SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १४४-१४५ अन्तरिक्ष अस्वाध्याय ज्ञानाचार [६९ ૬. નિશા ! ૫ - નિત-અસ્વાધ્યાય - વાદળ હોય યા ન હોય પણ વ્યતરાદિ દેવે દ્વારા આકાશમાં ઘોર ગજના અથવા વાપાત થાય તે સ્વાધ્યાય કરે નહિ. ૬. કુવા ! ૬ – યૂપક-અસ્વાધ્યાય – સંધ્યાને પ્રકાશ અને ચન્દ્રપ્રકાશ એકી સાથે મળે ત્યારે સ્વાધ્યાય કશે નહિ. ૭. જ્ઞાત્તેિ’ ૭ - યક્ષાદીત-અસ્વાધ્યાય - યક્ષાદિ દ્વારા કોઈ એક દિશામાં વીજળી જે પ્રકાશ દેખાય તે સ્વાધ્યાય કરે નહિ. ૮. “મા” . ૮ - પૂમિકા-અસ્વાધ્યાય - ધુમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય કરવે નહિ, ૧. મજા | ૯ - મહિકા-અસ્વાધ્યાય - ઝાકળ અથવા બરફ પડે ત્યારે સ્વાધ્યાય કર નહિ, ૧૦ - રજ-ઉદઘાત-અસ્વાધ્યાય - તાકાન-વાવા૨૦. યુ રે ! ઝોડાથી ધૂળ ઉડે ત્યારે સ્વાધ્યાય કર નહિ. તા. ૫. ૬૦, સુ. ૭૬ () अकाले सज्झायकरणस्स काले सज्झायअकरणस्स અકાળે સ્વાધ્યાય કરવાનું અને કાળે સ્વાધ્યાય पायच्छित्त ન કરવાનું પ્રાયશ્ચિત્ત - १४५. जे भिक्खू चउहि संझाहिं सज्झाय' करेह करतं ૧૫. જે ભિક્ષ પ્રાતઃકાળમાં, સંધ્યાકાળમાં, મધ્યાહ્નમાં અને અધરાત્રિમાં એ ચાર સંદિયામાં સ્વાધ્યાય વા વાળા ' સંગ-૨. પુથs are, કરે છે, કરાવે છે અને કરનારનું અનુદન કરે છે. ૨, પછકા પંપ, રૂ. અઘર, ૪, ૪Rા जे भिक्खू कालियसुयस्स पर तिण्डं पुच्छाण पुच्छह पुच्छत वा साइज्जद । જે ભિક્ષુ કાલિક શ્રુતની ત્રણ પૃચ્છાએથી વધારે પૃચ્છાએ આચાર્યને અકાળમાં પૂછે છે, પુછાવે છે અને પૂછનારનું અનુદન કરે છે. જે ભિક્ષ દષ્ટિવાદની સાત પુછાએથી અધિક પૃછાઓ અકાળમાં આચાર્યશ્રીને પૂછે છે, પુછાવે છે અને પૂછનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दिद्विधायस्स परं सत्तण्ड पुच्छाण पुच्छर पुच्छतं पा साइज्जइ । जे भिक्खू चउसु महामहेसु सन्झायं करेइ જે ભિક્ષુ ઈન્દ્રમહેસવ, કંદમહત્સવ, યક્ષમહેતં વા યાત્રા તે કદા–૨. દે, સવ, ભૂતમહેસવ આ ચાર મહોત્સવમાં વા૨,ધામ, ૩, કવન, ૪, મૂત્રમાદે ! યાય કરે છે, સ્વાધ્યાય કરાવે છે અને સ્વાધ્યાય કરનારનું અનુદન કરે છે. ૧. અભ્ર વજપાત તથા ગર્જનાનાં પ્રચંડ અવાજને નિર્ધાત કહે છે. તેને અસ્વાધ્યાય કાળ એક પ્રહરને છે, ૨. સુદ પક્ષની પ્રતિપદા, બીજ અને ત્રીજની સંધ્યાની પ્રભા અને ચંદ્રની પ્રભા મળી જાય છે. તે સમયે સાંજની સંધ્યા સમય નથી હતો. તેથી આ ત્રણ દિવસમાં એક પ્રહરનો અસ્વાધ્યાય કાળ છે. . કેઈ એક દિશામાં રહી રહીને વીજળીને ચમકારે થાય છે. તેને ચક્ષાદીપ્ત કહેવાય છે. તેને અસ્વાધ્યાય કાળ એક પ્રહરનો છે. ૪. કારતક મહિનાથી મહા મહિના સુધી મધનો ગર્ભકાળ કહેવાય છે. આ સમય ધૂમ્ર વર્ણન ઝાકળ પડે છે. જ્યાં સુધી ઝાકળ રહે ત્યાં સુધી અસ્વાધ્યાય કાળ છે. ૫. ઉપર બતાવેલા ગર્ભકાળમાં વેતવર્ણની ધુમ્મસ પડે છે, તેને મહિકા કહેવાય છે. જ્યાં સુધી તવણુંની ધુમ્મસ રહે ત્યાં સુધી અસ્વાધ્યાયકાળ છે. ૬, રજોધાત : આકાશમાં રજ છવાયેલી રહે ત્યાં સુધી અસ્વાધ્યાયકાળ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy