SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३६२ पुण्डरीक दृष्टान्त નાવા [ ૮૭ तते ण भिक्खु एवं वदासी ત્યારબાદ તે ભિક્ષુએ આ ચારે પુરુષે अहो णं इमे पुरिसा अखेतण्णा-जाब-णो સંબંધમાં આ પ્રમાણે કહ્યું કે- “અહા ! આ मग्गस्स गतिपरक्कमण्णू ज ण एते पुरिसा ચારે વ્યક્તિ ખેદજ્ઞ નથી યાવત [પૂર્વોક્ત વિશેષ થી સંપન્ન] માગની ગતિવિધિથી અને પરાક્રમથી एवं मन्ने 'अम्हेय पउमवरपोंडरीयं उन्निक्खि અનભિ . માટે તે લોકે એમ સમજે છે કે, स्सामो' णो य खलु एवं पउमवरपोंडरीय एवं અમે લોકે આ શ્રેષ્ઠ વેત કમળને કાઢી લઈ જઈશું. उन्नक्खेतमां जहा ण एते पुरिसा मन्ने, કિન્તુ આ ઉત્તમ કમળ આ રીતે બહાર ન જ આવી શકે જેવી રીતે એ લેકે સમજે છે." अहमंसी भिक्खू लूहे तीरट्ठी खयण्णे-नाव હુ સંસારથી અલિપ્ત નિર્દોષ ભિક્ષાથી સાધુ मग्गस्स गति-परक्कमण्णू, अहमेगं पउमवर છુ. રાગદ્વેષ રહિત છું. હું સંસાર સાગરથી પાર पोडरीय उन्निक्खिस्सामि त्ति कटु इति જવાને ઇચ્છુક છું ખેદજ્ઞ (-ક્ષેત્રજ્ઞ છું ચાવત જે માગે ચાલી સાધક પોતાના ઈચ્છિત સાધ્યની થવા, પ્રાપ્તિ માટે પરાક્રમ કરે છે, તેને વિશેષજ્ઞ છું. હું આ ઉત્તમ વેત કમળને (પુષ્કરિણીમાંથી બહાર કાઢી શકીશ.” से भिक्खू णों अभिकम्मे तं पुक्खरणि, तीसे આ પ્રમાણે વિચાર કરીને તે ભિક્ષુ પુષ્કરિણીમાં પ્રવેશ કરતા નથી, પણ પુષ્કરિણીના કાંઠા પર ઊભા पुक्खरणीप तीरे ठिच्चा सई कुज्जा રહીને કહે છે- હે ઉત્તમ વેત કમળ! ત્યાંથી ઊઠીને "उपपताहि खल भो पउमवरपोंडरीया! (મારી પાસે) બહાર આવ.” આ પ્રમાણે સાધુના उप्पताहि खलु भो पउमवरपोंडरीया ।" કહેવાથી તે ઉત્તમ પુડરીક તે પુષ્કરિણીથી ઠી अह से उप्पतिते पउमवरपोंडरिए । અથવા બહાર નીકળીને બહાર આવે છે. –4. મુ.૨, .૪, , ૨૪૨ રૂદ્ર, ઘઉં મિg ધમધો વણિક નિર- ૩૬૨. આ પ્રમાણે [પૂર્વોક્ત વિશેષણયુક્ત] તે ભિક્ષ ધર્માથી (ધર્મ થી જ પ્રોજન રાખનાર) ધર્મને કvછે, રાતા અને સંયમ કે મેક્ષને પ્રાપ્ત હેચ છે. से जहेय बुतियां, अदुवा पत्ते पउमवरपोडरियं એ ભિક્ષ જેમ કે (આ અધ્યયનમાં પહેલાં अदुवा अपत्ते पउमवरपोंडरीयं। કહ્યું હતું કે પૂર્વોકત પુરુષોમાં પાંચમે પુરુષ છે, તે ભિક્ષુ શ્રેષ્ઠ પુંડરીક કમળની જેમ નિર્વાણુને પ્રાપ્ત કરી શકે. અથવા તે શ્રેષ્ઠ પુરીક કમળને (મતિ, કૃત, અવધિ તથા મન:પર્યાય જ્ઞાન સુધી જ પ્રાપ્ત હેવાથી પ્રાપ્ત ન કરી શકે. (એ જ સર્વ શ્રેષ્ઠ પુરુષ છે.) एव से भिक्खु परिणातकम्मे परिण्णायसखे - આ પ્રકારને ભિક્ષુ કમને (કમનાં સવરૂપ, परिणायगिहवासे उससंते समिते सहिए વિપાક તથા ઉપાદાનને) પરિજ્ઞાતા, સંગને (બાહ્ય सदा जते । આત્યંતર - સંબંધને) પરિજ્ઞાતા તથા (નિસાર) ગૃહવાસને પરિજ્ઞાતા (મર્મજ્ઞો થઈ જાય છે. તે (ઇન્દ્રિય અને મનના વિષયનું ઉપશમન કરવાથી) ઉપશાન, (પાંચ સમિતિઓથી યુક્ત હોવાથી) સમિત, હિતથી જ્ઞાનાદિ સહિત હેવાથી) સહિત અને હંમેશાં યત્નશીલ અથવા સંયમમાં પ્રયત્નશીલ હોય છે. તે સાધકને આ પ્રમાણે (આગળ કહેલાં વિશેષમાંથી કઈ પણ વિશેષણેથી યુક્ત શબ્દોથી) કહી શકાય છે. જેમ કેसमणे ति वा माहणे ति वा खते ति वा दंते તે શ્રમણ છે કે માહણ-બ્રાહ્મણ (પ્રાણીઓનું ति वा गुप्ते ति वा मुत्ते ति या इसी ति वा હનન ન કરે એ ઉપદેશ કરનાર તે “મહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy