SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र बितीयं ८९९ अन्नेसु य एवमाइएसु य सद्देसु मणुन्न - भद्दएसु तेसु समणेण न सज्जियव्वं, न रज्जियव्वं, न गिज्झियव्वं, न मुज्झियव्वं, न विनिग्घायं, न आवज्जियव्वं, ન હુમિયત્રં, ન તુસિયવ્યં, ન શિયળ્યું, ન સ 7, मई च तत्थ कुज्जा । अपरिग्रह महाव्रत : द्वितीय भावना पुणरवि सोइदिएण सोच्चा सद्दाई अमणुन्नपावगाई । ૫. હિં તે ? ૩. અવોસ-સ-ખ્રિસ’--અવમાળા--તનનિમંછળ-વિત્તવયળ-તામળ-જૂનિયરત્નરડિય-વિય-નિયુક-સિય-ઝુળ-વિવિયાડું । अन्नेसु य एवमाइएसु सद्देसु अमणुण्ण - पावएसु तेसु समणेण न रूसियव्वं, न हीलियव्वं, न निंदियव्वं, न खिंसियव्वं, न छिंदियव्वं, न भिंदियव्वं, न वहेयव्वं, न दुगुंछावत्तियाए लब्भा उप्पाएडं । एवं सोइंदिय - भावना - भाविओ भवइ अंतरप्पा । मणुन्नामन्न- सुब्धि- दुब्धि-राग-दोसप्पणिहियप्पा साहू मण-वण- कायगुत्ते संवुडे पणिहितिंदिए चरेज्ज धम्मं । — चक्खिदिएण पासिय रूवाई मणुन्नाई भद्दगाई सचित्ताचित्तमीसगाई ૫. હિં તે ? उ. कट्ठे पोत्थे य चित्तकम्मे लेप्पकम्मे सेले य, दंतकम्मे य पंचहिं वण्णेहिं अणेग-संठाण-संठियाई गठिम - वेढिम-पूरिम- संघातिमाणि य मल्लाई बहुविहाणि य अहिय नयण - मण - सुहकराई । Jain Education International चारित्राचार ४७१ બીજાં પણ આવાં વચન તથા મનોજ્ઞ વચન સાંભળીને, તે મનોજ્ઞ અને મધુર શબ્દોમાં તથા એવા પ્રકારના બીજા શબ્દોમાં સાધુ ન તો રાગ કરે, ન આસક્ત બને, ન તો મુગ્ધ બને, ન ચારિત્રથી ભ્રષ્ટ બને, ન તો લલચાય, ન લોભાય, ન પ્રસન્ન થાય, હસે નહિ, એવા મનોજ્ઞ શબ્દાદિને યાદ ન કરે, તેમ જ વિચારે પણ નહિ. એ સિવાય શ્રોત્રેન્દ્રિયથી અમનોજ્ઞ અરુચિકર અશુભ શબ્દ સાંભળી (તેના પ્રત્યે દ્વેષ ન કરે.) પ્ર. તે શબ્દ ક્યા ક્યા છે? ઉ. આક્રોશ વચન (ક્રોધમાં બોલાતાં વચન), કઠોર વચન, નિંદાત્મક શબ્દ, અપમાનજનક શબ્દ, તર્જના શબ્દ, નિર્ભર્ત્યના શબ્દ, ક્રોધકારી વચન, ત્રાસજનક વચન, જોરથી બોલાતા અસ્પષ્ટ ધ્વનિ, રુદન શબ્દ, પશુ આદિના ચિત્કારના ધ્વનિ, કરુણાજનક શબ્દોના ધ્વનિ તથા વિલાપના શબ્દો... આ પ્રમાણે અમનોજ્ઞ તથા અભદ્ર શબ્દોને સાંભળીને રોષ ન કરે, અવજ્ઞા ન કરે, નિંદા ન કરે, લજીત ન કરે, અમનોજ્ઞ અવાજ કરનારનું છેદન ન કરે, ભેદન ન કરે, વધ ન કરે, એવા અનિષ્ટ શબ્દો પ્રત્યે ધૃણા ન કરે, આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયની ભાવનાથી ભાવિત સાધુ મનોજ્ઞ તથા અમનોજ્ઞ રૂપ શુભ અને અશુભ શબ્દમાં રાગ-દ્વેષની પ્રણિતિથી રહિત થઈ મન, વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી સુરક્ષિત બની, સંવરથી ગુપ્તેન્દ્રિય બની ચારિત્ર રૂપ ધર્મનું આચરણ કરે. બીજી ભાવના ચક્ષુરિન્દ્રિય-સંવર ઃ ચક્ષુરિન્દ્રિયની મનોજ્ઞ અનુકૂળ સુંદર સચિત્ત અને મિશ્ર દ્રવ્યોને આશ્રિત હોય તેવી રૂપ-આકૃતિઓ જોઈ તેમાં મુનિએ આસક્ત ન થવું. પ્ર. તે રૂપ કયાં કયાં છે ? ઉ. તે રૂપ કાષ્ટ પર ચિતરવામાં આવે છે, વસ્ત્રોમાં છપાય છે, કાગળમાં આલેખાય છે, માટીથી ઘડાય છે, પથ્થર પર કોતરાય છે, હાથીદાંત પર કોતરાય છે-આ પ્રમાણે સર્વ પદાર્થો ૫૨ આકારીને અંકિત કરાય છે. પાંચ રંગો લગાડીને બહુ આકર્ષક બનાવાય છે. માળાની જેમ ગુંથીને બનાવવામાં આવે છે. પુષ્પના દડાની જેમ જે વેષ્ટિત કરેલું હોય છે. કોડી આદિ પરોવીને આકાર બનાવ્યા હોય, એમ અનેક પ્રકારની માળાઓનો વગેરે રૂપ, આંખ અને મનને આકર્ષિત For Private & Personaકરતા હોય છે. માટે તેને જોઈ રાગ ઉત્પન્ન નnelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy