક્ષુ હંમેશા સચિત્ત પૃથ્વીની નજીકની અચિત્ત પૃથ્વીપર પાત્ર સૂકવે છે, (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્નિગ્ધ પૃથ્વી પર પાત્રને સૂકવે છે, (सुडवावे छे ) अने सूडवनारनं अनुमोहन उरे छे. જે ભિક્ષુ સચિત્ત રજવાળી પૃથ્વી પર પાત્ર સૂકવે છે, (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સચિત્ત માટીથી વીખરાયેલી ભૂમિ પર પાત્ર સૂકવે છે, (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન हुरे छे. જે ભિક્ષુ સચિત્ત પૃથ્વી પર પાત્ર સૂકવે છે, (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે. Page #788 -------------------------------------------------------------------------- ________________ १५३९ प्रातिहारिक पात्र ग्रहण कारण माया निषेध चारित्राचार ७९ जे भिक्खू चित्तमंताए सिलाए पडिग्गहं आयावेज्ज જે ભિક્ષુ સચિત્ત શિલા પર પાત્ર સૂકવે છે, (સુકવાવે वा, पयावेज्ज वा, आयावेंतं वा, पयावेंतं वा છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે, साइज्जइ। जे भिक्खू चित्तमंताए लेलुए पडिग्गहं आयावेज्ज જે ભિક્ષુ સચિત્ત શિલાખંડ પર પાત્ર સૂકવે છે, वा, पयावेज्ज वा, आयातं वा, पयावेतं वा (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે. साइज्जइ। जे भिक्खू कोलावाससि वा दारूए जीवपइट्ठिए, જે ભિક્ષુ ઉધઈ આદિ જીવોથી યુક્ત કાષ્ઠો પર ઈંડા सअंडे-जाव-मक्कडासंताणए पडिग्गहं आयावेज्ज યાવતુ કરોળીયાનાં જાળાંવાળા સ્થાન પર પાત્રને वा, पयावेज्ज वा, आयातं वा, पयावेतं वा સૂકવે છે, (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન સM I जे भिक्खू थूणंसि वा-जाव-कामजलंसि वा, જે ભિક્ષુ ટૂંઠાં પર યાવતું સ્નાન કરવાના બાજોઠ પર अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि અથવા એવા બીજા કોઈ ઊંચા સ્થાન પર, જ્યાં दुब्बद्धे-जाव-चलाचले पडिग्गहं आयावेज्ज वा, બરાબર બાંધેલું ન હોય યાવત્ હવાથી આમતેમ पयावेज्ज वा, आयातं वा, पयावेतं वा साइज्जइ। હલતું હોય એવા સ્થાન પર પાત્રને સૂકવે છે, (સુકવાવે છે, અને સૂકવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू कुलियंसि वा-जाव-लेलु सि वा, જે ભિક્ષુ ઈંટની કે માટીની દીવાલ પર યાવતુ अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि શિલાખંડ પર અથવા એવા જ કોઈ ઊંચા સ્થાન दुब्बद्धे-जाव-चलाचले पडिग्गहं आयावेज्ज वा, પર, જ્યાં બરાબર બાંધેલું ન હોય યાવતુ હવાથી पयावेज्ज वा, आयातं वा, पयावेतं वा साइज्जइ । આમતેમ હલતું હોય તેના પર પાત્ર સૂકવે , (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू खधंसि वा-जाव-हम्मियतलंसि वा જે ભિક્ષુ સ્કંધ પર યાવત મહેલની છત પર અથવા अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि એવા બીજ આંતરિક સ્થાન પર જ્યાં બરાબર બાંધેલુ दुब्बद्धे-जाव-चलाचले पडिग्गहं आयावेज्ज वा, .. ન હોય યાવત્ હવાથી આમતેમ હલતું હોય તેવા पयावेज्ज वा, आयातं वा, पयावेतं वा साइज्जइ।। સ્થાન પર પાત્ર સૂકવે છે, (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન उग्घाइयं। (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૪, ૯. ર૪-૨૪ પાત્ર – પ્રત્યર્પણ વિધિ – નિષેધ – ૬ पाडिहारिय पायगहणे माया णिसेहो પ્રાતિહારિક પાત્ર ગ્રહણ કરવામાં માયા કરવાનો નિષેધ : ૨૫ ૩૬. રૂ મુહFTY મૂત્તર પડિહરિવું પડ્યું નાફત્તા ૧૫૩૯. કોઈ એક ભિક્ષુ, કોઈ એક બીજા ભિક્ષ પાસેથી થોડા एगाहे ण वा-जाव-पंचाहेण वा विप्पवसिय સમય માટે પ્રાતિહારિક પાત્રની યાચના કરી એક विप्पवसिय उवागच्छेज्जा, तहप्पगारं ससंधियं पायं દિવસ યાવતુ પાંચ દિવસ કોઈ અન્ય સ્થાન પર नो अप्पणा गेण्हेज्जा, नो अन्नमन्नस्स देज्जा, नो રહીને પાત્ર દેવા આવે તો પાત્રદાતા ભિક્ષ તે पामिच्चं कुज्जा, नो पाएण पायपरिणामं करेज्जा, લાવેલા પાત્રને ફૂટેલું જાણી ન પોતે ગ્રહણ કરે, ન બીજાને આપે, ન કોઈને ઉધાર આપે, ન કોઈની સાથે અદલાબદલી કરે. Page #789 -------------------------------------------------------------------------- ________________ ७२० चरणानुयोग पात्र-विवर्ण करण-निषेध सूत्र १५४०-४१ नो परं उवसंकमित्ता एवं वदेज्जा-“आउसंतो ન કોઈ બીજા ભિક્ષુને આ પ્રમાણે કહે - હે આયુષ્મનું समणा ! अभिकखसि एयं पायं धारित्तए वा, શ્રમણ ! આપ આ પાત્રને ગ્રહણ કરવા કે परिहरित्तए वा ?" थिरं वा णं मतं नो पलिछिदिय ઉપયોગમાં લેવા ઈચ્છો છો ?' વળી જો તે પાત્ર पलिछिंदिय परिवेज्जा, ટકાઉ હોય તો ટુકડેટુકડા કરી પરઠવે નહીં. तहप्पगारं पायं ससंधियं तस्स चेव निसिरेज्जा । વચ્ચેથી સાંધેલા તે પાત્રને પોતે ગ્રહણ ન કરે, તે नो य णं साइज्जेज्जा લઈ જનાર મુનિને પાછું આપી દે, પરંતુ પાત્રદાતા તેને પોતાની પાસે ન રાખે. एवं बहु वयणेण वि भाणियव्वं । એજ પ્રમાણે ઘણા ભિક્ષુઓના વિષયમાં જાણી લેવું જોઈએ. से एगइओ एयप्पगारं णिग्घोसं सोच्चा णिम्म्म - કોઈ એક ભિક્ષુ આ પ્રકારનો સંવાદ સાંભળી એમ “से हंता अहमवि मुहत्तगं मुहत्तगं पाडिहाग्यिं पाय વિચારે કે, "હું પણ થોડા સમય માટે કોઈ जाइत्ता- एगाहेण वा-जाव-पंचाहेण वा विप्पवसिय પ્રાતિહારિક પાત્રની યાચના કરીને એક દિવસ विप्पवसिय उवागच्छिस्सामि, अवियाई एयं ममेव યાવતુ પાંચ દિવસ સુધી બહાર રહીને આવી જઈશ. સિયા | તેથી પાત્ર મારું થઈ જશે.” “મારૂકાઇi સંwા નો રેન્ના \” (સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે) “આ માયા સહિત –આ. સુ. ૨, ૫, ૬, ૩. ૨ કુ. ૬૦૧ (1) આચરણ છે, માટે સાધકે આમ કરવું ન જોઈએ.” पायस्स विवण्णाइकरण णिसेहो પાત્ર વિવર્ણ આદિ કરવાનો નિષેધ : ૨૫૪૦, સે મિનરલૂ વા, મgvો વા નો વધામંતાડું થોડું ૧૫૪૦. સાધુ અથવા સાધ્વી સુંદર દેખાતા પાત્રને વિવર્ણ विवण्णाई करेज्जा, णो विवण्णाइं पायाई (ખરાબ) ન કરે. તથા ખરાબ દેખાતા પાત્રને સુંદર वण्णमंताई करेज्जा, ન કરે. "अण्णं वा पायं लभिस्सामि" त्ति कटु नो મને બીજા સુંદર પાત્ર મળશે.” એ અભિપ્રાય अण्णमण्णस्स देज्जा, नो पामिच्च कुज्जा, नो પોતાના જુના પાત્રો બીજા સાધુને ન આપે. અને पाएण पायपरिणामं करेज्जा, नो परं उवसंकमित्तु કોઈની પાસેથી ઉધાર પણ ન લે. પોતાના પાત્રોની एवं वदेज्जा - “आउसंतो समणा ! अभिकखसि અદલાબદલી પણ ન કરે. તથા બીજા સાધુ પાસે एयं पायं धारित्तए वा, परिहरित्तए वा ?" જઈને એમ પણ ન કહે, "હે આયુષ્યનું શ્રમણ ! શું તમે પાત્ર ગ્રહણ કરશો અથવા ઉપયોગ કરશો ?” थिरं वा णं संतं णो पलिछिदिय-पलिछिदिय ત્યારબાદ પાત્ર મજબૂત છતાં એ પાત્ર સારું નથી परिवेज्जा, जहा मेयं पायं पावगं परो मण्णइ । દેખાતું, એવી ભાવનાથી એના ટુકડા કરી પરઠવે નહીં. परं च णं अदत्तहारी पडिपहे पेहाए तस्स पायस्स માર્ગમાં જતા ચોરોને જોઈ (પાત્રની રક્ષા માટે) णिदाणाय, णो तेर्सि भीओ उम्मग्गेणं गच्छेज्जा આડા માર્ગે ચાલે નહીં યાવત સમાધિભાવમાં સ્થિર जाव-ततो संजयामेव मामाणुगामं दूइज्जेज्जा । થઈને સંયમપૂર્વક પ્રામાનુગ્રામ વિચરણ કરે. - મા. સુ. ૨, ૩, ૬, ૩. ૨, સુ. ૬૦૧ (9) पडिग्गहस्स वण्णपरिवण पायच्छित्त सत्ताई પાત્રને વર્ણ પરિવર્તન કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૬૪૨. ને વિરલૂ વપU/મંત TTT વિવU રેફ, રંd ૧૫૪૧. જે ભિક્ષુ વર્ણવાળા પાત્રને વિવર્ણ કરે છે, (કરાવે છે) વા સાફૅક્ | અને કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू विवण्णं पडिग्गहं वण्णमंतं करेइ, करेंतं જે ભિક્ષુ વિવર્ણ પાત્રને વર્ણવાળું કરે છે, (કરાવે છે) वा साइज्जइ । અને કરનારનું અનુમોદન કરે છે. Page #790 -------------------------------------------------------------------------- ________________ सूत्र ૫૪૨-૪૪ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । चोर भय कारण उन्मार्ग गमन निषेध -નિ. ૩. ૪, સુ. ૨૦-૬ आमोसगभरण उम्मग्ग-गमण णिसेहो - ૪૨. સે મિલહૂ વા, મિલધુળી વા માનુત્તમં दूइज्जमाणे अंतरा से विहं सिया, से ज्जं पुण विहं जाणेज्जा - इमंसि खलु विहंसि बहवे आमोसगा पायपडियाए संपडिया गच्छेज्जा, णो तेसिं भीओ उम्मग्गे गच्छेज्जा - जाव-ततो संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । ગ. સુ. ૨, ૬. ૬, ૩. ૨, મુ. ૬૧ (૪) आमोसगावहारिय पायस्स जायणा विहि णिसेहो૫૪રૂ. તે મિવલ્લૂ વા, મિસ્તુળો વા ગામાણુનામ લૂ།માળે अंतरा से आमोसगा संपडियाऽगच्छेज्जा, णं आमोसगा एवं वदेज्जा “આડસંતો સમા ! આહત પાય રેહિ, વિશ્ર્વવાદિ” तं णो देज्जा, णिक्खिवेज्जा, णो वंदिय जाएज्जा, णो अंजलि कट्टु जाएज्जा, णो कलुण -पडियाए जाएज्जा, धम्मियाए जायणाए जाएज्जा, तुसिणीयभावेण वा उवेहेज्जा । -. સુ. ૨, ૬, ૬, ૩. ૨, મુ. ૬૧ (૪) - पाय परिकम्म णिसेहो ૪૪. સે મિલ્લૂ વા, મિવલુળી વા “નો પાવણ્ મે પાયે ત્તિ कट्टु " णो बहुदेसिएण तेल्लेण वा जाव णवणीएण વા, મવવેગ્ન વા, મિોિન વા। से भिक्खू वा, भिक्खुणी वा “ णो णवए मे पाये त्ति कट्टु " णो बहुदेसिएण सिणाणेण वा - जावપડમેળ વા, બાયસેન્દ્ર વા, પથમેન્દ્ર વા | से भिक्खू वा, भिक्खुणी वा “ णो णवए मे पाये त्ति कट्टु " णो बहुदेसिएण सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज વા | से भिक्खू वा, भिक्खुणी वा “दुब्भिगंधे मे पाये त्ति कट्टु " णो बहुदेसिएण तेल्लेण वा - जावणवणीएण वा, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा । પાત્ર - પરિકર્મનો નિષેધ - o પાત્ર-પરિકર્મનો નિષેધ : તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. चारित्राचार ७२१ ચોરોના ભયથી અવળે માર્ગે જવાનો નિષેધ : ૧૫૪૨. એક ગામથી બીજે ગામ જતાં સાધુ અથવા સાધ્વીના માર્ગમાં જંગલી રસ્તો આવી જાય અને રસ્તાના સંબંધમાં એમ જાણવા મળે કે, આ રસ્તામાં ઘણા જ ચોરો પાત્ર લુંટવા માટે એકઠા થઈ રહ્યા છે. તો સાધુ તેનાથી ભયભીત થઈ ઉન્માર્ગે ન જાય યાવત્ સમાધિભાવમાં સ્થિર થઈ ગ્રામાનુગ્રામ વિચરે. ચોરોથી લુંટાયેલા પાત્રની યાચનાનો વિધિનિષેધ : ૧૫૪૩,ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ અથવા સાધ્વીને માર્ગમાં ચોર લુંટારા સામે મળે અને તેઓ એમ કહે કે "હે આયુષ્મન્ શ્રમણ ! આ પાત્ર લાવો, અમારા હાથમાં સોંપી દો, અથવા અમારી સામે રાખી દો.” આ પ્રમાણે કહેવાથી સાધુ તેઓને પાત્ર ન દે, જો તેઓ બળપૂર્વક લેવા માંડે તો તે પાત્રને ભૂમિ પર છોડી દે. ફરી પાછું લેવા માટે તેમની પ્રશંસા કરી, હાથ જોડી અથવા દીન વચન કહી યાચના ન કરે. અર્થાત્ તેમને ફરી પાછું આપવા માટે ન કહે, પણ ધર્મોપદેશ દ્વારા તેમને સમજાવી ફરી મેળવી લે, અથવા મૌન ભાવ ધારણ કરી ઉપેક્ષા ભાવમાં રહે. ૧૫૪૪.સાધુ અથવા સાધ્વી 'મારું પાત્ર નવું નથી.' એમ વિચા૨ કરી તેને થોડું કે ઘણું તેલ યાવત્ માખણ એકવાર કે વારંવાર ન લગાવે. સાધુ અથવા સાધ્વી 'મારું પાત્ર નવું નથી.’ એમ વિચારી તેને થોડા કે ઘણા સુગંધિત દ્રવ્યોથી યાવત્ પદ્મચૂર્ણથી એકવાર કે વારંવાર આકર્ષક ન કરે. સાધુ અથવા સાધ્વી 'મારું પાત્ર નવું નથી' એમ વિચાર કરી થોડા કે ઘણા અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ન ધોવે. સાધુ અથવા સાધ્વી 'મારું પાત્ર દુર્ગંધવાળું છે.’ એમ વિચાર કરી તેને થોડા કે ઘણા તેલ યાવત્ માખણ એકવાર કે વારંવાર ન લગાવે. Page #791 -------------------------------------------------------------------------- ________________ ७२२ चरणानुयोग से भिक्खू वा, भिक्खुणी वा “दुब्भिगंधे मे पाये त्ति कट्टु” णो बहुदेसिएण सिणाणेण वा - जावपउमेण वा, आघंसेज्ज वा, पघंसेज्ज वा । से भिक्खू वा, भिक्खुणी वा “दुब्भिगंधे मे पाये त्ति कट्टु" णो बहुदेसिएण सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा । पात्र परिकर्म प्रायश्चित्त सूत्र - आ. सु. २, अ. ६, उ. १, सु. ६०० (ख) पाय परिकम्म पायच्छित्त सुत्ताई १५४५. जे भिक्खू “नो नवए मे पडिग्गहे लद्धे” त्ति कट्टु बहुदेसिएण तेल्लेण वा जाव णवणीएण वा, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खें तं वा, भिलिंगतं वा साइज्जइ ! जे भिक्खू “नो नवए मे पडिग्गहे लद्धे” त्ति कट्टु बहुदेसिएण लोद्धेण वा जाव- वण्णेण वा, उल्लोलेज्ज वा, उब्वलेज्ज वा, उल्लोलेंतं वा, उव्वलेतं वा साइज्जइ । जे भिक्खू "नो नवए मे पडिग्गहे लद्धे" त्ति कटु बहुदेसिएण सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा पधोएंतं वा साइज्जइ । जे भिक्खू “नो नवए मे पडिग्गहे लद्धे” त्ति कट्टु बहुदेवसिएण तेल्लेण वा जाव णवणीएण वा मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खें तं वा, भिलिंगतं वा साइज्जइ । जे भिक्खू "नो नव मे पडिग्गहे लद्धे” त्ति कट्टु बहुदेवसिएण लोद्रेण वा- जाव- वण्णेण वा, उल्लोलेज्ज वा, उव्वलेज्ज वा, उल्लोलेंतं वा, उव्वलेतं वा साइज्जइ । जे भिक्खू "नो नवए मे पडिग्गहे लद्धे" त्ति कट्टु बहुदेवसिएण सीओदगवियडेण वा, उसिणोदग वियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ । जे भिक्खू “दुब्भिगंधे मे पडिग्गहे लद्धे "ति कटु बहुदेसिएण तेल्लेण वा जाव णवणीएण वा, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खें तं वा, भिलिंगेत वा साइज्जइ । सूत्र १५४५ સાધુ અથવા સાધ્વી 'મારું પાત્ર દુર્ગંધવાળું છે.’ એમ વિચાર કરી તેને થોડા કે ઘણા સુગંધિત દ્રવ્યોથી યાવત્ પદ્મચૂર્ણથી એકવાર કે વારંવાર આકર્ષક ન ५२. સાધુ અથવા સાધ્વી 'મારું પાત્ર દુર્ગંધવાળું છે.' એમ વિચાર કરી તેને થોડા કે ઘણા અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારવાર ન ધોવે. પાત્ર પરિકર્મનાં પ્રાયશ્ર્ચિત્ત સૂત્ર : १५४५. लिक्षु भने नपुं पात्र भण्युं नथी' खेम वियार કરી પાત્રને થોડા કે ઘણા તેલ યાવત્ માખણ એકવાર કે વારંવાર લગાવે છે. (લગાવડાવે છે) લગાવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ' મને નવું પાત્ર મળ્યું નથી.’ એમ વિચાર કરી પાત્રને થોડા કે ઘણા લોકથી યાવત્ વર્ણથી એકવાર કે વા૨વા૨ લેપ કરે છે, (કરાવે છે) કરાવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ 'મને નવું પાત્ર મળ્યું નથી.' એમ વિચાર કરી પાત્રને થોડા કે ઘણા અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધૂએ છે. (ધોવડાવે છે) ધોનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ 'મને નવું પાત્ર મળ્યું નથી.' એમ વિચાર કરી પાત્રને રાત્રે રાખેલું તેલ યાવત્ માખણ એકવાર કે વારંવાર લગાવે છે, (લગાવડાવે છે) લગાવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ 'મને નવું પાત્ર મળ્યું નથી’ એમ વિચાર કરી પાત્રને રાત્રે રાખેલા લોધ્ર યાવત્ વર્ણથી એકવાર કે વારંવાર લેપ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ મને નવું પાત્ર મળ્યું નથી.' એમ વિચાર કરી પાત્રને રાત્રે રાખેલા અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધોવે છે, (ધોવડાવે છે) ધોના૨નું અનુમોદન કરે છે. જે ભિક્ષુ 'મને દુર્ગંધવાળું પાત્ર મળ્યું છે.' એમ વિચાર કરી પાત્રને તેલ યાવત્ માખણ એકવાર કે વારંવાર લગાવે છે, (લગાવડાવે છે) લગાવનારનું અનુમોદન કરે છે. Page #792 -------------------------------------------------------------------------- ________________ १५४६-४७ स्वयं पात्र निर्माण करण प्रायश्चित्त सूत्र चारित्राचार ७२३ जे भिक्खू “दुब्भिगंधे मे पडिग्गहे लद्धे” त्ति कटु જે ભિક્ષુ મને દુર્ગંધવાળું પાત્ર મળ્યું છે.' એમ बह देसिएण लोद्धे ण वा-जाव-वण्णे ण वा, વિચાર કરી પાત્રને લોધ્ર પાવતુ વર્ણથી એકવાર કે उल्लोलेज्ज वा, उव्वलेज्ज वा, उल्लोलेंतं वा વારંવાર લેપ કરે છે. (કરાવે છે) કરાવનારનું उव्वलेंतं वा साइज्जइ । અનુમોદન કરે છે. जे भिक्खु "दुब्भिगंधे मे पडिग्गहे लद्धे” त्ति कटु જે ભિક્ષુ “મને દુર્ગંધવાળું પાત્ર મળ્યું છે.' એમ बहुदेसिएण सीओदगवियडेण वा, उसिणोदग- વિચાર કરી પાત્રને અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી वियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, घोछे, (धोवावेछ) धोनारनअनुमोहन छे. उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ ।। जे भिक्खु “दुब्भिगंधे में पडिग्गहे लद्धे" त्ति कर જે ભિક્ષુ અમને દુર્ગધવાળું પાત્ર મળ્યું છે' એમ વિચાર बहुदेवसिएण तेल्लेण वा-जाव-णवणीएण वा, કરી પાત્રને રાત્રે રાખેલા તેલ યાવતું માખણ मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, मक्खें तं वा, એકવાર કે વારંવાર લગાવે છે, (લગાવડાવે છે) भिलिंगेंतं वा साइज्जइ । લગાવનારનું અનુમોદન કરે છે. जे भिक्ख “दुब्भिगंधे मे पडिग्गहे लद्धे" त्ति कद જે ભિક્ષ મને દુર્ગંધવાળું પાત્ર મળ્યું છે.' એમ बहुदे वसिएण लोद्धे ण वा-जाव-वण्णेण वा, વિચાર કરી પાત્રને રાત્રે રાખેલા લોધ્ર યાવતું વર્ણથી उल्लोलेज्ज वा, उव्वलेज्ज वा, उल्लोलेंतं वा, એકવાર કે વારંવાર લેપ કરે છે, (કરાવે છે ) उव्वलेतं वा साइज्जइ । કરાવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू "दुब्भिगंधे मे पडिग्गहे लद्धे" त्ति कटु જે ભિક્ષુ 'મને દુર્ગધવાળું પાત્ર મળ્યું છે.' એમ बहुदेवसिएण सीओदगवियडेण वा, વિચાર કરી પાત્રને રાત્રે રાખેલા અચિત્ત ઠંડા કે उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધોવે છે, वा, उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ । (घोवावे छ) धोना२नु अनुमोहन ४३ छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । सावे. -नि. उ, १४, सु. १२-२३ सयं पायपरिकाम करणस्स पायच्छित सुतं- स्वयं पात्र नितानु प्रायश्चित्त सूत्र : १५४६. जे भिक्ख लाउय-पायं वा, दारूं-पायं वा, १५४१.४ भिक्ष तुजाना, -80 माटीना पात्र पोते मट्टिया-पायं वा, सयमेव परिघट्टेइ वा, संठावेइ જ નિર્માણ કરે છે, આકાર સુધારે છે, વિષમને સમ 'वा, जमावेइ वा, परिघट्टन्तं वा, संठवेंतं वा, ७३छ, ( निराशावेछ, मार सुधरावे छे, जमावेत वा साइज्जइ । વિષમને સમ કરાવે છે) નિર્માણ કરનારનું, આકાર સુધારનારનું, વિષમને સમ કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) -नि. उ. २, सु. २५ आवे छे. पाय परिकम्म कारावणस्स पायच्छित सत्तं પાત્ર નિર્માણ કરાવવાનું પ્રાયશિચત્ત સત્ર: १५४७. जे भिक्खु लाउय-पायं वा, दारु-पायं वा, १५४७.४ भिक्ष तंबाना, 81081 भाटीना पात्रने मट्टिया-पायं वा, अण्णउत्थिएण वा, गारथिएण परिघट (निम[स) सं४१९ (2516 ४२) वा, परिघट्टावेइ वा, संठावेइ वा, जमावेइ वा, જમાવણ ( વિષમને સમ કરવું ) નું કાર્ય અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે કરાવે છે, अलमप्पणो करणयाए सुहुममवि नो कप्पइ, પોતે કરવામાં સમર્થ હોવા છતાં પણ ગૃહસ્થથી જરા जाणमाणे सरमाणे अण्णमण्णस्स वियरइ, वियरंतं પણ કરાવવું કલ્પતું નથી, એમ જાણવાં છતાં પણ वा साइज्जइ । બીજા ભિક્ષુને ગૃહસ્થ પાસે કરાવવાની આજ્ઞા આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. Page #793 -------------------------------------------------------------------------- ________________ ७२४ चरणानुयोग पात्र - तक्षण प्रायश्चित्त सूत्र सूत्र १५४८-५० तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત). अणुग्घाइयं । माछ. -नि. उ. १, सु. ३९ पायकोरण पायच्छित सुत्तं પાત્રને કોતરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: १५४८. जे भिक्खू पडिग्गहं कोरेइ, कोरावेइ, कोरियं १५४८. भिक्षु पात्रने डोत३ छ, जोतरावे छे, ओतरीने आहट्ट देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा આપનારનું લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન साइज्जइ । रेछे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન उग्घाइयं । (प्रायश्यित्त)मावेछ. -नि. उ. १४, सु. ४१ पाय संघाण-बंधण पायच्छित्त सुत्ताई પાત્ર સાંધવાનાં અને બાંધવાના પ્રાયશ્ચિત્ત સૂત્ર: १५४९. जे भिक्खू पायस्स एक्कं तुडियं तड्डेइ तड्डेंतं वा १५४८.४ भिक्षु पात्रने मे थीग छ, (हेवावेछ) । साइज्जइ । દેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पायस्स परं तिण्हं तुडियाणं तड्डेइ જે ભિક્ષુ પાત્રને ત્રણથી વધુ થીગડાં દે છે, (દેવડાવે तड्डेंतं वा साइज्जइ । छ) निरनु अनुमोदन ४२ छ. जे भिक्खू पायं अविहीए तड्डेइ तड्डेंत वा જે ભિક્ષુ અવિધિથી પાત્રને થીગડું દે છે, (દેવડાવે साइज्जइ । छ) नारनु अनुमोहन ३ . जे भिक्खू पायं अविहीए बंधइ, बंधतं वा જે ભિક્ષુ પાત્રને અવિધિથી બાંધે છે, (બંધાવે છે) साइज्जइ । બાંધનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पायं एगेण बंधेण बंधइ, बंधंतं वा જે ભિક્ષુ પાત્રને એક બંધનથી બાંધે છે, (બંધાવે છે) साइज्जइ । બાંધનારનું અનુમોદન કરે છે. जे भिक्ख पायं परं तिण्हं वंधाणं बंधइ, बंधंतं वा જે ભિક્ષુ પાત્રને ત્રણથી વધારે બંધન બાંધે છે, साइज्जइ । (जधावेछ)नाचना२नु अनुमोहन ७३ छ. जे भिक्ख अइरेगबंधणं पायं दिवडढाओ मासाओ જે ભિક્ષુ દોઢ માસ બાદ વધુ બંધનવાળું પાત્ર રાખે परेण धरेइ, धरेतं वा साइज्जइ । छ, (२भावेछ)शषनारनु अनुमोहन रेछ. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं । मावछे. -नि. उ. १, सु. ४१-४६ પાષાણા સંબંધી અન્ય પ્રાયશ્ચિત્ત - ૮ पडिग्गहाओ तसपाणाईणं णिहरणस्स पायच्छित्त सुत्ताई- पात्रमधी ®qzतु वान प्रायश्यित्त सूत्र : १५५०. जे भिक्ख पडिग्गहाओ पढविकायं नीहरइ, १५५०. भिक्षु पात्रमाथी सथित्त ५८वीजयने छे. नीहरावेइ, नीहरियं आहट्ट देज्जमाणं पडिग्गाहेइ, 5ढावे छ, ढीने हेना२नु पात्रले छ, (4 ) पडिग्गाहेंतं वा साइज्जई । લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पडिग्गहाओ आउक्कायं नीहरइ, જે ભિક્ષુ પાત્રમાંથી સચિત્ત પાણી કાઢે છે, કઢાવે છે, नीहरावेइ, नीहरियं आहट देज्जमाणं पडिग्गाहेइ, કાઢીને દેનારનું પાત્ર લે છે, (લેવડાવે છે) લેનારનું पडिग्गाहेंतं वा साइज्जइ । અનુમોદન કરે છે. Page #794 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५५१-५३ पात्र कारण निवासकरण प्रायश्चित्त सूत्र चारित्राचार ७२५ जे भिक्खू पडिग्गहाओ तेउक्कायं नीहरइ, नीहरावेइ, જે ભિક્ષુ પાત્રમાંથી સચિત્ત અગ્નિ કાઢે છે, કઢાવે नीहरियं आहट देज्जमाणं पडिग्गाहेइ. पडिग्गाहेंतं छ, ढीने नारनु पात्र छ, (पावे ) वा साइज्जइ । લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पडिग्गहाओ कंदाणि वा, मुलाणि वा, ४ भिक्ष पात्रमाथी सथित्त , भूण, पत्र, ५०५, पत्ताणि वा, पुप्फाणि वा, फलाणि वा नीहरइ, ફળ કાઢે છે, કઢાવે છે, કાઢીને દેનારનું પાત્ર લે છે, नीहरावेइ, नीहरियं आहट देज्जमाणं पडिग्गाहेइ - (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. पडिग्गाहेत वा साइज्जइ । जे भिक्खू पडिग्गहाओ ओसहि-बीयाई नीहरइ, જે ભિક્ષુ પાત્રમાંથી ઔષધી અર્થાતુ ઘઉં આદિ ધાન્ય नीहरावेइ, नीहरियं आहट देज्जमाणं पडिग्गाहेइ, તથા જીરા આદિના બીજ કાઢે છે, કઢાવે છે, કાઢીને पडिग्गाहेंतं वा साइज्जइ । દેનારનું પાત્ર લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खु पडिग्गहाओ तसपाणजाई नीहरइ, જે ભિક્ષુ પાત્રમાંથી ત્રસ આદિ જીવજંતુને કાઢે છે, नीहरावेइ, नीहरियं आहद देज्जमाणं पडिागाहेइ, કઢાવે છે) કાઢીને દેનારનું પાત્ર લે છે, (લેવડાવે છે) पडिग्गाहेंतं वा साइज्जइ । લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન उग्धाइयं । (प्रायश्यित्त) सावे.छ. -नि. उ. १४, सु. ३५-४० पडिग्गहणीसाए वसमाणस्स पायच्छित्त सुत्ताई पात्रमाटे(स्थणे) रवानां प्रायश्चित्त सत्र: १५५१. जे भिक्खू पडिग्गहणीसाए उडुबद्धं वसइ, वसंतं १५५१.४ भिक्षु पात्र माटे तुमय (631301२भी ) वा साइज्जइ । રહે છે, (રાખે છે) રહેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पडिग्गहणीसाए वासावासं वसइ, वसंतं જે ભિક્ષુ પાત્ર માટે ચાતુર્માસમાં રહે છે, (રાખે છે) वा साइज्जइ । રહેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवेछ. -नि. उ. १४, सु. ४४-४५ ओभासिय-जायणाए पायच्छित सत्ताई માંગી-માંગીને યાચના કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર: १५५२. जे भिक्खू णायगं वा, अणायगं वा, उवासगं वा, १५५२.भिक्षु स्व४न, परि४1, Gपास, अनुपास अणुवासगं वा गामंतरंसि वा, गामपहंतरंसि वा પાસેથી, ગામમાં કે માર્ગમાં, પાત્ર માંગી માંગીને पडिग्गहं ओभासिय ओभासिय जायइ, जायंतं वा યાચના કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે साइज्जइ । जे भिक्खू णायगं वा, अणायगं वा, उवासगं वा, જે ભિક્ષુ સ્વજન, પરિજન, ઉપાસક, અનુપાસકને अणुवासगं वा परिसामज्झाओ उट्ठवेत्ता पडिग्गह પરિષદૂમાંથી બોલાવી તેમની પાસેથી માંગી-માંગીને ओभासिय ओभासिय जायइ, जायंत वा साइज्जइ । પાત્રની યાચના કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન उग्घाइयं । -नि. उ. १४, सु. ४२-४३ (प्रायश्चित्त) भावछे. णियगादि-गवेसिय पडिग्गह धरणस्स पायच्छित्त सुत्ताई- ५४नागवितात्रयवान प्रायश्चित्त सत्र: १५५३. जे भिक्खू नियग-गवेसियं पडिग्गहं धरेइ, धरैत १५५3.मिनि४४ गवेषित (पोताना स संबंधीनां वा साइज्जइ । આપેલા) પાત્રને પ્રાપ્ત કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. छ. Page #795 -------------------------------------------------------------------------- ________________ ७२६ चरणानुयोग काष्ठ दंडयुक्त पादोच्छन विधि-निषेध सूत्र १५५४ से भिक्खू पर-गवेसियं पडिग्गहं धरेइ धरेतं वा જે ભિક્ષ પર-ગવેષિત (સામાન્ય ગૃહસ્થ દ્વારા સાન | આપેલા) પાત્રને પ્રાપ્ત કરે છે. (કરાવે છે). કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खु वर-गवेसियं पडिग्गहं धरेइ धरेतं वा જે ભિક્ષુ વર-ગવેષિત (ગામના પ્રમુખે આપેલા) સાડૂન | પાત્રને પ્રાપ્ત કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू बल-गवेसियं पडिग्गहं धरेइ धरेत वा જે ભિક્ષ બળ-ગવેષિત (બળવાન પુરુષ દ્વારા साइज्जइ અપાયેલા) પાત્રને પ્રાપ્ત કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्ख लव-गवेसियं पडिग्गह धरेइ धरेतं वा જે ભિક્ષુ લવ-ગવેષિત (પાત્રદાનનું ફળ બતાવી) साइज्जइ । પાત્રને પ્રાપ્ત કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્દઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । -. ૩. ૨ સુ. ર૭-રૂર આવે છે. પાચમુંછણ (પાદપોંછન) એષણા : પાયપુંછણ એષણાનું સ્વતંત્ર પ્રકરણ આચારાંગ સૂત્રમાં નથી. આગમોમાં જયાં જયાં પાયપુછણ એષણાના સ્વતંત્ર પાઠો મળે છે તે આ પ્રકરણમાં સંકલિત કર્યા છે. જયાં જયાં વલ્થ ગવ પાયjઈ એવા પાઠ છે, એવા સ્થળ નિર્દેશ નીચે મુજબ છે. તેને તે સ્થાનોથી સમજી લેવા જોઈએ - મા. ૩ ૨, ૪, ૫, ૩. ૧, મુ. ૮૨ ૩. સુ. ૧, , ૮, ૩. ૨, મુ. ૨૬ , . , . ૮, ૩. ૨, મુ. ૨૦૪ . . , 35, ૮, ૩. ૨, સુ. ર૦: ૫. ૩. ૧, મુ. ૪૦-૪૨ છે. ૩. ૨, મુ. ૪૨-૪૩ નિ, ૩૫, સુ. દૂધ નિ. ૩. , સે. ૮૭-૧૮ ન. ૩. ૨૬, . ૨૨-૪૬ ૪ નિ. ૩. ૨૬, . ૧૬-૨૦ . ૩. શ૬, ૩. ર૧ दारुदंडग पायपुंछण विहि-णिसेहो કાષ્ઠ દંડવાળા પાદપ્રીંછનનો વિધિ નિષેધ : ૨૫૬૪. શvg fકાથી ર૬g gav gr૧ ૧૫૫૪. સાધ્વીઓને કાષ્ઠદડવાળા પાદપ્રીંછન રાખવા धारेत्तए वा, परिहरित्तए वा । અથવા તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. પાવે છત ન તં પાદપુછ-પગ લૂછવાનો વસ્ત્ર ખંડ. પાયપુંછણ’ રજોહરણથી જુદું ઉપકરણ છે – તે આગમોના નિમ્નાંકિત ઉદ્ધરણોથી સ્પષ્ટ છે. દશ. અ. ૪ માં 'પાયપુંછણ” અને “રજોહરણ'ને ભિન્નભિન્ન ઉપકરણ કહેવામાં આવ્યા છે. પ્રશ્ન, શ્રુ. ૨, એ. ૫ માં પણ બન્ને ઉપકરણો ભિન્ન કહ્યાં છે. અભયદેવસૂરિએ તેમની વ્યાખ્યામાં ચૌદ ઉપકરણો અંતર્ગત પાયપુંછણ અને રજોહરણને જુદા-જુદા ગણાવ્યાં છે. આચા. સુ. ૨, અ. ૧૦માં એવું વિધાન છે કે પોતાની પાસે પાયપુંછણ ન હોય તો, બીજા સ્વધર્મી પાસેથી પાયપુંછણ પ્રાપ્ત કરીને અત્યાવશ્યક કાર્યથી નિવૃત્ત થવું.” આ વિધાનથી પાયપુંછણ રજોહરણથી ભિન્ન છે તે સ્વયં સ્પષ્ટ થાય છે, કેમકે રજોહરણ આવશ્યક ઔધિક ઉપકરણ છે આથી તે તો દરેકની પાસે હોય જ. બૃહ, ઉ.પ.માં સાધ્વી માટે કાષ્ઠદંડયુક્ત પાયપુંછણ' રાખવાનો નિષેધ છે, અને સાધુ માટે તે વિહિત છે તે બતાવ્યું છે. તેનાથી પણ બન્નેની ભિન્નતા સિદ્ધ થાય છે. નિશીથ ઉ. ૨માં કાષ્ઠ દંડયુક્ત પાયjછણ' રાખવા માટે પ્રાયશ્ચિત્તનું વિધાન છે. નિશીથ ઉ. ૫.માં કાષ્ઠદંડયુક્ત પાયપુંછણ” એક નિર્ધારિત અવધિ માટે પ્રતિહારિક (પાછું આપવાની શરતે) લેવાનું વિધાન છે અને નિર્ધારિત અવધિમાં પાછું ન આપતાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે. રજોહરણ કદી પાછું આપવાની શરતે નથી લેવાતું, ન તો તેના માટે નિર્ધારિત અવધિ હોય છે. પરંતુ રજોહરણ તો કાષ્ઠદંડયુક્ત જ બનાવવામાં આવે છે અને સદાકાળ રાખવામાં આવે છે અને તે માટે કોઈ પ્રાયશ્ચિત્ત નથી. આ રીતે પાયપુંછણ'ની રજોહરણથી ભિન્નતા સિદ્ધ છે. આવા બીજા પણ અનેક આગમ વિધાનો છે જેનાથી બન્નેની ભિન્નતા સિદ્ધ થાય છે. ચૂર્ણ ઓ અને ટીકાઓના રચનાકાળમાં કયાંક કયાંક બન્નેની એકતા માની લેવાથી આ ભ્રાન્તિ થઈ છે. આથી આ ઉદ્ધરણો દ્વારા બ્રાન્તિનું નિરાકરણ કરી લેવું જોઈએ. Page #796 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५५५-५६ . काष्ठ दंडयुक्त पादौछन प्रायच्छित्त सूत्र चारित्राचार ७२७ कप्पइ निग्गंथाणं दारुदण्डयंपायपुंछणं धारेत्तए वा પરંતુ સાધુઓને કાષ્ઠદંડવાળા પાદપ્રોંછન રાખવા परिहरित्तए वा । અથવા તેનો ઉપયોગ કરવો કલ્પ છે. – ૫. ૩૫, સુ. ૪૪–૪૧ दारुदण्डग पायपुंछणस्स पायच्छित्त सुत्ताई કાષ્ઠ દંડવાળા પાદપ્રોછનનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ઉપક. છે ઉપવૂ રાજય જયપુંછ સુરે, તે વ ૧૫૫૫. જે ભિક્ષુ કાષ્ઠદંડવાળું પાદપ્રોંછન કરે છે, (કરાવે સાન્ન | છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दारुदण्डयं पायपुंछणं गिण्हइ, गिण्हतं જે ભિક્ષુ કાઠદંડવાળા પાદપ્રીંછન ગ્રહણ કરે છે, वा साइज्जइ । (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दारुदण्डयं पायपुंछणं धरेइ, धरतं वा જે ભિક્ષુ કાષ્ઠદંડવાળા પાદપ્રોંછન ધારણ કરે છે, સાફ઼i | (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दारुदण्डयं पायछणं वियरइ वियरतं જે ભિક્ષુ કાષ્ઠદડવાળા પાદપ્રોઇન એકબીજાને वा साइज्जइ 1 ગ્રહણ કરવાની આજ્ઞા આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दारुदण्डयं पायपुंछणं परिभाएइ જે ભિક્ષુ કાષ્ઠદંડવાળા પાદપ્રીંછન દે છે, (દેવડાવે રમાયત થી કાનડું છે. છે) દેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दारुदण्डयं पायपुंछणं परिभुंजइ, જે ભિમુ કાષ્ઠદંડવાળા પાદપ્રીંછનનો પરિભોગ કરે પરિણુંવંત વા સારૂ | છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दारुदण्डयं पायपुंछणं परं दिवड्ढाओ જે ભિક્ષુ કાષ્ઠદંડવાળા પાદપ્રોછનને દોઢ મહિનાથી मासाओ धरेइ, धरेतं वा साइज्जइ । વધુ ધારણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન जे भिक्खू दारुदण्डयं पायपुंछणं विसु यावेइ, વસુયાત વા સીમ્બડું | तं सेवमाणे आवज्जई मासियं परिहारट्ठाण ૩૪થી | -નિ. ૩. ૨, સુ. ૬-૮ જે ભિક્ષુ કાષ્ઠદડવાળા પાદપ્રીંછનને તાપમાં સૂકાવે છે, (સુકાવડાવે છે) સૂકવનારનું અનુમોદન કરે છે, તેને માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન (પ્રાયશિચત્ત) આવે છે. पायपुंछणं न पच्चप्पिणंतस्स पायच्छित्त सुत्ताई१५५६. जे भिक्खू पाडिहारियं पायपुंछणं जाइत्ता “तामेव रयणी पच्चप्पिणिस्सामि त्ति” सुए पच्चप्पिणइ पच्चप्पिणतं वा साइज्जइ । जे भिक्खू पाडिहारियं पायपुंछणं जाइत्ता "सुए पच्चप्पिणिस्सामि त्ति” तामेव रयणि पच्चप्पिणइ पच्चप्पिणतं वा साइज्जइ । जे भिक्खू सागारियसंतियं पायपुंछणं जाइत्ता “तामेव रयणिं पच्चप्पिणिस्सामि त्ति” सुए पच्चप्पिणइ पच्चप्पिणंतं वा साइज्जइ । जे भिक्खू सागारियसंतियं पायपुंछणं जाइत्ता “सुए पच्चप्पिणिस्सामि ति” तामेव रयणि पच्चप्पिणइ पच्चप्पिणंतं वा साइज्जइ । પાદપ્રોઝન પાછું ન આપવાનાં પ્રાયશિચત્ત સૂત્ર : ૧૫૫૬. જે ભિક્ષુ પ્રાતિહારિક પાદપ્રોછનની યાચના કરી આજે જ પાછું આપી દઈશ.’ એમ કહી બીજે દિવસે આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષ પ્રાતિહારિક પાદપ્રીંછનની યાચના કરી કાલે પાછું આપી દઈશ.' એમ કહી આજે જ પાછું આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ શય્યાતરના પાદપ્રીંછનની યાચના કરી આજે જ પાછું આપી દઈશ” એમ કહી બીજે દિવસે આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ શય્યાતરને પાદપ્રીંછનની યાચના કરી - કાલે પાછું આપી દઈશ”. એમ કહી આજે જ આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. Page #797 -------------------------------------------------------------------------- ________________ ७२८ चरणानुयोग एषणीय रजोहरण सूत्र १५५७-५८ तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત ) -નિ. ૩. ૧, સુ. ૧-૧૮ આવે છે. રજોહરણ એષણા રજોહરણ એષણાનું સ્વતંત્ર પ્રકરણ આચારાંગમાં નથી. માટે આગમોમાં જયા-જયાં રજોહરણ સંબંધી સ્વતંત્ર સૂત્ર મળે છે તે આ પ્રકરણમાં સંકલિત કરવામાં આવેલ છે, બીજા ઠેકાણે જ્યાં જ્યાં રજોહરણનું કથન છે. તેમનાં સ્થળ નિર્દેશ નીચે મુજબ છે. #g, ૩૩, મુ. ૨૪-૨૫ St. X, ૪, સુ. ૧૪ પ્ર . ૪, ૨, સે. ૨૬ પ્રશ્ન છે. ૬, મુ. ૮ નિ. ૩. ૪, સુ. ૨૪ आव. अ. ४ एसणिज्ज रयहरणाइं એષણીય રજોહરણ : વધ૭. પૂરું ના થાળ વ નથીળ વી-મારું વંર ૧૫૫૭. સાધુ કે સાધ્વીને પાંચ પ્રકારના રજોહરણ રાખવા रयहरणाई-५ धारित्तए वा, परिहरित्तए वा, तं जहा- અને ઉપયોગ કરવા કહ્યું છે, જેમ કે - (૧) fu, ૧. ઔર્ણિક-(ઘેટાની ઊનના બનેલા) રજોહરણ (૨) દિg, ૨. ઔષ્ટિક (ઊંટના વાળના બનેલા, રજોહરણ ૩. સાનક (શણની વલ્કલના બનેલા) રજોહરણ वच्चाचिप्पए ૪, વચાચિપ્પક ( વચ્ચક નામના ઘાસના બનેલા રજોહરણ () ના પંવર - #tg. ૩ ૨, સુ રૂ૦ ૫. મુંજચિપ્પક-(મુંજના બનેલા) રજોહરણ रयहरणस्स पायच्छित्त सुताई રજોહરણ સંબંધી પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૧૮. ને પિવરવૂ તિરે |--1મા ચાર ઘરે, ઘત વા ૧૫૫૮.જે ભિક્ષુ પ્રમાણથી વધુ રજોહરણ રાખે છે, સTH |" (૨ખાવે છે) રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू सुहमाई रयहरण-सीसाइं करेइ, करेंत वा જે ભિક્ષ રજોહરણની ફળીઓ સૂક્ષ્મ કરે છે, સન્નડુ | (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रयहरणं कंडूसगबंधेणं बंधइ, बंधतं वा જે ભિક્ષુ રજોહરણને વસ્ત્ર લપેટીને બાંધે છે, साइज्जइ । (બંધાવે છે) બાંધનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रयहरणस्स अविहीए बंधइ, बंधंत वा જે ભિક્ષ રજોહરણને અવિધિથી બાંધે છે, साइज्जइ । (બંધાવે છે) બાંધનારનું અનુમોદન કરે છે, जे भिक्खू रयहरणस्स एक्कं बंधं देइ, देंत वा જે ભિક્ષુ રજોહરણને એક બંધ દે છે साइज्जइ । (દેવડાવે છે) દેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रयहरणस्स परं तिण्हं बंधाणं देइ, दें જે ભિક્ષ રજોહરણને ત્રણથી વધુ બંધ દે છે, વી સાડ઼Mણ્ | (દેવડાવે છે) દેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रयहरणं अणिसटुं धरेइ, धरेतं वा જે ભિક્ષુ આગમ વિરુદ્ધ રજોહરણને રાખે છે, સનરૂ | (૨ખાવે છે) રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रयहरणं वोसटुं धरेइ, धरेतं वा જે ભિક્ષુ રજોહરણને પોતાના શરીરના પ્રમાણથી સાન્નડું | વધુ દૂર રાખે છે, (૨ખાવે છે) રાખનારનું અનુમોદન કરે છે, हरइ रओ जीवाणं बझं अब्भिन्तरं च जं तेणं । रयहरणति पवुच्चइ, कारणमिदं कज्जोवयाराओ ।। संयम जोगा इत्थं, रओहरा तेसिं कारणं जे णं । रयहरणं उवयारा, भण्णइ तेणं रओकम्मं ।। -पिण्डनियुक्ति टीका જે બાહ્ય રજ અને આત્યંતર કર્મરજનું હરણ કરે છે તે - કારણમાં કાર્યનો ઉપચાર કરે, તેને રજોહરણ કહેલ છે. યોગોના સંયમથી જે કર્મરજનું હરણ કરવામાં કારણભૂત છે તે રજોહરણ ઉપચારથી આત્યંતર રજનું હરણ કરનાર છે. વાઈi, મે, ૨, ૩, ૨, સે. ૪૪૬ (૨) Page #798 -------------------------------------------------------------------------- ________________ १५५९-६० गोच्छगादि वितरण विवेक चारित्राचार ७२९ जे भिक्खू रयहरणं अहिटेइ, अहिटुंत वा જે ભિક્ષ રજા હરણ પ૨ બેસે છે, (બેસાડે છે) સારૂં | બેસનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रयहरणं उस्सीसमूले ठवेइ, ठवेंतं वा .. જે ભિક્ષ રજોહરણને માથાની નીચે રાખે છે, (૨ખાવે પાન | છે) રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रयहरणं तुयट्टेइ, तुयटेंतं वा साइज्जइ । જે ભિક્ષુ રજોહરણની ઉપર સૂવે છે, (સુવડાવે છે) સુનારનું અનુમોદન કરે છે. त सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. -નિ. ૩. ૧, મુ. ૬૭–૭૭ गोच्छगाईणं वियरण विवेगो ગોચ્છા આદિના વિતરણનો વિવેક: ૨૫૦૨, નાથે ૨ | હાવરું પથિરિયા, ૧૫૫૯ નિર્ચન્થ ગૃહસ્થના કુળમાં ગોચરી માટે પ્રવેશ કરે, अणुपविट्ठ केइ, दोहिं गोच्छग रयहरण चोलपट्टग ત્યારે કોઈ ગૃહસ્થ તેને બે ગુચ્છા (પંજણી), कंबल लट्ठीसंथारगेहिं उवनिमंतेज्जा રજોહરણ, ચોળપટ્ટા, કંબલ, લાઠી તથા સંસ્મારક ગ્રહણ કરવા માટે આમંત્રિત કરે અને એમ કહે. "एग आउसो ! अप्पणा परि जाहिं एग थेराणं “હે આયુષ્યનું શ્રમણ ! (એ બેમાંથી) એકનો તમે दलयाहि" से य तं पडिग्गाहेज्जा तहेव-जाव-तं સ્વયં ઉપયોગ કરો. અને બીજા સ્થવિરને સોંપી.” नो अप्पणा परिभुंज्जेज्जा, नो अन्नेसिं दावए सेसं ત્યારબાદ સાધુ એ બન્નેને ગ્રહણ કરી લે.બાકીનું તં રેવ-ગાવ-પરિફાવેથળે સિયા ! વર્ણન પૂર્વવત્ જાણી લેવું જોઈએ. યાવત તેનો ન સ્વયં ઉપયોગ કરે, ન બીજા સાધુને દે. શેષ સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ સમજવું. યાવતુ તેને પરઢવી દે. एवं तिहिं-जाव-दसहिं गोच्छग-रयहरण એજ પ્રમાણે શ્રમણ ત્રણ યાવત્ દશ ગુચ્છા, વોરHEફી-વ-સંથારને ૧ રજોહરણ, ચોળપટ્ટા, કંબલ, લાઠી અને સંતારક -વિ. સ. ૮, ૩. ૬, સુ. ૧ સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. ૪. આદાન-નિક્ષેપ સમિતિનું સ્વરૂપ – ૧ आयाण भंड-मत्तणिक्खेवणासमिइ सरूवं આદાનભા૨ડ માત્ર નિક્ષેપણા સમિતિનું સ્વરૂપ : ૬૦. સં fપ માસ સુવિદિત્ય સરિતાદિપસ્જિ ૧૫૬૦. પાત્રધારી સુયોગ્ય સાધુની પાસે કાષ્ઠના, માટીના भवति भायण-भंडोवहि-उवगरणं । કેટલાક પાત્ર ઉપધિ કે ઉપકરણ હોય છે, જેમ કે ૨. પાદિ, ૨. પદ્રવંધvi, ૧, પાત્ર ૨. પાત્ર-બંધ ૩. પારસરિયા, ૪. પાડવો ૨, ૩. પાત્ર-કેસરિકા . પાત્ર-સ્થાપનિકા ૬-૭, પડછાડું તિન્નેવ, ૮, યતા , પ-૭ ત્રણ પટલ ૮. રજત્રાણ ९. गोच्छओ, १०-१२ तिन्नेव य पच्छागा ૯. ગોચ્છક ૧૦-૧૨ ત્રણ પ્રચ્છાદક શરૂ યોદર, ૨૪, વસ્ત્રપટ્ટી, ૧૩. રજોહરણ ૧૪ ચોળપણ मुहणंतकमादियं एयं पि संजमस्स ૧૫. મુખ વસ્ત્રિકા, તે બધા સંયમની વૃદ્ધિ માટે उववूहणट्ठयाए वायायव-दंसमसग-सीय હોય છે. તથા પ્રતિકૂળ વાયુ, તાપ, ડાંસपरिरक्खणट्ठाए । મચ્છર તથા ઠંડીના રક્ષણ માટે છે. एवं जहा पडिग्गहवत्तव्वया भणिया एवं गोच्छग-रयहरण-चोलपट्टग-कंबल-लट्ठी-संथारगेहिं वत्तव्वया य भाणियव्वा-जाव-दसहिं संथारएहिं उवनिमंतेज्जा-जाव-परिट्ठावेयव्वे सिया । -વિ. ૪, ૮, ૩, ૬, મુ. ૬ આ સૂત્રની સૂચના સૂત્ર અનુસાર આ પાઠ વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. આ સૂચના સૂત્ર માટે જુઓ પાત્ર પ્રકરણમાં Page #799 -------------------------------------------------------------------------- ________________ ७३० चरणानुयोग उपकरण धारण कारण सूत्र १५६१-६२ उवगरण एग-दोस-रहियं परिहरियव्वं संजएण । એ સર્વ ઉપકરણોને રાગ અને દ્વેષથી રહિત થઈ સાધુએ ઉપયોગ કરવો જોઈએ. निच्चं पडिलेहण-पप्फोडण-पमज्जणाए, अहो य હંમેશા તેનું પ્રતિલેખન, પ્રસ્ફોટન તથા પ્રમાર્જન राओ य अप्पमत्तेण होइ सततं निक्खिवियव्वं च કરવું જોઈએ. દિવસે કે રાત્રે નિરંતર અપ્રમત્ત બની गिण्हियव्वं च भायण-भंडोवहि-उवगरणं । ભાજન, ભાડુ, ઉપાધિ અને ઉપકરણોને રાખવા - पण्ह. सु. २, अ. ५, सु. ८ અને ગ્રહણ કરવા જોઈએ. उवगरण धारण कारणं ઉપકરણ ધારણના કારણ : १५६१. जंपि वत्थं व पायं व कंबलं पायपुंछणं । १५१.साधु ५० वस्त्र, पात्र, गदा, पाहीन माह तं पि संजम लज्जट्ठा, धारेंति परिहरेंति य ।। ઉપકરણ રાખે છે તે સંયમની રક્ષા માટે અને લજ્જા -दस. अ. ६, गा. १९ . માટે જ રાખે છે, અને તેમનો ઉપયોગ કરે છે. सव्व भंडग संजुत्त गमण विही સર્વ ભાંડોપકરણ સહિત ગમન વિધિ : १५६२. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइ - कुलं १५६२. साधु अथवा साध्वी स्थना घरे आसार भाटे ४वा पिंडवाय-पडियाए पविसित्तुकामे सव्वं भंडगमायाए ઈચ્છે તો બધા જ ભાંડોપકરણ લઈને જાય અને गाहावइ-कुलं पिंडवाय-पडियाए णिक्खमेज्ज वा सावे. पविसेज्ज वा । से भिक्खू वा, भिक्खुणी वा बहिया विहार भूमि वा वियार-भूमि वा णिक्खममाणे वा, पविसमाणे वा सव्वं भंडगमायाए बहिया विहार-भूमि वा वियार-भूमि वा णिक्खमेज्ज वा, पविसेज्ज वा । સાધુ અથવા સાધ્વી ઉપાશ્રયની બહાર સ્વાધ્યાય ભૂમિમાં કે મલોત્સર્ગ ભૂમિમાં બધા જ ઉપકરણો લઈને જાય અને આવે. से भिक्खू वा, भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे सव्वं भंडगमायाए गामाणुगामं दूइज्जेज्जा ! से भिक्खू वा, भिक्खुणी वा अह पुण एवं जाणेज्जातिव्वदेसियं वा वासं वासमाण पेहाए, तिव्वदेसियं वा महियं सण्णिवयमाणिं पेहाए, महावारण वा रयं समुद्धयं पेहाए, तिरिच्छ-संपाइमा वा तसा-पाणा संथडा सन्निवयमाणा पेहाए, से एवं णच्चा णो सव्वं भंडगमायाए गाहावइ- कुलं पिंडवाय पडियाए णिक्खमेज्ज वा, पविसेज्ज वा । बहिया विहार-भूमिं वा, वियार-भूमि वा णिक्खमेज्ज वा, पविसेज्ज वा, સાધુ અથવા સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતી વેળાએ પણ ભાંડોપકરણ લઈને જાય અને આવે. સાધુ કે સાધ્વી એમ જાણે કેથોડો કે ઘણો વરસાદ વરસી રહ્યો છે, થોડી કે ઘણી ઝાકળ પડી રહી છે, હવાના તોફાનથી રજ ઉડી રહી છે, તીરછા ઉડવાવાળા ત્રસ જીવજંતુ પડી રહ્યા છે તો બધા જ ભાંડોપકરણ લઈ ગૃહસ્થના ઘરમાં આહાર માટે ન જાય અને ન આવે. એ જ પ્રમાણે ઉપાશ્રય બહારની સ્વાધ્યાય ભૂમિમાં કે મલોત્સર્ગ ભૂમિમાં ન જાય કે ન આવે. ૧. અન્ય સ્થવિરના નિમિત્ત લાવેલ ગુચ્છક, રજોહરણ, કાંબળાના સંદર્ભ હેતુ જુઓ રજોહરણૈષણા. Page #800 -------------------------------------------------------------------------- ________________ ७३५ सूत्र १५६३ उपकरण अवग्रह ग्रहण विधान चारित्राचार गामाणुगाम वा दूइज्जेज्जा । એ જ પ્રમાણે પ્રામાનુગ્રામ વિહાર પણ ન કરે. - . સુ. ૨ મ. ૨, ૩, . ર૪૪-૪૧ उवगरण अवग्गह-गहण विहाणं१५६३. जेहिं वि सद्धिं संपव्वइए तेसि पि याई, ઉપકરણ અવગ્રહ ગ્રહણ વિધાન : ૧૫૬૩. જે સાધુઓની સાથે અથવા જેની પાસે તે પ્રવ્રજિત થયો છે, વિચરણ કરી રહ્યો છે કે રહી રહ્યો છે, તેને પણ છત્રક, छत्तयं वारे मत्तयं वा, ડુંડમાં ઊઁ, કું વૈ, भिसियं वा, ત્રિય વી, ૨૪ વ, चिलिमिलिं वा, चम्मयं वा, રમે–વયં વૈ, ११. चम्मच्छेणयं वा, तेसिं पुवामेव उग्गह अणणुण्णवेत्ता, अपडिलेहिय, अपमज्जिय णो गिण्हेज्ज वा, पगिण्हेज्ज वा । માત્રક, (ત્રણ પ્રકારના ભાજનો દંડ, (બાહ પ્રમાણ) લાઠી, (શરીર પ્રમાણ). ૫. ભૂષિકા, કાષ્ઠનું આસન) ૬. નાલિકા, (શરીર પ્રમાણથી ચાર આંગળ લાંબી લાઠી ૭. વસ્ત્ર, ૮. ચિલિમિલિકા, (મચ્છરદાની) ૯. ચર્મ, ૧૦. ચર્મ-કોશ, (આંગળીમાં પહેરવાનું સાધન) ૧૧. ચર્મ-છેદનક, (ચર્મ કાપવાનું શસ્ત્ર) ઈત્યાદિ ઉપકરણોની આજ્ઞા લીધા વિના તથા પ્રતિલેખન, પ્રમાર્જન કર્યા વિના એક કે અનેક વાર ગ્રહણ ન કરે. પરંતુ ગ્રહણ કરતા પૂર્વે જ આજ્ઞા લઈ તેનું પ્રતિલેખન-પ્રમાર્જન કરી ત્યારબાદ યતનાપૂર્વક એક કે અનેક વાર ગ્રહણ કરે. तेसिं पुव्वामेव उग्गहं अणुण्णविय, पडिलेहिय, पमज्जिय तओ संजयामेव ओगिण्हेज्ज वा. पगिण्हेज्ज वा । -- 3. . ૨ . ૭૩. ૬, . ૬૦૭ (1) ૧, (ક) આજ રીતે વઐષણા અને પાત્રપણા માટે પણ આવા સૂત્રો છે- તફાવત માત્ર એટલો કે વઐષણા (આ. સુ. ૨, ૪, ૫, ૬.૨, સુ. ૫૮૨) માં સબમડામાયાણં' ના સ્થાને સબવીવરાયા છે અને પાત્રપણા (આ. સુ. ૨, અ. ૬, ઉ.૨, સે. ૨૫ ક-ખ)માં સળંપાદમાયા છે બાકીનું સમાન છે. (ख)न चरेज्ज वासे वासंते, महियाए व पडतीए । महावाए व वायंते, तिरिच्छ संपाइमेसु वा ।।- दस. अ. ५, उ. १, गा. ८ આ ગાથામાં પણ સૂત્રોકત ચારે પ્રસંગોમાં ગોચરીએ જવાનો નિષેધ છે. સૂત્રોકત ચારે પ્રસંગોમાં જો કે બહારની સ્વાધ્યાયભૂમિમાં તથા ઉચ્ચાર-પ્રસવણ ભૂમિમાં જવાનો નિષેધ છે, પરંતુ ઉપાશ્રયમાં સ્વાધ્યાય કરવાનો અને ઉપાશ્રયની નજીકની ઉચ્ચાર-પ્રશ્રવણ ભૂમિમાં ઉચ્ચારાદિ પરિષ્ઠાપનનો નિષેધ નથી તથા મહાવાત પવન તથા રજઘાત- આંધીમાં સ્વાધ્યાય કરવો સર્વથા વર્જિત છે. પ્રસ્તુત સૂત્રપાઠમાં છત્રક (છત્રી), ચર્મચ્છેદન આદિ ઉપકરણોનો ઉલ્લેખ છે જયારે દશવૈકાલિક સૂત્રમાં છત્તસ ધારકાનું કહીને તેને અનાચીર્ણ દર્શાવેલ છે. આ વિષયમાં આચારાંગ વૃત્તિકાર અને ચૂર્ણિકાર આમ સમાધાન કરે છે કે કોઈ દેશ વિશેષમાં વર્ષા સમયે કારણવશ સાધુ છત્રી રાખી શકે છે. કોકણ આદિ દેશમાં અત્યંત વૃષ્ટિ થવાના કારણે આવું સંભવિત થઈ શકે, Page #801 -------------------------------------------------------------------------- ________________ ७३२ चरणानुयोग एकाकी स्थविर भांडोपकरण आदान-निक्षेपण विधि सूत्र १५६४-६७ एगागी थविरस्स भंडोवगरणाणं आयाण-णिक्खेवण विही- भेडसा स्थविरना Mish५४२६० जाने मनाहान નિક્ષેપણની વિધિ : १५६४. थेराणं थेरभूमिपत्ताणं कप्पइ दण्डए वा, भण्डए वा, १५६४..दा स्थविरने, माए, छत्र, मात्र, साही, छत्तए वा, मत्तए वा, लट्ठिया वा, भिसे वा, चेले 18नुसासन, वस्त्र, वस्त्रनी यिलिमिलि, यम, वा, चेलचिलिमिलिं वा, चम्मे वा, चम्मकोसे वा, ચર્મકોશ તથા ચર્મ છેદનક કોઈને સોંપીને ગૃહસ્થના चम्मपलिच्छेयणए वा, अविरहिए ओवासे ठवेत्ता ઘરમાં આહાર માટે જવું આવવું કહ્યું છે. गाहावइकलं पिण्डवाय-पडियाए पविसित्तए वा निक्खमित्तए वा । कप्पइ णं सन्नियट्टचारीणं दोच्चंपि उग्गहं ભિક્ષાચર્યાથી નિવૃત્ત થઈ જેની દેખરેખમાં દંડ આદિ अणुन्नवेत्ता परिहरित्तए । રાખેલાં છે, તેની બીજીવાર આજ્ઞા લઈ ગ્રહણ કરવું - वव. उ.८, सु. ५ इस्पे छे. दंडाईणं परिघट्टावणस्स पायच्छित्त-सुत्तं - દંડાદિ પરિષ્કાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: १५६५. जे भिक्खू दण्डयं वा, लट्ठियं वा, अवलेहणियं वा, १५७५. साधु, साही, सपोनि तथा वांसनी वेणुसूई वा, अण्णउत्थिएण वा, गारथिएण वा સોયને ઘસવા, સુધારવા, ઉપયોગી બનાવવા परिघट्टावेइ वा, संठावेइ वा, जमावेइ वा । ઈત્યાદિ કાર્ય અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે કરાવે છે, अलमप्पमणो करणयाए सुहुममवि नो कप्पइ તથા સ્વયં કરી શકતા હોય તો ગૃહસ્થ પાસે જરાપણ जाणमाणे सरमाणे अण्णमण्णस्स वियरइ वियरंत કરાવવા કલ્પતા નથી એવું જાણવા છતાં પણ वा साइज्जइ । સંબંધિત પ્રાયશ્ચિત્ત સૂત્રનું સ્મરણ હોવા છતાં પણ પોતે ઘસવામાં કુશળ હોવા છતા પણ, અન્યતીર્થિક કે ગૃહસ્થને ઘસવા માટે દંડ આદિ દે છે, (દેવડાવે છે) દેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्यित्त) आवछे. --नि. उ. १, सु. ४० दंडगाईणं परिवणस्स पायच्छित्त-सुत्तं દંડાદિને પરઠવાનું પ્રાયશિચત્ત સૂત્ર : १५६६. जे भिक्ख दंडगं वा-जाव- वेणसई वा पलिभंजिय १५65.8 साधु यात वासनी सोयने तोडी-डीने पलिभंजिय परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । પરઠવે છે, (પરઠવવાનું કહે છે) પરઠવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं । मावेछ. -नि. उ. ५, सु. ६६ अतिरित्त उवहि-धरणस्स पायच्छित्त-सुत्तं અતિરિકત ઉપધિ રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १५६७. जे भिक्ख पमाणाइरितं वा. गणणाइरितं वा उवहिं १५७.४ साधु प्रभाथी तथा तरीथी वधु पछि राणे धरेइ, धरेत वा साइज्जइ । छ, (२४ावेछ)सपनारनुअनुमोहन छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન उग्घाइयं । (प्रायश्यित्त) सावेछ. -नि. उ. १६, सु. ३९ Page #802 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५६८-७० सेज्जा - संथारगाई पडिलेहण विहाणं १५६८. धुवं च पडिलेहेज्जा, जोगसा पाय कंबलं । सेज्जमुच्चारभूमिं च संथारं अदुवाऽऽसणं ।। ૩૩વોન વિલ્હી १५६९. ओहोवहोवग्गहियं, भण्डगं दुविहं मुणी । गिण्हन्तो निक्खिवन्तो य, पउंजेज्ज इमं विहिं || ૧. चक्खुसा पडिलेहित्ता, पमज्जेज्ज जयं जई । आइए निक्खिवेज्जा वा, दुहओ वि समिए सया ।। -૩૧. ૧. ૨૪, ૫. ૬૩-૬૪ અબમાય-માય-પડિહેતા १५७०. छव्विहा अप्पमायपडिलेहणा पण्णत्ता, तं जहा अणच्चावितं, अवलितं, ૬. शय्या संस्तारक आदि प्रतिलेखन विधान ઉપકરણ પ્રતિલેખન ૨. ૨. अणाणुबंध, अमोसलिं छप्पुरिमा णव खोडा -સ. . ૮, ૪. ૨૭ ૪. चारित्राचार ७३३ - ૨ શય્યા સંસ્તારક ઈત્યાદિનું પ્રતિલેખન વિધાન : ૧૫૬૮. સાધુ પાદ-કંબલ (પગ લુછવાનું ગ૨મ વસ્ત્ર), શય્યા, ઉચ્ચાર-ભૂમિ, સસ્તારક અથવા આસનનું યથાસમય પ્રતિલેખન કરે. ઉપધિને ઉપયોગમાં લેવાની વિધિ : ૧૫૬૯. સાધુ ઓધ ઉપધિ (સામાન્ય ઉપકરણ), ઔપદ્મહિક (વિશેષ ઉપકરણ) બંને પ્રકારના ઉપકરણોને લેવા તથા રાખવામાં આ વિધિનો ઉપયોગ કરે. હંમેશા સમ્ય ્-પ્રવૃત્ત તથા યતનાશીલ યતિ બંને પ્રકારના ઉપકરણોને હંમેશા આંખો દ્વારા પ્રતિલેખન કરે તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરી તેમને લે અને રાખે. અપ્રમાદ પ્રમાદ પ્રતિલેખનના પ્રકાર : ૧૫૭૦. પ્રમાદ રહિત પ્રતિલેખનના છ પ્રકાર કહ્યાં છે, જેમ કે૧. અનર્તિતા ઃ શરીર કે વસ્ત્રને નચાવ્યા વગર પ્રતિલેખન કરવું. ૨. અવલિતા :શરીર કે વસ્ત્રને વાળ્યા વગર પ્રતિલેખન કરવું. છ પુરિમા નવ ખોડાનું વિવરણ – પુરિમા= વિભાગ, ખોડા= વિભાગનો ય પેટા વિભાગ-ખંડ, આને ચાદરની પ્રતિલેખના વિધિથી આ પ્રમાણે સમજવું - શ્રમણને ઓઢવાની ચાદરની લંબાઈનું પૂરું માપ ૫ હાથ હોય છે અને પહોળાઈનું પૂરું માપ ૩ હાથ હોય છે. સહુ પ્રથમ ચાદરની પહોળાઈના વચ્ચેના ભાગને વાળીને બે સમાન પટ કરી લેવા, પ્રથમ એક પટની પહોળાઈ દોઢ હાથ અને લંબાઈ પાંચ હાથ રહેશે. ત્યાર બાદ પટની લંબાઈના ત્રણ સરખા ભાગ કરવા, પ્રત્યેક ભાગના ઉપરથી નીચે સુધી ત્રણ ત્રણ ખંડ કરવા પ્રત્યેક ખંડ પર નજર કરીને પ્રતિલેખન કરવું ૩. અનાનુબન્ધી : ઉતાવળ રહિત વસ્ત્રને ઝાટકયા વગર પ્રતિલેખન કરવું. ૪. અોસલી : વસ્ત્રના ઉપરના તથા નીચેના ભાગોને મસળ્યા વગર પ્રતિલેખન કરવું. ૫. પટ્ટુર્વા-નવખોડા : પ્રતિલેખન કરાતાં વસ્ત્રને પસારી તથા આંખો દ્વારા યથાયોગ્ય જોઈ તેના બન્ને ભાગોને ત્રણ ત્રણ વાર ખંખેરવા એ પૂર્વા પ્રતિલેખન છે. વસ્ત્રને ત્રણ ત્રણ વાર પૂંજવા ત્રણ ત્રણ વાર વ્યવસ્થિત કરવા એ નવખોડા પ્રતિલેખન છે. આ જ રીતે બીજા પટના પણ ત્રણ સમાન ભાગ કરવા અને પ્રત્યેક ભાગના ઉપરથી નીચે સુધી ત્રણ ત્રણ ખંડ કરવા, પ્રત્યેક ખંડ પર નજર નાખી પ્રતિલેખન કરવું. આ ચાદરના એક બાજુના ભાગની પ્રતિલેખના થઈ. (અધુરુ ટિપ્પણ આગળના પાના પર) Page #803 -------------------------------------------------------------------------- ________________ ___७३४ चरणानुयोग प्रतिलेखना प्रमत्त पाप श्रमण सूत्र १५७१-७३ ૬. પાનપાત્રોળી | ૬. પાણીમાસ-વિશોધિની : વસ્ત્રગત જીવોને હાથ પર લઈ પ્રાસુક સ્થાન પર પરઠવા. छव्विहा पमायपडिलेहणा पण्णत्ता, तं जहा પ્રમાદ-પૂર્વક કરેલી પ્રતિલેખનાના છ પ્રકાર કહ્યા છે જેમ કે - आरभडा, ૧. આરભટા : ઉતાવળમાં વસ્ત્રને યોગ્ય રીતે જોયા વિના પ્રતિલેખન કરવા. સંમા , ૨. સંમર્દો : મર્દન કરીને પ્રતિલેખન કરવું. वज्जेयव्वा य मोसली ततिया, ૩. મોસલી : વસ્ત્રના ઉપરના, નીચેના કે તીરછા ભાગનું પ્રતિલેખન કરતી વેળાએ પરસ્પર ઘર્ષણ કરવું. पप्फोडणा चउत्थी, ૪. પ્રસ્ફોટના વસ્ત્રની ધૂળને ઝટકાવતા પ્રતિલેખન કરવું. विक्खित्ता, ૫. વિક્ષિપ્તા : પ્રતિલેખન કરેલા વસ્ત્રોને અપ્રતિલેખનવાળા વસ્ત્રો પર રાખવા वेइया छट्ठी । ૬. વેદિકા : પ્રતિલેખન કરતી વેળાએ વિધિયુકત - સા. પ્ર. ૬, સુ. ૧૦૨ બેસ્યા વગર પ્રતિલેખન કરવું. पडिलेहणा पमत्तो पावसमणो१५७१. पडिलेहेइ पमत्ते, अवउज्झइ पायकम्बलं । पडिलेहणाअणाउत्ते, पावसमणि ति वच्चई ।। પ્રતિલેખનમાં પ્રમત્ત પાપ શ્રમણ : ૧પ૭૧. જે અસાવધાનીથી પ્રતિલેખન કરે છે, જે પાદ કંબલને ગમે ત્યાં રાખી દે છે. જે પ્રતિલે ખનના વિષયમાં અસાવધાન છે તે પાપ-શ્રમણ કહેવાય છે. જે વાતચીત સાંભળતો હોઈ પ્રતિલેખનમાં અસાવધાની રાખે છે, તથા જે શિખામણ દેવા છતાં પણ ગુરુની સામે થાય છે તે પાપ-શ્રમણ કહેવાય છે. पडिलेहेइ पमत्ते, से किंचि हु निसामिया । गुरुपरिभावए निच्चं, पावसमणि त्ति वुच्चई ।। -૩૪ ૪. ૨૭ જા. ૬-૧૦ ૨૫૭૨. સંથાર ફાં પીઢું, નિન્ન ન્નષ્ઠ | अप्पमज्जियमारूहइ, पावसमणि त्ति वुच्चई ।। -૩૪. પ્ર. ૨૭, ગા. ૭ ૧૫૭ર. જે બિછાના, પાટ, પીઠ, આસન તથા પાદ- કંબલ પ્રમાર્જન કર્યા વગર તેના પર બેસે છે, તે પાપશ્રમણ કહેવાય છે. उवहि अपडिलेहणस्स पायच्छित्त सुतं१५७३. जे भिक्खू इत्तरियं पि उवहिं न पडिलेहेइ, न पडिलेहेंतं वा साइज्जइ । ઉપધિ અપ્રતિલેખનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૧૫૭૩, જે ભિક્ષુ થોડા ઉપકરણનું પણ પ્રતિલેખન કરતો નથી, (કરાવતો નથી) કરનારનું અનુમોદન કરતો નથી. તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं ૩યા | -ર. ૩. ૨, સુ. ૧૬ આ પ્રતિલેખનામાં આખી ચાદરનો એક પાર્શ્વ ભાગ (એક બાજુ) ૬ ભાગોમાં અને ૧૮ ખંડોમાં વિભકત કરવામાં આવ્યો છે. આ જ રીતે બીજી બાજુના ભાગને પણ ૬ ભાગ અને ૧૮ ખંડમાં વિભક્ત કરી તેની પ્રતિલેખના કરવામાં આવે. આ રીતે એક ચાદરની પ્રતિલેખનામાં ચાદરના બાર ભાગ (પરિમા) અને છત્રીસ ખંડ (ખોડા) કરવામાં આવે છે. સૂત્રમાં ચાદરની એક બાજુની અપેક્ષાએ છ પુરિમા” કહેલ છે અને એક બાજુના એક પટ (લંબાઈ પાંચ હાથ અને પહોળાઈ દોઢ હાથ) ની અપેક્ષાએ નવખોડા' કહેવામાં આવેલ છે. ૬. ૩. એ, ૨૬, . ર૯-ર૬ Page #804 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५७४-७६ प्रातिहारिक उपकरण प्रत्यर्पण विधि चारित्राचार ७३५ ઉપકરણ પ્રત્યર્પણ પ્રત્યાખ્યાન-૩ पडिहारिअ सुईआईणं पच्चप्पण विही પ્રાતિહારિક સોય આદિ પ્રત્યર્પણ કરવાની વિધિ :૨૫૭૪.. જે આ તારેવાં-નવ-વિસનું વા-વાવ-રે ૧૫૭૪, ધર્મશાળામાં યાવતુ પરિવ્રાજકોના આશ્રમમાં યાવતુ किं पुण तत्थोग्गहसि एवोग्गहियंसि ? આજ્ઞા લઈને રહ્યા બાદ સાધુ ત્યાં શું કરે ? जे तत्थ गाहावतीण वा-जाव- कम्मकरीण वा सूई જો ત્યાં કોઈ ગૃહસ્થ યાવત્ નોકરાણીઓ પાસેથી वा, पिप्पलए वा, कण्णसोहणए वा, णहच्छेदणए તેમના કાર્યવશ સોય, કાતર, કાન ખોતરણી કે वा, तं अप्पणो एगस्स अट्ठाए पडिहारियं जाइत्ता નરેણી આદિ ઉપકરણો, સાધુ પોતાના માટે णो अण्णवण्णस्स देज्ज वा अणुपदेज्ज वा । પ્રાતિહારિક રૂપે યાચીને લાવેલ હોય તો તે ચીજોને પરસ્પર એકબીજા સાધુને ન દે, ન લે અથવા તે બીજા સાધુને તે ચીજો ન સોંપે. सयं करणिज्जं ति कटु से त्तमायाए तत्थ પરંતુ પોતાનું કાર્ય પૂર્ણ થયા બાદ તે પ્રાતિહારિક गच्छेज्जा, गच्छित्ता पुव्वामेव उत्ताणए हत्थे कटु, ઉપકરણોને લઈને જ્યાંથી લાવેલ હોય ત્યાં તે भूमीए वा ठवेत्ता, इमं खलु-इमं खलु' त्ति ગૃહસ્થને પાછા આપવા જાય. ત્યારે હાથ લાંબો કરી आलोएज्जा, णो चेव णं सयं पाणिणा परपाणिसि ધરતી પર મૂકે અને કહે કે, 'આ ચીજ તમારી છે. पच्चप्पिणेज्जा । તેને સંભાળી લો'. પરંતુ તે વસ્તુ પોતાના હાથથી –આ. સુ. ૨, , ૭ ૩. ૬ સુ. દર ગૃહસ્થના હાથમાં ન સોંપે. अविहीए सूई आईणं पच्चप्पिणस्स पायच्छित्त सत्ताई- અવિધિથી સોય આદિનું પ્રત્યર્પણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર :૨૫૭૫. 3 fમg વહીy Fડું પંપૂ, પ્રતિ ૧૫૭૫. જે ભિક્ષ સોયને અવિધિથી પ્રત્યર્પણ કરે છે, (કરાવે છે) ત્રા સાફિક્સ | કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खु अविहीए पिप्पलगं पच्चप्पिणइ, જે ભિક્ષુ કાતરને અવિધિથી પ્રત્યર્પણ કરે છે, કરાવે છે) पच्चप्पिणतं वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अविहीए नहच्छेदणगं पच्चप्पिणइ, જે ભિક્ષુ નરેલીને અવિધિથી પ્રત્યર્પણ કરે છે, (કરાવે છે) पच्चप्पिणत वा साइज्जइ। કરનારનું અનુમોદન કરે છે. जे भिक्ख अविहीए कण्णसोहणगं पच्चप्पिणइ, જે ભિક્ષુ કાન ખોતરણીને અવિધિથી પ્રત્યર્પણ કરે पच्चप्पिणंतं वा साइज्जइ । છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जई मासियं परिहारट्ठाणं તેને માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं । આવે છે. -નિ. ૩. ૨, સુ. ૩૧- ૨૮ fછયડે છે રંડા 7 પતિ પત્તિ નિશ્ચિત સમયમાં દંડ આદિને પાછા ન સોંપવાના પ્રાયશ્ચિત્ત. સુત્તાવું સૂત્ર : ૨૫૭૬ ને fમવઘુ પડિહરિયે દંડ વા-વાવ-વેyફૂડું વો ૧૫૭૬. જે ભિક્ષુ પાછી સોંપવા યોગ્ય દંડ યાવતું વાંસની जाइत्ता “तामेव रयणि पच्चप्पिणिस्सामि त्ति” सुए સોયની યાચના કરી, 'આજે જ સોંપી દઈશ” એમ पच्चप्पिणइ पच्चप्पिणंत वा साइज्जइ । કહી કાલે સોંપે છે, (સોપાવે છે) સોંપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पाडिहारियं दंडयं वा-जाव-वेणुसूई वा જે ભિક્ષુ સોંપવા યોગ્ય દંડ યાવતું વાંસની સોયની जाइत्ता “सुए पच्चप्पिणिस्सामि ति” तामेव रयणिं યાચના કરી, 'કાલે સોપી દઈશ” એમ કહી આજે જ पच्चप्पिणइ, पच्चप्पिणत्तं वा साइज्जइ । સોંપી દે છે, (સોંપાવે છે) સોપનારનું અનુમોદન કરે છે. जे भिक्ख सागारिय-संतियं दंडयं वा-जाव જે ભિક્ષુ શય્યાતરના દંડ યાવતુ વાંસની સોયની वेणुसुई वा जाइत्ता तामेव रयणिं पच्चप्पिणिस्सामि યાચના કરી, આજે જ સોંપી દઈશ'. એમ કહી કાલે त्ति" सुए पच्चप्पिणइ, पच्चप्पिणंत वा साइज्जइ । સોંપે છે, (સોંપાવે છે) સોંપનારનું અનુમોદન કરે છે. Page #805 -------------------------------------------------------------------------- ________________ ७३६ चरणानुयोग उपधि प्रत्याख्यान फल सूत्र १५७७-७८ जे भिक्खू सागारिय-संतियं दंडयं वा-जाव જે ભિક્ષુ શાતરના દંડ યાવતુ વાંસની સોયની वेणुसूई वा जाइत्ता "सुए पच्चप्पिणिस्सामि त्ति" યાચના કરી, 'કાલે સોંપી દઈશ. એમ કહી આજે જ तामेव रयणिं पच्चप्पिणइ, पच्चप्पिणतं वा साइज्जइ । सौपछे, (सोपावेछ)सोपनारनु अनुमोहन छे. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશિચત્ત) -नि. उ. ५, सु. १९-२२ सावेछ. उवहि-पच्चक्खाण फलं ઉપધિ પ્રત્યાખ્યાનનું ફળ : १५७७. प. उवहि-पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ? १५७७.प्र. मत! ७५धिना प्रत्याध्यानथी बने | भणे छ ? उ. उवहि पच्चक्खाणेणं अपलिमंथं , जणयइ, ઉ. ઉપધિના પ્રત્યાખ્યાનથી જીવ નિર્વિઘ્ન સ્વાધ્યાય निरुवहिए णं जीवे निक्कंखी उवहिमंतरेण य न કરે છે. ઉપધિ રહિત જીવ આકાંક્ષા મુક્ત થઈને संकिलिस्सई । ઉપધિના અભાવમાં કલેશ પામતો નથી. -उत. अ. २९, सु. ३६ पन्म? उवगरणस्स एसणा પડી ગયેલા કે વિસ્મૃત થયેલા ઉપકરસની એષણા : १५७८. निग्गंथस्स णं गाहावइकुलं पिण्डवाय-पडियाए अणु- १५७८.साधु गृहस्थन। घरमा माहार भाटे प्रवेश ४३. त्यारे पविट्ठस्स अहालहुसए उवगरणजाए परिब्भटे सिया, તેમનું કોઈ લઘુ ઉપકરણ પડી જાય, तं च केइ साहम्मिए पासेज्जा, कप्पड़ से सागारकडं તો તે ઉપકરણને જો કોઈ સાધર્મિક શ્રમણ જુએ તો - गहाय जत्थेव अन्नमन्नं पासेज्जा तत्थेव एवं જેનું આ ઉપકરણ છે તેને હું સોંપીશ'. એવી वएज्जा ભાવનાથી લઈને જાય, જ્યાં કોઈ શ્રમણ દેખાય ત્યાં આ પ્રમાણે કહેप. 'इमें भे अज्जो ! किं परिन्नाए ?' 4. आर्य! 241 3५.४२४४ने सोचमा छो?' उ. से य वएज्जा-“परिन्नाए' तस्सेव पडिणिज्जा- 6..1st, डा, ओ ' तो ते 6५७२९॥ तने एयव्वे सिया । सोचा हे. से य वएज्जा-“नो परिन्नाए” तं नो अप्पणा જો તે એમ કહે, હું જાણતો નથી”. તો તે ઉપકરણનો परिभुंजेज्जा, नो अन्नमन्नस्स दावए एगते ન પોતે ઉપભોગ કરે તથા ન બીજાને સોંપે, પરંતુ बहुफासुए थण्डिले परिठ्ठवेयव्वे सिया ।। એકાંત પ્રાસુક ભૂમિ પર તેને પરઠવી દે, निग्गंथस्स णं बहिया वियारभूमि वा, विहारभूमि સ્વાધ્યાય ભૂમિથી કે ઉચ્ચાર-પ્રશ્રવણ ભૂમિથી वा निक्खन्तस्स अहालहुसए उवगरणजाए परिभट्टे નીકળેલા સાધુનું કોઈ લઘુ ઉપકરણ પડી જાય - सिया, तं च केइ साहम्मिए पासेज्जा, कप्पड़ से सागारकर्ड તો તે ઉપકરણને જો કોઈ સાધર્મિક શ્રમણ જુએ તો गहाय जत्थेव अन्नमन्नं पासेज्जा तत्थेव एवं જેનું આ ઉપકરણ છે તેને હું સોંપી દઈશ', એવી वएज्जा ભાવના લઈને જાય અને જ્યાં કોઈ શ્રમણને જુએ त्यां से प्रभाग 3 - प. “इमे भे अज्जो ! कि परिन्नाए ?" अ. हे मार्य ! मा ७५४२४॥ने ओपो छो?' उ. से य वएज्जा-“परिन्नाए” तस्सेव पडिणिज्जाएयव्वे G. ते 8 , भोजपुंछु'. तो ते ७५.४२९॥ तेने सिया । सोपीहे. से य वएज्जा-“नो परिन्नाए” तं नो अप्पणा જો તે એમ કહે, ‘હું જાણતો નથી' તો તે ઉપકરણનો परिभुजेज्जा, नो अन्नमन्नस्स दावए एगंते ન પોતે ઉપયોગ કરે તથા ન તે બીજાને સોંપે પરંતુ बहुफासुए थण्डिले परिठ्ठवेयव्वे सिया । એકાંત પ્રાસુક ભૂમિમાં તેને પરઠવી દે, Page #806 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५७९-८२ परिष्ठापना समिति-स्वरूप चारित्राचार ७३७ निग्गंथस्स णं गामाणगाम दुइज्जमाणस्स अन्नयरे ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુનાં કોઈ ઉપકરણ उवगरणजाए परिब्भटे सिया, तं च केइ साहम्मिए પડી જાય તો તે ઉપકરણને જો કોઈ સાધર્મિક શ્રમણ पासेज्जा, कप्पड़ से सागारकडं गहाय दूरमवि જુએ તો “જેનું આ ઉપકરણ છે તેને હું સોંપી દઈશ' अद्धाणं परिवहित्तए, जत्थेव अन्नमन्नं पासेज्जा એવી ભાવના લઈને દૂર સુધી જાય અને જ્યાં કોઈ तत्थेव एवं वएज्जा શ્રમણને જુએ ત્યાં એ પ્રમાણે કહે - ૫. “ જે અનો! જિં પરિના ? પ્ર. હે આર્ય ! આ ઉપકરણને ઓળખો છો ? ૩. સે ૨ વUજ્ઞા–“રિપUTU” તન્નેવ fsfv- ઉં. તે કહે, 'હા, ઓળખું છું તો તે ઉપકરણને તેને ज्जाएयव्वे सिया । સોંપી દે, से य वएज्जा-"नो परिन्नाए” तं नो अप्पणा જો તે એમ કહે – હું જાણતો નથી” તો તે ઉપકરણનો परिभुजे ज्जा, नो अन्नमन्नस्स दावए, एगंते ન તો પોતે ઉપભોગ કરે તથા ન બીજાને સોંપે, પરંતુ बहुफासुए थण्डिले परिट्टवेयव्वे सिया । એકાંત પ્રાસુક ભૂમિ પર તેને પરઠવી દે. -૩. ૩. ૮, યુ. શરૂ(૫) ઉચ્ચાર- પ્રશ્રવણ નિક્ષેપ સમિતિ પરિષ્ઠાપનાની વિધિ - ૧ परिहावणिया समिई सरूवं પરિષ્ઠાપના સમિતિનું સ્વરૂપ : १५७९. उच्चारं पासवणं, खेल सिंघाण-जल्लियं । ૧૫૭૯. ઉચ્ચાર-મળ, પ્રશ્રવણ-મૂત્ર, લેખ-કફ, સિંધાન કआहारं उवहिं देह, अन्नं वावि तहाविहं ।। નાકનો મેલ, જલ્લ-શરીરનો મેલ, આહાર, --૩૪. મ. ર૪, J. ૧ ઉપકરણ, શરીર તેમજ બીજી કોઈ ત્યાજ્ય વસ્તુનો વિવેકપૂર્વક ઉજ્જડ ભૂમિમાં ત્યાગ કરે. ૧૮૦. પુજારે પાસવર્ક, વેરું ક્ષિપાળ ન િ | फासुयं पडिलेहित्ता, परिट्ठावेज्ज संजए ।। -. મ. ૮, थंडिलस्स चउमंगो૧૮. (૨) પ્રવામિત્રો, ૧૫૮૦. સંયમી મુનિ પ્રાસુક ભૂમિનું પ્રતિલેખન કરી ત્યાં ઉચ્ચાર, પ્રશ્રવણ, કફ, નાકનો મેલ તથા શરીરના મેલનો ઉત્સર્ગ કરે. , ૨૮ (૨) અળવીરેવ હોડું સંરોપ | ચાર પ્રકારના સ્પંડિલ : ૧૫૮૧. ૧. અનાપાત-અસંલોક જ્યાં લોકોની અવરજવર ન હોય અને દૂરથી પણ તેઓ જોતા ન હોય. ૨. અનાપાત-સંલોક: જ્યાં લોકોની અવરજવર ન હોય પણ દૂરથી જોતા હોય. ૩. આપાત-અસંલોક : જ્યાં લોકોની અવરજવર હોય પણ તેઓ જોતા ન હોય. આપાત-સંલોક : જ્યાં લોકોની અવરજવર હોય અને તેઓ જોતા પણ હોય. (३) आवायमसंलोए , ૪. (૪) માવારેવ સટોપ 11 -૩. . ૨૪ :. ૧૬ दस लक्खण जुत्त थंडिले परिष्ठवण विहाणो - ૨૫૮૨. (૨) કવાયતંત્રો, દસ લક્ષણયુક્ત ચંડિલમાં પરઠવાનું વિધાન : ૧૫૮૨. ૧. જે ભૂમિ અનાપાત-અસંલોક હોય અર્થાત જ્યાં કોઈ આવતું-જતું ન હોય અને દેખાતું પણ ન હોય. ૨. પરોપઘાત રહિત હોય, અર્થાત્ કોઈને આઘાત પહોંચે તેમ ન હોય. (૨) પરસ્પSyવધા | Page #807 -------------------------------------------------------------------------- ________________ ૧૦. 'u ૬, ७३८ चरणानुयोग उच्चार प्रश्रवणभूमि प्रतिलेखन विधान सूत्र १५८३-८४ ३-४ समे अज्झुसिरे यावि, ૩. ભૂમિ સમ હોય. ૪. અશુષિર હોય- પોલી ન હોય. अचिरकाल कयंमि य ।। ૫. થોડા વખત પહેલાં નિર્જીવ બની હોય. ૬–૭. વિOિઇને તૂરોઢે, ૬. વિસ્તૃત હોય (ઓછામાં ઓછી એક હાથ લાંબી અને પહોળી). ૭. ઘણે ઊંડે સુધી (ઓછામાં ઓછું ચાર આંગળ ઊંડે) અચિત્ત હોય, ८-९. नासन्ने बिलवज्जिए ૮, ગામથી દૂર હોય, ૯. ઉંદરડા, કીડીઓ આદિના દર વિનાની હોય तसपाण बीय रहिए, ૧૦.ત્રસ-પાણી તથા બી વિનાની હોય. उच्चाराईणि वोसिरे ।।। તો ત્યાં સાધુ અથવા સાધ્વી ઉચ્ચાર- મળ વગેરેનો ૩૪. એ, ૨૪, T, ૨૭–૧૮ ઉત્સર્ગ કરે. उच्चार-पासवण भूमि पडिलेहण विहाणं ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિના પ્રતિલેખનનું વિધાન : ૨૫૮રૂ. ૨ મિg વા, ઉમgણો વા સમાને વા, વાળ ૧૫૮૩.સાધુ અથવા સાધ્વી સ્થિરવાસ હોય, માસકલ્પ રહ્યા वा, गामाणुगामं दूइज्जमाणे वा, पव्वामेव पण्णस्स હોય કે પ્રામાનુગ્રામ વિચરતા હોય, કોઈ સ્થાને उच्चार-पासवण-भूमि पडिलेहेज्जा । રોકાયા હોય તો પ્રજ્ઞાવાન સાધુ એ પહેલાં ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિનું પ્રતિલેખન કરવું જોઈએ. केवली बूया-'आयाणमेयं ।' કેવળી ભગવાને કહ્યું છે કે, પ્રતિલેખન ન કરવું તે કર્મબંધનનું કારણ છે.” अप्पडिलेहियाए णं उच्चार-पासवणभूमिए, भिक्खू કારણ કે સાધુ અથવા સાધ્વી રાત્રિમાં કે વિકાલમાં वा भिक्खु णी वा रातो वा, वियाले वा, અપ્રતિલેખિત ભૂમિમાં મળ મૂત્ર આદિ પરઠવાથી उच्चार-पासवणं परिट्ठवेमाणे पयले ज्ज वा, લપસી શકે છે, અથવા પડી શકે છે. લપસવાથી કે पवडेज्ज वा, से तत्थ पयलमाणे वा, पवडमाणे वा પડવાથી તેના હાથ યાવત્ કોઈપણ અંગોપાંગમાં ઘા हत्थं वा-जाव-इंदियजायं लूसेज्जा वा, पाणाणि પડી શકે છે. ત્યાં રહેલા પ્રાણી યાવત્ સત્વનો ઘાત વા-ગાવ-સત્તા વા ઉપદોન્ન વા-નવ- થઈ શકે યાવત્ તેઓ મરી પણ શકે છે. ववरोवेज्जा वा । अह भिक्खूणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे, जं માટે ભિક્ષને તીર્થકર ભગવાને એવી પ્રતિજ્ઞા યાવતુ पुत्वामेव पण्णस्स उच्चार-पासवणभूमि ઉપદેશ દીધો છે કે – પ્રજ્ઞાવાન સાધુ પહેલેથી જ પકિન્ના | મળ-મૂત્ર પરઠવવાની ભૂમિનું પ્રતિલેખન કરે. - મા. સુ. ૨૩. ૩, . ૪૬ उच्चारण उब्बाहिज्जमाणे करणिज्ज विही મળમૂત્રાદિની પ્રબળ ઈચ્છા થવા પર કરવાની વિધિ : ૨૫૮૪. જે ઉપવઘુ વ fપવહુનો વા કુંવારપાસવળ- ૧૫૮૪. સાધુ અથવા સાધ્વી મળ-મૂત્રની પ્રબળ ઈચ્છા થાય किरियाए उब्बाहिज्जमाणे सयस्स पादपुंछणस्स' ત્યારે પોતાના પાદપ્રીંછનના અભાવમાં (બીજા) असतीए ततो पच्छा साहम्मियं जाएज्जा । સાધર્મિક સાધુ પાસેથી તેની યાચના કરે. - . સુ. ૨૫, ૨૦ રુ. ૬૪૧ પાયjછM - પjઈનસTધ્યાવુથ્વીરહિત કૃત – પjઈનસમાધ્ય#િfમતિ – ટીકાકારે 'પદ્રપુચ્છનદ્દ શબ્દનો અર્થ ‘સમાધિ પાત્ર આદિ' કર્યો છે. જે આજે પણ વ્યવહારમાં સમધિયો શબ્દરૂપે પ્રચલિત છે. -, રા , સુ. ૨૬ જો વૃત્તિ પત્ર ૪૦૧ (પૃ.93) Page #808 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५८५-८८ मल-मूत्र परिष्ठापना विधि चारित्राचार ७३९ उच्चाराईणं परिट्रवण विही મળ-મૂત્રાદિને પરઠવવાની વિધિઃ ૧૫૮૫. તે ઉમÇ વ, ઉમgી વા સથપતિત વા પરંપતિત ૧૫૮૫. સાધુ અથવા સાધ્વી સ્વપાત્ર કે પરપાત્ર લઈ એકાંત वा गहाय से त्तमायाए एगंतमवक्कमे ज्जा, સ્થાનમાં ચાલ્યા જાય. જ્યાં કોઈનું આવાગમન ન अणावायंसि, असंलोयंसि, अप्पपाणंसि-जाव- હોય તથા કોઈ જોતું પણ ન હોય તેમજ પ્રાણી मक्कडासंताणयसि आहारामंसि वा उवस्सयसि वा થાવત્ કરોળીયાના જાળાં આદિ ન હોય એવી ततो संजयामेव उच्चार-पासवणं वोसिरेज्जा । અચિત્ત ભૂમિમાં, બગીચા કે ઉપાશ્રય જેવા યોગ્ય સ્થાનમાં યતનાપૂર્વક મળ-મૂત્ર ત્યાગે. उच्चार–पासवणं वोसिरित्ता से त्तमायाए एगंतमव મળ-મૂત્ર વિસર્જન કર્યા પછી તે પાત્ર લઈને એકાંત क्कमेज्जा अणावायंसि-जाव-मक्कडासंताणयंसि સ્થાનમાં જાય જ્યાં કોઈનું આવાગમન ન હોય अहारामंसि झामथंडिलंसि वा-जाव-अण्णयरंसि યાવતું કરોળીયાની જાળ આદિ ન હોય તેવી वा तहप्पगारंसि थंडिलंसि अचित्तंसि ततो બગીચાના પાસેની અચિત્ત ભૂમિમાં કે દગ્ધ ભૂમિમાં संजयामेव उच्चार-पासवणं परिट्ठवेज्जा । થાવત્ એવા જ પ્રકારની કોઈ અન્ય અચિત્ત ભૂમિમાં -. સુ. ૨, , ૨૦, સુ. ૬૬૭ યતનાપૂર્વક મળ-મૂત્રનો ત્યાગ કરે. समणसरीर परिठ्ठवण उवगरणगहण विही શ્રમણના મૃતદેહને પરઠવવાની તથા ઉપકરણોને ગ્રહણ કરવાની વિધિ : ૧૯૮૬, fમg શો વા વિવાહે વા મા વીજ્ઞા ૧૫૮૬.જો કોઈ ભિક્ષુ રાત્રિમાં કે વિકાલમાં મૃત્યુ પામે તો તે तं च सरीरगं केइ वेयावच्चकरे भिक्खू इच्छेज्जा મત ભિક્ષુના શરીરને કોઈ સેવાભાવી સાધુ एगते बहुफासुए पएसे परिवेत्तए । એકાંતમાં અચિત્ત ભૂમિમાં પરઠવવા ઈચ્છે તોअत्थि य इत्थ केइ सागारियसंतिए उवगरणजाए ત્યાં ઉપયોગમાં આવવા યોગ્ય ગૃહસ્થના કોઈ अचित्ते परिहरणारिहे कप्पइ से सागारकडं गहाय तं અચિત્ત ઉપકરણ હોય તો તેને પાછા આપવાનું કહી सरीरगं एगते बहफासुए पएसे परिद्ववेत्ता तत्थेव ગ્રહણ કરે. તે ઉપકરણ દ્વારા મૃત ભિક્ષુના શરીરને उवनिक्खिवियव्वे सिया । સર્વથા એકાંત અચિત્ત ભૂમિ પર પરઠાવી તે –ઋ. ૩. ૪, સુ. ર૬ ઉપકરણને યથાયોગ્ય સ્થાન પર રાખી દેવું જોઈએ. १५८७. गामाणु મેં માને ઉપકર_ ય ૧૫૮૭, ગ્રામાનું ગ્રામ વિહાર કરતા ભિક્ષુ જો અકસ્માત वीसुंभेज्जा, तं च सरीरगं केइ साहम्मिए पासेज्जा, માર્ગમાં મૃત્યુ પામે અને તેના શરીરને કોઈ શ્રમણ कप्पइ से तं सरीरगं “मा सागारियं” त्ति कद જુએ, અને એમ જાણે કે, અહીં કોઈ ગૃહસ્થ एगते अचित्ते बहफासुए थंडिल्ले पडिलेहित्ता નથૈ તા ત શ્રમણન. મૃત શરીરને એકાંત અચિત્ત पमज्जित्ता परिहवेत्तए । ભૂમિમાં પ્રતિલેખન તથા પ્રમાર્જન કરી પરઠવવું કલ્પ છે. अत्थि य इत्थ केइ साहम्मिय संत्तिए उवगरणजाए જો તે મૃત શ્રમણના કોઈ ઉપકરણ ઉપયોગમાં લેવા परिहरणारिहे कप्पइ से सागारकडं गहाय दोच्चंपि યોગ્ય હોય તો તેને સાગારકૃત પ્રહણ કરી આચાર્ય ओग्गहं अणुन्नवेत्ता परिहारं परिहरित्तए । આદિની આજ્ઞા લઈ ઉપયોગમાં લેવા કહ્યું છે. - વવ. ૩. ૭, મુ. ર૬ પરિષ્ઠાપનાનો નિષેધ – ૨ સિયારું ચંડિત્રે ૩ ફિવાહો - ઉદેશિક આદિ સ્થગિલમાં મળ-મૂત્રાદિ પરઠવવાનો નિષેધ : ૨૧૮૮. તે મ+q વી, પવરવુળી વા તે પુજા થડિૐ ૧૫૮૮.સાધુ અથવા સાધ્વી સ્પંડિલ ભૂમિના વિષયમાં એમ जाणेज्जा-अस्सिपडियाए જાણે કે, “આ સ્થડિલ ભૂમિ ગૃહસ્થ પોતાના માટે બનાવી નથી' ૧, બગીચા પાસેની ચૅડિલ યોગ્ય ભૂમિમાં Page #809 -------------------------------------------------------------------------- ________________ ७४० चरणानुयोग परिकर्म स्थंडिल मल-मूत्रादि परिष्ठापना सूत्र १५८९-९० एगं साहम्मियं समुद्दिस्स એક સાધર્મિક સાધુ માટે, बहवे साहम्मिया समुद्दिस्स-- ઘણા સાધર્મિક સાધુઓ માટે, एगं साहम्मिणि समुद्दिस्स, એક સાધર્મિણી સાધ્વી માટે, बहवे साहम्मिणीओ समद्दिस्स। કે ઘણી સાધર્મિણી સાધ્વીઓ માટે, वहवे समण-माहण-अतिहि-किवण--वणीमगे તથા ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્રો કે पगणिय पगणिय समुद्दिस्स पाणाई-जाव-सत्ताई ભિખારીઓને ગણી ગણીને તેમના ઉદ્દેશ્યથી પ્રાણી समारब्भ समुद्दिस्स-जाव-चेएइ, પાવતુ સત્વોની હિંસા કરી બનાવવામાં આવી છે. યાવતું આપે છે. तहप्पगारं थंडिलं पुरिसंतरकडं वा, अपुरिसंतरकडं તો તે પુરુષાંતરકત હોય અથવા પુરુષાંતરકૃત ન वा-जाव-णो उच्चार-पासवणं वोसिरेज्जा । હોય યાવત્ તેવી જગ્યામાં સાધુ સાધ્વી મળ-મૂત્રનો ___ -आ. सु. २, अ. १०, सु. ६४८ ત્યાગ ન કરે. परिकम्म कए थंडिले उच्चाराईणं परिशवण णिसेहो- परिभ ४२दा स्थउबमां भग-भूत्राहि ५२64वान निषेध : १५८९. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण थंडिलं १५८८.साधु साध्वी स्थरिख भूमिना विषयमा भए जाणेज्जा-अस्सिपंडियाए कीयं वा, कारियं वा, है, हस्थे साधुने भाटे परीकी छे, बनावदी छे, पामिच्चियं वा, छन्नं वा, घटुं वा, मटुं वा; लित्तं ઉધાર લીધેલી છે, છત ઢાંકેલી છે, સમારકામ કરેલી वा, समटुं वा, संपधूवितं वा, अण्णतरंसि वा છે. ઘસી-ઘસીને સમ કરેલી છે. ઘસીને મૂલાયમ કે तहप्पगारंसि थंडिलंसि णो उच्चार-पासवणं ચીકણી બનાવેલી છે. લીપીને યોગ્ય બનાવેલી છે, वोसिरेज्जा । સુશોભિત બનાવેલી છે, ધૂપઆદિ પદાર્થોથી -आ. सु. २, अ. १०, सु. ६५० સુગંધિત કરેલી છે તો તેવા પ્રકારની દોષવાળી ભૂમિમાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે. विविह ठाणेसु उच्चाराईणं परिहवण णिसेहो વિભિન્ન સ્થળોમાં મળ-મૂત્ર પરઠવવાનો નિષેધ : १५९०. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं १५८०. साधु साध्वी स्थलि भूमिना विषयमा म । जाणेज्जा-इह खलु गाहावती वा-जाव જાણે કે, ગૃહસ્થ યાવતુ કર્મચારિણીઓ, કંદ થાવતું कम्मकरीओ वा, कंदाणि वा-जाव-हरियाणि वा, લીલી વનસ્પતિ વગેરે પદાર્થોને અંદરથી બહાર અને अंताओ वा बाहिं णीहरइ बहियाओ वा अंतो બહારથી અંદર લઈ જાય છે. અથવા એવી બીજી साहरइ, अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो કોઈ અંડિલ ભૂમિ હોય તો તેવી ભૂમિમાં મળउच्चारपासवणं वोसिरेज्जा । મૂત્રનો ત્યાગ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ કે સાધ્વી ઈંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणेज्जा-खंधंसि वा, पीढंसि वा, मंचंसि वा, 3, ५ ५२, यमुत। ५२, मांया ५२, मामा ५२, मालंसि वा, अटुंसि वा, पासादसि वा, अण्णतरंसि અગાસી પ૨, પ્રાસાદ પર હોય તેમાં તેમજ તેવા वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार-पासवणं પ્રકારની બીજી કોઈ સ્પંડિલ ભૂમિમાં મળ-મૂત્રનો वोसिरेज्जा । त्यागन ३. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ અથવા સાધ્વી ચંડિલ ભૂમિના વિષયમાં એમ जाणेज्जा-अणंतरहियाए पुढवीए-जाव-मक्कडा જાણે કે, સચિત્ત પૃથ્વી પર યાવત્ કરોળીયાનાં संताणयंसि, अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि જાળાંથી યુક્ત તથા બીજા પણ એવા જ પ્રકારની णो उच्चार-पासवणं वोसिरेज्जा । સ્પંડિલ ભૂમિ છે ત્યાં મળ-મૂત્રનું વિસર્જન ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ અથવા સાધ્વી સ્પંડિલ ભૂમિના વિષયમાં એમ जाणे ज्जा-इह खलु गाहावती वा-जाव- જાણે કે, જ્યાં ગૃહસ્થ યાવતુ નોકર નોકરાણીઓ कम्मकरीओ वा, कंदाणि वा-जाव-हरियाणि वा કંદમૂળ ચાવતું લીલોતરી આદિ જે જગ્યામાં વિખેર્યા परिसा.सु वा, परिसाडंति वा, परिसाडिस्संति वा, છે, વિખેરે છે, વિખેરશે તથા એવી જ અન્ય अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो પ્રકારની સ્પંડિલ ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન उच्चार-पासवणं वोसिरेज्जा । ७३. Page #810 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५९० विभिन्न स्थान मल-मूत्रादि परिष्ठापना निषेध से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा - इह खलु गाहावती वा जावकम्मकरीओ वा, सालीणि वा, वीहीणि वा, मुग्गाणि वा, मासाणि वा, तिलाणि वा, कुलत्थाणि वा, जवाणि वा, जवजवाणि वा, पइरिंसु वा परंति वा, पइरिस्संति वा, अण्णतरंसि वा तहष्पगारंसि थंडिलंसि णो उच्चार- पासवणं वोसिरेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा - आमोयाणि वा, घसाणि वा, भिलुयाणि वा, विज्जलाणि वा, खाणुयाणि वा, कडवाणि वा, पगत्ताणि वा, दरीणि वा, पदुग्गाणि वा, समाणि वा, विसमाणी वा अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार- पासवणं वोसिरेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा - माणुसरंधणाणि वा, महिसकरणाणि वा, वसभकरणाणि वा, अस्सकरणाणि वा, कुक्कुडकरणाणि वा, मक्कडकरणाणि वा, लावयकरणाणि वा, वट्टयकरणाणि वा, तित्तिरकरणाणि वा, कवोतकरणाणि वा, कपिंजलकरणाणि वा, अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार पासवणं वोसिरेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा - वेहाणसट्ठाणेसु वा, गिद्धपिट्ठट्ठाणेसु वा, तरुपडणट्ठाणेसु वा, मेरुपडणट्ठाणेसु वा, विसभक्खणाणे वा, अगणिफंडयट्ठाणेसु वा, अण्णतरंसि वा तहप्पगारसि थंडिलंसि णो उच्चार- पासवणं वोसिरेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा - आरामाणि वा, उज्जाणाणि वा, वणाणि वा, वणसंडाणि वा, देवकुलाणि वा, सभाणि वा, पवाणि वा अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार- पासवणं वोसिरेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा- अट्टालयाणि वा, चरियाणि वा, दाराणि वा, गोपुराणि वा, अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार- पासवणं वोसिरेज्जा । ७४१ चारित्राचार સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે કે, એ જગ્યામાં ગૃહસ્થો યાવત્ નોકરાણીઓએउमोह, धान्य, भग, तल, खड़छ, उपधी, ४९, જુવાર વાવ્યા છે, વાવે છે કે વાવશે તેમજ અન્ય એવી સ્થંડિલ ભૂમિમાં મળ- મૂત્રનો ઉત્સર્ગ ન કરે. સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે કે, અહીં ઉકરડો છે, બહુ ફાટેલી કે પોલી જમીન છે કાદવ છે, ઠુંઠું છે, શેરડી કે જુવારના સાંઠા પડ્યાં છે, મોટા બધા ખાડા છે, ગુફાઓ છે, કિલ્લાની દિવાલો છે, ઊંચી નીચી ભૂમિ છે અથવા અન્ય એવી ઘણી ભૂમિ ઉબડખાબડ છે, તેવી સ્થંડિલ ભૂમિમાં મળમૂત્રનો ઉત્સર્ગ ન કરે. સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે કે, જ્યાં મનુષ્યોના ભોજન રાંધવાના સ્થાન હોય, भ्यां लेंस, जजह, घोडा, भरधा, सावड, जत, તેતર, કબૂતર, કપિંજલ વગેરેના આશ્રય સ્થાન હોય તથા એવા કોઈ અન્ય સ્થાન હોય તેવી સ્થંડિલ ભૂમિમાં મળ- મૂત્રનો ઉત્સર્ગ ન કરે. સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે કે, જ્યાં માણસો ફાંસી ખાઈને મૃત્યુ પામતા હોય, પોતાના શરીરને ગીધો પાસે ભક્ષણ કરાવતા હોય તેમજ ઝાડ ઉપરથી પડી મરતા હોય, જ્યાં પર્વત परथी पड़ी, पायात दुरी, विष लक्षण उरी, અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ પામતા હોય તેવી જગ્યામાં અથવા તેવા પ્રકારની કોઈ સ્થડિલ જગ્યામાં મળ- મૂત્રનો ઉત્સર્ગ ન કરે. સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે 3, भ्यां जाग, जगीया, उद्यान, वनदंड, हेवडुण, સભા, પરબ ઈત્યાદિ તેમજ તેવા પ્રકારના કોઈપણ (જાહે૨) સ્થળો હોય એવી સ્થંડિલ ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. સાધુ કે સાધ્વી સ્થંડિલ ભુમિના વિષયમાં એમ જાણે કે, જ્યાં અટારીઓ હોય, કિલ્લા અને નગરના વચ્ચેનો માર્ગ હોય, દરવાજો કે ફાટક હોય તથા તેવા પ્રકારની બીજી જગ્યા હોય તેવી સ્થંડિલ ભૂમિમાં મળ- મૂત્રનો ઉત્સર્ગ ન કરે. Page #811 -------------------------------------------------------------------------- ________________ ७४२ चरणानुयोग प्रासुक-अप्रासुक स्थण्डिल परिष्ठापना विधि निषेध सूत्र १५९१ से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थडिल સાધુ કે સાધ્વી અંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणेज्जा-तिगाणि वा चउक्काणि वा चच्चराणि वा, કે, જ્યાં ત્રણ ચાર માર્ગ મળતા હોય, ચોરા, ચૌટા, चउमु हाणि वा अण्ण तरंसि वा तहप्पगारंसि ચતુર્મુખ વગેરે હોય તથા તેવા પ્રકારના બીજા કોઈ थंडिलंसि णो उच्चार–पासवणं वोसिरेज्जा । સ્થાન હોય તેવી સ્થિડિલ ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ કે સાધ્વી સ્પંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणे ज्जा-इंगाल डाहे सु वा, खारडाहे सु वा, કે, જ્યાં લાકડા બાળીને કોલસા બનાવાતા હોય, मडयडाहेसु वा, मडयथुभियासु वा, मडयचेतिएम સાજીખાર પકાવાતો હોય, મૃતદેહને બાળવાની वा, अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलसि णो જગ્યા હોય, મૃતકના સ્મારકરૂપ સ્કૂપિકાઓ હોય उच्चार--पासवणं वोसिरेज्जा । અથવા મૃતકના ચૈત્ય હોય તથા તેવા પ્રકારના અન્ય સ્થાનો હોય તેવી સ્પંડિલ ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ કે સાધ્વી ચંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणेज्जा-णदिआयतणेसु वा, पंकायतणेसु वा, કે, જ્યાં નદીના તટનાં સ્થાન હોય, કાદવની જગ્યા ओघायतणेसु वा, सेयणपहंसि वा, अण्णतरंसि वा હોય, જળપ્રવાહનું સ્થાન હોય, પાણી જવાનો માર્ગ तहप्पगारंसि धंडिल सि णो उच्चार-पासवणं હોય તથા તેવા પ્રકારના અન્ય સ્થાન હોય તેવી वोसिरेज्जा । સ્પંડિલ ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ કે સાધ્વી સ્પંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે કે, जाणेज्जा-णवियासु वा मट्टियखाणियासु, णवियासु જ્યાં માટીની નવી ખાણો હોય, ખડેલી નવી ભૂમિ वा, गोलेहणियासु, गवायणीसु वा, खाणीसु वा, હોય, ગાયોને ચરવાના નવા ગોચર સ્થળો હોય કે अण्ण तरंसि वा तहप्पगारंसि थंडिलं सि णो બીજી ખાણો હોય તથા તેવા પ્રકારના બીજા એવા उच्चार-पासवणं वोसिरेज्जा । સ્થળો હોય તેવી ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ કે સાધ્વી અંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે 1 - વિદfસ વી, સવયંસિ , કે, જ્યાં ડાળપ્રધાન શાકના ખેતર હોય, પાન પ્રધાન मूलगवच्चंसि वा, हत्थंकुरवच्चंसि वा, अण्णयरंसि ભાજીપાલાના ખેતર હોય, ગાજર-મૂળાના ખેતર वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार-पासवणं હોય, હસ્તંકુર વનસ્પતિ વિશેષના ખેતર હોય તથા વોરિનના | તેવા પ્રકારની બીજી જગ્યા હોય તેવી ભૂમિમાં મળ મૂત્રનો ઉત્સર્ગ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ કે સાધ્વી સ્થડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणेज्जा--असणवणं सि वा, सणवणंसि वा, કે, જ્યાં બીજવાળા વૃક્ષોના વન, શણના વન धायइवणंसि वा, केयइवणंसि वा, अंबवणंसि वा, ધાવડી, કેતકી, આંબા, અશોકના વન અથવા નાગ असोगवणंसि वा, णागवणंसि वा, पुन्नागवणसि वा, વૃક્ષો, પુનાગના વૃક્ષો તથા તેવા પ્રકારના બીજા अण्णयरेसु वा तहप्पगारेसु पत्तोवएसु वा, पुप्फोवएसु પત્ર, પુષ્પ, ફળ કે વનસ્પતિયુક્ત સ્થળો હોય ત્યાં वा, फलोवएसु वा, बीओवएसु वा हरितोवएसु वा મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. णो उच्चार-पासवणं वोसिरेज्जा । -. સુ. ૨, , ૬૦, . ૬૬૨-૬૬૬ પરિષ્ઠાપના વિધિ- નિષેધ – ૩ फासुय-अफासुय थंडिले परिठ्ठवण विहि-णिसेहो પ્રાસક અમાસુક Úડિલમાં પરઠવવાનો વિધિ-નિષેધ : १५९१. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं ૧પ૯૧. સાધુ કે સાધ્વી ચંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणेज्जा-सअंडं-जाव-मक्कडासंताणयं કે, જે ભૂમિ ઈડા યાવત્ કરોળીયાના જાળાંથી યુક્ત तहप्पगारंसि थंडिलंसि णो उच्चार–पासवणं . છે તો તેવા પ્રકારના સ્પંડિલ પર મળ મૂત્ર વિસર્જન વોરિના | ન કરે. Page #812 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५९२-९३ ___ श्रमण ब्राह्मण निमित्त निर्मित स्थंडिल परिष्ठापना विधि चारित्राचार ७४३ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ કે સાધ્વી ચંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणेज्जा अप्पडं-जाव-मक्कडासंताणयं तहप्पगारंसि કે, જે ભૂમિ ઈડા રહિત થાવ, કરોળીયાના જાળથી थंडिलंसि उच्चार-पासवणं वोसिरेज्जा । રહિત છે તો તેવા પ્રકારના સ્પંડિલ પર મળ-મૂત્રનું -. સુ. ૨, એ. ૨૦, સુ. ૬ ૪૬-૬૪૭ વિસર્જન કરે. समण माहणाई उद्देसिय थंडिले परिठ्ठवण શ્રમણ, બ્રાહ્મણના ઉદ્દેશ્યથી બનાવેલા ચંડિલમાં પરઠવવાનો વિદિ-ઉછળતી વિધિ નિષેધ : १५९२. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं ૧૫૯૨. સાધુ કે સાધ્વી ઈંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणेज्जा-बहवे समण-माहण अतिही-किवण કે, આ ભૂમિ ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ પણ वणीमग-समुद्दिस्स पाणाई-जाव-सत्ताई કે ભીખારીના ઉદ્દેશ્યથી, પ્રાણી પાવતુ સત્વોની समारम्भ-जाव-चेतेति, तहप्पगारं थंडिलं હિંસા કરીને યાવત્ બનાવેલી છે, તેમ જ એ ભૂમિ अपुरिसंतरकडं-जाव-अणासेवियं, હજુ અપુરુષાંતરકૃત પાવતુ અનાસેવિત છે તો એવી णो उच्चार-पासवणं वोसिरेज्जा । અંડિલ ભૂમિમાં મળ-મૂત્રનું વિસર્જન ન કરે. अह पुणेव जाणेज्जा-पुरिसंतरकडं-जाव-आसेवियं, જો એમ જાણે કે-તે પુરુપાંતરકૂત પાવતુ આસેવિત છે तओ संजयामेव उच्चार-पासवणं वोसिरेज्जा । તો ત્યાં યતનાપૂર્વક મળ-મૂત્રનું વિસર્જન કરે. - મા. સુ. ૨, સ. ૨૦, સુ. ૬૪૬ નિષિદ્ધ પરિષ્ઠાપના સંબંધી પ્રાયશ્ચિત્ત – ૪ णिसिद्धठाणेसु उच्चाराई-परिठवणस्स पायच्छित નિષિદ્ધ સ્થાનો પર ઉચ્ચાર પ્રશ્રવણ પરઠવવાનું પ્રાયશ્ચિત્ત सुत्ताई સૂત્ર : ૨૫૬૩. ને ઉજવરવું ઉસિ વા, frદ-મુસિ વા, જિદ- ૧૫૯૩. જે ભિક્ષુ ઘરમાં, ઘરના મુખ્ય ભાગમાં, ઘરના दुवारियंसि वा, गिह-पडिदुवारियसि वा, गिहेलुयंसि દ્વારમાં, ઘરના બીજા દ્વારમાં, ઘરના દ્વારનાં મધ્ય वा, गिहेगणसि वा, गिह-वच्चंसि वा उच्चार સ્થાનમાં, પ્રાંગણમાં કે ઘરની વિશેષ ભૂમિમાં पासवणं परिठ्ठवेइ परिहवेंतं वा साइज्जइ । મળ-મૂત્ર પરઠવે છે, (પ૨વાવે છે) પરઠવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू मडग-गिहंसि वा, मडग-छारियसि वा, જે ભિક્ષુ સ્મશાનમાં, મડદાની રાખ પર, મડદાના મા-પૂપિયસિ વી, મડ-ગ્રામથસિ વા, સૂપ પર, મડદાના આશ્રય સ્થાન પર, મડદાને. मडग-लेणंसि वा, मडग-वच्चंसि वा લયન સ્થાન પર, મડદાના સ્પંડિલ સ્થાન પર તેમજ उच्चार-पासवणं परिट्ठवेइ परिहवेंतं वा साइज्जइ । સ્મશાનની ચારે તરફની ભૂમિ પર મળ-મૂત્ર પરઠવે जे भिक्खू इंगाल-दाहंसि वा, खार-दाहंसि वा, છે, (પરઠવાવે છે) પરઠવનારનું અનુમોદન કરે છે. રત-રાત્રિ વા, તુ-તાસિ વા, મુર-સિ વા, જે ભિક્ષુ કોલસા બનાવવાની ભૂમિ પર, સાજીખાર उच्चार-पासवण परिहवेइ, परिट्ठवत वा साइज्जइ । બનાવવાની ભૂમિ પર, પશુઓને ડામ દેવાની ભૂમિ પર, ધાસ બાળવાની ભૂમિ પર, ભૂંસા-અનાજના છિલકા બાળવાની ભૂમિ પર મળ-મૂત્ર પરઠવે છે, (પરવાવે છે) પરઠવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अभिणवियासु वा गोलेहणियासु, જે ભિક્ષુ નવી ખેડેલી ભૂમિમાં, નવી માટીની अभिणवियासु वा मट्टिया-खाणिसु, ખાણમાં, જ્યાં લોકોના મળ-મૂત્રનો માર્ગ હોય परिभुज्जमाणियासु वा, अपरिभुज्जमाणियासु वा અથવો ન હોય ત્યાં મળ-મૂત્ર પરઠવે છે, (પરવાવે છે) उच्चार-पासवणं परिढुवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । પરઠવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू सेयायणंसि वा, पंकसि वा, पणगंसि वा જે ભિક્ષુ ભેજવાળી ભૂમિ પર, કાદવ-કીચડ પર उच्चार--पासवणं परिट्ठवेइ, परिठ्ठवेंतं वा શેવાળ ઉપર મળ-મૂત્ર પરઠવે છે, (પરઠવાવે છે) સારૂ છે. પરંઠવનારનું અનુમોદન કરે છે. Page #813 -------------------------------------------------------------------------- ________________ ७४४ चरणानुयोग जे भिक्खू उंबर - वच्चंसि वा, जग्गोह- वच्चंसि वा, असोत्थ- वच्चसि वा, पिलक्खु - बच्चंसि वा उच्चार- पासवणं परिवेइ परिवेतं वा साइज्जइ । जे भिक्खू डाग - वच्चसि वा, साग-बच्चंसि वा, मूलय - वच्चंसि वा, कोत्युंभरि - वच्चसि वा, खार- वच्चंसि वा, जीरय- वच्चसि वा, दमण- वच्चसि वा, मरुग- वच्चसि वा, उच्चार- पासवणं परिवेइ, परिद्ववेतं वा साइज्जइ । जे भिक्खू इक्खु-वर्णसि वा, साल-वर्णसि वा, कुसुंभ-वर्णसि वा, कप्पास - वर्णसि वा, उच्चार- पासवणं परिटुवेइ, परिद्ववेंतं वा साइज्जइ । जे भिक्खू असोग-वर्णसि वा, सत्तिवण्ण-वर्णसि वा, चंपग - वर्णसि वा, चूय-वणंसि वा अण्णयरेसु वा, तहप्पगारेसु वा पत्तोवएसु, पुष्फोवएसु, फलोवएस, बीओarसु उच्चार- पासवणं परिट्ठवेइ, परिद्ववेतं वा साइज्जइ । निषिद्ध स्थान पर मल-मूत्र परिष्ठापन प्रायश्चित्त सूत्र तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । - नि. उ. ३, सु. ७१-७९ १५९४. जे भिक्खू खुड्डागंसि थंडिलंसि उच्चार पासवणं परिवेइ, परिहवेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । -नि. उ. ४, सु. १०४ १५९५. जे भिक्खू आगंतागारेसु वा, आरामागारेसु वा, गाहावइकुलेसु वा परियावसहेसु वा, उच्चार- पासवणं परिट्ठवेइ, परिद्ववेंतं वा साइज्जइ । जे भिक्खू उज्जाणंसि वा, उज्जाणगिहंसि वा, उज्जाणसालंसि वा, निज्जाणंसि वा, निज्जाणगिहंसि वा, निज्जाणसालंसि वा, उच्चार पासवणं परिद्ववेइ, परिट्ठवेतं वा साइज्जइ । जे भिक्खू अहंसि वा, अट्टालयंसि वा, चरियंसि वा, पागारंसि वा, दारंसि वा, गोपुरंसि वा, उच्चार- पासवणं परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । सूत्र १५९४-९५ જે ભિક્ષુ ઉબર, વડ, પીપળ તથા પીંપળીના ફૂલના संग्रहस्थान पर भण-सूत्र परवे छे, (परहवावे छे ) પરઠવનારનું અનુમોદન કરે છે. भिक्षु लाख, शाड, भूजा, अथभीर, घाटा, रं, हम (सुगंधित वनस्पति), मरुग (વનસ્પતિ) ના સંગ્રહસ્થાન કે ઉત્પન્ન થવાની वाडीसोभां मण मूत्र पर वे छे, (परवावे छे ) પરઠવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ શેરડી, શાળી, કુસુંભ કે કપાસના ખેતરમાં भज-मूत्र परवे छे, (परठवावे छे ) परवनारनुं અનુમોદન કરે છે. જે ભિક્ષુ અશોકવનમાં, સપ્તપર્ણવનમાં, ચંપકવનમાં આમ્રવનમાં કે અન્ય એવા બીજા સ્થળોમાં જે પત્ર, પુષ્પ, ફળ કે બીજ આદિથી યુક્ત होय त्यां भज-मूत्र ५२४वे छे, (परहवावे छे ) પરઠવનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. ૧૫૯૪.જે ભિક્ષુ નાની સ્થંડિલ ભૂમિમાં ઉચ્ચાર પ્રશ્રવણ પરઠવે છે, (પરઠવાવે છે) પરઠવનારનું અનુમોદન ५२. छे. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. ૧૫૯૫.જે ભિક્ષુ ધર્મશાળાઓમાં, ઉદ્યાનોમાં, ગાથાપતિ કુળોમાં કે આશ્રમોમાં મળ-મૂત્રનો ત્યાગ કરે છે, (उरावे छे ) डरनारनुं अनुमोहन रे छे. ४ लिक्षु उद्यानमा, उद्यानघरमा, उद्यानशाणामां, નગરની બહાર બનાવેલા સ્થાનમાં, નગરની બહાર બનાવેલા ઘરમાં, નગરની બહાર બનાવેલી શાળામાં મળ-મૂત્રનો પરિત્યાગ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ચબુતરા ૫૨, અટારી પર, રિકા પર, आहार पर, हरवाभमां, गोपुर (मुख्य हरवाओ ) मां મળ-મૂત્રનો પરિત્યાગ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. Page #814 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५९६ निषिद्ध स्थान मल-मूत्र परिष्ठापन प्रायश्चित्त सूत्र चारित्राचार ७४५ जे भिक्खू दगमगंसि वा, दगपहंसि वा, दगतीरंसि જે ભિક્ષુ પાણીવાળા માર્ગમાં, જળ પથમાં, वा, दगट्ठावणंसि वा, उच्चार-पासवणं परिट्ठवेइ, જળાશયના તટ પર કે જળ સ્થાન પર મળ-મૂત્રનો परिट्ठवेंतं वा साइज्जइ । પરિત્યાગ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન ३३छे. जे भिक्खू सुन्नगिहंसि वा, सुन्नसालंसि वा, જે ભિક્ષુ સૂના ઘરમાં, સૂની શાળામાં, તૂટેલા ઘરમાં, भिन्नगिहंसि वा, भिन्नसालंसि वा, कूडागारंसि वा, તૂટેલી શાળામાં, કૂટાગાર કે કોઠાગા૨માં कोट्ठागारंसि वा, उच्चार-पासवणं परिट्ठवेइ મળ-મૂત્રનો પરિત્યાગ કરે છે, (કરાવે છે) કરનારનું परिहवेंतं वा साइज्जइ । અનુમોદન કરે છે. जे भिक्खू तणगिहंसि वा, तणसालसि वा, જે ભિક્ષુ ઘાસના ઘરમાં, ઘાસની શાળામાં, તુસના तुसगिहंसि वा, तुससालंसि वा, भुसगिहंसि वा, ઘરમાં, તુસની શાળામાં, ભૂસાના ઘરમાં કે ભૂંસાની भुससालं सि वा, उच्चार-पासवणं परिट्ठवेइ, शाणाम भण-भूत्रनो परित्याग ४२छ, (१२शवछ) परिट्ठवेंतं वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू जाणसालसि वा, जाणगिहंसि वा, જે ભિક્ષુ યાનશાળામાં, યાનઘરમાં, વાહનશાળામાં, जुग्गसालंसि वा, जुग्गगिहसि वा, उच्चार-पासवणं वानघरमा भण-भूत्रनो परित्याग ३छ, (रावेछ) परिट्ठवेइ, परिट्ठवेंत वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पणियसालंसि वा, पणियगिहंसि वा, જે ભિક્ષુ વિક્રયશાળામાં, વિક્રયઘરમાં, માલસામાનના परियासालंसि वा, परियागिहसि वा, कुवियसालसि કોઠારમાં કે ઘરમાં, કર્મશાળા (કારખાના) માં કે वा, कुवियगिहसि वा, उच्चार-पासवणं परिट्ठवेइ उधरम भण-भूत्रनो परित्याग ३छ, (७२॥छ) परिट्ठवेत वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू गोणसालंसि वा, गोणगिहंसि वा, જે ભિક્ષ ગૌણશાળામાં કે ગૌણ ઘરમાં, મહાકુળમાં કે महाकुलंसि वा, महागिहसि वा, उच्चार-पासवणं મહાધરમાં મળ-મૂત્રનો પરિત્યાગ કરે છે, (કરાવે परिट्ठवेइ, परिहवेंत वा साइज्जइ। छ) ४२नारनुं अनुमोहन रे छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं તેને ચાતુર્માસિક ઉદ્દઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं। आवे छे. - नि. उ. १५, सु. ६६-७४ १५९६. जे भिक्खू अणंतरहियाए पुढवीए उच्चार-पासवणं १५८७.४ भिक्षु सथित पृथ्वीना ननी भूमि पर परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ। મળ-મૂત્રનો પરિત્યાગ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू ससिणिद्धाए पुढवीए उच्चार–पासवणं જે ભિક્ષુ સસ્નિગ્ધ ભૂમિ પર મળ-મૂત્ર પર છે, परिट्टवेइ, परिहवेंतं वा साइज्जई । (५२6वावे छ) ५२४ नारचं मनुभोहन ४२ छ. जे भिक्खू ससरक्खाए पुढवीए उच्चार-पासवणं જે ભિક્ષુ સચિત્ત રજવાળી ભૂમિ પર મળ-મૂત્ર परिट्ठवेइ, परिढुवेंतं वा साइज्जइ। પરઠવે છે, (પરઠવાવે છે) પરઠવનારનું અનુમોદન रेछ. जे भिक्खू मट्टियाकडाए पुढवीए उच्चार-पासवणं જે ભિક્ષ સચિત્ત વીખરાયેલી માટીવાળી પૃથ્વી પર परिहवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । भण-भूत्र ५२४वे छ, (५२४वावेछ) ५२४वनारन અનુમોદન કરે છે. जे भिक्ख चित्तमंताए पुढवीए उच्चार पासवणं જે ભિક્ષુ સચિત્ત પૃથ્વી પર મળ-મૂત્ર પરઠવે છે, परिढुवेइ परिहवेंतं वा साइज्जइ । (५२४वावेछ) ५२४वनारन अनुमोहन छे. Page #815 -------------------------------------------------------------------------- ________________ ७४६ चरणानुयोग जे भिक्खू चित्तमंताए सिलाए उच्चार- पासवणं परिट्ठवे, परिट्ठतं वा साइज्जइ । अन्यतीर्थिकादि सह स्थंडिल गमन प्रायश्चित्त सूत्र जे भिक्खू चित्तमंताए लेलुए उच्चार पासवणं परिवे, परिवेतं वा साइज्जइ । जे भिक्खू कोलावासंसि वा दारूए जीवपइट्ठिए, सअंडे - जाव-मक्कडा-संताणए उच्चार- पासवणं परिवेश, परिट्ठवेतं वा साइज्जइ । जे भिक्खू थूणंसि वा, गिहेलुयंसि वा, उसुयालंसि वा, कामजलंसि वा, दुब्बद्धे, दुन्निखित्ते अनिकंपे चलाचले, उच्चार पासवणं परिट्ठवेइ, परिट्ठवेंत वा साइज्जइ । जे भिक्खू कुलियंसि वा, भित्तिंसि वा, सिलंसि वा, लेलुंसि वा, अंतलिक्खजायंसि वा, दुब्बद्धे, दुन्निखित्ते अनिकंपे, चलाचले उच्चार पासवणं परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । जे भिक्खू खंधंसि वा, फलहंसि वा, मंचंसि वा, मंडवंसि वा, मालसि वा, पासायंसि वा, हम्मियतलंसि वा, अंतलिक्खजायंसि वा, दुब्बद्धे, दुन्निखित्ते, अनिकंपे चलाचले उच्चार- पासवणं परिट्ठवेइ, परिट्ठवेतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । नि.उ. १६, सु. ४०-५० उत्थिया सद्धि थंडिल-गमण - पायच्छित सुत्तं१५९७. जे भिक्खू अण्णउत्थिएण वा गारत्थिएण वा परिहारिओ वा, अपरिहारिएण सद्धि बहिया विहार - भूमिं वियार - भूमि वा, णिक्खमइ वा, पविसइ वा, णिक्खमंतं वा, पवसितं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । नि. उ. २, सु. ४१ सूत्र १५९७ જે ભિક્ષુ સચિત્ત શિલા પર મળ-મૂત્ર પરઠવે છે, (परवावे छे ) परवनारनुं अनुमोदन २ छे. જે ભિક્ષુ સચિત્ત શિલાખંડ પર મળ-મૂત્ર પરઠવે છે, (परवावे छे ) परवनारनुं अनुमोहन रे छे. જે ભિક્ષુ ઉધઈ લાગેલા કાષ્ઠ પર તથા ઈંડા યાવત્ કોળીયાનાં જાળાં પર મળ-મૂત્ર પરઠવે છે, (परहवावे छे ) परवनारनुं अनुमोहन रे छे. જે ભિક્ષુ દુર્બુદ્ધ, દુર્નિક્ષિપ્ત, અનિષ્કપ કે હલતા ઠૂંઠા પર, ઉંબરા ૫૨, ખળાં ૫૨, કે ન્હાવાના પાટ પર भज-मूत्र परवे छे, (परहवावे छे ) परवनारनुं અનુમોદન કરે છે. જે ભિક્ષુ દુર્બદ્ધ, દુર્નિક્ષિપ્ત, અનિષ્કપ કે હલતી માટીની દિવાલ ૫૨, ઇંટની દિવાલ ૫૨, શિલા ૫૨, શિલાખંડ પર ઈત્યાદિ એવા ખુલ્લા સ્થાન પર भज-सूत्र पर वे छे, (परहवावे छे ) परवनारनुं અનુમોદન કરે છે. જે ભિક્ષુ દુર્બદ્ધ, દુર્નિક્ષિપ્ત, અનિકંપ કે હલતા स ुध, तमता, भंय, मंडप, भाजीयुं महेस હવેલીની છત ઈત્યાદિ ખુલ્લા સ્થાન પર મળ-મૂત્ર પરઠવે છે, (પરઠવાવે છે) પરઠવનારનું અનુમોદન डरे छे. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) आवे छे. અન્યતીર્થિકાદિની સાથે સ્થંડિલ જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १५८७.४ मिक्षु अन्यतीर्थि डे गृहस्थनी साथै अथवा પારિહારિક સાધુ અપારિહારિકની સાથે ઉપાશ્રયની બહારની સ્વાધ્યાય ભૂમિમાં કે સ્થંડિલ ભૂમિમાં પ્રવેશ કે નિષ્ક્રમણ કરે છે, પ્રવેશ કે નિષ્ક્રમણ કરાવે છે) પ્રવેશ કે નિષ્ક્રમણ કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. Page #816 -------------------------------------------------------------------------- ________________ सूत्र १५९८-१६०१ आवृत्त स्थान मल-मूत्र परिष्ठापन प्रायश्चित्त सूत्र चारित्राचार .७४७ आउडे ठाणे उच्चाराइ परिष्ट्रवणस्स पायच्छित्त सुत्तं- आवृत्त स्थानमा भग-भूत्र ५२४ववानु प्रायश्चित्त सूत्र : १५९८. जे भिक्ख दिया वा, राओ वा, वियाले वा १५८८.४ भिक्षु हिवसे, रात्रविसमा भण-मूत्रनी तीव्र उच्चार- पासवणेणं उब्बाहिज्जमाणे सपायं गहाय, ઈચ્છાથી વ્યાકુળ થઈને પોતાનું પાત્ર કે બીજાના परपायं वा जाइत्ता उच्चार-पासवणं परिठ्ठवेत्ता, પાત્રની યાચના કરી, તેમાં મળ-મૂત્રનો ત્યાગ કરી अणुग्गए सूरिए एडेइ एडेंतं वा साइज्जइ । જ્યાં સૂર્યનો તાપ ન આવતો હોય એવા સ્થાન પર પાઠવે છે, (પરઠવાવે છે) પરઠવનારનું અનુમોદના रेछ. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण તેને માસિક ઉતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । माछे. ___-नि. उ. ३ सु. ८० उच्चार-पासवण भूमि अपडिलेहणस्स पायच्छित्त सुत्ताई- Gथ्यार प्रश्रवा भूमिन प्रतिवेपनन ४२पान प्रायश्चित्त सूत्र: १५९९. जे भिक्खू साणुप्पए उच्चार-पासवणभूमि न १५८८. भिक्षु यतुर्थमा प्यार प्रश्रवा भूमिर्नु पडिलेहेइ, न पडिलेहेंतं वा साइज्जइ । પ્રતિલેખન કરતો નથી, (કરાવતો નથી) કરનારનું અનુમોદન કરતો નથી. जे भिक्खू तओ उच्चार-पासवणभूमिओ न જે ભિક્ષ ત્રણે ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિઓનું પ્રતિલેખન पडिलेहेइ, न पडिलेहेंतं वा साइज्जइ । કરતો નથી, (કરાવતો નથી) કરનારનું અનુમોદન १२तो नथी. तं सेवमाणे आवज्जइ मासियं परिहारठाणं તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं। आवे छे. - नि. उ. ४, सु. १०२-१०३ उच्चाराइ अविहिए परिहवणस्स पायच्छित्त सत्तं - અવિધિથી મળ-મૂત્ર આદિ પરવવાનું પ્રાયશ્ચિત્ત સન્ન : १६००. जे भिक्खू उच्चार-पासवणं अविहीए परिठ्ठवेइ, १500. भिक्षु 324.२ प्रश्रवा ने अविषियी ५२४वे छ, परिट्ठवेंतं वा साइज्जइ। (५२४वावेछ) ५२४वनारनु अनुमोहन ४३छे. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं । मावेछ. - नि. उ. ४, सु. १०५ थंडिल सामायारीणं अकरणस्स पायच्छित्त सुत्ताई- स्थाउदा सामायारीमुंपादन रवानां प्रायश्चित्त सूत्र : १६०१. जे भिक्खू उच्चार-पासवणं परिट्ठवेत्ता न पुंछइ, १०१.४ भिक्षु (प्यार प्रश्रवारानो त्यारी (भगवा२ने) न पुंछतं वा साइज्जइ। सुछतो नथी, (सूचितो नथी) नानु अनुभो। ४२ती नथी. जे भिक्खू उच्चार-पासवणं परिट्ठवेत्ता कट्टेण જે ભિક્ષુ ઉચ્ચાર પ્રશ્રવણનો ત્યાગ કરી, કાષ્ઠથી, वा, किलिंचेण वा, अंगुलियाए वा, सलागाए वा વાંસના છોલથી, આંગળી કે શલાકાથી લૂછે છે, पुंछइ, पुंछत वा साइज्जइ। (सूछावे छ) खूछनारर्नु अनुमोहन ७३ छे. जे भिक्खू उच्चार-पासवणं परिट्ठवेत्ता णायमइ, જે ભિક્ષુ ઉચ્ચાર પ્રશ્રવણને પાઠવી આચમન કરતો નથી, णायमंतं वा साइज्जइ। (४२रावती नथी) ४२नारर्नु अनुमोहन तो नथी. जे भिक्खू उच्चार-पासवणं परिवेत्ता तत्थेव જે ભિક્ષુ ઉચ્ચાર પ્રશ્રવણનો ત્યાગ કરી ત્યાંજ આચમન आयमइ,आयमंतं वा साइज्जइ। ४३ छ, (रावे छ) 5२ना२र्नु अनुमोदन ४३ . जे भिक्खू उच्चार-पासवणं परिट्ठवेत्ता अइदूरे જે ભિક્ષુ ઉચ્ચાર પ્રશ્રવણનો ત્યાગ કરી વધુ દૂર જઈ आयमइ आयमंतं वा साइज्जइ। આચમન કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. Page #817 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ चरणानुयोग जे भिक्खू उच्चार- पासवणं परिट्ठवेत्ता परं तिण्हं णावापुराणं आयमइ, आयमंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उघाइयं । गुप्ति स्वरूप - f+. ૩. ૪, સુ. ૨૦૬-૨૨૨ गुत्तिओ सरूवं १६०२. एयाओ पंचसमिईओ, समासेण वियाहिया । एत्तो य तओ गुत्तीओ, वोच्छामि अणुपुव्वसो । । ૩ત્ત. ૩૩. ૨૪, . ૨૨ L. ♥. १६०३. गुत्ती नियत्तणे वृत्ता असुभत्थेसु सव्वसो । - ૩ત્ત. અ. ૨૪, ૪. ૨૬ (૨) तिगुत्तो संजओ १६०४. हत्थसंजए पायसंजए, वायसंजए संजइंदिए । अज्झप्परए सुसमाहियप्पा, सुत्तत्थं च वियाणइ जे स भिक्खू । गुत्ति अगुत्तिप्पगारा - ૬૦. તો મુત્તિઓ પળત્તાઓ, તું ના ગુપ્તિ ગુપ્તિ - અગુપ્તિ - ૧ ૧. અ. ૨૦, . ૨૬ मत्ती सरूवं १६०६. संरम्भ समारम्भे, आरम्भे य तहेव य । मणं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जई । । (૨) મળશુત્તી, (૨) વઘુત્તી, (૩) વાયયુમુત્તી । संजयमणुस्साणं तओ गुत्तीओ पण्णत्ताओ, तं जहा(૨) મળમુત્તી, (૨) વગુત્તી, (૩) ાયપુત્તી। तओ अगुत्तीओ पण्णत्ताओ, तं जहा सूत्र १६०२-०६ જે ભિક્ષુ ઉચ્ચાર પ્રશ્રવણનો ત્યાગ કરી ત્રણથી વધુ નાવાપૂર (ચાપકા) થી આચમન કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. પુત્ત. ૪. ૨૪, ૪. ૨૪ તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. (૧) મળબત્તી, (ર) વજ્ઞત્તી, (૩) ત્રયી | - તાળ.૩૬. રૂ, ૩. ૨, સુ. ૨૪ મન ગુપ્તિ ગુપ્તિનું સ્વરૂપ : ૧૬૦૨. આ પાંચ સમિતિ ટૂંકમાં કહી છે. આગળ ત્રણ ગુપ્તિઓ ક્રમથી કહું છું. ૧૬૦૩. અશુભ વિષયોમાંથી સર્વથા નિવૃત્ત થવું ગુપ્તિ કહેવાય છે. ત્રિગુપ્તિ સંયત : ૧૬૦૪. જે હાથ, પગને યતના પૂર્વક પ્રવૃત્ત કરે છે, વાણીમાં પૂર્ણ વિવેક રાખે છે, અને ઈન્દ્રિયોનો યથાર્થ સંયમ રાખે છે, અધ્યાત્મ ભાવમાં રત છે, યથાયોગ્ય આત્મ સમાધિસ્થ છે તથા જે સૂત્ર અને અર્થના રહસ્યને યથાર્થરૂપે જાણે છે, તે જ સાચો સાધુ છે. ગુપ્તિ તથા અગુપ્તિના પ્રકાર : ૧૬૦૫. ગુપ્તિના ત્રણ પ્રકાર છે - ૧. મન ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ, ૩. કાય ગુપ્તિ. સંયત મનુષ્યની ત્રણ ગુપ્તિઓ કહી છે – ૧. મન ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ, ૩. કાય ગુપ્તિ. અગુપ્તિના ત્રણ પ્રકાર છે - ૧. મન અગુપ્તિ, ૨. વચન અગુપ્તિ, ૩. કાય અગુપ્તિ. ૨ મન ગુપ્તિનું સ્વરૂપ : ૧૬૦૬. યતના સંપન્ન યતિ સંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનનું નિવર્તન કરે. અવ. ૬. ૪, મુ. ૨૨ । મન, વચન અને કાયાના નિગ્રહને ગુપ્તિ અને અનિગ્રહને અગુપ્તિ કહેવાય છે. Page #818 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६०७-१० चतुर्विध मन गुप्ति चारित्राचार ७४९ चउव्विहा मणगुत्ती ચાર પ્રકારની મન ગુપ્તિ : ૨૬૦૭, સદા તવ મોરે ૨, સદવી મીસા તવ ૨૫ ૧૦૭. સત્યા, મૃષા, સત્યામૃષા તથા ચોથી એસત્યામૃષા. ૨૩થી અમોના ૪ મત્તો બંદા આ પ્રમાણે મન-ગુપ્તિના ચાર પ્રકાર છે. - ૩૪. ઝ, ૨૪, . ર૦ मणस्स दुस्सोवमा મનને દુષ્ટ અવની ઉપમા : ૨૬૦૮. ૫. આવું સાતિઓ મમી, કણો પરિધાવ ૧૦૮. કેશી શ્રમણે ગૌતમ સ્વામિને પૂછ્યું - जंसि गोयम ! आरूढो, कह तेण न हीरसि ?।। પ્ર, આ સાહસિક, ભયંકર, દુષ્ટ ઘોડો જે ચારે તરફ દોડી જાય છે. ગૌતમ ! તમે તેના પર સવાર છો. તે તમને ખોટે રસ્તે કેમ દોરતો નથી?” उ. पधावन्तं निगिण्हामि, सयरस्सीसमाहियं। ઉ. ગણધર ગૌતમે આ પ્રકારે કહ્યું – 'દોડતા ઘોડાને न मे गच्छइ उम्मग्गं, मग्गं च पडिवज्जइ।। હું શ્રુત-રશ્મિ (શ્રુત-જ્ઞાનની લગામ)થી વશમાં કરું છું. મારે વશ રહેલો ઘોડો ઉન્માર્ગે જતો નથી, પરંતુ સન્માર્ગે જ રહે છે.' प. आसे य इइ के वुत्ते ? केसी गोयममब्बवी। પ્ર. કેશી શ્રમણે ગૌતમને પૂછયું - 'તમે ઘોડો કોને केसिमेवं बुवंत तु, गोयमो इणमब्बवी।। કહો છો ?' કેશી શ્રમણના પૂછવાથી ગૌતમે આ પ્રમાણે કહ્યું - उ. मणो साहसिओ भीमो, दुट्ठस्सो परिधावई। ઉ, "મન જ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો છે. तं सम्मं निगिण्हामि, धम्मसिक्खाए कन्थगं ।। જે ચારે બાજુ દોડે છે. તેને હું સારી રીતે વશમાં રાખું છું. – ૩૪. ૫, ૨૨, ના. ૧૧-૧૮ ધર્મશિક્ષાથી તે કંઠક-ઉત્તમ જાતિનો ઘોડો બન્યો છે.” दस चित्तसमाहिट्ठाणा દશ ચિત્ત સમાધિ સ્થાન: ૨૬૦૧. રૂ ઉછુ થેરેરિં જીવતી રૂચિત્ત-સમજદાળા ૧૬૦૯. આ આહંતુ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ દશ ચિત્ત પUMI સમાધિ સ્થાન કહ્યાં છે. प. कयरे खल ते थेरेहिं भगवंतेहिं दस चित्तसमा પ્ર. ભંતે ! એ ક્યા દશ ચિત્તસમાધિનાં સ્થાન સ્થવિર हिट्ठाणा पण्णत्ता ? ભગવંતોએ કહ્યાં છે ? उ. इमे खल ते थेरिहिं भगवंतेहिं दस चित्तसमा ઉ. આ દશ ચિત્ત સમાધિ સ્થાન સ્થવિર ભગવંતોએ हिट्ठाणा पण्णत्ता। આ પ્રમાણે કહ્યાં છે. જેમ કે - – 1. ૨. ૧, સુ. ૨-૨ ૨૬૨૦, “મન્નો !” ત્ત સમજી જવં મહાવીરે સમMI- , ૧૬૧૦. હે આર્યો ! એ રીતે આમંત્રણ આપી શ્રમણ ભગવાન निग्गंथा य निग्गंथीओ य आमंतित्ता एवं वयासी મહાવીર સાધુ સાધ્વીને કહેવા લાગ્યા. ‘હે આર્યો, "इह खलु अज्जो ! निग्गंथाणं वा निग्गंथीणं वा સાધુ અથવા સાધ્વીઓ, જે ઈયસમિતિવાળા. રિયા-મિથાળ, માસા-સમિયા, THUTI ભાષાસમિતિવાળા, એષણા સમિતિવાળા, આદાનસમયા, આય–ભંડ-મત્ત-નિàવUTI ભાંડ-માત્રનિક્ષેપણા સમિતિવાળા, ઉચ્ચાર-પ્રશ્રવણ, સમયTU, ૩વર–પાસેq--ઊંહ-સિંધા- ~ ખેલ-સિંઘાણક-જલ્લની પરિષ્ઠાપના સમિતિવાળા, परिट्ठावणिया-समियाण, || - જે જે સત્યા મનોગુપ્તિ - સત્ય વસ્તુનું મનમાં ચિન્તન, યથા-જગતમાં જીવ વિદ્યમાન છે. અસત્યા મનોગુપ્તિ – અસત્ય વસ્તુનું મનમાં ચિન્તન યથા-જીવ નથી. સત્યા-મૃષા મનોગુપ્તિ - કંઈક સત્ય અને કંઈક અસત્ય વસ્તુનું મનમાં ચિન્તન યથા-કેરીના નાના પ્રકારના વૃક્ષોને ‘આ કેરીનું વન છે.” એવું ચિન્તન કરવું. વનમાં આમ્ર વૃક્ષ છે તે તો સત્ય ચિન્તન છે પરંતુ પલાશ, ખદિર, ધવ આદિ વિવિધ પ્રકારના વૃક્ષ પણ વનમાં છે રસથી ઉક્ત ચિંતન અસત્ય પણ છે. અસત્ય અમૃષા મનોગુપ્તિ-જે ચિંતન સત્ય અને અસત્ય નથી તથા કોઈ આદેશ કે નિર્દેશનું ચિંતન - "હે દેવદત્ત ! ઘડો લાવ” અથવા 'મને અમુક વસ્તુ લાવી દે,' ઈત્યાદિ ચિત્તન. Page #819 -------------------------------------------------------------------------- ________________ ७५० चरणानुयोग दश चित्त समाधि स्थान सूत्र १६१० मण-समियाणं, वय- समियाणं, काय समियाणं, भन:समितियाणा, वा-समितिवाणा, 14मणगुत्तीणं, वयगुत्तीणं, काय-गुत्तीणं, गुत्तिदियाणं, સમિતિવાળા, મનોગુપ્તિવાળા, વચન ગુપ્તિવાળા, गुत्तभयारीणं, आयट्ठीणं, आयहियाणं, आय-जोईणं, કાય ગુપ્તિવાળા તથા ગુખેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, आयपरक्कमाणं, पक्खिय-पोसहिएसु समाहिपत्ताणं मात्भार्थी, सात्महितेषी, आत्मयोगी, आत्मझियायमाणाणं इमाई दस चित्त-समाहि ट्ठाणाई, પરાક્રમી, પાક્ષિક પૌષધોપવાસમાં સમાધિસ્થ તથા असमुप्पण्णपुव्वाइं समुप्पज्जेज्जा, तं जहा શુભ ધ્યાન કરવાવાળા મુનિઓને આ પૂર્વ અનુત્પન્ન, ચિત્ત-સમાધિના દશ સ્થાન ઉત્પન્ન થાય छ, हेम - (१) धम्मचिंता वा से असमुप्पण्ण-पुव्वा ૧. પૂર્વે ક્યારેય પણ ઉત્પન્ન નથી થઈ એવી समुप्पज्जेज्जा, सव्वं धम्मं जाणित्तए । ધર્મભાવના ઉત્પન્ન થાય, તેથી તે સર્વશ્રેષ્ઠ ધર્મને જાણી લે. (२) सण्णि-जाइ-सरणेण सण्णि–णाणं वा से ૨. પૂર્વે ક્યારેય પણ થયું નથી એવા સંક્ષિ જાતિ असमुप्पण्ण-पुव्वे समुप्पज्जेज्जा, अप्पणो સ્મરણ જ્ઞાન દ્વારા પોતાના પૂર્વ જન્મા સ્મરણ पोराणियं जाई सुमरित्तए। रीवे. (३) सुमिणदंसणे वा से असमुप्पण्ण-पुव्वे ૩. પૂર્વઅદૃષ્ટ યથાર્થ સ્વપ્ન દેખાઈ જાય. समुप्पज्जेज्जा, अहातच्चं सुमिणं पासित्तए। (४) देवदंसणे वा से असमुप्पण्ण-पुव्वे ૪. પૂર્વે અદૃષ્ટ દેવ-દર્શન થઈ જાય, તથા દિવ્ય समुप्पज्जेज्जा, दिव्वं देविड्ढि, दिव्वं देवजुई, દેવ-ઋદ્ધિ, દિવ્ય દેવ-ઘુતિ તથા દિવ્ય दिव्वं देवाणुभावं पासित्तए । દેવાનુભાવ દેખાઈ જાય. (५) ओहिणाणे वा से असमुप्पण्ण-पुव्वे પ. પૂર્વે કદી થયું નથી એવું અવધિજ્ઞાન ઉત્પન્ન समुप्पज्जेज्जा, ओहिणा लोगं जाणित्तए । થઈ જાય તથા તેના દ્વારા લોકને જાણી લે. (६) ओहिदसणे वा से असमुप्पण्ण-पुव्वे ૬. પૂર્વે નથી થયું એવું અવધિ દર્શન ઉત્પન્ન થઈ समुप्पज्जेज्जा, ओहिणा लोयं पासित्तए । જાય અને એના દ્વારા તે લોકને જોઈ લે. (७) मणपज्जवनाणे वा से असमप्पण्ण-पुव्वे પૂર્વે કદી નથી થયું એવું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન समुप्पज्जेज्जा, अंतो मणुस्सखित्तेसु अड्ढा થઈ જાય તથા મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વીપ इज्जेसु दीवसमुद्देसु सण्णीणं पंचिंदियाणं સમુદ્રોમાં રહેતા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક पज्जत्तगाणं मणोगए भावे जाणित्तए। જીવોના મનોભાવને જાણી લે, (८) केवलणाणे वा से असमुप्पण्ण-पुव्वे ૮. પૂર્વે કદી નથી થયું એવું કેવળ જ્ઞાન ઉત્પન્ન समुप्पज्जेज्जा, केवलकप्पं लोयालोयं થઈ જાય તથા સંપૂર્ણ લોકાલોકને જાણી લે. जाणित्तए। (९) केवलदसणे वा से असमुप्पण्ण-पुव्वे ૯. પૂર્વે કદી થયું નથી એવું કેવળ દર્શન ઉત્પન્ન समुप्पज्जेज्जा, केवलकप्पं लोयालोयं पासित्तए । થઈ જાય તથા સંપૂર્ણ લોકાલોકને જોઈ લે. (१०) केवल-मरणे वा से असमुप्पण्ण-पुव्वे ૧૦. પૂર્વે કદી નથી થયું એવું કેવળ મૃત્યુ-પ્રાપ્ત થઈ समुप्पज्जेज्जा, सव्वदुक्खपहाणाए। જાય તો સર્વ દુઃખનો અંત થઈ જાય છે. - दसा. द. ५, सु. ६ (આ દશ સ્થાનોથી સમાધિભાવની પ્રાપ્તિ થાય છે.) १. (क) ठाणं अ. १०, सु. ७५५ (ख) सम. स. १०, सु. १ Page #820 -------------------------------------------------------------------------- ________________ १६११ - १६ संकिलिट्ठचित्तस्स अकिच्चाई सूत्र ૬. मणगुत्तयाए फलं ૬૬. મળેચિત્તે વહુ મયં પુÄિ, સે જેવળ રિફ પૂરન્નુમ્। સે મળવાળુ, અાપરિયાવાળુ, અન્ન परिग्गहाए, जणवयवहाए, जणवयपरियावाए, जणवयपरिग्गहाए । - ઞ. સુ. , ૪. ૨, ૩. ૨, સુ. ૬૮ ૧૬૩. व्याकुल चित्तवृत्ति कारण उत्पन्न दृष्कृत्य વ્યાકુળ ચિત્તવૃત્તિવાળાનું દુષ્કૃત્ય : प. मणगुत्तयाए णं भन्ते ! जीवे किं जणयइ ? मणसमाहारणयाए फलं- ઉ. મનો-ગુપ્તતાથી તે જીવ એકાગ્રતાને પ્રાપ્ત કરે છે. એકાગ્ર ચિત્તવાળા જીવ (અશુભ સંકલ્પોથી) મનની રક્ષા કરનાર અને સંયમની આરાધના કરનાર હોય છે. મનસમાધારણાનું ફળ : ૧૬૧૩, પ્ર. ભંતે ! મનની સમાધારણા (મનને આગમોકત ભાવોના ચિંતનમાં સારી રીતે સંલગ્ન રાખવા)થી જીવને શું મળે છે? ઉ. મનની સમાધારણાથી જીવ એકાગ્રતા મેળવે છે. એકાગ્રતાથી જ્ઞાનપર્યાયો (જ્ઞાનનાં વિવિધ તત્વો-બોધરૂપ પ્રકારો) પ્રાપ્ત કરે છે. જ્ઞાનપર્યાયો પ્રાપ્ત કરીને સમ્યક્ દર્શનને વિશુદ્ધ કરે છે અને મિથ્યાદર્શનની નિર્જરા કરે છે. મનની એકાગ્રતાનું ફળ : एगग्गमणसन्निवेसणयाए फलं ૨૬૪, ૧. શામળનિવેસળયામ્ મતે ! નીવે જિ ૧૬૧૪. પ્ર. ભંતે ! મનને એકાગ્રતામાં સન્નિવેશ કરવાથી નાય ? જીવને શું મળે છે ? ઉ. મનને એકાગ્ર કરવાથી ચિત્તનો નિરોધ થાય છે. उ. एगग्गमणसन्निवेसणयाए णं चित्तनिरोह करेइ ।। - ૩ત્ત. ૫. ૨૬, મુ. ૨૭ . उ. मणगुत्तयाए णं जीवे एगग्गं जणयइ । एगग्गचित्ते णं जीवे मणगुत्ते संजमाराहए भवइ । - ૩ત્ત. અ. ૨૬, સ. ૧૬ प. मणसमाहारणयाए णं भन्ते ! जीवे किं जणयइ ? उ. मणसमाहारणयाए णं एगग्गं जणयइ । एगग्गं जणइत्ता नाणपज्जवे जणयई । नाणपज्जवे जणइत्ता सम्मत्तं विसोहेइ, मिच्छत्तं च निज्जरेइ । ૩ત્ત. મ. ૨૬, સુ. ૬૮ वयगुत्ती सरूवं ૬. संरम्भ समारम्भे, आरम्भे य तहेव य । वयं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जइ । વચન ગુપ્તિ चडव्विहा वइगुत्ती૬૬. सच्चा तहेव मोसा य, सच्चा मोसा तहेव य । चउत्थी असच्चमोसा, वइगुत्ती चउव्विहा ।। 37. ૩. ૨૪, ૫, ૨૨ चारित्राचार ७५१ ૧૬૧૧. તે (અસંયમી) પુરુષ અનેક પ્રકારના વિકલ્પોથી ઘેરાયેલો છે. તે ચાળણીની અંદર પાણી ભરવાનો પ્રયત્ન કરે છે. તે બીજા જીવો તથા જનસમુદાયને મારવા, સતાવવા, અને અધિકાર જમાવવા માટે તૈયાર થાય છે, તથા પરિગ્રહ માટે પ્રવૃત્ત બને છે. મનને વશમાં કરવાનું ફળ ઃ ૧૬૧૨. પ્ર. ભંતે ! મનોગુપ્તતા (કુશળ મનના પ્રયોગ)થી જીવ શું પ્રાપ્ત કરે છે ? - 37. અ. ૨૪, ૪. ૨૨ - 3 વચન ગુપ્તિનું સ્વરૂપ : ૧૬૧૫, યતના સંપન્ન તિએ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત વચનનું નિવર્તન કરવું જોઈએ. ચાર પ્રકારની વચન ગુપ્તિ ઃ ૧૬૧૬. સત્યા, મૃષા, સત્યામૃષા અને અસત્યામૃષા. આ પ્રમાણે વચન ગુપ્તિના ચાર પ્રકાર છે. संकप्पो संरंभ, परितापकरो भवे समारंभो । आरंभो उद्दवओ, सुद्धं वयाईणं सव्वेसिं ।। - ૩ત્ત.અ. ૨૪, ટીજા હિંસાનો સંકલ્પ તે સંરંભ, પ્રાણીઓને પરિતાપ કરવો તે સમારંભ અને પ્રાણીઓને ઉપદ્રવ કરવો તે આરંભ છે Page #821 -------------------------------------------------------------------------- ________________ ७५२ चरणानुयोग वचन गुप्ति कृत्य सूत्र १६१७-२२ वयगुत्तस्स किच्चाई વચન ગુપ્તિના કૃત્યોઃ १६१७. गत्तो वईए य समाहिपत्ते, ૧૬૧૭. વચન ગુપ્તિનો ધારક ભાવ સમાધિ પ્રાપ્ત કરી શુદ્ધ સં HIS૯ પરિવ્યના || લેશ્યાને ગ્રહણ કરી સંયમમાં અનુષ્ઠાન કરે. - સૂય. સુ. , મેં. ૨૦, . वइगुत्ति परूवणं - १६१८. से जहेतं भगवया पवेदितें आसुपण्णेण जाणया पासया। अदुवा गुत्ती वइगोयरस्स । - મા.મુ. ૨, ૪, ૮, ૩. ૨, સુ. ૨૦૨ (૩) વચન ગુપ્તિની પ્રરૂપણા : ૧૬૧૮, આશુપ્રજ્ઞ, સર્વજ્ઞાની, સર્વદર્શી ભગવાન મહાવીર દ્વારા જે પ્રમાણે ધર્મ પ્રરૂપિત થયો છે, તે જ પ્રમાણે ધર્મની પ્રરૂપણા કરે અથવા વાણી વિષયક ગુપ્તિથી મૌન સાધનામાં રહે. वगुत्तयाए फलं१६१९. प. वयगुत्तयाए णं भन्ते ! जीवे किं जणयइ ? વચન ગુપ્તિનું ફળ ૧૬૧૯. પ્ર. ભંતે ! વચન ગુપ્તિથી જીવને શું ફળની પ્રાપ્તિ થાય છે ? ઉ. વચન ગુપ્તિથી જીવ નિર્વિકાર બને છે. નિર્વિકાર જીવ સર્વથા વાકગુપ્ત તથા અધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી એકાગ્રતા આદિથી યુક્ત હોય છે. उ. वयगुत्तयाए णं निव्वियारं जणयइ। "निव्वियारेणं जीवे वइगुत्ते अज्झप्पजोगसाहणजुत्ते" यावि भवइ। - ૩૪. મ. ર૬, સુ. ૧૬ वयसमाहारणयाए फलं વચન સમાધારણાનું ફળ : ૨૬૨૦. ૫. વસમારવાનું જ બન્ને ! નીવે fફ નાથ? ૧૬૨૦. પ્ર. ભંતે ! વાફ-સમાધારણા (વચનને સ્વાધ્યાયમાં સંલગ્ન કરવું) થી જીવને શું ફળની પ્રાપ્તિ થાય છે? उ. वयसमाहारणयाए णं वयसाहारणदंसणपज्जवे ઉ. વાફ-સમાધારણાથી જીવ વાણીના વિષયભૂત विसोहेइ । वयसाहारणदंसणपज्जवे विसोहेत्ता દર્શન પર્યાયને વિશુદ્ધ કરે છે, વાણીના વિષયભૂત सुलहबोहियत्तं निव्वत्तेइ, दल्लहबोहियत्तं निज्जरेइ । દર્શન પર્યાયો વિશદ્ધ કરીને સહેલાઈથી બોધિ પ્રાપ્ત - ૩૪. એ. ર૬, . ૧૬ કરે છે. અને બોધિની દુર્લભતા પણ ક્ષીણ કરે છે. કાચ ગુપ્તિ – ૪ कायगुत्ती सरूवं કાય ગુપ્તિનું સ્વરૂપ : ૨૬ર. સંપ સમાર, આરણે તદેવ યા ૧૬૨ ૧. યતના સંપન્ન પતિ એ સરંભ, સમારંભ અને कायं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जई।। આરંભમાં પ્રવૃત્ત કાયાનું નિવર્તન કરવું જોઈએ. – ૩૪. એ. ૨૪ . ર4 कायगुत्ती अणेगविहा કાય ગુપ્તિના અનેક પ્રકાર : १६२२. ठाणे निसीयणे चेव, तहेव य तुयट्टणे। ૧૬૨૨. ઊભા રહેવામાં, બેસવામાં, ત્વગુવર્તન-સૂવામાં, उल्लंघण पल्लंघणे, इन्दियाणं य जुजणे।। ઉલ્લંઘન-ખાડા વગેરે ઓળંગવામાં, પ્રલંઘન- ૩૪. એ. ર૪, મુ. ર૪ સાધારણ હરવા ફરવામાં, અને શબ્દાદિ વિષયોરૂપ ઈન્દ્રિયોના પ્રયોગમાં પ્રવર્તમાન મુનિ કાય ગુપ્તિ કરે. Page #822 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६२३-२५ काय गुप्ति - ४ चारित्राचार ७५३ ૬૬રર, ઇત્તા પાછપાઠ આયખાતાદત ૧૪૨૩. નત્રાદિ ઇન્દ્રિયાના વિપયાથા નિવૃત્ત થઈ ન જ अव्वोच्छिण्णबंधणे अणभिक्कंत-संजोए। तमंसि મોહદિવશ કરી કશ્રવના કારણોમાં આસક્ત થાય अविजाणओ आणाए लंभो णत्थि तिबेमि । છે, તે અજ્ઞાની બંધનોથી મુક્ત થતો નથી. તે વિષયોના સંયોગોને છોડી શકતો નથી. મોહરૂપી અંધકારમાં પડેલા આવા અજ્ઞાની જીવને તીર્થંકરની આજ્ઞાનો લાભ થતો નથી. અર્થાત્ તે આરાધક બની શકતો નથી એમ હું કહું છું. जस्स णत्थि पुरे पच्छा मज्झे तस्स कुओ सिया ? જેને વિષયાસકિતના પૂર્વ સંસ્કાર નથી અને ભવિષ્યનો સંકલ્પ નથી. તેને મળે (વર્તમાન ભવમાં) વિષયાસક્તિનો વિકલ્પ ક્યાંથી હોય ? से हु पन्नाणमंते बुद्धे आरंभोवरए। એ જ વાસ્તવમાં પ્રજ્ઞાવાન છે, પ્રબુદ્ધ છે, આરંભથી વિરત છે. सम्ममेयं ति पासहा। તેમનો આ વ્યવહાર સમ્યફ છે. એમ તું જો વિચાર जेण बंधं वह घोरं परितावं च दारुणं। કર. વિષયાસક્તિથી પુરુષ બંધન, વધ, પરિતાપ આદિ ભયંકર દુ:ખો સહન કરે છે. पलिछिदिय बाहिरगं च सोतं णिक्कम्मदंसी इह માટે બાહ્ય પરિગ્રહ આદિ તથા અંતરંગ રાગ-દ્વેષ मच्चिएहिं। આદિ આશ્રયોનો વિરોધ કરી આ મૃત્યુ લોકમાં નિષ્કર્મદર્શ બનવું જોઈએ. कम्मणा सफलं दटुं ततो णिज्जाति वेदवी। કર્મ પોતાનું ફળ અવશ્ય આપે છે, એવું જાણીને - મા.સુ.૪, પૃ.૪, ૩૪, . ૨૪ ૪–૨ ૪૬ તત્વજ્ઞ પુરુષે કર્મબંધનના કારણોથી સદા દૂર રહેવું જોઈએ. कायगुत्तयाए फलं કાયગુપ્તિનું ફળઃ ૬૬૨૪, ૫. #ાયત્તરાણ નં અને ! નીવે %િ નાયડૂ ? ૧૬૨૪. પ્ર. ભંતે ! કાયપ્તિથી જીવને શું ફળની પ્રાપ્તિ. થાય છે ? उ. कायगत्तयाए णं संवरं जणयइ। संवरेणं ઉં. કાય ગુતિથી જીવ સંવર (અશુભ પ્રવૃત્તિથી कायगुत्ते पुणो पावासवनिरोह करेइ । નિરોધ) પામે છે. સંવરથી કાય ગુપ્ત બનીને ફરી - ૩૪. ૩૩. ર૬, સં. ૧૭ થનાર પાપાશ્રવનો નિરોધ કરે છે. कायसमाहारणयाए फलं - કાય સમાધારણાનું ફળ : ૨૬રપ. ૫. યસVTહીરાયા ને મસ્તે નીવે નાયડુ ? ૧૬૨૫, પ્ર. ભે તે ! કાયા સમાધારણા (સંયમની શુદ્ધ પ્રવૃત્તિઓમાં કાયાને સંલગ્ન રાખવાથી જીવને શું ફળ પ્રાપ્ત થાય છે ? उ. कायसमाहारणयाए णं चरित्तपज्जवे विसोहेइ । ઉ. કાય સમાધોરણાથી જીવ ચારિત્રના પર્યાયો चरित्तपज्जवे विसोहेत्ता अहक्खायचरितं विसोहेइ । વિશુદ્ધ કરે છે. ચારિત્ર પયય વિશુદ્ધ કરીને अहक्खायचरित्तं विसोहेत्ता चत्तारि केवलिकमसे યથાવાત ચારિત્રને શુદ્ધ કરે છે. યધા વાત ચારિત્ર खवेइ। तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ, શુદ્ધ કરીને કેવલીના વિદ્યમાન ચાર કર્મો (આયુષ્ય, परिनिव्वाएइ सव्वदुक्खाणमन्त करेइ।। વેદનીય, નામ અને ગોત્ર)નો ક્ષય કરે છે. ત્યાર - ઉત્ત. ૩, ૨૨, સે. ૬૦ પછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે, અને બધાં દુઃખોનો અંત કરે છે. Page #823 -------------------------------------------------------------------------- ________________ ७५४ चरणानुयोग इन्द्रिय निग्रह फल सूत्र १६२६-२७ इंदियणिग्गह फलं ઈન્દ્રિય નિગ્રહનું ફળ : ૨૬૨૬. ૫. સેન્દ્રિય નિ મને ! નીવે f gય ? ૧૬૨૬. પ્ર. ભંતે ! શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવને શું ફળ મળે છે ? उ. सोइन्दिय निग्गहेणं मणुन्नामणुन्नेसु सद्देसु ઉ. શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ અને राग-दोस निग्गहं जणयइ, तप्पच्चइयं कम्म न અમનોજ્ઞ શબ્દોમાં થનાર રાગ-દ્વેષથી પર રહે છે, बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ। પછી તપ્રત્યયિક અર્થાત શબ્દ નિમિત્તક કર્મનો બંધ નથી કરતો તથા પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. प, चक्खिन्दिय-निग्गहेणं भन्ते ! जीवे किं जणयइ ? પ્ર. ભંતે ! ચક્ષુ ઈન્દ્રિય નિગ્રહથી જીવને શું મળે છે? उ. चक्खिन्दिय-निग्गहेणं मणुन्नामणुन्नेसु रूवेसु ઉ, ચક્ષ-ઈન્દ્રિય નિગ્રહથી જીવ મનોજ્ઞ અમનોજ્ઞराग-दोस-निग्गहं जणयइ, तप्पच्चइयं कम्म न રૂપોમાં થનાર રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. પછી बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ । રૂપનિમિત્તક કર્મને બંધ નથી કરતો અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. प, घाणिन्दिय निग्गहेणं भन्ते ! जीवे किं जणयइ ? પ્ર. અંતે ! ઘ્રાણેન્દ્રિય નિગ્રહથી જીવને શું મળે છે ? उ. घाणिन्दिय निग्गहेणं मणन्नामणन्नेस गन्धेस ઉ. ધ્રાણેન્દ્રિય નિગ્રહથી જીવ મનોજ્ઞ અમનોજ્ઞ राग-दोस निमहं जणयइ, तप्पच्चइयं कम्मं न ગંધોમાં રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. પછી ગંધ बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ। નિમિત્તક કર્મનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. प. जिब्भिन्दिय निरगहेणं भन्ते ! जीवे किं जणयइ ? પ્ર. અંતે ! જિવા-ઈન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે ? उ. जिब्भिन्दिय निग्गहेणं मणुन्नामणुन्नेसु रसेसु ઉ. જિહુવા-ઈન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ राग-दोस निरगहं जणयइ, तप्पच्चइयं कम्मं न અમનોજ્ઞ રસોમાં થનાર રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ । પછી રસ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. प. फासिन्दिय निग्गहेणं भन्ते ! जीवे किं जणयइ ? પ્ર. અંતે સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે? उ. फासिन्दिय निग्गहेणं मणनामणन्नेस् फासेस ઉ. સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ અમનોજ્ઞ राग-दोस निग्गहं जणयइ, तप्पच्चइयं कम्म न સ્પર્શી સંબંધી રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે અને સ્પર્શ बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ । નિમિત્તક કર્મનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ - ૩૪. એ. ર૬, મુ. ૬૪-૬૮ કર્મની નિર્જરા કરે છે. अप्पमत्तअज्झवसाणं અપ્રમત્ત મુનિનાં અધ્યવસાય : ૨૬ર૭. આવતી હે ગવંતી હifસ મામગીવી, ત્તે ૧૬૨૭. આ મનુષ્ય લોકમાં જેટલા એનારંભજીવી છે, તેઓ चेव अणारंभ जीवी। મનુષ્યોની વચ્ચે રહેતાં છતાં પણ અનાભજીવી હોય છે. एत्थोवरते तं झोसमाणे अयं संधी ति अदक्ख, સાધક સાવદ્ય પ્રવૃત્તિ પર રહી પાપકર્મોનો સંયમ जे इमस्स विग्गहस्स अयं खणे त्ति मन्नेसी। દ્વારા ક્ષય કરી, આ અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે.' એમ જાણી વારંવાર કર્મનો ક્ષીણ કરતો અપ્રમત્ત રહે. 'આ ઔદારિક શરીરની વર્તમાન ક્ષણ (અમૂલ્ય) છે.' આ વાતનું વારંવાર અન્વેષણ કરી અપ્રમત્ત રહે, एस मग्गे आरिएहिं पवेदिते। આ અપ્રમાદનો) માર્ગ તીર્થકરોએ બતાવ્યો છે. उद्विते णो पमादए। એવું જાણી સંયમી પુરુષે પ્રમાદ ન કરવો જોઈએ. जाणित्तु दुक्खं पत्तेयं सातं । પ્રત્યેક પ્રાણીના સુખ અને દુઃખ (પોત-પોતાના સ્વતંત્ર) છે. એવું જાણી સંયમી પુરુષ પ્રમાદ ન કરે. Page #824 -------------------------------------------------------------------------- ________________ सूत्र १६२८-२९ काय दंड निषेध चारित्राचार ७५५ पुढो छंदा इह माणवा। આ જગતમાં મનુષ્યોના અધ્યવસાયો ભિન્ન ભિન્ન पुढो दुक्खं पवेदितं। છે. અને તેમના દુ:ખ પણ ભિન્ન ભિન્ન છે. એવું તીર્થકર ભગવાને કહ્યું છે. से अविहिंसमाणे अणवयमाणे पुट्ठो फासे એવું જાણી સાધક કોઈ પણ પ્રકારના જીવની હિંસા विप्पणोल्लए । एस समिया परियाए वियाहिए । કરતો નથી, અસત્ય બોલતો નથી, આવેલા પરિ૫હોને સમ્યક પ્રકારે સહન કરે છે. તે જ પ્રશંસનીય ચારિત્રવાન સાધુ કહેવાય છે. जे असत्ता पावेहिं कम्मे हिं उदाहु ते आतंका જે સાધક પાપકર્મોમાં આસક્ત નથી, તેને કદાચિત્ फुसंति। इति उदाहु वीरे। ते फासे पुट्ठोऽधियासते । કર્મોદયથી રોગ ઉત્પન્ન થઈ જાય તો પણ સમભાવથી તે દુઃખ સહન કરવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. से पुव्वं पेतं पच्छा पेतं, भेउरधम्म, विद्धसणधम्म, આ શરીર પહેલાં કે પછી અવશ્ય નાશ થવાનું છે, अधुवं, अणितियं, असासतं, चयोवचइयं, છિન્ન-ભિન્ન થનારું છે, વિધ્વસન સ્વભાવવાળું છે, विप्परिणाम धम्मं । पासइ एयं रूवसंधि । અધ્રુવ, અનિત્ય, અશાશ્વત છે, વધવા-ઘટવાવાળું છે. વિભિન્ન પરિવર્તનનો એનો સ્વભાવ છે. માટે આ શરીરના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. समुपेहमाणस्स एगायतणरतस्स इह विप्पमुक्कस्स જે આ પ્રમાણે શરીરના સ્વભાવનો વિચાર કરે છે, णत्थि मग्गं विरयस्स तिबेमि ।। તે આત્મગુણોનાં ઘરમાં રમણ કરે છે, તે શરીર - સા. સુ. ૨, મ. ૧, રૂ.૨, મુ. ૨- આદિમાં અનાસક્ત, ત્યાગી સાધકને સંસારનું પરિભ્રમણ કરવું નહિં પડે. એમ હું કહું છું. कायदंडणिसेहो-- કાયદંડનો નિષેધ : ૨૬૨૮, ૩રું અ તિરિવું હિમ સબૂત સંધ્યાવંતિ ૨ [ ૧૬૨૮, ઊંચી, નીચી, તિરછી અને સર્વ દિશાઓમાં, પ્રત્યેક पाडियक्कं जीवहिं कम्मसमारंभेणं । જીવોમાં કર્મ સમારંભ રહેલો છે. तं परिण्णाय मेहावी व सयं एतेहिं काएहिं दंड એમ જાણી વિવેકશીલ બુદ્ધિમાન પુરુષ સ્વયં તે समारं भेज्जा, णे वऽणे हिं एतेहिं काएहिं दंड કાયોની વાત ન કરે, બીજા પાસે ઘાત ન કરાવે અને समारंभावेज्जा, णे वऽण्णे एते हिं का एहिं दंड જે દંડસમારંભ - ઘાત કરનાર છે તેમને અનુમોદન समारंभंते वि समणुजाणेज्जा। ન આપે. जे यावऽण्णे एतेहिं काएहि दंड समारंभंति तेसिं पि બીજા વ્યક્તિઓને જીવોના આરંભ સંબંધી પાપકર્મ वयं लज्जामा। કરતાં જોઈ તેમના કાર્યોથી પણ અમે લજ્જા પામીએ છીએ. तं परिण्णाय मेहावी तं वा दंडं अण्ण वा दंडं णो હિંસા આદિના સ્વરૂપને જાણી સંયમી અને પાપથી दंडभी दंड समारंभेज्जासि त्तिबेमि । ડરનાર મેધાવી સાધક હિંસા અને અન્ય પ્રકારના -- તા. સુ. ૧, ૨, ૮, ૩. ૨, સે. ૨૦૩ પાપકર્મનો આરંભ ન કરે એમ હું કહું છું. अथिरासणो पावसमणो અસ્થિર આસનવાળો પાપશ્રમણ : १६२९. अथिरासणे कुक्कुईए, जत्थ तत्थ निसीयई। ૧૬૨૯, જે સ્થિર બેસતો નથી, જે હાથ, પગથી ચંચળ-વિકૃત आसणम्मि अणाउत्ते, पावसमणे ति वुच्चई ।। ચેષ્ટા કરે છે, જે જ્યાં ત્યાં બેસી જાય છે, જેને - ૩૪૫, ૭, , ૬૩ આસન પર બેસવાનો ઉચિત વિવેક નથી તે પાશ્રમણ છે. * * * * * Page #825 -------------------------------------------------------------------------- ________________ ७५६ चरणानुयोग પરિશિષ્ટ | ચરણાનુયોગ – અવશેષ પાઠોનું સંકલન (સંબંધિત વિષયના સૂત્રાંક અને પૃષ્ઠક આ સાથે દર્શાવેલ છે.) पृ. ३२ अणगार धम्म परूवणं: અનગાર ધર્મ પ્રરૂપણ : સૂત્ર-૪૬ (૨) સૂત્ર -૪૯ (૨) तमेव धम्म दुविह आइक्खइ, त जहा-१. अगारधम्म च, ભગવાને ધર્મના બે પ્રકાર કહ્યા છે, જેમ કે- ૧, અગાર ૨. અણIRધર્મો ! ધર્મ, ૨, અનગાર ધર્મ, अणगारधम्मो ताव इह खलु सव्व ओ सब्वत्ताए मुंडे અનુગાર ધર્મનો સાધક સર્વતઃ સર્વાત્મભાવે સાવધ કાર્યોનો भवित्ता अगाराओ अणगारिय पव्वइयस्स । પરિત્યાગ કરીને મુંડિત થઈ ગૃહવાસમાંથી અનગાર અવસ્થામાં પ્રવ્રજિત થાય છે. सव्वाओ पाणाइवायाओ वेरमण, मसावाय-अदिण्णादाण- હે આયુમનું ! તે સંપૂર્ણ પણે પ્રાણાતિપાત, પાવાદ, मेहण-परिगह राईभोयणाओ वेरमणं, अयमाउसो ! અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ તથા રાત્રિભોજનથી વિરત બને अणगारसामाइए धम्मे पण्णत्ते, एयस्स सिक्खाए उवहिए છે. આને અનગારોનો આચરણીય ધર્મ કહ્યો છે, આ ધર્મના णिग्गथे वा, णिगंथी वा विहरमाणे आणाए आराहए भवइ । ઉપદેશ અને આચરણમાં ઉપસ્થિત થયેલ નિર્ચન્ય અને -૩૩. સુ. રૂ૭ નિર્ઝન્થી આનું પાલન કરતાં કરતાં આજ્ઞાના આરાધક બને છે. पृ. १२६ सम्माई तिविहा रूईया સમ્યક આદિ ત્રણ પ્રકારની રુચિઓ : સૂત્ર-ર૭૬ (૨). સૂત્ર -૨૭૬ (૨) तिविहा रूई पण्णत्ता, तं जहा... ત્રણ પ્રકારની રૂચિ (દષ્ટિ) કહેવામાં આવી છે, જેમ કે૨. ૨. મિચ્છર ૩. સમમિ છે ૧. સમ્યફ રુચિ, ૨. મિથ્યા રુચિ, ૩. સમ્યફ મિથ્યા રુચિ. – , ૩, ૩. ૧, મુ. ૨૧૦ 9. ર૦૬ ओहेण समण चरणविही परूवणं સામાન્યતયા શ્રમણચર્યાનું પ્રરૂપણ :– સૂત્ર-૨૮૮ (૨) સૂત્ર-૩૮૮ (૨) रागद्दोंसे य दो पावे, पावकम्मपवत्तणे । રાગ અને દ્વેષ એ બન્ને પાપકર્મ પ્રવૃત્તિના કારણો હોવાથી जे भिक्खू रुम्भई निच्चं, सेन अच्छइ मण्डले ।।३।। પાપરૂપ છે. જે ભિક્ષુ તેમનો સદા નિરોધ કરે છે, તે મંડળ અર્થાત જન્મ-મરણરૂપી) સંસારચક્રમાં રહેતો નથી. (૩). ત્રણ દંડ, ત્રણ ગૌરવ અને ત્રણ શલ્યોનો જે ભિક્ષુ સદ! ત્યાગ કરે છે, તે સંસારમાં રહેતો નથી. (૪). दण्डाण गारवाणं च, सल्लाणं च तियं तियं । जे भिक्खू चयई निच्च, से न अच्छइ मण्डले ।।४।। दिव्वे य जे उवसग्गे, तहा तेरिच्छ माणुसे । जे भिक्ख सहई निच्चं, से न अच्छइ मण्डले ।।५।। દિવ્ય (દેવતા સંબંધી), માનુષી (મનુષ્ય સંબંધી) અને તિર્યંચ (પશુપક્ષી સંબંધી) ઉપસર્ગોને જે ભિક્ષુ સદા (સમભાવપૂર્વક) સહન કરે છે, તે સંસારમાં રહેતો નથી. (૫) विगहा कसाय सन्नाणं, झाणाणं च दुयं तहा । जे भिक्ख वज्जई निच्चं, से न अच्छइ मण्डले ।।६।। જે ભિક્ષ (ચાર) વિકથાઓ, કષાયો, સંજ્ઞાઓ અને આર્ત તથા રૌદ્ર ધ્યાનનો સદા ત્યાગ કરે છે તે સંસારમાં રહેતો નથી. (૬) वएसु इन्दियत्थेसु, समिईसु किरियासु य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले ।।७।। જે ભિક્ષુ વ્રતો ( પાંચ મહાવ્રતો) અને સમિતિઓના પાલનમાં તથા ઈન્દ્રિયોના વિષયો અને ક્રિયાઓના ત્યાગમાં સદા પ્રયત્નશીલ રહે છે, તે સંસારમાં રહેતો નથી. (૭) Page #826 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट 757 लेसासु छसु काएस, छक्के आहारकारणे / જે ભિક્ષુ છ લશ્યાઓ, છકાય તથા આહારના છ કારણોમાં સદા जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 8 / / ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (8) पिण्डोग्गहपडिमासु, भयट्ठाणेसु सत्तसु / જે ભિક્ષુ (સાત) પિંડાવગ્રહોમાં, આહારગ્રહણની સાત जे भिक्खू जयई निच्च, से न अच्छइ मण्डले / / 9 / / પ્રતિમાઓમાં અને સાત ભયસ્થાનોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (9). मयेस् बम्भगुत्तीसु, भिक्खुधम्ममि दसविहे / / જે ભિક્ષુ (આઠ) મદસ્થાનોમાં, (નવ) બ્રહ્મચર્યની વાડોમાં અને जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 10 / / દશ પ્રકારના શ્રમણધર્મમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (10) उवासगाणं पडिमासु, भिक्खुणं पडिमासु य। જે ભિક્ષુ (અગિયાર) ઉપાસકપ્રતિમાઓમાં અને (અગિયાર) जे भिक्खु जयई निच्चं, से न अच्छइ मण्डले / / 11 / / ભિક્ષુ પ્રતિમાઓમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (11) किरियासु भूयगामेसु, परमाहिम्मिएसु य / જે ભિક્ષુ (તેર) ક્રિયસ્થાનોમાં, (ચૌદ પ્રકારના) ભૂતગ્રામ जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 12 / / (જીવસમૂહો ) માં તથા (પંદર પ્રકારના) પરમાધાર્મિક દેવોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (12) गाहासोलसएहि, तहा असंजमम्मि य / જે ભિક્ષુ ગાથા પોડશક (સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના સોળ जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 13 / / અધ્યયનો)માં અને (સત્તર પ્રકારના અસંયમમાં ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (13). बम्भम्मि नायज्झयणेसु, ठाणेसु य समाहिए / જે ભિક્ષુ (અઢાર પ્રકારના) બ્રહ્મચર્યમાં, (ઓગણીસ ) જ્ઞાતાધર્મકથાના जे भिक्खू जयई निच्च, से न अच्छइ मण्डले / / 14 / / અધ્યયનોમાં તથા (વીશ પ્રકારના) અસમાધિસ્થાનોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (14) एगवीसाए सबलेसु, बावीसाए परीसहे / જે ભિક્ષુ એકવીશ શબલ દોષોમાં અને બાવીશ પરીષહોમાં સદા जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 15 / / ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (15) तेवीसइ सूयगडे, रूवाहिएसु सुरेसु य / જે ભિક્ષુ સૂત્રકૃતાંગના ત્રેવીશ અધ્યયનોમાં તથા સુંદરરૂપ ધારી ચોવીસ जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 96 / / પ્રકારના દેવોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી, (16) पणवीस-भावणाहिं, उद्देसेसु दसाइणं / જે ભિક્ષુ પચ્ચીસ ભાવનાઓમાં તથા દશા આદિ (દશાશ્રુતસ્કંધ, जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 17 / / વ્યવહાર અને બૃહત્કલ્પ) ના (છવ્વીસ) ઉદ્દેશોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (17) अणगारगुणेहिं च, पकप्पम्मि तहेव च / જે ભિક્ષુ (સત્તાવીસ) અનગારગુણીમાં અને આચાર પ્રકલ્પ जे भिक्खू जयई निच्च, से न अच्छइ मण्डले / / 18 / / (આચારાંગના અધ્યાવીસ) અધ્યયનોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (18) पावसुयपसंगेसु, मोहट्ठाणेसु चेव य / જે ભિક્ષુ (ઓગણત્રીસ પ્રકારના) પાપકૃત પ્રસંગોમાં અને जे भिक्खु जयई निच्चं, से न अच्छइ मण्डले / / 19 / / (ત્રીસ પ્રકારના) મોહસ્થાનો (મોહનીય કર્મનાં કારણો) માં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (10) सिद्धाइगुणजोगेसु, तेत्तीसासायणासु य / જે ભિક્ષુ સિદ્ધોના (એકત્રીસ) અતિશાયી ગુણોમાં, (બત્રીસ) जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 20 / / યોગસંગ્રહોમાં અને તેત્રીસ આશાતનાઓમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (20) इह एएसु ठाणेसु, जे भिक्खू जयई सया / આ રીતે જે પંડિત (વિવેકી) ભિક્ષુ આ (તેત્રીસ) સ્થાનોમાં खिप्पं से सव्वसंसारा विप्पमच्चइ पण्डिओ / / 21 / / સતત ઉપયોગ રાખે છે, તે તરત જ સમગ્ર સંસારમાંથી વિમુક્ત -નિવેમ ! બની જાય છે. (21) - એમ હું કહું છું. -37. , રૂ, 1. 2-22 Page #827 -------------------------------------------------------------------------- ________________ Page #828 -------------------------------------------------------------------------- ________________ ચરણાનુયોગ - ધર્મનો મૂળ આધાર છે આચાર'. આચારને જે જૈન પરિભાષામાં 'ચરણ '' કહેવામાં આવે છે. આચાર- ધર્મ સંબંધી વિધિ, કલ્પ, નિષેધ વગેરેનું સર્વાગી વિવેચન 'ચરણાનુયોગ’ નો વિષય છે. પ્રસ્તુત 'ચરણાનુયોગ” માં પાંચ ખંડ છે.- 1. જ્ઞાનાચાર 2 .દર્શનાચાર, 3. ચારિત્રાચાર 4, તપાચાર અને 5, વીચાર. જ્ઞાન-દર્શનની સાધના - આરાધના પણ આચારનું જ એક અંગ છે, આચારની પહેલાં વિચારની શુદ્ધતા | અને દૃઢતા માટે જ્ઞાન-દર્શનનું સ્વરૂપ સમજવું જરૂરી છે. આથી જ્ઞાનાચાર- દર્શનાચારને સમજીને પછી ચારિત્રાચારનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ચારિત્રાચાર- સર્વાધિક મહત્વપૂર્ણ છે, વિશાળ પણ છે. પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચનમાતા, સામાચારી, સંધ- ગુણ- વ્યવસ્થા અને શ્રાવકધર્મ વગેરે સમસ્ત વિષય ચારિત્રાચારના અંગભૂત છે. તપોચારમા તપનું સર્વાગી સ્વરૂપ અંકિત કરવામાં આવ્યું છે. વીર્યાચારમાં પણ બાલવીર્ય, પંડિતવીર્ય આદિના આગમગત સઘળા સંદર્ભો એક જ ગ્રંથરત્નાકરમાં સંગ્રહીત છે. પ્રસ્તુત ગ્રન્થમાં ઉક્ત પાંચ આચાર વિષયક આગમોમાં જ્યાં જ્યાં જે જે પાઠો સંદર્ભો મળે છે તે વિષયુક્રમે સંકલિત કરવામાં આવ્યા છે, તથા તેમનો સરળ ગુજરાતી અનુવાદ પણ આપવામાં આવ્યો છે. ટિપ્પણોમાં ઉક્ત પાઠો સાથે મળતાં આગમોના અન્ય પાઠો તુલનાત્મક દૃષ્ટિએ આપ્યા છે તથા ટીકા, ચૂર્ણી, ભાખ્ય આદિના આધારે તેમની વિશદ સમજતી પણ આપવામાં આવી છે.. આગમ સાહિત્યનું આ પ્રકારનું સુવ્યવસ્થિત સંકલન ઈતિહાસમાં પ્રથમવાર થયું છે. વાચકને સેંકડો ગ્રંથો ઉથલાવવાના બદલે એક જ ગ્રંથમાં સંપૂર્ણ વિષયનું વ્યવસ્થિત તથા પ્રામાણિક જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. આ અત્યંત શ્રમસાધ્ય, માનસિક એકાગ્રતા તથા સતત અધ્યયન અનુશીલન દ્વારા નિષ્પન્ન ગ્રંથના સંપાદક છે - અનુયોગ- પ્રવર્તક ઉપાધ્યાય- પ્રવર પે. રત્ન મુનિશ્રી કન્ડેયાલાલજી મ. કમલ’ જ્ઞાનની ઉત્કટ અગાધ પિપાસા લઈને અહર્નિશ જ્ઞાનારાધનામાં તત્પર, જાગરૂકે પ્રજ્ઞા, સુક્ષ્મગ્રાહિણી મેધા, શબ્દ અને અર્થની તલસ્પર્શી ઊંડાઈ સુધી પહોંચીને નવા નવા અર્થનું અનુસંધાન અને વિશ્લેષણ કરવાની ક્ષમતા - આ પરિચય છે ઉપાધ્યાયપ્રવર મુનિશ્રી કન્વેયાલાલજી મ. 'કમલે’નો..! સાત વર્ષની નાની વયમાં વૈરાગ્ય જાગૃત થતાં ગુરુદેવ પૂજ્ય શ્રી ફતેહચંદજી મહારાજ તથા પ્રતાપચંદજી | મ, ના સાન્નિધ્યમાં અઢાર વર્ષની ઉંમરે દીક્ષા- ગ્રહણ, આગમ, વ્યાકરણ, કોશ, ન્યાય તથા સાહિત્યના વિવિધ અંગોનું ગંભીર અધ્યયન અને અનુશીલન આગમોની ટીકાઓ, ચૂર્ણ, ભાષ્ય સાહિત્યનું વિશેષ અનુશીલને. પછી અનુયોગ શૈલીથી વર્ગીકરણનો ભીષ્મ સંકલ્પ. 30 વર્ષની ઉંમરે અનુયોગ- વર્ગીકરણ કાર્ય પ્રારંભ. બીજરૂપે પ્રારંભ કરેલ અનુયોગ કાર્ય આજ અનુયોગના 8 વિશાળ ભાગોમાં લગભગ 6 હજાર પૃષ્ઠોની મુદ્રિત સામગ્રી રૂપે વિશાળ વટવૃક્ષની માફ ક શ્રુતસેવાના કાર્યમાં અદ્વિતીય અનુપમ કીર્તિમાન બની ગયું છે. : ગુરુદેવના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ : જન્મ : વિ.સં. 1970 રામનવમી) ચૈત્ર સુદી -9 જન્મ સ્થળ : કેકીન્દ (જસનગર), રાજસ્થાન. પિતા શ્રી ગોવિંદસિંહજી રાજપુરોહિત માતા ': શ્રી યમુનાદેવી | દીક્ષાતિથિ વિ.સં. 1988, વૈશાખ સુદી -. દીક્ષાસ્થળ : ધર્મવીરો-દાનવીરોની નગરી સરિાવ (રાજસ્થાન) | દીક્ષાદાતા ગુરુદેવશ્રી ફતેહચંદજી મું. તથા શ્રી પ્રતાપચંદજી મ, ઉપાધ્યાય પદ ; શ્રમણસંઘના વરિષ્ઠ ઉપાધ્યાય, સમ્પર્ક : આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદ-૧૩ Esta on tema anal org