SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ चरणानुयोग अपरिग्रह महाव्रत : पंचम भावना सूत्र ८९९ पुणरवि जिभिदिएण साइय रसाई अमणुन्न તેમ જ રસેન્દ્રિયના અમનોસ, અરુચિકર રસોનું पावकाई આસ્વાદન કરીને તેમાં મુનિ દ્વેષ ન કરે. ૫. જિં તે ? ૩. રસ-વરસ–સીય-કરd-fTxq-પાનभोयणाई दोसीण-वावन्न-कुहिय-पूइय-अमणुन्नविणट्ठ-पसूय बहदु बिभगंधियाइं तित्त-कडुय-- कसाय-अंबिलरस-लींद-नीरसाई પ્ર. તે અમનોજ્ઞ રસ કયા કયા છે? ઉં. અરસ, વિરસ, ઠંડુ, લખું, નિર્યાપ્ય-રાત્રિનું વાસી, વિનષ્ટ વર્ણવાળું, સડેલું, દુર્ગધી, અમનોજ્ઞ ભોજનપાન તથા અસુંદર દુર્ગધવાળા, તીખા, કડવા, તુરા, ખાટા, ચટપટા, લીંડા જેવા નિરસ પદાર્થોમાં अन्नेसु य एवमाइएसु रसेसु अमणुन्न-पावएसु न तेसु समणेण न रूसियव्वं-जाव-न दुगंछावत्तियाए लब्भा उप्पाएउं । તેમ જ અન્ય અમનોજ્ઞ તથા અરૂચિકર રસોમાં સાધુ ષ ન કરે યાવતુ મનમાં જુગુપ્સા-ધૃણા ન કરે. एवं जिभिदिय-भावणा-भाविओ भवइ अंतरप्पाનવ-વેરેન ઘનું | આ પ્રમાણે જ્યારે અંતરાત્મા રસેન્દ્રિયની ભાવનાથી ભાવિત થાય છે યાવતુ ચારિત્રરૂપ ધર્મનું આચરણ કરે. पंचमगं पुण फासिंदिएण फासिय फासाउ मणुन्न-भद्दकाई ૫. જિં તે ? ૩. ઢામંડળં--હીર–સેવં–સીયનસ્ત્રविमलजल-विविह कुसुम-सत्थर ओसीर-मुत्तियમુI&fસ-પેરુ–૨વા -તાયેટवीयणग-जणिय-सुहसीयले य पवणे गिम्हकाले सुह-फासाणि य बहूणि सयणाणि आसणाणि य, पाउरणगुणे य सिसिरकाले अंगारपतावणा य । પાંચમી ભાવના - સ્પર્શેન્દ્રિય સંયમ : સ્પર્શેન્દ્રિયના મનોજ્ઞ તથા સુંવાળા સ્પેશમાં (આસક્તિ ન કરવી.) પ્ર. તે મનોજ્ઞ સ્પર્શ કયા કયા છે? ઉ. પાણીના કુવારાવાળા મંડપ, હીરાના હાર, શ્વેત ચંદન, શીતલ નિર્મળ જલ, વિવિધ પ્રકારના પુષ્પો વડે બનાવેલી શૈયા, ખસ, મોતી, કમળનાળ, ચંદ્રમાની ચાંદની, તથા મોરપીંછના બનાવેલા પંખા, તાડપત્રમાંથી બનાવેલ પંખા અને વાંસની સળીઓમાંથી બનાવેલ પંખા આદિના સુખદ શીતળા પવનનો તથા ગ્રીષ્મકાળમાં સુખપ્રદ સ્પર્શવાળા અનેક પ્રકારના શયન અને આસનોનો સ્પર્શ ન કરે. શિયાળામાં શીત દૂર કરનારા અનેક પ્રકારના શયનો અને આસનોનો, ઓઢવાના વસ્ત્રોનો થવ-f%–મય-જય-૩ -gયા , ને उउसुह-फासा अंगसुहनिव्वइकरा ते-- અગ્નિનાં ઉણ સ્પર્શનો, સૂર્યના તાપનો, મુલાયમ પદાર્થનો, કોમળ, ઉષ્ણ કે હલકાં પદાર્થોનો તેમ જ ઋતુ પ્રમાણે જે સ્પર્શ સુખરૂપ લાગે તથા મનને આનંદ આપે એવા સરસ સ્પર્શોમાં अन्नेसु य एवमाइएसु फासेसु मणुन्न-भद्दएसु तेसु समणेण न सज्जियव्वं-जाव-न सई च, मई च ત€ €ળા | તથા તેમ જ ઋતુ પ્રમાણે જે સ્પર્શ સુખરૂપ લાગે તથા અન્ય એવા જ મનોજ્ઞ સુંવાળા રુચિકારક સ્પર્શોમાં મુનિ આસકત ન બને. યાવતુ તેનું સ્મરણ કે વિચાર પણ ન કરે. એ જ પ્રમાણે સ્પર્શેન્દ્રિય વડે અમનોજ્ઞ અરુચિકર પદાર્થનો સ્પર્શ થતાં તેના પ્રત્યે મુનિ દ્વેષ ન કરે. पुणरवि फासिदिएण फासिय फासाइं अमणन्न पावकाई Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy