SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ] aror पुण्डरीक दृष्टान्त : निगमन सूत्र ३६३ मुणीति वा कति ति वा विद तिघा भिक्खू ति पा लूहे ति वा तिरछी ति वा चरणकरणपारविदु અથવા બ્રહ્મચર્યાનિક હવાથી બ્રાહ્મણ) છે. અથવા ક્ષાત (ક્ષમાશીલ) છે. અથવા દાત (ઇન્દ્રિયનેવશીકત) છે. અથવા મુરત (ત્રણ ગુપ્તિઓથી ગુti) છે અથવા મુક્ત (મુક્તવત) તથા મહર્ષિ (વિશિષ્ટ તપશ્ચરણયુક્ત) છે. અથવા મુનિ (જગતની ત્રિકાળ અવસ્થા પર મનન કરનારા) છે. અથવા કૃતી (પુણ્યવાન-સુકૃત કે પરમાર્થ પંડિત) તથા વિકાન ( અધ્યાત્મ-વિદ્યાવાન ) છે. અથવા ભિક્ષુ (નિરવધ - ભિક્ષાછવી) છે. અથવા તે રુક્ષ (અનાહારી-માનતાહારી) છે. અથવા તીરાથી (મેક્ષાથી) છે. અથવા ચરણ-કરણના (મૂલ-ઉત્તર ગુણેના) રહસ્યને પારગામી છે. ત્તિ મા -સૂય. . ૨, .૬, .૬૧૨-૧૩ दिद्वन्तस्स णिगमणं३६३. किट्टिते जाते समणाउसो! अढे पुण से जाणि तब्वे भवति। भते! त्ति समणं भगवं महावीरं निग्गंथा य निग्गंधीओ य वंदति, नमसति, बंदित्ता नमसित्ता एवं वदासी-किट्टिते नाए समणाउसो! अढे पुण से ण जाणामो। ૩૬૩. દષ્ટાંતાના દાનિતકની યોજના – [શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે હે આયુષમાન શ્રમણ ! તમને મેં જે દૃષ્ટાંત(જ્ઞાત) કહ્યું છે તેને અર્થ (મમ) તમારે સર્વે એ જાણ જોઈ એ. “હા, ભરતે!” એમ કહીને સર્વ સાધુ-સાવીએએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસકાર કર્યા, વંદન નમસ્કાર કરીને ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું-આયુષ્મન શ્રમણ ભગવાન ! આપે જે દૃષ્ટાંત કહ્યું તેનો અર્થ(૨હસ્ય) અમે જાણતા નથી, તે અમારી સમજમાં આવતું નથી.' ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ એ સવ નિર્ચા અને નિર્ચાન્થિનીઓને સંબોધન કરી આ પ્રમાણે કહ્યું-શ્રમણ-શ્રમણુએ ! હુ આને અર્થ (૨હસ્ય)બતાવું છું,અર્થ સ્પષ્ટ (પ્રગટ) કરું છું. પર્યાયવાચી શબ્દો દ્વારા કહું છું. હેતુ અને દષ્ટાતે દ્વારા હૃદય'ગમ ફાવું છું. અર્થ, હતું અને નિમિત્તા સહિત તે અર્થ વારંવાર બતાવ્યું समणाउसो! ति समणे भगवं महावीरे ते य बहवे निग्गंथा य निग्गंधीओय आमंतित्ता पवं वदासी-हंता समणाउसो! आइक्वामि विभावेमि किमि पवेदेमि सअg' सहेउ सनिमित्तं भुज्जो भुज्जो उवदंसेमि । से बेमि-लोय च खलु मए अप्पाहटु सम. णाउसो! सा पुक्खरणी बुइता, कम्मं च खलु मए अप्पाहटूटु समणाउसो! से उदए वुइते, (સાંભળ) એ અથ હુ કહું છું -આયુષ્માન શ્રમણે! મે માત્ર રૂપીના રૂપમાં કહપના કરી આ લેક (સંસાર)ને પુષ્કરિની ઉપમા આપી છે. હૈ આયુષ્માન પ્રમાણે ! મેં રૂપકના રૂપમાં કલ્પના કરી કમને આ પુષ્કરિણુંના પાણુની ઉપમા આપી છે. હે આયુમાન શ્રમણ ! મારી કલ્પનામાં સ્થિર કરી કામાગેને પુષ્કરિણીના કાદવની ઉપમા આપી છે. છે આયુષ્માન શમણે! મેં મારી દષ્ટિથી ચિન્તન કરી આ દેશની પ્રજા અને જનપદના જનેને પુષ્કરિણનાં ઘણુ શ્વેત કમળની ઉપમા. આપી છે. कामभोगा य खलु मए अप्पाहटु समणाउसो! से सेप ते वुइते, जणं-जाणवयं च खलु मए अप्पाहटु समणाउसो! ते बहवे पउमवरपुण्डरीया वुइता, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy