SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦] વાળgશૌr एकान्त-दृष्टि निषेध पतेहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जती । કારણ કે એ બને (સમાન વેર થાય છે અથવા gk ¢ fé, અrria ( જ્ઞાનg li સમાન વેર નથી થતુ)એકાતવચનેથી વ્યવહારને નિષેધ થાય છે અને અનાચારનું સેવન થાય છે. अहाकडाई भुजति, આધાકમાં દોષ સહિત આહારદિને જે core સામ્ભળો . સાધુ ઉપભેગ કરે છે, એ બને (દાતા તથા ઉપउवलित्ते ति जाणेज्जा, ભોક્તા) પરસ્પર પાપકર્મોથી લિપ્ત થાય છે કે अणुवलिते ति वा पुणो ॥ અલિપ્ત રહે છે, એમ બન્ને એકાન્ત વચન ન કહેવાં. एतेहिं दोहि ठाणेहि, पवहारो ण विज्जती । કારણ કે આ બંને એકાત વચનથી વ્યવपतेहिं दोहि ठाणेहि, अणायारं तु जाणए ॥ હારને નિષેધ થાય છે અને અનાચાનું સેવન થાય છે. जमिदं उरालमाहार, આ જે [પ્રત્યક્ષ દેખાય છે તે] દારિક શરીર कम्मगं च तमेव य । છે, આહારક શરી૨ છે, કામણ શરીર છે અને सम्वत्थ वीरियं अस्थि, કિય તથા તેજસ શરીર છે, તે પાંચે શરીર એક રૂપ ભિન્ન નથી [ એક જ છે અથવા તે પાંચ णत्थि सम्वत्थ वीरियं ॥ સર્વથા ભિન્ન ભિન્ન જ છે. આવાં એના વચને ન કહેવાં તથા બધા પદાર્થોમાં પદાર્થોની શક્તિ વિદ્યમાન છે. અથવા બધા પદાર્થોમાં બાધા પદા ની શક્તિ નથી. એવું એકાન્ત કથન પણ ન કહેવું જોઈએ. पतेहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जती। કારણકે આ બંને પ્રકારના એકાન વિચાएतेहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ॥ રથી વ્યવહાર થતા નથી. માટે એ બંને પ્રકારના એકાન વિચારેની પ્રાપણા કરવાથી અનાચારનું સેવન થાય છે. णत्थि लोए अलोए वा, णे सण्णं निवेसए । લેક નથી અથવા અલોક નથી એવી સંજ્ઞા अस्थि लोप अलोए वा, एवं सणं निवेसए॥ (બુદ્ધિ-સમજ) અથવા એ વિચાર કરો નહિ. પર લેક છે અને અલોક (આકાશાસ્તિકાય માત્ર) છે, એવું જ્ઞાન કરવું જોઈએ. णस्थि जीवा अजीवावणेवं सपण निवेसए । જીવ અને અજીવ પદાર્થ નથી, અને વિચાર अस्थि जीवा अजीचा वा, एवं सणं निवेसए॥ કર નહિ, પરંતુ જીવ અને અજીવ છે એવું જ્ઞાન કરવું જોઈએ. णत्थि धम्मे अधम्मे वा, णेवं सणं निवेसए । ધર્મ અને અધર્મ નથી, એમ વિચારવું નહિ, अस्थि धम्मे अधम्मेवा, एवं सणं निवेसए ॥ પરંતુ ધર્મ અને અધમ છે, એમ માનવું જોઈ એ. णत्थि बंधे व मोक्खे वा, णेवं सणं निवेसए। અંધ અને મિક્ષ નથી, એમ વિચારવું નહિ, अस्थि बंधे व मोक्खे वा, ए, सणं निवेस५॥ પણ અંધ અને મેક્ષ છે એમ માનવું જોઈએ. णण्थि पुण्णे व पावे वा, णेघ सणं निवेसप । પુણ્ય અને પાપ નથી એમ વિચારવું નહિ अस्थि पुण्णे व पावे वा, एवं सण्णं निवेसए । પણ પુણ્ય પણ છે અને પાપ પણ છે એમ માનવું જોઈએ. णत्थि आसवे संवरे वा, णेवं सणं निवेसप । આશ્રવ અને સંવર નથી એવી શ્રદ્ધા રાખવી अस्थि आसवे संवरे वा, एवं सण्णं निवेसए । નહિ પણ આશ્રવ પણ છે અને સંવર પણ છે એવી શ્રદ્ધા રાખવી જોઈએ. રિશ જેવા નિજ વા, વ લઇ નિવેસા વેદના અને નિજ નથી, એવી માન્યતા अस्थि वेयणा निज्जरावा, एवं सणं निवेसप॥ રાખવી યોગ્ય નથી. પરંતુ વેદના અને નિર્જર છે એવી માન્યતા રાખવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy