SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १४२ 2. ર. 3. 4 2 સામંતે', .. સુત્તાળ-સામંતે ૬. ચંદ્દોવાળ, ૭. પૂરોવરાવ', ૮. વો", ૨. રચવુè', १०. उबस्सयस्स अतो ओरालिए सरीरगे । —. . ?•, ૩. ૭૬૪ (૨) - औदारिक सम्बन्धी अस्वाध्याय ज्ञानाचार ( ૭ શાન નજીક હાવું, -ચન્દ્રગ્રહી, ૭-સૂર્યગ્રહણ, --પતન-૨-પ્રમુખ વ્યક્તિના મૃત્યુના કારણે -વિપ્લવ થવાથી, ૧૭-ઉપાશ્રયમાં સા ાય અંતર સુધીમાં ઔદારિક કલેવર ખાય ના સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે. સ્વાધ્યાય સ્થળની નજીક ત્યાં સુધી મળમૂત્રની દુગંધ આવતી હોય અથવા મળમૂત્ર દષ્ટિગૅચર થતાં હોય ત્યાં સુધી અસ્વાધ્યાય તથી. સ્મશાનથી ચારે તરફ ૧૦૦ (સા) હાથ સુધી અવાચાય ક્ષેત્ર છે, (૬) ચંદ્રગ્રહણ અને સ્થગ્રહણુ દારિક સ્વાધ્યાયમાં એટલા માટે ગણવામાં આવ્યો છે કે તેમનાં વિમાન પુથ્વીકાયના બનેલા છે. (ખ) 'દ્રગ્રહણના અસ્વાધ્યાય બે પ્રકારનાં છે. જધન્ય આઠ પ્રહર, ઉત્કૃષ્ટ બાર પ્રહર. (૧) તે ઉંચકાળમાં ચંદ્ર ગ્રસિત થઈ નય તે ચાર પ્રહર એ રાત્રિએ તથા ચાર દિવસ આગામી પ્રહનાં એમ આઠ પ્રહર અસ્વાધ્યાયનાં છે. (૨)ને ચદ્રમા પ્રભાતના સમયે ગ્રહણ અંસત થાય તે ચાર પ્રહર દિવસના, ચાર પ્રહર રાત્રિના અને ચાર પ્રહર ખીન્ન દિવસનાં આ પ્રમાણે બાર પ્રહર અસ્વાધ્યાયના છે, (ગ) સૂર્યગ્રહણનાં અસ્વાધ્યાય એ પ્રકારનાં -૧. જધન્સ-બાર પ્રહર, ર. ઉત્કૃષ્ટ સેાળ પ્રહર, (૧) સૂર્ય અસ્તના સમયે પ્રતિ થઈ ય તે ચાર પ્રહર રાતનાં અને આઠ પ્રહર આગામી મહોરાત્રિનાં આ પ્રમાણે બાર પ્રહર અવાચાયનાં છે. (ર) જૈ ઉદયકાળમાં સૂર્ય પ્રસત થઇ જાય તા તે દિવસ-રાતનાં આઠ અને આગામી દિવસરાતનાં—આઠ આ પ્રમાણે સાળ પ્રહર અસ્વાધ્યાયના છે. ૪ – (ક) ગામના મુખી, મોટા પરિવારવાળા ગૃહસ્થ કે રાણાનું (જેની આવી મકાનમાં ા હોય) તથા ઉપાયની આજુબાજુ સાત ધાની અંદર ખી કાર્ય વ્યક્તિનું મૃત્યુ થઈ ન્નય તો એક અહારાત્રિનો અસ્વાધ્યાય કાળ છે. સઘન વાદળોથી ઘેરાયેલા આકારાના કારણે તે ગ્રહણ દેખાય નહિ અને સંધ્યાકાળમાં સૂર્ય↑ સિત થાય, અસ્ત થઈ ય તા તે દિવસ-રાત અને આગામી દિવસ-રાતનાં સાળ પ્રહર અસ્વાધ્યાયના છે, (ધ) ખીજા અતિરક્ષ અસ્વાધ્યાય આકરિમક છે, પર`તુ ચંદ્રગ્રહણ અને સૂર્ય ગ્રહણ આકસ્મિક નથી, માટે આને અન્તરિક્ષ અસ્વાધ્યાયી અલગ માન્યા છે. (ગ) જ્યાં સુધી અરાજકતા, અવ્યવસ્થા અને અશાંતિ હોય ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનો નિષેધ છે, ૧ – (ક) રાળ તથા સેનાપતિઓના સંગ્રામ, પ્રસિદ્ધ સ્ત્રી પુરુષેાની લડાઇ, મલ્લયુદ્ધ અથવા એ ગામનાં જનસમૂહમાં પારસ્પરિક યુદ્ધ અને કલેશ થયા હોય તો યુદ્ધ સમાપ્તિની પછી એક અહારાત્રિ સુધીઁ અસ્વાધ્યાય કાળ છે, (ખ) યુમાં તે ઘણા લોકો માર્યાં ગયા હોય તે। તે સ્થાનમાં બાર વર્ષ સુધી સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. (ક) ઉપાશ્રયમાં પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યનું શરીર પડયું હોય તો સેા હાથ સુધી અસ્વાધ્યાય ક્ષેત્ર છે. (ખ) ઉપાશ્રયની સાપેથી મૃત શરીર લઈ ય તે ત્યાં સુધી સા હાથથી આગળ ન નીકળે ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવા જોઇએ. (ગ) નાનાં ગામોમાં મૃતદેહ જ્યાં સુધી ગામની બહાર ન લઈ ાય ત્યાં સુધી સ્વાધ્યાય નિષેધ છે, (ખ) રાજનું મૃત્યુ થયા. થછી જ્યાં સુધી તે રાત રાજ્ય સિંહાસન પર બેસે નહિ ત્યાં સુધી સ્વાધ્યાય કરવા નિષેધ છે. આ પ્રમાણે પ્રમુખ રાજ્યાધિકારીનુ (અમાત્ય, સનાધિપતિ આ)િ મૃત્યુ થયા પછી જ્યાં સુધી નવા રાજ્યાધિકારી સ્થાપિત ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનો નિષેષ્ઠ છે. (૪) માં શહેશમાં મહાલ્લાની બહાર જ્યાં સુધી મૃત શરીરને લઈ જવામાં ન આવે ત્યાં સુધી સ્વાધ્યાયના નિષેધ છે, (ડ) મૃત શરીર એ પ્રકારનાં છે, ૧-દ્રષ્ટ-જે જે મૃત રારીર દેખાતુ હોય તે ર ત અમુક સ્થાનમાં મૃત્ત શરીર પડયું' છે. એવુ” કાઇ પાસેથી સાંભળ્યુ હોય. દૃષ્ટ અને મૃત શરીરનાં સબધમાં ચાર વિકલ્પ : (૧) મૂળ રારીશ દેખાતું નથી, પરંતુ દુર્ગંધ આવે છે. (૨) મૃત શરીર દેખાય છે પરંતુ દુર્ગંધ આવતી નથી, (૩) મૃત શરીર દેખાય પણ છે અને તેની દુર્ગંધ પણ આવે છે. (૪) મૃત સરીર દેખાતું પણ નથી અને દુર્ગંધ પ આપતી નથી. આમાં છેલ્લા ચાથા ભંગનેા અસ્વાધ્યાય નથી, રોષ ત્રણ ભીના અસ્વાધ્યાય છે. પહેલા ભંગમાં મૃત શરીરની જ્યાં સુધી દુર્ગંધ આવે છે ત્યાં સુધી સ્વાધ્યાય કરવે। નિષેધ છે, ભીન્ન ભંગમાં સાઠ હાથ અથવા સા હાથ સુધી અસ્વાધ્યાય ક્ષેત્ર છે. પાક આવરણાથી આવૃત્ત ક્લેવર અથગા વિવિધ પ્રકારનાં સંપથી દુર્ગંધ હિત બનેલ કોંગર બીન મગના વિષય છે, Jain Education International ત્રીજા ભાઁગમાં ત્યાં સુધી મૃત શરીર દેખાય અને ત્યાં સુધી મૃત શરીરની દુર્ગા`ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય ક્ષેત્ર છે, ચોથા લગ સ્વાધ્યાયનું ક્ષેત્ર છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy