SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३६३-३६४ एकान्त-दृष्टि निषेध दर्शनाचार [ १८९ रायाणं च खलु मए अप्पाहद समणाउसो! આયુષ્માન શ્રમણ ! મેં મારી ઇચ્છાથી મનમાં से एगे महं पउमवरपेडिरीए बुइते, નિશ્ચય કરી રાતને તે પુષ્કરિણીનું એક મહાન શ્રેષ્ઠ વેત કમળ (પુંડરીક) કહ્યો છે. अन्नउत्थिया य खलु मए अप्पाहटु समणा હે આયુમાન શ્રમણ !મે મારી ઇચ્છાથી અન્ય उसो! ते चत्तारि पुरिसजाता बुइता, તીથિકોને તે પુષ્કરિણીના કાદવમાં ફસાયેલા ચાર પુરુષ બતાવ્યા છે. धम्म ज खलु मए अप्पाइटूटु समणाउसो! આયુષ્માન ક્રમશે! મેં મારી બુદ્ધિથી ચિત્તન से भिक्खू वुइते, કી ધમને તે ભિક્ષુની ઉપમા આપી છે. धम्मतित्थं च खलु मप अप्पाहटूटु समणा આયુષ્માન શ્રમણે! મેં મારી ઇચ્છાથી ૩ો ! એ તને , સ્વયમેવ વિચા૨ કી ધર્મતીર્થને પુષ્કરિણીના તટની ઉપમા આપી છે. धम्मकहं च खलु मप अप्पाहटूटु समणाउलो! આયુષ્માન શ્રમણા! મે મારા આત્મામાં નિશ્ચય से सद्दे बुहते, કરી ધર્મકથાને રસાધુના શબ્દોની ઉપમા આપી છે. नेवाणं च खलु मए अप्पाहटु समणाउसो! - આયુષ્માન થમણે! મેં મારું મન રિથર કરી નિર્વાણુ (સંપૂણ કર્મ ક્ષય રૂપ મેક્ષ કે સિદીલા से उपाते बुइते, સ્થાન) ને શ્રેષ્ઠ પુંડરીક-કમળનાં પુષ્કરિણીમાંથી બહાર આવવાની ઉપમા આપી છે. एवमेयं च खलु मए अप्पाहटु समणाउसो! | (સંક્ષેપમાં) આયુષ્માન પ્રમાણે ! મે' આ से एवमेयं वुइत । ( પૂત) પ્રકારે સ્વયં આત્મમાં નિશ્ચય કરી આ પુષ્કરિણી આદિને આલોક આદિના દષ્ટાંતના રૂપમાં -પૂર્વ, . ૨, ૫. ૧, મુ. ૬૪૪-૬૬ કહેલ છે. અર્થાત આ રૂપકરૂપ મેં રજૂ કરેલ છે. एगंतदिट्ठी णिसेहो એકાન્ત-દદિ નિષેધ– ३६४. अणादीयं परिणाय, ૩૬૪. વિવેકી પુરુષ આ જગતને ( અને જગતના પદાર્થોને અનાદિ અને અનંત જાણીને તેમને એકાન્ત શાશ્વત કે એકાન્ત અશાશ્વત-નિત્ય અથવા અનિત્ય सासतमसासते यावि, ન માને. “જિ નિ ન ઘાઘ I एतेहिं दोहि ठाणेहि, એકાન્ત નિત્ય અને એમન્ત અનિત્ય આ બંને ववहारो ण विज्जती। પક્ષેથી લેકને વ્યવહાર થઈ શકતા નથી. તેથી એ બંને પક્ષેના આશ્રયથી અનાચારનું સેવન एतेहिं दोदि हिं, થાય છે એમ જાણવું. अणायारं तु जाणए ॥ समुच्छिज्जिहिति सत्थारो, શાસન પ્રવર્તક તીર્થંકર ભગવાન તથા તેમના सब्बे पाणा अणेलिसा । શાસનાનુગામી (સર્વ જ્ઞના મતને માનનાર) સવ गंठीगा वा भविस्संति, . ભવ્ય છે મુક્ત થશે. સવ જીવે પરસ્પર એક सासयं ति च णो वदे ॥ સમાન નથી, અથવા સર્વ જી કમ બધાથી યુક્ત રહેશે. અથવા સર્વ જી શાશ્વત (સદાસ્થાથી એક રૂ૫) રહેશે. અથવા તીર્થકર હંમેશાં શાશ્વત રહેશે. ઇત્યાદિ એકાનું વચન બોલવા ન જોઈએ. एएहिं दोहि ठाणेहि, ववहारो ण विज्जई । કારણ કે આ બંને એકાત પક્ષેથી લોકોને વ્યવહાર થઈ ન શકે. તેથી એ અને એક एपहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणई ॥ પક્ષના આશ્રયથી અનાચારનું સેવન થાય છે. जे केति खुड्डगा पाणा, [આ સંસારમાં] જે (એકેન્દ્રિય) આદિ ક્ષક अदुवा संति महालया । (નાના) જીવે છે, અથવા જે મહાકાય (હાથી, सरिसं तेहिं बेरं ति, ઊંટ, મનુષ્ય આદ) જીવે છે, તે બનેની હિંસાથી સમાન વેર થાય છે અથવા સમાન વેર નથી થતુ असरिसं ति य णो वदे ॥ એમ એમનું ન કહેવું'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy