SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३६० पुण्डरीक दृष्टान्त दर्शनाचार [ १८५ આ પ્રમાણે વિચારી તે પુરુષ તે પુષ્કરિણુમાં પ્રવેશ કર્યો. -जाव-जावं च णं अभिकम्मे ताव तावं च णं તે બીને પુરુષ જેમ જેમ આગળ વધે છે તેમ महंते उदए महंते सेए, पहीणे तीरं, अपपत्ते તેમ જળ અને કાદવની ઊંડાઈ વધતી જાય છે. જેણે पउमघरपोंडरीय, णो हवाए णो पाराप. તટ છે દીધેલ છે અને પુષ્કરિણું (કમળ) સુધી अंतरा सेयसि विलपणे दोच्चे पुरिसजाते । પશ્ચિલ નથી. એ તે પુરુષ પણ આ પાર કે પિલે પાર જઈ શકતો નથી, તે પુરુષ પુષ્કરિણીની મયમાં ફસાઈ જઈ દુઃખનો અનુભવ કરે છે અને ભયંકર કલેશ પામે છે. આ બીજા પુરુષનું વૃત્તાન્ત છે. अहावरे तच्चे पुरिसजाते હવે ત્રીજા પુરુષનું વૃત્તાન્ત કહેવાય છેअह पुरिसे पच्चत्थिमाओ दिसाओ आगम्म બીજા પુરુષ બાદ ત્રીજો પુરુષ પરિચમ દિશાतं पुक्खरणि तीसे पुक्खरिणीए तीरे ठिच्चा માંથી આ પુકમિણીની પાસે આવે છે. આવીને पासति तं गई पगं पउमपरपुण्डरियं अणु કિનારા ઉપર ઉભા રહે છે. ત્યાં ઊભા રહીને તે ઉત્તમ વેત કમળને જુએ છે, જે વિશેષ રચનાથી જુદચં-જ્ઞા -સિંધે, ચુત પૂર્વોક્ત વિશેષણેથી યુક્ત અત્યંત મનહર ते तत्थ दोण्णि पुरिसज्जाते पासति पहीणे છે. વળી તેના(તે પુષ્કરિણીના) કાદવમાં ફસાયેલા तीरं, अपपत्ते पउमवरपोंडरीय, णो हव्वाप णो કમળની કામનાવાળા બે પુરુને પણ જુએ છે કે ru, -નવ-સૈષિ નિકાળે જેઓ કિનારાથી દૂર થઈ ગયેલ છે અને ઈચ્છિત કમળ સુધી પહોંચેલ નથી. ન તો આ પાર કે ન પેલે પાર, મધ્યમાં જ તેઓ પુષ્કરિણીના કાદવમાં ફસાઈ ગયા છે અને દુઃખી દુઃખી થઈ ગયા છે. तते णं से पुरिसे एवं वदासी ત્યાર બાદ ત્રીજા પુરુષ એ અને પુરુષો માટે આ પ્રમાણે કહ્યુંअहो ण इमे पुरिसा अखेत्तन्ना अकुसला “અહે! આ અને વ્યક્તિઓ એ નથી. નથી अपंडिया अवियत्ताअमेहावी बाला णो मग्गत्था તે પંડિત કે નથી પ્રૌઢ. નથી પરિપકવ બુદ્ધિવાળા णो मग्गविऊ णो मगरस गतिपरक्कमण्णू, जं કે નથી બુદ્ધિમાન. એ હજુ નાદાન બાલ (અજ્ઞાની) ण पते परिसा एवं मण्णे "अम्हे तं पउमवर છે, તેઓ સાધુ પુરુ દ્વારા આચરિત માર્ગ પર રિત નથી, તથા જે માર્ગ પર ચાલીને જીવ पोंडरीय उष्णिक्खेस्सामो", णो य खलु पयं અછતને સિદ્ધ કરે છે, તેને તે જાણતા નથી. છતાં पउमवरपोंडरीय' एवं उणिक्खेतव्वं जहाण તેઓ (અને પુરૂષ) એમ સમજે છે કે “અમે આ एए पुरिसा मण्णे। ઉત્તમ વેત કમળને ઉખેડીને બહાર લાવી શકીશ” પરંતુ આ ઉત્તમ વેત કમળને આ પ્રમાણે ઉખેડીને લાવવું સરળ નથી. તેઓ જેટલું માને છે એટલું આ કાર્ય સરળ નથી. अहमंसि पुरिसे खेतन्ने कुसले पंडिते वियत्ते “અલબત્ત હુ ખેદજ્ઞ (ક્ષેત્રજ્ઞ), કુશળ, પંડિત, मेहावी अवाले मग्गाथे मग्गविऊ मम्गस्स પરિપકવ બુદ્ધિવાળે, મેધાવી, યુવાન, માગવત્તા, માગની ગતિવિધિ અને પરાક્રમને જ્ઞાતા છું. હું गतिपरक्कमण्णू, अहमेय पउमघरपोंडरीय આ ઉત્તમ શ્વેત કમળને બહાર લાવીને જ રહીશ. उणिवखेस्सामि इति बच्चा से पुरिसे હું એ સંકલ્પ કરીને જ અહી આપે છે.' अभिक्कामे तं पुक्खरणि, એવું કહી તે ત્રીજા પુરુષે પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો जाव-जापं च णं अभिकम्मे ताप ताव च અને જેમ જેમ આગળ વધે તેમ તેમ કાદવની णं महंते उदए महाते सेए जाव अतरा सेयसि ઊંડાઈ વધતી જાય છે. તેણે તટને ત્યાગ કર્યો છે निसणं અને વેત કમળ સુધી પહેલું નથી. તે પુરુષ सच्चे पुरिसजाए। આ પાર કે પેલે પાર જઈ શકતા નથી. પણ પુષ્કરિણીના કાદવમાં ફસાઈ દુઃખ અને કલેશ પ્રાપ્ત કરે છે. આ ત્રીજા પુરુષની કથા થઈ. કરી બહાર લાવી તે ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy