SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્ર ૪૫૮-૪૬૦ अजय चिमाणा उ पाण-भूया हिंस वंधई पावय कम्मे से से होइ कय फलं। શાય આલમાનો ૩, વાળ મૂવાt fe 1 बधाई पाचये करमं तं से हो कहये फलं ॥ " પ્રાય રાયમાની ૪, વાલમવાર દિનt i बंधई पात्र कम्मं तं से होइ कय फलं ॥ સાયં મુનમાળો, પાયા મિર। बंधई पावयं कम्मं तं से होइ कटुथ फलं ॥ અસય મગમાળો જ, પાનમડું । वंधई पावय कम्मं तं से होइ कयं फलं ॥ - રે कह भुंजतो भासतो, अयतना निषेध उ०- जयं चरे जयं चिडे, ત્રિ, માસે તું મા पाव कम्मं न वंधई ॥ जयमासे जयं सर । जयं भुजतो भासतो, पाव कम्मं न बंधई ॥ सव्वभूषण्यभूयस्स सम्मं भूषाह पासओ । पहियासस्स दंतस्स, पावं कम्मं न बंधई ॥ સ્ટ્સ. 4. ૪, ૧. ૨૪-૨૨ છોળિયવન્પરનામં૪૬૬ બાદ મિńત્તિ યુવાયુવાળા, बाणगा मज्झिम थेरगा प Jain Education International परा परे पंचसिहा कुमारा । संबुझहा तो माणुसतं, पगतको जरिते व लोप चर्यति ते भाउखर पलीणा | द भयं बालिसेणं अलभो । सकम्गुणा विपरिवासुवेति ॥ ચ. સુ. છુ, મૈં ૩, ૧. ૨-૨૨ - चारित्राचार २५१ યતનાપૂ ઊભા રહેનાર ય, બસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે અને તેથી તે જે પાપકર્મી આંચે છે, તે કંકુ કનુ મૃદુ પરિણામ તેને ભોગવવુ’પડે છે, અચનનાપૂર્વક બેસનાર જીવ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે અને તે જે પાપકમ આંધે છે, તે કનુ કહુ પરિણામ તેને પેાતાને જ ભોગવવુ પડે છે. અયતનાપૂર્વક શયન કરનાર જીવ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે અને તેથી તે જે પાપમાં બાંધે છે, ને કર્મનું ક પરિણામ તેને પેાતાને જ ભોગવવુ પડે છે. અચતનાપૂર્ણાંક ભોજન કરનારા જીવ ત્રસ અને સ્થાવર જીવોની હિં'સા ફરે છે અને તેથી તે જે પાપકમ બાંધે છે, તે ક્રમનુ ક્રૂડ પરિામ તેને પોતાને જ ભોગવવુ પડે છે. અયનનાપૂર્વક બોલનારથવા અને સ્થાપક જીવોની હિંસા કરે છે અને તેથી તે જે પાપકમ બાંધે છે, તે ક્રમનુ કર્યા પાિમ તેને પોતાને જ ભોગવવુ પડે છે. પ્ર. કેવી રીતે ચાલવુ ? કેવી રીતે ઊભા રહેવુ ? કેવી રીતે બેસવુ ? કેવી રીતે શયન ′′ ? કેવા રીત ભોજન કરવુ ? કેવી રીતે બોલવુ ! કે જેથી પાપકર્મ ન બંધાય ? ઉ. યતનાપૂર્વક ચાલનાર, ચતનાપૂર્વક બેસનાર, ચેતના કે રાચન કરનાર, ચત્તના ભોજન મનાર, અને યજ્ઞનાપૂર્વક બેનર પાપોને આંધતા નથી. જે સવ જીવોને આત્મવત માને છે, જે સ જીવોને સભ્યદ્રષ્ટિથી જુએ છે, જે આશ્રવને નિરોધ કરી ચૂકયા છે, જે દમન કરે છે તે પાપક્રમનું બંધન કરતા નથી. ૧૧ નિકાયની હિંસાનું પણિામા૪૬૯. વનસ્પતિનું છેદન કરનાર પુરુષોમાં કોઇ કોઇ ગર્ભમાં જ મરી જાય છે. ફોઈ અસ્પષ્ટ ખેલવાની અવસ્થામાં, કોઈ ખેલવાની અવસ્થા પ્રાપ્ત થયાં પહેલાં જ, કોઈ કુમાર અવસ્થામાં, કોઈ ગોડ બનીને, ના કોઈ પૂજાવસ્થામાં મરી જાય છે. આ પ્રમાણ યનસ્પતિની હિંસા કરનાર પ્રાણી કોઈ પણ અવસ્થામાં મચ્છુને શરણ થાય હે જીવો ! તમે સમળે. આ સસારમાં મનુષ્ય અની પ્રાપ્તિ બહુ જ ફકિન છે તથા નકાંત અને ત્તિયચ ગત્તિના ધાર દુ:ખને જુએ અને વિચારી કારણ કે અજ્ઞાની જીવોને એધની પ્રાપ્તિ થતી નથી. આ સસાર જ્વરથી પીડિતની જેમ એકાંત દુઃખી છે ચીત્ર પાતાના સુખ માટે કરેલ પાપમના કાયણે દુઃખને પાત્ર બને કે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy