SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮] જાનુન अन्तरिक्ष अस्वाध्याय सूत्र १४३-१४४ अप्पणो असमझाए सज्झाय-निसेहो શારીરિક કારણ હોવાથી સ્વાધ્યાયને નિષેધ - १४३. नो कप्पर निरगंथाण वा निग्गंथीण या ૧૪૩, નિચળ્યો અને નિયંથિનીઓને શરીર સંબંધી भप्पणो असज्झाइए सज्झायं करेत्तए ।' અસ્થાયા હોય તે સ્વાધ્યાય ક કહપતા નથી. कप्पडण' अनमन्नस्स बायणं दलात्तप ।' (૫રવુ વગ્રાદિને વિધિવત આછાદિત કરી)વાચના આપવી કહપે છે. ૩. ૩. ૭, ૩. ૨૮ दसविहे अन्तलिक्ख असन्झाए દસ પ્રકારના અંતરિક્ષ અસ્વાધ્યાય૨૪૪. સૂવિ છે મતરિક્ષા અપક્ષru guત્ત, સં ૧૪૪. અંતરિક્ષ-આકાશ સંબંધી અસ્વાધ્યાયકાળ દસ ગટ્ટા પ્રકારના છે, જેમ કે– ૨. લુક્રવારે ૧ - ઉકપાત-અસ્વાધ્યાય - વીજળી પડવાથી અથવા તારાના પતનથી સ્વાધ્યાય કરવા નહિ. ૨. દ્વિતિ" ! ૨ - દિદાહ-અસ્વાધ્યાય - દિશાઓને પ્રજવલિત જેઈને સ્વાધ્યાય કરે નહિ. રૂ, કિાતે | ૩ - ગર્જના-અસ્વાધ્યાય - આકાશમાં મેધાની ઘેર ગર્જનાના સમયે સ્વાધ્યાય કર નહિ. . ૪. શિSTRI ૪ - વિધા-અસ્વાધ્યાય – વીજળીના ચમકવા સમયે સ્વાધ્યાય કરે નહિ. ૧. નિગ્રંથને અભરામુથ અસ્થાયાય એક પ્રકારનો છે. જેમ - ઘણ, અર્શ, ભગંદર, આદિથી નીકળતું લોહી, પરુ આદિ. નિર્મથનીના આત્મસમુથ અાધ્યાય બે પ્રકારનાં છે : જેમ - એક - વ્રણ, અશ, ભગંદર આદિ, બીન આતા, રજ:સ્ત્રાવ, ૨. (ક) નિર્મથને સ્વાધ્યાય સ્થળથી સો હાથ દૂર જઈ ને ત્રણ આદિનું પ્રક્ષાલન કરી તેના પર રાખનાં ત્રણ આવરણ બાંધ્યા પછી વાચના આપવી કલ્પ છે, ( આ પ્રમાણે નિર્ગથીને પણ એ હાથ દૂર જઈને ત્રણને વિધિવત્ પ્રક્ષાલન કરી અને રાખનાં ત્રણ આવરણું આર્તવ પર બાંધ્યા પછી વાચના આપવી કે લેવી ક૯પે છે. (ખ) વ્યવહાર ભાષ્યમાં તધા હરિભદ્રીય આવશ્યકત્તિમાં અસ્વાધ્યાયનાં જુદા જુદા પ્રકારનાં વર્ણન છે. જેમ કેઅસ્વાધ્યાય બે પ્રકારનાં છે. ૧ – આત્મ સમુથ, અને પરસમુન્જ, આત્મસમુથનાં ભેદ ઉપર કહ્યા પ્રમાણે છે, પરસમુથનાં પાંચ ભેદ છે. ૧ - સંયમધાતી, ૨ - ઑત્યાતિક, ૩ - દેવતા પ્રયુક્ત ૪ - બ્યુગ્રહ – જનિત, ૫ - શારીરિક, અસ્વાધ્યાયનાં આ પાંચ ભેદનાં પ્રભેદોમાં બધા અસ્વાધ્યાને સમાવેશ થઈ જાય છે. જેમ ૧ - સંયમધાતી – ધૂમિકા, મહિકા, રજોધાત. ૨- ઑત્પાતિક -- પાંશુ વૃષ્ટિ, માંસ કૃષ્ટિ, લોહી વૃષ્ટિ, કેશ વૃષ્ટિ, શિલા વૃષ્ટિ આદિ, .૩ - દેવતા પ્રયુક્ત - ગંધર્વ નગર, દિદાહ, વીજળી, ઉલ્કાપાત, ચૂપક, યક્ષદીપ્ત, ચંદ્ર-ગ્રહણ, સૂય—પ્રહણ, નિર્ધાત, ગર્જના, અનન્ન, વજપાત, ચાર સંધ્યા, ચાર મહોત્સવ, ચાર પ્રતિપદા આદિ. ૪ - બ્યુગ્રહજનિત - સંગ્રામ, મહાસંગ્રામ, ૩ યુદ્ધ, મલ્લયુદ્ધ, આદિ. ૫ -- શારીરિક – અંડજ, જરાયુજ, અને પિતજનાં પ્રસવ, અથવા તેમનું મરણ, તેમનું ઉભિન્ન અથવા અનુભિન્ન કલેવર, આશિવ, મહામારિ આદિ, ત્રણ, અશે, ભગંદર, ઋતુધર્મ, કોઢ ઇત્યાદિ. (ગ) અસ્વાધ્યાયસંબંધી વિશેષ જાણકારી માટે પ્રવચનસારોદ્ધાર – ‘ર-૨૬૮ ગાથા ૪૬૪ – ૬૮૫. વ્યવહાર ઉદે. ૭નું ભાગ્ય, હરિભદ્રીય આવશ્યક પ્રતિક્રમણ અધ્યયન, અસ્વાધ્યાય નિયુક્તિ; અભિધાન રાજેન્દ્ર કેલ, ભાગ - ૧, પૃ. ૨૮૬૨ આદિ જુઓ. તેત્રીસ આશાતનાઓમાં દિલ્સ માણયા-આ એક આશાતના છે -- સ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય ન કર અને અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરે તે કાળની અશાતના છે, કુમુદિની અને સૂચિમુખી વનસ્પતિ પર તથા ચક્રવાક અને ધૂવડ પક્ષી પર ચંદ્ર – સૂર્યને સાક્ષાત પ્રભાવ દેખાય છે. આ પ્રમાણે ચંદ્ર - સૂર્યું ગ્રહણને પણ અનિષ્ટ પ્રભાવ પ્રત્યેક પદાર્થ પર અવશ્ય દેખાય છે, એટલા માટે ગ્રહણ કાળમાં તથા નિર્ધારિત ઉત્તરકાળમાં સ્વાધ્યાયને નિષેધ છે. 9. તારા ખરવા અથવા આકાશથી તેજપૂજનું પડવું – ઉલકાપાત છે. તેને અસ્વાધ્યાયકાળ એક પ્રહરને છે. ૪. દિદાહને અસ્વાધ્યાય કાળ એક પ્રહરનો છે. ૫. ગજનાને બે પ્રહરને અને વીજળીને એક પ્રહરનો અસ્વાધ્યાય છે, ૬. આદ્રા નક્ષત્રથી ચિત્રા નક્ષત્ર સુધી અથતુ વર્ષાકાળમાં ગર્જના અને વીજળી અસ્વાધ્યાય નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy