SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ विइओ विणय णाणायारो દ્વિતીય વિનય જ્ઞાનાચાર વિજાર vs-voor વિનયાચાર કહેવાની પ્રતિજ્ઞા – ૪૬. હન' વિપક્ષ, અજામિgrો ૧૪૬. સથો થી મુક્ત અણગાર ભિક્ષના વિનયમનું घिणय' पाउकरिस्सामि, अणाणुपुब्धि सुणेह मे ॥ અનુક્રમથી હું નિરૂપણ કરું છું, તે ધ્યાનપૂર્વક મારી પાસેથી સાંભળે. --૩૪. મ. , ? જિક – વિનય પ્રયોગ -- ૪૭. જિનપદુ વિષે જs, ૧૪૭, રત્નાધિના પ્રત્યે વિનયને પ્રયોગ કરે. धुवसीलय सययं न हायपज्जा। પ્રવશીલતાને કયારેય પણ હાનિ ન કરે. ૧, સંજોગ બે પ્રકારનાં છે. ૧. બાહ્ય સંજોગ, ૨. આત્યંતર સંગ (ક) માતા પિતા આદિ સ્વજનોને તથા પદ, ને સંયોગ બાહ્ય સંયોગ છે. (ખ) ક્રોધ આદિ કષાયોનો સંગ આવ્યંતર સંયોગ છે. ૨. અણગાર અને ભિક્ષુને સંયોગ વિશેષ અર્થ ને વેતક છે. બીજા અન્ય દનાનુયાયી કેટલાક સાધક અણગાર હોય છે, પરંતુ ભિક્ષુ નથી હોતા અને કેટલાક ભિક્ષુ હોય છે, પરંતુ અણુગાર નથી હોતા. માટે જે અણગાર છે અને ભિક્ષુ પણ છે તેના વિનય અહીં* કહેવાય. અહીં વિનચ શબ્દ સાધુજને વડે આચરાતા આચાર એટલે અનુશાસન, નમ્રતા અને આચારના અર્થમાં આપેલ છે. ૭ કેપચાર વિનય, અર્થનિમિત્ત વિના, કામહેતુ વિનય, ભયવિનય, મોક્ષવિનય આ પાંચ પ્રકારનાં વિનયમાંથી અહી મોક્ષ વિનયનો અધિકાર છે. ૪. (ક) પૂર્વ દીક્ષિત, આચાય, ઉપાધ્યાય, સભાવના ઉપદેશક અથવા જ્ઞાનાદિ ભાવરોથી વધુ સમૃદ્ધ હોય, તે સનિક કહેવાય છે. (ખ) સ્થાનાંગ અ. ૪ ઉદ દે. ૩. સુ. ૩૨૦ માં ચતુર્વિધ સંધના માટે રાજાને પ્રગથે છે. (ગ) મૂલાચાર અધિ. ૫ ગાથા ૧૮૭ માં ફક્ત સાધુઓ માટે ટિnિg અને કારકિળિg નો પ્રયોગ થયો છે (૫) સૂત્રકૃતાંગ શ્રત ૧, અ--૧૪, બા-૭ માં પર્યાય જયેષ્ઠના માટે રાત્મિક અને સહદીક્ષિતનાં માટે “સમવત’ શબ્દ મળે છે. આ પ્રમાણે દીક્ષા પર્યાયની અપેક્ષાથી ત્રણ પ્રકારનાં શ્રમણ હોય છે. ૧. રાત્મિક – પૂર્વદીક્ષિત. ૨. - સમત્રત – સહદીક્ષિત અને ૩. ઊનરાત્નિક–પશ્ચા-દીક્ષિત, (ડ) મૂલાચારમાં રળિયનું સંસ્કૃત રૂપ રાત્રિ અને પરિચિનું સંસ્કૃત રૂપ કનરારિન કરેલ છે. ૫ ટીકાકાર ધ્રુવીલતાનો અર્થ અઢાર હજાર શીલાંગ કર્યો છે. जे णो करति मणसा, णिज्जिय आहार-सन्ना सोइं दिए । पुढवीकायारंभे, संतिजुत्ते ते मुणी वंदे ॥ આ એક ગાથા છે, તે ગાથામાંથી ૧૮,૦૦૦ ગાથાઓ બને છે. ગાથાઓનો રચનાક્રમ આ પ્રમાણે છે: પહેલી દસ ગાથાઓમાં દસ ધર્મોનાં નામ ક્રમશ: આવશે. ત્યારબાદ “પુઢવી” (પૃથ્વીકાય)ની સાથે દસ ધમેની દસ ગાથાઓ થશે. આ પ્રમાણે આઉ, તેઉ, વાઉં, વણઈ, બેઈદ્રિય, હરિદ્રય, ચરિંદ્રિય, પઢિય અને અજીવ આ બધાની સાથે દસ ધર્મોના કથન કરવાથી ૧૦ x ૧૦ = ૧૦૦ ગાથાઓ બનશે. આ ૧૦૦ ગાથાઓમાં ઈદ્રિયનો પ્રયોગ થયો. આ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેનિદ્રય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનાં સંગથી ૧૦૦ x ૫ = ૫૦૦ ગાથાઓ થઈ. આ પ૦૦ ગાથાઓમાં “આહાર સંજ્ઞા” નો પ્રયોગ થયો. આ પ્રમાણે ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, અને પરિગ્રહના પ્રયોગથી ૫૦૦ x ૪ = ૨૦૦૦ ગાથાઓ થઈ. આ ગાથાઓમાં મનનો પ્રયોગ થયો. આ પ્રમાણે વચન અને કાયાનો પ્રયોગ કરવાથી ૨૦૦૦ x ૩ = ૬૦૦૦ ગાથાઓમાં કરવું, કરાવવું અને અનુમોદવુંના પ્રયોગથી ૬૦૦૦ + ૩ = ૧૮૦૦૦ ગાથાઓ બને છે. न करति मणेण आहारसण्णविपजदगो उ णियमेण । सोई दिय संवुडो पुढविकायारम्भ खंतिजुओ || इय मद्दवाइजोगा पुढयिकाए भवति दस भेया । आउक्कायादीसु वि, इय एते पिंडियं तु सय ।। सोइंदिएण एय, सेसेहि वि जे इमं तो पंचो। आहारसण्ण जोगा, इय सेसाहिं सहस्सदुगं । एवं मणेण वइमाविरसु एयति छम छमहस्साई । ण करइ सेसेहिं पिय एए सव्वे वि अद्वारा ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy