SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ८९९ ૫. ાિં તે ? ૩. ગય-થય-સરસ-પુń--પાળ-મોયાજી-તર-પત્ત-ચોય--મળ-મય-સપવામિ-ગોસીસ-સરસ-ચંદ્રળ-પૂર-રુવંશઅર-હુમ-જો-૩સૌર-સૈયદંવળ-સુગંધ સારા-ખુત્તિવાયુવવામે, ૩ઙય-વિડિય-નિહારિમ गंधिए । अपरिग्रह महाव्रत : चतुर्थ भावना अन्नेसु य एवमाइएस गंधेसु मणुन्न-भद्दएसु तेसु समणेण न सज्जियव्वं जाव-न सई च, मई च तत्थ कुज्जा । पुणरवि घाणिदिएण अग्घाइय गंधाइ अमणुन्न पावगाई ૫. વિ તે ? ૩. દિમઽ-અક્ષમડ-થિમડ-શોમઙ-વિનસુગ્ગા-સિયા--મણુય-મન્નાર-સૌદ-રીત્રિય-મયદિય-વિગક-કિવિળ-વહુલુમિનન્થેસુ अन्नेसु य एवमाइएस गंधेसु अमणुन्न पावएस तेसु समणेण न रूसियव्वं - जाव-न दुगुंछावत्तियाए लब्भा ૩પ્પાä एवं घाणिदिय भावणा- भाविओ भवइ अंतरप्पाનાવ વોન ધમ્મ | તત્ત્વ. નિĪિવિા સાયરસાળિ-મથુન-મડું ૫. હિં તે ? ૩. ૩શામિ-વિવિદપાળ-મોયળેલું ગુરુજ્યखंडकय-तेल्ल-घयकय-भक्खे बहुविसु लवणरस-संजुत्तेसु दालियंब - सेहंब - दुद्ध-दहिआई અકારસવ્પારેસુ ય મથુન-વન-બંધ-રસ-ાસ-बहुव्व-संभितेसु अन्नेसु य एवमाइएसु रसेसु मणुन्न- भद्दसु तेसु समणेण न सज्जियव्वंનવ-ન સરૂં હૈં, માં ૨ સત્ય ઝુઝ્ઝા | Jain Education International चारित्राचार ४७३ પ્ર. તે મનોજ્ઞ ગંધ કઈ કઈ હોય છે ? ઉ. જલમાં, સ્થળમાં ઉત્પન્ન થતાં સુગંધી ફૂલોની, રસદાર ફળ, પાન, ભોજન, સુગંધિત દ્રવ્ય, ધૂપ, તમાલપત્ર, ચોય-સુગંધિત વૃક્ષની છાલની, દમનક-ડમરાની, ઈલાયચીના રસની, જટામાંસી, ગૌશીર્ષ ચંદનની, કપુરની, લવીંગની, અગરની, કેશરની, કંકોલફૂલની, ઉશીર-ખસની, શ્વેત ચંદનની તથા જેમાં સુગંધી દ્રવ્યોનું સંમિશ્રણ થયું હોય એવા ઉત્તમ પ્રકારના ધૂપની સુગંધ સૂંધીને (તેમાં રાગભાવ ન કરે.) તેમ જ તેવા જ અન્ય મનોજ્ઞ ભદ્ર ગંધવાળા પદાર્થની પ્રિય લાગે તેવી સુગંધના વિષયમાં સાધુ આસક્તિ ન કરે યાવત્ તેને યાદ ન કરે તથા તેનો વિચાર પણ ન કરે. તે જ પ્રમાણે ઘ્રાણેન્દ્રિયને અણગમતી દુર્ગંધ પ્રત્યે (દ્વેષ ન કરવો.) પ્ર. દુર્ગંધયુક્ત પદાર્થ કયા કયા છે ? ઉ. મરેલો સર્પ, ઘોડાનું મૃત શરીર, હાથીનું મૃત શરીર, ગાયનું મૃત શરીર, વરુનું મૃત શરીર, કૂતરાનું, શિયાળનું, મનુષ્યનું, બિલાડીનું, સિંહ અને ચિત્તા આદિનું મૃત શરીર જ્યારે સડે છે, તેમાં કીડા પડે છે, ત્યારે દૂર દૂર સુધી ફેલાયેલી દુર્ગંધ, તથા એવા જ પ્રકારની બીજી પણ અમનોજ્ઞ અને અશુભ દુર્ગંધના વિષયમાં સાધુએ દ્વેષ ન ક૨વો યાવત્ જુગુપ્સા આદિ ન કરવી. આ પ્રમાણે ઘ્રાણેન્દ્રિયની ભાવનાથી ભાવિત અંતઃ કરણવાલો મુનિ યાવત્ ચારિત્રરૂપ ધર્મનું આચરણ કરે. ચોથી ભાવના : રસેન્દ્રિય સંયમ ઃ રસેન્દ્રિયના મનોજ્ઞ, સુંદર રસોના આસ્વાદમાં (આસક્તિ ન કરવી.) પ્ર. તે મનોજ્ઞ રસ કયા કયા છે ? ઉં. તળેલી વસ્તુ, વિવિધ પ્રકારના પકવાન તથા પાન ભોજન, ગોળ, સાકર, તેલ અને ઘીથી બનેલા ભોજ્ય પદાર્થો, બીજા અનેક પ્રકારના મીઠાવાળા રસથી યુક્ત પદાર્થ, કઢી, રાયતા, દૂધ,દહી આદિ અઢાર પ્રકારના શાક, અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો, મનોજ્ઞવર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા, અનેક પ્રકારના દ્રવ્યોમાંથી તૈયાર કરાવેલા ભોજન તેમ જ અન્ય મનોજ્ઞભદ્ર સ્વાદિષ્ટ રસોમાં મુનિ આસક્ત ન બને યાવત્ તેનું સ્મરણ તથા વિચાર પણ ન કરે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy