SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૪૮૨-૮'' गृहस्थ द्वारा शल्य चिकित्सा निषेध ચરિત્રાઘાર [ ૨૭ गिहत्थेण सल्लतिगिच्छा न कायव्या-- ગૃહસ્થ દ્વારા શલ્ય ચિકિત્સા ન કરાવવી જોઈએઃ४८१. से से परो कायसि गंडवा -जाव-भग'दंल ४ કદાચ કે ગૃહસ્થ સાધુના શરીરમાં થયેલ वा अण्णतरेण सत्थजातेण अच्छिदेज्ज बा, ગુમડુ ચાવત ભગંદરને કંઈ વિશેષ શાસ્ત્રથી ધેડું છેદન કરે અથવા વિશેષ રૂપથી છેદન કરે અથવા अनतरेण सत्थजातेण अछिदित्तावा विच्छि. અન્ય વિશેષ શસ્ત્રથી ડું અથવા વિશેષ રૂપથી दित्ता का पूर्व सोणिय वा णीहरेज्ज वा છેદન કરીને પરુ અથવા લોહી બહાર કાઢે અથવા विलोहेज्ज घा, णो त सातिए, णो तणियमे। તેને સાફ કરે, તો સાધુ મનથી પણ ન ઈ છે, -વ્યા. સુ. ૨, , ૨, શું ૩૨૦ વચન અને કાયાથી પણ પ્રેરણું ન કરે. गिहत्थेण वेयावच्च न कायव्यं ગૃહસ્થ દ્વારા યાત્ય ન કરાવવી જોઈએ - ४८२. से से परो सुद्धण वा वडवलेणं तेइच्छ आउद्दे, ૪૮૨. જો કે ગૃહસ્થ શુદ્ધ વાળથી (મંત્રબળથી) સાધુની ચિકિત્સા કરવા ઈ છે અથવા ગૃહસ્થ से से परों असुद्धण वइबलेण तेइच्छ आउरे અશુદ્ધ મંત્રબળથી સાધુની વ્યાધિ ઉપશાંત કરવા से से परो गिलाणस्स सचित्ताई कंदाणि वा ઈરછે અથવા તે ગૃહસ્થ કોઈ રેગી સાધુની मूलाणि या नयाणि वा हरियाणि वा खणित्त वा ચિકિત્સા સચિત્ત કંદ, મૂળ, છાલ કે લીલોતરીને कड्ढेत्त वा कड्ढावेत्तु वा तेइच्छे आउटेज्जा ખાદીને અથવા ખેંચીને, બહાર કાઢીને, અથવા णो त सातिए, णो त णियमे । બીજી દ્વારા દ્ધાવીને ચિકિત્સા કરવા ઈ છે તો સાધુ તેને મનથી પણ ન ઈચછે, વચન અને કાયાથી પણ પ્રેરણું ન કરે. कडवेयण कटुवेयणा पाण-भूत-जीव-सत्ता જે સાધુના શરીરમાં કઠોર વેદના હોય તે वेदणं वेदेति । એ વિચાર કરી સમભાવથી સહન કરે કે સર્વ -. . ૨, ૩, ૨, સે. ૨૮ પ્રાણી, ભૂત, જીવ અને સર્વ પિતાના કરેલા અશુભ કર્મ અનુસાર વેદનાને અનુભવ કરે છે. .गिहत्थकय तिगिच्छाए अणुमोयणा णिसेहो ગૃહસ્થ કૃત ચિકિત્સાની અનુમોદનાને નિષેધઃ૪૮૩. રે રે ? જરા દૂધે વા સોનિ વા ૪૮૩. જે કઈ ગૃહસ્થ સાધુનાં પગમાં આવેલા લોહી णीहरेज्ज वा विसोहेज्ज वा, णो त सातिए તથા પને કાઢે અથવા તેને કાઢીને શુદ્ધ કરે તે णो त णियमे । તેને મનથી પણ ન ઇછે, વચન કે કાયાથી પ્રેરણા –ા . સુ. ૨, ૩, ૨ રૂ, મુ. ૭૦ ૦ પણું ન કરે. गिहत्थकय खाणुयाइणिहरण अणुमोयणाणिसेहो ગૃહસ્થ દ્વારા કાંટા આદિ કાઢવાની અનુમોદનાને ४८४. से से परो पादाओ खाणुयं या, कंटयं वा, નિષેધ:णीहरेज्ज वा, विसोहेज्ज वा, णो तं सातिए જો કોઈ ગૃહસ્થ સાધુના પગમાંના કાંટા આદિને વા, તેં વિI હે અથવા તેને શુદ્ધ કરે તેને મનથી પણ ન ઇરછે વરાન અને કાયાથી પ્રેરણા પણ ન કરે. - . . ૨, ૩. ૧૩, . ૬૧૬. निहत्थकय लिक्खाइ णिहरणस्स अणुमोयणा ગૃહસ્થ દ્વારા લીખ આદિ કાઢવાની અનમેદનાને ખિસે– નિષેધઃ૮૧, ર તે સંભાતt fewણ વા ય વ ૬૮૫. જે કોઈ ગૃહસ્થ સાધુના માથામાંથી જ અથવા णीहरेज्ज वा विलोहेज्ज चा णो त सातिए, લીખ કહે અથવા માથે સાફ કરે, તે તેને સાધુ જો ને ! મનથી પણ ન ઈ છે, વચન અને કાયાથી પ્રેરણા પણ ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy