SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૬-૬૦૦ अपरिग्रह महाव्रत भावना-उपसंहार चारित्राचार ४७५ ૫. જિં છે ? પ્ર. અમનોજ્ઞ સ્પર્શવાળા કયા કયા પદાર્થો છે? उ. अणेग-वध-बंध-तालणंकण-अतिभारारोवणए છે. તે અનેક પ્રકારના છે, જેમ કે – વધ, બંધન, મંગ-પંગળસૂતી-નggવે-નાથપર્શથTI તાડન, તપેલા લોઢાના સળીયા વડે શરીર પર ડામ 2018-ર-તેરું—&તત ઝ-સીસ$-- દેવા, અતિ ભાર લાદવો, શરીરના અંગનું શાસ્ત્રો-સંવ–ડવંધા–રવું-નિરા–સંહ- છેદન-ભેદન કરવું, સોય કે નખ ભોંકવા, વાંસલા હત્યંડુય-શ્રુબિપા--સૌઢ–પુછન-ધંધા આદિથી શરીરનાં અવયવોને છોલવાની ક્રિયા, ગરમ ભૂપેય-વાછ–મા –ર–ર–છન્ન લાખનો રસ, ક્ષારયુક્ત પદાર્થ, તેલ, તપાવેલું સીસું કે નાસક-સીમ-છે-નિમય-વળ-નયન કાળું લોઢું શરીર પર રેડવાની ક્રિયા, હેડ એટલે બેડીથી હિય-ત-મંગળ-ગોત્ત-ક-સMદાર–પ હાથકડીમાં બાંધવું, કુંભીમાં પકાવવું, અગ્નિમાં પદ-નાણુ-પર-નવા-પી બાળવું, સિંહની પૂંછડીએ બાંધવું, ફાંસીએ લટકાવવું, कविकच्छुअगाणि विच्छुय-डंक હાથીના પગ નીચે ચગદાવું, હાથ, પગ, કાન, નાક, वायातव-दंसमसकनिवाते दुट्ठनिसज्ज-दुन्निसीहिया- હોઠ કે મસ્તકનું છેદન કરવું, જીભનું છેદન કરવું, दुब्भि-कक्खड-गुरु-सीय--उसिण-लुक्खेसु અંડકોષ, નેત્ર, હૃદય અને દાંત તોડવા, ચામડાની बहुविहेसु દોરી, નેતરની લતા તથા ચાબૂકથી ફટકારવું, પગ, એડી અને ઘૂંટણ પર પત્થરનું પાડવું, યંત્રમાં પીલવું, ચળ ઉત્પન્ન થાય એવા કૌંચનો સ્પર્શ અને વીંછીનો ડંખ, વાયુ, તડકો, ડાંસ, મચ્છરનો સ્પર્શ, કષ્ટજનક આસન, તથા દુર્ગંધયુક્ત સ્વાધ્યાય-ભૂમિનાં કર્કશ, ભારે, ઠંડો, ગરમ કે લુખો એવો અનેક પ્રકારનો સ્પર્શ, अन्नेसु य एवमाइएसु फासेसु अमणुन्न-पावकेसु तेसु समणेण न रूसियव्वं-जाव-न दुगुंछावत्तियं लब्भा उप्पाएउ । તેમ જ બીજા પણ આવા પ્રકારના અણગમતા સ્પર્શોમાં મુનિએ દ્વેષ ન કરવો. યાવતું સ્વ-પરમાં ધૃણા પણ ન કરવી. एवं फासिंदियभाविओ भवइ अंतरप्पा मणुन्नामणुन्न આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય સંવર-ભાવનાથી ભાવિત સાધુ મનોજ્ઞ તથી અમનોજ્ઞ, શુભ અને અશુભ સ્પર્શમાં वयण-काय-गुत्ते संवुडे पणिहितिदिए चरेज्ज રાગ-દ્વેષથી રહિત થઈ, મન, વચન અને કાયાની થળ્યું | શુભાશુભ પ્રવૃત્તિથી સુરક્ષિત બની, સંવરથી ગુપ્તન્દ્રિય બની ચારિત્રરૂપ ધર્મનું આચરણ કરે. ૫. સુ. ૨, ૫, ૬, ૪. ૨૨-૨૬ उवसंहारो ઉપસંહાર : ९००, एवमिणं संवरस्स दारं सम्मं संवरियं होइ सुप्पणि ૯૦૦. આ પ્રમાણે આ પાંચમું અપરિગ્રહ નામનું સંવરદ્વાર હિયં-હિં પંદં વાર્દિ મન-વાય સમ્યફ પ્રકારે સેવન થતાં મન, વચન અને કાયા એ परिरक्खएहिं निच्चं आमरणंतं च एस जोगो नेयव्वो ત્રણ યોગથી પરિક્ષિત થયેલ પાંચ ભાવના રૂપ धितिमया मतिमया अणासवो अकलुसो अच्छिद्दो કારણોથી સંવૃત કરવામાં આવે તો સુરક્ષિત થઈ જાય अपरिस्सावी असंकिलिट्ठो सुद्धो છે. ધર્યવાન અને વિવેકવાન સાધુએ આ યોગ सव्वजिणमणुण्णाओ । જીવનપર્યત સેવન કરવો જોઈએ, કારણકે તે યોગ આશ્રવને રોકનાર નિર્મળ, મિથ્યાત્વ આદિ છિદ્રોથી રહિત, અપરિગ્નાવી છે, અસંકલિષ્ટ છે, શુદ્ધ છે, તથા સમસ્ત તીર્થકરો દ્વારા માન્ય છે. For Private & Personal use only www.jainelibrary.org Jain Education International
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy