SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ४७२ चरणानुयोग वणसंडे पव्वते य गामागर - नगराणि य લુયિવુવિદ્ધળિ-વાવી-ઢીદિય-પં-શું ગાયિસરસરપંતિય-સાર-વિપત્તિય-પ્લાયિ-નહી-પરતત્કાન-વષ્મિી-ક્ષુપ્પ-૫૩મ-મિડિયામિામે, અભેળ-સકન-મળ-મિત્તુળ-વિપશ્િ। अपरिग्रह महाव्रत : तृतीय भावना વરમંડવ-વિવિદ્--મવળ-તોરળ-ચેતિય-રેવત્તુ સમપ્પવાવસહ--મુય સયાસણ-મીય-૨૬-સયળ બાળ-ખુશ-સંવળ-નર-નાળિો ય, સોમ-पडिरूव-दरिसणिज्जे अलंकिय-विभूसिए, પુત્રજ્ય-તવપ્પભાવ-મોહન-સંપત્તે । નડ-નટ્ટા-ન-મર્જી-મુક્રિય-વૈ ંવ->TI પવન- હાસા-આવવા-જંતુ-મહુ-તૂળફર્જીतुम्बवीणिय-तालायर - पकरणाणि य बहूणि सुकरणाणि । अन्सु य एवमाइएस रूवेसु मणुन्नभद्दएसु तेसु समणेण न सज्जियव्वं, न रज्जियव्वं जाव-न सई च, मई च तत्थ कुज्जा । पुणरवि चक्खिदिएण पासियरूवाई अमणुन्न पावकाई ૫. ઝિં તે ? ૩. મંડિ-મેઢિા-ઝુનિ-રિ-છુŌ-પત્ન જુન-પં'ગુરુ-વામ-સંધિા- વવવુविणिहय- सप्पि - सल्लग-वाहिरोगपीलियं विगयाणि य मयककलेवराणि सकिमिणकुहियं च दव्वरासिं । अन्नेसु य एवमाइएस अमणुन्नपावएसु तेसु समणेण न रूसियव्वं जाव-न दुगुंछा - वत्तियाए लब्भा उप्पाते । एवं चक्खिदियभावणभाविओ भवइ अंतरप्पा- जावचरेज्ज धम्मं । નિં घाणिदिएण अग्घाइए गंधाई मणुन्न भद्दगाई Jain Education International सूत्र ८९९ તે જ પ્રમાણે વનખંડ, પર્વતો, ગામ, આકાર, નગર, નાનાં જલાશય, કમળોથી યુક્ત વાવ, ગોળાકાર વાવ, લાંબી વાવ, તળાવોના સમૂહ, સાગર, કૂવા, ખાઈ, નદીઓ, સર, તળાવડી, પાણીની ક્યારીઓ, જે વિકસિત કમળોથી ઘેરાયેલાં સુશોભિત હોય, જે મનને પ્રફુલ્લિત બનાવતા હોય, જેમાં અનેક (હંસ, સારસ, આદિ) પક્ષીઓના યુગલ વિચરતા હોય... શ્રેષ્ઠ મંડપ, અનેક પ્રકારના ભવન, તોરણ, ચૈત્ય, દેવળ, સભા, પ્રપા(પાણીની પરબ), આવસથ, શયનસ્થાન, આસન, પાલખી, રથ, ગાડી, યાન, યુગ્મ-અશ્વ આદિ વાહન, ઘૂઘરાવાળા રથ, તથા આકર્ષક, દર્શનીય, આભૂષણોથી અલંકૃત, સુંદર વસ્ત્રોથી વિભૂષિત, પૂર્વકૃત તપના પ્રભાવથી પ્રાપ્ત થયેલ સૌભાગ્યવાલા નર-નારીઓના સમૂહને, એ સૌને જોઈને.... તથા નટ, નર્તક, જલ્લ, મલ્લ, મૌષ્ટિક, વિદુષક, કથાકાર, પ્લવક, રાસ રમવાવાળા, આખ્યાયિક, લેખ, મંખ, તુણિક, તુંબવીણિક, અને તાલાચર એ સર્વના મનોહર સુંદર ક્રિયાયુક્ત વ્યાપાર જોઈ.... તથા એ જ પ્રકારના બીજા અન્ય મનોજ્ઞ ભદ્ર રૂપ જોઈને સાધુ તેમાં આસક્ત ન બને યાવત્ તેનું સ્મરણ કે વિચાર પણ ન કરે. એ જ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયના અમનોજ્ઞ, અશુભ રૂપોને જોઈ (તેના પ્રત્યે દ્વેષ ન કરે.) પ્ર, તે અમનોજ્ઞ રૂપ કર્યાં કયાં છે? ઉ. કંઠમાળના રોગી, કુષ્ટ રોગી, ઠૂંઠા, ઉદ૨૨ોગી, ખરજના રોગી, હાથીપગાના રોગી, કુબડા, લૂલા, વામન, અંધ, કાણિયા, વિનિહત, વાંકા વળેલ, શૂળરોગી, આદિ વ્યાધિ અને રોગોથી પીડિત, તે જ વિકૃત થયેલ મૃત શરીર, કૃમિ સહિત સડતા દુર્ગંધ યુકત પદાર્થને... અથવા આ સિવાય અન્ય અમનોજ્ઞ અશુભ પદાર્થ જોઈને તેના પર સાધુ દ્વેષ ન કરે યાવત્ મનમાં જુગુપ્સા ભાવ ન રાખે. આ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયની ભાવનાથી ભાવિત અંતઃ કરણવાળો મુનિ યાવત્ ચારિત્ર ધર્મનું આચરણ કરે. ત્રીજી ભાવના-ઘ્રાણેન્દ્રિય સંયમ : ઘ્રાણેન્દ્રિયથી મનોજ્ઞ સુગંધી ગંધને સૂંઘીને (તેમાં રાગ કરવો.) www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy