SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ २५० ] चरणानुयोग प्राणातिपात कारण पुनः-पुनः जन्म-मरण सूत्र ४६६-४६८ जातीवह अणुपरियडमाणे, પૂર્વોક્ત ત્રસ અને સ્થાવર ની હિસ स - थावरेहि विणिघायमेति । કરનાર જીવ વારંવાર એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય से जाति जाती वहुकृरकम्मे, સુધીની ચનિએમાં પરિભ્રમણ કરે છે અને ત્રસમય તથા સ્થાવર કાચમાં ઉ૫ન થઈને વિનાશ પામે जे कुवती मिज्जती तेण वाले ॥ છે. વારંવાર જન્મ લઈને કર કર્મો કરનાર તે અજ્ઞાની જીવ જે કર્મ કરે છે, તે કર્મથી જ મૃત્યુને મેળવે છે. अस्सि च लोगे अदुवा परत्था, કરેલાં કર્મો કઈ આ લોકમાં ફળ આપે છે. सतग्गसो वा तह अन्नहा था। તે કે બીજા ભવમાં ફળ આપે છે. કોઈ એક संसारमावन्न परं परं ते, જન્મમાં ફળ આપે છે, તે કેઈ સેંકડે જન્મ બાદ ફળ આપે છે. કોઈ કમ જે રીતે કર્યું છે તે बंधति वेयति य दुणियाई ॥ પ્રમાણે ફળ આપે છે. અને કઈ કમ બીજ રીતે ---J. . ૨, ૫, ૭, 11. ૬-૪ ૫ણ ફળ આપે છે. સંસારમાં ભ્રમણ કરતાં કુશીલજી તીવમાં તીવ્ર દુઃખ ભોગવે છે. કેઈ જીવ "પૂર્વકૃત કર્મનું ફળ ભેગવતાં આdયાન કરીને કરી નવા કર્મ બાંધે છે. આ રીતે નિરંતર પાપ કર્મનું ફળ ભેગવતા રહે છે. ४६७. आवंती के आवंती लोयसि विप्परामसति ૪૬૭, આ સંસારમાં જે કંઈ પ્રાણ સમાન અથવા अढाए अणट्ठाए या एतेसुचेव विष्परामसंति । નિપ્રોજન જી ની હિંસા કરે છે તે તે જ જીની ગતિમાં ઉત્પન્ન થાય છે. गुरु से कामा! ततो से मारस्स अतो। આવા અજ્ઞાની અને વિષયભેગે દેવા બહુ કઠિન લાગે છે. जतो से मारस्स अंतो ततो से दूरे । તેથી તેઓ જન્મ-મરણમાં ફસાઈ રહે છે તથા મેક્ષના સુખથી દૂર રહે છે. વળી તે વિષયસુખને ભેરવી શકતા નથી કે તેથી વિમુખ પચ્છ થઈ શકતા નથી. णेव से अंतो णेव से दृरे । તત્વદશી જાણે છે કે તૃણના અંધભાગ ઉપર રહેલ જલબિંદુ, ઉપર બીજુ બિંદુ પડવાથી અથવા વાયુથી કંડિત થતાં નીચે પડે છે. से पासति कुसितमिव कुसग्गे पणुगणं णिव તેવી રીતે અસરાની, અવિવેકી માને નહિ तितं वातेरित । જાણનાર જાનું જીવન પણ અસ્થિર છે. તાં... पवं बालम जीवितं मंदस्स अविजाणतो। कराणी कम्माणि वाले पकुब्धमाणे तेण दुस्खेण मूढे विष्परियासमवेति, गोहेण गम्भ मरणाइ इति । एत्थ मोहे पुणो पुणो।। - . . ૨, ૩, ૬, ૩, ૫, ૬ ૪૭ - ૪૮ અજ્ઞાળા નિવૈદો४६८. अजयं चरमाणो उ, पाण-भूयाई हिंसई । वंधई पावय कम्म, तं से होइ कडयं फलं ॥ અગાની જીવ કમ કરતાં ઘટે દુઃખ મૂદ બની વિપરીતતાન પ્રાપ્ત થાય છે, હિના કાણે તે વારંવાર જન્મ મરણને પ્રાપ્ત થાય છે. આ રીતે મેહના કારણું તે ફરી ફરી સંસારમાં ભ્રમણ કરે છે. અયતનાને નિષેધઃ૪૬૮. અયતનાપૂર્વક ચાલનાર જીવ, ત્રસ અને સ્થાવર જીની હિંસા કરે છે. અને તેથી તે જે પકમને બંધ કરે છે, તે કર્મનું ક પરિણામ તેને ભેગવવું પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy