SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ ] चरणानुयोग पइजीवनिकायहिंसा-करण प्रायश्चित्त सूत्र ४७०-४७५ જીવનિકાય-હિંસાકરણ-પ્રાયશ્ચિત્ત-૩ सचित्तक्खमूले आलोयणाइ करण पायच्छित्त સચિત્ત વૃક્ષના મૂળમાં આલોકન આદિનું પ્રાય. શ્ચિત્ત :४७०.जे भिक्खू सचित्त-रुक्ख-मूलसि ठिच्चा आलो- ૪૦. જે મિક્ષ ચિત્ત વૃક્ષના મૂળ ૨ સિત થઈને एज्ज वा पलोपज्ज वा आलोयंतं वा पलोयंत દેખે, વારંવાર દે, દેખાડે, વારંવાર દેખાડે, દેખાवा साइज्जइ । ડનાની, વારંવાર દેખાડનારની અનુમોદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलंसि ठिच्चा ठाणं - જે ભિક્ષુ સરિત્ત વૃક્ષના મૂળ પર સ્થિત થઈ, वा सेज्ज वा निसीहिय वा तुयन्तं वा चेण्ड કાર્યોત્સર્ગ કરે, શૈયા બનાબે, બેસે અથવા એ चेयतं वा साइज्जइ । ઇત્યાદિ કાર્ય કરે,કરા, કરનારની અનુમોદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलंसि ठिच्चा - જે ભિક્ષુ સચિત્ત વૃક્ષના મૂળ પર સ્થિત થઈ असणं वा-जाव-साइमं वा आहारेइ आहारतं થઈ, અસણુ યાવન સ્વાદિમને આહાર કરે वा साइज्जइ । કરાવે, કરનારની અનુમોદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलंसि ठिच्चा જે ભિક્ષુ સચિત્ત વૃક્ષના મૂળ પર સ્થિત થઈ उच्चारं पासवणं परिहवेइ परिवेंत वा ઉચ્ચાર-પ્રસ્ત્રવણ પરઠે, પઠાવે અથવા પરઠવનારની અનુદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलसि ठिच्चा જે ભિક્ષુ સચિન વૃક્ષના મૂળ પર સ્થિત થઈ सज्झाय' करेइ करंत बा साइज्जइ । સ્વાધ્યાય કરે, કરાશે અથવા કરનારની અનુમંદના जे भिक्ख सचित्त-रुक्ख-मूलंसि ठिच्चा જે ભિક્ષુ સચિત્ત વૃક્ષના મૂળ પર સ્થિત થઈ, મકાઇ વિર દત્ત વા સારૂ I સ્વાધ્યાયનું પારાયણ કરે, કરાવે, કરનારની અનુદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलसि ठिच्चा જે ભિક્ષુ સરિન વૃક્ષના મૂળ પર સ્થિત થઈ, सज्झाय समुद्दिसइ समुद्दिसंत वा साइज्जइ । સ્વાધ્યાયની અનુજ્ઞા આપે, અપાવે, આપનારની અનુદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलंसि ठिच्चा જે ભિક્ષ સચિત્ત વૃક્ષના મૂળ ૫૬ સ્થિત થઈ, सज्झाय अणुजाणइ अणुजाणतं वा साइज्जइ । ત્રાથની વારાના આપે, અપાવે, આપનારની અનુદના કરે. जे भिक्खू सचित्त-रुक्ख-मूलसि ठिच्चा જે ભિક્ષુ સચિત્ત વૃક્ષના મૂળ પર સ્થિત થઈ सज्झाय वापइ वायत वा साइज्जइ । સૂત્રાર્થના સંબંધમાં પ્રશ્ન કરે, કદ, કરનારની (जे भिक्खू सचित्त-रुक्ख-मूलंसि ठिच्चा અનુદના કરે. सज्झाय पडिच्छइ पडिच्छंत वा साइज्जइ ।) जे भिक्खू सचित्त-रुक्तमूलसि ठिच्चा જે ભિક્ષ સરિત્ત વૃક્ષનાં મૂળ પર થિત થઈ सज्झाय' परियट्टेइ परियन्तं वा साइजइ । સૂત્રાર્થના પુનરાવૃત્તિ, ક૬, કરાવે, કરનારની અનુ મદના કરે. त सेवमाणे आवज्जइ मासिय परिहारहाणं તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાય૩ઘાર . –નિ. ૩, , મુ. ૨-૬૬ શ્ચિત્ત) આવે છે. सचित्तरुक्खे दुरूहणस्स पायच्छित्त सुस्त સચિત્ત વૃક્ષ પર ચડવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ૭૨. જે મર્દૂ ક્ષત્તિક સુદ, કુર્ત વા ૪૭૧. જે ભિશ સચિત્ત વૃક્ષ પર ચડે છે, ચડાવે છે, પgિs | ચડનારની અનુદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહાર સ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy