SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ] વાળાનુયોગ पुण्डरीक दृष्टान्त सूत्र ३६१ अहावरे चउत्थे पुरिसजाए - હવે ચેથા પુરુષનું વર્ણન કરવામાં આવે છે. अह पुरिसे उत्तरातो दिसातो आगम्म तं ત્રીજા પુરુષ પછી ચેાથે પુરુષ ઉત્તર દિશાपुक्खरणिं तीसे पुक्खरणीय तीरे ठिच्चा માંથી આ પુ કરિની પાસે આવે છે, આવીને पासति एग पउमवरपोंडरिय' अणुपुव्वहितं તટ ઉપર ઉભા રહે છે અને પેલાં મહાન ઉત્તમ વેત કમળને જુએ છે. જે ઉત્તમ રચનાથી યુક્ત યાવત પૂર્વોક્ત વિશેષણથી વિશિષ્ટ અને મને હર છે, અને કાદવમાં ફસાયેલા ત્રણ પુરુષોને પણ જુએ છે. જેઓ કિનારાથી દૂર થયેલા છે અને કમળ પાસે પહોંચ્યા નથી પણ પુષ્કરિણીના મધ્યમાં જ ચી ગયેલા છે. ते तत्थ तिणि पुरिसजाते पासति पहीणे - ત્યાર બાદ એ ત્રણે પુરુષને જિઈને એ તીર ત્રા-સેરસ નિપજે ! પુરુષ આ પ્રમાણે કહે છે કે- ‘અહે! આ ત્રણ तते ण से पुरिसे एवं वदासी-अहोणं इमे પુરુષે બેદજ્ઞ નથી. યાવત પૂર્વોક્ત વિશેષણથી યુક્ત માગની ગતિવિધિ તથા પરાક્રમના વિશેષજ્ઞ पुरिसा अखेसण्णा-जाव-णो मग्गस्स गतिपर- પણ નથી. છતાં તેઓ એમ સમજે છે કે અમે આ पकमण्णू, अण्णं पते पुरिसा एवं मण्णे શ્રેષ્ઠ પુંડરીક કમળને બહાર લાવી શકીશું. પરંતુ अम्हे तं पउमवरपोंडरीय उण्णिक्खिस्सामो। એ ઉત્તમ વેત કમળ એ રીતે બહાર ન લાવી શકાય જે રીતે કે તેઓ માની રહ્યા છે.' णो खलु पय पउमघरपोंडरीय एवं उपिण બહુ ખેદ પુરુષ છું. યાવત તે માગની ગતિक्खेयदां जहा ण पते पुरिसा मपणे । વિધિ અને પરાક્રમને વિશેષજ્ઞ છું. તેથી હું આ પ્રધાન વેત કમળને લાવી શકીશ. એવા અભિ પ્રાયથી હુ સંકલ્પ કરી અહી આ છું.” अहमंसि पुरिसे खेयण्णे-नाव-मम्गस्स गति આ પ્રમાણે વિચાર કરીને પુરુષ પણ परक्कमण्णू, अहमेय पउमवरपोंडरीयं उपिण પુષ્કરિણીમાં પ્રવેશ કરે છે. જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તે ઊંડા જળ અને કાદવમાં ફસાઈ क्खिस्सामि इति वच्चा से पुरिसे अभिषकमे જાય છે. તેણે તટને ત્યાગ કરેલ છે અને કમળ तं पुक्खरणिं, સુધી પહોંચેલ નથી. વચમાં જ ફસાઈ જવાના जाव जाव चणं अभिक्कमे ताव तावं च ण કારણે દુઃખ અને કલેશ પામે છે. ન તે તે આ महंते उदए महंते सेते-जाव-विसपणे। યાર રહ્યો ને પેલે પારને. चउत्थे पुरिसजाए। આ પ્રમાણે એશા પુરુષના પણ આ જ હાલ –સૂય, મુ.૨, ૩.૨, સુ. ૬૦- ૬૪૨ થયા. પથરી vજ નિ મિg wજો- ઉત્તમ વેત કમળની પ્રાપ્તિમાં સફળ નિઃસ્પૃહ ભિક્ષ. અ મિશહૂ સૂદે તે ગણેય ગુણો જરિ ૩૬૧. ત્યારબાદ રાગદ્વેષ રહિત, સંસાથી અલિપ્ત, वियरो मेहाथी अबाले मग्गत्थे मग्गविदू मग्गस्स મેક્ષાભિલાષી, પેલે પાર જવાને ઇચ્છુક], ખેદરા गतिपरक्कमण्णू अन्नतरीओ दिसाओ अणुदि કે ક્ષેત્રજ્ઞ યાવત [પૂર્વોક્ત સર્વ વિશેષણોથી યુક્ત] साओ वा आगम्म तं पुक्खरणी, तीसे पुक्ख માર્ગની ગતિવિધિ અને પરાક્રમને વિશેષજ્ઞ તથા रणीप तीरे ठिच्चा पासति तं महं पगं पउम નિર્દોષ ભિક્ષા માત્રથી નિર્વાહ કરનાર સાધુ કોઈ દિશા અથવા વિદિશાથી તે પુષ્કરિણીની પાસે આવી તેના (પુષ્કરિણી) તટ પર ઊભા રહી તે શ્રેષ્ઠ પુંડરીક કમળને જુએ છે, જે અત્યંત વિશાળ ते य चत्तारि पुरिसजाते पासति पहीणे तीरं થાવત [પૂર્વોક્ત ગુણેથી યુક્ત મને હર છે. અને અg ના અંત:વળી સેલિવિદા ત્યાં તે ભિક્ષુ પેલા ચારે પુરુષને પણું જુએ છે, જેઓ કિનારાથી ઘણા દૂર થયેલ છે અને ઉત્તમ હત મળ પણ મેળવી શકયા નથી, જેઓ નથી તે અહીંના રહ્યા કે નથી ત્યાંના રહ્યા, પણ પુષ્કરિણીની મધ્યમાં જ કીચડમાં ફસાઈ ગયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy