SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ મ - “તે રુકિ ન મે, જુન્નુયં ચ મે, જુમ્મર્થ એ मे, दुब्विण्णायं च भे, उड्ढं अहं तिरियं दिसासु सव्वतो दुप्पडिलेहितं च भे, जं णं तुम्भे पर्व आपसह एवं भासह एवं पण्णवेद, रुपाणा सध्ये भूता सध्ये जीवा ઘે સચ્ચે સત્તા દંતવા, અન્નાદ્વૈતત્ત્વા, तव्वा, परितावेयव्वा, उद्वेतव्या । पत्थ वि जायह जत्थेत्थ दोसो ।" अणारियवयणमेयं । आर्य-अनार्य वचन स्वरुप -- वयं पुण पवमाचिक्खामो, एवं भासामो, एवं पण्णवेमो, एवं परूवेमो "सच्चे पाणा स भूता सच्चे जीवा सवे સત્તા જ દંતવ્યા, ન અન્નાદ્વૈતવા, ન પàિ. तवा ण परियावेयव्वा ण उहवेतव्या पथ વિ ઝાળ; ચૈથ કોલો '' आपरियणमेयं । पुर्व निकाय समय पत्तेय पुच्छिामो ई भी पायादुया ! किं मे सायं दुक्ख उताहु असावं ? समिता पडिवण्जे या वि एवं व्या "सम्बेसि पाणण सम्बेसि भूताणं सधेसि जीवाणं सम्प्रेसि सताणं असायं अपरिनिव्वाण महत्भयं दुक्खं ति,” त्ति बेमि । -41. J, ૨, ૩. ૪, ૩. ૨, રુ. ૨૨-૨૨ पाणाघारण बालजीवाणं पुणो पुणो जम्म-मरणं४६६. पुढवी य आऊ अगणी य बाउ, तण रुक्ख-वीया व तसा य पाणा । મૈં યા ને ય જ્ઞાહ પાળ, ससेवा जे रसयाभिधाणा ॥ ર पताई कायाई पवेदियाई पतेसु जाण परिह માતા पतेहि कायेहि य आयदंडे, एतेसु या विप्परयाविति ॥ Jain Education International चारित्राचार [ ર “ તમારુ દેખવું, સાંભળવુ. માનવુ, નિશ્ચયરૂપથી જાણવું તથા ઊંચી નીચી તથા તીરછી દિશાઆમાં સવ થા દોષયુક્ત અની નિરિક્ષણ કરવું. ને સર્વે મિા છે. વળી તમે કર્યો છે. પશ્ચા કરો છો અને પ્રજ્ઞાપના કરી જ કે- સય પ્રાણીઓ છા, ભૂના અને સવાને મારવા, દબાવવા, પડવા, પૂર્વિતાપ પહોંચાડવા માúહિત કામાં કોઈ દોષ નથી.” એવુ કથન તા અનાર્યોનુ જ છે. અમે એમ કહીએ છીએ, એમ બાલીએ છીએ. એચ પાપત કરીએ છીએ, એથી પ્રરૂપણા કરીએ છીએ . કોઈ પણ પ્રાણી, જીવ, ભૂત અને સત્ત્વને મારવા ન જોઇએ, દબાવવા ન ોઇએ, પકડવા ન હતાએ, પરિતાપ પહોંચાડવા ન ઇચ્છે, બાસુરહિત કરવા ન જોઇએ. [ આવી અહિંસા] એ દીપતિ ફાય છે. એવુ' આ પુરુષનુ કથન છે. પહેલાં પ્રત્યેક મતવાળાના સિદ્ધાંતને જાણી અમે છીએ છીએ કે, *. વાદીઓ ! તમને દુઃખ પ્રિય છે કે અપ્રિય છે? જે એમ કહો કે દુઃખ પ્રિય છે તે આ ઉત્તર પ્રત્યવિરુદ્ધ હશે. અને તે એમ કહે કે દુઃખ અપ્રિય છે તે આપ દ્વારા આ સમ્યક્ સિદ્દાન્ત સ્વીકારાતા હોવાથી અમારે આપને એવું કહેવુ' પહેરો કે, જેમ બાપને દુખપ્રિય નથી તેમજ સ' પ્રાછી. ભૂત, જીય અને સત્રાને દુઃખ પ્રિય નથી. બધાજ ઇવેને દુઃખ અસાતા-જનક, અશાન્તિ જનક, અને મહાભય ઉપજાવનાર છે. -એમ હતું કર્યું છે. પ્રાણાતિપાતથી આળવાનાં વારવાર જન્મ-મૃત્યુ૪૬૬, પથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાચ, તુણું, શ્રૃક્ષ, આ આદિ વનસ્પતિકાય અને ત્રસકાયઅન્ન ( ઈ’ડાથી ઉત્પન્ન થયેલ પક્ષી વગેરે), જરાયુજ ( મનુષ્ય, ગાય વગેરે ), સ્વેદજ (પર સવાથી ઉત્પન્ન થયેલ જૂ, માંડ વગેરે) અને રસજ (દૂધ, દહી, શ્રી આદિ સાથી ઉત્પન્ન થયેલ) આ બધા જીવ - સમૂહને તીર્થંકર ભગવાને જીવ નિકાય કહેલ છે. આ બધા જીવે. સુખના અભિલાષી છે મને દુ:ખના સેવી છે. એમાવજી જોઈએ અને ′′ રીતે વિચાર કરવા જોઈએ. જે આ પ્રાણીઓનો નાશ કરે છે તેઓ પેાતાના આત્માને દડે છે અને વારવાર એ જ ચેનિએમાં ઉત્પન્ન થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy