SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ] જળનુયોગ अन्तरिक्ष अस्वाध्याय सूत्र १४५ जे भिक्खू चउसु महापाडिवएसु सज्झायं करेह करतं वा साइज्जद। तं जहा-१. सुજિઇ-પરિવર, ૨. અાવાદી-પારિવા, ૩. અવર-પરિવા, ૪, સવ-પરિવા जे भिक्खू चाउफ्काल सज्झायं उवाइणावेद उवाइणावतं वा साइज्जइ । जे भिक्खू असज्झाइए सज्झायं करेइ करतं घा साइज्ज। જે ભિક્ષ વૈશાખના પડ, અષાઢના પડવે, આના પડવે, કાર્તાિ કના પડવેએ ચાર મહા પ્રતિપદાઓમાં સ્વાધ્યાય કરે છે, સ્વાધ્યાય કરાવે છે અને સ્વાધ્યાય કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ચારકાળ સ્વાધ્યાયનું અતિક્રમણ કરે છે, અતિક્રમણ કરે છે અને અતિક્રમણ કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષ અસ્વાધ્યાયક્ષળમાં સ્વાધ્યાય કરે છે, સ્વાધ્યાય કરાવે છે અને સ્વાધ્યાય કરનારનું અનુમેદત કરે છે. જે ભિક્ષુ પિતાના અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરે છે, સ્વાધ્યાય કરાવે છે અને સ્વાધ્યાય કરનારનું અનુદન કરે છે. તે ભિક્ષુ ઉદ્ઘાતિ ચાતુર્માસિક પરિહાર સ્થાન (પ્રાયશ્ચિત્તને) પાત્ર બને છે. जे भिक्खू अपणो असज्झाइए सज्झायं करेह करतं वा साइजह । વનને આવકારવામાનિ પરિવ્રારद्वाण उग्धाइयं । ---નિ. ૩, ૨૧, સુ. ૮-૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy